Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५८६
स्थानाङ्गसूत्रे
नोपसर्जन भावेन यद्विवक्षणं सः, यथा - सच्चैतन्यमात्मनीति । तथा द्वयोर्धर्मिणोः प्रधानोपसर्जन भावेन यद्विवक्षणं स द्वितीयः, यथा - पर्यायवद वस्तु द्रव्यमिति २ तथा - धर्मधर्मिणोः प्रधानोपसर्जनभावेन यद् विवक्षणं स तृतीयः, यथा -क्षणमेकं सुखी विषयासक्तजीव इति ।
सामान्य विशेषरूप होती है, इन में दो धर्मों का प्रधान और उपसजैन भाव से गौण रूप से जो विवक्षण है वह प्रथम नैगमनयका भेद है, जैसे- " सच्चैतन्यात्मनि ” आत्मा में सद्विशिष्ट चैतन्य है यहां चैतन्य का विशेषण सत् है अतः वह गौण है और चैतन्य धर्म मुख्य है, दो धर्मियों की प्रधान उपसर्जन भाव से जो विवक्षा है वह नैगमनका द्वितीय भेद है, जैसे-पर्यायवाली वस्तु द्रव्य है, यहां वस्तु और द्रव्य ये दो धर्मी हैं परन्तु पर्यायवद् वस्तु यह द्रव्य का विशेषण है, इसलिये यह गौण है और द्रव्य यह विशेष्य है इसलिये वह प्रधान है, धर्म और धर्मी का प्रधान उपसर्जन भाव से जो विवक्षण-कथनकरना है वह नैगमनय का तृतीय भेद है, जैसे- " क्षणमेकं सुखी विषयासक्त जावः " विषयासक्त जीव एक क्षण तक सुखी रहता है, यहाँ धर्म धर्मों की प्रधान उपसर्जन भाव से विवक्षा हुई है, क्योंकि जब विषयासक्त जीव का विशेषण सुखी बनाया जाता है तब वह
રૂપ હોય છે. નૈગમનયના પ્રથમ ભેદમાં એ ધર્મોનું પ્રધાન રૂપે અને ઉપસર્જન રૂપે, ગૌણ રૂપે પ્રતિપાદન થાય છે. જેમકે " सच्चैतन्यात्मनि ” "यात्ममां सद्विशिष्ट चैतन्य छे, " अडीं शैतन्यनु विशेषाणु सत् छे, તેથી સત્ ગૌણરૂપ છે અને ચૈતન્ય ધમ પ્રધાનરૂપ છે.
એ ધર્મીઓની જે પ્રધાનભાવે અને ઉપસર્જન ભાવે-ગૌણભાવે વિવક્ષા છે, તેને નૈગમનયના બીજા ભેદ રૂપ ગણવામાં આવે છે. જેમકે પર્યાયવાળી વસ્તુ દ્રવ્ય છે” અહી' વસ્તુ અને દ્રવ્ય, આ એ ધર્મી છે. પરન્તુ - પર્યાય. વાળી વસ્તુ ' આ પદ દ્રવ્યના વિશેષણ રૂપ છે, તેથી તે ગૌણુ છે અને દ્રવ્ય વિશેષ હાવાને કારણે તેને પ્રાધાન્ય અપાયું છે.
નેગમ નયના ત્રીજા ભેદ્યમાં ધર્મ અને ધર્મીનું પ્રધાન અને ઉપસર્જન लावे गौशु ३ये प्रतिपाहन वामां आवे छे, नेम " क्षणमेकं सुखी विषयासक्तजीवः " “ વિષયાસક્ત જીવ એક ક્ષણ જ સુખી રહે છે.'' અહીં ધ અને ધર્મીની પ્રધાન અને ગૌણ રૂપે વિવક્ષા થઈ છે. કારણ કે જો વિષયાસક્ત જીવના વિશેષણુ રૂપે સુખીને લેવામાં આવે તે તે વિશેષણ હોવાને
श्री स्थानांग सूत्र : ०४