Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघाटोका स्था० ७ सु. २ सप्तविधविभङ्गशाननिरूपणम् प्रतीचीनां पश्चिम दिशं, दक्षिणां वा दिशम् , उदीचीनाम्-उत्तरां वा दिशम् , जावा दिशं यावत्सौधर्म कल्पं पश्यति । अघोदिकू तु विभङ्गज्ञानिनां दृश्यत्वेन नोक्ता । सा तु अवधिज्ञनिनामपि दुरधिगमा भवति, विभङ्गज्ञानिनां तु सुतरामेवेति त्रिस्थानके चतुर्थीदेशे प्रपश्चितं, तत एवं बोध्यमिति । ततस्तस्य पूर्वदिगाधन्यतमदर्शिनो विभङ्गज्ञानिन एवं भवति एवंविधो विकल्पो जायतेयत् मम अतिशेषम् शेषाण्यतिक्रान्तम्-अतिशेषं-अतिशयं ज्ञानदर्शनम्-ज्ञानं च दर्शनं चेति ज्ञानेन सहित दर्शनं चेति समुत्पन्नम् । किमात्मकं ज्ञानदर्शनं समुत्पत्पन्न उस विभंग ज्ञानसे पूर्व दिशाको अथवा उत्तर दिशाको अथवा उर्व दिशाको यावत् सौधर्मकल्पको देखता है, विभंग ज्ञानियोंको अधोदिशाका अवलोकन नहीं कहा गया है, क्योंकि अवधिज्ञानियोंको भी उसका देखना जानना दुरभिगम रूप कहा गया है, अतः जब वह अवधिज्ञानियों द्वारा भी दुरधिगम है, तब विभंग ज्ञानियों के लिये तो दुरधिगम है ही यह बात अपने आपही सध जाती है, इस विषयको यदि अच्छी तरहसे देखना हो तो यह हमने त्रिस्थानकके चतुर्थ उद्देशकमें विस्तारके साथ विवेचित किया है, सो वहांसे देख लेना चाहिये अतः जब वह विभंगज्ञानी पूर्व दिशा आदिमेंसे किसी एक दिशाका अवलोकन करता है-तब उसका ऐसा विचार होता है-उसके मनमें ऐसा विकल्प उठता है-कि मुझे अतिशय ज्ञान एवं दर्शन-अथवा વિલંગજ્ઞાનના પ્રભાવથી કઈ પણ એક દિશામાં રહેલા લોકગત પદાર્થોને જોઈ શકે છે. વિભાગજ્ઞાની અદિશાનું અવલોકન કરી શકતા નથી, પરંતુ પર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ અથવા ઉર્વ દિશાનું અવલોકન કરી શકે છે. ઉર્થ દિશામાં સૌધર્મકલ્પ પર્યન્તના પદાર્થો તે જોઈ શકે છે. વિર્ભાગજ્ઞાનીઓ અને દિશાનું અવલોકન કરી શકતા નથી. અવધિજ્ઞાનીઓને માટે પણ અદિશામાં દેખવાનું દુરાધિગમ રૂપ કહ્યું છે. જે અદિશાનું અવલેકન અવધિજ્ઞાનીઓ માટે પણ સુરધિગમ રૂપ કહ્યું છે, તે વિભળજ્ઞાનીઓ માટે દુરાધિગમ રૂપ હોય એમાં નવાઈ શી!
ત્રિસ્થાનકના ચોથા ઉદ્દેશામાં આ વિષયનું વિસ્તારપૂર્વક નિરૂપણ કરવામાં આવ્યું છે, તે જિજ્ઞાસુ પાઠકએ તે ત્યાંથી વાંચી લેવું.
પહેલા પ્રકારના વિર્ભાગજ્ઞાનવાળે પુરુષ પૂર્વાદિ કઈ પણ એક દિશામાં રહેલા પદાર્થોને જ જાણી-દેખી શકે છે. તેથી આ વિસંગજ્ઞાન પ્રકટ થતા જ તેના મનમાં એ વિચાર થાય છે-એ વિકલ્પ ઉઠે છે કે મને અતિશય
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪