Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४९४
स्थानाङ्गसूत्रे
3
वशिष्ठे यदि परभविकायुर्न बध्नन्ति तदा पुनस्ते तृतीयत्रिभागस्य तृतीयत्रिभागेऽ वशिष्टे सति परभविकायुर्वध्नन्ति । एवं तावत् संक्षिप्तं त्वायुर्यावत् सर्वजधन्योऽन्तमुहूर्तात्मक आयुर्वन्धकाल उत्तरकालश्च शेषस्तिष्ठति, इह तिर्यङ्मनुष्याः परमविकार्बध्नन्ति । अयं चासंक्षेपकाल उच्यते तदुत्तरं संक्षेपाभावात् । तथा-देवानैरयिकाच स्वायुषः षण्मासे शेषे सति यदि परमविकायुर्न बघ्नन्ति तदा ते स्वकीयायुषः षण्मासशेषं तावत् संक्षिपन्ति यात्रत्सर्वजधन्योऽन्तर्मुहूर्तात्मक आयुमनुष्य यदि अपनी आयु के त्रिभागमें भा पर भवकी आयुका बंध नहीं कर पाते हैं तो फिर वे उस अवशिष्ट त्रिभागके तृतीय भाग में परभबकी आयुका बंध करते हैं, इस तरहसे उनको आयु तब तक संक्षिप्त होती जावेगी जबतक उनकी आयुकाकाल अन्तर्मुहूर्त्त कालमें नियमसे उन्हें पर भवकी आयुका बंध होता है। इस कालको असंक्षेप काल कहा गया है, क्योंकि इसके बाद आयुके संक्षेप होनेका अभाव है, तथा - देव और नैरयिक अपनी आयुके ६ मास शेष रहने पर भी यदि परभवकी आयुका बंध नहीं कर पाते हैं, तो वे अपनी आयुके षण्मासरूप शेषको इतना संक्षिप्त करते हैं, कि जब तक उसमें सर्व जघन्य अन्तमुहूर्तात्मक आयुबन्ध काल बाकी बचा रहता है, इसमें वे नियम से परभवकी आयुका बंध कर लेते हैं। तात्पर्य कहने का यह है, कि तिर्यश्च और मनुष्य अपनी आयुके त्रिभागमेंही आयुका बंध करते हैं, तथा देव एवं नारकी तथा असंख्यात वर्ष वाले युगान्तिक मनुष्य अपनी ત્રિભાગમાં પશુ પરભવના આયુના ખન્ધ કરી લે નહીં તે! તે અવશિષ્ટ ત્રિભાગના તૃતીય ભાગમાં પરભવના આયુના અન્ય કરી લે છે. આ પ્રકારે તેમના આયુષ્યના કાળ અન્તમુહૂર્ત પ્રમાણુ બાકી રહી જાય ત્યાં સુધી તેમનું આયુષ્ય સક્ષિપ્ત થતું જશે. આ બાકી રહેલા અન્તર્મુહૂત પ્રમાણુ કાળમાં તા તે પરભવના આયુને બન્ધ અવશ્ય કરે છે. આ કાળને અસંક્ષેપ કાળ કહ્યો છે, કારણ કે ત્યાર ખાદ આયુને સક્ષેપ થવાના અભાવ રહે છે. તથા નારક અને દેવે જ્યારે તેમનું છ માસનું આયુષ્ય બાકી રહે ત્યારે પણ પરભવના આયુને અન્ય કરી ન લે, તે તેએ પોતાના આયુના છ માસ રૂપ શેષકાળને એટલા સક્ષિપ્ત કરી લે છે કે આખરે તેમાં ઓછામાં ઓછે. અન્તર્મુહૂત પ્રમાણુ આયુબન્ધકાળ જ ખાકી રહી જાય છે. ત્યારે તેઓ નિયમથી જ પરભવના આયુને અન્ય કરી લે છે. આ કથનના ભાવાથ નીચે પ્રમાણેછે— તિય ઇંચ અને મનુષ્ય પોતાના આયુના ત્રિભાગમાં જ પરભવના આયુના બન્ધ કરે છે, તથા દેવા, નારકે। અને અસખ્યાત વના આયુવાળા યુગ
श्री स्थानांग सूत्र : ०४