Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था०६ सु०६३ औदयिकादिभावनिरूपणम्
५०१
यादीनाम्, तद्भावस्यानादित्वादिति ॥ ५ ॥ तथा-सान्निपातिकः - सन्भिपतनम् = औदयिकादि पञ्चानां भावानां मिलनं सन्निपातः तेन निर्वृत्तः सान्निपातिकः । अयं च औदयिकादीनां पञ्चानां भावानां संभवासंभवापेक्षा परित्यागेन द्विक-त्रिकचतुष्क - पञ्चकसंयोगेन पविंशतिभङ्गरूपः । तत्र दश द्विक्संयोगे, दश त्रिकसंयोगे, पञ्च चतुष्कसंयोगे, एक पञ्चकसंयोगे, एवं षडविंशतिभङ्गाः । एषु पविअनादि परिणाम रूप अवस्था धर्मास्तिकायादिकोंमें है क्योंकि धर्मास्तिकायादिरूप जो अवस्था है वह उनमें अनादि काल से है ५ ।
सान्निपातिक - औदायिक आदि पांच भावोंका जो मिलन है, वह सन्निपात है, इस सन्निपातसे जो निर्वृत होता है, वह सन्निपातिक है, ये पांच भाव समस्त संसारी जीवोंमें एक साथ पाया जावे ऐसा भी नियम नहीं है, और अजीव में भी ये पांचो भाववाले पर्याय सम्भव नहीं है । समस्त मुक्त जीवोंमें क्षायिक और पारिणामिक ये दो भाव होते हैं । संसारी जीवोंमें कोई तीन भाववाला कोई चार भाववाला और पांच भाववाला होता है, पर दो भाववाला जीव नहीं होता है, इस तरह औदयिक आदि पांच भावोंके संभव होनेकी अपेक्षा ओर किसो जीवमें संभव नहीं होनेकी अपेक्षासे बिक, त्रिक, चतुष्क एवं पञ्चकके संयोग से यह सान्निपातिक भाव २६ भंगरूप होता है, इनमें fre संयोग में १० त्रिक संयोग में १० चतुष्क संयोगमें पांच और ધર્માસ્તિકાયાદિકમાં અનાદિ પિરણામ રૂપ ભાવ અવસ્થા હોય છે, કારણ કે ધર્માસ્તિકાયાિ ३५ જે અવસ્થા છે તેને તેમનામાં અનાદિકાળથી સદ્ભાવ હાય છે. સાન્નિપાતિક ભાવ— —મૌયિક આદિ પાંચ ભાવાનું જે મિલન છે તેનું નામ સન્નિષાત છે. આ સન્નિપાતથી જે નિવૃત્ત થાય છે તે સાન્નિપાતિક છે. આ પાંચે ભાવેના સંસારી જીવેમાં એક સાથે સદૂભાવ હાય છે, એવા કેાઈ નિયમ નથી, અને અજીવેામાં પણ આ પાંચે ભાવવાળી પર્યાય સ’ભવિત ડાતી નથી. સમસ્ત મુક્ત જીવેામાં ક્ષાયિક અને પારિણામિક, એ એ લાવ હાય છે. સંસારી જીવેામાં કાઇ જીવ ત્રણ ભાવવાળે, કેાઈ ચાર ભાવવાળે અને કઈ પાંચ ભાવવાળા હોય છે, પરન્તુ એ ભાવવાળા કાઇ જીવ હાતા નથી. આ રીતે ઔયિક આદિ પાંચ ભાવેને સાઁભવ હાવાની અપે ક્ષાએ અને કોઈ જીવમાં સંભવ નહીં હોવાની અપેક્ષાએ દ્વિક, ત્રિક, ચતુષ્ક અને પ'ચ'ના સયોગની અપેક્ષાએ આ સાન્નિપાતિક ભાવ ૨૬ ભગ રૂપ ( विटप ३५ ) होय छे. तेमां द्वि संयोगथी १०, त्रिः सयोगथी १०, ચતુષ્ક સચાગથી પાંચ અને પાંચના સચાગથી એક ભ ́ગ ( વિકલ્પ ) અને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪