Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४५८
स्थानाङ्गसूत्रे
रस्य-एषणाउद्गमादिदोषरहितमक्तपानगवेषणरूपा, तत्मधानो गोचरः तस्य परिमन्थु भवति । खेदयुक्तो हि क्रोधावेशेन अनेषणीयमपि गृह्णातीति भावः । इति चतुर्थः । ४ । तथा-इच्छालोभिका-इच्छा स्पृहा, लोभा-तृष्णा, तौं विद्यते यस्य सः-अभिलषितपदार्थ सतृष्ण:-अधिकोपधिरित्यर्थः । स हि मुक्तिमार्गस्यमुक्तिनिर्लोभता, तपस्य मार्गस्य-परिमन्थुर्भवति । अधिकोपघि हि निष्परिग्रहत्वरूपं व्रतं न पालयितुं शक्नोतीति स तस्य विघातको भवतीति भावः । "तिन्तिणिक" है, उद्गमादि दोष रहित भक्तपानकी गवेपणा रूप एषणा होती है, इस एषणा प्रधान जो गोचर-गोचरी भिक्षापर्या है, वह एषणा गोचर है, भिक्षाचर्या आदिमें पर्याप्त आहार आदिके अलाभसे जो खेद खिन्न हो जाता है, एवं उद्भुत क्रोधके आवेशसे जो मनमें आता है वही बकने लग जाता है, ऐसा पुरुष साधु-तिन्तिणिक कह. लाता है, ऐसा खेदयुक्त साधु क्रोधके आवेशसे अनेषणीय भी आहारादिको ग्रहण कर लेता है, अतः वह एषणा गोचरका परिमन्थु होता कहा गया है ४ पांचवां परिमन्थु इच्छालोभिक है-इच्छा नाम स्पृहाका है, और लोभ नाम तृष्णाका है, स्पृहा और तृष्णा जिसके हैं ऐसा अधिक उपधिवाला इच्छालोभिक मुक्ति मार्गका परिमन्थु होता है, क्योंकि मुक्ति निभितारूप होती है, अधिकउपधिबाला निष्परिग्रहता रूप व्रतका पालन नहीं कर सकता है, अत: निभितारूप मुक्तिके निष्परिग्रहना रूप मार्गका इच्छा लोभिक अनुसरण नहीं कर सकता ऐसा वह मार्ग किसी प्रकार उसके हाथ नहीं आता है, क्योंकि वह
થે પરિમળ્યું “તિનિણિક” ગણાય છે. ઉદ્રમાદિ દેષ રહિત આહાર પાણીની ગવેષણુ રૂપ એષણું હોય છે. તે એષણ પ્રધાન જે ગોચરી ( ભિક્ષાચર્યા) છે તેને એષણ ગોચર કહે છે. ભિક્ષાચર્યા આદિમાં પુરતાં આહાર પાણીની પ્રાપ્તિ ન થવાથી જે સાધુ ખિન્ન થઈ જાય છે અને કોઈના આવેશમાં આવી જઈને મનમાં આવે તે બકવા માંડે છે, એવા સાધુને * તિક્તિણિક” ( તિતાલિય) કહે છે. એ સાધુ અનેષણીય આહારાદિ પણું ગ્રહણ કરી લે છે. તેથી એ સાધુ એષણ ગોચરને પરિમળ્યું (विराध) आणाय छे.
પાંચમ પરિમળ્યું “ઈરછા લોભિક” ગણાય છે. પૃડા એટલે ઈચ્છા અને લેભ એટલે તૃષ્ણા. જે સાધુમાં વસ્ત્ર, પાત્ર આદિ ઉપધિની સ્પૃહા અને તૃષ્ણ અધિક હોય છે એવા સાધુને ઈચ્છાભિક કહે છે. એ સાધુ અતિમાને પરિમજુ (વિરાધક) હોય છે. કારણ કે મુક્તિ નિર્લોભતા રૂપ હોય છે. આંધક ઉપાધિવાળે સાધુ પિતાના અપરિગ્રહ વ્રતનું પાલન કરી
श्री. स्थानांग सूत्र :०४