Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे ___“कप्पट्टियावि पइदिणं, करेंति एमेव चायाम " । छाया-कल्पस्थिता अपि प्रतिदिनं कुर्वन्ति एवमेव चाचामाम्लम्-इति ।
अदं बोध्यम्-एते निर्विशमानका निर्विष्टाश्च परिहारविशुद्धिका उच्यन्ते । इह नवसंख्यको गणो भवति । तत्र चत्वारो ये परिहारं तपः कुर्वन्ति ते परिहा. रिका उच्यन्ते, चत्वारस्तु तद्वैयावृत्त्य करा अनुपारिहारिका उच्यन्ते। एकस्तु कल्पस्थितो बाचनाचार्यों गुरुकल्पो भवति । तत्र परिहारिकाः षड् मासान् तपः कुर्वन्ति । तत एते निर्विष्टकायिका भवन्ति । ये च वैयावृत्त्यकरा आसन्, ते तपः कुर्वन्ति, निर्विष्टकायिकास्तु तेषां वैयावृत्यकरा भवन्ति । षण्मासांस्तपः कृत्वा तेऽपि निर्विष्टकायिका भवन्ति । ततः कल्पस्थितो वाचनाचार्यस्तपः पतिहोती है, कहा भी है-" कप्पट्टिया वि पइदिणं करेंतिएमेव चायामं" यहां इस प्रकारसे समझना चाहिये-ये निर्विशमानक और निविष्ट परिहारविशुद्धिक कहे जाते हैं। यहां नौ संख्याका गण होता है, अर्थात् नौ साधुओंका समूह होता है, इनमें चार जो परिहार तप करते हैं वे पारिहारिक कहलाते हैं, और चार जो इनकी वैयावृत्त्य करनेवाले होते हैं वे अनुपारिहारिक कहलाते हैं, और एक कल्पस्थित वाचनाचार्य होता है, जो गुरुकल्प-गुरु जैसा होता है, इनमें पारिहारिक ६ महिने तक तप करते हैं, तब ये निर्विष्टकायिक हो जाते हैं,
और जो इनकी वैयावृत्य करनेवाले थे, वे तप करने लगते हैं, तथा जो निर्विष्टकायिक बन चुके हैं, वे इनकी वैयावृत्त्य करनेवाले हो जाते हैं वे छह महिने तक तप करते हैं, और तप करके वे भी निर्विष्टकायिक ५ ७५२ मता०या अनुसा२४ थाय छे. ४थु ५५ छे , “कप्पद्विया वि पदिणं करेंति एमेव चायाम" मी मा प्रमाणे सभाधु नये. मा સાધુઓને નિર્વિશમાનક અને નિર્વિક પરિહાર વિશુદ્ધિક કહે છે. અહીં નવ સાધુઓને સમૂહ હોય છે. તેમાંથી જે ચાર સાધુઓ પરિહાર તપ કરે છે તેમને પારિવારિક કહેવાય છે, અને જે ચાર સાધુએ તેમનું વૈયાવૃત્ય કરે છે તેમને અનુપારિવારિક કહેવાય છે. બાકીનો એક સાધુ ક૯પસ્થિત વાચનાચાર્ય થાય છે. તે ગુરુકલ્પ-ગુરુ જે હોય છે. તેમાં જે ચાર પારિવારિક હોય છે તેઓ છ માસ સુધી તપ કરે છે અને ત્યાર બાદ તેઓ નિર્વિષ્ટકાયિક થઈ જાય છે અને તેમને વૈયાવૃત્ય કરનારા ચાર સાધુઓ તપ કરવા લાગી જાય છે અને જેઓ નિર્વિષ્ટ કાયિક બની ગયા છે તેઓ તેમનું વૈયાવૃત્ય કરવા મંડી જાય છે. છ માસ સુધી આ ક્રમ પણ ચાલ્યા કરે છે. ત્યાર બાદ તપ કરનારા તે ચાર સાધુઓ
श्री. स्थानांग सूत्र :०४