Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था०६ सू०३० प्रमादविशिष्टा प्रतिलेखनानिरूपणम् ३६५ मेवाह-' तद्यथा-अनर्तितम् ' इत्यादि-गाथया। तत्र-अनर्तितम्-यत्र प्रत्युपेक्षणायां तत्कळ वस्त्रम् शरीरं वा न नय॑ते तत् ॥१॥ तथा-अवलियम्-यत्र प्रत्युपेक्षणे वस्त्रं शरीरं च न बलितं-संकुचितं तत् ॥ २॥ तथा-अननुबन्धि-अनुबन्धःसातत्यम् , तच्चेह प्रस्फोटनस्य ग्राह्यम् , न अनुबन्धः, अननुबन्धः सोऽस्ति यस्मि. स्तत् , सातत्यप्रस्फोटनाभावयुक्त प्रत्युपेक्षणमित्यर्थः ।। ३ ॥ तया-अर्मोशलिलेखना है वह अप्रमाद प्रतिलेखना है यह प्रतिलेखना भी ६ प्रकार की कही गयी है जैसे-अनर्तित १ अवलित २ अननुबन्धि ३ अमो. शलि ४ षट् पुरिमा नवखोट ५ और प्राणि प्राणविशोधन ६ जिस प्रत्युपेक्षणा में प्रत्युपेक्षणा करने वाले के द्वारा वस्त्र अथवा शरीर नचाया नहीं जाता है ऐसी वह अनर्तित अप्रमाद प्रतिलेखना है जिस प्रत्यु. पेक्षणा में वस्त्र और शरीर दोनों संकुचित नहीं किये जाते हैं ऐसी वह अवलित अप्रमाद प्रतिलेखना है जिस प्रत्युपेक्षणा में निरन्तर प्रस्फोटन का अभाव रहता है वह प्रत्युपेक्षणा अननुबन्धी प्रत्युपेक्षणा है यहां पर प्रस्फोटन का निरंतरपना ग्रहण हुआ है यह प्रस्फोटन का सातत्य रूप अनुबन्ध जिस में प्रत्युपेक्षण में नहीं होता है उसी प्रत्युपेक्षण को अननुबन्धी अप्रमाद प्रतिलेखना कहा गयाहै ३ पूर्वोक्त लक्षण
અપ્રમાદપૂર્વક જે પ્રતિલેખન કરવામાં આવે છે તેનું નામ અપ્રમાદ प्रतिमना छे. तेना नाय प्रमाणे ७ प्रा। छ-(१) मनतित, (२) 44. सित, (3) मननुमन्धि, (४) अभाशति, (५) पर पुरिमा न५ पोट भने (६) प्राण प्रापिशोधन.
અર્તિત અપ્રમાદ પ્રતિલેખના–જે પ્રત્યુપેક્ષણમાં પ્રત્યુપેક્ષણ કરનાર વ્યક્તિ દ્વારા વસ્ત્ર અથવા શરીરને નચાવવામાં (ડેલાવવામાં આવતું નથી તે પ્રત્યુપેક્ષણને અનતિત અપ્રમાદ પ્રતિલેખના કહે છે.
અવલિત અપ્રમાદ પ્રતિલેખના–જે પ્રત્યુપેક્ષણામાં વસ્ત્ર અને શરીર, એ બનેને સંકુચિત કરવામાં આવતા નથી એવી પ્રતિલેખનાને અવલિત અપ્રમાદ પ્રતિલેખન કહે છે.
અનનુબધી પ્રયુક્ષિણા—જે પ્રત્યુપેક્ષણામાં નિરન્તર પ્રટન (ઝટકરવાની ક્રિયા) ને અભાવ રહે છે તે પ્રત્યુપેક્ષણને અનનુબધી પ્રત્યુપેક્ષણ કહે છે. અહીં પ્રસફેટનનું સાતત્ય ગ્રહણ થયું છે. તે પ્રફેટનના સાતત્ય રૂપ અનુબંધને જે પ્રયુક્ષિણામાં અભાવ હોય છે તે પ્રત્યુપેક્ષણાને અનનુબધી અપ્રમાદ પ્રતિલેખન કહી છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪