Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघाटीका स्था०६ सू०३७ विशिष्टमतिमतां देवानाम् मतिमेदनिरूपणम् ३८१ वस्तु भिन्नभिन्नजातीयमेकैकं तत्तद्रूपेण अवगृह्णाति-अवबुध्यते, यथा स्पर्शायग्रहः। कश्चिजनश्चन्दनादिस्पर्शस्य बहुत्वे चन्दनस्पर्शोऽयं चीनांशुकस्पर्शोऽयं नवनीतस्पर्शोऽयमिति तत्तद्रूपेण तमवबुध्यते।२।बहुविधमवगृह्णाति बहवो विधाः प्रकारा यस्य सबहुविधोऽर्थस्तम् अवगृह्णाति । यथा स एव चन्दनादिस्पर्शः एकैकः शीतस्निग्धमृदुकठिनत्वादिरूपेण यदाऽवबुध्यते तदा बहुविधं शीतत्वस्निग्धत्वमृदुत्वकठिनत्वादि गुणैभिन्नं स्पर्श भिन्नतया कुर्वन् सोऽवबोधः 'बहुविधम् अवगृहाति' इत्युच्यते ॥ ३ ॥ वम् अवगृह्णाति-ध्रुव-नित्यं निश्चलम् अर्थम् अवगृहाति-भिन्नतयाऽवबुध्यते, जनस्य यदा यदा तेन तेन चन्दनादिस्पर्शन सम्बन्धो होती है जो भिन्न २ जातिकी एक एक वस्तुको उस उस रूपसे जान लेती है जैसे स्पर्शावग्रह जानता है-चन्दनादि अनेक पदार्थों के धरे होने पर जैसे स्पर्शावग्रह से कोई मनुष्य यह चन्दन का स्पर्श है यह चिनांशुक का स्पर्शहै यह नवनीतका (मक्खन) स्पर्श है। इस प्रकारसे तत्तद्रूपसे उस २ पदार्थके स्पर्शको जानताहै, इसी प्रकार से बहुका अवग्रह भी बहुत पदार्थों को बहुत रूपसे जानता है २, बहुविधका तात्पर्य बहुत प्रकारसे है-जैसे वही चन्दनादि स्पर्शका अवग्रह जव शीत, स्निग्ध, मृदु, कठिनादि स्पर्श रूपसे भिन्न २ रूपमें स्पशको जानता है, तो इस प्रकारसे जाननेवाला स्पर्शावग्रह बहुविधका अवग्रह कहा जाता है ३ " ध्रुवं अवगृह्णाति " यहाँ ध्रुवका अभिमाय नित्य निश्चल अर्थसे है, ऐसे ध्रुव अर्थको जाननेवाला जो अवग्रह ज्ञान है, वह ध्रुवका अवग्रह ज्ञान है-ध्रुवावग्रह है, जब किसी मनुष्यका उस उस चन्दनादिके મતિ એવી હોય છે કે જે ભિન્ન ભિન્ન જાતિની દરેક વસ્તુને તે તે રૂપે જાણી લે છે. જેમકે સ્પર્શાવગ્રહ જાણે છે એટલે કે ચન્દનાદિ અનેક વસ્તુઓ કોઈ જગ્યાએ મૂકેલી હોય અને કેઈ મનુષ્ય સ્પર્શાવગ્રહ દ્વારા એ જાણી લે છે કે આ ચન્દનને સ્પર્શ છે, આ ચીનાં શુકને સ્પર્શ છે, આ નવનીતને સ્પર્શ છે, આ રીતે તે તે રૂપે તે તે પદાર્થને સ્પર્શ વડે તે જાણી લે છે એ જ પ્રમાણે બહુને અવગ્રહ પણ બહુ પદાર્થોને બહુ રૂપે જાણે છે. જેમકે એ જ ચન્દનાદિ સ્પર્શને અવગ્રહ જે શીત, સ્નિગ્ધ, મૃદુ, કઠિનાદિ સ્પર્શ રૂપે જુદે જુદે રૂપે સ્પર્શને જાણે છે તે તે પ્રકારે જાણનારા સ્પર્શાવગ્રહને બહ વિધનો (ઘણા પ્રકારનો) અવગ્રહ કહેવામાં આવે છે.
__“धबं अयगृह्णाति " मी ध्रुव भेटवे नित्य मन निश्वत थाय છે. એવા ધ્રુવ અર્થને જાણનારું જે અવગ્રહજ્ઞાન છે તેને ધ્રુવનું અવગ્રહજ્ઞાન અથવા વાવગ્રહ કહે છે. જ્યારે કોઈ મનુષ્ય ચન્દનાદિને સ્પર્શ કરે છે ત્યારે તે
-
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪