Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टोका स्था. ६ सू. ३० प्रमादविशिष्टा प्रतिलेखनानिरूपणम् ३६७ यत्तु प्रमार्जनानन्तरं प्रस्फोटनं तत् खोट इत्युच्यते, इति पुरिमखोटयो मेंदो बोध्य इति ॥ ५ ॥ तथा-पाणौ-प्राणविशोधना-हस्तस्थितानां प्राणानां=कुन्थ्या. दिप्राणिनां विशोधना=प्रमार्जना । ६। इति षट् अप्रमादप्रतिलेखनाः ॥ इति । विस्तरस्तु उत्तराध्ययनमूत्रस्य षड्विंशतितमेऽध्ययने मस्कृतायां प्रियदर्शिनी टीकायां विलोकनीयः॥ २॥ मू० ३० ॥ __ प्रमादाप्रमादप्रतिलेखना प्रोक्ता, सा च लेश्याविशेषादेव भवतीति सामा. न्यतो विशेषश्च लेश्यास्वरूपं प्ररूपयति
मूलम्-छलेसाओ पण्णत्ताओ, तं जहा-कण्हलेसा जाय सुक्कलेसा । पंचिंदियतिरिक्ख जोणियाणं छलेसाओ पण्णत्ताओ, तंजहा-कण्हलेसा जाव सुक्कलेसा। एवं मणुस्सदेवाणवि।सू०३१॥ बाद ही प्रस्फोटन होता है वह खोट कहलाता है इस तरह से पुरिम
और खोट में अन्तर है इस प्रकार की जो प्रत्युपेक्षणा है वह षट् पुरिमा और नौ खोट रूप अप्रमाद प्रत्युपेक्षणाहै ५ एवं हस्त में रहा हुवा जो कुन्थु आदिक प्राणी है उनकी जो विशोधना है वह "प्राणिप्राणविशोधन" नाम की ६ वीं अप्रमादप्रतिलेखना है इनका विस्तार यदि देखना हो तो मेरे द्वारा कृन उत्तराध्ययन सूत्र के २६ वें अध्य. यन की प्रियदर्शिनी टीका देखनी चाहिये ।। सू० ३०॥ પ્રયુક્ષિણ (પલવણ) કરવાની હોય તેને પહેલાં તે સંભાળપૂર્વક ઉકેલવું જોઈએ. ત્યારબાદ સંમુખ ભાગની ત્રણ વાર યતનાપૂર્વક પ્રમાર્જના કરવી જોઈએ, અને પ્રમાર્જના કરીને ફરી ત્રણ પ્રફેટન કરવા જોઈએ. એ જ પ્રમાણે મધ્યભાગમાં અને અન્તિમ ભાગમાં ત્રણ વાર યતનાપૂર્વક પ્રમાજના કરીને ત્રણ ત્રણ પ્રકટ કરવા જોઈએ, આ પ્રકારે કુલ નવ ખોટ થાય છે. આ પ્રકારની જે પ્રત્યુપેક્ષણ છે તેને “ષટુ પુરિમા અને ની ખોટ રૂ૫ અપ્રમાદ પ્રત્યુપેક્ષણ” કહે છે.
પ્રાણિ પ્રાણુ વિશાધન અપ્રમાદ પ્રતિલેખના-કુન્થ (અંત) આદિક જીવની જે વિરોધના છે તેનું નામ “પ્રાણિ પ્રાણ વિશેધન અપ્રમાદ પ્રતિ લેખના ” છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૬ માં અધ્યયનની પ્રિયદર્શિની ટીકામાં આ અપ્રમાદ પ્રતિલેખનાનું વિસ્તૃત વિવેચન કરવામાં આવ્યું છે. તે જિજ્ઞાસુ પાઠકેએ ત્યાંથી તે વાંચી લેવાની ભલામણ કરવામાં આવે છે. સૂ. ૩૦
श्री. स्थानांग सूत्र :०४