Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૧દર
स्थानाङ्गसूत्रे विधा-षट्मकारा प्रज्ञप्ता । षड्विधत्वमेवाह-तद्यथा-' आरभटे' त्यादि गाथया। तत्र-आरभटा-विपरीतकरणरूपा प्रत्युपेक्षणा, अथवा-त्वरितं सर्वम् आरममाणस्य चा प्रत्युपेक्षणा सा, यद्वा-एकस्मिन् बस्नेऽर्धप्रत्युपेक्षिते एवं यदधरापरवस्त्रस्य ग्रहणं सा, इयं वर्जयितव्या । १ । तथा-सम्मी -यत्र बस्त्रस्य मध्यभागे संकुचिताः कोणा भवन्ति सा, अथवा यत्र मत्युपेक्षणीयोपधेरुपरि समुपविश्य प्रत्यु
प्रमाद प्रतिलेखना ६ प्रकार की कही गई है-जैसे-आरभटा १ सम्मर्दा २ मोशली ३ प्रस्फोटना ४ व्याक्षिप्ता ५ और वेदिका यह पहिले प्रकट कर दिया है कि उपयोग का जो अभाव है वह प्रमाद है इस प्रमाद पूर्वक जो प्रतिलेखना है वह प्रमाद प्रतिलेखना है यह प्रमाद प्रतिलेखना आरमटा आदि के भेद से जो ६ प्रकार की कही गई है सो उसका भाव इस प्रकार से है जो प्रत्युपेक्षणा विपरीत रूप से की जाती है वह आरभटा प्रत्युपेक्षणा है अथवा समस्तकार्य को शीघ्र से करने वाले की जो प्रत्युपेक्षणा है वह अथवा एक वस्त्र को आधा प्रत्युपेक्षित कर लेने पर जो दूसरे वस्त्र को ग्रहण कर लेता है वह आरभटा प्रत्युपेक्षणा है ऐसी यह प्रत्युपेक्षणा वर्जनीय है तथा संमर्दा-जिस वस्त्र के मध्य भाग में संकुचित कोने होते हैं ऐसे वस्त्र की प्रत्युपेक्षणा संमर्दा प्रत्युपेक्षणा है अथवा प्रत्युपेक्षणीय (अप्रतिलेखित) उपधि के ऊपर बैठकर जो प्रत्युपेक्षणा (पडिलेहणा)
પ્રમાદ પ્રતિલેખના (પલેવણ ) છ પ્રકારની કહી છે. તે પ્રકારે નીચે प्रमाणे -(१) मारमा, (२) सम्भा , (3) माशी, (४) घटना, (५) व्याक्षिता भने () वा .
ઉપયોગનો જે અભાવ છે તેનું નામ જ પ્રમાદ છે. તે પ્રમાદ પૂર્વકની જે પ્રતિલેખન થાય છે તેને પ્રમાદ પ્રતિલેખના કહે છે. તેના આરભટા પ્રતિલેખના આદિ ૬ ભેદ કહ્યા છે, તેનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–
આરટા પ્રતિલેખના–જે પ્રત્યુપેક્ષણ વિપરીત રૂપે કરવામાં આવે છે, તેને આરટા પ્રત્યુપેક્ષણ કહે છે. અથવા ઘણું જ ઉતાવળથી જે પલેવણ થાય છે તેને આરટા પ્રત્યુપેક્ષણા કહે છે. એક વસ્ત્રની પૂરેપૂરી પ્રતિલેખના કર્યા પહેલાં બીજા વસ્ત્રની પ્રતિલેખના શરૂ કરનારની પ્રતિલેખના આ પ્રકારની ગણાય છે. આ પ્રકારની પલેવણ વર્જનીય છે.
સંમર્દી પ્રત્યુપેક્ષણ-જે વસ્ત્રના મધ્યભાગમાં સંકુચિત ખૂણા હોય છે તે વસ્ત્રની પ્રત્યુપેક્ષણાને સંમર્દી પ્રત્યુપેક્ષણ કહે છે. અથવા અપ્રતિલેખિત
श्री. स्थानांग सूत्र :०४