Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३०८
स्थानाङ्गसूत्रे देन-अप्कायिक तेजस्कायिकवायुकायिकवनस्पतिकायिकाः संग्राह्याः । एतेषु प्रत्येकजीयः षड्गतिकः षडागतिकश्च भवति । तदेव प्रदर्शयति-' पुढविकाइया छग्गया' इत्यादि-पृथिवीकायिका जीवाः पड्रगतिकाः-पटमुपृथिवीकायिकादिषु षड्नीयनिकायेषु गतिः-गमनं येषां ते तथा पटुकायेषु गमनशीलः । षडागतिकाः-पइभ्यो कायिकेभ्य आगतिः आगमनं येषां ते तथाभूताश्च प्रज्ञाप्ताः। तत्र पृथिवीकायिकानां षडागतिकत्वमाह-तद्यथा-पृथिवीकायिकेषु-पृथिवीकायिकानां मध्ये पृथिवीकायिक उत्पद्यमानः पृथिवीकायिकत्वेन जायमानो जीयः पृथिवीकायिकेभ्यो वा यावत् त्रसकायिकेभ्यो वा-पृथिवीकायिकादि यायत् इसी तरहसे अएकायिक जीव भी षट्र गतिक और षट् आगतिक कहे गये जानना चाहिये इसी तरहसे यावत् त्रसकायिक भी जानना चाहिये
नारक तिर्यग, नर अमर इन भवोंमें जो जीवका परिभ्रमण है, वह संसार है। इस संसारको जो एकी भावरूपसे प्राप्त हैं ये संसार समापन्नक हैं, अर्थात् भववर्ती जो जीव हैं वे संसार समापन्नक हैं, ये पृथिवीकायिक जीवसे लेकर त्रसकाधिक जीव तक छह प्रकारके कहे गये हैं । यहां यावत् शब्दसे " अप्कायिक, तेजस्कायिक, वायुकायिक और वनस्पतिकायिक " इनका ग्रहण हुआ है, इनमें प्रत्येक जीव छह गतिवाला और छह आगतिघाला होता है, यही घात सूत्रकारने " पुढविकाइया छग्गइया" इत्यादि मूत्रपाठसे प्रदर्शित की है, इसके द्वारा सूत्रकारने यह समझाया है, कि पृथिवीकायिक जीव षटू जीत्रनिकायोमें गमनशील होता है, अर्थात् यह पृथिवीकायिक पर्यायको छोडથઈ શકે છે. એ જ પ્રમાણે અપુકાયિક જીવને પણ છ ગતિક અને છ આગ તિક સમજવા. એવું જ કથન ત્રસકાયિક પર્યતન જી વિશે પણ સમજવું.
ना२४, तिय"य, मनुष्य अने ३५, २॥ वानु२ परिश्रम थाय छ, તેનું નામ જ સંસાર છે. આ સંસાર જેમણે પ્રાપ્ત કર્યો છે એવાં જીવને સંસાર સમાપન્નક કહે છે. એટલે કે આ ચાર ગતિમાંની કઈ પણ ગતિમાં રહેલા જીવને અથવા પૃથ્વીકાયિક, અપૂકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, વન સ્પતિકાયિક અને ત્રસાયિક આ છ પ્રકારના જીવોને સંસાર સમાપન્નક કહે છે.
પ્રત્યેક જીવ છ ગતિવાળે અને છ અગતિવાળે હોય છે. એ જ વાત सारे " पुढविकाइया छग्गश्या " इत्यादि सूत्रा द्वारा प्रदर्शित शछे. તેના દ્વારા સૂત્રકારે એ સમજાવ્યું છે કે પૃથ્વિકાયિક જીવ છ નિકાયામાં ગમનશીલ હોય છે. એટલે કે પૃથ્વિકાયિક પર્યાયને છેડીને તે ફરી પૃથ્વી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪