Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानासो
गाथा-येयावञ्चकरो या सीसो चा देसहिंडी वायि ।
__ देसं अवधारेतो चउत्यो होइ ववहारो ॥१: । छाया-पैयारत्यकरो या शिष्यो वा देशहिण्डको वापि ।
देशम् अवधारयन् , चतुर्थको भवति व्यवहारः ॥१४॥ गाथा-बहुसो बहुस्सुएहिं जोवत्तो नो निवारओ होइ।
चत्तणुवत्तपमाणं जीएण कयं हयइ एवं ॥१५॥ छाया-बहुशो बहुश्रुतैः, यो वृत्तो नो निवारितो भवति ।
वृत्तानुकृत्तपमाणं जीतेन कृतं भवति एतत् ॥१५॥ इति ।
अयमर्थः-धीरपुरुषप्रज्ञप्तः - धीरपुरुषैस्तीर्थकगणधरादिभिः प्रज्ञप्तः परूपित आगमश्रुतव्यवहारः आगम एव श्रुतं तपो व्यवहारः-आगमव्यवहार इति यावत् यथा येन प्रकारेण अस्ति, तं हे शिष्याः । यूयं मम सकाशाद् जानीतकरनेवाला जो शिष्य होता है, अथवा देश देश में भ्रमण करनेपाला जा शिष्य होता है वह देश देशके जैसे २ प्रायश्चित्तको देखता है, उसको जो धारण करता है, प्रायश्चित्तके पदोंको जो अपने मन में देश २ के अनुसार धारण करता है, वह धारणा नामका चतुर्थ व्यवहार है ॥१४॥ जीत नामका जो पांचर्चा व्यवहार है, वह इस प्रकारसे है-जो व्यवहार बहुश्रुत साधुओं द्वारा अनेकबार आचरित हो चुका हो तथा दूसरों द्वारा भी वह व्यवहार निवारित नहीं किया गया हो इस तरह वृत्तानुवृत्त प्रवृत्त हुआ-परम्परासे आचरित हुमा वह व्यवहार जीत व्यवहार है, यह प्रायश्चित्त जीन व्यवहारसे किया गया होता है, अतः जीत व्यवहारसे निष्पन्न यह प्रायश्चित्त है ॥१५॥
હૈયાવૃત્ય જે કરનારે જે શિષ્ય હોય છે, અથવા દેશદેશમાં ભ્રમણ કરનારે જે શિષ્ય હોય છે, તે દેશ દેશના વિવિધ પ્રાયશ્ચિત્તોને દેખે છે અને તેમને પિતાના હૃદયમાં ધારણ કરે છે. આ રીતે પ્રાયશ્ચિત્તના પદેને જુદા જુદા દેશની પ્રાયશ્ચિત વિધિ અનુસાર પિતાના હૃદયમાં ધારણ કરવા તેનું નામ ધારણા છે. ! ૧૪
હવે વયવહારનો છત નામને જે પાંચમે ભેદ છે તેનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે- જે વ્યવહાર બહુશ્રુત સાધુઓ દ્વારા અનેકવાર આચરવામાં આવી ચુક્યા છે અને અન્ય લેકે દ્વારા તે વ્યવહારનું ખંડન કરવામાં આવ્યું ન હોય, એ પરમ્પરાથી આચરિત થતે જે વ્યવહાર છે તેને જીતવ્યવહાર કહે છે. જે પ્રાયશ્ચિત પરમ્પરાગત વ્યવહારને આધારે આપવામાં આવે છે, પ્રાયશ્ચિત્તને જિતવ્યવહાર જન્ય પ્રાયશ્ચિત્ત કહે છે. ૧પ !
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪