Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था०५उ.३सू.५ विशेषतो सचेतनस्य निरूपणम् १९७
स्नातकः --- शुक्लध्यानरूपजलक्षालितसकलघातिकर्ममलसमूहतया स्नात इय स्नातः, स एव स्नातकः । अयमपि सयोग क्ल्ययोगकेवलिभेदेन द्विविध इति ५। इत्थं निम्रन्थभेदानुक्त्वा सम्प्रति तेषामेव एकैकस्प पश्च पञ्चभेदानाहजो शुक्लध्यानरूप जलसे क्षालित हुए सकल घातिया कर्मरूप मलवाला होता है, अतएव जो स्नातकी तरह स्नात होता है, ऐसा वह साधु स्नातक कहा गया है। जिसमें सवज्ञता प्रकट हो चुकी है, वह स्नातक है। यह स्नातक सयोग केवली और अयोग केवलोके भेदसे दो प्रकार का होता है । तात्पर्य इस समस्त कथनका ऐसा है कि यहां निर्ग्रन्थके तरतम रूपसे होनेवाले भावोंकी अपेक्षा ये पांच भेद किये गयेहैं । मूलगुण तथा उत्तर गणमें परिपूर्णता प्राप्त न करते भी वीतराग प्रणीत आगमसे कभी अस्थिर न होनेवाला पुलाक निर्ग्रन्थ है । पुलाक नाम पलालका है, वह जैसे सारभाग रहित होती है, वैसेही ये निर्ग्रन्थ होते हैं ये पुलाक उत्तर गुणोंको उत्तमतासे नहीं पालते हैं साथमें मूलगुणों में भी पूर्णताको प्राप्त नहीं होते हैं। जो व्रतोंको पूरी तरहसे पालते हैं किन्तु शरीर और उपकरणों को संस्कारित करते रहते हैं ऋद्धि और यशकी अभिलाषा रखते हैं, शिष्यादि परिवारसे घिरे रहते हैं । एवं मोहजन्य दोषसे युक्त है वे बकुशहैं। कुशोल निर्ग्रन्थ दो प्रकारके
શુકલધ્યાન રૂપ જલ વડે જેને ઘાતિયા કર્મરૂપ મળ (મેલ) જોવાઈ જવાને કારણે જે સાધુ સ્નાત મનુષ્યના જેવો બની ગયા હોય છે તેને નાતક કહે છે. અથવા જેનામાં સર્વજ્ઞતા પ્રકટ થઈ ચુકી છે તે સ્નાતક છે. તે સ્નાતકના નીચે પ્રમાણે બે ભેદ કહ્યા છે–(૧) સચોગ કેવલી, (૨) અગ કેવલી
આ સમરત કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે–અહીં નિગ્રંથને તરતમ રૂપે પ્રકટ થનારા ભાવની અપેક્ષા એ પાંચ પ્રકાર કહ્યાં છે. મૂળગુણે અને ઉત્તરગુણોમાં પરિપૂર્ણતા પ્રાપ્ત ન કરવા છતાં પણ વીતરાગ પ્રણીત આગમમાં સદા સ્થિર રહેનાર સાધુને અહી પુલાક નિગ્રંથ કહ્યો છે. પુલાક એટલે પરાળ, પરાળ જેમ સારભાગ રહિત હોય છે, એ જ પ્રમાણે આ પુલાક નિગ્રંથ પણ સારરહિત હોય છે, કારણ કે તેઓ ઉત્તરગુણેનું સંપૂર્ણ રીતે પાલન કરતા નથી એટલું જ નહિ પણ મૂળગુણોમાં પણ પૂર્ણતા પ્રાપ્ત કરતા નથી. જેઓ તેનું સંપૂર્ણતઃ પાલન કરે છે, પરંતુ શરીર અને ઉપકરણોને સંસ્કારિત કરતાં રહે છે, ઋદ્ધિ અને યશની અભિલાષા સેવે છે, પરિવારથી વીંટળાયેલા રહે છે, અને મેહજન્ય દોષથી યુક્ત હોય છે, એવા સાધુઓને
श्री. स्थानांग सूत्र :०४