Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था०५ उ०३ सू०५ विशेषतो सचेतनस्य निरूपणम् २०१ कुशील ५। इति । तथा कषायकुशीलस्य पञ्चविधत्यमेवं योध्यम् । तथाहि-यः क्रोधादिना विद्यादिज्ञानं प्रयुक्ते स ज्ञानकुशोलः १॥ कोधादिकषायेण यो निश्श. कितत्यादिकं दर्शनाचारं विराधयति स दशनकुशीलः २। तथा यः क्रोधादिवशात् कमपि शपति स चारित्रकुशीलः ३। यश्च क्रोधादिना लिङ्गान्तरं गृह्णाति स लिङ्गकुशीलः ४। तथा यो मनसा क्रोधादिकषायान् करोति स यथासूक्ष्मकुशीलो नाम पश्चमः कुशीलभेदः ५। तथा-क्षीणकपायोपशान्तमोहभेदद्वयविशिष्टो निर्ग्रन्थः प्रथमसमयनिग्रन्थादिभेदेन पञ्चविधः । तत्र यः अन्तर्मुहूर्तप्रमाणाया निर्ग्रन्थादायाः प्रथमसमये तिष्ठति स प्रथमसमयनिग्नन्थः ११ प्रथम समयातिरिक्तसमयेषु सासे जो हर्षित होता है, वह यथासूक्ष्मकुशील है १। तथा कषाय कुशील पांच प्रकारका इस तरह से है जो क्रोध आदिके वश होकर विद्यादिज्ञानको प्रयुक्त करता है वह ज्ञानकुशील है १ क्रोधादिक कषायसे जो निःशंकित आदि दर्शनाचार की विराधना करता है, यह दर्शनकुशील है २। जो क्रोधादिकके वशसे किसीको शाप देता है; वह चारि. त्रकुशील है ३। क्रोधादिकके यश से जो अन्य लिङ्गको धारण करता है वह लिङ्गकृशील है ४। तथा जो अपने मनसे क्रोधादिक कषायोंको करता है वह यथासूक्ष्म कुशील है ५। क्षीणकषाय और उपशान्तमोह इन दो भेदोवाला निर्गन्ध प्रथम समयके निर्ग्रन्थादिकके भेदसे पांच प्रकारका है-इनमें जो अन्तर्मुहूर्त प्रमाणघाले निर्ग्रन्थकालके प्रथम समयमें रहता है, वह प्रथमसमय निर्ग्रन्थ है १ जो अन्तर्मुहूर्त प्रमाणयाले निકરવા છતાં તેને પિતાના નિર્વાહનું સાધન માનતા સાધુને લિંગકુશીલ કહે છે. પિતાની તપસ્યાની લેકો દ્વારા પ્રશંસા થતી જોઈને હર્ષ પામતા સાધુને સૂમકુશીલ કહે છે. કષાય કુશીલના પણ એવા જ પાંચ પ્રકાર કહ્યા છે. (૧) જે ધાદિથી યુક્ત થઈને વિદ્યાદિજ્ઞાનને પ્રયુક્ત કરે છે તેને જ્ઞાનકુશીલ કહે છે. (૨) ક્રોધાદિક કષાયને અધીન થઈને જે નિઃશંક્તિ આદિ દર્શના ચારની વિરાધના કરે છે તેને દર્શન કુશીલ કહે છે (૩) જે કોધાદિકને આધીન થઈને કેાઈને શાપ આપે છે તેને ચારિત્રશીલ કહે છે. (૪) કોધાદિકને આધીન થઈને જે અન્યલિંગને ધારણ કરે છે તેને લિંગકુશીલ કહે છે. (૫) જે પિતાના મનમાં જ ક્રોધાદિક કષાયે કરે છે તેને યથાસૂમકુશીલ કહે છે.
ક્ષીણકષાય અને ઉપશાન્ત મહ, આ બે ભેદેવાળા નિર્ચના નીચે પ્રમાણે પાંચ પ્રકાર પણ પડે છે–(૧) પ્રથમ સમય નિર્ચથ-જે અન્તમુ દૂત પ્રમાણવાળા નિગ્રંથકાળના પ્રથમ સમયમાં રહે છે, તેને પ્રથમ સમય નિગ્રંથ કહે છે. (૨) અપ્રથમસમય નિ થ-જે અન્તર્મુહૂર્ત પ્રમાણવાળા નિગ્રંથ
स्था०-२६
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪