Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૨૨૨
स्थानाङ्गसूत्रे सादिना ४। वनस्पतिकायस्य पात्रपीठफलकौषधभैषज्यादिना ५। सकायस्य कम्बलरजोहरणादिना मुनेः संयमोपकारकत्वमिति प्रथमनिश्रास्थानम् १॥ तथा गणः-गच्छोऽपि धर्मोपग्राहकः । तदुक्तम्"गुरुपरिवारो गच्छो, तत्थ वसंताण निज्जरा विउला। पिणयाउ तहा सारण, माईहिं न दोस पडियत्ती । १ ॥ अन्नोन्नायेखाए, जोयम्मि तहिं तहिं पयट्टतो।।
नियमेण गच्छवासी, असंगपयसाहगो णेभो ॥ २॥" छाया-गुरुपरिवारो गच्छः, तत्र वसता निर्जरा विपुला ।
विनयात्तथा सारणादिभिन दोषप्रतिपत्तिः ॥ १॥ अन्योन्यापेक्षया योगे तत्र तत्र पर्यटन् ।
नियमेन गच्छवासी असङ्गपद साधकोज्ञेयः ॥ २॥ है। वायुकाय श्वासोच्छ्वास रूप से सहायक होनेसे संयमका उपकारक होता है, और वनस्पतिकाय पात्र पीठ, फलक आदि रूपसे एवं औषधि आदि रूपसे संयमका उपकारक होता है । तथा त्रसकाय संयमके उपकारक जो कम्बल रजोहरण आदि हैं उनके रूपसे संयमका उपकारक होता है। इस प्रकारका यह प्रथम निश्रास्थान है, तथा गणगच्छ भी धीपग्राहक होता है । कहा भी है- ' गुरु परिवारोगच्छो" इत्यादि।
गुरु परिवारका नाम गच्छ है, इस गच्छ में रहनेवाले मुनिजनोंके कर्मों का विनय एवं सारण आदिसे निर्जरा अधिक होती है, तथा उसमें रहनेवालोंके चारित्रमें अतिचार आदिरूप दोष भी नहीं लगते हैं। अन्य अन्यकी अपेक्षाले उस उस योगमें विहार करता हुआ साधु થઈ પડે છે. વાયુકાયિક શ્વાસે છુવાસની ક્રિયામાં સહાયક બનીને સંયમપાલ નમાં સહાયભૂત બને છે. વનસ્પતિકાયિક પાત્ર, ફલક, પીઠ આદિ ઉપકરણો રૂપે તથા ઔષધિ આદિ રૂપે સંયમના પાલનમાં ઉપકારક બને છે. ત્રસકાયની રુવાટીમાંથી સંયમીના વસ્ત્ર, રજોહરણ આદિ બને છે, તેથી તેઓ સંયમમાં ઉપકારક બને છે. આ પ્રકારનું આ પ્રથમ નિશ્રાસ્થાન સમજવું.
(૨) ગણ અથવા ગચ્છ સાધુનું બીજું નિશ્રાસ્થાન છે. કહ્યું પણ છે કે "गुरुपरिवारो गच्छो" त्या- गुरुना परिकारने १२७ छ . એવા ગ૭માં રહેનારા સાધુ દ્વારા વિનય અને સારણ આદિ વડે કર્મોની નિર્જરા અધિક થાય છે. વળી ગચ્છમાં રહેનાર સાધુઓના ચારિત્રમાં અતિચાર આદિ રૂપ દોષ લાગવાને સંભવ પણ ઓછો રહે છે. અન્ય અન્યની
श्री. स्थानांग सूत्र :०४