Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था०५ उ०२ सू०२४ मनुष्यक्षेत्रस्यपदार्थविशेषनिरूपणम् १२३ पर्वताः प्रज्ञप्ताः, तद्यथा-माल्यवान् एवं यथा जम्बूद्वीपे तथा यावत् पुष्करवर द्वीपार्द्धपाश्चात्याद्धे वक्षस्कारा इदाश्च उच्चत्वं भणितव्यम् ॥८॥ समयक्षेत्रे खलु पश्चभरतानि पञ्च ऐरावतानि । एवं यथा चतुःस्थाने द्वितीयोद्देशे तथा अत्राऽपि मणितव्यं यावत् पञ्च मन्दराः पञ्च मन्दरचूलिकाः। नवरम् इषुकारा न सन्ति ॥मू०२४॥
टीका-'जंबुद्दीवे ' इत्यादि
व्याख्या सुगमा, तथापि किंचिदत्र लिख्यते-वक्षसि-मध्ये गोप्यं क्षेत्रं द्वौ संभूय कुर्वन्ति ये ते वक्षस्कारा गजदन्तापरपर्यायाः पर्वतविशेषाः । ते च माल्ययतो गजदन्तकाद् प्रदक्षिणया चतुर्दिक्षु वर्तमानाः चतुःसूत्रोक्ता विंशतिसंख्यकार प्रकारसे हैं-माल्यवान् इत्यादि इनका नाम जैसा जम्बूद्वीपके प्रकरणमें कहा गया है, वैसाही है, पुष्करवरद्वीपा में और पाश्चात्यादमें वक्षस्कारों का इदों का और इन की - वक्षस्कार पर्वतों की ऊंचाई का कथन पहिले की तरहसेही कहना चाहिये। समयक्षेत्रमें पांच भरत और पांच ऐरयत क्षेत्रहैं । चतुःस्थानमें द्वितीय उद्देशे में जैसा कहा गया है, वैसा यहां पर भी कह लेना चाहिये यावत् पांच मन्दर और पांच मन्दर चूलिकाएँ हैं, विशेषता केवल इतनीसीही है, कि इषुकार नहीं हैं। ____टीकार्थ-इसकी व्याख्या सुगम है, तब भी कुछ इस विषयमें लिखा जाता है, वक्षस्कार पर्वतोंका दूसरा नाम गजदन्त भी है, यह विशेष पर्वत है । इनका बक्षस्कार ऐसा नाम इसलिये हुआ है कि ये दो एकत्रित होकर अपने मध्यमें क्षेत्रको गोप्य करते हैं। ये माल्यवान માલ્યવાન ઈત્યાદિ નામ જબૂદ્વીપના પ્રકરણમાં ઉપર કહ્યા અનુસાર સમજવા. પુષ્કરધરદ્વીપાધર્મ માં અને પશ્ચિમાઈમાં વક્ષસકારનું, હદનું અને વક્ષસ્કાર પર્વતની ઊંચાઇનું કથન આગળના કથન પ્રમાણે જ સમજવું. સમયક્ષેત્રમાં પાંચ ભરત અને પાંચ એિરવતક્ષેત્ર છે. ચતુઃસ્થાનકના બીજા ઉદ્દેશામાં તેમને વિષે જેવું કથન કરવામાં આવ્યું છે એવું જ કથન અહીં પણ કરવું જોઈએ,
આ રીતે “પાંચ મન્દર અને પાંચ મન્દર ચૂલિકાએ છે,” ત્યાં સુધીનું કથન ગ્રહણ કરવું જોઈએ. અહીં કેવળ એટલી જ વિશેષતા છે કે અહીં ઈષકારને સદ્દભાવ નથી.
ટીકાર્ય–આ સૂત્રની વ્યાખ્યા સુગમ હોવા છતાં પણ અહીં તેમનું થોડું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. વક્ષસ્કાર પર્વતનું બીજુ નામ ગજદન્ત પણ છે. તે પર્વતને વક્ષસ્કાર કહેવાનું કારણ એ છે કે તે બે પહાડ એકત્ર થઈને તેમની વચ્ચેના ક્ષેત્રને ગેય (અદશ્ય) કરે છે. તેઓ માલ્યવાન
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪