Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
---
-----
--
१३८
स्थानाङ्गसो अथवा-यक्षाविष्टाम्-यक्षेण-देवविशेषेण आविष्टा आस्थिता ताम् । यक्षावेशस्तु पूर्वभववैरादिना भवति । तदुक्तम्--
"पुषमयवेरिएणं, अहया रागेण रागिया संती।
एएहि जक्खट्टा, कहिया सिरि जिणवरिंदेहिं ॥१॥ छाया--पूर्वभववैरिकेण अथवा रागेण रागिता सती।
एताभ्यां यक्षाविष्टा कथिता श्री जिनवरेन्द्रः ॥इति । अथया-उन्मादप्राप्ताम्-उन्मादः चितानवस्थितिः, तं प्राप्ता ताम् । उन्मादो यक्षावेशो मोहनीयथेति द्विविधो भवति । तत्र यक्षावेशः पूर्वमुक्तः । अयं मोहनीयो बोध्यः । अयंच रुपाङ्गदर्शनेन पित्तमूर्च्छयावा भवति । तदुक्तम्-- शत्रुको जीतनेसे मनुष्य मत्त होता हैं अथवा यह साध्वी यक्षाविष्ट हो जाय, देवविशेषसे आस्थित हो जाय-यक्षावेश तो पूर्व भयके वैर आदि से हो ही जाती है । कहाभी है-" पुव्यभवओरिएणं" इत्यादि ।
जिनेन्द्रदेवने इन दो कारणोंसे साध्वीको यक्षाविष्टा कहा है, या तो यह किसी पूर्वभयके चैरी देव आदिसे आक्रान्त हो जाय या किसी विशेष रागसे अनुरक्त हो जाय तो ऐसी स्थिति में वह यक्षाविष्टा कही जाती है अथवा जब वह साध्वी उन्माद को प्राप्त हुई हो। चित्तकी अन. वस्थितिका (विक्षेप)नाम उन्मादहै, इस उन्मादको स्थिति में वह आगई हो, उन्माद पक्षावेश और मोहनीयके भेदसे दो प्रकारका होता है, यक्षा. वेश रूप उन्माद तो ऊपर प्रकट करही दिया गया है, यह मोहनीय रूप
અથવા તે સાધ્વી જ્યારે યક્ષાવિષ્ટ થઈ જાય એટલે કે તેમના શરીરમાં યક્ષ નામના દેવવિશેષને પ્રવેશ થવાને કારણે તે સાધ્વી જયારે ઉન્મત્ત બની જાય ત્યારે તેને અવલંબન આદિ રૂપે સહારો આપનાર સાધુ જિનાજ્ઞાને विरा आशाता नथी. " पुयभववेरिएण" त्याह
- જિનેશ્વર ભગવાને એવું કહ્યું છે કે નીચેના બે કારણોને લીધે સાધ્વીને યક્ષાવિા કહેવાય છે–(૧) કઈ પૂર્વભવના વેરી દેવાદિને શરીરમાં પ્રવેશ થવાથી અથવા (૨) કેઈ વિશેષ રાગ વડે અનુરક્ત થઈ જાય, તે એવી સ્થિતિમાં તેને યક્ષાવિષ્ટા કહેવામાં આવે છે.
અથવા જ્યારે કે સાધ્વી ઉન્માદાવસ્થામાં-ચિત્તભ્રમની હાલતમાં હોય ત્યારે પણ તેને સહારે દેનાર સાધુ જિનાજ્ઞાને વિરાધક થતો નથી. ઉન્માદના બે પ્રકાર કહ્યા છે–ચક્ષાવેશ રૂપ ઉન્માદ–તેનું સ્વરૂપ ઉપર સ્પષ્ટ કરવામાં આવ્યું છે. (૨) મેહનીય રૂપ ઉન્માદ–ચિત્તભ્રમ રૂપ આ ઉન્માદ રૂપાંગ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪