Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अथ तृतीयोदेशकः प्रारभ्यते उक्तो द्वितीयोद्देशकः, सम्प्रति तृतीय आरभ्यते । अस्य च पूगद्देशकेन सहायममिसम्बन्धः । पूर्वस्मिन्नुदेश के जीवधर्माः प्रायः प्ररूपिताः । अस्मितृतीयोद्देशके अजीवजीवधर्माः प्ररूप्यन्ते, इत्यनेन संबन्धेनायातस्यास्य तृतीयोद्देशकस्येदमादिमं सूत्रम्
तथा-द्वितीयोद्देशकान्त्यमुत्रेण सहास्य तृतीयोदेशकपथमसूत्रस्यायमभिसम्बन्धः-पूदेशकान्त्यमत्रे ऋद्धिमन्तो जीवास्तिकायविशेषा उक्ताः, इह तु असं. ख्येयानन्तपदेशलक्षणऋद्धिमन्तः समस्ता अस्तिकाया उच्यन्ते
मूलम्-पंच अस्थिकाया पण्णत्ता, तं जहा-धम्मस्थिकाए १, अधम्मत्थिकाए २, आगासस्थिकाए ३, जीवस्थिकाए ४, पोग्गलस्थिकाए ५। धम्मस्थिकाए अवन्ने अगंधे अरसे अफाले
- पांचवे स्थानके तीसरा उद्देशेका प्रारंभ - पंचम स्थानका द्वितीय उद्देशा समाप्त हुआ अब सूत्रकार इसका तृतीय उद्देशक प्रारंम करते हैं, पूर्व उद्देशकके साथ इसका ऐसा संबंध है, कि पूर्व उद्देशकमें प्रायः जीव धर्मों की प्ररूपणा हुई है, और अब इस तृतीय उद्देशकमें अजीव जीव धर्मों की प्ररूपणा होती है, तथा द्वितीय उद्देशकके अन्तिम सूत्र के साथ इस तृतीय उद्देशकके प्रथम सूत्रका संबंध ऐसा है, कि पूर्व उद्देशकके अन्तिम सूत्र में ऋद्धिमान जीवास्तिकाय विशेष कहे गये हैं, परन्तु यहां असंख्यात प्रदेशरूप और अनन्तप्रदेशरूप ऋद्धिवाले समस्त अस्तिकाय कहे जा रहे हैं---
- पांयमा स्थाननी त्रीने उद्देश। - પાંચમાં સ્થાનને બીજો ઉદ્દેશક પૂરો થે. હવે સૂત્રકાર ત્રીજા ઉદ્દેશકને પ્રારંભ કરે છે. આ ઉદ્દેશકને આગલા ઉદ્દેશક સાથે આ પ્રકારને સંબંધ છે. આગલા ઉદ્દેશકમાં છવધર્મોની પ્રરૂપણ કરવામાં આવી છે, હવે આ ત્રીજા ઉદ્દેશામાં અજીવ અને જીવની પ્રરૂપણા કરવાની છે. બીજા ઉદ્દેશકના છેલ્લા સૂત્ર સાથે આ ઉદ્દેશકના પહેલા સૂત્રને સંબંધ આ પ્રકારનો છે-બીજા ઉદેશકના છેલ્લા સૂત્રમાં અદ્ધિસંપન્ન જીવાસ્તિકાય વિશેષનું કથન કરવામાં આવ્યું હતું, પરંતુ અહીં અસંખ્યાત પ્રદેશ રૂપ અને અનંત પ્રદેશ રૂપ ઋદ્ધિવાળા સમસ્ત અસ્તિકાયની પ્રરૂપણ કરવામાં આવે છે.
श्री. स्थानांग सूत्र :०४