Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________ सुधा टीका स्था०५७०३ सू० 4 बादरजीवविशेषनिरूपणम् 189 अधोलोकवदेव ऊर्ध्वलोकेऽपि पञ्च बादरा बोध्याः / अधोलोकोलोकयोश्च तैजसा बादरा न सन्तीति पञ्च बादरा उक्ताः। ननु अधोलोके ऊर्ध्वकपाटद्वये चापि तैजसा बादराः सन्ति, तर्हि कथमु कम्-अधोलोकोयलोकयोश्च तैजसा बादरा न सन्ति ? इति चेदाह-यद्यपि सन्ति परन्तु तेऽल्पतया न विवक्षिताः / ये चोदुई कपाटद्वये तेऽपि उत्पत्स्यमानत्वेन उत्पत्तिस्थान-स्थितत्वाद् न विवक्षिता इति / तिर्यग्लोकेऽपि एकेन्द्रियादि पञ्चेन्द्रियान्ताः पञ्च बादराः सन्ति / तत्रएकेन्द्रियाः-एकं-स्पर्शनलक्षणम् इन्द्रियम्=ए केन्द्रियजातिनामकोदयात्तदाबरकहा है / एकेन्द्रिपकी अपेक्षा से उदारता जाननी चाहिये, अधोलोक की तरह उर्ध्वलोक में भी इसी तरह से पांच बादर हैं। अधोलोक एवं उर्ध्वलोक में तैजस बादर नहीं हैं। शंका--अधोलोक में एवं उर्ध्व कपाटद्वय में तैजस यादर हैं, तो फिर आप अधोलोक एवं उर्घलोक में तैजस चादर नहीं है ऐसा कैसे कहते हैं ? उत्तर--यद्यपि ये यहां हैं परन्तु वे वहां बहुत थोडे हैं, इसलिये यहां ये विवक्षित नहीं हुए हैं। तथा जो ऊर्ध्वकपाटद्वय में तैजस बादर कहे गये हैं, वे भी उत्पत्स्यमान होने से उत्पत्तिस्थान के आश्रित होने रूपसे विवक्षित नहीं हुए हैं। तिर्यगलोक में भी एकेन्द्रिय से लेकर पश्चेन्द्रिय तकके पांच बादर हैं। जिनको एकेन्द्रिय जाति नाम कर्म के उदयसे और तदावरण के क्षयोपशम से एक स्पर्शन इन्द्रिय है वे ત્રસ પ્રાણી. તેજસ્કાયિક અને વાયુકાયિક પણ ત્રસ હોય છે, તેથી સ્થૂલ ત્રસ પ્રાણુને " ઉદાર” વિશેષણ લગાડવામાં આવ્યું છે. આ ઉદારતા એકેન્દ્રિયોની અપેક્ષાએ સમજવી જોઈએ. ઉલેકમાં પણ એ જ પ્રકારના પાંચ બાદરે છે. અલેક અને ઉલેકમાં તૈજસ બાદર નથી. શકા–અલકમાં અને ઉર્વકપાટ દ્વયમાં પણ તૈજસ બાદરનો સદુભાવ હોય છે, છતાં આપ શા કારણે એવું કહે છે કે ઉર્વલક અને અલકમાં તૈજસ બાદરને સદૂભાવ નથી? ઉત્તર–જે કે તેમનું ત્યાં અસ્તિત્વ છે ખરું, પણ તેઓ ત્યાં ઘણું જ અલ્પ પ્રમાણમાં છે, તેથી અહીં તેમનો ઉલ્લેખ કરવામાં આવ્યું નથી. તથા જે ઉર્વકપાટયમાં તેજસ બાદર કહ્યા છે, તેમાં પણ ઉત્પસ્ય માન હોવાથી ઉત્પત્તિ સ્થાનમાં આશ્રિત હેવ રૂપે વિક્ષિત થયા નથી. તિથલેકમાં પણ એ કેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય પયતના પાંચ પ્રકારના ખાદર श्री. स्थानांग सूत्र :04