Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसने विनयः कर्त्तव्य एव । स चेत् आचार्यसम्पदा साभिमानस्तथा न करोति तदा तस्य गणानिष्क्रमणं भवति । एवमुपाध्यायस्यापि बोध्यमिति । इति द्वितीयं स्थानम् । तथा-आचार्योपाध्यायो यानि श्रुतपर्यचजातानि-सूत्रार्थप्रकारान्धारयति-अवगच्छति तानि काले काले यथावसरं नो सम्यक् याथातथ्येन अनुभवाचयिता-पाठयिता भवतीति-गणादपक्रामतीति तृतीय स्थानम् । तथा-आचायोपाध्यायो गणे स्थितः सन् स्वगणिकायां स्वगच्छस्थितायां परगणिकायांपरगणस्थितायां वा निम्रन्थ्यांसाच्या बहिर्लेश्यः-प्राक्तवाशुभकर्मोदथवशेन सकलकल्याणाश्रयस्थानसंयमप्रासादाद् बहिर्गतालेश्था अन्तःकरणं यस्य स तथाभूत:-आसक्तो भवतीति गणादपक्रान्तो भवति । गुणाढयस्याचार्यस्य नै दिमें पर्यायसे ज्येष्ठ साधुजनोंका उचित विनय करना चाहिये यदि वह आचार्य संपदासे अभिमान सहित होता हुआ ऐसा नहीं करता है, तो उसका गणसे निष्क्रमण होता है, इसी प्रकारसे उपाध्यायके सम्बन्धमें भी जानना चाहिये ऐसा यह द्वितीय स्थान है। तृतीय स्थान ऐसा है, आचार्य और उपाध्याय जिन सूत्रार्थ प्रकारको जानते हैं, उन्हें यथायसर वे यदि सम्यक रूपसे शिष्योंको पढानेवाले नहीं होते हैं तो उन्हें गणले पृथक हो जाना चाहिये । चतुर्थ कारण ऐसाहै, कि आचार्य एवं उपाध्याय गणमें स्थित होता हुआ अपने गच्छमें रही हुई या पर गच्छमें रही हुई निग्रन्थीके ऊपर बहिलेश्यावाला बन जाता है-आसक्त हो जाता है, तो वह गणसे बाहर निकाला जाता है " गुणाढय आचायके ऐसा भाव संभवित नहीं होता है " ऐसी विचारणा नहीं करनी એ છે કે આચાર્યું પણ પ્રતિક્રમશુ, ખામણાં આદિમાં દીક્ષા પર્યાયની અપેક્ષાએ પિતાના કરતાં છ જે સાધુઓ હોય તેમને ઉચિત વિનય કરવા જોઈએ અને આ પ્રકારના પર્યાય જ્યેષ્ઠ સાધુઓને વેગ વિનય અન્ય સાધુઓ પાસે પણ કરાવી જોઈએ. જે આચાર્ય અભિમાનને કારણે પર્યાયણ સાધુઓને વિનય ન કરે તે તેમને ગણમાંથી નીકળી જવું પડે છે. ઉપધ્યાયને પણ એ જ પ્રકારના કારણને લીધે ગણુમાંથી નીકળી જવું પડે છે.
ત્રીજું કારણ–આચાર્ય અને ઉપાધ્યાય જે સૂત્રાર્થ પ્રકારોને જાણતા હોય, તેમનું ગ્ય અવસરે શિષ્યોને સમ્યક્ રીતે અધ્યયન ન કરાવે, તે તેમણે ગણમાંથી નીકળી જવું જોઈએ.
ચોથું કારણું--જે આચાર્ય અથવા ઉપાધ્યાય પિતાના ગ૭ની અથવા અન્ય ગચ્છની નિગ્રંથીમાં આસક્ત થઈ જાયતેના પ્રત્યે કુદષ્ટિ કરે છે, તેમને ગણમાંથી નીકળી જવું પડે છે. “ગુણાઢય (ગુણસંપન્ન) આ આચાર્યમાં
श्री स्थानांसूत्र :०४