Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे
१२८ इत्यन्तमिति । सम्पति भरतादीनि क्षेत्राणि, तत्रस्थितपर्वतादीश्च पञ्चस्थानत्वेन प्ररूपयितुमाह- समयक्खेत्तेणं' इत्यादि समयक्षेत्रे समयः आदित्यगतिसमभिव्यज्यमानऋत्वयनादिकालः, तद्युक्तं क्षेत्रं समयक्षेत्रं, मनुष्यक्षेत्रमित्यर्थः, तस्मिन् पश्च भरतानि पश्च ऐरवतानि, यावत्करणात् पञ्च हैमवतानि पञ्च हैरण्य. वतानि एवमितोऽन्यान्यपि क्षेत्राणि भावनीयानि, तथा तत्र 'शब्दापातिनः पर्वतातार र पञ्च मन्दराः पञ्च मन्दरचूलिकाः' इत्यन्तः सर्वोऽपि पाठश्चतुस्थानक द्वितीयो शकवद् वाच्यः । परन्तु इषुकारपर्वताश्चत्वार एव सन्ति, अतस्तेऽत्र न वाच्याः । अत एवाह-'णवरं उमुयारा नत्थि' इति ॥१० २४॥ सूत्रसे लेकर "वक्खारा दहा य उच्चत्तं भाणियन्वं' यहां तक सूत्र कहाहै।
अब सूत्रकार समयक्षेत्रमें अढाइद्वीप मनुष्यक्षेत्रमें भरतादि क्षेत्रोंकी और उसमें रहे हुए पर्वत आदिकोंकी प्ररूपणा पांचस्थानकसे करते हुए कहते हैं कि " समयक्खेत्तेणं" इत्यादि___ आदित्यकी गतिसे प्रकट होने योग्य ऋतु अयन आदि रूप समय से युक्त जो क्षेत्र है वह समयक्षेत्र है, ऐसा समयक्षेत्र मनुष्यक्षेत्र ढाई द्वीप हैं। इन मनुष्यक्षेत्र में पांच भरत पांच ऐरचत यावत्-पांच हैमवत पांच हैरण्यवत और इनसे भी अन्य औरभी क्षेत्र हैं, तथा शब्दापाती पर्वतोंसे लेकर पांच मन्दर और पांच मन्दर चूलिकाएँ हैं। इत्यादि यहां तकका सब पाठ चतुर्थ स्थानकके द्वितीय उद्देशककी नरहसे कह लेना चाहिये । परन्तु इषुकार पर्यंत चारही हैं, अतः वे यहां नहीं कहना संडे " थी सधने “ वक्खारा दहाय उच्चतं भाणियव्वं ” मा सूत्रा: નના લખાણ દ્વારા વ્યક્ત કરી છે.
હવે સૂત્રકાર સમયક્ષેત્રમાં (મનુષ્યક્ષેત્રમાં) રહેલાં ભરતાદિ ક્ષેત્રની અને તેમાં આવેલા પર્વતાદિકેની પાંચ સ્થાનકની અપેક્ષાએ પ્રરૂપણ કરે છે.
समयक्खेत्तेणं " त्याह-सूर्यनी गति ५ ४८ यता *तु, मयन આદિ રૂપ સમયથી યુક્ત જે ક્ષેત્ર છે, તેને સમયક્ષેત્ર કહે છે. એવું સમયક્ષેત્ર (મનુષ્યક્ષેત્ર ) અઢી દ્વીપ છે. આ મનુષ્યક્ષેત્રમાં પાંચ ભરત, પાંચ ઐરાવત યાવત પાંચ હૈમવત, પાંચ ઇંરણ્યવત અને તે સિવાયના બીજા ક્ષેત્રે પણ છે. વળી ત્યાં શબ્દાપાતી પર્વતથી લઈને પાંચ મન્દર અને પાંચ મદર શહિકાઓ પર્યન્તનું બધું છે. ચોથા સ્થાનકના બીજ ઉદ્દેશામાં આ વિષયને અનુલક્ષીને જેવું કથન કરવામાં આવ્યું છે, તેવું કથન અહીં પણ ગ્રહણ કરવું જોઈએ, પરતુ ઈષકાર પર્વત ચાર જ છે, તેથી અહી તેમનું કથન
श्री.स्थानांगसूत्र :०४