Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था०५ उ०२ सू०११ व्यवहारस्वरूपनिरूपणम्
छाया--स व्यवहारविधिज्ञः, अनुपज्य श्रुतोपदेशेन ।
शिष्याय ददाति आज्ञां, तस्मै इदं देहि प्रायश्चित्तम् ॥११॥ गाथा--जेणऽनयाइ दिढ सोहीकरणं परस्स कीरतं ।
तारिसयं चेव पुणो, उप्पणं कारणं तस्स ॥१२॥ छाया--येन अन्यदा दृष्टं, शोधिकरणं परस्य क्रियमाणम् ।
तादृशकं चैव पुनः, उत्पन्न कारणं तस्य ॥१२॥ गाथा--सो तम्मि चेव दव्वे खेत्ते काले य कारणे पुरिसे ।
तारिसयं चेव पुणो करितु आराहो होइ ।।१३॥ छाया--स तस्मिन्नेव द्रव्ये क्षेत्रे काले च कारणे पुरुषे ।
ताशकं चैव पुनः, कारयन् आराधको भवति ॥१३॥ लिये यह प्रायश्चित्त देना चाहिये अतः वह गूढार्थ पदोंसे युक्त करके प्रायश्चित्तको शिष्यसे कह देता है, और आज्ञा देता है, कि तुम जाकर मेरी ओरसे इस प्रायश्चित्तको देना ॥११॥
"जेणऽनयाइ दिहं" इत्यादि ।
धारणाका नाम चतुर्थ व्यवहार इस प्रकारसे है-जिस साधुने किसी एक समय अतिचारवाले साधुको अपने अतिचारोंकी शुद्धि करते हुए देख लिया हो और अब उसे देखने वाले साधुको या उसी प्रायश्चित्तको किये हुए पहिलेवाले साधुको कारण उपस्थित हो गया है ॥१२॥ तो वह मुनि उसी द्रव्यके होने पर उसी काल के होने पर उसी क्षेत्रके होने पर बसी कारणके होने पर उसी पुरुषके होने पर वैसेही प्रायश्चित्तको करवाता है, तोही आराधक होता है ॥१३॥ वैयावृत्य દેવું જોઈએ. તેથી તે ગૂઢાર્થપોથી યુક્ત કરીને શિષ્યને પ્રાયશ્ચિત વિધિ કહી દે છે, અને તેને એવી આજ્ઞા કરે છે કે તમે જઈને મારા તરફથી તેમને આ પ્રાયશ્ચિત દેજે. ! ૧૧ !
હવે વ્યવહારના ચોથા ભેદ રૂપ ધારણ નું સ્પષ્ટીકરણ કરવામાં આવે छ-"जेणऽनयाइ दिटुं" त्याह- साधुमे मतियारथी युक्त या કઈ સાધુને પિતાના અતિયારેની શુદ્ધિ કરતો જોયો હોય, ત્યારબાદ કયારેક તે (દેખનાર) સાધુને અથવા જેણે તે પ્રાયશ્ચિત્ત કરેલું છે એવા સાધુને પ્રાયશ્ચિત્ત લેવું પડે એવું કારણ ઉપસ્થિત થયું હોય, તે તે મુનિ એ જ દ્રવ્ય, એ જ કાળ, એજ ક્ષેત્ર એ જ કારણ અને એજ પુરુષ હોય ત્યારે એવું જ પ્રાયશ્ચિત્ત જો કરાવે છે, તે જ તેને આરાધક કહી શકાય છે. ૧૨-૧૩
श्री. स्थानांग सूत्र :०४