Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे
-
-
---
---
-
गाथा-आगमसुयवहारो, मुणह जहा धीरपुरिसपन्नत्तो ।
पच्चरखो य परोक्खो, सो चि य दुविहो मुणेयव्यो ॥१॥ छाया-आगमश्रुतव्यवहारो, जानीत यथा धीरपुरुषप्रज्ञप्तः ।
प्रत्यक्षश्चपरोक्षः, सोऽपि च द्विविधो ज्ञातव्यः ॥१॥ गाथा-पचक्खोऽपि य दुविहो, इंदियजो चेव नो य इंदियजो ।
इंदियपञ्चक्खो वि य, पंचसु विसएसु नेयव्यो ॥२॥ छाया-प्रत्यक्षोऽपिच द्विविधः, इन्द्रियजश्चैव नो च इन्द्रियजः ।
इन्द्रियप्रत्यक्षोऽपि च, पञ्चसु विषयेषु ज्ञातव्यः ॥२॥ अन्यत्र कही गई हैं वे इस प्रकारसे-" आगम सुयववहारो" इत्यादि ।
जिस प्रकारसे धीरपुरुष तीर्थंकर गणधरादिकोंने आगम श्रुत व्यवहार आगम व्यवहार कहा है हे शिष्य ! उसे मैं तुम्हें समझाता हूं तुम उसे सुनो यहां आगमश्रुत ये दो पद अलग २ नहीं है, किन्तु आगमको ही यहां श्रुत माना गयाहै अतः आगमश्रुतरूप जो व्यवहारहै वह आगम. श्रुत व्यवहार है, ऐसा जानना चाहिये। यह आगम व्यवहार प्रत्यक्ष और परोक्षके भेदसे दो प्रकारका कहा गया है ॥१॥
"पच्चक्खोऽविय दुविहो" इत्यादि। इनमें प्रत्यक्ष इन्द्रियजन्य प्रत्यक्ष और नो इन्द्रियजन्य प्रत्यक्ष भेदसे दो प्रकारका है, इन्द्रिय जन्य प्रत्यक्ष पांच इन्द्रियोंके अर्थको विषय करने की अपेक्षासे ५ प्रकारकाहै
" आगमसुयववहारो" त्याह
હે શિષ્ય ધીર પુરુષ તીર્થકર ગણધરાદિ કે જે પ્રકારે આગમશ્રત વ્યવહારને આગમ વ્યવહાર કહ્યો છે, તે હું નીચે સમજાવું છું, તે તું દયાન દઈને તે સાંભળ. અહીં ‘આગમથુત” એક જ પદ . આગમ અને શ્રત અલગ અલગ પદે નથી. આગમને જ અહીં શ્રત માનવામાં આવેલ છે. તેથી આગમકૃત રૂપ જે વ્યવહાર છે, તેને જ આગમથુત પવહાર સમજવો જોઈએ. તે આગમ વ્યવહાર પ્રત્યક્ષ અને પક્ષના ભેદથી બે પ્રકારનો કહ્યો છે. ૧ " पञ्चक्खोऽविय दुविहो" त्याह
પ્રત્યક્ષ આગમ વ્યવહારના નીચે પ્રમાણે બે ભેદ પડે છે–(૧) ઈન્દ્રિય જન્ય પ્રત્યક્ષ અને (૨) ને ઇન્દ્રિય જન્ય પ્રત્યક્ષ ઇન્દ્રિય જન્ય પ્રત્યક્ષ પાંચ ઈન્દ્રિયોના અર્થને વિષય કરનારો હોવાથી પાંચ પ્રકારને કહ્યો છે. ૨
श्री. स्थानांग सूत्र :०४