Book Title: Vastusara Prakarana
Author(s): Bhagwandas Jain
Publisher: Raj Rajendra Prakashan Trust
Catalog link: https://jainqq.org/explore/004647/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ॐ श्री वीतरागाय नमः 1 परमजैन चन्द्राङ्गज ठक्कुर फेरु' विरचित वास्तुसार-प्रकरण (ગુજરાતી ભાષાન્તર સાથે સચિત્ર) પ્રકાશન-પ્રેરક આચાર્ય શ્રી જયન્તસેનસૂરિ "મધુકર અનુવાદક પંડિત ભગવાનદાસ જૈન. 99 Page #2 -------------------------------------------------------------------------- ________________ SSSSSSSSSSSSSSSSSSS -: પ્રકાશક : [ રાજ-રાજેન્દ્ર પ્રકાશન ટ્રસ્ટ | રતનપોલ, હાથી ખાના, અમદાવાદ. વિક્રમ સંવત્ ૨૦૪૬ ઇસ્વી સન્ ૧૯૮૯ શ્રી રાજેન્દ્ર સૂરિ સં. ૮૩ મૂલ્ય : રૂપિયા જ06 -: પ્રાપ્તિ સ્થાન :રાજ-રાજેન્દ્ર પ્રકાશન ટ્રસ્ટ રાજ-રાજેન્દ્ર પ્રકાશન ટ્રસ્ટ રતનપોલ, હાથીખાના, શ્રી રાજેન્દ્ર સૂરિ જૈન જ્ઞાનમંદિર અમદાવાદ. (ગુજરાત) દાદાવાડી, પો. રાણી સ્ટેશન, જિ. પાલી. (રાજસ્થાન) મુદ્રક: અસર ફાઈન આર્ટ પ્રિન્ટર્સ, ઇન્દૌર. Page #3 -------------------------------------------------------------------------- ________________ GSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS પ્રસ્તાવના અસર કટકા મકાન, મંદિર અને મૂર્તિ આદિ કેવીરીતે સુંદર કળામય અને નિર્દોષ બનાવી શકાય, કે જેને જોઈને મન આનંદિત થાય, તે મકાનમાં રહેનારને કેવા સુખ દુઃખનો અનુભવ કરવો પડે ? કેવા પ્રકારની મૂર્તિ હોય કે જેથી પુણ્ય પાપોનું ફલ મેળવી શકાય ? ઇત્યાદિ જાણવાની અભિલાષા ઘણું કરીને મનુષ્યોને થયા કરે છે. તે જાણવા માટે પ્રાચીન આચાર્યો એ અનેક પ્રકારના શિલ્પ ગ્રંથોની રચના કરી આપણા ઉપર મહાન ઉપકાર કરેલો છે. પરંતુ તેવાં ગ્રંથોની સુલભતા ન હોવાથી, આજકાલ તેનો અભ્યાસ ઘણો ઓછો થઈ ગયો છે જેથી પ્રાચીન શિલ્પકળા પ્રતિદિનદ્દાસ થતી જાય છે. પ્રાચીન સમયમાં શિલ્પ શાસ્ત્રના જ્ઞાન પૂર્વક જે ઈમારતો બનેલી જોવામાં આવે છે, તે સુંદર કળામયની સાથે એટલી તો મજબુત છે કે સેંકડો વર્ષ થયા છતાં પણ આજ વિદ્યમાન છે, કે જેને જોવાને માટે હજારો કિલોમીટરથી લોકો આવે છે અને જોઈને આશ્ચર્યમાં પડી જાય છે કે પ્રાચીન સમયમાં યંત્રોના સાધન વિના કેવી રીતે કાર્ય કર્યું હશે. આવી શિલ્પ કળાનો નાશ થવાનું કારણ જણાય છે. કે પ્રાચીન સમયમાં મુસલમાનોના રાજ્યમાં જબરદસ્તીથી હિન્દુધર્મથી ભ્રષ્ટકરી મુસલમાન બનાવતા હતા અને સુંદર કળામય ઈમારતો અને મંદિરો જે લાખો રૂપિયા ખર્ચ કરીને બનાવેલ તેનો નાશ કરતા હતા તથા એવા સુંદર કલામય મંદિરો બનાવવા દેતા નહિ તેમજ તોડી નાંખવાના ભયથી ઓછા બનવા લાગ્યા, ઇત્યાદિ અત્યાયારોથી કારીગરલોકોને ઉત્તેજન કમ મળવાથી અન્ય ધંધામાં લાગી ગયા, જેથી શિલ્પ શાસ્ત્રનો અભ્યાસ કમ થતો ગયો, અને આ વિષયના ગ્રંથોજીર્ણ અવસ્થામાં પડી નાશ થતા ગયા તથા જે મુસલમાનોના હાથ માં આવ્યા તે અગ્નિને શરણ થયા, છતાં જે કંઈ ગુખરૂપે રહી ગયેલ તે તેના જાણકાર ન હોવાને લી અધિક પ્રકાશમાં આવી શક્યા નહિ અસ્તુ. પ્રસ્તુત ગ્રંથ દીલ્હી પાસે કરનાલ નામનું ગામ છે, ત્યાં ઉત્તમ ધધકુલમાં ઉત્પન્ન થનાર જૈન ધર્માનુરાગી કાલિક નામના શેઠ રહેતા હતા, તેમના સુપુત્ર ઠકકુર ચંદ્ર નામના શેઠ થયા, તેમના વિદ્રાન સુપુત્ર ઠકકુર ફેરું' થયા, તેમણે વિક્રમ સંવત ૧૩૭ર ની સાલમાં અલાઉદ્દીન બાદશાહના સમયમાં દીલ્હી શહેરમાં રહી આ ગ્રંથની રચના કરી છે, તેમ પોતે આ ગ્રંથની અને રત્નપરીક્ષા પ્રકરણની અંતમાં જણાવે છે. આ ગ્રંથની હિંદી અને ગુજરાતી અનુવાદની આવૃત્તિઓ પ્રગટ થયેલ. જે વર્તમાનમાં ઉપલબ્ધ ન હોવાથી આનું પુનર્મુદ્રણ કરવા અમે સૌભાગ્યશાલી થયા છીએ જે અમારા માટે પ્રસન્નતાનો વિષય છે. પ્રકાશક Page #4 -------------------------------------------------------------------------- ________________ Page #5 -------------------------------------------------------------------------- ________________ श्रीवीतरागाय नमः । परमजैनचन्द्राङ्गज-ठक्कुर फेरु" विरचितम्-- सिरि-वत्थुसार–पयरणं. मंगलाचरण सयलसुरासुरविंदं दंसणवण्णाणुगं* पणमिऊणं* । गेहाइवत्थुसारं संखेवेणं भणिस्सामि ॥१॥ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનવાળા દેવ અને દાનવ આદિના સમૂહને પ્રણામ કરીને ઘર આદિ બનાવવાની વિધિ જાણવાને માટે સંક્ષેપમાં વાસ્તુસાર નામનો શિલ્પગ્રન્થ હું (ઠકકુર ફેર) કહું છું ! द्वारगाथा-- इगवण्णसयं च गिहे बिंबपरिक्खस्स गाह तेवना । तह सत्तरि पासाए दुगसय चउहुत्तरा सव्वे ॥२॥ આ ગ્રંથમાં ત્રણ પ્રકરણ છે તેમાં ગૃહવાસ્તુ નામનાં પહેલા પ્રકરણમાં એકસો એકાવન, બિમ્બપરીક્ષા નામનાં બીજા પ્રકરણમાં તેપન અને ત્રીજા પ્રાસાદ પ્રકરણમાં સિત્તેર ગાથા છે. કુલ ત્રણે પ્રકરણની મળી બસો ચોતેર (૨૭૪) ગાથા છે !ારા * “दसणनाणाणुगं” (7) एवो पाठ वधारे ठीक जणाय छ । * नमिऊणं पाठान्तरे Page #6 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ) वास्तुसारे ભૂમિ પરીક્ષા-- चउवीसंगुलभूमी खणे वि पुरिज्ज पुण वि सा गत्ता । तेणेव मट्टिआए हीणाहियसमफला नेया ॥३॥ ઘર અને મંદિર આદિ બનાવવાની ભૂમિમાં ચોવીસ આંગળનાં માપનો ખાડો ખોદવો. તેમાંથી જે માટી નીકળે તે માટીથી પાછો તે ખાડો પૂરવો. જો ખાડો પૂરતાં માટી કમ થઈ જાય અર્થાત ખાડો પૂરો ભરાય નહિ તો હીનફળ, માટી વધી જાય તો ઉત્તમ ફળ અને બરાબર ખાડો પૂરો ભરાઈ જાય, માટી વધે નહિ તો સમાન ફળ જાણવું ફા अह सा भरिय जलेण य चरणसयं गच्छमाण जा सुसइ । તિ–૩–ા ગુરુ પૂમી મમ-મમ-૩માં નાગ ||૪|| અથવા તે ચોવીસ આંગળનાં ખાડામાં બરાબર પૂર્ણ પાણી ભરવું, પછી એક સો પગલાં દૂર જઈ આવીને પાણીથી ભરેલા ખાડાને જોવો. જો ખાડામાં ત્રણ આગળ પાણી સુકાઈ જાય તો અધમ, બે આંગળ પાણી સુકાઈ જાય તો મધ્યમ, અને એક આંગળ પાણી સુકાઈ જાય તો ઉત્તમ ભૂમિ જાણવી જા વનુ ભૂમિ-- सियविप्पि अरुणखत्तिणी पीअवइसी अ कसिणसुद्दी अ । मट्टि अ वण्णपमाणा भूमी निय निय वण्णसुक्खयरी ॥५॥ સફેદ વર્ણની ભૂમિ બ્રાહ્મણને, લાલ વર્ણની ભૂમિ ક્ષત્રિયને, પીળા વર્ણની ભૂમિ વૈશ્યને અને કાળા વર્ણની ભૂમિ શૂદ્રને માટે છે. એ માટીના વર્ણ પ્રમાણે પોત પોતાના વર્ણને સુખકારક ભૂમિ જાણવી અપાય दिशा साधन-- समभूमि दुकरवित्थरि दुरेहचक्कस्स मज्झि रविसंकं । पढमंतछायगन्भे जमुत्तरा अद्धि उदयत्थं ॥६॥ સમતલ ભૂમિ ઉપર બે હાથનાં વિસ્તારવાળો એક ગોળ-વૃત્ત કરવો, પછી ગોળના મધ્ય ભાગમાં એક બાર આંગળનો શંકુ સ્થાપન કરીને સૂર્યોદયના સમયમાં જોવું. જ્યાં શંકુની છાયાનો અંત્યભાગ ગોળની પરિઘમાં આવે ત્યાં એક ચિહન કરવું. આ પશ્ચિમ દિશા જાણવી. પછી સૂર્યાસ્ત સમયમાં જોવું. જ્યાં શંકુની છાયાનો Page #7 -------------------------------------------------------------------------- ________________ गृहप्रकरणम् ( ૩ ) અંતભાગ પરિધિમાં આવે ત્યાં બીજું ચિહ્ન કરવું. આ પૂર્વદિશા જાણવી. પછી પૂર્વ અને પશ્ચિમ ચિહ્ન સુધી એક સરળ રેખા ખેંચવી. આ રેખા બરાબર વ્યાસાર્ધ માનીને એક પૂર્વ ચિહ્નથી અને બીજાં પશ્ચિમ ચિહ્નથી, આ પ્રમાણે બે ગોળ કરવાથી પૂર્વપશ્ચિમ રેખા ઉપર એક માછલીના આકાર જેવો ગોળ બનશે; આના મધ્ય બિન્દુથી ગોળના સ્પર્શબિન્દુ સુધી એક સરળ રેખા ખેંચો, જ્યાં આ રેખા ઉપરનાં બિન્દુમાં સ્પર્શ કરે તે ઉત્તર દિશા, અને જ્યાં નીચેના બિન્દુમાં સ્પર્શ કરે તે દક્ષિણ દિશા જાણવી. ઉદાહરણ જેમકે--રૂ ૩ ૫ ગોલનું મધ્ય બિન્દુ “અ” છે તે ઉપર બાર આંગળનો શંકુ સ્થાપીને સૂર્યોદયના સમયમાં જોયું, તો શંકુની છાયા ગોળમાં “ બિન્દુની પાસે પ્રવેશ કરતી જણાય છે તો “” બિન્દુ પશ્ચિમ દિશા સમજવી. અને આ શંકુની છાયા મધ્યાહ્ન પછી સૂર્યાસ્ત સમયમાં ઘેં બિન્દુની પાસે ગોળની બહાર નીકળતી જણાય છે તો “ચ બિન્દુ પૂર્વદિશા જાણવી. પછી “” બિન્દુથી “ચ” બિન્દુ સુધી એક સરળ રેખા ખેંચવી તો તે પૂર્વપશ્ચિમ રેખા થાય છે. આ પૂર્વપશ્ચિમ રેખાને વ્યાસાર્ધ માનીને એક “” બિન્દુથી “= છ ન” અને બીજા “વ બિન્દુથી " ના ગોલ બનાવો તે પૂર્વપશ્ચિમ રેખાની ઉપર એક માછલીના આકાર જેવો ગોળ બને છે પછી મધ્યના “અ” બિન્દુથી એક લાંબી સરળ રેખા ખેંચો. જે માછલીના આકારવાળા ગોળની મધ્યમાં થઈ બન્ને ગોળના સ્પર્શ બિંદુને સ્પર્શ કરતી બહાર નીકળે, તે ઉત્તર દક્ષિણરેખા જાણવી. दिशा साधन यंत्र छाया ย પશ્વિમ दक्षिण อ મ छाया Page #8 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) वास्तुसारे અથવા શંકુની છાયા તીરછી હું બિન્દુની પાસે ગોળમાં પ્રવેશ કરતી જણાય તો " પશ્ચિમ બિન્દુ, અને “3” બિન્દુની પાસે બહાર નીકળતી જણાય તો “ પૂર્વ બિન્દુ જાણવું. પછી હું બિન્દુથી બિજુ સુધી સરળ રેખા ખેંચો, તો તે પૂર્વપશ્ચિમ રેખા થાય છે. પછી મધ બિન્દુ “ થી પૂર્વવત્ ઉત્તર દક્ષિણ રેખા ખેંચવી. समचोरस स्थापना - समभूमी ति ट्ठिए वटुंति अट्ठकोण कक्कडए । कूण दु दिसि सत्तरंगुल मज्झि तिरिय हत्थुचउरंसे ॥७॥ समचोरस भूमि साधन यंत्र-- સમતલ ભૂમિ ઉપર એક હાથના વિસ્તારવાળો ગોળ બનાવો, તે ગોળમાં અષ્ટા (આઠ ખૂણિયો) અને તે અષ્ટાગ્રનાં ખૂણાની બને તરફ ૧૭ આંગળની ભુજાવાળો એક સમચોરસ બનાવો. ગણિતશાસ્ત્રના હિસાબે - એક હાથના વિસ્તારવાળા ગોળમાં આઠ કોણ બનાવવામાં આવે તો પ્રત્યેક ભુજાનું માપ નવ આંગળ અને સમચોરસ બનાવવામાં આવે તો પ્રત્યેક ભુજાનું માપ સત્તર આગળ થાય છે. अष्टमांश स्थापना चउरंसि क्कि क्कि दिसे बारस भागाउ भाग पण मज्झे । कुणेहिं सड्ढ तिय तिय इअ जायइ सुद्ध अट्ठसं ॥८॥ Page #9 -------------------------------------------------------------------------- ________________ गृहप्रकरणम् | ( 4 ) अष्टमांश भूमि साधन यंत्र-- ૨ સમચોરસ ભૂમિની પ્રત્યેક I am દિશામાં બાર બાર ભાગ કરવાં, તેમાં પાંચ ભાગ મધ્યમાં અને સાડા ત્રણ ત્રણ ભાગ બન્ને તરફ ખૂણામાં રાખવાં, જેથી શુધ્ધ અષ્ટમાં થાય છે. પેટા આવા પ્રકારનાં અષ્ટમાંશ તે મંદિરોના અને રાજમહેલોના મંડપોમાં ઘણું કરીને બનાવવામાં આવે છે अष्टमांश स्थापना ભૂમિક્ષા --- दिणतिग बीअप्पसवा चउरंसाऽवम्मिणी अफुट्टा य । असल्ला भू सुहया पुव्वेसाणुत्तरंबुवहा ॥९॥ वम्मइणी वाहिकरी ऊसरभूमीइ हवइ रोरकरी । · अइफुट्टा मिच्चुकरी दुक्खकरी तह य ससल्ला ॥१०॥ જે ભૂમિમાં બીજ વાવવાથી ત્રણ દિવસમાં ઊગી જાય તેવી, સમચોરસ ઊધઈ, રહિત, વિના ફાટેલી, શલ્ય રહિત તથા જેમાં પાણીનો પ્રવાહ પૂર્વ ઇશાન યા ઉત્તર તરફ જતો હોય તેવી અર્થાત્ પૂર્વ ઈશાન યા ઉત્તર તરફ નીચી એવી ભૂમિ સુખ દેવાવાળી છે, ઊધઈવાળી ભૂમિ વ્યાધિકારક છે, ખારી ભૂમિ ઉપદ્રવકારક છે, અધિક ફાટેલી ભૂમિ મૃત્યુકારક છે અને શલ્યવાળી ભૂમિ દુ:ખ દેવાવાળી છે ભલા સમરાંગણ સૂત્રધારમાં કહ્યું છે કે, रक्षोम्बुनाथकीनाश-मरुद्दहनदिक्प्लवा । मध्यप्लवा च भूाधि-दारिद्रयमरकावहा ॥ Page #10 -------------------------------------------------------------------------- ________________ वास्तुसारे वह्निप्लवा वह्निभिये मृतये दक्षिणप्लवा। रुजे रक्षाप्लवा प्रत्यक्प्लवा धान्यधनच्छिदे॥ कलहाय प्रवासाय रोगाय च मरुत्प्लवा। मध्यप्लवा तु भूमिर्या सर्वनाशाय सा भवेत् ॥" ઘરની ભૂમિમાં નૈર્સ કોણ પશ્ચિમદિશા દક્ષિણદિશા વાયુકોણ અને મધ્યભાગ તરફ પાણીનો પ્રવાહ જતો હોય, અર્થાત તે તે ભાગ નીચો હોય તો તે ભૂમિ વ્યાધિ, દારિદ્રય, રોગ અને વધ કરવાવાળી છે. ઘર કરવાની ભૂમિ અગ્નિકોણ તરફ નીચી હોય તો અગ્નિનો ભય કરે. દક્ષિણ તરફ નીચી હોય તો મૃત્યુકારક છે. નૈશ્ચંત્યકોણ તરફ નીચી હોય તો રોગકારક છે. પશ્ચિમ દિશા તરફ નીચી હોય તો ધનધાન્યનો વિનાશ કરે. વાયુકોણ તરફ નીચી હોય તો કલેશ, પ્રવાસ અને રોગ કારક છે. મધ્ય ભાગમાં નીચી હોય તો સર્વ પ્રકારે વિનાશકારક છે. સમરાંગણ સૂત્રધારમાં પ્રશસ્ત ભૂમિનું લક્ષણ આ પ્રમાણે કહે છે-- 'घर्मागमे हिमस्पर्शा या स्यादुष्णा हिमागमे । प्रावृष्युष्णा हिमस्पर्शा सा प्रशस्ता वसुन्धरा ॥ જે ભૂમિ ગરમીની મોસમમાં ઠંડી, ઠંડીની મોસમમાં ગરમ અને ચોમાસાની મોસમમાં ગરમ અને ઠંડી, એ પ્રમાણે સમયાનુકૂળ રહે તો તે ભૂમિ પ્રશંસનીય છે. વાસ્તુશાસ્ત્રમાં કહ્યું છે કે... __ "मनसश्चक्षुसोर्यत्र सन्तोषो जायते भुवि । तस्यां कार्यं गृहं सर्वै-रिति गर्गादिसम्मतम् ॥" જે ભૂમિને જોવાથી મન અને નેત્ર પ્રસન્ન થાય અર્થાત જે ભૂમિને જોવાથી મનનો ઉત્સાહ વધે તો તે ભૂમિ ઉપર ઘર બનાવવું, એવો ગર્ગ આદિ આચાર્યોનો મત છે. શજ શોઘન વિધિ---- बकचतएहसपज्जा इअ नव वण्णा कमेण लिहिअव्वा । पुव्वाइदिसासु तहा भूमिं काऊण नव भाए ॥११॥ अहिमंतिऊण खडिअं विहिपुव्वं कन्नाया करे दाऊं । आणाविज्जइ पण्हं पण्हा इम अक्खरे सल्लं ॥२॥ Page #11 -------------------------------------------------------------------------- ________________ g | K गृहप्रकरणम् જે ભૂમિ ઉપર મકાન મંદિર આદિ બનાવવાની ઇચ્છા હોય તે ભૂમિના સમાન નવ ભાગ કરવાં, પછી એ નવ ભાગમાં પૂર્વાદિ આઠ દિશાના કમથી અને એક મધ્યમાં “વ વ ર ત ા ટ સ ઇ અને પ ()" એ નવ અક્ષર કમથી લખવાં, પછી * % ઊી શ્રી જી નો | ફેશન પૂર્વ अग्नि વાવિિ ! મમ પ્ર અવતર મવતિ" આ મગ્ન વડે ખડી મનીને કન્યાના હાથમાં આપીને તેની પાસે કોઈ અક્ષર उत्तर दक्षिण લખાવવો અથવા બોલાવવો. જો ઉપર લખેલ નવ स અક્ષરોમાંથી કોઈ એક અક્ષર લખે યા બોલે તો તે અક્ષરવાળા ભાગમાં શલ્ય છે એમ સમજવું. અને ઉપરના | वायव्य पश्चिम नैर्ऋत्य નવ અક્ષરોમાંથી કોઈ અક્ષર પ્રમમાં ન આવે તો શલ્ય | | | | ત રહિત ભૂમિ જાણવી ૧૧ાા ૧રા बप्पण्हे नरसल्लं सड्ढकरे मिच्चुकारगं पुव्वे । कप्पण्हे खरसल्लं अग्गीए दुकरि निवदंडं ॥१३|| જો પ્રશ્નનો અક્ષર 4 આવે તો પૂર્વદિશાની ભૂમિના ભાગમાં દોઢ હાથ નીચે મનુષ્યનું શલ્ય (હાડકાં વગેરે) છે, તે જમીનમાં રહી જાય તો ઘરધણીનું મરણ થાય. પ્રશ્નનો અક્ષર ન આવે તો અગ્નિ કોણમાં ભૂમિની અંદર બે હાથ નીચે ગધેડાનું શલ્ય સમજવું, તે રહી જાય તો રાજાનો ભય રહે II૧૩યા जामे चप्पण्हेणं नरसल्लं कडितलम्मि मिच्चुकर । तप्पण्हे नेरईए सड्ढकरे साणुसल्लु सिसुहाणी ॥१४|| પ્રભાક્ષર “રં આવે તો ભૂમિના દક્ષિણ ભાગમાં કમ્મર બરાબર નીચે મનુષ્યનું શલ્ય સમજવું. તે રહી જાય તો ઘરધણીનું મરણ કરે. પ્રમાક્ષર “તમાં આવે તો નિત્ય કોણમાં ભૂમિની અંદર દોઢ હાથ નીચે કૂતરાનું શલ્ય જાણવું, તે રહી જાય તો તે બાળકોની હાનિ કરે અર્થાત ઘરધણીને સંતાનનું સુખ ન રહે ૧૪ पच्छिमदिसि एपण्हे सिसुसल्लं करदुगम्मि परएसं । वायव्वे हप्पण्हि चउकरि अंगारा मित्तनासयरा પ્રમાક્ષર ઈ આવે તો પશ્ચિમ દિશાની ભૂમિ ભાગની અંદર બે હાથ નીચે બાળકનું શલ્ય જાણવું, ને રહી જાય તો ઘરધણી પરદેશ રહે, અર્થાત તે ઘરમાં સુખે નિવાસ કરી શકે નહીં. પ્રમાક્ષર હું આવે તો વાયવ્ય કોણમાં ભૂમિની અંદર ચાર હાથ નીચે અંગારા જાણવા, તે રહી જાય તો મિત્ર સંબંધી મનુષ્યનો નાશ કરે II૧૫ Page #12 -------------------------------------------------------------------------- ________________ वास्तुसारे उत्तरदिसि सप्पण्हे दिअवरसल्लं कडिम्मि रोरकरं । पप्पण्हे गोसल्लं सड्ढकरे धणविणासमीसा ||१६|| પ્રશ્નાક્ષર “” આવે તો ઉત્તર દિશામાં ભૂમિની અંદર કમ્મર બરાબર નીચે બ્રાહ્મણનું શલ્ય જાણવું. તે રહી જાય તો ઘરધણીને દરિદ્ર કરે. પ્રહ્માક્ષર “પ” આવે તો ઈશાન કોણમાં દોઢ હાથ નીચે ગાયનું શલ્ય જાણવું. તે રહી જાય તો ધનનો નાશ કરે ।।૧૬।। जप्पण्हे मज्झगिहे अइच्छारकवालके सबहुसल्ला । वच्छच्छलप्पमाणा पाएण य हुंति मिच्चुकरा ||१७|| પ્રશ્નાક્ષર 'જ' આવે તો ભૂમિનાં મધ્ય ભાગમાં છાતી બરાબર નીચે અધિક ક્ષાર, કપાલ, કેશ આદિ અનેક પ્રકારનું શલ્ય સમજવું, તે રહી જાય તો ઘરધણીનું મરણ કરે ।।૧૭ના ( ૮ ) इअ एवमाइ अन्नेवि जे पुव्वगयाई हुंति सल्लाई । ते सव्वेवि य सोहिवि वच्छबले कीरए गेहं [[]] ઉપર કહ્યા પ્રમાણે અથવા બીજા કોઈ જાતનાં શલ્ય જોવામાં આવે તો તે બધાંને કાઢી નાંખીને ભૂમિને શુદ્ધ કરવી, પછી વત્સનું શુભ બલ જોઈને મકાન આદિ બનાવવું ।।૧૮।। વિશ્વકર્મપ્રકાશમાં કહ્યું છે કે जलान्तं प्रस्तरान्तं वा पुरुषान्तमथापि वा । क्षेत्रं संशोध्य चोद्धृत्य शल्यं सदनमारभेत् ॥ પાણી અથવા પથ્થર નીકળે ત્યાં સુધી અથવા એક પુરુષ પ્રમાણ ખોદીને શલ્યને કાઢી નાંખવું અને ભૂમિને શુદ્ધ કરવી, પછી તે ભૂમિ ઉપર મકાન આદિ બનાવવાનો આરંભ કરવો. વૃત્ત --- तंजा - कन्नाइतिगे पुव्वे वच्छो तहा दाहिणे धणाइतिगे । पच्छिमदिसि मिणतिगे मिहुणतिगे उत्तरे हवइ ||8|| જ્યારે સૂર્ય કન્યા તુલા અને વૃશ્વિક રાશિનો હોય ત્યારે વત્સનું મુખ પૂર્વ દિશામાં, ધન મકર અને કુંભ રાશિનો હોય ત્યારે વત્સનું મુખ દક્ષિણ દિશામાં, મીન મેષ અને Page #13 -------------------------------------------------------------------------- ________________ गृहप्रकरणम् વૃષ રાશિનો હોય ત્યારે વલ્સનું મુખ પશ્ચિમ દિશામાં, મિથુન કર્ક અને સિંહ રાશિનો સૂર્ય હોય ત્યારે વસનું મુખ ઉત્તર દિશામાં હોય છે ૧૯ જે દિશામાં વસનું મુખ હોય તે દિશામાં ખાત પ્રતિષ્ઠા દ્વાર પ્રવેશ આદિનું કાર્ય કરવાની શાસ્ત્રમાં મના કરી છે, પરન્તુ વત્સ એક દિશામાં ત્રણ ત્રણ માસ રહે છે, તો ત્રણ મહિના સુધી ઉક્ત કાર્ય રોકવું ઠીક નહિ. તે માટે વિશેષ સ્પષ્ટતા કરે છે - गिहभूमि सत्तभाए पण दह तिहि तीस तिहि दह क्ख कमा । इअ दिणसंखा चउदिसि सिरपुच्छसमंकि वच्छठिई ॥२०॥ वत्स चक्र 5 परमासादकरकी જી નું કિરી ઘરની ભૂમિના પ્રત્યેક દિશામાં સાત સાત ભાગ કરવાં. તેમાં અનુકમથી પ્રથમ ભાગમાં પાંચ દિન, બીજામાં દશ, ત્રીજામાં પંદર, ચોથામાં તીસ, પાંચમામાં પંદર, છઠ્ઠામાં દશ અને સાતમા ભાગમાં પાંચ દિન વત્સ રહે છે. આ પ્રમાણે ચારે દિશામાં દિન સંખ્યા સમજવી. જે અંક પર વસનું માથું હોય તે જ અંકની સામેના બરાબર અંક ઉપર વલ્સનું પૂંછડું રહે છે, આ પ્રમાણે વન્સની સ્થતિ છે E th કન્યા રાશિનો સૂર્ય હોય ત્યારે પૂર્વ દિશામાં ખાત આદિનું કામ જરૂર કરવાનું જણાય તો કન્યા રાશિના પ્રથમ પાંચ દિન પ્રથમ ભાગમાં ખાન આદિ ન કરે પરંતુ બીજા છ ભાગમાં કોઈ ઠેકાણે સારું મુહૂર્ત જોઈ કરી શકાય છે. છથી પન્દર દિવસ બીજા ભાગમાં, સોળથી વીસ દિવસ ત્રીજા ભાગમાં ખાન આદિ કાર્ય ન કરવું. તુલા રાશિના તીસ દિવસ ચોથા ભાગમાં કાર્ય ન કરવું, વૃશ્ચિક રાશિના સૂર્યમાં પ્રથમ પંદર દિવસ પાંચમા ભાગમાં, સોળથી પચ્ચીસ દિવસ છઠ્ઠા ભાગમાં અને છવ્વીસ થી વીસ દિવસ સાતમા ભાગમાં કાર્ય ન કરવું. આ પ્રમાણે પ્રત્યેક દિશામાં પ્રત્યેક ભાગની દિન સંખ્યા છોડી દેવી પારકા Page #14 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ). वास्तुसारे વત્સ --- अग्गिमओ आउहरो धणक्खयं कुणइ पच्छिमो वच्छो । वामो य दाहिणो वि य सुहावहो हवइ नायव्वो ॥२१॥ વત્સ સંમુખ હોય તો આયુષ્યનો નાશકારક છે, પાછળ વન્સ હોય તો ધનનો વિનાશકારક છે, ડાબો અથવા જમણો વન્સ હોય તો સુખકારક જાણવો ર૧ પ્રથમ ખાત વખતે શેષનાગચક (રાહુચક) જોવાય છે, તેને વિશ્વકર્માએ આ પ્રમાણે બતાવેલ છે.. "ईशानतः सर्पति कालसर्पो, विहायसृष्टिं गणयेद् विदिक्षु । . शेषस्य वास्तोर्मुखमध्यपुच्छं, त्रयं परित्यज्य रवनेच्च तुर्यम् ॥" પ્રથમ ઈશાન ખૂણાથી રાહુ ચાલે છે, * સૃષ્ટિમાર્ગને છોડીને વિપરીત વિદિશામાં શેષનાગનું મુખ નાભિ અને પૂંછડું રહે છે, અર્થાત્ ઈશાન ખૂણામાં મુખ, વાયવ્ય ખૂણામાં નાભિ (પેટ) અને નૈર્સત્ય ખૂણામાં પૂંછડું રહે છે. તે માટે આ ત્રણે ખૂણાને છોડી દઈને ચોથો જે અગ્નિ ખૂણો ખાલી રહે છે, તેમાં પ્રથમ ખાત કરવું જોઈએ મુખ પેટ અને પૂંછડા ઉપર ખાત કરે તો હાનિકારક છે. દૈવજ્ઞવલ્લભમાં કહ્યું છે કે "शिरः खनेद् मातृपितॄन् निहन्यात्, खनेच्च नाभौ भयरोगपीडाः ।। पुच्छं खनेत् स्त्रीशुभगोत्रहानिः स्त्रीपुत्ररत्नान्नवसूनि शून्ये ॥" * રાજવલ્લભમાં બીજી રીતે બતાવે છે.. कन्यादौ रवितस्त्रये फणिमुखं पूर्वादिसृष्टिक्रमात्।" સૂર્ય કન્યા તુલા અને વૃશ્ચિક એ ત્રણ રાશિમાં હોય ત્યારે શેષનાગનું મુખ પૂર્વ દિશામાં રહે છે પદ્ધ સુષ્ટિમથી સૂર્ય ધન મકર અને કુષ્ણ એ ત્રણ રાશિમાં હોય ત્યારે દક્ષિણમાં, મીન મેષ અને વૃષભ એ ત્રણ રાશિમાં હોય ત્યારે પશ્ચિમમાં અને મિથુન કર્યું અને સિંહ એ ત્રણ રાશિમાં હોય ત્યારે ઉત્તરમાં મુખ રહે છે. "पूर्वास्येऽनिलखातनं यममुखे खातं शिवे कारयेत् ।। शीर्षे श्चिमगे च वह्निखननं सौम्ये खनेद् नैर्ऋते ॥" શેષનાગનું મુખ પૂર્વ દિશામાં હોય ત્યારે વાયુ કોણમાં ખાત કરવું. દક્ષિણમાં મુખ હોય ત્યારે ઈશાન કોણમાં ખાત કરવું, પશ્ચિમમાં મુખ હોય ત્યારે અગ્નિ કોણમાં ખાત કરવું અને ઉત્તરમાં મુખ હોય ત્યારે નર્સત્ય કોણમાં ખાત કરવું. Page #15 -------------------------------------------------------------------------- ________________ गृहप्रकरणम् ( ૧૨ ) ખાત મુહૂર્ત માથા ઉપર કરે તો માતા પિતાનો વિનાશ થાય, મધ્ય (નાભિ)ના ભાગમાં કરે છે અનેક પ્રકારનો ભય અને રોગ થાય, પૂંછડાના ભાગમાં કરે તો સ્ત્રી સૌભાગ્ય અને ગોત્રની હાનિ થાય, ખાલી સ્થાન પર ખાત કરે તો સ્ત્રી, પુત્રરત્ન, ધાન્ય અને ધનની પ્રાપ્તિ થાય. शेषनाचक | ૨ | હે રા, ૭ | T | સર वायव्य पश्चिम 1 S૬ આ શેષનાગ ચક બનાવવાની વિધિ આ પ્રમાણે છે--મકાન આદિ બનાવવાની જમીનમાં બરાબર સમચોરસ ચોસઠ કોઠા કરવા, પછી પ્રત્યેક કોઠામાં રવિવાર આદિ સાત વાર લખવા અને છેલ્લા કોઠામાં પ્રથમ કોઠાનો વાર લખવો પછી તેમાં નાગની આકૃતિ એવી રીતે કરે કે પ્રત્યેક શનિવાર અને મંગળવારના કોઠામાં સ્પર્શ કરતી માલૂમ પડે, જ્યાં જ્યાં નાગની આકૃતિ જણાય અર્થાત જ્યાં જ્યાં શનિવાર અને મંગળવારના કોઠાઓ હોય ત્યાં ત્યાં ખાત કરવું નહિ. Page #16 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) वास्तुसारे નાગમુખ જાણવા માટે મુહૂર્ત ચિંતામણિમાં બતાવે છે કે- .. "देवालये गेहविधौ जलाशये, राहोर्मुखं शंभुदिशो विलोमतः । मीनार्क-सिंहार्क-मृगार्कतस्त्रिभे, खाते मुखात् पृष्ठविदिक्शुभा भवेत् ॥ દેવાલયનો આરમ્ભ કરતી વખતે રાહુ (નાગ)નું મુખ મીન મેષ અને વૃષ રાશિનો સૂર્ય હોય ત્યારે ઈશાન કોણમાં, મિથુન કર્ક અને સિંહરાશિનો સૂર્ય હોય ત્યારે વાયુ કોણમાં, કન્યા તુલા અને વૃશ્ચિકનો સૂર્ય હોય ત્યારે નૈૠત્ય કોણમાં, ધન મકર અને કુંભ રાશિનો સૂર્ય હોય ત્યારે અગ્નિ કોણમાં રહે છે. ધરનો આરમ્ભ કરતી વખતે રાહુનું મુખ સિંહ કન્યા અને તુલા રાશિના સૂર્યમાં ઈશાન કોણમાં, વૃશ્ચિક ધન અને મકર રાશિના સૂર્યમાં વાયુ કોણમાં કુંભ મીન અને મેષ રાશિના સૂર્યમાં નૈૠત્ય કોણમાં, વૃષ મિથુન કર્ક રાશિના સૂર્યમાં અગ્નિ કોણમાં રહે છે. કૂવા, વાવ, તળાવ આદિ જલાયનો આરમ્ભ કરતી વખતે રાહુનું મુખ મકર કુંભ અને મીનના સૂર્યમાં ઈશાન કોણમાં, મેષ વૃષ અને મિથુનના સૂર્યમાં વાયુ કોણમાં, કર્ક સિંહ અને કન્યાના સૂર્યમાં નૈáત્ય કોણમાં, તુલા વૃશ્ચિક અને ધનના સૂર્યમાં અગ્નિ કોણમાં રહે છે. મુખના પાછલા ભાગમાં ખાત કરવું. મુખ ઈશાન કોણમાં હોય ત્યારે અગ્નિ કોણમાં ખાત કરવું; મુખ વાયુ કોણમાં હોય ત્યારે ખાત ઈશાન કોણમાં, નૈઋત્ય કોણમાં મુખ હોય ત્યારે ખાત વાયુ કોણમાં અને અગ્નિકોણમાં મુખ હોય ત્યારે ખાત નૈઋત્ય કોણમાં કરવું. હીરકલશ મુનિ કહે છે કે--- "वसहाइ गिणिअ वेई चेइअ मिणाइं गेहसिंहाई । जल मयर दुग्गि कण्णा कम्मेण ईसानकुणलियं ॥ " વિવાહ આદિના વખતે જે વેદી બનાવવામાં આવે છે, તેના પ્રારંભમાં યુદ્ધભ આદિ, દેવાલયના આરંભમાં મીન આદિ, ઘરના આરંભમાં સિંહ આદિ, જલાશયના આરંભમાં મકર આદિ, અને ગઢના આરમ્ભમાં કન્યા આદિ ત્રણ ત્રણ સંક્રાંતિઓમાં રાહુનું મુખ ઈશાન આદિ ખૂણામાં વિલોમ ક્રમથી રહે છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ गृहप्रकरणम् राहु (नाग) नुं मुख जाणवा माटे यंत्र--- ईशान कोण | वायव्य कोण | नैर्ऋत्य कोण | अग्नि कोण देवालय मीन.मेष वृष. मिथुन. कर्क. | कन्या. तुला. | धन. मकर. सिंह. | वृश्चिक. | कुंभ वृश्चिक. धन | कुंभ.मीन | वृष.मिथुन. घर सिंह. कन्या तुला मकर मेष कर्क. जलाशय मकर.कुंभ मीन. वृष,मिथुन. | धन. वेदी मेष वृष कर्क.सिंह तुला. वृश्चिक. मिथुन कन्या. सिंह.कन्या | वृश्चिक धन. | कुंभ. मीन. तुला. मकर. | मेष. धन.मकर. मीन.मेष. | मिथुन.कर्क. कर्क. गढ कन्या.तुला वृश्चिक. कुंभ वृष. सिंह घर आदिना आरंभमां वृषवास्तुचक्र कहे छे---- गेहाद्यारंभेऽर्कभाद्वत्सशीर्षे, रामैर्दाहो वेदिभिरग्रपादे । शून्यं वेदैः पृष्ठपादे स्थिरत्वं, रामैः पृष्ठे श्रीर्युगैर्दक्षकुक्षौ ॥ लाभो रामैः पुच्छगैः स्वामिनाशो, वेदैःस्व्यं वामकुक्षौ मुखस्थैः । रामैः पीडा सन्ततं चार्कधिष्ण्या- दश्व रुद्रर्दिग्भिरुक्तं ह्यसत्सत् ॥ ઘર અને પ્રાસાદ આદિના આરમ્ભમાં આ વૃષવાસ્તુચક જોવાય છે. જે નક્ષત્ર ઉપર સૂર્ય હોય, તે નક્ષત્રથી ચન્દ્રમાના (દિવસના) નક્ષત્ર સુધી ગણવું, તેમાં પહેલા ત્રણ નક્ષત્ર વૃષભનાં મસ્તક ઉપર જાણવાં, આ નક્ષત્રોમાં ઘર આદિનો આરંભ કરે તો અશિનો ઉપદ્રવ થાય. ચારથી સાત નક્ષત્ર વૃષભના આગળના પગ ઉપર જાણવાં. આમાં Page #18 -------------------------------------------------------------------------- ________________ पीठे પૂંછ ( ૧૪ ). वास्तुसारे આરમ્ભ કરે તો ઘર શૂન્ય રહે અર્થાત્ મનુષ્યનો વાસ થાય નહિ. આઠથી અગિયાર નક્ષત્ર પાછળના પગ ઉપર જાણવાં. આમાં આરમ્ભ स्थान नक्षत्र फल કરે તો ધર સ્વામીનો સ્થિર વાસ मस्तके अग्निदाह રહે. બારથી ચૌદ નક્ષત્ર પીઠ ઉપર જાણવાં. આ નક્ષત્રોમાં આરમ્ભ કરે आगला पगे शून्यता તો લક્ષ્મીની પ્રાપ્તિ થાય પંદરથી पाछला पगे અઢાર નક્ષત્ર જમણી કૂખ ઉપર स्थिर वास જાણવાં. આમાં આરમ્ભ કરે તો लक्ष्मी प्राप्ति અનેક પ્રકારના શુભ લાભની પ્રાપ્તિ થાય. ઓગણીસથી એકવીસ जमणी कुखे लाभ નક્ષત્ર પૂંછડા ઉપર જાણવાં, આમાં આરમ્ભ કરે તો સ્વામીનો વિનાશ स्वामिनाश થાય. બાવીસથી પચ્ચીસ નક્ષત્ર डाबी कुखे निर्द्धनता ડાબી કૂખ ઉપર જાણવાં. આમાં આરમ્ભ કરે તો ઘરના સ્વામીને દરીદ્ર રાખે. છવ્વીસથી અઠ્ઠાવીસ નક્ષત્ર મુખ ઉપર જાણવાં, આમાં આરમ્ભ કરે તો નિરન્તર કષ્ટ રહ્યાં કરે. સામાન્ય પ્રકારે એકન્દર કહ્યું છે કે- સૂર્યનાં નક્ષત્રથી ચન્દ્રમાનાં નક્ષત્ર સુધી ગણતાં પ્રથમ સાત નક્ષત્ર અશુભ છે, આઠથી અઢાર નક્ષત્ર શુભ છે, ઓગણીસથી અઠ્ઠાવીસ નક્ષત્ર અશુભ છે. घरना आरम्भमां राशिनुं फल धनमीणमिहुणकण्णा-संकंतीए न कीरए गेहं । तुलविच्छियमेसविसे पुव्वावर * सेस सेसदिसे ॥२२॥ ધન મીન મિથુન અને કન્યા એ ચાર રાશિઓની ઉપર ક્યારે સૂર્ય હોય ત્યારે ક્યારે પણ ઘરનો આરમ્ભ કરવો નહિ. તુલા વૃશ્ચિક મેષ અને વૃષ એ ચાર રાશિઓની ઉપર સૂર્ય હોય ત્યારે પૂર્વ અને પશ્ચિમ દિશાના દ્વારવાળું ઘર ન કરવું, પરન્તુ દક્ષિણ અથવા ઉત્તર દિશાના દ્વારવાળા ઘરનો આરમ્ભ કરવો. બાકી કર્ક સિંહ મકર અને કુંભ એ ચાર રાશિઓની ઉપર સૂર્ય હોય ત્યારે દક્ષિણ અને ઉત્તર દિશાના દ્વારવાળું ઘર ન કરવું, પરન્તુ પૂર્વ અથવા પશ્ચિમ દિશાના દ્વારવાળા ઘરનો આરમ્ભ કરવો પરરા * * હોવ ત પાર્ટીન્તરે ! पीडा Page #19 -------------------------------------------------------------------------- ________________ गृहप्रकरणम् મુહૂર્ત ચિન્તામણિની ટીકામાં શ્રીપતિ કહે છે. "कर्किनक्रहरिकुम्भगतेऽर्के, पूर्वपश्चिममुखानि गृहाणि । तौलिमेषवृषवृश्चिकयाते, दक्षिणोत्तरमुखानि च कुर्यात् ॥ अन्यथा यदि करोति दुर्मति-र्व्याधिशोकधननाशमश्नुते । मीनचापमिथुनाङ्गनागते, कारयेत्तु गृहमेव भास्करे ॥" કર્ક મકર સિંહ અને કુમ્ભ રાશિનો સૂર્ય હોય ત્યારે પૂર્વ અથવા પશ્ચિમ દિશાના દ્વારવાળા ધરનો આરમ્ભ કરવો, તથા તુલા મેષ વૃષ અને વૃશ્ચિક રાશિનો સૂર્ય હોય ત્યારે દક્ષિણ અથવા ઉત્તર દિશાના દ્વારવાળા ઘરનો આરમ્ભ કરવો, આથી ઊલટું કરે તો અથવા મીન ધન મિથુન અને કન્યા રાશિનો સૂર્ય હોય ત્યારે ઘરનો આરમ્ભ કરે તો વ્યાધિ અને શોક થાય, તથા ધનનો નાશ થાય. નારદમુનિ બારે રાશિનું ફલ આ પ્રમાણે કહે છે गृहसंस्थापनं सूर्ये मेषस्थे शुभदं भवेत् । वृषस्थे धनवृद्धिः स्याद् मिथुने मरणं ध्रुवम् ॥ कर्कटे शुभदं प्रोक्तं सिंहे भृत्यविवर्द्धनम् । कन्या रोगं तुला सौख्यं वृश्चिके धनवर्द्धनम् ॥ कार्मुके तु महाहानि - र्मकरे स्याद् धनागमः । कुंभे तु रत्नलाभः स्याद् मीने सद्मभयावहम् ॥" ઘરની સ્થાપના (શિલાન્યાસ આદિ) યદિ મેષ રાશિના સૂર્યમાં કરે તો શુભદાયક છે, વૃષ રાશિના સૂર્યમાં ધન વૃદ્ધિકારક છે, મિથુનના સૂર્યમાં નિશ્ચય મૃત્યુદાયક છે, કર્ક રાશિના સૂર્યમાં શુભદાયક છે, સિંહના સૂર્યમાં સેવકજનની વૃદ્ધિ થાય, કન્યાના સૂર્યમાં રોગ થાય, તુલાના સૂર્યમાં સુખ થાય, વૃશ્ચિકના સૂર્યમાં ધનની વૃદ્ધિ થાય, ધનના સૂર્યમાં મહાહાનિ, મકરના સૂર્યમાં ધનપ્રાપ્તિ, કુમ્ભના સૂર્યમાં રત્નનો લાભ અને મીનના સૂર્યમાં ધર ભયદાયક થાય. घरना आरम्भमां मास फल ( ૨ ) सोय - धण - मिच्चु-हाणी अत्थं सुन्नं ૪૪-૩સિયં । પૂયા–સંપય-અગ્ની સુહૈં ૬ વિજ્ઞા–માસરું //ર// ઘરનો આરમ્ભ ચૈત્રમાસમાં કરે તો શોક, વૈશાખ માસમાં કરે તો ધનની પ્રાપ્તિ, જેઠ માસમાં મૃત્યુકારક, આષાઢમાં હાનિ, શ્રાવણમાં ધનપ્રાપ્તિ, ભાદરવામાં Page #20 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) वास्तुसारे ધર શૂન્ય રહે, આસોમાં ક્લેશ, કાર્તિક માસમાં ઉજ્જડ થાય, માગસરમાં પૂજા-સન્માન, પોષ માસમાં સંપદા, માહ માસમાં અગ્નિ ભય, અને ફાગણ માસમાં કરે તો સુખ થાય રા હીરકલશ મુનિએ કહ્યું છે કે “ कत्तिअ - माह - भद्दवे चित्त आसो अ जिट्ठ आसाढे । गिहआरंभ न कीरइ अवरे कल्लाणमंगलं ॥ " કાર્તિક માહ ભાદરવો ચૈત્ર આસો જેઠ અને આષાઢ આ સાત મહિનામાં ઘરનો આરમ્ભ કરવો નહિ, અને બાકીના માગશર, પોષ ફાગણ વૈશાખ અને શ્રાવણ આ પાંચ માસમાં ઘરનો આરમ્ભ કરે તો મંગલદાયક છે. वइसाहे मग्गसिरे सावणि फग्गुणि मयंतरे पोसे । सियपक्षे सुहदिवसे कए गिहे हवइ सुहरिद्धि ||ર૪|| વૈશાખ માગસર શ્રાવણ ફાગણ અને મતાંતરે પોષ એ પાંચ મહિનામાં શુક્લ પક્ષમાં શુભ દિવસે ધરનો આરમ્ભ કરે તો સુખ અને ઋદ્ધિની પ્રાપ્તિ થાય ર૪॥ પીયૂષધારા ટીકામાં જગનમોહનનું કથન છે કે 'पाषाणेष्टफ्यादिगेहादि निन्द्यमासे न कारयेत् । तृणदारुगृहारंभे मासदोषो न विद्यते ॥" પથ્થર ઈંટ આદિના મકાનનો નિંદનીય માસમાં આરમ્ભ ન કરવો, પરન્તુ ધાસ અને લાકડા આદિના મકાનનો આરમ્ભ કરે તો દોષ નથી. गृहारम्भमां नक्षत्र फल सुहलग्गे चंदबले खणिज्ज नीमीउ अहोमुहे रिक्खे । उड्ढमुहे नक्खत्ते चिणिज्ज सुहलग्गि चंदबले શુભલગ્ન અને ચન્દ્રમા પ્રબલ જોઈને અધોમુખ સંશક નક્ષત્રમાં ખાતમુહૂર્ત કરવું, તથા શુભ લગ્ન અને ચન્દ્રમાં બલવાન હોય ત્યારે ઊર્ધ્વમુખ સંશક નક્ષત્રમાં શિલાનું સ્થાપન કરી ચણવાનો આરમ્ભ કરવો ।।રપ ારા *મુહૂર્ત્તચિન્તામણિમાં લખે છે કે- ચૈત્રમાં મેષનો સૂર્ય હોય, જેઠમાં વૃષ રાશિનો સૂર્ય હોય, આષાઢ માસમાં કર્ક રાશિનો સૂર્ય હોય, ભાદરવામાં સિંહનો સૂર્ય હોય, આસોમાં તુલાનો સૂર્ય હોય, કાર્તિક માસમાં વૃશ્ચિકનો સૂર્ય હોય, પોષ માસમાં મકરનો સૂર્ય હોય અને માઘ માસમાં મકર મા કુમ્ભ રાશિનો સૂર્ય હોય ત્યારે ઘરનો આરંભ કરવો શુભ માનેલ છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ गृहप्रकरणम् ( ૭ ) માંડવ્યઋષિનું કહેવું છે કે – "अधोमुईभैर्विदधीत खातं, शिलास्तथा चोर्ध्वमुखैश्च पट्टम् । तिर्यङ्मुखैारकपाटयानं, गृहप्रवेशो मूदुभिधुवक्षैः ॥ અધોમુખ નક્ષત્રોમાં ખાસ કરવું, ઊર્ધ્વમુખ નક્ષત્રોમાં શિલા અને પાટડા આદિનું સ્થાપન કરવું. તિર્યભૂખ નક્ષત્રોમાં દ્વાર કપાટ અને વાહન બનાવવું, મૂદસંશક (મૃગશિરા રેવતી, ચિત્રા અને અનુરાધા) અને ધુવસંત્તક (ઉત્તરાફાલ્ગની, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદા, રોહિણી ) નક્ષત્રોમાં ઘરમાં પ્રવેશ કરવો. नक्षत्रोनी अधोमुखादि संज्ञाा - सवण-द्द-पुस्सु रोहिणि तिउत्तरा सय धणिट्ठ उड्ढमुहा । - મસિસ તિપુથ્વી મુ–મ-વિ-વિત્તી હોવા Iરદા. શ્રવણ આફ્ત પુષ્ય રોહિણી ઉત્તરાફાની ઉત્તરાષાઢા ઉત્તરાભાદ્રપદા શતભિષા અને ધનિષ્ઠા - આ નવ નક્ષત્ર ઊર્ધ્વમુખ નામવાળાં છે. ભરણી આશ્લેષા પૂર્વાફાલ્ગની પૂર્વાષાઢા પૂર્વભાદ્રપદા મૂલ મઘા વિશાખા અને કૃત્તિકા - આ નવ નક્ષત્ર અધોમુખ નામવાળા છે પારદા આ સિવાય બાકીનાં અશ્વિની મૃગશિર પુનર્વસુ હસ્ત ચિત્રા સ્વાતિ અનુરાધા જયેષ્ઠા અને રેવતી - આ નવ નક્ષત્ર તીર્થોમુખવાળાં છે. નક્ષત્રોનાં શુભાશુભયોગ મુહૂર્તચિન્તામણિમાં કહે છે કે – पुष्यध्रुवेन्दुहरिसर्पजलैः सजीवै-स्तद्वासरेण च कृतं सुतराज्यदं स्यात् । द्वीशाश्वीतक्षिवसुपाशिशिवैः सशुक्र-वारे सितस्य च गृहं धनधान्यदं स्यात् ॥ પુષ્ય ઉત્તરાફાલ્વની ઉત્તરાષાઢા ઉત્તરાભાદ્રપદા રોહિણી મૃગશિરા શ્રવણ આશ્લેષ અને પૂર્વાષાઢા એ નક્ષત્રોમાંથી કોઈ નક્ષત્ર પર ગુરુ હોય ત્યારે અથવા એ નક્ષત્રો અને ગુરુવાર હેય. ત્યારે ઘરનો આરંભ કરે તો તે ઘર પુત્ર અને રાજય દેવાવાળું થાય. - વિશાખા અશ્વિની ચિત્રા ધનિષ્ઠા શતભિષા અને આ એ નક્ષત્રોમાંથી કોઈ નક્ષત્ર ઉપર શુક હોય ત્યારે અથવા એ નક્ષત્રો અને શુક્રવાર હોય ત્યારે ઘરનો આરમ્ભ કરે તો તે ઘર ધન અને ધાન્યની પ્રાપ્તિ કરવાવાળું થાય. सारैः करेज्यान्त्यमघाम्बुमूलैः, कौजेऽह्नि वेश्माग्निसुतार्दितं स्यात् । सज्ञैः कदाम्राार्यमतक्षहस्तै-ज्ञस्यैव वारे सुखपुत्रदं स्यात् ॥" Page #22 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮ ) वास्तुसारे હસ્ત પુષ્ય રેવતી મધા પૂર્વાષાઢા મૂલ એ નક્ષત્રો ઉપર મંગલ હોય ત્યારે અથવા એ નક્ષત્ર અને મંગલવાર હોય ત્યારે ઘરનો આરંભ કરે તો તે ઘર અગ્નિથી બળી જાય અને પુત્રોને પીડાકારક થાય. રોહિણી અશ્વિની ઉત્તરફાલ્યુની ચિત્રા અને હસ્ત એ નક્ષત્રો ઉપર બુધ હોય ત્યારે અથવા એ નક્ષત્રો અને બુધવાર હોય ત્યારે ઘરનો આરંભ કરે તો તે ઘર સુખદાયક અને પુત્રદાયક થાય છે. “ગાહર્ષચં-મિત્રાનિસ્ત્રાઃ | समन्दैर्मन्दवारे स्याद् रक्षोभूतयुतं गृहम् ॥ પૂર્વાભાદ્રપદા ઉત્તરાભાદ્રપદા જયેષ્ઠા અનુરાધા સ્વાતિ અને ભરણી એ નક્ષત્રો ઉપર શનિ હોય ત્યારે અથવા એ નક્ષત્રો અને શનિવાર હોય ત્યારે ઘરનો આરંભ કરે તો તે ઘર રાક્ષસ અને ભૂત આદિના નિવાસવાળું થાય. “अग्निनक्षत्रगे सूर्ये चंद्रे वा संस्थिते यदि । निर्मितं मन्दिरं नून-मग्निना दह्यतेऽचिरात् ॥" કૃતિકા નક્ષત્રની ઉપર સૂર્ય અથવા ચંદ્રમાં હોય ત્યારે ઘરનો આરંભ કરે તો તે ઘર જલદી અગ્નિ વડે ભસ્મ થઈ જાય. प्रथम शिलानी स्थापना पुव्वुत्तरनीमतले घिअ-अक्खय-रयणपंचगं ठविउं । सिलानिवेसं कीरइ सिप्पीण सम्माणणा पुव्वं ॥२७॥ પૂર્વ અને ઉત્તર દિશાના મધ્ય ભાગે ઈશાન કોણમાં નીમમાં પ્રથમ ઘી ચોખા અને પાંચરત્ન રાખીને અને શિલ્પીઓનું સન્માન કરીને પ્રથમ શિલાનું સ્થાપન કરવું પરકા રાજવલ્લભ આદિ કેટલેક શિલ્પગ્રન્થોમાં શિલાની પ્રથમ સ્થાપના અગ્નિ કોણમાં કરવાની કહે છે. खात लग्न विचार Page #23 -------------------------------------------------------------------------- ________________ गृहप्रकरणम् ( ૨૧ ) भिगु लग्गे बुहुदसमे दिणयरू लाहे अ बिहप्फइ किंदे । जइ गिहनीमारंभे ता बरिससयाउयं हवइ ॥२८।। શુક લગ્નસ્થાનમાં, બુધ દશમામાં સૂર્ય અગિયારમામાં અને બૃહસ્પતિ કેન્દ્રમાં (૧-૪-૭-૧૦ સ્થાનમાં ) હોય, એવા લગ્નમાં જો નવીન ઘરનું ખાત મુહૂર્ત કરે તો તે ઘર સો વર્ષના આયુષ્યવાળું થાય પરસ્ટા दसम चउत्थे गुरुससि सणिकुजलाहे अ लच्छि वरिस असी । इग ति चउ छ मुणि कमसो गुरुसणिभिगुरविबुहम्मि सयं ।।२९।। લગ્નનાં દશમ અને ચોથા સ્થાનમાં ગુરુ અને ચંદ્રમા હોય તથા અગિયારમાં સ્થાનમાં શનિ અથવા મંગલ હોય એવા સમયમાં ઘરનો આરંભ કરે તો તે ઘરમાં લક્ષ્મી એંશી વર્ષ સ્થિર રહે ગુરુ લગ્નમાં (પ્રથમ સ્થાનમાં), શનિ ત્રીજામાં, શુક ચોથોમાં, રવિ છઠ્ઠામાં અને બુધ સાતમા સ્થાનમાં હોય એવા લગ્નનાં સમયમાં ઘરનો આરંભ કરે તો તે ઘરમાં લક્ષ્મી સો વર્ષ સુધી સ્થિર રહે મારા सुक्कुदए रवि तइए मंगल छठे अ पंचमे जीवे । इअ लग्ग कए गेहे दो वरिससयाउयं रीद्धि ॥३०॥ શુક લગનમાં સૂર્ય ત્રીજામાં, મંગલ છઠ્ઠામાં ગુરુ પાંચમા સ્થાનમાં હોય એવાં લગ્નના સમયમાં આરંભ કરેલ ઘરમાં બસો વર્ષ સુધી અનેક પ્રકારની ઋદ્ધિ થાય ૩૦. सगिहत्थो ससिलग्गे गुरुकिंदे बलजुओ सुविद्धिकरो । कूरट्ठम अइअसुहा सोमा मज्झिम गिहारंभे ॥३१॥ કર્ક રાશિનો ચંદ્રમાં લગ્નમાં હોય અને બૃહસ્પતિ બલવાન થઈને કેન્દ્રમાં (૧-૪-૭-૧૦ સ્થાનમાં રહેલ હોય એવા લગ્નનાં સમયમાં આરંભ કરેલ ઘરમાં ધન ઘાયની સારી રીતે વૃદ્ધિ થાય. ઘરના આરંભ સમયમાં લગ્નના આઠમા સ્થાનમાં દૂર ગ્રહ હોય તો બહુ અશુભકારક છે અને શુભ ગ્રહ હોય તો મધ્યમ ફલદાયક છે ૩૧ इक्के वि गहे णिच्छइ परगेहि परंसि सत्त-बारसमे । गिहसामिवण्णनाहे अबले परहत्थि होई गिहं ॥३२ ॥ જો લગ્નમાં કોઈ પણ એક ગ્રહ નીચ સ્થાનનો, શગુના ઘરનો યા શગુના નવાંશનો થઈને સાતમા અથવા બારમા સ્થાનમાં રહેલ હોય, તથા ઘરના સ્વામીનો વર્ણપતિ નિર્બલ હોય એવા સમયમાં ઘરનો આરંભ કરે તો તે ઘર બીજાના હાથમાં ચાલ્યું જાય ૩રા. Page #24 -------------------------------------------------------------------------- ________________ वास्तुसारे ( ૨૦ ) : गृहपतिना वर्णपति बंभणसुक्कबिहप्फइ रविकुजखत्तिय मयंकुवइसो अ । बुहुमुद्दु मिच्छतमसणि गिहसामिय वण्णनाह इमे ॥३३|| બ્રાહ્મણ વર્ણના સ્વામી શુક અને ગુરુ, ક્ષત્રિયવર્ણના સ્વામી રવિ અને મંગલ, વૈશ્યવર્ણના સ્વામી ચંદ્રમા, શૂદ્રવર્ણના સ્વામી બુધ, તથા પ્લેચ્છવર્ણના સ્વામી રાહુ અને શનિ, આ પ્રમાણે ઘરના સ્વામીના વર્ણપતિ છે ૩૩ાા घरप्रवेश मुहूर्त सयलसुहजोयलग्गे नीमारंभे अ गिहपवेसे अ । जइ अट्ठमो अ कूरो अवस्स गिहसामि मारेइ ॥३४॥ નીમ ખોદવાના સમયે તથા નવીન ઘરના પ્રવેશ કરવાના સમયે લગ્નમાં સમસ્ત શુભ યોગ હોય છતાં આઠમા સ્થાનમાં કોઈ કૂર ગ્રહ હોય તો તે ઘરના સ્વામીનો અવશ્ય કરીને વિનાશ કરે ૩૪ चित्त-णुराह-तिउत्तर रेवइ-मिय-रोहिणी अ विद्धिकरो । मूल-द्दा-असलेसा जिट्ठा पुत्तं विणासेइ ॥३५॥ ચિત્રા, અનુરાધા, ઉત્તરાફાલ્યુની, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદ, રેવતી, મૃગશિર અને રોહિણી- એ નક્ષત્રોમાં પ્રવેશ કરે તો ધન ધાન્યાદિની વૃદ્ધિ થાય. મૂલ, આ, આશ્લેષા અને જયેષ્ઠા એ નક્ષત્રોમાં પ્રવેશ કરે તો પુત્રનો વિનાશ થાય છે પણ पुव्वतिगं महभरणी गिहसामिवहं विसाह-त्थीनासं । कित्तिय अग्गि समत्ते गिहप्पवेसे अ ठिइसमए ॥३६॥ . ઘરનો આરંભ તથા પ્રવેશ પૂર્વાફાલ્ગની, પૂર્વાષાઢા, પૂર્વાભાદ્રપદા, મઘા અને ભરણી એ નક્ષત્રોમાં કરે તો ઘરના સ્વામીનો નાશ થાય. વિશાખા નક્ષત્રમાં કરે તો સ્ત્રીનો વિનાશ થાય. કૃતિકા નક્ષત્રમાં કરે તો અગ્નિનો ઉપદ્રવ થાય /૩૬ तिहिरित्त वारकुजरवि चरलग्ग विरूद्धजोअ खिणचंदं । वज्जिज्ज गिहपवेसे सेसा तिहिवारलग्गसुहा ॥३७|| Page #25 -------------------------------------------------------------------------- ________________ गृहप्रकरणम् ( २१ ) રિક્તા તિથિ, મંગલ અથવા રવિવાર, ચરલગ્ન (મેષ કર્ક તુલા અને મકર લગ્ન), કંટક આદિ વિરુદ્ધ જોગ, ક્ષીણ ચંદ્રમા, નીચનો અથવા કૂર ગ્રહ યુકત ચંદ્રમા એ બધાં ઘરમાં પ્રવેશ કરતી વખતે અથવા આરંભ કરતી વખતે છોડી દેવા જોઈએ. બાકીનાં તિથિ વાર લગ્ન શુભ છે ૩થા किंदु दु अडंत कूरा असुहा तिछग्गारहा सुहा भणिया । किंदु तिकोण तिलाहे सुहया सोमा समा सेसे ॥३८॥ કુરગ્રહ કેન્દ્ર (૧-૪-૭-૧૦) સ્થાનમાં, તથા બીજા આઠમા અથવા બારમા સ્થાનમાં હોય તો અશુભફલા દાયક છે. પરંતુ ત્રીજા, છઠ્ઠા કે અગિયારમા સ્થાનમાં હોય તો શુભ ફલ દેવાવાલાં છે. શુભ ગ્રહ કેન્દ્ર સ્થાનમાં, નવમાં પાંચમાં તીજા કે અગિયારમા સ્થાનમાં હોય તો શુભદાયક છે અને બાકીના બીજા છઠ્ઠા આઠમા કે અગિયારમા સ્થાનમાં હોય તો સમાન ફલ દેવાવાળાં છે ૩૮યા. गृहप्रवेश या गृहारंभमां शुभाशुभ ग्रहयंत्र वार उत्तम मध्यम जघन्य रवि ३-६-११ ९-५ । १-४-७-१०-२-८-१२ सोम १-४-७-१०-९-५-३-११ । ८-२-६-१२ मंगल ३-६-११ १-४-७-१०-२-८-१२ बुध १-४-७-१०-९-५-३-११ |८-२-६-१२ १-४-७-१०-९-५-३-११ | २-६-८-१२ शुक्र १-४-७-१०-९-५-३-११ । २-६-८-१२ शनि ३-६-११ ९-५ १-४-७-१०-२-८-१२ १-४-७-१०-२-८-२ राहु-केतु ३-६-११ ९-५ Page #26 -------------------------------------------------------------------------- ________________ ( રર ) वास्तुसारे ग्रहोनी संज्ञाा सूर गिहत्थो गिहिणी चंदो धणं सुक्कु सुरगुरु सुक्खं । जो सबलु तस्स भावो सबलु भवे नत्थि संदेहो ॥३९॥ સૂર્ય ગૃહસ્થ, ચંદ્રમા ગૃહિણી (સ્ત્રી), શુક ધન અને ગુરુ સુખ છે. આમાં જે ગ્રહ બલવાન હોય તે તેના ભાવનું અધિક ફલ આપે છે તેમાં સહ નથી. જેમકે સૂર્ય બલવાન હોય તો ઘરના સ્વામીને અને ચંદ્રમા બલવાન હોય તો સ્ત્રીને શુભ ફલ આપે છે. શુક બલવાન હોય તો ધન અને ગુરુ બલવાન હોય તો સુખને આપે છે ૫૩૯ો. राजा आदिकनां पांच २ गृहोनुं मान राया सेणाहिवई अमच्च-जुवराय- अणुज-रण्णीणं । नेमित्तिय-विज्जाण य पुरोहियाण इह पंच गिहा ॥४०॥ एगसयं अट्ठहियं चउसट्ठि सट्ठि असी अ चालीसं । तीसं चालीसतिगं कमेण करसंखवित्थारे ॥४१॥ अड छह चउ छह चउ छह चउ चउ चउ हीणया कमेणेव । मूलगिह वित्थराओ सेसाण गिहाण वित्थारा ॥४२।। चउ छच्च अट्ठ तिय तिय अट्ठ छछछ भागजुत्त वित्थरओ । सेस गिहाण य कमसो माणं दीहत्तणे नेयं ॥४३|| રાજા, સેનાધિપતિ, મંત્રી, યુવરાજ, અનુજ (નાનો ભાઈ-સામંત), રાણી, નૈમિતિક (જ્યોતિષી) વૈદ્ય અને પુરોહિત એ બધાંના ઉત્તમ, મધ્યમ, વિશેષ મધ્યમ, જધન્ય અને અનિજધન્ય એ પ્રમાણે પાંચ પાંચ જાતિનાં ઘર બને છે. તેમાં ઉત્તમ જાતિના ઘરનો વિસ્તાર કમશ: ૧૦૮,૬૪,૬૦,૮૦,૪૦,૩૦,૪૦,૪૦, અને ૪૦ હાથનો છે. આ પ્રત્યેકમાંથી અનુક્રમે ૮,૬,૪,૬,૪,૬,૪,૪, અને ૪, હાથ વારંવાર ઘટાડવાથી મધ્યમ વિમધ્યમ જધન્ય અને અતિજઘન્ય ઘરનો વિસ્તાર થાય છે, આ વિસ્તાર બધો મુખ્ય ઘરનો સમજવો. આ વિસ્તારમાં વિસ્તારનો ચોથો, છઠ્ઠો આઠમો, ત્રીજ, ત્રીજો, આઠમો, છઠ્ઠો, છઠ્ઠો અને છઠ્ઠો ભાગ અનુક્રમે જોડવાથી બધા ઘરોની લંબાઈનું માન થાય છે I૪૦ થી ૪૩ Page #27 -------------------------------------------------------------------------- ________________ संख्या मानहाथ राजा उत्तम विस्तार १०८ १ | लंबाई १३५ मध्यम विस्तार १०० १२ लंबाई १२५ विमध्यमविस्तार ९२ ३ लंबाई ११५ कनिष्ठ विस्तार ८४ ४ लंबाई १०५ अतिक विस्तार ७६ निष्ठ ५ लंबाई ९५ चार वर्णोंनां घरोनुं मान गृहप्रकरणम् राजा आदिना पांच २ घरोनुं मानयंत्र सेनापति मंत्री युवराज अनुज राणी ज्योतिषी वैद्य पुरोहित ૬૪ ६० ८० ४० ३० ४० ४० ४० ७४–१६" | ६७–१२" | १०६ - १६" ५३-८" ३३-१८ ४६-१६ ४६- १६ ४६ - १६ ५८ ५६ ७४ ३६ २४ ३६ ३६ ३६ ६७-१६ ६३ ९८- १६ ४८ २७ ४२ ४२ ५२ ५२ ६८ ३२ १८ ३२ ३२ ६०-१६५८-१२] ९०-१६ ४२-१६ २०-६१ ३७-८ ३७-८३७-८* ४६ ४८ ५३-१६ ५४ ४० ( २३ ) २४ ४६-१६ ४९-१२ ७४- १६३२ २८ २८ २८ २८ ६२ १२ ८२-१६" ३७-८" १३-१२ ३२ १६ ३२- १६ ३२-१६ ४४ ५६ ६ २४ २४ ६-१८] २८ २८ २४ वण्ण चउक्कगिहेसु बत्तीसकराइ वित्थरो भणिओ । चउ चउ हीणो कमसो जा सोलस अंतजाईणं ॥ ४५ ॥ दसमंस अट्ठमंसं सडंस चउरंस वित्थरं सहिअं । दीहं सव्वगिहाण य दिअ - खत्तिअ - वइस - सुद्दाणं ॥४५॥ ४२ ३२ બ્રાહ્મણના ધરનો વિસ્તાર બત્રીસ હાથ છે. તેમાંથી અનુક્રમે ચાર ચાર હાથ ઘટાડતાં સોળ હાથ રહે ત્યાં સુધી ઘટાડતાં જવું. તો ક્ષત્રિય વૈશ્ય શુદ્ર અને અંત્યજ જાતિનાં ઘરોનું માન થાય છે. જેમકે- બ્રાહ્મણ જાતિનાં ધરનો વિસ્તાર ૩ર હાથ, ક્ષત્રિય જાતિનાં ઘરનો વિસ્તાર ૨૮ હાથ, વૈશ્ય જાતિનાં ઘરનો વિસ્તાર ૨૪ હાથ, શૂદ્ર જાતિના ધરનો વિસ્તાર ૨૦ હાથ અને અંત્યજ જાતિના ઘરનો વિસ્તાર ૧૬ હાથ છે. એ જાતિના ઘરના વિસ્તારમાં અનુક્રમે દશમો આઠમો છઠ્ઠો અને ચોથો ભાગ જોડવાથી લંબાઈનું માન થાય છે. २८ Page #28 -------------------------------------------------------------------------- ________________ (२४) वास्तुसारे चार वर्णोना घरनु मानयंत्र_ब्राह्मण क्षत्रिय | वैश्य । अंत्यज विस्तार ६२ २८ २४ लंबाई । ३५/४ ८३ ३१-१२ | २८ मुख्यघर अने अलिंदनी समझण-- जं दीहवित्थराई भणिय तं सयल मूलगिहमाणं । सेसमलिंदं जाणह जहत्थियं जं बहीकम्मं ॥४७॥ ओवरयसालकक्खो-वराईअं मूलगिहमिणं सव्वं । अह मूलसालमज्झे जं वट्टइ तं च मूलगिहं ॥४७॥ ઘરોની જે લંબાઈ અને પહોળાઈ કહી, તે, મુખ્ય ઘરનું માન જાણવું. બાકી દ્વારની બહાર ભાગમાં ઓસરી વગેરે હોય તેને અલિન્દ જાણવાં. ભીંતની અંદરના ભાગમાં ઓરડો, શાલા કે શાલાની પડખેની લઘુશાલા વગેરે હોય તે બધાંને મુખ્ય ઘર જાણવું. અર્થાત મુખ્ય શાલાની મધ્યમાં જે ઓરડી આદિ હોય છે. બધાંને મૂલ (भुण्य) ५२ orngrj ॥४॥ अलिंदनुं प्रमाण अंगुल सत्तहियसयं उडए गब्भे य हवइ पणसीई । गणियाणुसारिदीहे इक्किक्क गईई इअ भणियं ॥४८॥ ઊંચાઇમાં એક સો સાત આંગળ, ગર્ભમાં પંચ્યાસી આંગળ અને શાલાની લંબાઈ પ્રમાણે લંબાઈ, એ પ્રત્યેક અલિન્દનું માન જાણવું ૪૮ શાલા અને અલિન્દનું માન રાજવલ્લભમાં આ પ્રમાણે છે- व्यासे सप्ततिहस्तवियुक्ते, शालामानमिदं मनुभक्ते । पंचत्रिंशत्पुनरपि तस्मिन्, मानमुशन्ति लघोरिति वृद्धाः ॥" ઘરનો વિસ્તાર જેટલાં હાથનો હોય, તેમાં ૭૦ હાથ ઉમેરી ચૌદથી ભાગ, જે લબિ આવે તેટલા હાથનો શાળાનો વિસ્તાર કરવો. શાળાનો વિસ્તાર જેટલા હાથનો Page #29 -------------------------------------------------------------------------- ________________ गृहप्रकरणम् ( ર ) હોય, તેમાં ૩૫ ઉમેરીને ચૌદથી ભાગ, જે લબ્ધિ આવે તેટલાં હાથનો અલિન્દનો વિસ્તાર કરવો. સમરાંગણમાં પણ કહ્યું છે કે--- "शालाव्यासार्द्धतोऽलिन्दः सर्वेषामपि वेश्मनाम् શાળાના વિસ્તારથી અલિન્દનો વિસ્તાર અરધો કરવો, તે પ્રમાણે દરેક ઘરમાં સમજવો. = (હાથ)નું સ્વ पव्वंगुलि चउवीसहिं छत्तीसिं करंगुलेहिं कंबिआ । अट्ठहिं जवमोहिं पव्वंगुलु इक्कु जाणेह ॥४९॥ ચોવીસ પર્વ આગળની અથવા છત્રીસ કર આંગળની એક કંબિકા (ગજ=૨૪ ઇંચ) થાય છે. આઠ આડાઅવની એક પર્વ આંગળ જાણવી જા પાસીય-રીયમંદિર-તડી-પથાર–વસ્થ–પૂની-2 | इअ कंबीहिं गणिज्जइ गिहसामिकरेहिं गिहवत्थू ॥५०॥ દેવમંદિર, રાજમહેલ, તળાવ, ગઢ અને વસ્ત્ર એની ભૂમિ વગેરેનું માપ ગજ વડે કરવું. તથા સામાન્ય ઘરનું માપ ઘરના માલિકના હાથ વડે કરવું. પત્રો આ ગજ સમરાંગણ સૂત્રધાર આદિ શિલ્પ ગ્રન્થોમાં ત્રણ પ્રકારનો માનેલ છે-આઠ આડા જવની એક આંગળ, એવી ચોવીસ આંગળનો એક ગજ તે જયેષ્ઠ ગજ. સાત આડાઅવની એક આંગળ, એવી ચોવીસ આંગળનો એક ગજ તે મધ્યમ ગજ' છ આડાઅવની એક આંગળ, એવી ચોવીસ આંગળનો એક ગજ તે કનિષ્ઠ ગજ. ગજમાં ત્રણ ત્રણ આંગળ ઉપર એક એક પર્વ રેખા કરવી, એવી પર્વ રેખા આઠ થાય. દરેક પર્વરેખા ઉપર ફૂલનો આકાર કરવો. ચોથી પર્વ રેખા ઉપર ગજનો મધ્યભાગ સમજવો. મધ્ય ભાગના આગળની પાંચમી આંગળના બે ભાગ, આઠમી આંગળના ત્રણ ભાગ અને બારમી આંગળના ચાર ભાગ કરવા. गजना नव देवताना नाम 'रुद्रो वायुर्विश्वकर्मा हुताशो, ब्रह्मा कालस्तोयपः सोमविष्णू । ગજના પ્રથમ છેડાનો દેવ ફક, પ્રથમ ફૂલનો દેવ વાયુ, બીજા ફૂલનો દેવ વિશ્વકર્મા, ત્રીજા ફૂલનો દેવતા અગ્નિ, ચોથા ફૂલનો દેવ બ્રહ્મા, પાંચમા ફૂલનો દેવ યમ, છઠ્ઠા ફૂલનો દેવતા વરુણ, સાતમા ફૂલનો દેવતા સોમ, અને આઠમા ફૂલને Page #30 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) वास्तुसारे દેવતા વિષ્ણુ છે. આમાંથી કોઈ પણ દેવ શિલ્પીના હાથથી ગજ ઉપાડતી વખતે દેખાય તો અનેક પ્રકારનાં અશુભ ફલને આપે છે, તે માટે નવીન ધર આદિનો આરંભ કરતી વખતે ગજને બે કૂલોના મધ્ય ભાગથી ઉપાડવો જોઈએ. ગજ ઉપાડતી વખતે જે હાથથી પડી જાય તો કાર્યમાં વિઘ્ન આવે. ગજને રુદ્ર અને વાયુ દેવના મધ્યભાગથી ઉપાડે તો ધનની પ્રાપ્તિ અને કાર્યની સિદ્ધિ થાય. વાયુ અને વિશ્વકર્મા દેવને મધ્ય ભાગથી ઉપાડે તો ઈચ્છિત ફલની પ્રાપ્તિ થાય. વિશ્વકર્મા અને અગ્નિ દેવના મધ્ય ભાગથી ઉપાડે તે કામ સારી રીતે પૂર્ણ થાય. અગ્નિ અને બ્રહ્મા દેવના મધ્ય ભાગથી ઉપાડે તો પુત્રની પ્રાપ્તિ અને કાર્યની સિદ્ધિ થાય. બ્રહ્મા અને યમ દેવના મધ્ય ભાગથી ઉપાડે તો શિલ્પીનો વિનાશ થાય. યમ અને વરુણ દેવના મધ્ય ભાગથી ઉપાડે તો મધ્યમ ફલદાયક જાણવું. વરુણ અને સોમ દેવના મધ્ય ભાગથી ઉપાડે તો મધ્યમ ફલ જાણવું. સોમ અને વિષ્ણુના મધ્ય ભાગથી ઉપાડે તો અનેક પ્રકારની સુખ સમૃદ્ધિ થાય. , शिल्पीना आठ प्रकारना सूत्र *सूत्राष्टकं द्दष्टिनृहस्तमौज्जं, कार्पासकं स्यादवलम्बसज्ञम् । काष्ठं च सृष्टयाख्यमतो विलेख्य-मित्यष्टसूत्राणि वदन्ति तज्झाः સૂત્રના જાણવાવાળા સૂત્રધારોએ આઠ પ્રકારના સૂત્રો કહ્યા છે. પ્રથમ દૃષ્ટિ (આંખ) સૂત્ર ૧, બીજો ગજ ર, ત્રીજી મુંજની દોરી ૩, ચોથો સૂત્રનો દોરો ૪, પાંચમો અવલંબ (ઓળંબો) ૫, છઠ્ઠો કાટખૂણો ૬, સાતમો સાધણી રિવલ) ૭, અને આઠમો વિલેખ એટલે પ્રકાર ૮, આ આઠ પ્રકારના સૂત્ર શિલ્પીનાં છે. - घर आदिना आय लाववानी रीत गिहसामिणो करेणं भित्तिविणा मिणसु वित्थरं दीहं । गुणि अद्वेहिं विहत्तं सेस धयाई भवे आया ॥५१|| પાયાના ઓસારની ભૂમિને છોડીને બાકી રહેલ ઓસારના મધ્ય ભાગની ભૂમિની લંબાઈ અને પહોળાઈ જેટલા ગજની હોય, તે ગૃહ સ્વામીના હાથ વડે માપીને બન્નેનો ગુણાકાર કરવો. જે ગુણાકાર આવે તે ક્ષેત્રફળ સમજવું. ક્ષેત્રફળને આઠે ભાંગતાં જે શેષ વધે તે ધ્વજ આદિ આય સમજવાં પલા રાજવલ્લભમાં કહે છે કે... “मध्ये पर्यङ्कासने मंदिरे च, देवागारे मण्डपे भित्तिबाह्ये ।" Page #31 -------------------------------------------------------------------------- ________________ गृहप्रकरणम् ( ર૭ ) પલંગ આસન અને ઘર ઇત્યાદિકમાં ઓસારને છોડીને મધ્યમાં રહેલ ભૂમિ માપીને આય લાવવો, પરંતુ દેવમંદિર કે મંડપ વગેરેમાં ઓસાર સહિત ભૂમિ માપીને આય લાવવો. आठ आयनां नाम થય–ધૂમ–સીદસાળા વિસ–રવર–ય-ધંg ગઢ માય રૂ पूव्वाइ धयाइ ठिई फलं च नामाणुसारेण ॥५२|| ધ્વજ ધૂમ્ર સિંહ શ્વાન વૃષ ખર ગજ અને ધ્વસ (કાક) એ આઠ આયના નામ છે. તે પૂર્વાદિ દિશામાં સૃષ્ટિકમે અર્થાત્ પૂર્વમાં ધ્વજ, અગ્નિ કોણમાં ધૂમ, દક્ષિણ દિશામાં સિંહ ઈત્યાદિ આઠે દિશામાં કમથી રહે છે. તે પોતાના નામ પ્રમાણે ફળ દેવાવાળાં છે પરા आय चक्रસંકયા ૨ | ૨ | ૩ | ૪ | ૬ | ૬ | ૭ | ૮ | ગાથા ધ્વજ ધૂમ | સિંહ | શ્વાસ | પૃષ્ઠ | સ્વર | ગ | ક્ષ | दिशा | पूर्व | अग्नि | दक्षिण नैर्ऋत्य पश्चिम वायव्य उत्तर | ईशान આય ઉપરથી દ્વારની સમજણ – "सर्वद्वार इह ध्वजो वरुणदिग्द्वारं च हित्वा हरिः । . प्रारद्वारो वृषभो गजो यमसुरे-शाशामुखः स्याच्छुभः ॥" ઘરનો ધ્વજ આય આવે તો પૂર્વ આદિ ચાર દિશામાં દ્વાર રાખી શકાય. સિંહ આય આવે તો પશ્ચિમ દિશાને છોડીને બાકીની પૂર્વ દક્ષિણ અને ઉત્તર એ ત્રણે દિશામાં દ્વારા રખાય. વૃષભ આય આવે તો પૂર્વ દિશામાં દ્વાર રખાય અને ગજ આય આવે તો પૂર્વ અને દક્ષિણ દિશામાં દ્વાર રખાય. એક આયના ઠેકાણે બીજો આય આવી શકે કે નહિ ? આનો ખુલાસો આરંભસિદ્ધિમાં બતાવે છે કે – "áનઃ પવે તું હિંદી તૌ ની વચ્ચે તે | एवं निवेशमर्हन्ति स्वतोऽन्यत्र वृषस्तु न ॥" સર્વ આયને ઠેકાણે ધ્વજ આય આપી શકાય. તથા સિંહ આયના સ્થાનમાં Page #32 -------------------------------------------------------------------------- ________________ ( ૨૮ ) वास्तुसारे ધ્વજ આય, ગજ આયના સ્થાનમાં ધ્વજ અને સિંહ આ બેમાંથી કોઈ એક, વૃષ આયના સ્થાનમાં ધ્વજ સિંહ અને ગજ આ ત્રણમાંથી કોઈ આય આપી શકાય. સારાંશ એવો છે કે સિંહ આય જે ઠેકાણે આપવાનો હોય, તે સ્થાનમાં સિંહ આય ન મળે તો ધ્વજ આય આપી શકાય. આ પ્રમાણે એક આયના અભાવમાં બીજો આય ઉપર કહ્યા પ્રમાણે આપી શકાય. પરંતુ વૃષ આય, વૃષ આયને ઠેકાણે આપવો, બીજા આયનાં સ્થાનમાં વૃષ આય દેવો નહિ. कये २ ठेकाणे कयो २ आय आपवो ते बतावे छे विप्पे धयाउ दिज्जा खित्ते सीहाउ वइसि वसहाओ । सुद्दे अ कुंजराओ धंखाउ मुणीण नायव्वं ॥५३॥ બ્રાહ્મણના ઘરમાં ધ્વજ આય, ક્ષત્રિયના ઘરમાં સિંહ આય, વૈશ્યના ઘરમાં વૃષ આય, શૂદ્રના ઘરમાં ગજ આય અને મુનિ(સંન્યાસી)ના આશ્રમમાં ધ્રાંત ઓય આપવો પડી धय-गय-सीहं दिज्जा संते ठाणे धओ अ सव्वत्थ । गय-पंचाणण-वसहा खेडय तह कव्वडाईसु ॥५४|| ધ્વજ ગજ અને સિંહ આ ત્રણે આ ઉત્તમ ટેકાણે, ધ્વજ આપ સર્વે ઠેકાણે, ગજ સિંહ અને વૃષ આય આ ત્રણે આય નગર ગામ કિલ્લા આદિ ઠેકાણે આપવો પઝા वावी-कूव-तडागे सयणे अ गओ अ आसणे सीहो । वसहो भोअणपत्ते छत्तालंबे धओ सिट्ठो ॥५५|| વાવ, કૂવા, તળાવ અને શવ્યા (પલંગ વગેરે) એ ઠેકાણે ગજ આય આપવો શ્રેષ્ઠ છે. સિંહાસનાદિ આસનમાં સિંહ આય શ્રેષ્ઠ છે. ભોજન કરવાના પાત્રમાં વૃષ આય શ્રેષ્ઠ છે. તથા છત્ર ચામર આદિમાં ધ્વજ આય શ્રેષ્ઠ છે ૫પા विस-कुंजर-सीहाया नयरे पासाय-सव्वगेहेसु । साणं मिच्छाईसुं धंखं कारु अगिहाईसु ॥५६ ॥ વૃષ ગજ અને સિંહ એ ત્રણ આય નગર, પ્રાસાદ (રાજમહેલ યા દેવમંદિર) અને દરેક ઘર એ ઠેકાણે આપવાં. શ્વાન આય પ્લેચ્છ આદિનાં ઘરોમાં, તથા ધ્વાસ આય સંન્યાસીઓનાં મઠ ઉપાશ્રય આદિ ઠેકાણે આપવો. પદો Page #33 -------------------------------------------------------------------------- ________________ गृहप्रकरणम् धूमं रसोइठाणे तहेव गेहेसु वण्हिजीवाणं । रासहु विसाणगिहे धय-गय- सीहाउ रायहरे ॥५७॥ રસોઈ કરવાના રસોડામાં તથા અગ્નિ વડે આજીવિકા કરવાવાળાના ધરમાં ધૂમ્ર આય આપવો. વેશ્યાના ધરમાં ખર આય આપવો. રાજમહેલમાં ધ્વજ ગજ અને સિંહ આય આપવાં. ॥૫૭ના घरनां नक्षत्रनी समजण दीहं वित्थरगुणियं जं जायइ मूलरासि तं नेयं । अट्ठ गुणं उडुभत्तं गिहनक्खत्तं हवइ सेसं પા ઘર કરવાની ભૂમિની લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરવો. જે ગુણનફ્લ આવે તે ઘરનું ક્ષેત્રફળ જાણવું. પછી ક્ષેત્રફળને આઠે ગુણીને સત્તાવીસથી ભાગદેવો, જે શેષ બચે તે ઘરનું નક્ષત્ર જાણવું ૫૫૮॥ घरना राशिनी समजण गिहरिक्खं चउगुणिअं नवभत्तं लद्ध भुत्तरासीओ गिहरासि सामिरासी सड ट्ठ दु दुवालसं असुहं ॥५९॥ ( ૨૧ ) ઘરનાં નક્ષત્રને ચારથી ગુણીને નવથી ભાગો, જે લબ્ધિ આવે તે ધરની ભુક્ત રાશિ સમઝવી. આ ઘરની રાશિ અને ઘરના સ્વામીની રાશિ પરસ્પર છઠ્ઠી અને આઠમી હોય અથવા બીજી અને બારમી હોય તો અશુભ સમજવી ૫૯।। વાસ્તુશાસ્ત્રમાં રાશિનું જ્ઞાન આ પ્રમાણે કહે છે "अश्विन्यादित्रयं मेषे सिंहे प्रोक्तं मघात्रयम् । मूलादित्रितयं चापे शेषभेषु द्वयं द्वयम् ॥" અશ્વિની આદિ ત્રણ નક્ષત્ર મેષ રાશિનાં, મઘા આદિ ત્રણનક્ષત્ર સિંહ રાશિનાં, અને મૂલ આદિ ત્રણ નક્ષત્ર ધન રાશિનાં છે. બાકીની નવરાશિઓનાં બે બે નક્ષત્ર છે. વાસ્તુશાસ્ત્રમાં નક્ષત્રમાં ચરણ ભેદ વડે રાશિ માનેલ નથી. વિશેષ ખુલાસો નીચેના ગૃહરાશિ યંત્રમાં જુઓ. Page #34 -------------------------------------------------------------------------- ________________ ( 30 ) गृहराशियंत्र मेष वृष १ २ अश्विनी रोहिणी आर्द्रा पुष्य भरणी मृगसिर पुनर्वसु आश्लेषा कृत्तिका ० व्यय लाववानो प्रकार मिथुन कर्क सिंह कन्या तुला वृश्चिक धन मकर कुंभ मीन ३ ४ ५ ६ ७ ८ ९ १० ११ १२ मघा हस्त स्वाति अनुराधा मूल श्रवण शतभिषा उ. भा. पू. फा. चित्रा विशाखा ज्येष्ठा पू.षा. धनिष्ठा पू.भा. रेवती O उ. फा. ० ० उ. षा.. ० वास्तुसारे ० O वसुभत्तरिक्खसेसं वयं तिहा जक्ख - रक्खस्स - पिसाया । आउ अंकाउ कमसो हीणाहियसमं मुणेयव्वं ॥६०॥ जक्खवओ विद्धिकरो धणनासं कुणइ रक्खसवओ अ । मज्झिमवओ पिसाओ तह य जमंसं च वज्जिज्जा ॥६१॥ યક્ષ ઘરનાં નક્ષત્રની સંખ્યાને આઠે ભાગવી, જે શેષ બચે તે થય જાણવો. રાક્ષસ અને પિશાચ એ ત્રણ પ્રકારનો વ્યય છે. આયની સંખ્યાથી વ્યયની સંખ્યા કમતી હોય તો યક્ષનામનો વ્યય, અધિક હોય તો રાક્ષસ વ્યય અને બરાબર હોય તો પિશાચ વ્યય સમજવો 118011 व्ययनुं फल ० ० ઘરનો યક્ષવ્યય હોય તો ધન ધાન્યાદિની વૃદ્ધિકારક છે. રાક્ષસ વ્યય હોય તો ધન ધાન્યાદિનો વિનાશ થાય. અને પિશાચ વ્યય હોય તો મધ્યમ ફલદાયક છે. નીચે બતાવેલ ત્રણ અંશોમાંથી યમ નામના અંશને છોડી દેવો ।। अंश लाववानो प्रकार मूलरासिस्स अंकं गिनामक्खरवयंकसंजुत्तं । तिविहत्तु सेस अंसा इंदंस - जमंस-रायंसा ॥६२॥ ધરના ક્ષેત્રફળની સંખ્યા, ધ્રુવ આદિ ધરનાં નામાક્ષરની સંખ્યા અને વ્યયની સંખ્યા એ ત્રણેનો સરવાળો કરીને ત્રણે ભાગવો, જે શેખ રહે તે અંશ જાણવો. શેષ એક રહે તો કેંદ્ર અંશ, બે રહે તો યમ અંશ અને શૂન્ય શેષ રહે તો રાજ અંશ જાણવો ।।દરા Page #35 -------------------------------------------------------------------------- ________________ तारानी समजण गृहप्रकरणम् गेहभसामिभपिंडं नवभत्तं सेस छ चउ नव सुहया । યાદ્દશા मज्झिम दुग इग अट्ठा ति पंचसतहमा तारा ઘરના નક્ષત્રથી ઘરના સ્વામિના નક્ષત્ર સુધી ગણવું, જે સંખ્યા આવે તેને નવથી ભાગવી, જે શેષ રહે તે તારા જાણવી. તેમાં છઠ્ઠી ચોથી અને નવમી તારા શુભ છે. બીજી પહેલી અને આઠમી તારા મધ્યમ ફલવાળી છે. ત્રીજી પાંચમી અને સાતમી તારા અધમ છે ।।૬।। ( 38 ) आयादि जाणवानुं उदाहरण માનો ઘર બનાવવાની ભૂમિ ૭ હાથ અને ૯ આંગળ લાંબી છે, અને ૫ હાથ અને ૭ આંગળ પહોળી છે. પ્રથમ હાથના આંગળ બનાવવા માટે હાથને ૨૪ થી ગુણા કરીને મેળવી ઘો તો ૭૪૨૪=૧૬૮+=૧૭૭ આંગળની લંબાઈ થઈ. ૫×૨૪=૧૨૦+૭=૧૨૭ આંગળની પહોળાઈ થઈ, આ બન્ને લંબાઈ પહોળાઈનો ગુણાકાર કર્યો તો ૧૭૭૪૧૨૭=૨૨૪૭૯ ક્ષેત્રફળ થયું. ક્ષેત્રફળને આઠે ભાગ આપો તો ૨૨૪૭૯૮ બાકી શેષ ૭ વધ્યા, તે સાતમો ગજ આય સમજવો. ધરનું નક્ષત્ર લાવવા માટે ક્ષેત્રફળને આઠે ગુણ્યા તો ૨૨૪૭૯ ×૮=૧૭૯૮૩૨ આ ગુણાકાર આવ્યો, તેને ૨૭ થી ભાગ આપ્યો તો શેષ ૧૨ વધ્યા, તે માટે બારમું ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર આવ્યું. ઘરની ભુક્તરાશિ જાણવા માટે ઉ.ફા. નક્ષત્ર ૧૨ મું છે, તેને ૪ થી ગુણ્યાં તો ૪૮ થયાં! આને ૯ થી ભાગ્યાં તો લબ્ધિ ૫ આવી, તે માટે પાંચમી સિંહ રાશિ થઈ. વ્યય જાણવા માટે ઘરનું નક્ષત્ર ઉત્તરાફાલ્ગુની ૧૨ મું છે, તેને આઠે ભાગ્યા તો ૧૨+૮ શેષ ૪ વધ્યા. આ આયના અંક ૭ થી ક્રમ છે, તે માટે યક્ષ વ્યય થયો. અંશ જાણવા માટે ઘરના ક્ષેત્રફળમાં જે રાશિનું ઘર હોય તેના જેટલા અક્ષર હોય તે જોડો. માનો વિજય નામનું ધર છે, તેના વર્ણાક્ષર ત્રણ છે તે અને વ્યયનો અંક ૪ મેળવ્યાં તો ૨૨૪૭૯+૩+૪=૨૨૪૮૬ થયાં, તેને ત્રણે ભાગ્યા તો શેષ ૧ વધ્યો તે માટે ઇદ્રાંશ થયો. તારા જાણવાને માટે ધરનું નક્ષત્ર ઉત્તરાફાલ્ગુની છે, અને ઘરના માલિકનું નક્ષત્ર રેવતી છે. તો ઉ.ફા.થી રેવતી સુધી ગણતાં ૧૬ ની સંખ્યા થાય છે, તેને નવે ભાગવાથી શેષ ૭ વર્ષ છે તો સાતમી તારા જાણવી. આયાદિનો અપવાદ વિશ્વકર્મપ્રકાશમાં બતાવે છે કે"एकादशयवादूर्ध्वं यावद् द्वात्रिंशहस्तकम् । तावदायादिकं चिन्त्यं तदूर्ध्वं नैव चिन्तयेत् ॥ Page #36 -------------------------------------------------------------------------- ________________ ( ૩૨ ) જે ઘરની લંબાઈ ૧૧ વથી અધિક ૩ર હાથ સુધી હોય તેવા ઘરમાં તો આય વ્યય આદિનો વિચાર કરવો, પરંતુ ૩ર હાથથી વધારે લંબાઈવાળાં ઘર હોય તેમાં આય વ્યય આદિનો વિચાર કરવો નહિ. તથા જીર્ણ થઈ ગયેલ મકાનનો ફરી ઉદ્ધાર કરતી વખતે પણ આય વ્યય કે માસ શુદ્ધિ આદિનો વિચાર કરવો નહિ. મુહૂર્તમાર્તણ્ડમાં પણ કહ્યું છે કે “द्वात्रिंशाधिक हस्तमब्धिवदनं तार्णं त्वलिन्दादिकं । नैष्वायादिकमीरितं तृणगृहं सर्वेषु मास्सूदितम् ॥" જે ઘર બત્રીશ હાથથી વધારે લાંબું હોય, ચાર દરવાજાવાળું હોય, ધાસનું હોય તથા અલિન્દ નિર્વ્યૂહ (માદલ) ઇત્યાદિ ઠેકાણે આય વ્યય આદિનો વિચાર ન કરેવો. તેમ જ ઘાસનું ઘર બનાવવું હોય તો હરએક મહિનામાં કરી શકાય છે. वास्तुसारे आयव्ययौ मासशुद्धिं न जीर्णे चिन्तयेद् गृहे ।" घरनी साथे मालिकनुं शुभाशुभ लेनदेननो विचार जह कण्णावरपीई गणिज्जए तह य सामियगिहाण । जोणि- गण - रासि पमुहा* नाडीवेहो य गणियव्यो ||૬૪|| જેમ જ્યોતિષ શાસ્ત્રના પ્રમાણે કન્યા અને વરનો પરસ્પર પ્રેમ ભાવ જોવાય છે, તે પ્રમાણે ધર અને ઘરના સ્વામીનો લેનદેન આદિનો વિચાર, ૧ યોનિ ગણ રાશિ અને નાડીવેધ દ્વારા અવશ્ય કરવો જોઈએ ૫૬૪ परिभाषा ગદ્દા ओवरयनामसाला जेणेग दुसालु भण्णए गेहं । गइनामं च अलिंदो इग दुति अलिंदो पटसालो पटसाल बार दुहु दिसि जालियभित्तीहिं मंडवो हवाइ पिट्ठी दाहिणवामे अलिंद नामेहिं गुंजारी ૬૬ા “તખાળદ નોાઓ "કૃતિપાદાન્તર | ૧- યોનિ ગણ શિ નાડીવેધ આદિનો ખુલાસો પ્રતિષ્ઠા સંબંધી મુહૂર્તના પરિશિષ્ટમાં દેખવો. Page #37 -------------------------------------------------------------------------- ________________ गृहप्रकरणम् ( ૩ ). जालियनामं मूसा थंभयनामं च हवइ खडदारं । भारपट्टो य तिरियो पीढ कडी धरण एगट्ठा ॥६७॥ ओवरय पट्टसाला पज्जंतं मूलगेह नायव्वं । .. एअस्स चेव गणियं रंधणगेहाइ गिहभूसा ॥६८।। ઓરડાનું નામ શાળા છે. જેમાં એક બે શાળા હોય તેને ઘર કહે છે. ગઈ નામ અલિન્દ (ઓસરી) નું છે. જેને એક બે અથવા ત્રણ અલિન્દ હોય તે પટશાળા કહેવાય. પટશાળાના દ્વારની બને તરફ જાળી (ઝરોખા) યુકત ભીત તથા મંડપ હોય છે. પાછળ જમણી અને ડાબી તરફ અલિંદ હોય તેને ગુંજારી કહે છે. જાલિય નામ ભૂષા (ખડકીવાળા ગોખ)નું છે. થાંભલાનું નામ બદારુ છે. થાંભલા ઉપર જે લાંબું મોટું લાકડું રાખવામાં આવે છે તેને ભારવટ કહે છે. પીઢ કડી અને ૧રણ એ ત્રણે એક અર્થવાચી છે. ઓરડાથી પટશાળા સુધી મુખ્ય ઘર જાણવું. અને બાકી રસોડું વગેરે છે તે મુખ્ય ઘરનાં આભૂષણરૂપ છે ૬૫ થી ૬૮ घरोना भेदतुं कारण ओवरय-अलिंद-गई गुंजारि-भित्तीण पट्ट-थंभाण । जालियमंडवाण य भेएण गिहा उवज्जंति ॥६९॥ ઓરડો (શાળા) અલિંદ ગતિ ગુજારી ભીંત પાટડા થાંભલા જાલી અને મંડપ આદિના ભેદો વડે અનેક પ્રકારનાં ઘર થાય છે ૬૯ चउदसगुरुपत्थारे लहुगुरुभेएहिं सालमाईणि ।। जायंति सव्वगेहा सोलसहस्स-तिसय-चुलसीआ ||७०॥ જેમ ચૌદ ગુરુ અક્ષરોનો લઘુ ગુરુનાં ભેદો વડે પ્રસ્તાર બને છે, તેમ શાળા અલિંદ આદિનાં ભેદ વડે સોલ હજાર ત્રણસો ચોરાસી (૧૬૩૮૪) પ્રકારનાં ઘર બને છે ટો ततो य जिंकिवि संपइ वट्टति धुवाइ संतणाईणि । ताणं चिय नामाई लक्खण-चिण्हाई वुच्छामि ॥७१|| તેથી આધુનિક સમયમાં જે કાંઈ પણ ધુવ આદિ અને શાન્તન આદિ ઘરો છે. તેનાં નામ આદિ એકઠાં કરીને તેનું લક્ષણ અને ચિહ્નને હું (ઠકકર કેરૂ) કહું છું. ૭૧ Page #38 -------------------------------------------------------------------------- ________________ (३४) वास्तुसारे ध्रुवादि घरोनां नाम - धुव धन्न जय नंदं खर कंत मणोरमं सुमुह दुमुहा । कूरं सुपक्ख धणदं खय आक्कंदं विउलं विजयं गिहा ॥७२॥ ધ્રુવ ધાન્ય જય નંદ ખર કાંત મનોરમ સુમુખ દુર્મુખ કૂર અપક્ષ ધનદ લય આનન્દ વિપુલ અને વિજય એ સોળ પ્રકારનાં ઘર છે Iછરા प्रस्तार विधि - चत्तारि गुरू ठविउं लहुओ गुरुहिट्ठि सेस उवरिसमा । ऊणेहिं गुरू एवं पुणो पुणो जाव सव्व लहू ||७३|| ચાર ગુરુ અક્ષરનો પ્રસ્તાર કરવો હોય તો પ્રથમ પંક્તિમાં ચારે અક્ષર ગુરુ લખો, પછી બીજી પંક્તિમાં પ્રથમ ગુરુ અક્ષરની નીચે એક લઘુ અક્ષર લખીને બાકી ઉપર પ્રમાણે લખો. પછી નીચેની ત્રીજી પંકિમાં ઉપરના લઘુ અક્ષરની નીચે ગુરુ અને ગુરુ અક્ષરની નીચે લઘુ અક્ષર લખીને બાકી ઉપર પ્રમાણે લખો. આ પ્રમાણે બધાં લઘુ અક્ષર થઈ જાય ત્યાં સુધી વારંવાર કિયા કરો. લઘુ અક્ષરનું (1) मा भने शुरु २d (5) uj यिन ४२. ॥७३|| વિશેષ નીચેના પ્રસ્તારમાં દેખો - १ 5 5 55 ९ऽऽऽ । २ । 5 5 5 १० । । । Siss ११ । । । । ४ । । । १२ । । । । assis १३ ।।।। ६ । । । । १४ । । ।। ७ । । । । १५ ।।।। ८ ।।।। धुवादि सोळ घरोनो प्रस्तार - तं धुवधन्नाईणं पुव्वाइ लहुहिं सालनायव्वा । गुरुठाणि मुणह भित्ती नामसमं हवइ फलमेसिं ॥७४।। १ केटलाक ग्रंथमां विपक्ष नाम आपेल छ । Page #39 -------------------------------------------------------------------------- ________________ गृहप्रकरणम् ( ૩ ) જેમ ચાર અક્ષરવાળા છંદના પ્રસ્તારના સોળ ભેદ થાય છે, તે પ્રમાણે લઘુરૂપ શાળા વડે ધ્રુવ ધન્ય આદિ સોળ પ્રકારનાં ઘર થાય છે. લધુના સ્થાને શાળા અને ગુરુના સ્થાને ભીંત સમજવી. જેમ પ્રથમ ચારે ગુરુ અક્ષર છે, તેમાં પ્રથમ ધ્રુવનામના ઘરની ચારે દિશામાં ભીંત છે, પણ શાળા નથી. પ્રસ્તારના બીજા ભેદમાં પ્રથમ લઘુ છે, તેમ અહીં ધન્યનામના બીજા ઘરમાં પૂર્વ દિશામાં શાળા સમજવી. પ્રસ્તારના ત્રીજા ભેદમાં બીજો અક્ષર લઘુ છે, તેમ અહીં ત્રીજા " નામના ઘરમાં દક્ષિણ દિશામાં શાળા જાણવી. પ્રસ્તારના ચોથા ભેદમાં પ્રથમ બે અક્ષર લઘુ છે, તેમ અહીં ચોથા નન્દનામના ઘરમાં પૂર્વ અને દક્ષિણ દિશામાં એક એક શાળા સમજવી. આ પ્રમાણે દરેક ઘરમાં સમજી લેવું. વિશેષ ખુલાસા માટે નીચેનો ગૃહ પ્રસ્તાર જુઓ. આ ધુવ આદિ ઘરોનું ફળ પોતાના નામ પ્રમાણે જાણવું ૫૭૪ના धुवर धान्यर जय३ ट। [ , , SSSS ISSS 1155 खर मनोरम 5515 ISIS SIIS दुर्मुख कर १० सपक्ष ११ धनद ९२ SSI ISSI SISI LIISI क्षय३ आकन्द१४ विपुलप विजय६ SSI IslI III Page #40 -------------------------------------------------------------------------- ________________ (३६) वास्तसारे .. ध्रुप घशेर्नु ३० समmमां छे है - "धुवे जयमाप्नोति धन्ये धान्यागमो भवेत् । जये सपत्नाञ्जयति नन्दे सवाः समृद्धयः ॥ खरमायासदं वेश्म कान्ते च लभते श्रियम् । आयुरारोग्यमैश्वर्यं तथा वित्तस्य सम्पदः ॥ मनोरमे मनस्तुष्टि-गृहभर्तुः प्रकीत्तिता । सुमुखे राजसन्मानं दुर्मुखे कलहः सदा ॥ क्रूरव्याधिभयं क्रूरे सुपक्षं गोत्रवृद्धिकृत् । धनदे हेमरत्नादि गाश्चैव लभते पुमान् ॥ क्षयं सर्वक्षयं गेहं-माक्रन्दं ज्ञातिमृत्युदम् । आरोग्यं विपुले ख्याति-विजये सर्वसम्पदः ॥ ધ્રુવ નામનું પ્રથમ ઘર જયકારક છે. ધાન્ય નામનું ઘર ધાન્યની વૃદ્ધિ કરવાવાળું છે. જય નામનું ઘર શત્રુને જીતવાવાળું છે. નંદનામનું ઘર સર્વ પ્રકારની સમૃદ્ધિ આપે છે. ખર નામનું ઘર ક્લેશદાયક છે. કાન નામના ઘરમાં લક્ષ્મી પ્રાપ્ત થાય તથા આયુષ્ય આરોગ્ય અને ધન સંપદાની વૃદ્ધિ થાય. મનોરમ નામનું ઘર સ્વામીના મનને સંતુષ્ટ કરે. સુમુખ નામનું ઘર રાજ સન્માન કરાવે. દુર્મુખ નામનું ઘર કલહ કરાવે. કૂર નામનું ઘર ભયંકર વ્યાધિ અને ભય પેદા કરે. સુપેક્ષ નામનું ઘર કુટુમ્બની વૃદ્ધિ કરે છે. ધનદ નામનું ઘર સોના રત્ન અને ગાય વગેરે પશુની વૃદ્ધિ કરે છે. ક્ષય નામનું ઘર સર્વ ક્ષયકારક જાણવું. આકંદ નામનું ઘર જ્ઞાતિજનનું મરણ કરે. વિપુલ નામનું ઘર આરોગ્ય અને કીર્તિને વધારે છે અને વિજ્ય નામનું ઘર સર્વ પ્રકારની સંપદા આપે છે. शान्तनादि द्विशाल घरोनां नाम - संतण संतिद वड्ढभाण कुक्कुडा सत्थियं च हंसं च । वद्धण कब्बुर संता हरिसण विउला करालं च ॥७५।। वित्तं चित्तं धन्नं कालदंडं तहेव बंधूदं । पुत्तद सव्वंगा तह वीस इमं कालचक्कं (च) ॥६॥ Page #41 -------------------------------------------------------------------------- ________________ गृहप्रकरणम् ( રૂ૭ ) तिपुरं सुंदर नीला कुडिलं सासय य सत्थदा सीलं । कुट्टर सोम सुभद्दा तह भद्दमाणं च कूरक्कं ॥७७|| सीहिर य सव्वकामय पुट्ठिद तह कित्तिनासणा नामा । सिणगार सिरीवासा सिरीसोम तह कित्तिसोहणया ॥७८|| जुगसीहर बहुलाहा लच्छिनिवासं च कुनिय उज्जोया । बहुतेयं च सुतेयं कलहावह तह विलासा य ॥७९।। बहूनिवासं पुट्ठिद कोहसन्निहं महंत महिता य ।। दुक्खं च कुलच्छेअं पयाववद्धण य दिव्या य १०|| बहुदुक्ख कंठछेयण जंगम तह सीहनाय हत्थीजं । कंटक इइ नामाई लक्खणभेयं अओ वुच्छं ॥८॥ શાન્તન ૧, શાંતિદ ૨, વર્ધમાન ૩, કુકકુટ ૪, સ્વસ્તિક ૫, હંસ ૬, વર્તુન ૭, કબૂર ૮, શાન્ત ૯, હર્ષણ ૧૦, વિપુલ ૧૧, કરાલ ૧૨, વિત્ત ૧૩, ચિત્ત (ચિત્ર) ૧૪, ધન ૧૫, કાલદંડ ૧૬, બંધુદ ૧૭, પુત્રદ ૧૮, સર્વાંગ ૧૯, કાલચક ૨૦, ત્રિપુર ૨૧, સુંદર રર, નીલ ૨૩, કુટિલ ર૪, શાશ્વત ર૫, શાસ્ત્રદ ર૬, શીલ ૨૭, કોટર ૨૮, સૌમ ૨૯, સુભદ્ર ૩૦, ભદ્રમાન ૩૧, કૂર ૩૨, શ્રીધર ૩૩, સર્વકામદ ૩૪, પુષ્ટિદ ૩૫, કીર્તિનાશક ૩૬, શૃંગાર ૩૭, શ્રીવાસ ૩૮, શ્રી શોભ ૩૯, કીર્તિશોભન ૪૦, મુગ્મશિખર (યુગ્મશ્રીધર) ૪૧, બહુલાભ ૪૨, લક્ષ્મીનિવાસ ૪૩, કુપિત ૪૪, ઉદ્યોત ૪૫, બહુજ ૪૬, સુતેજ ૪૭, કલહાવહ ૪૮, વિલાસ ૪૯, બહુનિવાસ ૫૦, પુષ્ટિદ ૫૧, કોલસબ્રિભ પર, મહંત ૫૩, મહિના ૫૪, દુઃખ ૫૫, કુલચ્છેદ ૫૬, પ્રતાપવર્ચ્યુન ૫૭, દિવ્ય ૫૮, બહૂદુઃખ ૫૯, કંઠછેદન ૬૦, જંગમ ૬૧, સિંહનાદ ૬૨, હસ્તિન ૬૩, અને કંટક ૬૪ ઈત્યાદિ ૬૪ ઘરોનાં નામ છે. હવે તેનાં લક્ષણ અને ભેદ કહે છે II૭પા થી ૮ના બે શાળા વાળા ઘરનું સ્વરૂપ રાજવલ્લભમાં બતાવે છે કે – “अथ द्विशालालयलक्षणानि, पदैस्त्रिभिः कोष्टकरन्ध्रसंख्या । तन्मध्यकोष्टं परिहत्य युग्मं, शालाश्चतस्रो हि भवन्ति दिक्षु ॥" બે શાળાવાળા ઘરનું લક્ષણ આ પ્રમાણે છે - ઘર કરવાની ભૂમિમાં લંબાઈ અને પહોળાઈના ત્રણ ભાગ કરવાથી કુલ નવ ભાગ (કોઠા) થાય છે. તેમાં મધ્ય Page #42 -------------------------------------------------------------------------- ________________ ( રૂ૮ ) वास्तुसारे ભાગને છોડીને બાકીના આઠ ભાગમાંથી બે બે ભાગની શાળા કરવી અને બાકીની ભૂમિ ખાલી છોડવી. આ પ્રમાણે ચારે દિશાઓમાં ચાર પ્રકારની શાળા થાય છે. “याम्याग्रिगा च करिणी धनदाभिवक्त्रा, पूर्वानना च महिषी पितृवारुणस्था । गावी यमाभिवदनापि च रोगसोमे, छागी महेन्द्रशिवयोवरुणाभिवक्त्रा ॥ દક્ષિણ અને અગ્નિકોણનાં કોઠામાં બે શાળા હોય અને તેનું મુખ ઉત્તર દિશામાં હોય તો તે શાળાનું નામ હસ્તિની શાળા કહેવાય. નૈત્ય અને પશ્ચિમ દિશામાં કોઠામાં બે શાળા હોય અને તેનું મુખ પૂર્વ દિશામાં હોય તો તે શાળાનું નામ મહિબી શાળા કહેવાય. વાયવ્ય અને ઉત્તર દિશાના કોઠામાં બે શાળા હોય અને તેનું મુખ દક્ષિણ દિશામાં હોય તો તે શાળાનું નામ 'ગાવી શાળા કહેવાય. ઈશાન અને પૂર્વ દિશાનાં કોઠામાં બે શાળા હોય અને તેનું મુખ પશ્ચિમ દિશામાં હોય તો તે શાળાનું નામ છાગી શાળા કહેવાય. - હસ્તિની અને મહિષી એ બે શાળા એક સાથે હોય તેવા ઘરનું નામ સિદ્ધાર્થ કહેવાય, તે નામ પ્રમાણે ફળદાયક છે. મહિલી અને ગાવી એ બે શાળા સાથે હોય તેવા ઘરનું નામ યમસૂર્ય કહેવાય. આ ઘર મૃત્યુકારક છે. ગાવી અને છાગી એ બે શાળા સાથે હોય તેવા ઘરનું નામ દંડ છે, તે ધનની હાનિકર્તા છે. હસ્તિની અને છાગી એ બે શાળા સાથે હોય તેવા ઘરનું નામ 'કાચ કહેવાય. તે હાનિકારક છે. હસ્તિની અને ગાવી એ બે શાળા સાથે હોય તેવા ઘરનું નામ 'ચલ્હી કહેવાય તે અશુભ કહેવાય. આ પ્રમાણે અનેક પ્રકારનાં ઘરો બને છે. તે જાણવાને માટે જુઓ સમરાંગણ અને રાજવલ્લભ આદિ શિલ્પગ્રંથો. शान्तनादि घरोनुं स्वस्प केवल ओवरय दुगं संतणनामं मुणेह तं गेहं । तस्सेव मज्झि पढें मुहेगलिंदचं सत्थियगं ॥८२|| ફકત બે શાળાવાળા ઘરને 'શાન્તન નામનું ઘર કહે છે. અર્થાત્ જે ઘરમાં ઉતરદિશાનાં મુખવાળી હસ્તિનીશાળા હોય તે શાન્તિન નામનું ઘર કહેવાય. પૂર્વ દિશામાં મુખવાળી મહિલીશાળા હોય, તે શાનિ નામનું ઘર કહેવાય. દક્ષિણ દિશાનાં મુખવાળી ગાવી શાળા હોય તે વર્ધ્વમાન ઘર કહેવાય. અને પશ્ચિમના મુખવાળી છાગી શાળા હોય, તે કુર્કીટ નામનું ઘર કહેવાય. શાંતનાદિ બે શાળાવાળા ચાર ઘરોના મધ્યમાં પદારૂ હોય અને દ્વાર આગળ એક એક અલિંદ હોય તો સ્વસ્તિક આદિ ચાર પ્રકારનાં ઘર બને છે. જેમ કે Page #43 -------------------------------------------------------------------------- ________________ गृहप्रकरणम् ( ૨૧ ) શાન્તન નામના ઘરમાં બદારૂ અને મુખ આગળ એક અલિંદ હોય તો સ્વસ્તિક ઘર કહેવાય. શાન્તિદ ઘરની મધ્યમાં પદ્દારૂ અને મુખ આગળ એક અલિંદ હોય તો હંસ નામનું ઘર કહેવાય. વર્ધમાન ઘરની મધ્યમાં બદારૂ અને આગળ એક આલિંદ હોય તો 'વર્ટુન ઘર કહેવાય. કર્કટ ઘરની મધ્યમાં દારૂ અને દ્વાર આગળ એક અલિંદ હોય તો કબૂર નામનું ઘર કહેવાય. Iટરા शान्तन शातिदर वर्षमान ३ कुरा स्वस्तिक १ हंसर છે R' कराल 11 i) a H - 111. d वित्त धन३ कालदंड છે. 1] 4 | L._LER सत्थियगेहस्सग्गे अलिंदु बीओ अ तं भवे संतं । संते गुंजारि दाहिण थंभ सहियं (तं) हवइ वित्तं ॥८३|| સ્વસ્તિક ઘરની આગળ બીજો એક અલિંદ હોય તો શાન્ત' નામનું ઘર કહેવાય. હંસ ઘરની આગળ બીજો એક અલિંદ હોય તો હર્ષણ ઘર કહેવાય. વર્લ્ડન ઘરની આગળ Page #44 -------------------------------------------------------------------------- ________________ ( ૪૦ ) वास्तुसारे બીજો એક અલિંદ હોય તો 'વિપુલ ઘર કહેવાય. કબૂર ઘરની આગળ એક બીજો અલિંદ હોય તો કરાલ નામનું ઘર કહેવાય. શાન્ત ઘરની દક્ષિણ દિશામાં ખંભ વાળો એક અલિંદ હોય તો વિત્ત ઘર કહેવાય. હર્ષણ ઘરની દક્ષિણ દિશામાં સ્તંભવાળો એક અલિંદ હોય તો 'ચિત્ર ઘર કહેવાય. વિપુલ ઘરની દક્ષિણમાં ખંભયુકત એક અલિંદ હોય તો ધન નામનું ઘર કહેવાય કરાલઘરની દક્ષિણમાં સ્તંભયુકત અલિંદ હોય તો કાલદંડ ઘર કહેવાય ૫૮૩ वित्तगिहे वामदिसे जइ हवइ गुंजारि ताव बंधुदं । गुंजारि पिट्ठि दाहिण पुरओ दु अलिंद तं तिपुरं ॥८४|| વિત્ત ઘરની ડાબી બાજુ એક અલિંદ હોય તો બંધુદ ઘર કહેવાય. ચિત્ર ઘરની ડાબી બાજુ અલિંદ હોય તો પુત્રદ ઘર કહેવાય. ધન ઘરની ડાબી બાજુ અલિંદ હોય તો સર્વાગ ઘર કહેવાય. કાલદંડ ઘરની ડાબી બાજુ અલિંદ હોય તો કાલચકે ઘર કહેવાય શાનન ઘરની પાછળ અને જમણી તરફ એક એક અલિંદ હોય તથા દ્વાર આગળ બે અલિંદ હોય તે "ત્રિપુરે ઘર કહેવાય. શાન્તિદ ઘરની પાછળ અને જમણી તરફ એક એક અલિંદ હોય, તથા આગળ બે અલિંદ હોય તે સુંદર ઘર કહેવાય. વર્તુમાન ઘરની પાછળ અને જમણી તરફ એક એક અલિંદ હોય, તથા દ્વાર આગળ બે અલિંદ હોય તે નીલ ઘર કહેવાય. કુકટ ઘરની પાછળ અને જમણી તરફ એક એક અલિંદ હોય તથા આગળ બે અલિંદ હોય તે કુટિલ ઘર કહેવાય ૫૮૪ पिट्ठी दाहिणवामे इगेग गुंजारि पुरउ दु अलिंदा । तं सासयं आवासं सव्वाण जणाण संतिकरं ॥८५।। બે શાળાવાળા ઘરની પાછળ જમણી અને ડાબી તરફ એક એક અલિંદ હોય, તથા આગળ બે અલિંદ હોય, તેવા ઘરનું દ્વાર જો ઉત્તરમાં હોય તો તે શાશ્વત ઘર કહેવાય, તે સર્વ મનુષ્યો ને શાંતિ કરવાવાળું છે, આ ઘરનું દ્વાર જો પૂર્વ દિશામાં હોય તો શાસ્ત્ર, દક્ષિણમાં હોય તો શીલ અને પશ્ચિમમાં હોય તો "કોટરે ઘર કહેવાય ૮પા दाहिणवाम इगेगं अलिंद जुअलस्स मंडवं पुरओ । उवरयमज्झे थंभो तस्स य नामं हवइ सोमं ॥८६|| Page #45 -------------------------------------------------------------------------- ________________ गृहप्रकरणम् ( ४१ ) બે શાળાવાળા ઘરની જમણી અને ડાબી બાજુ એક એક અલિંદ હોયઅને આગળ બે અલિંદ હોય, તથા શાળાની મધ્યમાં સ્તંભ હોય, તેવાં ઘરનું દ્વાર જો ઉત્તરમાં હોય તો તે 'સૌમ્ય' ધર કહેવાય આ ઘરનું દ્વાર ‘સુભદ્ર' દક્ષિણ દિશામાં હોય તો ‘ભદ્રમાન અને પશ્ચિમ કહેવાય ।।૬।। बंधुंद ९ F ]]] - ܕܕ ᆭ त्रिपुर १ 111 11 शाश्वत १ 111 'सौम्य } १ ५ 9 6. - पुत्र द २ 111 शास्त्रद२ सुभद्र २ सर्वांग ३ JJF नील ३ [[[ झील ३ भद्रमान ३ પૂર્વ દિશામાં હોય તો દિશામાં હોય તો 'ર' ધર कालचक्र ४ कुटिल ४ कोटर ४ पुरओ अलिंद तियगं तिदिसं इक्किक्कं हवइ गुंजारी । थंभय पट्टसमेयं सीधरनामं च तं गेहं ॥८७॥ क्रूर ४ Page #46 -------------------------------------------------------------------------- ________________ ( ૪ર ) वास्तुसारे બે શાળાવાળા ઘરની આગળ ત્રણ અલિંદ અને બાકીની ત્રણે દિશામાં એક એક અલિંદ હોય, તથા સ્તંભ પાટડા સહિત હોય તેવાં ઘરનું દ્વાર જો ઉત્તર દિશામાં હોય તો તે શ્રીધર નામનું ઘર કહેવાય. આ ઘરનું દ્વાર જો પૂર્વ દિશામાં હોય તો સર્વકામાં દક્ષિણમાં હોય તો પુષ્ટિદ અને પશ્ચિમમાં હોય તો કીર્તિવિનાશ ઘર કહેવાય ૫૮૭ गुंजारि जुअल तिहुं दिसि अलिंदमुहे य थंपरिकालियं । मंडव जालिय सहिया सिरिसिंगारं तयं बिंति ॥८८॥ જે બે શાળાવાળા ઘરની ત્રણે દિશામાં બે બે અલિંદ અને આગળ પણ બે અલિદ સ્તંભયુકત હોય, તથા અલિંદ આગળ મંડપ બારીવાળા હોય, તેવાં ઘરનું મુખ પદિ ઉત્તર દિશામાં હોય તે શ્રીશંગાર નામનું ઘર કહેવાય. આ ઘરનું દ્વાર જો પૂર્વ દિશામાં હોય તો 'શ્રીનિવાસ દક્ષિણમાં હોય તો શ્રીશોભ અને પશ્ચિમમાં હોય તો કીર્તિશોભન ઘર કહેવાય ૫૮૮ तिन्नि अलिंदा पुरओ तस्सग्गे भद्दु सेस पुव्वुव्व । तं नाम जुग्गसीधर बहु मंगलरिद्धि आवासं ॥८९|| જે બે શાળાવાળા ઘરની આગળનાં ભાગમાં ત્રણ અલિંદ ભદ્રવાળા હોય, બાકી પૂર્વવત અર્થાત ત્રણે દિશામાં બે બે ગુંજારી સંભસહિત હયો તથા અલિંદ આગળ બારીવાળા મંડપ હોય, તેવાં ઘરનું દ્વાર જો ઉત્તર દિશામાં હોય છે તે ઘર યુગ્મશ્રીધરં કહેવાય, આ ઘર બહુ મંગલદાયક અને ઋદ્ધિઓનાં નિવાસવાળું છે. આ ઘરનું મુખ જો પૂર્વ દિશામાં હોય તો બહુલાભ દક્ષિણમાં હોય તો લક્ષ્મીનિવાસ અને પશ્ચિમ દિશામાં હોય તો કુપિત ઘર કહેવાય. દા दु अलिंद मंडवं तह जालिय पिढेंग दाहिणं दु गई । भित्तिंतरि थंभजुआ उज्जोय नाम धणनिलयं ॥९०|| બે શાળાવાળા ઘરના મુખ આગળ બે અલિંદ અને જાળીવાળા મંડપ હોય, તથા પાછળ એક અને જમણી તરફ બે અલિંદ હોય, તથા સ્તંભ વાળી ભીંત હોય તેવાં ઘરનું દ્વાર ઉત્તર દિશામાં હોય તો તે ઉદ્યોત ઘર કહેવાય, આ ઘર ધનનાં સ્થાનરૂપ છે. આ ઘરનું દ્વાર જો પૂર્વ દિશામાં હોય તો બહુજ દક્ષિણ દિશામાં હોય તો સુતે અને પશ્ચિમ દિશામાં હોય તો કલહાવહ ઘર કહેવાય ૯૦ Page #47 -------------------------------------------------------------------------- ________________ गृहप्रकरणम् ( ४३ ) श्रीधर सकामद पुछिद३ कीर्तिनाशन ]]] ]]] -[[[[ 111. 7111 श्रीश्रृंगार सर श्रीशोन कीशोभना 圖圖圖圖 हलान युग्मग्रीधर लामीनिवास कापत बइतेजर मलेन '3 कलहावर 111. उज्जोयगेहपच्छइ दाहिणए दु गइ भित्ति अंतरए । जह हुंति दो भमंती विलासनामं हवइ गेहं ॥९१|| ઉદ્યોત ઘરની પાછળ અને જમણી તરફ બે બે અલિંદ ભીંતની અંદરના ભાગમાં હોય, માન ઘરને બે ભમતી હોય, તેવા ઘરનું દ્વાર જો ઉત્તરમાં હોય તો વિલાસ નામનું ઘર કહેવાય. આ ઘરનું દ્વાર જો પૂર્વમાં હોય તો બહુનિવાસ, દક્ષિણમાં હોય તો પુષ્ટિદ અને પશ્ચિમમાં શ્રેય તો કોલસનિભં ઘર કહેવાય ૫૯૧ Page #48 -------------------------------------------------------------------------- ________________ ( ૪૪ ) वास्तु ति अलिंदमुहस्सग्गे मंडवयं सेसं विलासुव्व । तं गेहं च महंतं कुणइ महिड्ढं वसंताणं IIII વિલાસ ઘરનાં મુખ આગળ ત્રણ અલિંદ મંડપ સહિત હોય તે ધર મહત્ત કહેવાય. આ ઘર મહાઋદ્ધિવાળું અને સંતાનની વૃદ્ધિ કરવાવાળું છે. આ ઘરનું મુખ જો પૂર્વ દિશામાં હોય તો મહિત’, દક્ષિણમાં હોય તો દુ:ખ' અને પશ્ચિમમાં હોય તો 'કુલછેદ' ધર કહેવાય ।।૨।। मुहि ति अलिंद समंडव जालिय ति दिसेहि दुदु य गुंजारी । मज्झि वलयगयभित्ती जालिय य पयाववद्धणयं ||९३|| બે શાળાવાળા ઘરની મુખ આગળ ત્રણ અલિંદ અને જાળીવાળા મંડપ હોય, તથા ત્રણે દિશામાં બે બે ગુંજારી (અલિંદ) હોય, અને મધ્ય વલયની ભીંતમાં જાળી હોય, તેવાં ઘરનું દ્વાર ઉત્તર દિશામાં હોય તો ‘પ્રતાપવર્લ્ડન' ધર કહેવાય. આ ધરનું દ્વાર પૂર્વ દિશામાં હોય તો દિવ્ય', દક્ષિણમાં હોય તો બહુદુ:ખ' અને પશ્ચિમમાં હોય તો કંઠછેદન' ઘર કહેવાય ॥૩૩॥ पयावद्धणे जइ थंभय ता हवइ जंगमं सुजसं ! इअ सोलसगेहाइं सव्वाई उत्तरमुहाई ॥९४॥ પ્રતાપવર્લ્ડન ઘરમાં જો ષડ્ડારૂ હોય તો તે જંગમ' નામનું ઘર કહેવાય. આ ઘર યશ કીર્તિ કરવાવાળું છે. આ ઘરનું મુખ પૂર્વદિશામાં હોય તો સિંહનાદ', દક્ષિણમાં હોય તો હસ્તિ અને પશ્ચિમમાં હોય તો 'કંટક' ઘર કહેવાય. આ પ્રમાણે શાંતનાદિ સોળ ઘર ઉત્તર મુખવાળા છે ।।૪।। एयाइं चिय पुव्वा दाहिण पच्छिममुहेण बारेण । नामंतरेण अन्नाई तिन्नि मिलियाणि चउसट्ठी ॥९५॥ ઉપર જો શાન્તનાદિ સોળ પ્રકારનાં ઘર કહ્યાં, તે પ્રત્યેકને પૂર્વ દક્ષિણ અને પશ્ચિમ દિશામાં દ્વારવાળા કરવાથી ત્રણ ત્રણ ભેદ વધારે થાય છે, તે પ્રમાણ એ બધાંનાં ચાર ચાર ભેદ થાય તે એકઠા કરવાથી કુલ ચોસઠ ઘર થાય છે ।।૯૫) दिशाना भेदवडे द्वारने स्पष्ट कहे छे संतणमुत्तरवारं तं चिय पुव्वुमुहु संतदं भणियं । जम्ममुह वड्ढमाणं अवरमुहं कुक्कुडं तन्नेसु ॥ ९६ ॥ Page #49 -------------------------------------------------------------------------- ________________ गृहप्रकरणम् ( ४५ ) विलास बहुनिवास २ . पुष्टिद कोपसमि °1. -- 111.. महान्न प्ररित .दुःख ३ -- 1m.n. प्रतापवईन। बह * दन गम सिंहनाद२ हस्तन३ कंटक 11... શાંતન ઘરનું દ્વાર ઉત્તર દિશામાં, શાંતિદ ઘરનું દ્વાર પૂર્વમાં, વર્તુમાન ઘરનું દ્વાર દક્ષિણમાં અને કુર્કટ ઘરનું દ્વાર પશ્ચિમ દિશામાં છે. આ પ્રમાણે બીજાં પણ ચાર ચાર ઘરોનાં મુખ સમજી લેવાં. મેં તો પહેલેથી જ ખુલાસાવાર લખેલ છે દા सूर्य आदि आठ घरोनुं स्वरुप अग्गे अलिंद तियगं इक्किक्कं वामदाहिणोवरयं । थंभजुअं च दुसालं तस्स य नामं हवइ सूरं ॥१७॥ Page #50 -------------------------------------------------------------------------- ________________ ( ૪૬ ) वास्तुसारे જે દ્વિશાળ ઘરની આગળ ત્રણ અલિંદ હોય, તથા ડાબી અને જમણી તરફ એક એક શાળા ખંભ સહિત હોય તો સૂર્ય ઘર કહેવાય તેવા वयणे य चउ अलिंदा उभय दिसे इक्कु-इक्कु ओवरयो । नामेण वासवं तं जुगअंतं जाव वसइ धुवं ॥९८|| જે દ્વિશાળ ઘરની આગળ ચાર અલિંદ હોય તથા ડાબી અને જમણી તરફ એક એક શાળા હોય તે વાસવ' નામનું ઘર કહેવાય. આવા ઘરમાં યુગાંત સુધી સ્થિરતા થાય ૯૮ मुहि ति अलिंद दु पच्छइ दाहिण वामे अ हवइ इक्किक्कं । तं गिहनामं वीयं हितच्छियं चउसु वण्णाणं ॥१९॥ જે બે શાળાવાળા ઘરની આગળ ત્રણ અલિંદ અને પાછળ બે અલિંદ તથા જમણી અને ડાબી તરફ એક એક અલિંદ હોય તે વીર્ય નામનું ઘર કહેવાય. આ ચારે વર્ણોને હિતકારક છે હા दो पच्छइ दो पुरओ अलिंद तह दाहिणे हवइ इक्को । कालक्खं तं गेहं अकालिदंडं कुणइ नूणं ॥१००|| જે બે શાળાવાળા ઘરની પાછળ બે, આગળ બે અને જમણી તરફ એક અલિંદ હોય તે કાલ નામનું ઘર કહેવાય. આ ઘર દુર્ભિત આદિ દંડ નિશ્ચય કરવાવાળું છે ૧૦૦ अलिंद तिन्नि वयणे जुअलं जुअलं च वामदाहिणए । एगं पिट्ठि दिसाए बुद्धी संबुद्धिवड्ढणयं ।१०।। જે બે શાળાવાળા ઘરની આગળ ત્રણ અલિંદ, તથા ડાબી અને જમણી તરફ બે બે અલિંદ, અને પાછળ એક અલિંદ હોય, તે બુદ્ધિ નામનું ઘર કહેવાય. આ ઘર બુદ્ધિને વધારવાવાળું છે ૧૦ના दु अलिंद चउ दिसेहिं सुव्वयनामं च सव्वसिद्धिकरं । पुरओ तिन्नि अलिंदा ति दिसि दुगं तं च पासायं ।।१०।। જે બે શાળાવાળા ઘરની ચારો તરફ બે બે અલિંદ હોય તે સુવ્રત નામનું ઘર કહેવાય. આ ઘર સર્વ પ્રકારની સિદ્ધિ કરવાવાળું છે. જે બે શાળાવાળા ઘરની આગળ ત્રણ અલિંદ અને બાકીની ત્રણે દિશામાં બે બે અલિંદ હોય, ને ઘરનું નામ 'પ્રાસાદ કહેવાય ૧૦૨ા Page #51 -------------------------------------------------------------------------- ________________ (89) गृहप्रकरणम् चउरि अलिंदा पुरओ पिट्ठि तिगं तं गिहं दुवेहक्खं । इह सूराई गेहा अट्ठ वि नियनामसरिसफला ॥१०३।। 已。。 已, 可 * कालात ... P 与旦 "]} ” सुब्रत ] FT } Page #52 -------------------------------------------------------------------------- ________________ (४८) वास्तुसारे જે બે શાળાવાળા ઘરની આગળ ચાર અલિંદ અને પાછળ ત્રણ અલિંદ હોય તે ઘરનું નામ દ્વિવેધ ઘર કહેવાય. આ પ્રમાણે સૂર્ય આદિ આઠ પ્રકારનાં ઘર કહ્યાં, તે પોતાના નામ પ્રમાણે ફળ દેવાવાળાં છે ૧૦૩ विमलाइ सुंदराई हंसाइ अलंकियाइ पभवाई । पम्मोय सिरिभवाई चूडामणि कलसमाई य ॥१०४।। एमाइआसु सव्वे सोलस सोलस हवंति गिहितत्तो । इक्किक्काओ चउ चउ दिसिभेअ अलिंदभेएहिं ॥१०५।। तिअलोयसुंदराई चउसट्ठि गिहाइ हुंति रायाणो ते पुण अवट्ट संपइ मिच्छा ण च रज्जभावेण ||१०६|| विमा, सुं, ईसाई, Bule, प्रमा, प्रमोal, श्रीमा, ચૂડામણિ અને કલશ આદિ, એ સર્વ આદિત્યાદિ ઘરોની દિશા અને અલિંદનાં ભેદ વડે સોળ સોળ પ્રકારનાં ઘર બને છે. સૈલોક્ય સુંદર આદિ ચોસઠ પ્રકારનાં ઘર રાજાઓ માટે છે. આ સમયમાં ગોળ ઘર બનાવવાનો રીવાજ નથી, પરંતુ રાજાઓ માટે મના નથી ૧૦૪ ૧૦૫ ૧૦૬ घरना उदयनुं मान समरांगणमां कर्तुं छे के 'विस्तारात् षोडशो भागश्चतुर्हस्तसमन्वितः । तलोच्छ्रयः प्रशस्तोऽयं भवेद् विदितवेश्मनाम्।। सप्तहस्तो भवेज्ज्येष्ठे मध्यमे षट्करोन्मितः । पञ्चहस्तः कनिष्ठे तु विधातव्यस्तथोदयः ॥" ઘરનો જે વિસ્તાર હોય તેના સોળમા ભાગમાં ચાર હાથ વધારવાથી જે સંખ્યા આવે, તેટલાં માનનો ઘરના પહેલા તલ (માલ)નો ઉદય કરવો સારો છે. અથવા ઘરનો ઉદય સાત હાથ હોય તો તે યેષ્ઠ માનનો ઉદય, છ હાથ હોય તો મધ્યમ ઉદય અને પાંચ હાથ હોય તો કનિષ્ઠ માનનો ઉદય જાણવો. घरमां कये २ ठेकाणे कोनुं २ स्थान करवू, ते बतावे छे पुव्वे सीहदुवारं अग्गीइ रसोइ दाहिणे सयणं । नेरइ नीहारठिई भोयणठिइ पच्छिमे भणियं ॥१०७।। Page #53 -------------------------------------------------------------------------- ________________ गृहप्रकरणम् ( ૪૧ ) वायव्ये सव्वाउह कोसुत्तर धम्मठाणु ईसाणे । पुव्वाइ विणिद्देसो मूलग्गिहदारविक्खाए ॥१०८॥ ઘરની પૂર્વ દિશામાં સિંહદ્વાર (મુખ્ય દ્વાર) કરવું, અગ્નિકોણમાં રસોડું, દક્ષિણમાં શયન (સુવાનું સ્થાન, નૈૐત્યમાં પાયખાનાનું સ્થાન, પશ્ચિમમાં ભોજન કરવાનું સ્થાન, વાયુકોણમાં સર્વ પ્રકારનાં આયુધનું સ્થાન, ઉત્તરમાં ધનનું સ્થાન અને ઈશાન કોણમાં ધર્મનું સ્થાન કરવું જોઈએ. જે દિશામાં ઘરનું મુખ્ય દ્વાર હોય તેને પૂર્વ દિશા માની લઈને ઉપર પ્રમાણે સ્થાનોં કરવાં. द्वार विषय पुव्वाइ विजयबारं जमबारं दाहिणाइ नायव्वं । अवरेण मयरबारं कुबेरबारं उईचीए ॥१०९।। नामसमं फलमेसिं बारं न कयावि दाहिणे कुज्जा । जइ होइ कारणेणं ताउ चउदिसि अट्ठ भाग कायव्वा ||१०|| सुहबारु अंसमझे चउसुपि दिसासु अट्ठभागासु । चउ तिय दुन्नि छ पण तिय पण तिय पुव्वाइ सुकम्मेण ॥१११।। પૂર્વ દિશામાં જે દ્વાર હોય તેને વિજય નામનું દ્વાર, દક્ષિણમાં જે દ્વાર હોય તેને યમ' નામનું દ્વાર, પશ્ચિમમાં દ્વાર હોય તેને મગર દ્વાર અને ઉત્તર દિશામાં કાર હોય તેને કુબેર દ્વાર કહે છે. તે પોતાના નામ પ્રમાણે ફળ આપનારાં છે, તે માટે દક્ષિણ દિશામાં ક્યારે પણ દ્રાર કરવું નહિ. કોઈ કારણને લીધે દક્ષિણમાં દ્વાર રાખવું હોય તો મધ્યમાં ન કરતાં બતાવેલ ભાગમાં કરવું તે સુખદાયક છે. જેમકે ચારે દિશામાં આઠ ૨ ભાગ કલ્પના કરો, પછી પૂર્વના આઠ ભાગોમાંથી ચોથા અથવા બે ભાગમાં, દક્ષિણના આઠ ભાગોમાંથી બીજા અથવા છઠ્ઠા ભાગમાં, પશ્ચિમના આઠ ભાગોમાંથી પાંચમાં અથવા ત્રીજા ભાગમાં અને ઉત્તરના આઠ ભાગોમાંથી પાંચમાં અથવા બીજા ભાગમાં દ્વાર રાખવું સારૂ છે ૧૦૯ થી ૧૧૧ बाराउ गिहपवेसं सोवाण करिज्ज सिट्ठिमग्गेण । पयठाणं सुरमुहं जलकुंभ रसोइ आसनं ॥११२|| Page #54 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) वास्तुसारे દરવાજાથી ઘરમાં પ્રવેશ કરવા માટે સૃષ્ટિમાર્ગે અર્થાત જમણી તરફથી પ્રવેશ થાય, તે પ્રમાણે પગથીયાં કરવાં જોઈએ. * પદસ્થાન (પગથીયાં), જલ કુંભ, રસોડું અને આસન આદિ સુર મુખ કરવાં ૧૧૨ાા सगडमुहा वरगेहा कायव्वा तह य हट्ट वग्घमूहा । बाराउ गिहकमुच्चा हट्टच्चा पुरउ मज्झ समा ॥११३।। જેમ ગાડીનો ભાગ આગળ સાંકડો અને પાછળ વિશાળ હોય છે, તેમ ઘર દ્વારા આગળ સાંકડું અને પાછળ વિશાળ બનાવવું, અને હાટ (દુકાન) વાઘના મુખ જેવા વિશાળ કરવા અર્થત દુકાનના આગળનો ભાગ વિશાળ કરવો દરવાજાની પાછળ ઘર ઉંચું કરવું, અને દુકાન આગળના ભાગમાં ઉંચી અને મધ્યમાં સમાન હોવી જોઈયે ૧૧૩ . દ્વારનો ઉદય અને વિસ્તારનું માન રાજવલ્લભમાં બતાવે છે કે'षष्ष्ठया वाथ शतार्द्धसप्ततियुतै-र्व्यासस्य हस्तांगुलैः, द्वारस्योदयको भवेच्च भवने मध्यकनिष्ठोत्तमौ । दैाद्धेन च विस्तरः शशिकलाभागोधिकः शस्यते, दैर्ध्यात् त्र्यंशविहीनमर्द्धरहितं मध्यं कनिष्ठं क्रमात्।।" ઘરની પહોળાઈ જેટલા હાથની હોય, તેટલાં જ આંગળોમાં સાઠ આંગળ મેળવી દેવાથી જે સંખ્યા થાય એટલીજ દ્વારની ઉચાઈ કરવી તે મધ્યમ માન, પચાસ આગળ મેળવીને ઉચાઈ કરવામાં આવે તે કનિષ્ઠ માન અને સિત્તેર આગળ મેળવીને ઉચાઈ કરવામાં આવે તે જ્યેષ્ઠમાનની ઉચાઈ જાણવી. દ્વારની ઉંચાઈ જેટલાં આંગળની હોય તેનાં અર્ધ્વ ભાગમાં ઉચાઈનો સોળમો ભાગ મેળવી ને દ્વારનો વિસ્તાર કરવો તે ઉત્તમ છે. દ્વારની ઉંચાઈનાં ત્રણ ભાગ કરી, તેમાંથી એક ભાગ બાદ કરી, શેષ બે ભાગ પ્રમાણે વિસ્તાર કરવો તે મધ્યમ છે, અને દ્વારની ઉચાઇની અદ્ધ ભાગ પ્રમાણે વિસ્તાર કરવો તે કનિષ્ઠ છે. દ્વારના ઉદયનો બીજો મત गृहोत्सेधेन वा त्र्यंश-हीनेन स्यात् समुछितिः । तदर्द्धन तु विस्तारो द्वारस्येत्यपरो विधिः।।" * ઉત્તરાદ્ધ વિચારણીય છે Page #55 -------------------------------------------------------------------------- ________________ ( ૫ ) ધરની ઉંચાઈનાં ત્રણ ભાગ કરીને, તેમાંથી એક ભાગ બાદ કરી બાકી બે ભાગ રહ્યાં, તેટલી દ્વારની ઉંચાઈ કરવી અને ઉંચાઈથી અર્હી પહોળાઇ કરવી. આ બીજો પ્રકાર છે ગૃહપ્રવેશનો શુભાશુભ પ્રકાર સમરાંગણમાં બતાવે છે કે'उत्सङ्गो हीनबाहुश्च पूर्णवाहुस्तथापरः । प्रत्यक्षायश्चतुर्थश्च निवेशः परिकीर्तितः ॥ ઘરમાં પ્રવેશ કરવાને માટે પહેલો ‘ઉત્સંગ' નામનો પ્રવેશ, બીજો હીનબાહુ અર્થાત્ સ' નામનો પ્રવેશ, ત્રીજો પૂર્ણબાહુ' અર્થાત્ ‘અપસવ્ય' નામનો પ્રવેશ અને ચોથો 'પ્રત્યક્ષાય' અર્થાત્ 'પૃષ્ઠભંગ' નામનો પ્રવેશ, એ ચાર પ્રકારનો પ્રવેશ માનવામાં આવે છે. તેનું શુભાશુભ લક્ષણ નીચે બતાવે છે. उत्सङ्ग एकदिक्काभ्यां द्वाराभ्यां वास्तुवेश्मनोः सौभाग्यप्रजावृद्धि - धनधान्यजयप्रदः।।" મુખ્ય ઘરનું દ્વાર અને પ્રથમ પ્રવેશ દ્વાર અર્થાત્ ખડકીનું દ્વાર એકજ દિશામાં હોય, તેને ‘ઉત્સંગ' નામનો પ્રવેશ કહે છે. આ પ્રકારનો પ્રવેશ સૌભાગ્યકારક, સંતાનની વૃદ્ધિકારક, ધન ધાન્ય દેવાવાળો અને વિજય કરવાવાળો છે. - * स “यत्र प्रवेशतो वास्तु - गृहं भवति वामतः । तद्धीनबाहुकं वास्तु निन्दितं वास्तुचिन्तकैः॥ तस्मिन् वसन्नल्पवित्तः स्वल्पमित्रोऽल्पबान्धवः । स्त्रीजितश्च भवेन्नित्यं विविधव्याधिपीडितः।।” જે મુખ્ય ઘરનું દ્વાર પ્રવેશ કરતી વખતે ડાબી તરફ હોય અર્થાત્ પ્રથમ ખડકીના દ્વારે પ્રવેશ કર્યા પછી ડાબી તરફ વળીને મુખ્ય ધરમાં પ્રવેશ થાય, તેને હીનબાહુ પ્રવેશ કહે છે. આ પ્રકારના પ્રવેશને વાસ્તુશાસ્ત્રના વિદ્રાનો નિંદિત કહે છે. આ પ્રકારના પ્રવેશવાળા ઘરમાં રહેવાવાળા મનુષ્ય થોડા ધનવાળા થોડા મિત્રવાળા, સ્ત્રીને આધીન રહેવાવાળા, અને અનેક પ્રકારની વ્યાધિઓથી પીડિત હોય છે. "वास्तुप्रवेशतो यत्तु गृहं दक्षिणतो भवेत् । प्रदक्षिणप्रवेशत्वात् तद् विद्यात् पूर्णबाहुकम्॥ तत्र पुत्रांश्च पौत्रांश्च धनधान्यसुखानि च । प्राप्तुवन्ति नरा नित्यं वसन्तो वास्तुनि ध्रुवम्।। " Page #56 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) वास्तुसारे પ્રથમ પ્રવેશ કરતી વખતે મુખ્ય ઘરનું દ્વાર જમણી તરફ હોય અર્થાત્ પહેલા ખડકીના બારણે પ્રવેશ કર્યા પછી જમણી તરફ વળીને મુખ્ય ઘરમાં પ્રવેશ થાય, તેને 'પૂર્ણબાહ પ્રવેશ કહે છે. આવા પ્રવેશવાળા ઘરમાં રહેવાવાળા મનુષ્યને પુત્ર, પૌત્ર, ધન, ધાન્ય અને સુખની નિરંતર પ્રાપ્તિ થાય છે. गृहपृष्ठं समाश्रित्य वास्तुद्वारं यदा भवेत् । प्रत्यक्षायस्त्वसौ निन्द्यो वामावर्त्तप्रवेशवत् ॥" મુખ્ય ઘરની પછીત ફરીને મુખ્ય ઘરમાં પ્રવેશ થાય, તે પ્રત્યક્ષાયં અર્થાત્ 'પૃષ્ઠભંગ પ્રવેશ કહેવાય. એવા પ્રવેશવાળા ઘર હનબાહુ પ્રવેશવાળા ઘરની જેમ નિંદનીય છે. घरनी ऊंचाईचें फल पुव्वुच्चं अत्थहरं दाहिण ऊच्चघरं धणसमिद्धं । अवरुच्चं विद्धिकरं उव्वसियं उत्तरा उच्चं ॥११४|| * પૂર્વ દિશામાં ઘર ઊંચુ હોય તો લક્ષ્મીનો વિનાશ થાય. દક્ષિણ દિશામાં ઘર ઊંચુ હોય તો ધનસંપત્તિથી પૂર્ણ રહે. પશ્ચિમ દિશામાં ઘર ઊંચુ હોય તો ધનધાન્યની વૃદ્ધિ કરવાવાળું છે, અને ઉત્તર તરફ ઘર ઊંચુ હોય તો વસતિરહિત ઉજજડ રહે I૧૧૪ ઘરના ઉદયનું પ્રમાણ રાજવલ્લભમાં કહે છે કે - वेश्मव्यासकलांशके युगगुणैर्हस्तैस्त्रिसाद्धैर्युते, हर्म्यस्य त्रिविधोदयः क्षितितलाद् यावच्च पट्टोर्ध्वकम् । एकैकोऽपि पुनस्त्रिधा निगदितः सर्वे त एकादश, क्षेप्याः षण्नवतौ नखाः शशिकला अष्टादशाद्यास्त्रिधा।। त्रिस्थाने युगपर्वतास्तिथियुता धिष्ण्यैकविंशान्विता, मध्योऽयं त्रिकरैस्तदंशसहितैः प्रोक्तः कनिष्ठस्त्रिधा ॥" ઘરનો જેટલો વિસ્તાર હોય, તેના સોળમાં ભાગમાં ચાર હાથ વધારી તેટલો ઘરનો ઉદય કરવામાં આવે તો જ્યેષ્ઠમાનનો ઉદય થાય, સાડા ત્રણ હાથ વધારી ઘરનો ઉદય * અહિં પણ દિશા દ્વારની અપેક્ષા એ જાણવી, અર્થાત દ્વારવાળી પૂર્વદિશા સમજવી. For Private & Personal use only Page #57 -------------------------------------------------------------------------- ________________ गृहप्रकरणम् ( હર ) કરવામાં આવે તો મધ્યમ માનનો ઉદય થાય, અને ત્રણ હાથ વધારી ઘરનો ઉદય કરવામાં આવે તો કનિષ્ઠ માનનો ઉદય થાય. આ ત્રણે પ્રકારનો ઉદય ઘરના ભૂમિતલ (પીઠ)થી લઈને પાટડાના મથાળા સુધી ગણાય છે. આ પ્રત્યેક ઉદયના બીજા ત્રણ ત્રણ ભેદે કરીને બાર પ્રકારના ઉદય થાય છે. તેમાંથી અગીયાર પ્રકારના ઉદય ગણવામાં આવે છે. જેમકે, જયેષ્ટમાનના ઉદયના ચાર હાથના ૯૬ આંગળોમાં અનુક્રમે ૨૦, ૧૮, અને ૧૬ આંગળ મેળવી એ તો જ્યેષ્ઠ ઉદયના ત્રણ ભેદ થાય, તે આ પ્રમાણે-૯૬+ર૦=૧૧૬ આંગળનો જયેષ્ઠ જયેષ્ટ ઉદય, ૯૬ + ૧૮= ૧૧૪ આંગળનો જયેષ્ઠ મધ્યમ ઉદય ૯૬ + ૧૬ = ૧૧૨ આંગળનો જયેષ્ઠ કનિષ્ઠ ઉદય થાય. મધ્યમ માનના ઉદયના સાડા ત્રણ હાથના ૮૪ આંગળોમાં અનુક્રમે ૨૭, ૨૧, અને ૧૫ આંગળ મેળવીએ તો કનિષ્ઠ મધ્યમ ઉદયના ત્રણ ભેદ થાય, તે આ પ્રમાણે ૮૪ + ૨૭ = ૧૧૧ આંગળનો મધ્યમ યેષ્ઠ ઉદય, ૮૪ + ૨૧ = ૧૦૫ આંગળનો મધ્યમ મધ્યમ ઉદય, ૮૪ + ૧૫ = ૯૯ આગળનો મધ્યમ ઉદય થાય. કનિષ્ઠ માનના ઉદયના ત્રણ હાથના ૭૨ આંગળોમાં અનુક્રમે ૨૭, ૨૧ અને ૧૫ આંગળ મેળવીએ તો કનિષ્ઠ ઉદયના ત્રણ ભેદ થાય, તે આ પ્રમાણે કર + ૨૭ = ૯૯ આંગળનો કનિષ્ઠ જયેષ્ઠ ઉદય, ૭ર + ર૧ ૯૩ આંગળનો કનિષ્ઠ મધ્યમ ઉદય ૭૨+૧૫૮૭ આંગળનો કનિષ્ઠ ઉદય થાય. આ પ્રમાણે બાર પ્રકારના ઉદય થાય છે. પણ તેમાં મધ્યમ કનિષ્ઠ અને કનિષ્ઠ જયેષ્ઠ બે બે ઉદય સરખો ૯૯ આંગળના હોવાથી તે બનેનો એક ભેદ ગણીને ગ્રન્થકારે અગીયાર ભેદ લખ્યા છે. વિશેષ સ્પષ્ટતા માટે ઘરનું ઉદયચકउत्तम मध्यम कनिष्ठ મૂછ એ રૂ| ઉત્તમ ૩૩. ઉ.વ. ૫. ૩ ક.મ. મકવા. રામ . પેરામે ૨૨ ૨ | ૩ | ૪ | | ૬ | ૭ | | ૨૦ | ૨૨ | ૨૨. રદ રદ્દ ૨૬ ૨૬ ટકા ૮૪ ૮૪ ૮૪ | Gર ૭૨ ૭૨ / ૭૨ ૨૦] ૨૮ ૨૬ ! | ર૭ ૨૨ | | | ર૭ | ૨૨ | ૨૬ |९६ /११६/ ११४ ११२ ८४/ १११ १०४ ९९ ७२ ९९ / ९३ | ८७ | आंगळ संख्या આ બાર પ્રકારનો ઉદય ઘરના વિસ્તારના સોળમાં ભાગમાં મેળવીને ઘરનો ઉદય કરવામાં આવે છે. બૃહત્સંહિતામાં પણ કહ્યું છે કે--- विस्तारषोडशांशः सचतुर्हस्तो भवेद् गृहोछ्रायः । द्वादशभागेनोनो भूमौ भूमौ समस्तानाम्।।" ઘરના વિસ્તારના સોળમાં ભાગમાં હાથ વધારીને તેટલો ઘરનો કરવો પણ Page #58 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) वास्तुसारे મેડીવાળું ઘર હોય. તો પહેલા માળના ઉદયથી બીજા માળનો ઉદય બારમો ભાગ કમ કરવો અને ત્રીજા માળનો ઉદય બીજા માળના ઉદયથી બારમો ભાગ કમ રાખવો. એ પ્રમાણે નીચેના માળના ઉદયથી ઉપરના માળનો ઉદય બારમા ભાગે કમ રાખવો. સમરાંગણમાં પણ કહ્યું છે કે.... 'सप्तहस्तो भवेज्ज्येष्ठे मध्यमे षट्करोन्मितः । पञ्चहस्तः कनिष्ठे तु विधातव्यस्तथोदयः।।" ઘરનો ઉદય સાત હાથ હોય તો જયેષ્ઠ ઉદય કહેવાય, છ હાથ હોય તો મધ્યમ ઉદય અને પાંચ હાથ હોય તો કનિષ્ઠ જાણવો. ભીંતનું પ્રમાણ બૃહત્સંહિતામાં બતાવે છે કે..... व्यासात् षोडशभागः सर्वेषां सद्मनां भवति भित्तिः । पक्वेष्टिकाकृतानां दारुकृतानां तु न विकभ्पः।।" ઘરનો જેટલો વિસ્તાર હોય તેના સોળમે ભાગે ભીંત જાડી કરવી. પરંતુ પાકી ઈંટ અથવા લાકડા કે પાષાણની ભીંત હોય તો પોતાની ઈચ્છાનુસાર ભીંત જાડી કરવી. અર્થાત આ નિયમ ફક્ત માટીની ભીંત કરવી હોય ત્યાં લાગુ પડે છે, બાકી ઈટની કે લાકડાંની ભીંત હોય તો તે નિયમ નથી. घरनो आरंभ पहेला क्याथी करवो ते बतावे छे--- मूलाओ आरंभो कीरइ पच्छा कमे कमे कुज्जा । सव्वं गणिय विसुद्धं वेहो सव्वत्थ वज्जिज्जा ॥११५।। સર્વ પ્રકારે ભૂમિનાં દોષોને શુદ્ધ કરીને ઘરની મુખ્યશાળાથી કાર્યનો પ્રથમ આરંભ કરવો જોઈએ. તે પછી અનુક્રમે બીજે ૨ ઠેકાણે કામનો આરંભ કરવો. કોઈ જગ્યાએ વેધ આદિ દોષ ન આવે તેમ કરવું, વેધ સર્વથા વર્જનીય છે ૧૧૫ सात प्रकारनां वेध तलवेह कोणवेहं तालुयवेहं कवालवेहं च ।। तह थंभ तुलावेहं दुवारवेहं च सत्तमयं ॥ ११६|| તલવેધ, કોણવેધ, તાલુવેધ, કપાલવેધ, રતભવધ, તુલાવેધ અને દ્વારવેધ એ સાત પ્રકારનાં વેધો જાણવાં. Page #59 -------------------------------------------------------------------------- ________________ गृहप्रकरणम् समविसमभूमि कुंभि अ जलपूरं परगिहस्स तलवेहो । कूणसमं जइ कूणं न हवइ ता कूणवेहो अ |||| ધરની ભૂમિ સમવિષમ ઊંચી નીચી હોય, દ્વારની સામે કુંભી (ધાણી, અરહટ, કોલ્લૂ વિગેરે) હોય, બીજાના ઘરની પાણીની પરનાળ યા રસ્તો હોય તો તલવેધ જાણવો. તથા ઘરના ખૂણા બરાબર ન હોય તો તે કોણવેધ જાણવો ।।૧૧૭। इक्कखणे नीचुच्चं पीढं तं मुणह तालुयावेहं । बारस्सुवरिमपट्टे गब्भे पीढं च सिरवेहं [[[[ એકજ ખંડમાં પાટડા ઊંચા નીચા હોય તો તાલુવેધ જાણવો. દ્વારનાં ઉત્તરંગમાં મધ્યભાગે પાટડો આવે તો શિરવેધ જાણવો ૧૧૮।। गेहस्स मज्झि भाए थंभेगं तं मुणेह उरसल्लां । अह अनलो विनलाइ हविज्ज जा थंभवेहो सो ॥ ११९ ॥ (44) ધરની મધ્યભાગમાં એક થાંભલો હોય, અથવા અગ્નિ ષા જળનું સ્થાન હોય તો તે ધરનું હૃદયશલ્ય જાણવું; તે સ્તમ્ભવેધ કહેવાય. हिट्ठिमउवरिखणाणं हीणाहियपीढ तं तुलावेहं । * पीढा समसंखाओ हवंति जइ तत्थ नहु दोसो ||१२०|| ઘરના નીચેના અને ઉપરના માળમાં પાટડા ન્યૂન યા અધિક હોય તો તુલાવેધ જાણવો. પરતું પાટડાની સંખ્યા બરાબર સમાન હોય તો દોષ નહિ ।।૧૦। दूम कूव थंभकोण य किलाविद्धे दुवारवेहो य । गेहुच्चबिउणभूमी तं न विरुद्धं बुहा बिंति શાશા ઘરના દરવાજાની સામે કોઈ વૃક્ષ કુવા સ્તમ્ભ ખૂણો અથવા ખીલી હોય. તો દ્વારવેધ કહેવાય. પરંતુ ઘરની ઊંચાઇથી બમણી જમીન છોડીને ઉપરોક્ત કોઈ પણ વેધ હોય તો તેનો દોષ નથી, એમ પંડિતજનોએ કહ્યું છે ।।૧૨૧।। * पीढं पीढस्स समं हवइ जत्थ नहु दोषों" इति पाठान्तरे । Page #60 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) वास्तुसारे વેધનો પરિહાર આચારદિનકરમાં કહે છે કે - __ "उच्छ्रायभूमिं द्विगुणां त्यक्त्वा चैत्ये चतुर्गुणाम् । वेधादिदोषो नैवं स्याद् एवं त्वष्ट्रमतं यथा।" ઘરની ઊંચાઈથી બમણી અને મંદિરની ઊંચાઈથી ચારગુણી ભૂમિને છોડીને તે ઉપરાંત કોઈ વેધ આદિ હોય તો તેનો દોષ નથી, એવો વિશ્વકર્માનો મત છે. वेधनुं फल तलवेहि कुट्ठरोगा हवंति उच्चेय कोणवेहम्मि । तालुअवेहेण भयं कुलक्खयं थंभवेहेण ॥१२२।। कापालु तुलावेहे धणनासो हवइ रोरभावो अ । इअ वेहफलं नाउं सुद्धं गेहं करेअव्वं ॥१२३।। તલવેધથી કોઢ રોગ, ખૂણાનાં વેધથી ઉચ્ચાટન, તાલુવેધથી ભય, થાંભલાનાં વેધથી કુલનો વિનાશ, કપાલવેધ અને તુલાવેધથી ધનનો નાશ અને કલેશ થાય. આ પ્રમાણે વેધના ફળને જાણીને શુદ્ધ ઘર કરવું જોઈએ ૧૨૨ ૧૨૩ વારાહી સંહિતામાં દ્વારવેધ બતાવે છે . रथ्याविद्धं द्वारं नाशाय कुमारदोषदं तरुणा । पंकद्वारे शोको व्ययोऽम्बुनिस्म्राविणि प्रोक्तः।। कूपेनापस्मारो भवति विनाशश्च देवताविद्धे । . स्तम्भेन स्त्रीदोषाः कुलनाशो ब्रह्मणाभिमुखे ॥" બીજાનાં ઘરમાં જવા માટે રસ્તો પોતાના દરવાજામાં થઈને જતો હોય તો રસ્તાનો વેધ ગણાય, તે વિનાશકારક છે. વૃક્ષનો વેધ હોય તો સંતાનની વૃદ્ધિ ન થાય. કાદવનો વેધ હોય તો શોક થાય. પાણીના પરનાળાનો વેધ હોય તો ધનનો વ્યય થાય કુવાનો વેધ હોય તો અપસ્માર (વાયુ)નો રોગ થાય. શિવ સૂર્ય આદિ દેવતાનો વેધ હોય તો ગૃહસ્વામીનો વિનાશ થાય. સ્તંભનો વેધ હોય તો સ્ત્રીને કષ્ટદાયક થાય. બ્રહ્માની સામે દ્વાર હોય તો કુળનો નાશકારક છે. इगवेहेण य कलहो कमेण हाणि च जत्थ दो हुंति । तिहु भूआणनिवासो चउहिं खओ पंचहिं मारी ॥१२४॥ Page #61 -------------------------------------------------------------------------- ________________ गृहप्रकरणम् ( ૧૭ ) એક વેધથી કલહ, બે વેધથી અનુક્રમે ઘરની હાનિ, ત્રણ વેધથી ઘરમાં ભૂતનો નિવાસ, ચાર વેધથી ઘરનો ક્ષય અને પાંચ વેધથી મહામારી (પ્લેગ) થાય ૧૨૪ वास्तुपुरुषचक्र अठुत्तरसउ भाया पडिमारुवुव्व करिवि भूमितओ । सिरि हियइ नाहि सिहिणो थंभं वज्जेह जत्तेण ॥१२५|| ઘરની ભૂમિકલનો એકસો A આઠ ભાગ કરીને, તેમાં એક મૂર્તિના આકારવાળી વાસ્તુપુરુષની આકૃતિ કલ્પના કરવી, આ વાસ્તુ પુરુષનું મસ્તક હૃદય નાભિ અને શિખા જ્યાં આવે ત્યાં સ્તંભ નહિ મૂકવો જોઈએ ૧રપા વાસ્તુપુરુષનાં અંગ વિભાગ બતાવે છે કે - "ईशो मूर्ध्नि समाश्रितः श्रवणयोः पर्जन्यनामा दितिरापस्तस्य गले तदंशयुगले प्रोक्तो जयश्चादितिः । उक्तावर्यमभूधरौ स्तनयुगे स्यादापवत्सो हृदि, पञ्चेन्द्रादिसुराश्च दक्षिणभुजे वामे च नागादयः।। सावित्रः सविता च दक्षिणकरे वामे द्वयं रुद्रतो, मृत्युमैत्रगणस्तथोरुविषये स्यान्नाभिपृष्ठे विधिः । मेढ़े शक्रजयौ च जानुयुगले तौ वहिरोगौ स्मृतौ, पूषानन्दिगणाश्च सप्तविबुधा नल्योः पदोः पैतृकाः।।" ઈશાન કોણમાં વાસ્તુનરનું મસ્તક છે, તે ઉપર ઈશ દેવને સ્થાપવા, બને કાન ઉપર અનુક્રમે પર્જન્ય અને દિતિ દેવને, ગળા ઉપર આપ દેવને, બંને ખભા ઉપર અનુક્રમે જ્ય અને અદિતિ દેવને, બંને સ્તન ઉપર કમથી અર્યમા અને ભૂધર (પૃથ્વીધર) દેવને, હૃદય ઉપર આપવલ્સને, જમણી ભુજા ઉપર ઈદ્રાદિ પાંચ (ઈંદ્ર સૂર્ય સત્ય ભૂશ અને આકાશ) દેવોને, ડાબી ભુજા ઉપર નાગાદિ પાંચ (નાગ મુખ્ય ભલ્લાટ કુબેર અને શૈલ) દેવોને, જમણા હાથ ઉપર સાવિત્ર અને સવિતા દેવોને, ડાબા હાથ ઉપર રૂદ્ર અને રૂદ્રદાસ A એક સો આઠ ભાગની કલ્પના કરી છે, તેમાં એક સો ભાગ વાસ્તુમંડળના અને આઠ ભાગ વાસ્તુમંડળની બહાર કોણામાં ચરકી આદિ આઠ રાસસણીનાં જાણવાં, એમ પ્રાસાદમંડળમાં કહ્યું છે. B નાભિને પૂષ્ઠભાગ કહેવાનો મતલબ એવો છે કે વાસ્તુપુરુષની આકૃતિ ઊંધા સૂતેલા પુરુષના આકારે છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ (46) चरक re વીતો वीछा अदिति સ कुबेर મા मुख्य नाग रोग h साप चला देवर वास्तु पुरुष चक्र जन्य buf. पायय EHU रुद्र रुद्र‌दास जय इंद्र सूर्य सत्य अरोमा मैत्र शेष असुर वरुण ब्रह्मा पुष्यदंत वास्तुसारे भृश आकाश सावित्र मदिता £àPR जय सुग्रीव नंदि पितृ વાસ્તુપદનાં ૪૫ દેવોનાં નામ અને સ્થાન विदारि अमि पूषा वितथ गृहसत यम ધરે n मृग E जंभा पुतना દેવોને, જંઘા ઉપર ક્રમથી મૃત્યુ અને મેત્ર દેવને,) નાભિના B પૃષ્ઠ ભાગે બ્રહ્માદેવને, ગુહ્યેન્દ્રિય સ્થાન ઉપર ઈંદ્ર અને જય દેવને, બન્ને ઢીંચણ ઉપર કમથી અગ્નિ અને રોગદેવને, જમણા પગની નળી ઉપર પૂષાદિ સાત (પૂષા વિતથ ગૃહક્ષત યમ ગંધર્વ ભંગ અને મૃગ) દેવોને, ડાબા પગની નળી ઉપર નંદિ આદિ સાત (નંદિ વરૂણ સુગ્રીવ પુષ્પદંત અસુર શેષ અને પાપયમાા) દેવોને, પગને તલિયે પિતૃદેવને સ્થાપન કરવાં. “ ईशस्तु पर्जन्यजयेन्द्रसूर्याः, सत्यो भृशाकाशक एव पूर्वे । वाह्निश्च पूषा वितथाभिधानो, गृहक्षतः प्रेतपतिः क्रमेण ।। गन्धर्वभृङ्गौ मृगपितृसञ्ज्ञौ, द्वारस्थसुग्रीवकपुष्पदन्ताः । जलाधिनाथोऽप्यसुरश्च शेषः सपापयक्ष्मापि च रोगनागौ ॥ मुख्यश्च भल्लाटकुबेरशैला - स्तथैव बाह्ये ह्यदितिर्दितश्च । द्वात्रिंशदेवं क्रमतोऽर्चनीया - स्त्रयोदशैव त्रिदशाश्च मध्ये ।" ઈશાન કોણમાં ઈશને, પૂર્વ દિશાનાં કોઠામાં અનુક્રમે પર્જન્ય, જય, ઇંદ્ર, સૂર્ય, સત્ય ભશ, અને આકાશ એ સાત દૈવોને, અગ્નિકોણમાં અગ્નિદેવને, દક્ષિણ દિશાનાં કોઠામાં અનુક્રમે પૂષા, વિતથ ગૃહક્ષત, યમ, ગર્વ, શૃંગરાજ, અને મૃગ એ સાત દેવોને, નૈઋત્ય કોણમાં પિતૃદેવને, પશ્ચિમ દિશાનાં કોઠામાં અનુક્રમે નંદી, સુગ્રીવ, પુષ્પદંત, વરૂણ, અસુર શેષ અને પાપયમા એ સાત દેવોને, વાયુકોણમાં રોગદેવને, ઉત્તર Page #63 -------------------------------------------------------------------------- ________________ गृहप्रकरणम् ( ૧૧ ) દિશાનાં કોઠામાં અનુક્રમે નાગ, મુખ્ય, ભલ્લાટ, કુબેર, શૈલ, અદિતિ અને દિતિ એ સાત દેવોને સ્થાપવાં આ પ્રમાણે બત્રીશ દેવ ઉપરનાં કોઠામાં પૂજવા. અને મધ્ય કોઠામાં તેર દેવ પૂજવા તે નીચે પ્રમાણે બતાવે છે. “प्रागर्यमा दक्षिणतो विवस्वान्, मैत्रोऽपरे सौम्यदिशो विभागे । पृथ्वीधरोऽय॑स्त्वथ मध्यतोऽपि, ब्रह्मार्चनीयः सकलेषु नूनम्।।" । ઉપરનાં કોઠાઓની નીચે પૂર્વ દિશાનાં કોઠામાં અર્યમા, દક્ષિણ દિશાનાં કોઠામાં વિવસ્વાન પશ્ચિમ દિશામાં કોઠામાં મૈત્ર અને ઉત્તર દિશાનાં કોઠામાં પૃથ્વીધર દેવને સ્થાપીને પૂજા કરવી અને બધાં કોઠાની વચમાં બ્રહ્માની પૂજા કરવી. ___ “आपापवत्सौ शिवकोणमध्ये, सावित्रकोऽग्नौ सविता तथैव । कोणे महेन्द्रोऽथ जयस्तृतीये, रुद्रोऽनिलेऽर्योऽप्यथ रुद्रदासः ॥" ઉપરનાં કોણાનાં કોઠાની નીચે ઈશાન કોણમાં આપ અને આપ વન્સને, અગ્નિકોણમાં સાવિત્ર અને સવિતાને, નર્મયકોણમાં ઈંદ્ર અને જયને, વાયુકોણમાં રુદ્ર અને રુદ્રદાસને સ્થાપીને પૂજવા જોઈએ. "ईशानबाह्ये चरकी द्वितीये, विदारिका पूतनिका तृतीये । पापामिधा मारुतकोणके तु, पूज्याः सुरा उक्त विधानकैस्तु॥" વાસુમંડલની બહાર ઈશાન કોણમાં ચરકી, અગ્નિકોણમાં વિટારિકા, મૈત્યકોણમાં પૂતના અને વાયુકોણમાં પાપા આ ચાર રાક્ષસણીને પૂજવી. પ્રાસાદમંડનમાં વાસ્તુમંડળ ની બહાર કોણમાં આઠ દેવ બતાવે છે "ऐशान्ये चरकी बाह्ये पीलीपीछा च पूर्ववत् । विदारिकाग्नौ कोणे च जंभा याम्यदिशाश्रिता॥ नैर्ऋत्ये पूतना स्कन्दा पश्चिमे वायुकोणके । पापा राक्षसिका सौम्येऽर्यमैवं सर्वतोऽर्चयेत्॥" ઈશાન કોણની બહાર ઉત્તરમાં ચરકી અને પૂર્વમાં પીલીપીછા, અગ્નિકોણની બહાર પૂર્વમાં વિટારિકા અને દક્ષિણમાં જન્મ્યા, નય કોણની બહાર દક્ષિણમાં પૂતના અને પશ્ચિમમાં કંદા વાયુકોણની બહાર પશ્ચિમમાં પાપા અને ઉત્તરમાં અર્યમાને પૂજવી જોઈએ. Page #64 -------------------------------------------------------------------------- ________________ ( ૬૦ ) वास्तुसारे ક્યો વાસ્તુ યે ઠેકાણે પૂજવો તે કહે છે - 'ग्रामे भूपतिमन्दिरे च नगरे पूज्यश्चतुःषष्टिकैरेकाशीतिपदैः समस्तभवने जीर्णे नवाब्ध्यंशकैः । प्रासादे तु शतांशकैस्तु सकले पूज्यस्तथा मण्डपे, कूपे षण्णवचन्द्रभागसहितै- 'प्यां तडागे वने।" ગામ રાજમહેલ અને નગરને વિષે ચોસઠ પદનો વાસ્તુ, સર્વ જાતિનાં ઘરને વિષે એકાશી પદનો વાસ્તુ, જીર્ણોધ્ધારમાં ઓગણપચાસ પદનો વાસ્તુ, સર્વજાતિનાં પ્રાસાદ અને મંડપને વિષે સો પદનો વાસ્તુ, કુવા, વાવ, તળાવ અને વનમાં એક સો છ— પદનો વાસ્તુ પૂજવો. ચોસઠ પદના વાસ્તુનું સ્વરૂપ - 'चतुषष्टिपदैर्वास्तु-मध्ये ब्रह्मा चतुष्पदः । अर्यमाद्याश्चतुर्भागा द्विद्वयंशा मध्यकोणगाः।। बहिष्कोणेष्वर्द्धभागाः शेषा एकपदाः सुराः ।" ૬૪ રોજ વ7 – ૨ ચોસઠ પદનાં વાસ્તુમાં ચારપદ ને બ્રહ્મા, અર્યમાદિ ચાર દેવ ચાર ચાર પદનાં, મધ્યકોણાનાં આ૫વસ આદિ આઠ દેવ બે બે પદનાં, ઉપરનાં पृथ्वीवर ब्रह्मा विवस्वान | કોણાનાં આઠ દેવ અરધા અરધા પદનાં અને બાકીનાં દેવ એક એક પદનાં છે. {kM}=\U| सापवत्स સાત્રિ सविता ર ना 3 34 4 9 | જી – पापा Page #65 -------------------------------------------------------------------------- ________________ न्वरका गृहप्रकरणम् (६१) એક્યાશી પદનાં વાસ્તુનું સ્વરૂપ - “एकाशीतिपदे ब्रह्मा नवार्यमाद्यास्तु षट्पदाः।। द्विपदा मध्यकोणेऽष्टौ बाह्ये द्वात्रिंशदेकशः । १ इन्चासीपदका वास्तुचक्र- 5 ईपज | ई | स् | सच | आज ॐ suी ५i नुमi ५ પદનો બ્રહ્મા, અર્યમાદિ ચાર દેવ છે विता છ પદનાં, મધખૂણાના આઠ દેવ બે બે પદનાં અને ઉપરના બત્રીશ દેવ એક એક પદનાં છે. पृथ्वीधर | ब्रह्मा विवस्वान | य hi ग्राम प्रतना ' सो ५i स्तुनु स्१९५ . "शते ब्रह्माष्टिसंख्यांशो बाह्यकोणेषु सार्द्धगाः । अर्यमाद्यास्तु वस्वंशाः शेषास्तु पूर्ववास्तुवत् ॥" એકસો પદનાં વાસ્તુમાં સોળ પદનો બ્રહ્મા, ઉપરનાં કોણાનાં આઠ દેવ દોઢ ૨ પદનાં, અર્યમાદિ ચાર દેવ આઠ ૨ પદનાં, મધ ખૂણાનાં આઠ દેવ બે બે પદનાં, અને બાકીનાં દેવ એક એક પદનાં છે ! ઓગણપચાસ પદના વાસ્તુનું સ્વરૂપ - “वेदांशो विधिरर्यमप्रभृतयस्त्र्यंशा नव त्वष्टकं, कोणतोऽष्टपदार्द्धकाः परसुराः षड्भागहीने पदे । Page #66 -------------------------------------------------------------------------- ________________ ( દર ) वास्तुसारे १०. सौपदका वास्तुचक 3wQR - ગ્રીષ્મ | | | | | वास्तोर्नन्दयुगांश एवमधुनाष्टांशैश्चतुःषष्टिके, सन्धेः सूत्रमितान् सुधीः परिहरेद् भित्तिं तुलां स्तंमकान्॥" ९ गुनाफ्वासपरका वास्तु-चक्र - | * || * || * Mી विदारका ઓગણપચાસ પબા વારમાં अ अयमा आपत्सा છે /તેરૈયા , - - पृथ्वीधर | aણી | - ઓગણપચાસ પદના વાસ્તુમાં ચાર પદનો બ્રહ્મા, અર્યમાદિ ચાર દેવ ત્રણ ત્રણ પદનાં, મધ્યખૂણાના આઠ દેવ નવ પદના, ઉપરના ખૂણાનાં આઠ દેવ અક્ ૨ પદનાં અને બાકીનાં ચોવીસ દેવ વીશ પદમાં સ્થાપિત કરવાં, તે આવી રીતે એક પદના છ ભાગ કરી એક ભાગ છોડીને બાકીનાં પાંચ પદમાં એક દેવ સ્થાપન કરવો. અર્થાત્ વીશ પદના પ્રત્યેકનાં છ છ ભાગ કરવાથી એક સો વીશ ભાગ થાય, તેને ચોવીસે ભાગવાથી પ્રત્યેક દેવ માટે IT : Page #67 -------------------------------------------------------------------------- ________________ गृहप्रकरणम् ( ૬૨ ) પાંચ પાંચ ભાગ આવે. ચોસઠ પદમાં વાસ્તુપુરુષની કલ્પના કરવી, પછી તે વાસ્તુપુરુષની સંધી ભાગમાં બુદ્ધિમાન પુરુષે ભીંત તુલા (પાટડા) કે સ્તંભ મુકવાં નહિ. દિ. વસુનંદિકૃત પ્રતિષ્ઠાસારમાં ૮૧ પદનો વાસ્તુચક બતાવે છે “विधाय मसृणं क्षेत्रं वास्तुपूजां विधापयत् ॥ रेखाभिस्तिर्यगूध्वान्निर्वजाग्राभिः सुमण्डलम् । चूर्णेन पञ्चवर्णेन सैकाशीतिपदं लिखेत् ॥ तेष्वष्टदलपद्मानि लिखित्वा मध्यकोष्ठके । अनादिसिद्धमन्त्रेण पूजयेत् परमेष्ठिनः तद्बहिःस्थाष्टकोष्ठेषु जयाद्या देवता यजेत् । ततः षोडशपत्रेषु विद्यादेवीश्च संयजेत् ॥ चतुर्विंशतिकोष्ठेषु यजेच्छासनदेवताः । द्वात्रिंशत्कोष्ठपद्मेषु देवेन्द्रान क्रमशो यजेत् ॥ स्वमन्त्रोच्चारणं कृत्वा गन्धपुष्पाक्षतं वरम् । दीपधूपफलार्घाणि दत्वा गन्धपुष्पाक्षतं वरम् । दीपधूपफलार्धाणि दत्वा सम्यक् समर्चयेत् ॥ 11 लोकपालांञ्च यक्षाञ्च समभ्यर्च्य यथाविधिः । जिनबिम्बाभिषेकं च तथाष्टविधमर्चनम् ॥" પ્રથમ ભૂમિને શુદ્ધ કરીને પછી વાસ્તુપૂજા કરવી. અગ્રભાગમાં વાકૃતિવાળી ઊભી અને આડી દશ દશ રેખાઓ ખેંચવી. તેની ઉપર પાંચ વર્ણના ચૂર્ણથી એક્યાસી પદવાળું સુન્દર’મંડલ કરવું, મંડળની મધ્યના નવકોઠાઓમાં આઠ પાંખડીવાળું કમલ બનાવવું. તે કમળની મધ્યમાં પરમેષ્ઠી અરિહંત દેવને નમસ્કારમંત્ર પૂર્વક સ્થાપીને પૂજા કરવી, કમળની ચારે દિશાની ચારે પાંખડીઓમાં સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને તથા કોણાવાળી ચાર પાંખડીઓમાં જયા, વિજયા, જયંતા અને અપરાજીતા એ ચાર દેવીઓને સ્થાપીને પૂજા કરવી. કમળની ઉપર સોળ કોઠાઓમાં સોળ વિદ્યાદેવીઓને સ્થાપન કરીને પૂવી. તેની ઉપર ચોવીસ કોઠાઓમાં શાસન દેવતાઓને સ્થાપીને પૂજવાં અને તેની ઉપર બત્રીશ કોઠાઓમાં * ઈંદ્રોને અનુક્રમે સ્થાપીને પૂજવાં. દરેક દેવોને મંત્રાક્ષર પૂર્વક ગંધ, પુષ્પ, અક્ષત, દીપક, ધૂપ, ફુલ અને નૈવેદ્ય આદિ ચઢાવીને પૂજવા તેમજ દશ દિક્પાલ અને ચોવીસ પક્ષોની પણ પૂજા કરવી. જીન બિંબની ઉપર અભિષેકપૂર્વક અષ્ટપ્રકારી પૂજા કરવી. - * દિગંબરાચાર્ય કૂત પ્રતિષ્ઠા પાોમાં આઠ અંતર અને આઠ યાણબંદરના બન્નીશ ઈંદ્રોને છોડીને બાકીનાં બન્નીશ ઈંન્દ્રોની પૂજા કરવાનો અધિકાર કહેલ છે Page #68 -------------------------------------------------------------------------- ________________ वास्तुसारे (६४) एक्यासी पदनो वास्तु चक्र बलान्द धरणे-२३ तानंद युदेवराव हरिको हरिसह माकाय गीर गीतया सनिलिममायामानेन्द्र विधातेर a | ३६ | ० ३६ ३९ .' पाश्वत माग गोमुख. महायत्रिमुरवायोश्वर यादती निकामिका न के.सिता दुरितारी काली महामा रोहिणी प्रज्ञप्ति वजयं नसी१६१ - २ | खला३ २१ 130४ या सास्त्रोरनतप्राणभारणा करि गोमेध२२ पूर्णभद्रामाणिमा जाममाजीमकन्नर पुरुष सत्पुरुष मारुपमा गंधयक्षेन्द्रकुबेर१९ वरुण बलादेवी धारिणजीरोट्या नरहना गांधारी अंबिका २१ सनकुममाहेत्रब्रह्मेन्द्र लांत मानवी वरोरया अयुता मानसी | 74 महाकाल श्यामानातावाला नसतारामयोका लुबरु कुसुमघामान्य न अजित ब्रह्मा १० मीन्दमविकालमरचरसुवृक्ष, विज्ञानाहासेन्हा डासरता निविय अग्रिमान पुण्ये वसिनरजलकात जलप्रतिमानिमितवाहन ६. 8 . .. १९ SRARIA नदा पुरुषदत्ता काला Lebalpuhuript anterasekout ResistantPre htrasery RELPIDEREebatersness | TATANT Purane jewebtugreer xeysEPTEMEEL| FIELDEEventPAPEPE ६V. વાસ્તુ યા ખાત આદિ મુહૂર્ત કરનાર પુરુષ કેવો હોવો જોઈએ, તે બૃહત્સંહિતામાં બતાવે છે दक्षिणभुजेन हीने वास्तुनरेऽर्थक्षयोऽङ्गनादोषाः । वामेऽर्थधान्यहानिः शिरसि गुणैर्हीयते सर्वैः ॥ स्त्रीदोषाः सुतमरणं प्रेष्यत्वं चापि चरणवैकल्ये । अविकालपुरुषे वसतां मानार्थयुतानि सौख्यानि ॥" ખાત આદિ વાસ્તુ કરવાવાળો પુરુષ જ જમણા હાથે હીન હોય તો દ્રવ્યનો નાશ થાય અને સ્ત્રી દોષ થાય. ડાબે હાથે હીન હોય તો ધન ધાન્યની હાનિ થાય. માથાના કોઈ પણ અવયવ એટલે નાક કાન આંખ અને મુખ આદિ હીન હોય તો સર્વ ગુણોનો નાશ થાય. જમણા યા ડાબા પગે હીન હોય તો સ્ત્રી દોષ અને પુત્રનું મરણ થાય, તથા દાસપણું પ્રાપ્ત થાય. જો સંપૂર્ણ અવયવવાળો હોય તો ઘરમાં રહેનારને માન પ્રતિષ્ઠાની અને સુખની પ્રાપ્તિ થાય. Page #69 -------------------------------------------------------------------------- ________________ गृहप्रकरणम् ( ૧૧ ) द्वार खूणा स्तंभ विगेरे केवी रीते राखवा ते बतावे छे बारं बारस्स समं अहबारं बारमज्झि कायव्वं । अह वज्जिऊण बारं कीरइ बारं तहालं च ॥१२६।। મુખ્ય દ્વારની બરોબર બીજાં દ્વાર રાખવાં અર્થાત દરેકના મથાળા (ઉતરંગ) સમસૂત્રમાં રાખવાં, અથવા મુખ્ય દ્વારની મધ્યમાં આવે એ પ્રમાણે સાંકડું કરવું. જો મુખ્ય દ્વારની સન્મુખપણું છોડીને એક તરફ દ્વારા કરવામાં આવે તો પોતાની ઈચ્છાનુસાર કરે II૧રકા. “अन्तराद् बहिर नोच्चं कुर्यान्न सङ्कटम् । उच्चं विसङ्कटं वापि तच्छिवाय न जायते ॥" અંદરના મુખ્ય દ્વારથી બહાર ખડકીનું દ્વાર ઊંચું તથા સાંકડું કરવું નહિ. બન્નેના ઉત્તરંગ સમસૂત્રમાં રાખવાં, ઊંચુ યા સાંકડુ કરે તો સારું નહિ. तुला उपतुला वास्यु-रि तिर्यग् यदा कृताः । दारिद्रयव्याधिसन्तापा भवन्ति स्वामिनस्तदा।" ભારવટ તથા પીઢાઓ દ્વરની સામા રાખવા નહિ, યદિ સામા હોય તો ઘરનો સ્વામી દરિદ્રપણાથી અને વ્યાધિથી દુઃખી થાય. कूणं कूणस्स समं आलय आलं च कीलए कोलं । । थंभे थंभं कुज्जा अह वेहं वज्जि कायव्वा ॥१२७॥ ખૂણાની બરાબર ખૂણા, ગોંખલાની બરાબર ગોંખલા, ખીલીની બરાબર બધી ખીલિયો અને થાંભલાની બરાબર બધાં થાંભલા એ બધાં વેધ ન આવે તેમ કરવાં ૧૨ા आलयसिरम्मि कीला थंभो बारुवरि बारु थंभुवरे । । बार द्विबार समखण विसमा थंभा महा असुहा ॥१२८|| ગવાક્ષની ઉપર ખીલી, દ્વારની ઉપર સ્તબ્બ, સ્તન્મની ઉપર દ્વાર, દ્વારની ઉપર બે દ્વાર, સમાન ખંડ અને વિષમ સ્તબ્બા એ બધાં મહા અશુભકારક છે ૧૨૮ાા Page #70 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) वास्तुसारे थंभहीणं न कायव्यं पासायं* मठमंदिरं । कूणकक्खंतरेऽवस्सं देयं थंभं पयत्तओ ॥१२९।। * પ્રાસાદ (રાજમહેલ અથવા હવેલી) મઠ (આશ્રમ) અને દેવ મંદિર એ સ્તબ્બ વગરનાં ન કરવાં જોઈએ. ખૂણાની વચમાં જરૂર સ્તન્મ મૂકવો જોઈએ ૧રલા સ્તંભનું માન પરિમાણમંજરીમાં બતાવે છે કે -- उच्छ्रये नवधा भक्ते कुम्भिकाभागतो भवेत् । स्तंभः षड्भाग उछाये भागार्द्ध भरणं स्मृतम् ॥ शारं भागार्द्धतः प्रोक्तं पट्टोच्चभागसम्मितम्।। ઘરનાં ઉદયનાં નવ ભાગ કરવાં, તેમાં એક ભાગની કુંભી, છ ભાગના સભ્ય, અરધા ભાગનું ભરણું, અરધા ભાગનું શરૂ અને એક ભાગ ઉદયમાં પાટડો કરવો. कुंभीसिरम्मि सिहरं वट्टा अलैंसभद्दगायारा । रुवगपल्लवसहिआ गेहे थंभा न कायव्वा ॥१३०।। કુંભીના માથા ઉપર શિખરવાળા, ગોળ, આઠ ખૂણાવાળા, ભદ્રના આકારવાળા (ચઢતા ઉતરતા ખાંચાવાળા), રૂપકવાળા (મૂર્તિઓવાળા) અને પલ્લવ (પાંદડા) વાળા, એવાં, સ્તંભ સામાન્ય ઘરમાં નહિ કરવાં જોઈએ. પરંતુ હવેલી રાજમહેલ કે દેવમંદિરમાં કરે તો દોષ નથી ૧૩૦ खणमझे न कायव्यं कीलालयगओखमुक्खसममुहं । अंतरछत्तामंचं करिज्ज खण तह य पीढसमं ॥१३॥ ખંડના મધ્ય ભાગે ખીલી આલા અને ગવાક્ષ ન કરવા જોઈએ. પરંતુ અંતરવટી અને માંચી કરવી. ખડમાં પાટડાઓ સમ સંખ્યામાં રાખવાં ૧૩૧ના गिहमज्झि अंगणे वा तिकोणयं पंचकोणयं जत्थ । तत्थ वसंतस्स पुणो न हवइ सुहरिद्धि कईयावि ॥१३२। જે ઘરની મધ્યમાં અથવા આંગણામાં ત્રિકોણ કે પંચકોણ ભૂમિ હોય તો તે ઘરમાં રહેવાવાળાને ક્યારે પણ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ ન થાય ૧૩રા. ગઢ પાડાન્તો Page #71 -------------------------------------------------------------------------- ________________ गृहप्रकरणम् (६७) मूलगिहे पच्छिममुहि जो बारइ दुन्निबारा ओवरए । सो तं गिहं न भुंजइ अह भुंजइ दुक्खिओ हवइ ॥१३३।। પશ્ચિમ દિશાના દ્વારવાળા મુખ્ય ઘરમાં બે દ્વાર અને એક ઓરડો હોય, તેવા ઘરમાં વાસ કરવો નહિ, કદાચ રહે તો તે દુઃખી થાય ૧૩૩ના कमलेगि जं दुवारो अहवा कमलेहिं वज्जिओ हवइ । हिट्ठाउ उवरि पिहुलो न ठाइ थिरु लच्छि तम्मि गिहे ॥१३४।। જે ઘરનાં દ્વાર એક કમળવાળા હોય, અથવા બિલકુલ કમળથી રહિત હોય, તથા નીચેની અપેક્ષા ઉપર પહોળા હોય, એવાં દ્વારવાળા ઘરમાં લક્ષ્મી નિવાસ કરે નહિ ૧૩૪ वलयाकारं कूणेहिं संकुलं अहव एग दु ति कूणं । दाहिण वामइ दीहं न वासियव्वेरिसं गेहं ॥१३५॥ ગોળ ખૂણાવાળા, અથવા એક બે કે ત્રણ ખૂણાવાળા, તથા જમણી અને ડાબી તરફ લાંબા એવાં ઘરમાં ક્યારે પણ વસવું નહિ ૧૩૫ सयमेव जे किवाडा पिहियंति य उग्घडंति ते असुहा । चित्तकलसाइसोहा सविसेसा मूलदारि सुहा ||१३६|| જે ઘરનાં દ્વાર પોતાની મેળે બંધ થઈ જાય અથવા ઉઘડી જાય તે અશુભ જાણવાં. ઘરનાં મુખ્ય દ્વાર કળશ આદિનાં ચિત્રવાળા હોય તો બહુ શુભકારક છે ૧૩૬ાા छत्तिंतरि भित्तिंतरि मग्गंतरि दोस जे न ते दोसा । साल ओवरयकुक्खी पिट्ठि दुवारेहिं बहु दोसा ॥१३७॥ ઉપર જો વેધ આદિ દોષ બતાવ્યાં છે, તેમાં છજાનું ભિતનું કે રસ્તાનું અંતર હોય તો તે દોષ નથી. શાળા અને ઓરડાની કુક્ષી અને પૃષ્ઠભાગ દ્વારા ભાગમાં હોય તો બહુ દોષકારક છે ૧૩ घरमां चित्रनो विचार जोइणिनट्टारंभं भारहरामायणं च निवजुद्धं । रिसिचरिअ देवचरिअं इअ चित्तं गेहि नहु जुत्तं ॥१३८ Page #72 -------------------------------------------------------------------------- ________________ ( ૬૮ ) वास्तुसारे યોગિનીઓનાં નાટક, મહાભારત, રામાયણ અને રાજાઓનું યુદ્ધ, ઋષિઓનાં ચરિત્ર અને દેવોનાં ચરિત્ર ઇત્યાદિક વિષયનાં ચિત્ર ઘરમાં નહિ ચીતરવા જોઈએ ૧૩૮. फलियतरु कुसुमवल्ली सरस्सई नवनिहाणजुअलच्छी । कलसं वद्धावणयं सुमिणावलियाइ सुहचित्तं ॥१३९।। ફળવાળા વૃક્ષ, પુષ્પોની લતાઓ, સરસ્વતી દેવી, નવનિધાનયુક્ત લક્ષ્મીદેવી, કલશ, વર્કંપનાદિ માંગલિક ચિહ્ન અને સુંદર સ્વપ્નાની માળા એવાં ચિત્ર ઘરમાં ચીતરવાં તે શુભ છે ૧૩૯ परिसुव्व गिहस्संगं हीणं अहियं न पावए सोहं । तम्हा सुद्धं कीरइ जेण गिहं हवइ रिद्धिकरं ॥१४०।। પુરુષના અંગની માફક ઘરનું કોઈ અંગ હીન અથવા અધિક હોય તો શોભા પામતું નથી, તેથી શિલ્પશાસ્ત્રમાં કહ્યા પ્રમાણે શુદ્ધ ઘર કરવું, જેથી તે ઘર ઋદ્ધિકારક થાય ૧૪૦ घरना द्वारनी सामे देवोना निवास संबंधी शुभाशुभ फल वज्जिज्जइ जिणपिट्ठी रविईसरदिट्ठि विण्हुवामो अ । सव्वत्थ असुह चंडी बंभाणं चउदिसिं चयह ॥१४१|| ઘરની સામે જિનેશ્વરની પીઠ હોય, સૂર્ય અથવા મહાદેવની દૃષ્ટિ હોય અને વિષ્ણુની ડાબી ભુજા હોય તો અશુભ છે. ચંડીદેવી સર્વ જગ્યાએ અશુભ છે. અને બ્રહ્માની ચારે દિશા અશુભ છે. તે માટે એવા ઠેકાણે ઘર બનાવવું નહિ ૧૪૧ अरिहंतदिट्ठि दाहिण हरपुट्ठी वामएसु कल्लाणं ।। विवरीए बहुदुक्खं परं न मग्गंतरे दोसो ॥१४२।। ઘરની સામે જિનેશ્વરની દૃષ્ટિ અથવા જમણી ભુજા હોય, તથા મહાદેવની પીઠ અથવા ડાબી ભુજા હોય તો કલ્યાણદાયક છે. પરંતુ આથી ઊલટું હોય તો બહુદખદાયક છે, પરંતુ વચમાં રસ્તાનું અંતર હોય તો દોષ નથી ૧૪રા मंदिरनी ध्वजछाया आदिनुं फल पठमंत-जाम वज्जिय धयाइ दु-ति-पहरसंभवा छाया । दुहहेऊ नायव्वा तओ पयत्तेण वज्जिज्जा ॥१४३|| પહેલા અને ચોથા પ્રહરને છોડી દઈને બીજા અને ત્રીજા પ્રહરમાં મંદિરની Page #73 -------------------------------------------------------------------------- ________________ गृहप्रकरणम् ( ૨૧ ) ધ્વજા આદિની છાયા ઘરની ઉપર પડતી હોય તો દુઃખકારક છે, તે માટે આ છાયાને છોડી દઈને ઘર બનાવવું જોઈએ. અર્થાત્ બીજા અને ત્રીજા પ્રહરમાં મંદિરની ધ્વજા આદિની છાયા પડતી હોય તે ઠેકાણે ઘર કરવું ન જોઈએ ૧૪૩ समकट्ठा विसमखणा सव्वपयारेसु इगविही कुज्जा । पुव्वुत्तरेण पल्लव जमावरा मूलकायव्वा ॥१४४|| - ઘરમાં સમાન કાષ્ઠ અને વિસમ ખંડ એ એક વિધિથી કરવાં, પૂર્વઉત્તરદિશામાં (ઈશાન કોણમાં) પલ્લવ અને દક્ષિણ પશ્ચિમમાં ( નૈત્ય કોણમાં) મૂલ કરવાં II૧૪૪ सव्वेवि भारवट्टा मूलगिहे एग सुत्ति कीरंति । पीढ पुण एगसुत्ते उवरय गुंजारि अलिंदेसु ॥१४५।। મુખ્ય ઘરમાં બધાં ભારવટો બરાર સમસૂત્રમાં રાખવાં, તથા ઓરડો ગુંજારી અને અલિંદમાં પીઢાઓ પણ સમસૂત્રમાં રાખવાં ૧૪પા घरमां केवां प्रकारनां लाकडां न वापरवां ते बतावे छे हलघाणय सगडमई अरहट्टजंताणि कंटई तह य । पंचुंबरि खीरतरु एयाण य कट्ठ वज्जिज्जा ||१४६|| હળ, ઘાણી, ગાડી, રેહટ, કાંટાવાળા વૃક્ષ, પાંચ પ્રકારનાં ઉદંબર (ઊંબરો, વડ, પીપલ, પલાશ અને કઠુંબર) અને જે વૃક્ષ કાપવાથી દૂધ નીકળે, ઈત્યાદિનાં લાકડાંઓ ઘર કાર્યમાં લાવવાં નહિ ૧૪૬ विज्जउरि केलि दाडिम जंभीरी दोहलिद्द अंबलिया । बब्बूल बोरमाई कणयमया तह वि नो कुज्जा ||१४७।। બીજોરું, કેળ, દાડિમ, લીંબુ, આકડો, આંબલી, બાવળ, બોરડી અને પીળા ફૂલવાળા વૃક્ષ ઈત્યાદિ વૃક્ષોનાં લાકડાં ઘર કામમાં નહિ લાવવાં, તેમ જ તે વૃક્ષો ઘર આગળ વાવવાં પણ નહિ ૧૪૭ एयाणं जइ वि जडा पाडिवसाओ पविस्सइ अहवा । छाया वा जम्मि गिहे कुलनासो हवइ तत्थेव ॥१४८|| ઉપર કહેલ વૃક્ષોનાં મૂલ ઘરની સમીપમાં હોય અથવા ઘરમાં પ્રવેશ કરતાં હોય, તથા જે ઘરની ઉપર તે વૃક્ષોની છાયા પડતી હોય તો કુલનો નાશ થાય ૧૪૮. Page #74 -------------------------------------------------------------------------- ________________ ( ૭૦ ) वास्तुसारे सुसुक्कभग्गदड्ढा मसाण खगनीलय खीर चिरदीहा । निंब बहेडयरुक्खा नहु कट्टिज्जति गिहहेऊ ॥१४९।। જે વૃક્ષ પોતાની મેળે સુકાયેલું, ભાંગી ગયેલું કે બળી ગયેલું હોય, સ્મશાન નજદીકનું, પક્ષીઓનાં માળાવાળું, દૂધવાળું, ઘણું લાંબું (ખારી તાડ વીગેરે), લીમડો અને બેહડા ઈત્યાદિ વૃક્ષોનાં લાકડાં ઘર બનાવવા માટે કાપવાં નહિ ૧૪૯ વારાહી સંહિતામાં કહ્યું છે કે – "आसन्नाः ककिनो रिपुभयदाः क्षीरिणोऽर्थनाशाय । फलिनः प्रजाक्षयकरा दारुण्यपि वर्जयेदेषाम् ॥ छिन्द्याद् यदि न तसंस्तान् तदन्तरे पूजितान् वपेदन्यान् । पुन्नागाशोकारिष्टबकुलपनसान् शमीशालौ ॥ ઘરની સમીપમાં જો કાંટાવાળાં વૃક્ષ હોય તો શગુનો ભય થાય. દૂધવાળાં વૃક્ષ હોય તો લક્ષ્મીનો નાશ થાય. અને ફલવાળાં વૃક્ષ હોય તો સંતાનનો નાશ થાય. તે માટે તે વૃક્ષોનાં લાકડાં પણ ઘર કાર્યમાં વાપરવાં નહિ. તે વૃક્ષ ઘરમાં અથવા ઘરની સમીપમાં હોય તો કાપી નાખવાં જોઈએ. જો તે વૃક્ષોને ન કાપવાં હોય તો તેની પાસે પુનાગ (નાગકેસર), અશોક, અરીઠા, કેસર, ફનસ, શમી અને શાલ્મલિ ઈત્યાદિક સુગન્ધિત પૂજ્ય વૃક્ષોને વાવવાં તો ઉક્ત દોષવાળાં વૃક્ષોનો દોષ રહેતો નથી. “याम्यादिष्वशुभफला जातास्तरवः प्रदक्षिणेनैते । उदगादिषु प्रशस्ताः प्लक्षवटोदुम्बराश्वत्थाः ॥ પીપર, વડ, ઉબરો અને પીપળો એ વૃક્ષો અનુક્રમે ઘરની દક્ષિણાદિ દિશામાં હોય તો અશુભ છે અને ઉત્તરાદિ દિશામાં હોય તો શુભ છે. અર્થાત દક્ષિણમાં પીપર, પશ્ચિમમાં વડ, ઉત્તરમાં ઉબશે અને પૂર્વમાં પીપળો હોય તો અશુભ જાણવો. તથા ઉત્તરમાં પીપર, પૂર્વમાં વડ, દક્ષિણમાં ઉબરો અને પશ્ચિમમાં પીપળો હોય તો શુભ જાણવો. पाहाणभयं थंभं पीढं पट्टं च बारउत्ताणं । एए गेहिं विरुद्धा सुहावहा धम्मठाणेसु ॥१५०|| પથ્થરના સ્તંભ ભારવટ પાટિયા અને બારશાખ એ સાધારણ ઘરમાં હોય તો અશુભ છે. પરંતુ ધર્મસ્થાન દેવમંદિર આદિ ઠેકાણે હોય તો શુભ છે ૧૫૦ Page #75 -------------------------------------------------------------------------- ________________ ( ૭૨ ) गृहप्रकरणम् पाहाणमये कळं कट्ठमए पाहणस्स थंभाई । पासाए य गिहे वा वज्जेयव्वा पयत्तेणं ॥१५१|| જે પ્રાસાદ અથવા ઘર પથ્થરનાં હોય ત્યાં લાકડાનાં અને લાકડાનાં હોય ત્યાં પથ્થરના સ્તંભ. ભારવટ આદિ કરવાં નહિ. અર્થાત ઘર આદિ પથ્થરના હોય તો સ્તંભ વગેરે પણ પથ્થરનાં કરવાં અને લાકડાનાં હોય તો સ્તંભ વગેરે લાકડાના કરવાં ૧૫૧૫ बीजा वास्तु (मकान)नां लाकडां वगेरे चीज नहीं लेवी ते बतावे छे पासाय कूव वावी मसाण मठ रायमंदिराणं च । पाहाण इट्ट कट्ठा सरिसवमत्ता वि वज्जिज्जा ॥१५२।। દેવમંદિર કુવા વાવડી સ્મશાન મઠ અને રાજમહેલ ઈત્યાદિનાં પથ્થર ઈટ અથશ લાકડાં વગેરે એક સરસવ માત્ર પણ પોતાના ઘરના કામમાં વાપરવાં નહિ I૧૫મી સમરાંગણસૂત્રધારમાં પણ કહ્યું છે કે अन्यवास्तुच्युतं द्रव्य-मन्यवास्तौ न योजयेत् । प्रासादे न भवेत् पूजा गृहे च न वसेद् गृही ॥ બીજાનાં વાસ્તુ (મકાન)નાં પડી ગયેલ લાકડાં પથ્થર આદિ દ્રવ્ય (વસ્તુ), તે બીજા વાસ્તુના કામમાં લાવવા નહિ. જો બીજાનાં વાસ્તુની વસ્તુ મંદિરમાં લગાવે તો પૂજા પ્રતિષ્ઠા ન થાય અને ઘરમાં લગાવે તો તે ઘરમાં સ્વામીનો વાસ થાય નહિ. सुगिहजालो उवरिमओ खिविज्ज नियमज्झि ननगेहस्स । पच्छा कहवि न खिप्पइ जह भणियं पुव्वसत्थम्मि ॥ १५३॥ પોતાના મકાનમાં ઉપરના માળમાં સુંદર જાળિયાં મૂકવાં મેં ઠીક છે, પરંતુ બીજાના મકાનના જો જાળિયાં હોય તેના નીચેના ભાગમાં આવે તે પ્રમાણે ન મુકવાં. તેમ જ ઘરના નીચેના માળની પાછળની ભીંતમાં ક્યારે પણ જાળિયાં વગેરે ન મૂકવાં એમ પ્રાચીન શાસ્ત્રોમાં કહ્યું છે ૧૫૩ શિલ્પદીપકમાં પણ કહ્યું છે કે – शुचीमुखं भवेच्छिद्रं पृष्ठे यदा करोति च ।। प्रासादे न भवेत् पूजा गृहे क्रीडन्ति राक्षसाः ॥" ઘરની પાછલી ભીંતમાં સોઈના મુખ જેટલું પણ જો છિદ્ર કરે તો મંદિરમાં તો Page #76 -------------------------------------------------------------------------- ________________ ( ૭૨ ) वास्तुसारे દેવની પૂજા ન થાય અને ધરમાં રાક્ષસો કીડા કરે. અર્થાત્ મંદિર અથવા ધરની પાછલી ભીંતમાં નીચેના માળમાં પ્રકાશને માટે જાળિયાં વગેરે હોય તો સારાં નહિ. ईसाणाई कोणे नयरे गामे न कीरए गेहं । संतलोआणमसुहं अंतिमजाईण विद्धिकरं ॥१५४॥ નગર અથવા ગામના ઈશાનખૂણામાં ધર કરવું નહિ, તે ઉત્તમ મનુષ્યોને માટે અશુભ છે, પણ અંત્યજ જાતિનાં મનુષ્યોને વૃદ્ધિકારક છે ૧૫૪॥ शयन केवी रीते करवुं ते बतावे छे देव गुरु वहि गोधण - संमुह चरणे न कीरए सयणं । उत्तरसिरं न कुज्जा न नग्गदेहा न अल्लपया ॥१५५॥ દેવ ગુરુ અગ્નિ ગાય અને ધન તેની સામે પગ રાખીને, ઉત્તરમાં માથું રાખીને, નગ્ન થઈને અને ભીના પગે કયારે પણ શયન ન કરવું ૧૫૫॥ धुत्तामच्चासने परवत्थुदले चउप्पहे न गिहं । गिहदेवलपुव्विल्लं मूलदुवारं न चालिज्जा ॥ १५६ ॥ ધુતારા અને મંત્રીની નજદીકમાં, બીજાની વાસ્તુ કરેલ ભૂમિમાં, અને ચોકમાં ધર કરવું નહિ. ઘર અથવા દેવમંદિરનો જીર્ણોદ્ધાર કરવો હોય તો તેનું મુખ્ય દ્વાર ચલાયમાન ન કરવું. અર્થાત્ પહેલા જે દ્વાર જે દિશામાં જે માનનું જે સ્થાન પર હોય, તે દિશામાં તે માનનું તે સ્થાન પર જ રાખવું ૧૫૬॥ વિવેક વિલાસમાં કહ્યું છે કે- -- "दुःखं देवकुलासन्ने गृहे हानिश्चतुष्पथे । धूर्त्तामात्यगृहाभ्याशे स्यातां सुतधनक्षयौ । । " અર્થાત્ જે ઘર દેવમંદિરની પાસે હોય તો દુ:ખ, ચોકમાં હોય તો હાનિ, ધુતારા અને મંત્રીના ઘર પાસે હોય તો પુત્ર અને ધનનો ક્ષય થાય. Page #77 -------------------------------------------------------------------------- ________________ बिम्बपरीक्षा प्रकरणम् __ ( ७३ ) गाय बेल अने घोडाने बांधवानुं स्थान - गो वसह सगडठाणं दाहिणए वामए तुरंगाणं । गिह बाहिर भूमीए संलग्गा सालए ठाणं ॥१५७|| ગાય બેલ અને ગાડી તેને રાખવાનું સ્થાન ઘરની જમણી બાજુ અને ઘોડાનું સ્થાન ડાબી તરફ ઘરની બહાર ભૂમિમાં બનાવેલી શાળામાં રાખવું ૧૫ા गेहाउ वामदाहिण अग्गिम भूमी गहिज्ज जइ कज्जं । पच्छा कहवि न लिज्जइ इअ भणियं पुव्वनाणीहिं ॥१५८।। इति श्रीपरमजैनचन्द्राङ्गज-ठक्कुर “फेरू" विरचिते गृहवास्तुसारे गृहलक्षणनाम प्रथमप्रकरणम् । કોઈ કારણને લીધે ઘર માટે અધિક ભૂમિ લેવી પડે તો ઘરની ડાબી જમણી અને’ આગળની બાજુમાં લેવી જોઈએ, પરંતુ ઘરની પાછળની ભૂમિ ક્યારે પણ લેવી નહિ, એવો પૂર્વના જ્ઞાની પ્રાચીન આચાર્યોનો મત છે. बिम्बपरीक्षाप्रकरणं द्वितीयम् । द्वारगाथा इअ गिहलक्खणभावं भणिय भणामित्थ बिंबपरिमाण। गुणदोसलक्खणाई सुहासुहं जेण * जाणिज्जा ||१|| પ્રથમ ઘરનાં લક્ષણ સંબંધી પ્રકરણ કહ્યું. હવે બિમ્બ (મૂર્તિ)નાં માપ અને તેનાં ગુણદોષ આદિ લક્ષણોનો હું ફિરૂ) કહું છું, જેથી શુભાશુભ જાણી શકાય ll૧ * “णज्जेई इति पाठान्तरे। Page #78 -------------------------------------------------------------------------- ________________ ( ૭૪ ) वास्तुसारे मूर्तिनां स्वरूपमां वस्तुस्थिति छत्तत्तयउत्तारं भालकवोलाओ सवणनासाओ । सुहयं जिणचरणग्गे नवग्गहा जक्खजक्खिणिया ॥२॥ જિનમૂર્તિનાં મસ્તક, કપાળ, કાન અને નાકની ઉપર બહાર નીકળો ત્રણ છત્રનો વિસ્તાર હોય છે. તથા ચરણની આગળ નવગ્રહ અને તેનાં યક્ષિણી હોય તો સુખદાયક છે !ારા मूर्तिना पथ्थरमां दाघ तथा ऊंचाईना गुण बिंबपरिवारमज्झे सेलस्स य वण्णसंकरं न सुहं । समअंगुलप्पमाणं न सुंदरं हवइ कइयावि ॥३॥ મૂર્તિમાં અથવા તેના પરિકરમાં પાષાણ વર્ણસંકર (દઘવાળો) હોય તો સારો નહિ, માટે પાષાણની પરીક્ષા કરીને દાઘ વગરનો પથ્થર મૂર્તિ બનાવવાને માટે લાવવો જોઈએ. મૂર્તિ સમ આંગળની એટલે બે ચાર છ આઠ દશ બાર ઈત્યાદિ બેકી આંગળવાળી ઊંચાઈની બનાવે તો તે ક્યારે પણ સુંદર લાભદાયક થતી નથી, માટે વિષમ આંગળની એટલે એક ત્રણ પાંચ સાત નવ અગ્યાર ઈત્યાદિ એકી આંગળવાળી ઊંચાઈની બનાવવી જોઈએ કારણ પાષાણ અને કાષ્ઠની પરીક્ષા વિવેકવિલાસમાં આ પ્રમાણે બતાવે છે – “निर्मलेनारनालेन पिष्टया श्रीफलत्वचा । विलिप्तेऽश्मनि काष्ठे वा प्रकटं मण्डलं भवेत् ॥ નિર્મળ કાંજીની સાથે બીલીપત્રવૃક્ષનાં ફળની છાલ વાટી પથ્થર અથવા લાકડાં ઉપર લેપ કરવાથી તેમાં મંડલ (ઘ) સ્પષ્ટ દેખાય છે "मधुभस्मगुडव्योम-कपोतसदृशप्रभैः । माजिजष्ठैररुणैः पीतैः कपिलैः श्यामलैरपि । चित्रैश्च मण्डलैरेभि-रन्त:या यथाक्रमम् । खद्योतो वालुका रक्त-भेकोऽम्बुग्रहगोधिका ॥ दर्दुरः कृकलासश्च गोधाखुसर्पवृश्चिकाः । सन्तानविभवप्राण-राज्योच्छेदश्च तत्फलम् ॥" Page #79 -------------------------------------------------------------------------- ________________ बिम्बपरीक्षा प्रकरणम् ( ૭ ) જે પથ્થર અથવા જે લાકડાની પ્રતિમા કરવી હોય, તે પથ્થર અથવા લાકડાની ઉપર, ઉપર પ્રમાણે લેપ કરવાથી અથવા સ્વાભાવિક રીતે જો મધના રંગ જેવું મંડલ હોય તો અંદર આગિયા જનુનું શલ્ય જાણવું. ભસ્મ (રાખ)ના જેવું મંડલ દેખાય તો રેતીનું, ગોળના જેવું મંડલ દેખાય તો લાલ દેડકાનું, આકાશના રંગ જેવું મંડલ દેખાય તો પાણીનું, કબૂતરના વર્ણનું મંડલ દેખાય તો ગરોળીનું, મજીઠના રંગ જેવું હોય તો દેડકાનું, લીલ વર્ણનું હોય તો કાકડાનું, પીળા રંગનું હોય તો ગોહનું, કપિલ વર્ણનું મંડલ હોય તો ઉદરનું, કાળા રંગનું હોય તો સર્પનું અને ચિત્રવર્ણનું મંડલ હોય તો વીંછીનું શલ્ય છે, એમ સમજવું. આવા પ્રકારના દાધવાળો પથ્થર યા કાષ્ઠ હોય તો સંતાન, લક્ષ્મી, પ્રાણી અને રાજયનો વિનાશકારક થાય છે. 'कीलिकाछिद्सुषिर-त्रसजालकसन्धयः। मण्डलानि च गारश्च महादूषणहेतवे ॥" પાષાણ અથવા કાષ્ઠમાં ખીલો, છિદ્ર, પોલાન, જીવોનાં જાળાં, સાંધ, મંડલાકાર રેખા અથવા ગારો હોય તો મોટો દોષ જાણવો. "प्रतिमायां दवरका भवेयुश्च कथञ्चन । . सद्दग्वर्णा न दुष्यन्ति वर्णान्यत्वेऽतिदूषिता ॥" પ્રતિમાના કાષ્ઠમાં અથવા પાષાણમાં કોઈપણ પ્રકારની રેખા (ઘ) જોવામાં આવે, તે જો પોતાના મૂલ વસ્તુના રંગ જેવી હોય તો દોષ નથી, પરંતુ મૂલવસ્તુના રંગથી અન્ય વર્ણની હોય તો બહુ દોષવાળી જાણવી. કુમારમુનિવૃત શિલ્પરનમાં નીચે જણાવેલ રેખાઓ શુભ માની છે-- नन्द्यावर्त्तवसुन्धराधरहय-श्रीवत्सकूर्मोपमाः, शङ्खस्वस्तिकहस्तिगोवृषनिभाः शक्रेन्दुसूर्योपमाः। छत्रस्नग्ध्वजलिंगतोरणमृग-प्रासादपद्मोपमा, वजाभा गरुडोपमाश्च शुभदा रेखाः कपर्दोपमाः॥ પથ્થર અથવા લાકડામાં નંદ્યાવર્ત, શેષનાગ, ઘોડો, શ્રીવન્સ, કાચબો, શંખ, સ્વસ્તિક, હાથી, ગાય, બળદ, ઈંદ્ર, ચંદ્ર, સૂર્ય, છત્ર, માલા, ધ્વજા, શિવલિંગ, તોરણ, હરિણ, મંદિર, કમલ, વજ, ગરુડ અને મહાદેવની જટા ઈત્યાદિ આકારવાળી રેખા હોય તો Page #80 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) वास्तुसारे શુભદાયક જાણવી. રેખા પ્રતિમાના કયા કયા સ્થાન ઉપર ન હોવી જોઈએ, તે વસુનંદિ પ્રતિષ્ઠાસારમાં બતાવે છે કે “हृदये मस्तके भाले अंशयोः कर्णयोर्मुखे । उदरे पृष्ठसंलग्ने हस्तयोः पादयोरपि ॥ एतेष्वङ्गेषु सर्वेषु रेखा लाञ्छननीलिका । बिम्बानां यत्र द्दश्यन्ते त्यजेत्तानि विचक्षणः ॥ अन्यस्थानेषु मध्यस्था त्रासफाटविवर्जिता । निर्मलस्निग्धशान्ता च वर्णसारूप्यशालिनी ॥ " -- હૃદય, મસ્તક, કપાળ, બન્ને ખભા, બન્ને કાન, મુખ, પેટ, પૃષ્ઠભાગ, બન્ને હાથ અને બન્ને પગ ઈત્યાદિક પ્રતિમાના અવયવોમાં શ્યામ આદિ રંગની રેખા હોય તો તે પ્રતિમાનો પંડિતજન અવશ્ય ત્યાગ કરે. પરંતુ ઉપરોક્ત અવયવોની સિવાય બીજા અવયવો ઉપર હોય તો મધ્યમ જાણવી. તથા ખરાબ ચીર ફાડ આદિ દૂષણોથી રિહત, સ્વચ્છ, ચીકણી અને ઠંડી એવી પોતાના વર્ણવાળી રેખા હોય તો દોષવાળી નથી. ધાતુ રત્ન અને કાષ્ઠ આદિની પ્રતિમા બાબત આચારિદનકરમાં કહ્યું છે કે“बिम्बं मणिमयं चन्द्र-सूर्यकान्तमणियम् । सर्वं समगुणं ज्ञोयं सर्वामी रत्नजातिभिः ॥" ચંદ્રકાંત અને સૂર્યકાંત આદિ દરેક રત્ન જાતિની પ્રતિમા સર્વ શુભ ગુણવાળી જાણવી. "स्वर्णरूप्यताम्रमयं वाच्यं धातुमयं परम् । कांस्यसीसबड्गमयं कदाचिन्नैव कारयेत् ॥ तत्र धातुमये रीति- मयमाद्रियते क्वचित् । निषिद्धो मिश्रधातुः स्याद् रीतिः कैश्चिच्च गृह्यते ॥ સુવર્ણ, ચાંદી અને તાંબું એ ધાતુઓની પ્રતિમા શ્રેષ્ઠ છે, પરંતુ કાંસું, સીસું અને કલાઈ એ ધાતુઓની પ્રતિમા ક્યારે પણ બનાવવી નિહ. ધાતુઓમાં પિત્તળની પ્રતિમાઓ પણ કવવિચત્ બનાવવાને કહે છે. પરંતુ મિશ્રધાતુ (કાંસું આદિ)ની બનાવવાનો નિષેધ છે. કેટલાક આચાર્યો પિત્તળની પ્રતિમા બનાવવાનું કહે છે. “ कार्य दारुमयं चैत्ये श्रीपर्ण्य चन्दनेन वा । बिल्वेन वा कदम्बेन रक्तचन्दनदारुणा ॥ Page #81 -------------------------------------------------------------------------- ________________ बिम्बपरीक्षा प्रकरणम् ( ૭૭ ) पियालोदुम्बराभ्यां वा क्वचिच्छिशिमयापि वा । अन्यदारूणि सर्वाणि बिम्बकार्ये विवर्जयेत् ॥ तन्मध्ये च शलाकायां बिम्बयोग्यं च यद्भवेत् । तदेव दारु पूर्वोक्तं निवेश्यं पूतभूमिजम् ॥ પૈયાલયમાં કાષ્ઠની પ્રતિમા બનાવવી હોય તો શ્રીપર્ણી, ચંદન, બેલવૃક્ષ, કદંબ, લાલચદન, પિયાલ, ઉંબરો અને કવચિત શિશમ કે વૃક્ષોના લાકડાં પ્રતિમા બનાવવા માટે ઉત્તમ છે. અને બાકી બીજાં વૃક્ષોનાં લાકડાં વર્જનીય છે ઉપર જણાવેલ વૃક્ષોમાં જે પ્રતિમા બનાવવાને લાયક શાખા હોય, તે દોષોથી રહિત હોય અને ઉત્તમ ભૂમિમાં રહેલા હોય. તો લેવી. "अशुभस्थाननिष्पन्नं सत्रासं मशकान्वितम् । सशिरं चैव पाषाणं बिम्बार्थ न समानयेत् ॥ नीरोगं सुद्दढं शुभ्रं हारिद्रं रक्तमेव वा । कृष्णं हरिं च पाषाणं बिम्बकार्ये नियोजयेत् ॥ અપવિત્ર સ્થાનમાં ઉત્પન્ન થયેલ, ચીરા, મસા અથવા ગાંઠ આદિ દોષવાળા પથ્થર અથવા કાષ્ઠ પ્રતિમા બનાવવાનાં કામમાં લાવવા નહિ. પરંતુ દોષ રહિત, મજબૂત, સફેદ પીળો લાલ, કૃષણ અને લીલા વર્ણનો પથ્થર પ્રતિમા માટે લાવવો. समचतुरस्र पद्मासन बेठेली प्रतिमानुं स्वस्प अनुन जाणुकंधे तिरिए केसंत अंचलंते यं । सुत्तेगं चउरंसं पज्जंकासणसुहं बिंबं ॥४॥ જમણા ઢીંચણથી ડાબા ખંભા સુધી એક, ડાબા ઢીંચણથી જમણા ખભા સુધી બીજું, એક ઢીંચણથી બીજા ઢીંચણ સુધી ત્રી, નીચે વસ્ત્રની પાટલીથી ઉપર કપાલ સુધી ચોથું, એ પ્રમાણે ચારે સૂતનું માપ બરાબર હોય તો તે પ્રતિમા સમચોરસ સંસ્થાનવાળી કહેવાય. એવી પદ્માસનવાળી પ્રતિમા શુભકારક છે જા પદ્માસનનું સ્વરૂપ વિવેકવિલાસમાં બતાવે છે કે – ‘वामो दक्षिणजङ्घोऊ-स्पर्यधिकरोऽपि च। दक्षिणो वामजङ्घोर्वो-स्तत्पर्यङ्कासनं मतम्॥ Page #82 -------------------------------------------------------------------------- ________________ ( ૭૮ ) वास्तुसारे બેઠેલી પ્રતિમાની જમણી જંધા અને પિંડીની ઉપર ડાબો પગ અને ડાબો હાથ રાખવો, તથા ડાબી જંધા અને પિડીની ઉપર જમણો પગ અને જમણો હાથ રાખવો. આ પ્રમાણે આસન હોય તે પહ્માસન કહેવાય. प्रतिमानुं मान नवताल हवइ रूवं रूवस्स य बारसंगुलो तालो । अंगुल अट्ठहियसयं ऊड्ढं बासीण छप्पनं ॥५॥ પ્રતિમાની ઊંચાઈ નવ તાલની છે. પ્રતિમાનાં બાર આંગળને એક તાલ કહે છે. પ્રતિમાનાં આગળના હિસાબે કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભી મૂર્તિ નવ તાલની અર્થાત એકસો આઠ આંગળની અને પાસને બેઠેલી મૂર્તિ છપ્પન આગળની જાણવી પા ऊभी प्रतिमानां अंग विभाग भालं नासा वयणं गीव हियय नाहि गुज्झ जंघाइं । નાબુ પિડિ ને વર રૂઋરિસ ડાળ નાયબ્બા દાા + કપાળ, નાસિકા, મુખ, ગળું હૃદય, નાભિ, ગુહ્ય, ધંધા, ઢીંચણ, પિંડી અને ચરણ, એ અગિયાર સ્થાન અંગ વિભાગનાં જાણવાં મેદાન अंगविभागनुं प्रमाण चउ पंच वेय रामा रवि दिणयर सूर तह य जिण वेया। जिण वेय * भायसंखा कमेण इअ उड्ढरूवेण ॥७॥ કપાળ આદિ અગિયાર અંગના વિભાગ જે ઉપર કહ્યા, તેનું પ્રમાણ અનુકમે ચાર, પાંચ, ચાર, ત્રણ, બાર, બાર, બાર, ચોવીસ, ચાર, ચોવીસ અને ચાર આંગળનું જાણવું. અર્થાત્ કપાળ ચાર આંગળ, નાસિકા પાંચ આંગળ, મુખ ચાર આંગળ, ગળું ત્રણ આંગળ, ગળાથી હૃદયથી સુધી બાર આંગળ, હૃદ્ય નાભિ સુધી + "भालं नासा वयणं थणसुत्तं नाहि गुज्झ ऊरू अ । जाणु अ जंघा चरणा इअ दह ठाणाणि जाणिज्जा । * ૩ પંઘ જેમ તેરસ ૩૧ લિનહિ તર ૫ ના લેવા जिण वेया भायसंखा कमेणइअ उड्ढस्वेण॥ इति पाठान्तरे । Page #83 -------------------------------------------------------------------------- ________________ बिम्बपरीक्षा प्रकरणम् ( ૭ ) બાર આંગળ, હૃદયથી નાભિ સુધી બાર આંગળ, નાભિથી ગુહ્ય ભાગ સુધી બાર આંગળ, ગુહ્ય ભાગથી જાનુ સુધી ચોવીસ આંગળ, ઢીંચણ ચાર આંગળ, પિણ્ડી (ઢીંચણથી ઘૂંટી સુધી) ચોવીસ આંગળ, ઘૂંટીથી પગના તળિયા સુધી ચાર આંગળ, આ પ્રમાણે ઊભી પ્રતિમાના અંગ વિભાગનું પ્રમાણ છે મા बेठी प्रतिमानां अंगविभाग अने तेनुं मान भालं नासा वयणं गीव हियय नाहि गुज्झ जाणू अ । आसीण बिंबमानं पुव्वविही अंकसंखाई ॥८॥ કપાળ, નાસિકા, મુખ, ગળું, હૃદય (છાતી), નાભિ, ગુહ્ય અને જાન એ આઠ અંગ બેઠી પ્રતિમાનાં જાણવા. તેનું પ્રમાણ ઉભી પ્રતિમાનાં અંગ વિભાગ પ્રમાણે જાણવું. અર્થાત કપાલ ચાર આંગળ, નાસિકા પાંચ આંગળ, મુખ ચાર આંગળ, ગળું ત્રણ આંગળ, છાતી બાર આંગળ નાભિ બાર આંગળ, નાભિથી ગુહ્ય ભાગ સુધી બાર આંગળ અને જાનુ ચાર આંગળ, એ પ્રમાણે બેઠી પ્રતિમાનાં અંગોનું માન*જાણવું ૮ દિગંબરાચાર્ય શ્રી વસુનંદિતિ પ્રતિષ્ઠાસારમાં દિગંબર જિનમૂર્તિનું સ્વરૂપ આ પ્રમાણે બતાવે છે – “तालमात्रं मुखं तत्र ग्रीवाधश्चतुरङ्गुलम् । कण्ठतो हृदयं यावद् अन्तरं द्वादशाङ्गुलम् ॥ तालमात्रं ततो नाभि-नाभिमेढ़ान्तरं मुखम् । मेढ़जान्वन्तरं तज्जै-हस्तमात्रं प्रकीर्तितम् ॥ वेदाङ्गुलं भवेज्जानु-र्जानुगुल्फान्तरं करः । वेदाङ्गुलं समाख्यात गुल्फपादतलान्तरम ॥ મુખની ઊંચાઈ બાર આંગળ, ગળાની ઊંચાઈ ચાર આંગળ, ગળાથી હૃદય સુધી અંતર બાર આંગળ હૃદયથી નાભિ સુધી અંતર બાર આંગળ, નાભિથી લિંગ સુધી અંતર બાર આંગળ, લિંગથી જાનુ (ગોઠણ) સુધી અંતર ચોવીસ આંગળ, જાનુની ઊંચાઈ ચાર આંગળ, જાનુથી પગની ગાંઠ (ઘૂંટી) સુધી અંતર ચોવીસ આંગળ, ઘૂંટીથી એડી સુધી અંતર ચાર આંગળ, એ પ્રમાણે કાયોત્સર્ગ ઊભી પૂર્તિની ઊંચાઈ કુલ એક સો આઠ આગળ છે. - * મિસ્ત્રી જગન્નાથ અમ્બારામ સોમપુરાએ પોતાના અશુદ્ધ વૃહત્ શિલ્પશાસ્ત્ર ભાગ-૨ માં જિનમૂર્તિનું સ્વરૂપ આપેલ છે તે બિલકુલ પ્રમાણિક નથી, તેમ જ અન્ય દેવોની મૂર્તિઓનું સ્વરૂપ પણ અશુભ લખેલ છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ ---neppe •à àhaelped ]]pe Lish Yola paee Page #85 -------------------------------------------------------------------------- ________________ अर्द्ध पद्मासन वाली प्राचीन पार्श्वजिन मूर्ति पार्श्वनाथ भगवान की खड़ी मूर्ति आबू, Page #86 -------------------------------------------------------------------------- ________________ कायोत्सर्गस्थ दिगम्बर जिन मूर्ति (लंडन म्युजियम) गंगा पुरातत्त्वांक में चतुर्मुख जिन मूर्ति लिखा है. परन्तु आठ मुख मालूम होते हैं. (लंडन म्युजियम) Page #87 -------------------------------------------------------------------------- ________________ | સાચતુર પાસને બેડેલી દિવ્ય જિનમૂર્તિનું માન કાત્યગસ્થ રિજિન મૂર્તિનું માન કાયોત્સર્ગથ - જિનમૂર્તિનું માન Page #88 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) वास्तुसारे द्वादशाङ्गुलविस्तीर्ण-मायतं द्वादशाङ्गुलम् । मुखं कुर्यात् स्वकेशान्तं त्रिधा तच्च यथाक्रमम् ॥ वेदाङ्गुलमायतं कुर्याद् ललाटं नासिकां मुखम् । મુખ વિસ્તારમાં બાર આંગળ અને કેશાંત ભાગ સુધી લંબાઈમાં પણ બાર આંગળ છે. તેમાં ચાર આંગળ કપાળ, ચાર આંગળ લાંબી નાસિકા અને ચાર આંગળ મુખ દાઢી સુધી કરવું. 'केशस्थानं जिनेन्द्रस्य प्रोक्तं पञ्चाङगुलायतम् । उष्णीषं च ततो ज्ञेय-मड्गुलद्वयमुन्नतम् ॥ કપાળની ઉપર જિનેશ્વરનું કેશસ્થાન (માથુ) પાંચ આંગળ લાંબું કરવું. તેમાં ઉષ્ણીષ (શિખા) બે આંગળી ઊંચી કરવી અને ત્રણ આંગળ કેશસ્થાન ઊંચું કરવું જિનસંહિતા, રૂપમંડન, રૂપાવતાર તથા માનસાર આદિ શિલ્પગ્રન્થોમાં જિનમૂર્તિનું માન ઉદયમાં દશતાલના હિસાબે બનાવવાનું જણાવે છે, તે નીચે પ્રમાણે જિનસંહિતામાં પ્રતિમાનું માન-શુલનું માન ૦ ૧-૩ ૧-૩ શિલ્પરત્ન અને કાશ્યપશિલ્પમાં માનસારમાં ૧-૩ ૩. ૪-૩ ૪-૩ ૪-૩ ૩-૩ ૩-૩ ૩-૩ ૪-૩ ૪-૩ ૪-૩ શિખા શિખાથી મસ્તક મસ્તકથી કપાળ કપાળથી નાક નાકથી મુખ-દાઢી દાઢીથી ગાળની વૃદ્ધિ ગાળથી ગળું ગળાથી છાતી છાતીથી નાભિ નાભિથી લિંગ લિંગથી સાથળ જાનુ. જાનથી જંધા (પિંડી) ઘંટીથી પગ ૪-૪ ૧૩-૪ ૧૩-૪ ૩-૭ ૧૩-૩ ૧૩-૩ ૧૩-૩ ૨૫ ૪ ૩-૭ ૧૩-૩ ૧૩-૩ ૧૩-૩ ૨૭ ૧૩-૪ ૧૩-૪ ૧૩-૪ ૧૩-૪ ૨૭ ૧૨૦ - ૧૪ ૧૨૪ Page #89 -------------------------------------------------------------------------- ________________ “2 તને ભેટેલી લિ. જિનપૂણ बिम्बपरीक्षा प्रकरणम् ( ૮૩ ) પધાસનવાળીને બેઠેલી દિ. જિનમૂર્તિનું સ્વરૂપ – ऊर्ध्वस्थितस्य मानार्द्ध-मुत्सेधं परिकल्पयेत् । पर्यङ्कमपि तावत्तु तिर्यगायामसंस्थितम् ॥" કાયોત્સર્ગ ઊભી મૂર્તિનું જે માન બતાવ્યું છે, તેનાથી પદ્માસન વાળીને બેઠેલી મૂર્તિનું માન અરધું અર્થાત ચોપન આંગળ જાણવું. બેઠી મૂર્તિના બન્ને જાનું (ગોઠણ). સુધી લંબાઈનું માન તથા જમણા ગોઠણથી ડાબા ખભા સુધી અને ડાબા ગોઠણથી જમણા ખભા સુધી અને ગાદીનાં ઉપરથી કેશાંત ભાગ સુધી લંબાઈનું માન એ ચારે લંબાઈનું માન બરાબર કરવું. हवे प्रतिमानां प्रत्येक अंग विभागर्नु स्वस्प कहे छे मुहकमलु चउदसंगुलु कन्नतरि वित्थरे दहग्गीवां । , छत्तीस उरपएसो सोलह कडि सोल तणुपिंडं ॥९॥ બન્ને કાનની વચમાં મુખ કમલના વિસ્તાર ચૌદ આંગળ, ગળાનો વિસ્તાર દશ આંગળ, છાતીનો વિસ્તાર છત્રીશ આંગળ, કમરનો વિસ્તાર સોળ આંગળ અને તનુપિંડ (શરીરની જાડાઈ) સોળ આંગળ છે લા कन्नु दह तिनि वित्थरि अड्ढाई हिट्ठि इक्कु आधारे । केसंत वड्दु समु सिरु सोयं पुण नयणरेहसमं ॥१०॥ કાનનો ઉદય દશ ભાગ, વિસ્તાર ત્રણ ભાગ, કાનની લોલક અઢી ભાગ ને કાનનો આધાર એક ભાગ છે. કેશાંત ભાગ સુધી મસ્તક બરાબર નયનરેખાની સમતુલ ઊંચા કાન રાખવા /૧૦ नक्कसिहागब्भाओ एगंतरि चक्खु चउर दीहत्ते । दिवड्ढुदइ इक्कु डोलइ दु भाइ भउ हळु छद्दीहे ॥११॥ નાકની શિખાના મધ્ય ભાગથી એક એક ભાગના આંતરે આંખ રાખવી. આંખ ચાર ભાગ લાંબી અને દોઢ ભાગ પહોળી કરવી. આંખની કીકી એક ભાગ, બે ભાગની ભ્રકુટી અને ઉપરના હોઠની છ આંગળ લંબાઈ કરવી I૧૧ नक्कु ति वित्थरि दुदए पिंडे नासग्गि इक्कु अद्धु सिहा । - पण भाय अहर दीहे वित्थरि एगंगुलं जाण ॥१२॥ Page #90 -------------------------------------------------------------------------- ________________ ( ૮૪ ) वास्तुसारे નાસિકાનો વિસ્તાર ત્રણ ભાગ, ઉદય બે ભાગ, નાસિકાનો અગ્રભાગ એક ભાગ જાડો અને શિખા અરધો ભાગ કરવી. નીચેના હોઠની લંબાઈ પાંચ ભાગ અને વિસ્તાર એક આંગળ જાણવી ૧૨॥ पण उदइ चउ वित्थरि सिरिवच्छं बंभसुत्तमज्झमि । दिवड्ढंगुलु थणवट्टं वित्थरं उंडत्ति नाहेगं ॥१३॥ બ્રહ્મસૂત્રની મધ્ય ભાગમાં પાંચ ભાગના ઉદયવાળો અને ચાર ભાગના વિસ્તારવાળો શ્રીવત્સ કરવો. દોઢ આંગળના વિસ્તારવાળા ગોળ સ્તન કરવાં અને એક ભાગ ઊંડી નાભિ કરવી. ।।૧૩મા॥ सिरिवच्छसिहिणकक्खंतरम्मि तह मुसल छ पण अट्ठ कमे। मुणि चउ रवि वसु वेया कुहिणी मणिबंधु जंघ जाणु पयं ॥ १४ ॥ શ્રીવત્સ અને સ્તનનું અંતર છ આંગળ, સ્તન અને કાંખનું અંતર પાંચ આંગળ, સ્કંધ આઠ ભાગ, કોણી સાત આંગળ, મણિબંધ ચાર આંગળ, જંઘા બાર આંગળ, જાનુ આઠ આંગળ અને પગ ચાર આંગળ, એ પ્રમાણે બધાંનો વિસ્તાર જાણવો ।।૧૪। थण - सुत्त - अहोभाए भुय बारस अंस उवरि छहि कंधं। नाहीउ किरइ वट्टं कंधाओ केसअंताओ ||१५|| સ્તનસૂત્રની નીચે ભુજાનું પ્રમાણ બાર ભાગ અને ઉપર સ્કંધ (ખભા) છ ભાગ જાણવું. નાભિ ખભા અને કેશાંત ભાગ ગોળ કરવાં ॥૧૫॥ कर उयर अंतरेगं चउ वित्थरि नंददीहि उच्छंगं । जलवहु दुदय ति वित्थरि कुहुणी कुच्छितरे तिनि ॥१६॥ હાથ અને ઉદરનું અંતર એક આંગળ, ચાર આંગળના વિસ્તારવાળો અને નવ આંગળ લાંબો ખોળો કરવો. પલાંઠીમાંથી પખાળનું પાણી નીકળવાનો માર્ગ ઉદયમાં બે આંગળ અને વિસ્તારમાં ત્રણ આંગળ કરવો. કોણી અને કૂખનું અંતર ત્રણ આંગળ રાખવું ॥૧૬॥ बंभसुत्ताउ पिंडिअ छ गीव दह कनु दुसिहण दुभालं । दुचिबुक सत्त भुजोवरि भुयसंधी अट्ठपइसारा ॥१७॥ Page #91 -------------------------------------------------------------------------- ________________ बिम्बपरीक्षा प्रकरणम् ( 24 ) બ્રહ્મસૂત્ર (ગર્ભ સૂત્ર)થી પિંડી સુધી એક તરફ નીચે છ ભાગનું ગળું, દશ ભાગ કાનની લંબાઈ, બે ભાગ સ્તનનો વિસ્તાર, બે ભાગ લમણા, બે ભાગ દાઢી, સાત ભાગ ભુજા ઉપરની ભુજ સંધી (ખભા) અને આઠ ભાગ પ્રતિસાર (ઢીંચણનો વિસ્તાર) જાણવો ।।૧૭।ા जाणुअमुखसुत्ताओ चउदस सोलस अढार पइसारं* । समसुत्तजावनाही पयकंकणजाव छब्भायं ॥१८॥ ઢીંચણથી લઈ પગનાં કંકણના છ ભાગ સુધી બેઠી મૂર્તિની પલાંઠીનો વિસ્તાર અનુક્રમે ચૌદ, સોળ અને અઢાર ભાગનો જાણવો અર્થાત્ બન્ને ઢીંચણ વચ્ચે એક આડું સૂત્ર રાખો, તે સૂત્રના મધ્ય ભાગથી નાભિ સુધી ખોળાનો વિસ્તાર અઢાર આંગળ હોય છે ।।૧૮।। - पइसारगब्भरेहा पनरसभाएहिं चरणअंगुट्ठ। 'दीहंगुलीय सोलस चउद्दसि भाए कणिट्ठिया ||१९|| * ખોળાની ગર્ભરેખાથી ઢીંચણ તરફ પંદરમાં ભાગમાં પગનો અંગૂઠો, સોળમા ભાગમાં પગની લાંબી આંગળી અને ચૌદમા ભાગમાં પગની કનિષ્ઠ (નાની) આંગળી આવવી જોઈએ ।।૧૯।। करयलगब्भाउ कमे दीहंगुलि नंदे अट्ठ पक्खिमिया । छच्च कणिट्ठिय भणिया गीवुदए तिनि नायव्वा ॥२०॥ કરતલ (હથેલી)ના મધ્ય ભાગથી હાથની મધ્યમા લાંબી આંગળી સુધી નવ આંગળ, મધ્યમાની બન્ને પડખેની આંગળી સુધી આઠ આઠ આંગળ, અને કનિષ્ઠા આંગળી સુધી છ આંગળનું પ્રમાણ હોય છે. ગળાનો ઉદય ત્રણ આંગળનો જાણવો ારા मज्झि महत्थंगुलिया पणदीहे पक्खिमी अ चउ चउरो । लहु अंगुलि - भायतिगं नह इक्किक्कं ति- अंगुठं ॥ २१ ॥ * प्रतिसार (खोळा) नो विस्तार विवेकविलासमां बतावे छे “सूत्रं जानुद्वये तिर्यग् दद्यान्नाभौ च कम्बिकाम् 1 प्रतिमायाः प्रतिसरो भवेदष्टादशांगुलः ॥" બન્ને ઢીંચણની વચ્ચે એક આડું સૂત્ર દેવું અને સૂત્રના મધ્યથી નાભિ સુધી કંબિકા (ગજ) રાખવી, જેથી નાભિથી સૂત્ર સુધી અઢાર આંગળનું પ્રમાણ થાય છે. આ પ્રતિમાના પ્રતિસર (ખોળા)નો વિસ્તાર જાણવો. Page #92 -------------------------------------------------------------------------- ________________ वास्तुसारे ( ૬ ) હાથની મધ્યમા આંગળી પાંચ આંગળ લાંબી, તેની પડખેની તર્જની અને અનામિકા આ બન્ને આંગળી ચાર ચાર આંગળ લાંબી, નાની આંગળી ત્રણ આંગળ લાંબી અને અંગૂઠો ત્રણ આંગળ લાંબો હોય છે. આંગળીઓના નખ એક એક આંગળ કરવા જોઈએ પરવા अंगुट्ठसहियकरयलवढे सत्तंगुलस्स वित्थारो । चरणं सोलसदीहे तयद्धि वित्थिन्न चउरुदये ॥२२।। અંગૂઠાની સાથે કરતલપટ (હથેલી)નો વિસ્તાર સાત આગળ જાણવો. ચરણની લંબાઈ સોળ આગળની અને પહોળાઈ આઠ આગળની જાણવી. પગની ઊંચાઈ પાનીની ગાંઠ સુધી ચાર આંગળ જાણવી પારરા गीव तह कन्नअंतरि खणे य वित्थरि दिवड्डु उदइ तिगं ।' अंचलिय अट्ठ वित्थरि गद्दियमुहजाव दीहेण ॥२३॥ ગળું અને કાનનું અંતર વિસ્તારમાં દોઢ આંગળ અને ઉદયમાં ત્રણ આંગળનું કરવું. અંચલિકા (લંગોટ) આઠ આંગળ વિસ્તારમાં અને લંબાઈમાં ગાદીના મુખ સુધી બનાવવો પરવા केसंतसिहा गद्दिय पंच ट्ठ कमेण अंगुलं जाण । પસમુદ્રવ રવેરળવિસર્ષ નિન્ને રજા કેશાંત ભાગથી અર્થાત્ કપાળ ઉપરથી માથાની શિખાના ઉદય સુધી પાંચ ભાગ અને ગાદીનો ઉદય આઠ ભાગ જાણવો. કમલ, ઊર્ધ્વરેખા, અને ચક આદિ શુભ ચિહન વડે હાથ અને પગનાં તળિયાં સુશોભિત કરવાં. રજા ब्रह्मसूत्रनुं स्वस्प - नक्क सिरिवच्छ नाही समगब्भे बंभसुत्तु जाणेह । तत्तो य सयलमाणं परिगरबिंबस्स नायव्वं ॥२५॥ જે સ્ત્ર પ્રતિમાના નાક, શ્રીવત્સ અને નાભિના બરાબર મધ્યભાગમાં રાખવામાં આવે તે બ્રહ્મસૂત્ર કહેવાય છે. હવે પછી પરિકરવાળા બિમ્બનું સમસ્ત પ્રમાણ જાણવા માટે કહે છે પરપો Page #93 -------------------------------------------------------------------------- ________________ बिम्बपरीक्षा प्रकरणम् ( ૮૭ ) परिकर, स्वस्प - सिंहासणु बिंबाओ दिवड्ढओ दीहि वित्थरे अद्धो । पिंडण पाउ घडिओ रूवग नव अहव सत्त जुओ ॥२६|| સિંહાસન (પરિકર)ની લંબાઈ પ્રતિમાના વિસ્તારથી દોટી કરવી, સિંહાસનની ગાદીનો ઉદય પ્રતિમાના વિસ્તારમાં અરધ ભાગે કરવો અને જાડાઈ પા ભાગે કરવી. પરિકરની ગાદીમાં હાથી આદિ રૂપ નવ અથવા સાત બનાવવા જોઈએ ૧ર૬ उभयदिसि जक्खजक्खिणि केसरि गय चमर मज्झि चक्कधरी । चउदस बारस दस तिय छ भाय कमि इअ भवे दीहं ॥२७॥ પરિકરની ગાદીમાં એક તરફ પક્ષ અને બીજી તરફ યક્ષિણી અર્થાત ગાદી ઉપર જ મૂર્તિ બિરાજમાન હોય તેના શાસન દેવ (યક્ષ) ભગવાનની જમણી તરફ અને વૈક્ષિણી ડાબી તરફ બનાવવા. તથા બે સિંહ, બે હાથી, બે ચામર કરવાવાળાં ઇંદ્ર અને મધમાં ચકધરી દેવીનાં રૂપો બનાવવાં. તેમાં ચૌદ ચૌદ ભાગનાં બન્ને યક્ષ અને યક્ષિણી, બાર બાર ભાગનાં બન્ને સિંહ, દશ દશ ભાગના બન્ને હાથી, ત્રણ ત્રણ ભાગના બન્ને ચામરધારી ઇંદ્ર, અને મધ્યમાં ચકધરી દેવી છ ભાગની કરવી. આ પ્રમાણે કુલ ૮૪ ભાગ સિંહાસનની ગાદીની લંબાઈ જાણવી રા* चक्कधरी गरुडंका तस्साहे धम्मचक्क-उभयदिसं । हरिणजुअं रमणीयं गद्दियमज्झम्मि जिणचिण्हं ॥२८॥ સિંહાસનની મધ્યભાગમાં જે ચકધરી દેવી છે, તેને ગરૂડની સવારી છે. (ચકધરીની ચાર ભુજાઓમાં ઉપરની બન્ને ભુજાઓ ચક, નીચેની જમણી ભુજા વરદન અને ડાબી ભુજા બીજોરા યુક્ત છે). આ ચકધરી દેવીની નીચે એક ધર્મચક કરવું અને ધર્મચકની બન્ને તરફ સુંદર એક એક હરિણ બનાવવું. ગાદીનાં મધ્યભાગમાં જિનેશ્વર ભગવાનનું ચિહ્નન કરવું રટા चउ कणइ दुन्नि छज्जइ बारस हस्थिहिं दुन्नि अह कणए। अड अक्खरवट्टीए एयं सीहासणस्सुदय ॥२९॥ * ગાદીમાં સાત રૂપ બનાવવી હોય તેમાં ચામરધારી બનાવતાં નથી. તેના ભાગ ચૌદ ચૌદ ભાગના યક્ષ યક્ષિણી, બાર ૨ ભાગના બે સિંહ, બાર ૨ ભાગના બે હાથી અને વચમાં ચકરી દેવી આઠ ભાગ આ પ્રમાણે સાત રૂપો બનાવવાં. Page #94 -------------------------------------------------------------------------- ________________ ( ૮૮ ) वास्तुसारे ચાર ભાગની કણપીઠ, બે ભાગની છાજલી, બાર ભાગનાં હાથી આદિ રૂ૫, બે ભાગની કણી અને આઠ ભાગની અસર પટ્ટી, આ પ્રમાણે કુલ અઠ્ઠાવીસ ભાગ સિંહાસનની ગાદીનો ઉદય જાણવો મારા परिकरना पखवाडा- स्वस्प - - गद्दियसम वसु भाया तत्तो इगतीस चमरधारी अ । तोरणसिरं दुवालस इअ उदयं पक्खवायाण ॥३०॥ પ્રતિમાની ગાદીની બરાબર આઠ ભાગ ઊંચી ચામરધારી ઇંદ્ર અથવા કાઉસગીઆની ગાદી કરવી. તેની ઉપર એકત્રીશ ભાગની ચામરધારી ઇંદ્રની અથવા કાયોત્સર્ગ ધ્યાનવાળી ઊભી જિનની મૂર્તિ કરવી અને તેની ઉપર બાર ભાગમાં તોરણ આદિ કરવાં. આ પ્રમાણે કુલ એકાવન ભાગ પખવાડાનો ઉદય જાણવો ૩૦, सोलसभाए रुवं धुभुलियसमेय छहि वरालीय । इअ वित्थरि बावीसं सोलसपिंडेण पखवायं ॥३१।। સોળ ભાગ થાંભલી સાથે રૂપનાં, તેમાં બે બે ભાગની બન્ને થાંભલી અને બાર ભાગ રૂપનાં જાણવાં. તથા છ ભાગની વરાલિકા (ગ્રાસપટ્ટી) કરવી. આ પ્રમાણે કુલ બાવીસ ભાગ પખવાડાનો વિસ્તાર જાણવો. પખવાડાની જાડાઈ સોલ ભાગની રાખવી ૩૧ परिकरना छत्रवटार्नु स्वस्प छत्तद्धं दसभायं पंकयनालेग तेरमालधरा । दो भाए थंभुलिए तह ट्ठ वंसधर-वीणधरा ॥३२॥ तिलयमज्झम्मि घंटा दुभाय थंभुलिय छच्चि मगरमुहा । इअ उभयदिसे चूलसी दीहं डउलस्स जाणेह ॥३३॥ અરધા છત્રના દશ ભાગ, કમલનાલ એક ભાગ, માલા ધારણ કરવાવાળા દેવ તેર ભાગ, થાંભલી બે ભાગ, વાંસલી અથવા વીણાને ધારણ કરવા વાળાના આઠ ભાગ, તિલકની મધ્યમાં ધૂમટી, બે ભાગ થાંભલી અને છ ભાગનું મધરમુખ, આ * વાંદલી અને વીણાનો ધારણ કરનાર દેવોની જગ્યાએ જિનેશ્વર ભગવાનની બેઠી મૂર્તિ પણ રાખવામાં આવે છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ बिम्बपरीक्षा प्रकरणम् ( ૮ ) પ્રમાણે છત્રવટાની એક તરફના બેતાળીશ ભાગ અને બીજી તરફના બેતાળીશ ભાગ મળી કુલ ચોરાશી ભાગ ડઉલા (છત્રવટા)ના વિસ્તારના જાણવાં ૩રાડવા चउवीसि भाइ छत्तो बारस तस्सुदइ अट्ठि संखधरो । ... छहि वेणुपत्तवल्ली एवं डउलुदये पन्नासं ॥३४॥ છત્રનો ઉદય ચોવીસ ભાગ, તેની ઉપર છત્રય (ત્રણ છત્ર)નો ઉદય બાર ભાગ, તેની ઉપર શંખ ધારણ કરવાવાળાનો ઉદય આઠ ભાગ અને તેના ઉપર છ ભાગના ઉદયમાં વંશપત્ર અને વેલડીનાં રૂપો કરવાં. એ પ્રમાણે કુલ પચાસ ભાગ છત્રવટાનો ઉદય જાણવો. ૩૪ छत्तत्तयवित्थारं वीसंगुल निग्गमेण दहभागं । भामंडलवित्थारं बावीसं अट्ठ पइसारं ॥३५।। છત્રવટામાં ત્રણ છત્રનો વિસ્તાર વીશ આંગળ અને નિર્ગમ દશ આંગળનો રાખવો. ભામંડલનો વિસ્તાર બાવીસ ભાગ અને જાડાઈ આઠ ભાગ રાખવી ૩૫ા मालधर सोलसंसे गइंद अट्ठारसम्मि ताणुवरे । हरिणिंदा उभयदिसं तओ अ दुंदुहिअ संखीय ॥३६।। માલાને ધારણ કરવાવાળા ઇંદ્ર સોળ ભાગ અને તેના ઉપર અઢાર ભાગના ગજેન્દ્ર (હાથી) કરવા. બન્ને તરફ હરિણગમણી દેવ તથા દુદુભિ વગાડનારા અને શંખ વગાડનાર બનાવવા ૩૬. बिंबद्धि डउलपिंडं छत्तसमेयं हवइ नायव्वं । थणसुत्तसमा दिट्ठा चामरधारीण कायव्वा ॥३७|| છત્રના નિર્ગમ સાથે છત્રવટાની જાડાઈ પ્રતિમાના વિસ્તારથી અરધી કરવી. પરિકરના પખવાડામાં જે ચામરપારીની અથવા કાઉસ્સગિયાની મૂર્તિ છે, તેની દૃષ્ટિ મૂલનાયકજીના બરાબર સ્તનસૂત્રમાં આવવી જોઈએ I૩૭ના पंचतीर्थीनुं स्वस्प - जइ हुंति पंचतित्था इमेहिं भाएहिं तेवि पुण कुज्जा । उस्सग्गियस्स जुअलं बिंबजुगं मूलबिंबेगं ॥३८॥ Page #96 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) वास्तुसारे બન્ને પખવાડામાં જ્યાં ચામરધારી બનાવવા કહેલ છે, તે જગ્યાએ કાઉસગ ધ્યાનવાળી બન્ને પ્રતિમા, તથા છત્રવટામાં જ્યાં વાંદલી અને વીણાને ધારણ કરનાર લખ્યા છે તે બન્ને ઠેકાણે પધાસનવાળી બેઠી જિનમૂર્તિ કરવી. એ પ્રમાણે ચાર મૂર્તિ અને એક મૂલનાયકની મૂર્તિ એ પાંચ મૂર્તિ હોય તો તેને પંચતીર્થી કહે છે. તેના ભાગ પણ પહેલાં જણાવેલ છે તે પ્રમાણે કરવા. અર્થાત્ ચામરધારીના ભાગે કાઉસ્સગ ધાનવાળી મૂર્તિના તથા વાંસલી અને વીણાધરના ભાગે પધાસનવાળી મૂર્તિના ભાગો કરવા ૩૮ पूजनीय तथा अपूजनीय मूर्तिन लक्षण - वरिससयाओ उड्ढं जं बिंबं उत्तमेहिं संठवियं । विअलंगु वि पूइज्जइ तं बिंबं निष्फलं न जओ ॥३९|| જે પ્રતિમા એકસો વર્ષ પહેલાં ઉત્તમ પુરુષોએ સ્થાપેલી હોય, તે પ્રતિમા વિકલાંગ (બેડોલ) હોય તો પણ પૂજવાને લાયક છે. તે પ્રતિમાના પૂજાનું ફલ નિષ્ફલ જાતું નથી [૩લા મુદ-નવ–નય-નાદી–ડો મૂત્રનાયા વયઃ | आहरण-वत्थ-परिगर-चिण्हायुह-भंगि पूइज्जा ॥४०॥ મુખ, નાક, આંખ, નાભિ અને કમર એટલાં અંગોમાંથી કોઈ અંગ ખંડિત થઈ જાય તો તે મૂર્તિ મૂલનાયક રૂપમાં સ્થાપેલી હોય તો તેનો ત્યાગ કરવો, પ આભરણ, વસ્ત્ર, પરિકર ચિહન અને આયુદ્ધ એટલામાંથી કોઈનો ભંગ થઈ જાય તો તે મૂર્તિ પૂજાને લાયક ગણાય છે. જો कई मूर्ति पुनः संस्कारने योग्य गणाय - धाउलेवाइबिंबं विअलंगं पुण वि कीरए सज्जं । कट्रयणसेलमयं न पुणो सज्जं च कईयावि ॥४१॥ ધાતુ (સોના, ચાંદી, પિત્તળ આદિ)ની અથવા લેપ (ચૂનો, ઈંટ, માટી, ચિત્રામણ આદિ)ની પ્રતિમા જો બેડોળ અથવા અંગહીન હોય તો તે મૂર્તિ બીજી વાર બનાવી શકાય. પરંતુ કાષ્ઠ, રત્ન અથવા પથ્થરની મૂર્તિ ખંડિત થઈ જાય યા બેડોળ હોય તો તે બીજી વાર ક્યારે પણ બનાવી શકાય નહિ ૪૧. Page #97 -------------------------------------------------------------------------- ________________ बिम्बपरीक्षा प्रकरणम् ( ૧૨ ) આચારદિનકરમાં કહ્યું છે કે – "धातुलेप्यमयं सर्व व्यङ्गं संस्कारमर्हति । काष्ठपाषाणनिष्पन्न संस्कारार्ह पुनर्नहि ॥ प्रतिष्ठिते पुनर्बिम्बं संस्कारः स्यान्न कर्हिचित् । संस्कारे च कृते कार्या प्रतिष्ठा ताद्दशी पुनः ॥ संस्कृते तुलिते चैव दुष्टस्पृष्टे परीक्षिते । हते बिम्बे च लिगडे च प्रतिष्ठा पुनरेव हि ॥" ધાતુની અને ઈંટ, ચૂના, માટી, ચિત્રામણ આદિ લેપમયની પ્રતિમા જો વિકલાંગ હોય અથવા તે ખંડિત થઈ જાય તો તે પ્રતિમા બીજી વાર સંસ્કારને લાયક છે, અર્થાત્ તે જ મૂર્તિને બીજી વાર સુધારી બનાવી શકાય. પરંતુ કાષ્ઠ યા પાષાણની પ્રતિમા ખંડિત થઈ જાય તો તે મૂર્તિ બીજી વાર સુધારી કે બનાવી શકાય નહિ. પ્રતિષ્ઠા થયા પછી કોઈ પણ મૂર્તિનો સંસ્કાર થાય નહિ. કદાચ કારણવશ સંસ્કાર કરવાની જરૂર પડે તો તે મૂર્તિની બીજી વાર પહેલા કરેલ વિધિ પ્રમાણે પ્રતિષ્ઠા કરાવવી જોઈએ. કહ્યું છે કે પ્રતિષ્ઠા થયા પછી જે મૂર્તિનો સંસ્કાર કરવો પડે, તોલવી પડે, દુષ્ટમનુષ્યનો સ્પર્શ થઈ જાય, પરીક્ષા કરવી પડે. અથવા ચોર ચોરી કરી જાય, ઈત્યાદિ કારણોને લીધે તે મૂર્તિની બીજી વાર પ્રતિષ્ઠા કરવી જોઈએ. घरमंदिरमा पूजवा लायक मूर्तिओन स्वस्प' पाहाणलेवकट्ठा दंतमया चित्तलिहिय जा पडिमा । अप्परिगरमाणाहिय न सुंदरा पूयमाणगिहे ॥४२।। જે પ્રતિમા પાષાણની, લેપની, કાષ્ઠની, દાંતની તથા ચિત્રામણની હોય અથવા પરિકર રહિત હોય તથા અગિયાર આંગળ કરતાં વધારે ઊંચી હોય તો તે પ્રતિમા ઘરમાં રાખીને પૂજવી સારી નહિ ૪રા . - પરિકરવાળી મૂર્તિ અરિહંતની અને વિના પરિકરવાળી મૂર્તિ સિદ્ધની કહેવાય છે. સિદ્ધની મૂર્તિ ઘરમાં પૂજવા લાયક ગણાય નહિ જેથી તે મંદિરમાં પૂજવી જોઈએ. શ્રી સકલચંદ્રોપાધ્યાય કૃત પ્રતિષ્ઠાકલ્પમાં લખે છે કે "मल्ली नेमी वीरो गिहभवणे सावए ण पूइज्जइ इगवीसं तित्थयरा संतिगरा पूइया वंदे ॥" Page #98 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) वास्तुसारे મલ્લિીનાથ, નેમનાથ અને મહાવીર સ્વામી એ ત્રણ તીર્થંકરોની મૂર્તિ શ્રાવકે ઘરમાં પૂજવી જોઈએ નહિ. પરંતુ એકવીસ તીર્થંકરોની મૂર્તિ ઘરમાં શાંતિકારક અને પૂજનીય તથા વંદનીય છે 'नेमिनाथो वीरमल्ली-नाथो वैराग्यकारकाः । त्रयो वै भवने स्थाप्या न गृहे शुभदायकाः ॥" નેમનાથ, મલ્લિીનાથ અને મહાવીર સ્વામી એ ત્રણે તીર્થંકર વૈરાગ્યકારક છે, તે માટે એ ત્રણે તીર્થંકરોની મૂર્તિ દેહરાસરમાં સ્થાપવી શુભકારક છે, પરંતુ ઘર દેહરાસરમાં સ્થાપવી શુભકારક નથી. इक्कंगुलाइ पडिमा इक्कारस जाव गेहि पूइज्जा । उड्ढं पासाइ पुणो इअ भणियं पुव्वसूरीहिं ॥४॥ ઘર દેરાસરમાં એક આંગળથી તે અગિયાર આંગળ સુધીની ઊંચી મૂર્તિ પૂજવા લાયક છે. અને અગિયાર આંગળથી વધારે ઊંચી હોય તે મંદિરમાં પૂજવા લાયક છે, એમ પૂર્વાચાર્યો કહે છે ૪૩ प्रतिमानुं शुभाशुभ लक्षण नह–अंगुलीअ-बाहा-नासा पय-भंगिणुक्कमेण फलं । सत्तुभयं देसभंगं बंधण-कुलनास-दव्वक्खयं ॥४४॥ મૂર્તિનાં નખ, આંગળી, ભુજા, નાક અને પગ એટલાં અંગોમાંથી કોઈ અંગ ખંડિતવાળી મૂર્તિ હોય તો તે અનુક્રમે શગુનો ભય, દેશનો વિનાશ, બંધનકારક, કુલનો નાશ અને દ્રવ્યનો ક્ષય કરવાવાળી છે જા पयपीढ-चिण्ह-परिगर-भंगे जन-जाण-भिच्च-हाणि कमे छत्त-सिरिवच्छ-सवणे लच्छी-सुख-बंधवाण खयं ॥४५|| પાદપીઠ, ચિહન અને પરિકરનાં ભંગવાળી મૂર્તિ હોય તો તે અનુક્રમે સ્વજન, વાહન અને સેવકની હાનિકારક જાણવી. તથા છત્ર, શ્રીવત્સ અને કાનનાં ખંડિતવાળી મૂર્તિ હોય તો તે અનુક્રમે લક્ષ્મી સુખ અને બાંધવોની હાનિકારક જાણવી ૪પા Page #99 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) बिम्बपरीक्षा प्रकरणम् बहुदुक्ख वक्कनासा हस्संगा खयंकरी य नायव्वा । नयणनासा कुनयणा अप्पमुहा भोगहाणिकरा ॥४६।। જે મૂર્તિ વાંકા નાકવાળી હોય તો બહુ દુ:ખ દેવાવાળી, ટૂંકા અવયવની હોય તો ક્ષય કરવાવાળી, ખરાબ આંખવાળી હોય તો આંખનો નાશ કરવાવાળી અને સાંકડા મુખવાળી હોય તો ભોગની હાનિકારક જાણવી ૪૬ कडिहीणायरियहया सुयबंधवं हणइ हीणजंघा य । हीणासण रिद्धिहया धणक्खया हीणकरचरणा ॥४७॥ જે પ્રતિમા કમરહીન હોય તો આચાર્યનો નાશ કરે, હીન જાંઘવાળી હોય તો પુત્ર, મિત્ર અને ભાઈનો નાશ કરે, હીન આસનવાળી હોય તો રિદ્ધિનો નાશ કરે અને હીન હાથપગવાળી હોય તો ધનનો ક્ષય કરે ૪છા उत्ताणा अत्थहरा वंकग्गीवा सदेसभंगकरा ।। अहोमुहा य सचिंता विदेसगा हवइ नीचुच्चा ॥४८॥ જે પ્રતિમા ઊંચા મુખવાળી હોય તો ધનનો નાશ કરે, વાંકી ગરદનવાળી હોય તો સ્વદેશનો ભંગ કરે, નીચા મુખવાળી હોય તો ચિત્તા ઉત્પન્ન કરાવે તથા ઊંચી નીચી હોય તો વિદેશગમન કરાવે ૪૮૫ ' विसमासण-वाहिकरा रोरकरण्णायदव्वनिप्पन्ना । .हीणाहीयंगपडिमा सपक्खपरपक्खकट्ठकरा ॥४९|| જે મૂર્તિ વિષમ આસનવાળી હોય તો તે વ્યાધિકારક જાણવી, તથા અન્યાયથી પેઘ કરેલા દ્રવ્યથી બનાવેલી હોય તો તે મૂર્તિ દુષ્કાળ આદિ કરવાવાળી જાણવી. તથા ઓછા અથવા અધિક અંગવાળી હોય તો સ્વપક્ષ (પ્રતિષ્ઠા કરવા વાળાને) તથા પરપક્ષ (પૂજા કરવાવાળા) ને કષ્ટ દેવાવાળી જાણવી સલા पडिमा रउद्द जा सा करावयं हंति सिप्पि अहियंगा । . दुब्बलदव्वविणासा किसोअरा कुणइ दुब्भिक्खं ॥५०॥ Page #100 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪ ). वास्तुसारे જો પ્રતિમા રૌદ્ર (ભયાનક) હોય તો કરાવનારનો નાશ કરે, અધિક અંગવાળી હોય તો શિલ્પી(કારીગર)નો નાશ કરે, દુર્બલ અંગવાળી હોય તો દ્રવ્યનો નાશ કરે અને કૃશપેટવાળી હોય તો દુર્મિક્ષ કરે ૫૦ उड्ढमुही धणनासा अप्पूया तिरि अदिट्ठि विनेया । अइघट्टदिट्ठि असुहा हवइ अहोदिट्ठि विग्घकरा ॥५१॥ . પ્રતિમા ઊંચા મુખવાળી હોય તો ધનનો નાશ કરે, તિરછી દૃષ્ટિવાળી હોય તો તિરસ્કાર કરાવે, અધિક ગાઢ દૃષ્ટિ હોય તો અશુભ જાણવી અને નીચી દૃષ્ટિ હોય તો વિઘકારક જાણવી. પલા देवोना शस्त्र केवी रीते राखवां चउभवसुराण आयुह हवंति केसंत उप्परे जइ ता । करणकरावणथप्पणहाराण प्पाणदेसहया ॥५२॥ ચાર નિકાયના (ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક એ ચાર જાતના) દેવોની મૂર્તિનાં શસ્ત્ર માથાના કેશની ઉપર સુધી રાખેલાં હોય તો તે મૂર્તિ કરવાવાળા કરાવવાવાળા અને સ્થાપન કરવાવાળાના પ્રાણનો અને દેશનો વિનાશ કરનારી જાણવી પર આ પ્રમાણે સામાન્ય પણે દેવોનાં શસ્ત્રો રાખવાનો નિયમ કહ્યો, તે બધા દેવોને માટે હોય તેમ લાગતું નથી, કારણ કે ભૈરવ, ભવાની, દુર્ગા, કાલી આદિ દેવોનાં શસ્ત્રો માથા ઉપર ગયેલા તેમની મૂર્તિઓમાં જોવામાં આવે છે, તેથી એમ જણાય છે કે ઉપરનો નિયમ શાંત સ્વભાવવાળા દેવોને માટે હશે. ભયાનક સ્વભાવવાળા દેવોના હાથમાં ખપ્પર અથવા મસ્તક ઘણું કરીને રહે છે, તે અસુરોનો સંહાર કરતા જણાય છે, તે માટે તેમના શસ્ત્ર ઉગામે રહેવાથી માથા ઉપર જાય તે સ્વાભાવિક છે, તેથી તેનો દોષ ગણવામાં આવતો હશે નહિ. પરંતુ એ દેવ જો શાંત ચિત્ત થઈને બેઠા હોય, એવી સ્થિતિની મૂર્તિ બનાવવી હોય તો તે વખતે શસ્ત્રો ઉગામે ન રહેવાથી શસ્ત્રો માથા ઉપર જાય નહિ, જેથી ઉપરનો નિયમ શાંત સ્વભાવી દેવોના શસ્ત્રો બાબત કહેલો હશે એમ જણાય છે. उपसंहार चउवीसजिण नवग्गह जोइणि-चउसट्ठि वीर-बावन्ना । चउवीसजक्खजक्खिणि दह-दिहवइ सोलस-विज्जुसुरी ॥५३|| Page #101 -------------------------------------------------------------------------- ________________ प्रासाद प्रकरणम् ( ૧ ) नवनाह सिद्ध-चुलसि हरिहर बंभिंद दाणवाईणं । वण्णंकनाम आयुह वित्थरगंथाउ जाणिज्जा ॥५४॥ इति श्रीपरमजैनश्रीचन्द्रांगजठक्कुर फेरुविरचिते वास्तुसारे बिम्बपरीक्षाप्रकरणं द्वितीयम् । ચોવીસ જિનદેવ, નવ ગ્રહ, ચોસઠ યોગિની, બાવન વીર, ચોવીસ યક્ષ, ચોવીસ યક્ષિણી, દશ દિપાલ, સોળ વિદ્યાદેવી, નવ નાથ, ચોરાસી સિદ્ધ, વિષ્ણુ, મહાદેવ, બ્રહ્મા, ઇંદ્ર અને દાનવ ઈત્યાદિ દેવોનાં વર્ણ, ચિહન નામ અને આયુધ આદિનું વિસ્તારપૂર્વક વર્ણન * અન્ય ગ્રન્થોથી જાણવું પડાપા अथ प्रासादप्रकरणं तृतीयम् । भणियं गिहलक्खणाइ बिंबपरिक्खाइ सयलगुणदोसं । संपइ पासायविही संखेवेण णिसामेह ॥१॥ સર્વ ગુણ દોષવાળા ઘરનું લક્ષણ અને સર્વ ગુણ દોષવાળી પ્રતિમાનું લક્ષણ પહેલા મેં કહ્યું છે. હવે પ્રાસાદ (મંદિર) બનાવવાની વિધિ સંક્ષેપમાં કહું છું, તે સાંભળો ૧ાા. * ઉપરોકત દેવોમાંથી ૨૪ જિન, ૯ ગ્રહ, ર૪ યસ, ૨૪ યક્ષિણી, ૧૬ વિદ્યાદેવી અને ૧૦ દિક્યાલ એટલા દેવોનું સ્વરૂપ આ ગ્રંથના પરિશિષ્ટમાં આપેલું છે. બાકીના દેવોનું સ્વરૂપ મારો અનુવાદ કરેલ (રૂપમંડન) ગ્રંથ જો હવે જલદી છપાવાવાળો છે તેમાં જોવો. Page #102 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬ ) वास्तुसारे खातनी ऊंडाई पढमं x गड्डाविवरं जलंतं अह कक्करंतं कुणह + । कुम्मनिवेसं अजें खुरस्सिला तयणु सुत्तविही ॥२॥ પ્રાસાદ-મંદિર કરવાની ભૂમિનો પાયો પાણી અથવા પથ્થર આવે ત્યાં સુધી ઊંડો ખોદવો. પછી તે પાયામાં મધ્યભાગે કૂર્મશિલા સ્થાપવી અને આઠે દિશામાં . આઠ ખુરશિલા સ્થાપવી. તેના પછી સૂત્રવિધિ કરવી જરા કર્મશિલાનું પ્રમાણ પ્રાસાદમંડનમાં બતાવે છે કે“अर्द्धाललो भवेत् कूर्म एकहस्ते सुरालये । अ गुलात् ततो वृद्धिः कार्या तिथिकरावधिः ॥ एकत्रिंशत्करान्तं च तदर्द्धा वृद्धिरिष्यते । ततोऽर्द्धापि शतार्द्धान्तं कुर्यादालमानतः ॥ चतुर्थांशाधिका ज्येष्ठा कनिष्ठा हीनयोगतः । सौवर्णरूप्यजा वापि स्थाप्या पञ्चामृतेन सा ॥ એક હાથના વિસ્તારવાળા પ્રાસાદમાં અરધા આંગળની કૂર્મશિલા સ્થાપવી. એમ અનુક્રમે પંદર હાથ સુધીના વિસ્તારવાળા પ્રાસાદમાં પ્રત્યેક હાથ દીઠ અરધા અરધા આગળની વૃદ્ધિ કરવી. અર્થાત બે હાથના પ્રાસાદમાં એક આંગળ, ત્રણ હાથના પ્રાસાદમાં દોઢ આંગળ, આ પ્રમાણે દરેક હાથ દીઠ અરધો અરધો આગળ વધારે તો પંદર હાથના વિસ્તારવાળા દેવાલયમાં સાડા સાત આંગળની કૂર્મશિલા સ્થાપવી. પછી સોળ હાથથી એકત્રીશ હાથ સુધીના વિસ્તારવાળા દેવાલયમાં દરેક હાથ દીઠ પા પા આગળ વધારવી. અર્થાત્ સોળ હાથના પ્રાસાદમાં પોણા આઠ આંગળ, સત્તર હાથના પ્રાસાદમાં આઠ આંગળ, એમ દરેક હાથ દીઠ પા પા આગળ વધારતાં એકત્રીશ હાથના વિસ્તારવાળા દેવાલયમાં સાડા અગિયાર આંગળની કુર્મશિલા સ્થાપવી. પછી બત્રીશ હાથથી પચાસ હાથ સુધીના વિસ્તારવાળા દેવાલયમાં દરેક હાથ દીઠ એક એક જવ વધારવી. અર્થાત બત્રીશ હાથના વિસ્તારવાળા પ્રાસાદમાં સાડા અગિયાર આંગળ અને એક જવની, તેત્રીશ હાથના પ્રાસાદમાં પોણા બાર આગળની, એમ દરેક હાથ દીઠ એક એક જવ વધારતાં પચાસ હાથના વિસ્તારવાળા દેવાલયમાં પોણા ચૌદ આંગળ અને એક x ગgવર | + "પરિવર્બ નાયબ્બે કૃતિ પાન્તરે ! Page #103 -------------------------------------------------------------------------- ________________ आठ प्रकार के द्दष्टिसूत्र - ६ कार कोना-गोणीया .. २ .. बारह तय पारली वायु रखनकारोश मावत ६ विश्वको 0609 प्रकार अनि दृष्टि 500 MOSriage ब्रह्मा १२ १३ १४ १५ १६ ५अवलंब काल १७ वरु मुंज की डोरी १८ १९ २० ७साधणी २१ सोम २२ २४ . Page #104 -------------------------------------------------------------------------- ________________ Page #105 -------------------------------------------------------------------------- ________________ शामिल કન ખિ मेटक | Sિ S LL એ એ આ દિશાઓના प्रासाद प्रकरणम् ( ૭ ) જવની કુર્મશિલા સ્થાપવી. જે માપની કૂર્મશિલા સ્થાપવી હોય તેમાં તેનો ચોથો ભાગ વધારીને બનાવે તો જ્યેષ્ઠમાનની અને ચોથો ભાગ ઘટાડીને બનાવે તો કનિષ્ઠમાનની કુર્મશિલા થાય. કૂર્મશિલા સોનાની અથવા ચાંદીની બનાવવી અને તેને પંચામૃતથી સ્નાન કરાવીને પછી સ્થાપિત કરવી. कूर्मशिला अने नंदादिशिलाओनुं स्वरूप-- કૂર્મશિલાનું સ્વરૂપ વિશ્વકર્માકૃત મીરાર્ણવ ગ્રન્થમાં જણાવે છે કે કુર્મશિલાના નવ ભાગ કરવા, તે પ્રત્યેક ભાગ ઉપર પૂર્વદક્ષિણ આદિ દિશાના સૃષ્ટિકમથી પાણીની લહેર, માછલું, દેડકો, મગર, ગ્રાસ, કલશ, સર્પ અને શંખ એ આઠ દિશાઓના ભાગોમાં અને મધ્ય ભાગમાં કાચબો બનાવવો. કૂર્મશિલા સ્થાપિત કરીને પછી તેના ઉપરથી એક પોલો તાંબાનો નળ દેવના સિંહાસન સુધી રાખવામાં આવે છે તેને પ્રાસાદની નાભિ કહે છે કુર્મશિલાને પ્રથમ મધ્યમાં સ્થાપીને પછી ઓસારમાં નંદા, ભદ્રા, જયા, રિકતા, અજિતા, અપરાજિતા, શુકલા, સૌભાગિની અને ધરણી એ નવ ખુરશિલા કૂર્મશિલાને પ્રદક્ષિણા કરતી પૂર્વાદિ સૃષ્ટિકમે સ્થાપિત કરવી. નવમી ધરણી શિલાને મધ્યમાં કૂર્મશિલાની સામે સ્થાપવી. નંદા આદિ આઠ ખુરશિલાઓની ઉપર અનુક્રમે વજ, શક્તિ, દંડ, તરવાર, નાગપાશ, ધ્વજા, ગદા અને ત્રિશુલએ દિપાલોના શસ્ત્ર બનાવવા જોઈએ. નવમી ધરણીશિલાની ઉપર વિષ્ણુનું ચક બનાવવું જોઈએ. શિલા સ્થાપવાનો કમ "ईशानादग्निकोणाद्या शिला स्थाप्या प्रदक्षिणा । मध्ये कूर्मशिला पश्चाद् गीतवादित्रमङ्गलैः ॥" જ012/ E Im * કેટલાક આધુનિક સોમપુરાઓ ધરણીશિલાને જ કૂર્મશિલા કહે છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ - - ( ૧૮ ) वास्तुसारे પ્રથમ મધ્યમાં સોના અથવા ચાંદીની કુર્મશિલા સ્થાપીને, પછી આઠ ખુરશિલાઓ ઈશાન કોણ અને અગ્નિકોણના અનુક્રમે સૃષ્ટિક્રમે સ્થાપન કરવી, તે દરેક શિલાઓ સ્થાપન કરતી વખતે ગીત વાજિંત્રની માંગલિક ધ્વનિ કરવો. ભિટ્ટનું પ્રમાણ પ્રાસાદમંડનમાં બતાવે છે કે – "शिलोपरि भवेद् भिट्ट-मेकहस्ते युगाङ्गुलम् । अर्धाङ्गुला भवेद् वृद्धि-र्यावद्धस्तशतार्द्धकम् ॥ પ્રાસાદને ધારણ કરનારી શિલાની ઉપર ભિટ્ટ રાખવો, તે એક હાથના વિસ્તારવાળા પ્રાસાદને ભિટ્ટનો ઉદય ચાર આંગળ રાખવો. તે પચાસ હાથના વિસ્તારવાળા પ્રાસાદ સુધી પ્રત્યેક હાથે અરધા અરધા આગળની વૃદ્ધિ કરીને ભીટનો ઉદય કરવો. બીજા પ્રકારે ભીટનું માન બતાવે છે કે "अङ्गुलेनांशहीनेन अर्द्धनाढेन च क्रमात् । पञ्चदिग्विंशतिर्यावच्छतार्द्ध च विवर्द्धयेत् ॥" એકથી પાંચ હાથ સુધીના વિસ્તારવાળા પ્રાસાદને એક એક આંગળની વૃદ્ધિ કરીને, છથી દશ હાથ સુધી વિસ્તારવાળાને અરધા અરધા આગળની વૃદ્ધિ કરીને, અગિયારથી વીશ હાથ સુધીના વિસ્તારવાળાને પા પા આગળની વૃદ્ધિ કરીને અને એકવીસથી પચાસ હાથ સુધીના વિસ્તારવાળા પ્રાસાદને અરધો પા આગળની અર્થાત્ એક એક જવની વૃદ્ધિ કરીને ભીટનો ઉદય કરવો. “एकद्वित्रीणि भिट्टानि हीनहीनानि कारयेत् । स्वस्वोदयप्रमाणस्य चतुर्थांशेन निर्गमः ॥" । પ્રાસાદને એક બે અથવા ત્રણ ભીટ કરવાં. તેમાં પણ પ્રથમના ભીટના ઉદયથી બીજા ભીટનો ઉદય હીન કરવો અને ત્રીજા ભીટનો ઉદય બીજા ભીટના ઉદયથી ઓછો કરવો. તથા પોતપોતાના ભીટના ઉદયના ચોથે ભાગે ભીટનો નિર્ગમ કરવો. प्रासादनी पीठनुं मान पासायाओ अद्धं तिहाय पायं च पीढ-उदयो अ । तस्सद्धि निग्गमो होइ उववीढु जहिच्छमाणं तु ॥३|| Page #107 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧ ) प्रासाद प्रकरणम् પ્રાસાદ જેટલો વિસ્તારમાં હોય, તેનાથી અરધ ભાગે, ત્રીજે ભાગે અથવા ચોથે ભાગે પીઠનો ઉદય કરવો. ઉદયથી અરધા ભાગે પીઠનો નિર્ગમ કરવો. ઉપપીઠનું પ્રમાણ પોતાની ઈચ્છા પ્રમાણે કરવું પડે વસુનંદિકૃત પ્રતિષ્ઠાસારમાં કહે છે કે – "प्रासादविस्तरार्द्धन स्वोच्छ्रितं पीठमुत्तमम् । मध्यमं पादहीन स्याद् उत्तमार्द्धन कन्यसम् ॥" પ્રાસાદના વિસ્તારથી અરધે ભાગે પીઠનો ઉદય કરવો તે ઉત્તમ છે, પ્રાસાદના વિસ્તારના ચાર ભાગ કરવા, તેમાંથી ચોથો ભાગ હીન કરીને ત્રણ ભાગનો ઉદય કરવો તે મધ્યમ માનનો પીઠનો ઉદય જાણવો અને ઉત્તમના અરધ ભાગે ઉદય કરવો તે કનિષ્ઠ માનનો પીઠનો ઉદય જાણવો. पीठना थरोनुं स्वस्प अड्डथरं फुल्लिअओ जाडमुहो कणउ तह य कयवाली ।। - સ-સૌઢ-ન–હંસ–પંથોડું પવે પીઢ ના રૂતિ પીઢઃ | साधारणपीठy स्वरूप કુકી છે કે કેમ ? તરણેb[કલુઝિી છોmગ્યો . वाल 4 તાપમાં ; Page #108 -------------------------------------------------------------------------- ________________ (१००) वास्तुसारे અરૂથર, પુષ્પકંઠ, જાકુંભ, કણી અને કેવાળ એ પાંચ થરો સામાન્યપીઠમાં અવશ્ય હોય છે. તેની ઉપર ગજથર, અશ્વથર, સિંહથર, નરથર અને હંસથર એ પાંચ થરોમાંથી બધાં અથવા કમતી યથાશક્તિ બનાવવામાં આવે છે ઝા. % 3AसकसRARH - - - % 3D Kare - - - पांचथरवाळी महापीठy स्वरूप AJITENAMMATIO OdPNA ACADURG N यासपट्टा केवाला सजसंत्र SEE S VAL जा जाय कुंभ 4PXXNX ALIPER ACK भीर . - - - - - - . પ્રાસાદના પીઠનું માન પ્રાસાદમંડનમાં બતાવે છે કે – 'पीठमर्द्ध त्रिपादांशे एकद्वित्रिकरे गृहे । चतुर्हस्ते त्रिसार्दाशे पादांशे पञ्चहस्तके ॥ दशविंशतिषट्त्रिंश-च्छतार्द्धहस्तकावधिः । वृद्धिर्वेदत्रियुग्मेन्दु-संख्या स्यादङ्गुलैः क्रमात् ॥ Page #109 -------------------------------------------------------------------------- ________________ प्रासाद प्रकरणम् ( ૨૦ ) એક હાથના વિસ્તારવાળા પ્રાસાદને પીઠનો ઉદય અદ્ધ એટલે ૧૨ આંગળ કરવો. બે હાથના પ્રાસાદને ત્રીજે ભાગે અર્થાત્ ૧૬ આંગળ, ત્રણ હાથના પ્રાસાદને ચોથે ભાગે એટલે ૧૮ આંગળ, ચાર હાથના પ્રાસાદને સાડા ત્રણ ભાગે એટલે લગભગ ૨૭ આંગળ પીઠનો ઉદય કરવો. પાંચ હાથના પ્રાસાદને ચોથે ભાગે એટલે સવા હાથનો પીઠનો ઉદય કરવો. છથી દશ હાથના પ્રાસાદને સવા હાથમાં ચાર ચાર આંગળ વધારીને પીઠનો ઉદય કરવો, એટલે દશ હાથના પ્રાસાદને ૨ હાથ અને ૨ આંગળ પીઠનો ઉદય થાય. અગિયારથી વીશ હાથના પ્રાસાદને ૨ હાથ અને ૨ આંગળમાં ત્રણ ત્રણ આંગળ વધારીને પીઠનો ઉદય કરવો, જેથી વીશ હાથના પ્રાસાદને ૩ હાથ અને ૮ આંગળ પીઠનો ઉદય થાય. એકવીશથી છત્રીશ હાથના પ્રાસાદને ૩ હાથ અને ૮ આંગળમાં બે બે આગળ વધારીને પીઠનો ઉદય કરવો, જેથી છત્રીસ હાથના પ્રાસાદને ૪ હાથ અને ૧૬ આંગળ પીઠનો ઉદય થાય. સાડત્રીશથી ૫૦ હાથ સુધીના પ્રાસાદને ૪ હાથ અને ૧૬ આંગળમાં એક એક આંગળ વધારીને પીઠનો ઉદય કરવો, જેથી ૫૦ હાથના પ્રાસાદને ૫ હાથ અને ૬ આંગળ પીઠનો ઉદય થાય. “पञ्चांशं हीनमाधिक्य-मेकैकं तु त्रिधा पुनः । त्रिपञ्चाशत्समुत्सेधं द्वाविंशत्यंशनिर्गमम् ॥ પીઠના ઉદયના પાંચ ભાગ કરવાં, તેમાંનો એક ભાગ ઉદયમાંથી હીન કરીએ તો કનિષ્ઠ માનનો, વધારીએ તો જેષ્ઠમાનનો પીઠનો ઉદય થાય. ઉદય હોય તેટલો જ રાખીએ તો મધ્યમ માનનો ઉદય કહેવાય. પીઠનો જે ઉદય હોય તેના ત્રેપન ભાગ કરવાં, તેમાંના બાવીસ ભાગ જેટલો પીઠનો નિર્ગમ કરવો. "नवांशो जाड्यकुम्भकः सप्तांशा कर्णिका भवेत् । सान्तरंशकपोताली सप्तांशा ग्रासपट्टिका ॥ सूर्यदिग्वसुभागाश्च गजवाजिनराः क्रमात् । वाजिस्थाने तथा कार्य स्वस्वदेवस्य वाहनम् ॥" જા કુંભાનો ઉદય નવ ભાગ, કણીનો ઉદય સાત ભાગ, અંતરપત્ર અને કેવાળ સાથે ગ્રામપટ્ટીનો ઉદય સાત ભાગ કરવો. ગજથરનો ઉદય બાર ભાગ, અશ્વથરનો ઉદય દશ ભાગ અને નરથરનો ઉદય આઠ ભાગ કરવો. અશ્વથરના સ્થાને જે જે દેવનો પ્રાસાદ હોય, તે તે દેવના વાહનનો પણ થર આપવામાં આવે છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ ( १०२ ) वास्तुसारे “पञ्चांशः कर्णिकाने तु निर्गमं जाडयकुम्भकम् । त्रिसार्द्ध कर्णिकं सार्द्ध चतुभिः ग्रासपट्टिका ॥ कुञ्जराश्वनरा वेदा रामयुग्मांशनिर्गमः । अन्तरालं मध्यस्तेषा-मूर्ध्वाध कर्णयुग्मकम् ॥" કણીથી બહાર નીકળતો પાંચ ભાગનો જાડકુંભ રાખવો, કેવાળથી નીકળતી સાડા ત્રણ ભાગની કણી રાખવી, કેવાળ (ગ્રાસપટ્ટી) સાડા ચાર ભાગની ગજથરથી અથવા ખુરાથી નિકલતી રાખવી. અશ્વથરથી ગજથર નીકળતો ચાર ભાગ, નરથરથી નીકળતો અશ્વથર ત્રણ ભાગ અને ખરાથી નીકળતો નરથર બે ભાગ રાખવો. થરાની વચમાં અંતરાળ કરવો, અને અંતરાળની ઉપર નીચે બે બે કણીઓ કરવી. जिनेश्वर माटे सात प्रासाद--- सिरिविजय महापउमो नंदावत्तो अ लच्छितिलओ अ । नरवेय कमलहसो कुंजरपासाय सत्त जिणे ॥५॥ શ્રીવિજય, મહાપ, નંદ્યાવર્ત, લમીતિલક, નરવેદ, કબૂલહંસ અને કુંજર એ સાત જાતનાં પ્રાસાદ જિનેશ્વરને માટે ઉત્તમ છે પી बहुभेया पासाया अस्संखा विस्सकम्मणा भणिया । तत्तो अ केसराई पणवीस भणामि मुल्लिल्ला ॥६॥ વિશ્વકર્માએ અનેક પ્રકારના પ્રાસાદોના અસંખ્ય ભેદ બતાવ્યા છે, તેમાંથી કેશરી આદિ પચ્ચીસ પ્રકારના પ્રાસાદોને હું જે કહું છું દા पच्चीस प्रकारना प्रासादोनां नाम-- केसरि अ सव्वभद्दो सुनंदणो नंदिसालु नंदीसो । तह मंदिरु सिरिवच्छो अमिअब्भवु हेमवंतो अ ॥७॥ हिमकूडु कईलासो पुहविजयो इंदनीलु महनीलो । भूधरु अ रयणकूडो वइडुज्जो पउमरागो अ ||८|| Page #111 -------------------------------------------------------------------------- ________________ प्रासाद प्रकरणम ( ૨૦૨ ) वज्जगो मुउडुज्जलु अइरावउ रायहंसु गरुडो अ ।। वसहो अ तह य मेरु एए पणवीस पासाया ॥९॥ કેશરી, સર્વતોભદ્ર, સુનંદન, નંદિશાલ નંદીશ, મંદિર, શ્રીવન્સ, અમૃતોલ્સ, હેમવંત, હિમકુટ, કૈલાશ, પૃથ્વીય, ઈદ્રનીલ, મહાનલ, ભૂધર, રત્નકૂડ, વૈડૂર્ય, પધરાગ, વળંક, મુકુટોજવલ ઐરાવત, રાજહંસ, ગરુડ, વૃષભ અને મેરુ એ પચ્ચીસ જાતના પ્રાસાદોનાં નામ જાણવાં IIકાટાલા पच्चीस प्रासादोनां शिखरोनी संख्या-- पण अंडयाइ सिहरे कमेण चउ वुड्ढि जा हवइ मेरु । मेरूपासायअंडय-संख्या इगहियसयं जाण ॥१०|| પ્રથમ કેશરી નામ પ્રાસાદના શિખર ઉપર પાંચ ઈંડાં (શિખરની આસપાસ જે નાના શિખરના આકારવાળા રાખવામાં આવે છે તેને અંડક (ઈંડાં) કહે છે, પ્રથમ કેશરી નામના પ્રાસાદમાં મુખ્ય એક શિખર અને તેની ચારે કોણમાં ચાર ઈંડાં હોય છે). પછી અનુક્રમે ચાર ૨ ઈંડાં મેરૂપ્રાસાદ સુધી વધારવામાં આવે છે, એટલે પચીસમાં મેરૂપ્રાસાદની ઉપર મુખ્ય એક શિખર અને એક સો ઈડાં હોય છે, કુલ એકસો એકની સંખ્યા છે* ૧૦ જેમકે-મુખ્ય શિખર સાથે ૧ કેશરી પ્રાસાદ ઉપર પાંચ ઈંડાં, ૨ સર્વતોભદ્ર ઉપર નવ ૩ સુનંદન ઉપર તેર, ૪ નંદિશાલ ઉપર સત્તર, ૫ નંદીશ ઉપર એકવીશ, ૬ મંદિર નામના પ્રાસાદ ઉપર પચીસ, ૭ શ્રીવત્સ ઉપર ઓગળનીશ, ૮ અમોદભવ પ્રાસાદ ઉપર તેત્રીશ, ૯ હેમંત ઉપર સાડત્રીશ, ૧૦ હે નકૂટ ઉપર એકતાળીશ, ૧૧ કૈલાશ ઉપર પિસ્તાળીશ, ૧૨ પૃથ્વીજય ઉપર ઓગણપચાસ, ૧૩ ઇંદ્રનીલ ઉપર ત્રેપન, ૧૪ મહાનીલ ઉપર સત્તાવન, ૧૫ ભૂધર ઉપર એકસઠ, ૧૬ રત્નકડ ઉપર પાંસઠ, ૧૭ વૈર્થ ઉપર અગોસિ૩૨, ૧૮ પશ્ચરાગ ઉપર તોતેર, ૯ વજાક ઉપર સિયોતેર, ૨૦ મુકુટોજવલ ઉપર અઠયાસી, ર૧ ઐરાવત ઉપર પંચાસી, રર રાજહંસ ઉપર નેવ્યાસી, ૨૩ ગરૂડ ઉપર ત્રાણ, ર૪ વૃષભ ઉપર સત્તાણુ અને ૨૫ મેરુ પ્રાસાદ ઉપર એકસો એક શિખર હોય છે दीपार्णवादि शिल्पग्रन्थोमां चोवीस जिन आदिना प्रासादोनुं स्वस्प तल आदिना भेद वडे जे बताव्युं छे, तेनो सारांश आ प्रमाणे छे-- ૧- કમલભૂષણપ્રાસાદ (ઋષભજિનપ્રાસાદ) - તલ ભાગ ૩ર. કોણ ભાગ ૩, કોણી ભાગ ૧, પ્રતિકર્ણ ભાગ ૩, કોણી ભાગ૧, ઉપરથ ભાગ ૩, નદી ભાગ૧, ભદ્રાદ્ધે ભાગ૪=૧૬=૩ર. આ પચ્ચીસ પ્રાસાદોનું સવિસ્તર સચિત્ર વર્ણન મારો અનુવાદિત (પ્રાસાદમંડન) ગ્રંથ જો હવે Page #112 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦૪ ) वास्तुसारे છાપવાનો છે તેમાં દેખો. ૨-કામદાયક (અજિત વલ્લભ) પ્રાસાદ – તલ ભાગ ૧૨ I કોણ ૨, પ્રતિકર્ણ ૨, ભદ્રાદ્ધ ૨૬+૬=૧૨. ૩-શંભવવલ્લભપ્રાસાદ – તલ ભાગ ૯I કોણ છે, કોણી, પ્રતિકર્ણી, નંદી, ભદ્રાષ્ટ્ર ૧ =જા+૪=૯. ૪-અમૃતોદ્ભવ (અભિનંદન)પ્રાસાદ – તલ ભાગ ૯ | કોણ આદિના ભાગ ઉપર પ્રમાણે જાણવા. ૫-ક્ષિતિભૂષણ (સુમતિવલ્લભીપ્રાસાદ – તલ ભાગ ૧૬ I કોણ ૨, પ્રતિકર્ણ ૨, ઉપરથ ૨, ભદ્રાદ્ઘ =૮+૮=૧૬ દ-પધરાગ (પદ્મપ્રભ)પ્રાસાદ – તલ ભાગ ૧૬ કોણ આદિના ભાગ ઉપર પ્રમાણે જાણવા. ૭-સુપાર્શ્વવલ્લભપ્રાસાદ – તલ ભાગ ૧૦ I કોણ ૨, પ્રતિકર્ણ ના, ભદ્રાદ્ધ ૧=પ+૫=૧૦ ૮-ચંદ્રપ્રભ પ્રાસાદ – તલ ભાગ ૩ર કોણ ૫, કોણી ૧, પ્રતિકર્ણ ૫, નંદી ૧, ભદ્રાદ્ધ ૪=૧૬+૧૬=૩૨ ૯-પુષ્પદંતપ્રાસાદ – તલ ભાગ ૧૬ ! કોણ ૨, પ્રતિકર્ણ ૨, ઉપરથ ૨, ભદ્રાદ્ધ ર=૮+૮=૧૬ ૧૦-શીતલજિનપ્રાસાદ – તલ ભાગ ૨૪ . કોણ ૪, પ્રતિકર્ણ ૩, ભદ્રા ૫=૧૨+૧૨=૨૪ ૧૧-શ્રેયાંસજિનપ્રાસાદ – તલ ભાગ ર૪ કોણ આદિના ભાગ ઉપર પ્રમાણે જાણવા. ૧ર-વાસુપૂછ્યપ્રાસાદ – તલ ભાગ રરા કોણ ૪, કોણી ૧, પ્રતિકર્ણ ૩, નંદી ૧, ભદ્રાó ૨=૧૧+૧૧૦રર ૧૩-વિમલવલ્લભ (વિષ્ણુવલ્લભ) પ્રાસાદ – તલ ભાગ ૨૪ કોણ ૩, કોણી ૧, પ્રતિકર્ણ ૩, નંદી ૧, ભદ્રાદ્ધ ૪=૧૨+૧૨=૨૪ ૧૪-અનંતજિનપ્રાસાદ – તલ ભાગ રતા કોણ ૩, પ્રતિકર્ણ૩, નંદી, ભદ્રાદ્ધ ૩=૧૦+૧૩=૨૦ ૧૫-ધર્મવિલદ્ધનપ્રાસાદ – તલભાગ ૨ કોણ ૪, કોણી ૧, પ્રતિકર્ણ ૪, નન્દી ૧, ભદ્રાદ્ધ૪=૧૪+૧૪=૨૮ ૧૬-શાંતિજિનપ્રાસાદ – તલ ભાગ ૧૨ા કોણ , કોણી , પ્રતિકર્ણ , નંદી, ભદ્રાદ્ધ ૧ =૬૬=૧૨ ૧૭-કુંથુવલ્લભપ્રાસાદ – તલ ભાગ ૮ | કોણ ૧, પ્રતિકર્ણ ૧, નંદી, ભદ્રાદ્ધ ૧ =૪+૪=૮ ૧૮-અરિનાશન પ્રાસાદ – તલ ભાગ ૮ કોણ ભાગ ૨, ભદ્રાદ્ધ ૨=૪+૪=૮. Page #113 -------------------------------------------------------------------------- ________________ प्रासाद प्रकरणम् ( ૨૦ ) ૧૯-મલ્લિવલ્લભ પ્રાસાદ – તલ ભાગ ૧૨ કોણ ૨, કોણી, પ્રતિકર્ણ ૧, નંદી, ભદ્રાદ્ધ ૧ +6= ૧૨ ૨૦-મનસંતુષ્ટ (મુનિસુવ્રત) પ્રાસાદ – તલ ભાગ ૧૪ કોણ ૨, પ્રતિકર્ણ ૨, ભદ્રાદ્ધ ૩=૭*૭=૧૪ ૨૧-નમિવલ્લભ પ્રાસાદ – તલ ભાગ ૧૬ કોણ ૩, પ્રતિકર્ણ ૨, ભદ્રાદ્ધ ૩=૮+૮=૧૬ - રર-નેમિવલ્લભ પ્રાસાદ – તલ ભાગ રર . કોણ ૨, કોણી ૧, પ્રતિકર્ણ ૨, કોણી ૧, ઉપરથ ૨, નન્દી ૧, ભદ્રાદ્ધે ૨=૧૧+૧૧=રરા - ર૩-પાર્શ્વ વલ્લભ પ્રાસાદ – તલ ભાગ ૨૮ કોણ ૪, કોણી ૨, પ્રતિકર્ણ ૩, નન્દિકા ૧, ભદ્રાક્ ૪=૧૪૧૪–૨૮ | ૨૪-વીરવિકમ (વીરજિન) પ્રાસાદ – તલ ભાગ ૨૪ ૫ કોણ ૩, કોણી ૧, પ્રકિર્ણ ૩નન્દી ૧, ભદ્રાદ્ધ ૪=૧૨+૧૨=૨૪ . प्रासाद संख्या एएहि उवज्जंती पासाया विविहसिहरमाणाओ । नव सहस्स छ सय सत्तर वित्थारगंथाउ ते नेया ॥१२॥ અનેક પ્રકારનાં શિખરોના માન વડે નવ હજાર છે સો સિત્તેર (૯૬૭૦)પ્રકારના પ્રાસાદ બને છે. તેઓનું સવિસ્તર વર્ણન બીજા શિલ્પ ગ્રંથોથી જાણવું II૧૧|| ' प्रासादना तलनी भाग संख्या चउरंसम्मि उ खित्ते अट्ठाइ दु वुड्ढि जाव बावीसा । भायाविराडं एवं सव्वेसु वि देवभवणेसु ॥१२ ॥ સર્વ દેવમંદિરમાં સમચોરસ મૂલ ગભારાના તલભાગના આઠ, દશ, બાર, ચૌદ, સોળ અઢાર, વીશ અથવા બાવીસ ભાગ કરવા I૧૨ાા प्रासाद- स्वस्प-- चउकूणा चउभद्दा सव्वे पासाय हुंति नियमेण । कूणस्सुभयदिसेहिं दलाई पडिहोंति भद्दाई ॥१३।। Page #114 -------------------------------------------------------------------------- ________________ મકે-૧૪. છે... . . Ful * * * * . . . .તિજજી सोसार ( ૧૬ ) वास्तुसारे पडिरह वोलिंजरया नंदीसु कमेण ति पण सत्त दला । पल्लवियं करणिक्कं अवस्स भद्दस्स दुण्हदिसे ॥१४।। ચાર ખૂણા અને ચાર ભદ્ર એ સર્વ પ્રાસાદોમાં અવશ્ય હોય છે, અને ખૂણાની બન્ને તરફ ભદ્રાર્ટ હોય છે. પ્રતિરથ, વોલિંજર (ઉપરથ) અને નદીનું માન અનુક્રમે ત્રણ, પાંચ અને સાડાત્રણ ભાગ જાણવું. ભદ્રની બન્ને તરફ પલ્લવિકા અને કર્ણિકા प्रासादतल અવશ્ય બનાવવી ૧૩/૧૪ આ પ્રાસાદનો નકશો પ્રાસાદમડન અને અપરાજિત આદિ ગ્રન્થોના આધારે સંપૂર્ણ ભાગનો આપેલો છે, તેમાંથી પોતાની ઈચ્છાનુસાર યથાશકિત બનાવી શકાય છે. 1972 उपरष। समदले मोसार ht-FI . -૨r] . उमरण સની प्रिनिक રજો میه ) રેતી-તી दो भाय* हवइ कूणो कमेण पाऊण जा भवे गंदी । पायं एग दुसड्ढं पल्लवियं करणिकं भद्दे ॥१५|| બે ભાગનો ખૂણો, પછી પ્રતિકર્ણથી પા પા ભાગ હીન નન્દી સુધી કરવો. પલ્લવ, કર્ણિકા અને ભદ્રનું અનુક્રમે માન પા ભાગ, એક ભાગ અને અઢી ભાગનું જાણવું ૧૫ भद्दद्धं दसभायं तस्साओ मूलनासियं एगं । पउणा ति ति य सवा तिय + कमेण एयंपि पडिरहाइसु ॥१६|| ભદ્રાદ્ધના દશ ભાગ કરવા, તેમાંથી એક ભાગની મૂલ નાસિકા કરવી. પોણા ત્રણ, ત્રણ અને સવા ત્રણ એ અનુક્રમે પ્રતિરથ આદિનું માન જાણવું ૧દા * ગો દુરું + મહદં સુમેળ સાથä તિ પાઠાનો .. Page #115 -------------------------------------------------------------------------- ________________ प्रासाद प्रकरणम् ( ૨૦૭ ) प्रासादनां अंग - कूणं पडिरह य रहं भदं मुहभद्द मूलअंगाई । नंदी करणिक पल्लव तिलय तवगाइ भूसणयं ॥१७॥ ખૂણો, પ્રતિરથ, રથ, ભદ્ર અને મુખભદ્ર એ પ્રાસાદનાં અંગો છે. તથા નંદી, કર્ણિકા, પલ્લવ, તિલક અને તવંગ આદિ પ્રાસાદનાં આભૂષણ છે. ૧ાા मंडोवरचं स्वरुप - खर कुंभ कलस कइवलि मच्ची जंघा य छज्जि उरजंघा । भरणि सिरवट्टि छज्ज य वइराडु पहारु तेर थरा ||१८|| इग तिय दिवड्दु तिसु कमि पणसड्ढा इग दु दिवड्दु दिवड्ढो अ । - दो दिवड्दु दिवड्दु भाया पणवीसं तेर थरमाणं ॥१९॥ 'ખુર, કુંભ, કલશ, કેવાલ, પંચી, જંઘા, છજિજ, ઉરજંઘા, ભરણી, શિરાવટી, છજા, વેરાડુ અને પહારૂ એ મંડોવરના ઉદયના તેર થર છે. તેનું અનુક્રમે પ્રમાણએક, ત્રણ, દોઢ, દોઢ, દોઢ, સાડા પાંચ, એક, બે, દોઢ, દોઢ, બે, દોઢ અને દોઢ છે અર્થાત પીઠની ઉપર ખુરાથી લઈ છાઘના અંત સુધી મંડોવરના ઉદયના પચીસ ભાગ કરવા, તેમાં પ્રથમ નીચેથી એક ભાગનો ખુરો, ત્રણ ભાગનો કુંભ, દોઢ ભાગનો કલશ, દોઢ ભાગનો કેવાલ, દોઢ ભાગની મંચી સાડા પાંચ ભાગની જંઘા, એક ભાગની છાજલી, બે ભાગની ઉરધંધા, દોઢ ભાગની ભરણી, દોઢ ભાગની શિરાવટી, બે ભાગનું છજજું, દોઢ ભાગનું વેરાડુ અને દોઢ ભાગનું પહારૂ આ પ્રમાણે તેર થરોનું માન છે ૧૮૧૯ ૨૫ મm- Rો જર प्रहार उन्ना करावरी ૧ -- ર૪. घा२ जंघा છે ---* फेवाल : : : હું : Page #116 -------------------------------------------------------------------------- ________________ (806) वास्तुसारे પ્રાસાદમંડનમાં નાગરાદિ ચાર પ્રકારના મંડોવરનું સ્વરૂપ કહ્યું છે તેમાં પ્રથમ નાગર જાતિના મંડોવરનું સ્વરૂપ- " वेदवेदेन्दुभक्ते तु छाद्यान्तो पीठमस्तकात् । खुरकः पञ्चभागः स्याद् विंशतिः कुम्भकस्तथा ॥ कलशोऽष्टौ द्विसार्द्ध तु कर्त्तव्यमन्तरालकम् । कपोतिकाष्टौ मञ्ची च कर्त्तव्या नवभागिका ॥ त्रिंशत्पञ्चयुता जङ्घा तिथ्यंशा उद्गमो भवेत् । वसुभिर्भरणी कार्या दिग्भागैश्च शिरावटी ॥ अष्टांशोर्ध्वा कपोताली द्विसार्द्धमन्तरालकम् । छाद्यं त्रयोदशांशैश्च दशभागैर्विनिर्गमम् ॥" પ્રાસાદના પીઠની ઉપરથી છાઘના અંત્ય ભાગ સુધી મંડોવરના ઉદયના ૧૪૪ ભાગ કરવા, તેમાં પ્રથમ નીચેથી પાંચ ભાગનો ખુરો, વીસ ભાગનો કુંભ, આઠ ભાગનો કલશ, અઢીં ભાગનો અંતરાળ (અંતરપત્ર અથવા પુષ્પકંઠ), આઠ ભાગની કપોતિકા (કેવાળ), નવ ભાગની મંચી, પાંત્રીશ ભાગની જંઘા છાજલી સાથે, પંદર ભાગનો ઉદગમ (ઉરુર્ગંધા), આઠ ભાગની ભરણી, દશ ભાગની શિરાવી, આઠ ભાગની કપોતાલિ (કેવાળ), અઢી ભાગતો પુષ્પકંઠ અને તેર ભાગનું છજ્જુ છાઘ સાથે છે. છજ્જાનો નિર્ગમ (નીકાળો) દશ ભાગ કરવો. મેરુ જાતિના મંડોવરનું સ્વરૂપ- " मेरुमंडोवरे मञ्ची भरण्यूर्ध्वेऽष्टभागिका । पञ्चविंशतिका जंघा उद्गमश्च त्रयोदशः ॥ अष्टांशा भरणी शेषं पूर्ववत् कल्पयेत् सुधीः । મેરુ જાતિના પ્રાસાદના મંડોરવમાં મંચી અને ભરણીની ઉપર શિરાવટી એ બન્ને આઠ આઠ ભાગની કરવી. બંધા પચીસ ભાગની, ઉરુંધા તેર ભાગની અને ભરણી આઠ ભાગની કરવી. બાકીના થરોના ભાગ નાગર જાતિના મંડોવરની માફક જાણવા. મેરુજાતિના મંડોવરના કુલ ૧૨૯ ભાગ કરવા. સામાન્ય મન્ડોવરનું સ્વરૂપ- "सप्तभागा भवेन्मञ्ची कूटं छाद्यस्य मस्तके ॥ षोडशांशाः पुनर्जङ्घा भरणी सप्तभागिका । Page #117 -------------------------------------------------------------------------- ________________ प्रासाद प्रकरणम् ( ૨૧ ) शिरावटी चतुर्भागा पदः स्यात् पञ्चभागिकः ॥ सूर्यांशैः कूटछाद्यं च सर्वकामफलप्रदम् ।। कुम्भकस्य युगांशेन स्थावराणां प्रवेशकम् ॥ સામાન્ય મંડોવરમાં મંચી સાત ભાગની કરવી. છાઘની ઉપર કુટ કરવા. જંઘા સોલા ભાગની, ભરણી સાત ભાગની, શિરાવટી ચાર ભાગની, કેવાળ પાંચ ભાગની અને છજા બાર ભાગના કરવા. બાકીના થરોનું માન મેર જાતિના અથવા નાગર જાતિના મંડોવરની માફક જાણવું. આ મંડોવર સર્વ ઈચ્છિત ફલને આપનારો છે. પ્રકારાનરે મંડોવરનું સ્વરૂપ "पीठतश्छाद्यपर्यन्तं सप्तविंशतिभाजितम् । द्वादशानां खुरादीनां भागसंख्या क्रमेण च ॥ स्यादेकवेदसार्धा -सार्द्धसार्धाष्टभिस्त्रिभिः। सार्द्धसार्द्धार्द्धभागैश्च द्विसार्द्धमंशनिर्गमम् ॥" પ્રાસાદપીઠની ઉપરથી છાદ્યના અન્ય ભાગ સુધી મંડોવરના ઉદયના સત્તાવીસ ભાગ કરવા, તેમાં ખુર આદિ બાર થરોની ભાગ સંખ્યા અનુક્રમે આ પ્રમાણે છેખુરો એક ભાગ કુંભ ચાર ભાગ, કલશ દોઢ ભાગ, પુષ્પકંઠ અદ્ઘભાગ, કેવાળ દોઢ ભાગ, મચી દોઢ ભાગ, જંધા આઠ ભાગ, ઉર્ધા ત્રણ ભાગ, ભરણી દોઢ ભાગ, કેવાળ દોઢ ભાગ, પુષ્પકંઠ અર્ધો ભાગ, અને છજ્જા અઢી ભાગ, આ પ્રમાણે કુલ ૨૭ ભાગ મંડોવર જાણવા. છજા તો નિર્ગમ એક ભાગ કરવો+ + અમદાવાદ નિવાસી મિસ્ત્રી જગન્નાથ અંબારામ સોમપુરાએ બૃહન્શિલ્પ શાસ્ત્ર નામની એક અશુદ્ધ પુસ્તક છાપી છે, તેના પ્રથમ ભાગમાં સામાન્ય મંડોવર અને પ્રકારાન્તર મંડોવરના ભાગો મૂળ લોક પ્રમાણે નથી. જેમકે – મૂલશ્લોકમાં “શિરાવટી ચતુર્ભાગા છે, તેનો અર્થ મિસ્ત્રીજી ભાગ આઠની સરાવટી કરવી કરે છે. પ્રકારાનર એટલે બીજી જાતનો મંડોવર છે તેને મિસ્ત્રીજી પ્રાકૃત મડોવરનું નામ લખે છે, તેમાં ચાર ભાગનો કુમ્ભ અને એક ભાગનો ખરો છે, તે ઠેકાણે મિસ્ત્રીજી કુમ્ભો ભાગ ચારનો કરવો તેમાં એક ભાગનો ખુરો કરવો, લખે છે, હિસાબે ર૬ ભાગ થાય છે, પોતે ભાષાંતરમાં પણ ૨૬ ભાગ જણાવે છે. ત્યારે મૂલશ્લોકમાં બાર થરોના ર૬ ભાગ છે. મિસ્ત્રીજી નકશામાં તેર થર અને ૨૭ ભાગ લખે છે. ભાષાંતરમાં પોતે છાજુ ભાગ અઢીનું કરવું લખે છે અને નકશામાં બે ભાગનું છાજે બતાવે છે. આ પ્રમાણે પોતાના પુસ્તકમાં ઘણે ઠેકાણે ભૂલો કરી છે, તેના સમાધાન માટે પત્ર દ્વારા પુછાવ્યું પણ સંતોષદાયક ઉત્તર મળ્યો નહિ. તેર થરમાંથી કયો થર નહિ લેવો તેનો ખુલાસો ગ્રંથકાર કરતા નથી, પણ મેં અનુભવી મિસ્ત્રીને સાથે રાખી, પ્રાચીન મંદિરો જોઈ અને અનુભવ કરી શિરાવટીનો થર કેટલાક પ્રાચીન મંદિરોમાં જોવામાં આવ્યો નહિ, જેથી મેં પણ શિરાવટી નો થર આપેલ નથી. Page #118 -------------------------------------------------------------------------- ________________ ( ११० ) au १२ 1३ १८॥ 0147 255 १३ १३. छत्रा १३३ को काल शिवरी १० भरा जरा १५ जं 47. वास्तुसारे १६ २५ و 40 TH 5 211 C २० ३५९ केवल कलाकुंभ .४ २० सूरा प्रकारान्तर मंडोवर- भाग २७. सामान्य मडावर- भाग ११० मेरु मंडोवर- भाग १२९ कारादि पंडोवर - ०१४७ Page #119 -------------------------------------------------------------------------- ________________ प्रासाद गभारो अने भीतनुं मान – पासायस्स पमाणं गणिज्ज सह भित्तिकुंभगथराओ । तस्स य दस भागाओ दो दो भित्ती हि रसगब्भे ॥२०॥ प्रासाद प्रकरणम् પ્રાસાદનું પ્રમાણ ભીંતથી બહાર કુંભાના ઘર સુધી જાણવું. જે માન આવે તેના દશ ભાગ કરવા, તેમાંથી બે બે ભાગની ભીંત અને છ ભાગનો ગભારો કરવો ।।રના વસુનન્દિ પ્રતિષ્ઠાસારમાં બીજી રીતે કહે છે प्रासादना उदयनुं प्रमाण - “क्षेत्रमष्टपदं कृत्वा तत्र गर्भं चतुष्पदम् । द्विपदो भित्ति विस्तारः तत्समो जलपट्टकाः ॥ " પ્રાસાદના માનના આઠ ભાગ કરવા, તેમાં ચાર ભાગનો ગભારો કરવો અને બે ભાગની ભીંતો કરવી અને બે ભાગનો જલપટ કરવો. ( ૧૧ ) इग दु ति चउ पण हत्थे पासाइ खुराउ जा पहारु थरो । नव सत्त पण ति एगं अंगुलजुत्तं कमेणुदयं ||२१|| એક હાથના વિસ્તારવાળા પ્રાસાદની ઊંચાઈ એક હાથ અને નવ આંગળ, બે હાથના વિસ્તારવાળા પ્રાસાદની ઊંચાઈ બે હાથ અને સાત આંગળ, ત્રણ હાથના વિસ્તારવાળા પ્રાસાદની ઊંચાઈ ત્રણ હાથ અને પાંચ આંગળ, ચાર હાથના વિસ્તારવાળા પ્રાસાદની ઊંચાઈ ચાર હાથ અને ત્રણ આંગળ, પાંચ હાથના વિસ્તારવાલા પ્રાસાદની ઊંચાઈ પાંચ હાથ અને એક આંગળ, આ પ્રમાણે ખુરાથી લઈ પહારૂ થર સુધી ઊંચાઈ જાણવી ર૧૫ પ્રાસાદમંડનમાં પણ કહ્યું છે કે--- "हस्तादिपञ्चपर्यन्तं विस्तारेणोदयः समः I स क्रमाद् नवसप्तेषु - रामचन्द्राङ्गुलाधिकम् ॥” એકથી પાંચ હાથ સુધીના વિસ્તારવાળા પ્રાસાદની ઊંચાઈ વિસ્તારની બરાબર કરવી, પણ તેમાં અનુક્રમે નવ, સાત, પાંચ, ત્રણ અને એક આંગળ વધારે કરવી. Page #120 -------------------------------------------------------------------------- ________________ (૨૨૨ ) वास्तुसारे इच्चाइ खबाणते पडिहत्थे चउदसंगुलविहीणा । इअ उदयमाण भणियं अओ य उड्ढं भवे सिहरं ॥२२॥ પાંચ હાથથી અધિક છથી પચાસ હાથ સુધીના વિસ્તારવાળા પ્રાસાદનો ઉદય કરવો હોય તો પ્રત્યેક હાથ ચૌદ ચૌદ આંગળ કમ કરવો જોઈએ અર્થાત પાંચ હાથથી અધિક વિસ્તારવાળા પ્રાસાદની ઊંચાઈ કરવી હોય તો પ્રત્યેક હાથ દશ દશ આગળની વૃદ્ધિ કરીને ઊંચાઈ કરવી જેમકે – છ હાથના વિસ્તારવાળા પ્રાસાદની ઊંચાઈ ૫ હાથ અને ૧૧ આંગળ, સાત હાથના વિસ્તારવાળા પ્રાસાદની ઊંચાઈ ૫ હાથ અને ૨૧ આંગળ, આઠ હાથના વિસ્તારવાળા પ્રાસાદની ઊંચાઈ ૬ હાથ અને ૭ આંગળ ઈત્યાદિ અનુક્રમે દશ દશ આંગળ વધારતાં પચાસ હાથના વિસ્તારવાળા પ્રાસાદની ઊંચાઈ ૨૩ હાથ અને ૧૯ આંગળ થાય છે. આ પ્રાસાદનું ઉદયમાન કહ્યું. તેની ઉપર શિખર કરવું. પરરા પ્રાસાદ મંડનમાં બીજા પ્રકારે કહે છે – “पञ्चादिदशपर्यन्तं त्रिंशद्यावच्छतार्द्धकम् । हस्ते हस्ते क्रमाद् वृद्धि-मनुसूर्या नवाङ्गुला ॥" પાંચથી દશ હાથ સુધીના વિસ્તારવાળા પ્રાસાદનો ઉદય કરવો હોય તો પ્રત્યેક હાથ ચૌદ ચૌદ આંગળની, અગિયારથી તીસ હાથ સુધીના વિસ્તારવાળા પ્રાસાદનો ઉદય કરવો હોય તો પ્રત્યેક હાથ બાર બાર આંગળની અને એકત્રીશથી પચાસ હાથ સુધીના વિસ્તારવાળા પ્રાસાદનો ઉદય કરવો હોય તો પ્રત્યેક હાથ નવ નવ આંગળની વૃદ્ધિ કરીને ઉદય કરવો. शिखरोनी ऊंचाई-- दुणु पाऊणु भूमजु नागरु सतिहाउ दिवड्दु सप्पाउ । दाविडसिहरो दिवड्ढो सिरिवच्छो पऊणदूणो अ ॥२३|| પ્રાસાદના માનથી ભૂમજ જાતિના શિખરનો ઉદય બમણો અથવા પોણા બે ગુણો (૧), નાગર જાતિના શિખરનો ઉદય પ્રાસાદનો ત્રીજો ભાગ મેળવીને, દોઢો (૧પ) અથવા સવાયો (૧). દ્રાવિડ જાતિના શિખરનો ઉદય દોઢો (૧) અને શ્રીવત્સ શિખરનો ઉદય પોણા બે ગુણો (૧) કરવો પર૩ Page #121 -------------------------------------------------------------------------- ________________ જન-જ शिखरनुं स्वरूप अति कर्म उपरथ 2 “¥?| शिखरनी रचना • ર ના વા प्रासादप्रकरणम् (. ??3 ) પ્રકાર સૂત્રેણ મૂળના શિખરની ગોળાઈ કરવાનો પ્રાસાદમંડનમાં બતાવે છે કે – 'ચતુર્ગુણન સંપાદક શિખરોદય:” અર્થાત્ રેખાના વિસ્તારથી ચાર ગુણા સૂત્રને ભ્રમણ કરવાથી શિખરની ગોળાઈ કમલની પાંખડી જેવી સુન્દર બને છે. તે શિખરનો પ્રાસાદથી સવાયો ઉદય કરવાથી અધિક સુંદર થશે. छज्जउड उवरि तिहु दिसि रहियाजुअबिंब उवरि उरसिहरा । कूणेहिं चारि कूडा दाहिण वामग्गि दु दु तिलया ||२४|| છાજાની ઉપર ત્રણે દિશામાં રથિકામાં બિંબ રાખવા અને તેની ઉપર ઉશ્રૃંગ કરવા. ચારે ખૂણાની ઉપર ચાર ફૂટ (ઈડક) રાખવા, તેની જમણી અને ડાબી તરફ બે બે તિલક મૂકવાં ર૪॥ उरसिहरकूडमज्झे सुमूलरेहा य उवरि चारिलया । अंतरकूणेहिं रिसी आवलसारो अ तस्सुवरे ॥२५॥ Page #122 -------------------------------------------------------------------------- ________________ ( ૨૨૪) वास्तुसारेઉરુશિખર અને ઈડકની મધ્યમાં મૂલ રેખાની ઉપર ચાર લતાઓ કરવી. તે લતાની ઉપર ચારે ખૂણે ચાર ષિ રાખવા અને એ ઋષિઓની ઉપર આમલસાર કલશ રાખવો પુરપા आमलसार कलश- स्वरूप * पडिरह बिकन्नमज्झे आमलसारस्स वित्थरद्धदये । गोवंड़यचंडिकामलसारिय पऊण : सवाउ इक्किक्के ॥२६।। " બ રેખાની વચમાં પ્રતિથિના વિસ્તાર .. જેટલો આમલસાર કલશનો વિસ્તાર કરવો અને મામી: વિસ્તારથી અરધો ઉદય કરવો. ઉદયના ચાર ભાગ ગિ કરવા, તેમાં પોણા ભાગનો ગળો, સવા ભાગનો - ઈડક ( આમલસારના ગોળાનો ઉદય ), એક – ભાગની ચંદ્રિકા અને એક ભાગની આમલસારિકા કરવી રજા તનાક પ્રાસાદમંડનમાં પણ કહ્યું છે કે – रथयोरुभयोर्मध्ये वृत्तमामलसारकम् । उच्छ्रयो विस्तरार्द्धन चतुर्भागैर्विभाजितः ॥ ग्रीवा चामलसारस्तु पादोना च सपादकः । चन्द्रिका भागमानेन भागेनामलसारिका ।" બન્ને ઉપરથના મધ્ય વિસ્તાર જેટલી આમલસાર કલશની ગોળાઈ કરવી, આમલસારના વિસ્તારથી અરધી ઊંચાઈ કરવી. તે ઊંચાઈના ચાર ભાગ કરવા, તેમાં પોણા ભાગનો ગળો, સવા ભાગનો આમલસારના ગોળાનો ઉદય, એક ભાગની ચંદ્રિકા અને એક ભાગની આમલસારિકા કરવી. * “पडिरह बिकन्नमज्झे आमलसारस्स वित्थरो होइ । तस्सद्धेण य उदयो तं मज्झे ठाण चत्तारि ॥ . . गीवंडयचंडिका आमलसारिय कमेण तब्भागा । पाऊण सवाईउ इगेगो आमलसारस्स एस विहि ॥ इति पाठान्तरे। Page #123 -------------------------------------------------------------------------- ________________ - प्रासाद प्रकरणम् प्रासाद प्रकरणम् ( ૨૨ ) आमलसार कलशनी स्थापना विधि-- आमलसारयमज्झे चंदणखट्टासु सेयपट्टचुआ । तस्सुवरि कणयपरिसं घयपूरतओ य वरकलसो ॥२७|| આમલસાર કલશને શિખર ઉપર સ્થાપીને તેમાં રેશમની શય્યા સાથે ચંદનનો પલંગ રાખવો, તેની ઉપર કનકપુરુષ (સોનાનો પ્રાસાદપુરુષ) રાખવો અને પાસે ઘીથી ભરેલો શ્રેષ્ઠ કલશ રાખવો. આ કિયા શુભ દિવસે આમલસારને શિખર ઉપર ચડાવ્યા પછી કરવી. आमलसार कई चीजनो बनाववो पाहणकट्ठिट्टमओ जारिसु पासाउ तारिसो कलसो । -- जहसत्ति पइट्ठ पच्छा कणयमओ रयणजडिओ अ ॥२८॥ પથ્થર, કાષ્ઠ અથવા ઈટ તેમાંથી જે જે ચીજનો પ્રાસાદ બનેલો હોય, તે તે ચીજનો આમલસાર કલશ કરવો જોઈએ. અર્થાત પ્રાસાદ પથ્થરનો બનેલો હોય તો આમલસાર પણ પથ્થરનો, લાકડાનો બનેલો હોય. તો આમલસાર પણ લાકડાનો અને ઈટનો બનેલો હોય તો આમલસાર પણ ઈટનો કરવો જોઈએ. પરંતુ પ્રતિષ્ઠા થયા પછી પોતાની શકિત અનુસાર સોનાથી અથવા રત્નથી જડી શકાય છે ર૮ शुकनाश, मान-- छज्जाउ जाव कंधं इगवीस विभाग करिवि तत्तो अ । नवआइ जाव तेरस दीहुदये हवइ सउणासो ॥२९॥ છજાથી શિખરના ખંધા સુધીની ઊંચાઈના એકવીસ ભાગ કરવા, તેમાંથી નવ, દશ, અગિયાર, બાર અથવા તેર ભાગ બરાબર ઉદયમાં શુકનાશ કરવો પુરા उदयद्धि विहिअ पिंडो पासायनिलाडतिकं च तिलउच्च । तस्सुवरि हवइ सीहो मंडपकलसोदयस्स समा ॥३०॥ શુકનાશના ઉદયથી અરધો શુકનાશનો વિસ્તાર કરવો. આ શુકનાશને પ્રાસાદના લલાટ ત્રિકનું તિલક માનવામાં આવે છે. તેની ઉપર સિંહ રાખવો, તે મંડપના કલશના ઉદય બરોબર રાખવો, અર્થાત્ મંડપના કલશની ઊંચાઈ શુકનાશના સિંહથી , અધિક રાખવી નહિ ૩૦ Page #124 -------------------------------------------------------------------------- ________________ ( રદ્દ ). वास्तुसारे સમરાંગણસૂત્રધારમાં પણ કહ્યું છે કે – शुकनासोच्छ्रितेस्र्ध्वं न कार्या मण्डपोच्छ्रितिः।" શુકનાશની ઊંચાઈથી મંડપની ઊંચાઈ અધિક કરવી નહિ. પ્રાસાદમંડનમાં પણ કહે છે કે – शुकनाससमा घण्टा न्यूना श्रेष्ठा न चाधिका ॥ મંડપના કલશની ઊંચાઈ શુકનાસની બરાબર અથવા નીચી રાખવી તે શ્રેષ્ઠ છે અને અધિક રાખવી સારી નથી मंदिरना काममां काष्ठ कई जातना वापरवां-- सुहयं इग दारुमयं पासायं कलस-दंड-मक्कडिअं । सुहकट्ठ सुदिट्ठ कोरं सीसिमखयरंजणं महुवं ॥३॥ પ્રાસાદ (મંદિર), કલશ, ધ્વજાદંડ અને મર્કટી (ધ્વજાદંડની પાટલી) એ સર્વે એકજ જાતિના લાકડાની બનાવવામાં આવે તો સુખકારક છે. સાગ, કેગર, શીશમ, ખેર, અંજન અને મહુડો એ વૃક્ષોના લાકડા પ્રાસાદ આદિ બનાવવાને શુભદાયક છે. ૩૧. • केवा प्रकारनां मंदिर नहीं करवां-- नीरतलदलविभत्ती भद्दविणा चउरसं च पासायं । फंसायारं सिहरं करंति जे ते न नंदति ॥३२|| પાણીના તલ સુધી જે પ્રાસાદનું ખાત કરેલું હોય, એવો સમચોરસ પ્રાસાદ જો ભદ્ર રહિત હોય અથવા ફાંસીના આકારના શિખરવાળો પ્રાસાદ હોય એવો પ્રાસાદ જે કરાવે તે સુખપૂર્વક રહે નહિ કરવા નવપુરુષનું માન--- अद्धंगुलाई कमसो पायंगुलवुड्ढिकणयपुरिसो अ । कीरइ धुव पासाए इगहत्थाई खबाणते ॥३३|| એક હાથના વિસ્તારવાળા પ્રાસાદમાં કનકપુરષ અરધા આંગળનો કરવો. પછી પ્રત્યેક હાથ દીઠ પા પા આંગળનો અધિક મોટો કરવો. જેમકે– બે હાથના પ્રાસાદમાં પોણો આગળ ત્રણ હાથના વિસ્તારવાળા પ્રાસાદમાં એક આંગળ, ચાર Page #125 -------------------------------------------------------------------------- ________________ प्रासाद प्रकरणम् ( ૧૭ ) હાથના પ્રાસાદમાં સવા આંગળ, ઈત્યાદિ કમે પચાસ હાથના વિસ્તારવાળા પ્રાસાદમાં પોણા તેર આંગળનો કનકપુરુષ બનાવવો ૩૩યા દવનતંડનું માન-- इग हत्थे पासाए दंडं पउणंगुलं भवे पिंडं । अद्धंगुलवुड्ढिकमे जाकरपन्नास कनुदए ॥३४॥ એક હાથના વિસ્તારવાળા પ્રાસાદમાં ધ્વજાદંડની જાડાઈ પોણા આગળની કરવી. પછી પ્રત્યેક હાથ દીઠ અરધા અરધા આંગળની વધારે જાડાઈ કરવી જેમકે- બે હાથના વિસ્તારવાળા પ્રાસાદમાં સવા આંગળ ની, ત્રણ હાથના પ્રાસાદમાં પોણા બે આંગળની, ચાર હાથના પ્રાસાદમાં સવા બે આંગળની, પાંચ હાથના પ્રાસાદમાં પોણા ત્રણ આંગળની, ઈત્યાદિ અનુક્રમે પચાસ હાથના વિસ્તારવાળા પ્રાસાદમાં સવા પચીસ આંગળની જાડાઈનો ધ્વજાદંડ કરવો. કર્ણ (ખૂણા)ના ઉદય જેટલો લાંબો ધ્વજાદંડ કરવો ૩૪ કે પ્રાસાદમંડનમાં ધ્વજાદંડની જાડાઈનું માન બતાવે છે – “एकहस्ते तु प्रासादे दण्डः पादोनमङ्गुलम् । कुर्यादद्धार्चुला वृद्धि-र्यावत् पञ्चाशद्धस्तकम् ॥ એક હાથના વિસ્તારવાળા પ્રાસાદમાં પોણા આગળનો જાડો ધજાગરો કરવો. પછી પ્રત્યેક હાથ દીઠ અરધા અરધા આંગળની જાડાઈમાં વૃદ્ધિ કરવી, તે પચાસ હાથના વિસ્તારવાળા પ્રાસાદ સુધી કરવી ધ્વજાદંડની ઊંચાઈનું માને – दण्डः कार्यस्तृतीयांशः शिलातः कलशावधिम् । मध्योऽष्टांशेन हीनांशो ज्येष्ठात् पादोनः कन्यसः ॥" Page #126 -------------------------------------------------------------------------- ________________ ( ૨૨૮). वास्तुसारे ખુરશિલાથી શિખરના કલશ સુધીની ઊંચાઈના ત્રણ ભાગ કરવા. તેમાંથી એક ભાગ જેટલો લાંબો ધ્વજાદંડ કરવો, તે યેષ્ઠમાનનો ધ્વજાદંડ થાય. જયેષ્ઠમાનનો આઠમો ભાગ માનમાંથી ઘટાડીએ તો મધ્યમ માનનો અને ચોથો ભાગ ઘટાડીએ તો કનિષ્ઠમાનનો ધ્વજાદંડ થાય. બીજા પ્રકારે ધ્વજાદંડની ઊંચાઈનું માન. "प्रासादव्यासमानेन दण्डो ज्येष्ठः प्रकीर्तितः। मध्यो हीनो दशांशेन पञ्चमांशेन कन्यसः॥" પ્રાસાદના વિસ્તાર જેટલો લાંબો ધ્વજાદંડ કરવો તે યેષ્ઠમાનનો, જયેષ્ઠમાનનો દશમો ભાગ જ્યેષ્ઠમાનમાંથી ઘટાડીને દંડની લંબાઈ કરવામાં આવે તે મધ્યમમાનનો અને પાંચમો ભાગ ઘટાડીને લંબાઈ કરવામાં આવે તે કનિષ્ઠમાનનો ધ્વજાદંડ કહેવાય.* ધ્વજાદંડના પર્વ (ખંડ) અને ચૂડીની સંખ્યા - “पर्वभिविषमैः कार्यः समग्रंथी सुखावहः" ધ્વજાદંડમાં પર્વ (ખંડ) વિષય સંખ્યામાં રાખવા અને ચૂડીઓ સમસંખ્યામાં રાખવી, તે સુખકારક છે. ધ્વજાદંડની પાટલીનું માને – “दण्डदैर्ध्यषडांशेन मर्कटय्र्द्धन विस्तृता । अर्द्धचन्द्राकृतिः पार्श्वे घण्टोघे कलशस्तथा ॥" દંડની લંબાઈના છઠ્ઠા ભાગ જેટલી લાંબી મર્કટી (પાટલી) કરવી, તે લંબાઈથી અરધી વિસ્તારમાં કરવી. પાટલીના મુખભાગમાં બે અદ્ધ ચંદ્રનો આકાર કરવો. પાટલીના બન્ને પડખે ઘંટડીઓ લગાવવી અને મથાલે કલશ રાખવો. અચંદ્રના આકારવાળો ભાગ પાટલીનું મુખ જાણવું. આ પાટલીનું મુખ અને પ્રાસાદનું મુખ * સોમપુરાઓ ધ્વજાદંડનાં સાલનું માપ જુદું કરે છે. તેઓ કહે છે કે– દંડ જેટલો બહાર દેખાય તે જ ઠીક ઉદય ગણાય અને સાલ છે, તે શિખરમાં બેસાડેલું હોવાથી દેખાતું નથી, જેથી તે ઉદયના માપમાં ગણવામાં આવતું નથી. આ યુકિત સંગત છે, છતાં તે સંબંધી અનુભવ કરવા ભલામણ છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ प्रासादप्रकरणम् ( ૧૧ ) એક દિશામાં રાખવું તથા પાટલીના મુખની પાછળના ભાગમાં ધ્વજા લગાવવી. પાટલીની જાડાઈ જણાવી નથી, પરંતુ પ્રાસાદમંડનની પ્રાચીન ભાષા ટીકામાં વિસ્તારથી અરધે ભાગે અથવા ત્રીજે ભાગે પાટલીની જાડાઈ જણાવે છે. ध्वजानुं मान णिप्पत्रे वरसिहरे धयहीणसुरालयम्मि असुरठिई । तेण धयं धुव कीरइ दंडसमा मुक्खसुक्खकरा ॥३५॥ સંપૂર્ણ બનેલા દેવમંદિરના સુંદર શિખર ઉપર ધજા ન હોય તો તે દેવમંદિરમાં અસુરોનો નિવાસ થાય છે. તે માટે મોક્ષના સુખને આપનારી દંડની બરાબર લાંબી ધ્વજા અવશ્ય રાખવી જોઈએ ૩૫।। પ્રાસાદમંડનમાં કહ્યું છે કે ध्वजादण्डप्रमाणेन दैर्ध्याऽष्टांशेन विस्तरा । नानावर्णा विचित्राद्या त्रिपञ्चाग्रा शिखोत्तमा ॥ " ધ્વજાદંડની લંબાઈ જેટલી લાંબી અને દંડના આઠમા ભાગ જેટલી પહોળી અનેક વર્ષોના વસ્ત્રોથી સુશોભિત કરવી. ત્રણ પાંચ આદિ એકી પાટની શિખાવાળી એવી ધ્વજા ઉત્તમ છે. દ્વારનું, પ્રમાણ पासायस्स दुवारं हत्थंपइ सोलसंगुलं उदए । * जा हत्थ चउक्का हुंति तिग दुग वुड्ढि कमाडपन्नासं ||३६|| પ્રાસાદના દ્વારનો ઉદય એક હાથના વિસ્તારવાળા પ્રાસાદથી ચાર હાથના વિસ્તારવાળા પ્રાસાદ સુધી પ્રત્યેક હાથે સોળ સોળ આંગળની વૃદ્ધિ કરીને કરવો. જેમકે– એક હાથના પ્રાસાદના દ્વારનો ઉદય સોળ આંગળ, બે હાથના પ્રાસાદના દ્વારનો ઉદય બત્રીશ આંગળ, ત્રણ હાથના પ્રાસાદના દ્વારનો ઉદય અડતાળીસ આંગળ અને ચાર હાથના પ્રાસાદના દ્વારનો ઉદય ચોસઠ આંગળનો કરવો. પછી અનુક્રમે ત્રણ ત્રણ અને બે બે આંગળ વધારીને પચાસ હાથ સુધીના વિસ્તારવાળા પ્રાસાદના દ્વારનો ઉદય કરવો ।।૩૬।ા *नवपंचमवित्थारे अहवा पिहुलाउ दुणुदये । "इति पाठान्तरे । Page #128 -------------------------------------------------------------------------- ________________ ( १२० ) वास्तुसारे પ્રાસાદમંડનમાં નાગરાદિ પ્રાસાદના દ્વારનું માન કહે છે “एकहस्ते तु प्रासादे द्वारं स्यात् षोडशाङ्गुलम् । षोडशाङ्गुलिका वृद्धि-र्यावद्धस्त चतुष्टयम् ॥ अष्टहस्तान्तकं यावद् दीर्घे वृद्धिर्गुणाङ्गुलम् । याङ्गुला प्रतिहस्तं च यावद्धस्तशतार्द्धकम् ॥ यानवाहनपर्यङ्कं द्वारं प्रासादसद्मनाम् । दैर्ध्यार्द्धेन पृथुत्वे स्याच्छोभनं तत्कलाधिकम् ॥" એક હાથના વિસ્તારવાળા પ્રાસાદને સોળ આંગળ દ્રારનો ઉદય કરવો, પછી ચાર હાથ સુધી પ્રત્યેક હાથ સોળ સોળ આંગળની વૃદ્ધિ, પાંચથી આઠ હાથ સુધી ત્રણ ત્રણ આંગળની વૃદ્ધિ, અને નવથી પચાસ હાથ સુધીના વિસ્તારવાળા प्रसाधने ले ले भांगलनी वृद्धि, मुरीने द्वारनो उध्य अश्वो पालजी, रथ, गाडी, પલંગ, મંદિરનું દ્વાર એ સર્વે લંબાઈથી અરધા વિસ્તારમાં કરવાં. જો વિસ્તારમાં વધારવાં હોય તો લંબાઈનો સોળમો ભાગ વધારવો. उदयद्भिवित्थरे बारे आयदोसविसुद्धए । अंगुलं सड्ढमद्धं वा * हाणि वुड्ढी न दूसए ||३७|| દ્વારના ઉદયથી દ્વારનો વિસ્તાર અરધો કરવો. દ્વારમાં ધ્વજાદિક આયની શુદ્ધિને માટે દ્વારના ઉદયમાં અરધા અથવા દોઢ આંગળ ક્રમ અથવા વધારે કરે તો દોષ नथी ||३७|| निल्लाडि बारउत्ते बिंबं साहेहि हिट्ठि पडिहारा । कूणेहिं अट्ठदिसिवइ जंघा पडिरहइ पिक्खणयं ॥३८॥ - દ્વારના લલાટ ભાગની ઊંચાઈમાં મૂર્તિ રાખવી. દ્વારશાખમાં નીચે ચોથે ભાગે પ્રતિહારી રાખવાં. પ્રાસાદના ખૂણાઓમાં દિગપાલોની મૂર્તિઓ અને મંડોવરના જંઘાના ઘરમાં તથા પ્રતિરથમાં નાટક કરતી પૂતળીઓ રાખવી ।।૩૮।। प्रासादना हिसाबे मूर्त्तिनुं मान- पासायतुरियभागप्पमाणबिंबं स उत्तमं भणियं । रावट्टरयणविद्दुम- धाउमयजहिच्छ माणवरं ||३९|| * कुज्झा हिणं तहाहियं पाठान्तरे । Page #129 -------------------------------------------------------------------------- ________________ प्रासाद प्रकरणम ( રરર ) પ્રાસાદના વિસ્તારના ચોથા ભાગ જેટલી ઊંચાઈની મૂર્તિ હોય તો તે ઉત્તમ કહી છે. પરંતુ રાજપટ્ટ (સ્ફટિક), રત્ન, પ્રવાલા અથવા સોના આદિ ધાતુની મૂર્તિ તો પોતાની ઈચ્છાનુસાર માપની બનાવી શકાય તેવા વિવેકવિલાસમાં કહ્યું છે કે – "प्रासादतुर्य भागस्य समाना प्रतिमा मता । उत्तमायकृते सा तु कार्यैकोनाधिकाङ्गुला ॥ अथवा स्वदशांशेन हीनस्याप्यधिकस्य वा । कार्या प्रासादपादस्य शिल्पिभिः प्रतिमा समा ॥" પ્રાસાદના વિસ્તારના ચોથે ભાગે પ્રતિમા કરવી, તે ઉત્તમ લાભની પ્રાપ્તિ માટે છે, પરંતુ ચોથા ભાગમાં એક આંગળ કમ અથવા અધિક રાખવી જોઈએ. અથવા મૂર્તિનો દશમો ભાગ મૂર્તિમાં કમ અથવા અધિક કરીને તેટલા પ્રમાણની શિલ્પકાર મૂર્તિ બનાવે. પ્રાસાદમંડનમાં કહ્યું છે કે – तृतीयांशेन गर्भस्य प्रासादे प्रतिमोत्तमा । । ____ मध्यमा स्वदशांशोना पञ्चांशोना कनीयसी ॥" પ્રાસાદના ગર્ભના ત્રીજે ભાગે પ્રતિમાનું માન કરવું, તે જયેષ્ઠમાનની, યેષ્ઠમાનની પ્રતિમાનો દશમો ભાગ ઘટાડીને પ્રતિમાનું માન કરવું તે મધ્યમાનની અને પાંચમો ભાગ ઘટાડીને માન કરવું તે કનિષ્ઠમાનની મૂનિ જાણવી. મંડનસૂત્રધારકૃત દેવતામૂર્તિપ્રકરણમાં પ્રાસાદના માનથી ઊભી મૂર્તિનું માન બતાવે છે – "एकहस्ते तु प्रासादे मूर्तिरेकादशाङ्गुला । दशाङ्गुला ततो वृद्धिर्यावद्धस्तचतुष्टयम् ॥ द्वय्मुला दशहस्तान्ता शतार्द्धान्ताऽङ्गुलस्य च । अतो विंशदशांशोना मध्यमार्चा कनीयसी ॥" એક હાથના વિસ્તારવાળા પ્રાસાદમાં અગિયાર આંગળની ઊભી મૂર્તિ રાખવી, પછી ચાર હાથના વિસ્તારવાળા પ્રાસાદ સુધી દરેક હાથે દશ દશ આંગળની વૃદ્ધિ કરીને ઊભી મૂર્તિ કરવી. પછી પાંચ હાથથી દશ હાથ સુધીના વિસ્તારવાળા Page #130 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) वास्तुसारे પ્રાસાદમાં પ્રત્યેક હાથ બેબે આંગળની વૃદ્ધિ કરીને અને અગિયાર હાથથી પચાસ હાથ સુધીના વિસ્તારવાળા પ્રાસાદમાં પ્રત્યેક હાથ એક એક આંગળની વૃદ્ધિ કરીને ઊભી મૂર્તિ રાખવી. તે ક્લેઇમાનની જાણવી. ઉપર લખેલ પ્રમાણની મૂર્તિમાંથી મૂર્તિનો વીસમો ભાગ કેમ કરીને તે પ્રમાણની મૂર્તિ બનાવે તો તે મધ્યમમાનની અને દશમો ભાગ કેમ કરીને તે પ્રમાણની મૂર્તિ બનાવે તો તે કનિષ્ઠમાનની જાણવી.x પ્રાસાદના માનથી બેઠી મૂર્તિનું માન – “हस्तादेर्वेदहस्तान्ते षड्वृद्धिः स्यात् षडङ्गुला । तद्वर्ध्वं दशहस्तान्ता व्यङ्गला वृद्धिरिष्यते ॥ एकागुला भवेद् वृद्धिर्यावत् पञ्चाशद्धस्तकम् । विंशत्येकाधिका ज्येष्ठा विंशत्योना कनीयसी ॥ એક હાથથી ચાર હાથ સુધીના પ્રાસાદમાં પ્રત્યેક હાથ છ છ આંગળની વૃદ્ધિ કરીને તે પ્રમાણથી બેઠી મૂર્તિ કરવી. પછી પાંચથી દશ હાથ સુધીના પ્રાસાદમાં પ્રત્યેક હાથ ત્રણ ત્રણ આંગળની વૃદ્ધિ કરીને તે પ્રમાણની મૂર્તિ રાખવી અને અગિયાર હાથથી પચાસ હાથ સુધીના પ્રાસાદમાં પ્રત્યેક હાથ એક એક આંગળની વૃદ્ધિ કરીને તે પ્રમાણની મૂર્તિ કરવી.+ તે પ્રમાણની મૂર્તિમાં મૂર્તિની એકવીસમો ભાગ વધારીને બનાવે તો યેષ્ઠમાનની, અને એકવીસમો ભાગ ઘટાડીને બનાવે તો મધ્યમમાનની મૂર્તિ જાણવી. તથા વીસમો ભાગ ઘટાડીને બનાવે તો કનિષ્ઠમાનની મૂર્તિ જાણવી – x પ્રાસાદના હાથ- પ્રમાણે ઉભી મૂર્તિનું માન – -- મૂર્તિના આંગળ મૂર્તિના આંગળ ૪૭૫છી પ્રત્યેક હાથ એક એક આગળ વધારતાં પચાસ હાથના પ્રાસાદમાં ૯૩ આંગળની ઉભી મૂતિ રાખવી. પ્રાસાદના હાથ, પ્રાસાદના હાથ, ૪૯ ૫૧ ૩૧ ૪૧ ૯ ૧૦ ૧૧ ૧૨ ૫૪ ૫૫ + પ્રાસાદના હાથના પ્રમાણે બેઠી મૂર્તિનું માન – પ્રાસાદનો હાથ. મૂર્તિનાં આંગળ પ્રાસાદના હાથ. મૂર્તિના આગળ ૩૩ ઈત્યાદિ અનુક્રમે પ્રત્યેક હાથ એક એક આંગળ વધારતાં પચાસ હાથના પ્રાસાદમાં ૮૨ આંગળની બેઠી મૂર્તિ રાખવી. ૪૩ % પંઉપેન્દ્રમોહન સાંખ્યતીર્ષે સંસ્કૃત ટીકામાં રર આંગળની પ્રતિમા જયેષ્ઠા, ર૧ આંગળની મધ્યમાં અને ૨૦ આંગળ કમની કનિષ્ઠા, એવો અર્થ કર્યો છે તે ઠીક નથી. Page #131 -------------------------------------------------------------------------- ________________ प्रासाद प्रकरणम् પ્રાસાદના દ્વારના હિસાબે મૂર્તિનું મન વસુનંદિકૃત પ્રતિષ્ઠાસારમાં કહે છે "द्वारस्याष्टांशहीनः स्यात् सपीठः प्रतिमोच्छ्रयः । तत्त्रिभागो भवेत् पीठं द्वौ भागौ प्रतिमोच्छ्रयः ॥ " પ્રાસાદના દ્વારના આઠ ભાગ કરવા, તેમાં ઉપરનો આઠમો ભાગ ઘટાડીને બાકીના સાત ભાગ જેટલી પીઠિકા (પબાસન) સાથે પ્રતિમાની ઊંચાઈ કરવી જોઈએ. તે સાત ભાગના ત્રણ ભાગ કરવા, તેમાં એક ભાગનું પબાસન અને બે ભાગની મૂર્તિ કરવી, તે ઊભી મૂર્તિ જાણવી. બેઠી મૂર્તિ રાખવી હોય તો બે ભાગનું પબાસન અને એક ભાગની મૂર્તિ કરવી. प्रतिमानुं द्दष्टिस्थान - ( ૧૨૩ ) दसभायकयदुवारं उदुंबर - उत्तरंग मझेण । पढमंसि सिवदीट्ठी बीए सिवसत्ति जाणेह ||४०|| પ્રાસાદના મુખ્ય દ્વારનો જે ઉંબરો અને ઓતરંગની વચમાંના ઉદયના દશ ભાગ કરવા. તેમાં નીચેના પ્રથમ ભાગમાં મહાદેવની દૃષ્ટિ રાખવી. બીજા ભાગમાં શિવશક્તિ (પાર્વતી)ની દૃષ્ટિ રાખવી ॥ ૪૦ ॥ सयणासुर - तईए लच्छीनारायणं चउत्थे अ । वाराहं पंचमए छट्ठसे लेवचित्तस्स ॥४१॥ सासणसुरसत्तमए सत्तमसत्तंसि वीयरागस्स । चंडिय - भइरव - अडंसे नवमिंदा छत्तचमरधरा ||જા - ; ત્રીજા ભાગમાં શેષશાયીની દૃષ્ટિ, ચોથા ભાગમાં લક્ષ્મીનારાયણની દૃષ્ટિ, પાંચમા ભાગમાં વરાહ અવતારની દૃષ્ટિ, છઠ્ઠા ભાગમાં લેપ અને ચિત્રામની મૂર્તિની દૃષ્ટિ રાખવી ॥ ૪૧ ॥ સાતમા ભાગમાં શાસનદેવ (જિનેશ્વરદેવના પક્ષ અને પક્ષિણી)ની દૃષ્ટિ, આ સાતમા ભાગના દશ ભાગ કરીને તેમાંના સાતમા ભાગ ઉપર વીતરાગ (જિનેશ્વરદેવ)ની દૃષ્ટિ, આઠમા ભાગમાં ચંડીદેવી અને ભૈરવની દૃષ્ટિ, નવમા ભાગમાં છત્ર અને ચામર ધારણ કરવાવાળા દેવોની દૃષ્ટિ રાખવી ॥ ૪૨ ॥ Page #132 -------------------------------------------------------------------------- ________________ ( ૨૨૪ ) वास्तुसारे दसमे भाए सुनं जक्खा गंधव्वरक्खसा जेण । हिट्ठाउ कमि ठविज्जइ सयल सुराणं च दिट्ठी अ ॥४३|| ઉપરના દશમા ભાગમાં કોઈ પણ દેવની દૃષ્ટિ રાખવી નહિ, કારણ કે ત્યાં યસ, ગાંધર્વ અને રાક્ષસોની દૃષ્ટિ છે. સર્વે દેવોની દૃષ્ટિનું સ્થાન દ્વારના નીચેના ભાગથી ગણવું છે ૪૩ | बीजा प्रकारे जिनेश्वरनुं द्दष्टिस्थान - भागट्ठ भणंतेगे सत्तमसत्तंसि दिट्ठि अरिहंता । .. गिह देवालु पुणेवं कीरइ जह होइ वुड्ढिकरं ॥४४|| કેટલાક આચાર્યોનો મત છે કે – દ્વારાના ઉદયના આઠ ભાગ કરવા, તેમાં નીચેથી ગણતાં જે ઉપરનો સાતમો ભાગ તેના ફરી આઠ ભાગ કરવા, તેનો સાતમો ભાગ ગજાંશ તેમાં અરિહંતની દષ્ટિ રાખવી. અર્થાત દ્વારના ચોસઠ ભાગ કરીને પંચાવનમાં ભાગ ઉપર વીતરાગ દેવની દૃષ્ટિ રાખવી. આ પ્રમાણે ઘરદેરાસરમાં પણ અરિહંતની દૃષ્ટિ રાખવી કે જેથી લમી આદિની વૃદ્ધિ થાય છે૪૪ . પ્રાસાદમંડનમાં પણ કહ્યું છે કે – "आयभागे भजेद् द्वार-मष्टममूर्ध्वतस्त्यजेत् । सप्तमसप्तमे द्दष्टि-वृषे सिंहे ध्वजे शुभा ॥" દ્વારની ઊંચાઈના આઠ ભાગ કરીને ઉપરનો આઠમો ભાગ છોડી દેવો, પછી ઉપરનો જે સાતમો ભાગ તેના ફરી આઠ ભાગ કરીને તેના સાતમા ભાગ ઉપર દૃષ્ટિ રાખવી. અથવા સાતમા ભાગના જે આઠ ભાગ કર્યા છે, તેમાં વૃષ, સિંહ અથવા ધ્વજ આયને ઠેકાણે એટલે પાંચમે ત્રીજે અથવા પહેલે ભાગે દૃષ્ટિ રાખવી. દિ. વસુનંદિકૃત પ્રતિષ્ઠાસારમાં અન્ય પ્રકારે કહે છે - ___ विभज्य नवधा द्वारं तत् षड्भागानधस्त्यजेत् । ऊर्ध्वदौ सप्तमं तद्वद् विभज्य स्थापयेद् द्दशाम् ॥ દ્વારની ઊંચાઈના નવ ભાગ કરીને નીચેના છ ભાગ અને ઉપરના બે ભાગ છોડી દેવા, બાકી જે સાતમો ભાગ રહ્યો, તેના નવ ભાગ કરીને તેના સાતમા ભાગ ઉપર પ્રતિમાની દૃષ્ટિ રાખવી. Page #133 -------------------------------------------------------------------------- ________________ प्रासाद प्रकरणम् ( १२५ ) उत्तरंग गांधर्व राससकी ष्टि इंद्र की हि लिन अरिहंत हरि बैंडीरव की दृष्टि जनयक्षयक्षिणी धिवीतरागकी - १-पहला प्रकारे देवोनी दृष्टिनु स्थान AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAMबनवानमन वाराहावतारकी २-बीजा प्रकारे देवोनी दृष्टिन स्थान। आ प्रकार प्रायः सर्व आचार्यों ने अधिक माननीय छ । लक्ष्मीनारायण नीर शेषशायीनी दृष्-ि पार्वती की दृष्टि - शिवदृष्टि Page #134 -------------------------------------------------------------------------- ________________ ( १२६ ) वास्तुसारे દેવતામૂર્તિપ્રકરણમાં દેવોની દૃષ્ટિનું સ્થાન બતાવે છે - "द्वारोदयोऽष्टधा कार्य एकैकांशोष्टधा पुनः । चतुःषष्ठिविभागेषु विषमेषु शुभा दशः ॥ त्रयोविंशतिपर्यन्त - मेकादि विषमांशके । स्थाप्या उदुम्बरादूर्ध्वं शिवलिङ्गानि धीमता ॥ पञ्चविंशे मुखं लिंग द्वेऽधिके जलशायिनः । धनदस्य द्वयाधिक्ये मातृणां तद्वयाधिके ॥ वृ (य?) क्षाणां द्दक् त्रयस्त्रिंशे पञ्चत्रिंशे वराहक् । सप्तत्रिंश उमेशस्य बौद्धस्य तद्वयाधिके ॥ एकाधिचत्वारिंशे तु सावित्र्या ब्रह्मणो द्दशः । दुर्वाससो द्वयाधिक्ये नारदागस्त्ययोरपि ॥ पञ्चवेदपदांशे तु लक्ष्मीनारायणस्य च । द्वयाधिक्ये विधेर्धातुः सरस्वत्या द्वयाधिके ॥ सारदांशे गणेशस्य यधिकेऽब्जासनस्य च । हरसिद्धिस्त्रिपञ्चांशे कर्त्तव्या सर्वकामदा ॥ ऊर्ध्वार्चाद्दष्टिसंस्थानं ब्रह्मविष्णुजिनार्कयः । पञ्चपञ्चाशद् भागे स्याद् रौद्री तस्माद् द्वयाधिके ॥ चण्डया एकोनषष्ठ्यंशे भैरवी तद्वयाधिके । वेतालस्य त्रिषष्ठ्यंशे पदं शून्यं तदूर्ध्वतः । " પ્રોસાદ દ્વારના ઉદયના આઠ ભાગ કરીને તે પ્રત્યેકના પણ આઠ આઠ ભાગ કરવા, જેથી દ્રારના ઉદયના ચોસઠ ભાગ થાય. તેમાં વિષમ ભાગે એટલે એક, ત્રણ, પાંચ, સાત ઈત્યાદિ એકી ભાગમાં દેવોની દૃષ્ટિ રાખવી તે શુભ કારક છે. ઉંબરાની ઉપરથી એકથી ત્રેવીસ ભાગ સુધીમાં શિવલિંગ સ્થાપન કરવું અને પચીસમા ભાગમાં શિવની દૃષ્ટિ રાખવી. ૨૭મા ભાગમાં જલશાયિની, ભાગમાં કુબેરની, ૩૧મા ભાગમાં સાત માતૃદેવીઓની, ૩૩મા ભાગમાં યક્ષોની, ૨૯મા Page #135 -------------------------------------------------------------------------- ________________ प्रासाद प्रकरणम् ( ૨૨૭ ) ૩૫માં ભાગમાં વરાહની, ૩૭મા ભાગમાં ઉમામહેશ્વરની, ૩૯મા ભાગમાં બુદ્ધની, ૪૧મા ભાગમાં સાવિત્રી સાથે બ્રહ્માની, ૪૩માં ભાગમાં દુર્વાસા, નારદ અને અગમ્ય આદિ ઋષિઓની, ૪૫મા ભાગમાં લક્ષ્મીનારાયણની, ૪૭માં ભાગમાં વિધાતાની, ૪૯માં ભાગમાં સરસ્વતીની, શારદા (પાર્વતી)ના ખંધા ભાગમાં ગણેશની, ૫૧માં ભાગમાં કમલાસનની, ૫૩માં ભાગમાં હરસિદ્ધિઓની, ૫૫મા ભાગમાં બ્રહ્મા વિષ્ણુ અને જિનેશ્વરની, ૫૭માં ભાગમાં રૌદ્રી દેવીની, ૫૯મા ભાગમા ચંડીદેવીની, ૬૧માં ભાગમાં ભૈરવીદેવીની, ૬૩મા ભાગમાં વેતાલની દૃષ્ટિ રાખવી, તે સર્વ કાર્યની સિદ્ધિ કરવાવાળી છે. ૬૩મા ભાગની ઉપર કોઈ પણ દેવની દૃષ્ટિ રાખવી નહિ. गर्भगृहमां देवोनी पद स्थापना - गब्भगिहड्ढ-पणंसा जक्खा पढमंसि देवया बीए । जिणकिण्हरवी तइए बंभु चउत्थे सिव पणगे ||४५।। પ્રાસાદના ગભારાનો જે અર્ધ ભાગ તેના પાંચ ભાગ કરવા, તેમાં પ્રથમ ભાગમાં યક્ષને, બીજા ભાગમાં દેવીને, ત્રીજા ભાગમાં જિન, કૃષ્ણ અને સૂર્યને, ચોથા ભાગમાં બ્રહ્માને અને પાંચમા ભાગમાં શિવને સ્થાપન કરવા / ૪૫ नहु गब्भे ठाविज्जइ लिंगं गब्भे चइज्ज नो कहवि । तिलअद्धं तिलमित्तं ईसाणे किंपि आसरिओ ॥४६॥ શિવલિંગને ગર્ભ ભાગમાં સ્થાપવું નહિ, તેમ જ ગર્ભભાગને છોડવો પણ નહિ, પરંતુ તલમાત્ર અથવા અરધા તલમાત્ર ઈશાન ખૂણા તરફ રાખવું ૪૬ો. भीतनी लगोलग बिंब न स्थापवा विषे भित्तिसंलग्गबिंब उत्तमपरिसं च सव्वहा असुहं । चित्तमयं नागार्य हवंति एए सहावेण ॥४७|| ભીંતની સાથે લાગેલું દેવબિંબ અને ઉત્તમ પુરુષોની મૂર્તિ સર્વથા અશુભ માની છે. પરંતુ ચીતરેલી નાગ આદિ દેવોની મૂર્તિ જે સ્વાભાવિક લાગેલી હોય તો તેનો દોષ નથી ૪૭ जगतीनुं स्वस्प - जगई पासायंतरि रसगुणा पच्छा नवगुण पुरओ । । दाहिण-वामे तिउणा इअ भणिअं खित्तमज्झायं ॥४८|| Page #136 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૮ ) वास्तुसारे જગતી એટલે મંદિરની મર્યાદિત ભૂમિ અને પ્રાસાદનું અંતર પાછળના ભાગમાં પ્રાસાદથી છ ગણું, આગળના ભાગમાં નવ ગણું, જમણે તથા ડાબે પડખે ત્રણ ત્રણ ગણું રાખવું. આ મંદિરની મર્યાદિત ભૂમિ છે ૪૮ પ્રાસાદમંડનમાં જગતીનું સ્વરૂપ વિસ્તારથી કહે છે. - "प्रासादनामधिष्ठानं जगती सा निगद्यते । यथा सिंहासनं राज्ञां प्रासादानां तथैव च ॥१॥" પ્રાસાદની જે મર્યાદિત ભૂમિ તેને જગતી કહે છે. જેમ રાજાનું સિંહાસન રાખવા માટે અમુક ભૂમિ મર્યાદિત રાખવામાં આવે છે, તેમ પ્રાસાદને માટે પણ સમજવું IIના "चतुरस्रायतेऽष्टाम्रा वृत्ता वृत्तायता तथा । નમતી પથા પ્રો. પ્રાસાનુપત્તઃ રાજ્ય સમચોરસ, લંબચોરસ, આઠ ખૂણાવાળી, ગોળ અને લંબગોળ એ પાંચ પ્રકારની જગતી છે. તેમાંથી પ્રાસાદ જેવા આકારનો હોય તેવા આકારની જગતી કરવી. જેમકે – સમચોરસ પ્રાસાદને સમચોરસ જગતી, લંબચોરસ પ્રાસાદને લંબચોરસ જગતી ઈત્યાદિ કર્મ જાણવી પર प्रासादपृथुमानाच्च त्रिगुणा च चतुर्गुणा । क्रमात् पञ्चगुणा प्रोक्ता ज्येष्ठा मध्या कनिष्ठका ॥३॥" પ્રાસાદના વિસ્તારથી જગતી ત્રણ ગણી, ચાર ગણી અથવા પાંચ ગણી કરવી. તેમાં ત્રિગણી કનિષ્ઠમાનની, ચાર ગણી મધ્યમમાનની, અને પાંચ ગણી જયેષ્ઠમાનની જગતી જાણવી રૂા. "कनिष्ठे कनिष्ठा ज्येष्ठे ज्येष्ठा मध्यमे मध्यमा । प्रासादे जगती कार्या स्वरुपा लक्षणान्विता ॥४॥ કનિષ્ઠ માનના પ્રાસાદને કનિષ્ઠમાનની જગતી, જયેષ્ઠમાનના પ્રાસાદને જયેષ્ઠમાનની જગતી અને મધ્યમમાનના પ્રાસાદને મધ્યમમાનની જગતી, પ્રાસાદના લક્ષણ જેવી કરવી જા. "रससप्तगुणाख्याता जिने पर्यायसंस्थिते । द्वारिकायां च कर्त्तव्या तथैव पुरुषत्रये ॥५॥" અવન, જન્મ, દીક્ષા, કેવલ અને મોક્ષના સ્વરૂપવાળી દેવકુલિકા યુક્ત જિનના પ્રાસાદને છે અથવા સાત ગણી જગતી કરવી. તે પ્રમાણે દ્વારિકા પ્રાસાદ અને ત્રિપુરુષ પ્રાસાદને જાણવી પા. Page #137 -------------------------------------------------------------------------- ________________ प्रासाद प्रकरणम् " मण्डपानुक्रमेणैव सपादांशेन सार्द्धतः । द्विगुणा वायता कार्या स्वहस्तायतनविधिः ॥६॥ " મંડપના અનુસારે મંડપના વિસ્તારથી સવા ગણી, દોઢી, અથવા બમણા વિસ્તારની જગતી કરવી ।।૬।। "त्रिद्वयेकभ्रमसंयुक्ता ज्येष्ठा मध्या कनिष्ठका | उच्छ्रायस्य त्रिभागेन भ्रमणीनां समुच्छ्रयः ॥७॥ ત્રણ ભ્રમવાળી જયેષ્ઠા, બે ભ્રમવાળી મધ્યમા અને એક ભ્રમવાળી કનિષ્ઠા જગતી જાણવી. જગતીની ઊંચાઈના ત્રણ ભાગ કરીને તે પ્રત્યેક ભાગ જેટલી ભ્રમણીની ઊંચાઈ જાણવી ।।૭।। ( ૧૧ ) ચાર ખૂણાવાળી, બાર ખૂણાવાળી, વીસ ખૂણાવાળી, અઠ્ઠાવીસ ખૂણાવાળી અથવા છત્રીશ ખૂણાવાળી જગતી કરવી ।।૮। જગતીની ઊંચાઈ “ચતુોગૈસ્તથા સૂર્ય-જોવિંશતિજોળ । अष्टाविंशति - षट्त्रिंशत् कोणैः स्वस्य प्रमाणतः ॥ ८ ॥ "प्रासादाद्धर्कहस्तान्ते त्र्यंशे द्वाविंशतिकरात् । દ્વાત્રિંશષ્યતુર્થાંશે મૃતાંશોŽ—શતાદ્વં પ્રશા પ્રાસાદનો વિસ્તાર એક હાથથી બાર હાથ સુધી હોય તો જગતીની ઊંચાઈ પ્રાસાદથી અરધી રાખવી, એટલે પ્રત્યેક હાથ બાર બાર આંગળ વધારીને કરવી. તેરથી બાવીસ હાથના વિસ્તારવાળા પ્રાસાદને ત્રીજે ભાગે ઊંચાઈ કરવી. તેવીસથી બત્રીશ હાથના વિસ્તારવાળા પ્રાસાદને ચોથે ભાગે ઊંચાઈ કરવી. તેત્રીશથી પચાસ હાથના વિસ્તારવાળા પ્રાસાદને પાંચમે ભાગે જગતી ઊંચી કરવી ।। પ્રકારાન્તરે - "एकहस्ते करेणैव सार्द्धद्धयंशाश्चतुष्करे । सूर्यजैनशतार्द्धान्तं क्रमाद् द्वित्रियुगांशकैः ॥ १०॥ એક હાથના વિસ્તારવાળા પ્રાસાદને એક હાથની ઊંચી જગતી, બેથી ચાર હાથ સુધીના પ્રાસાદને અઢીમા ભાગની, પાંચથી બાર હાથ સુધીના પ્રાસાદને બીજે Page #138 -------------------------------------------------------------------------- ________________ (830) वास्तुसारे ભાગે, તેરથી ચોવીસ હાથના પ્રાસાદને ત્રીજે ભાગે અને પચીસથી પચાસ હાથ સુધીના પ્રાસાદને ચોથે ભાગે જગતીની ઊંચાઈ કરવી ।।૧૦ના જગતીના ઊંચાઈના થરો - " तदुच्छ्रायं भजेत् प्राज्ञाः त्वष्टाविंशतिभिः पदैः । त्रिपदो जाड्यकुम्भस्य द्विपदं कर्णिकं तथा ॥ ११ ॥ पद्मपत्रसमा युक्ता त्रिपदा सरपत्रिका । द्विपदं खुरकं कुर्यात् सप्तभागं च कुम्भकम् ||१२|| कलशस्त्रिपदो प्रोक्तो भागेनान्तरपत्रकम् । कपोताली त्रिभागा च पुष्पकण्ठो युगांशकम् ॥१३॥ જગતીની ઊંચાઈના અઠ્ઠાવીસ ભાગ કરવા, તેમાં ત્રણ ભાગનો જાણકુંભ, બે ભાગની કણી, પદ્મપત્ર સહિત ત્રણ ભાગની ગ્રાસપટ્ટી, બે ભાગનો ખુરો, સાત ભાગનો કુંભ, ત્રણ ભાગનો કલશ, એક ભાગનું અંતરપત્ર, ત્રણ ભાગનો કેવાળ અને ચાર ભાગનો પુષ્પકંઠ કરવો ૧૧|| ||૧૨|| ||૧૩|| "पुष्पकाज्जाड्यकुम्भस्य निर्गमस्याष्टभिः पदैः । कर्णेषु च दिशिपालाः प्राच्यादिषु प्रदक्षिणे ॥१४॥ | M પુષ્પકંઠથી જાડ્યકુંભનો નિર્ગમ આઠ ભાગ કરવો, પૂર્વાદિ દિશાઓમાં સૃષ્ટિક્રમથી દિક્પાલોને જગતીના ખૂણામાં સ્થાપિત કરવા ॥૧૪॥ જગતીમાં ગઢ મંડપ આદિની રચના – "प्राकारैर्मण्डिता कार्या चतुर्भिर्द्वारमण्डपैः । मकरैर्जलनिष्कासै सोपानं तोरणादिभिः ॥ १५ ॥ જગતી કિલા (ગઢ) વડે સુશોભિત કરવી.* ગઢની ચારે દિશામાં એક એક દ્વાર મંડપ સહિત બનાવવાં, પાણી નીકળવાને માટે મગરના મુખવાળી પરનાળીઓ રાખવી, દરવાજાની આગળ તોરણ અને પગથિયાં કરવાં ॥૧૫॥ * મિસ્ત્રી જગન્નાથ ભાઈએ પોતાના બૃહત્શિલ્પશાસ્ત્ર ભાગ ૧લામાં જગતીનું સ્વરૂપ બતાવ્યું તે યથાર્થ નથી, પૃષ્ઠ ૧૫૦માં જે જગતીનો નકશો બતાવ્યો છે તેની ઊભણીમાં મંડપ બતાવ્યો છે તે તેમની ભૂલ થઈ છે. તેમજ મૂળ શ્લોકોનાં અર્થ પણ અશુદ્ધ કર્યા છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ जगतीनी चारे वाजू देवकुलिका न करवी होय तो गढ जरूर करेवो जोइये । LANATANTASTINAR -13 कात जगतीना उदयन स्वरूप FE-न प्रासाद प्रकरणम् OPAR ԱՐԱՐԱՐԱԿԱՆ ԿԱԶՄԱԿԿԱՀԱՎԱՔԱԳՐՄԱՆԱԿԱԿԻՑ ԱՐԱԳ, UEST TARAI ROMAN - LUYAYACACATARAVASANARY LA ARTHAPUR २८. THE MUSHLIM मनाक - STREET ( १३१ ) माजमा ६.anajini लिवालमारकर U -- - - Page #140 -------------------------------------------------------------------------- ________________ ( રૂર ) वास्तुसारे "मण्डपाने प्रतोल्यग्रे सोपाने सुण्डिकाकृतिः । तोरणं कारयेत् तस्य पटपदानुसारतः ॥१६॥" બલાણક (મંડ૫)ના દ્વારની આગળ પગથિયા અને બન્ને તરફ હાથીની આકૃતિ કરવી, દરવાજાની આગળ સ્તંભ તોરણ કરે તે મધ પદના અનુસાર કરે I૧૬ "तोरणस्योभयौ स्तम्भो विस्तृतौ गर्भमानतः । भित्तिगर्भप्रमाणेन तयोर्मध्येऽथवा भवेत् ॥१७॥" તોરણના બન્ને સ્તંભોના મધ વિસ્તાર ગર્ભગૃહ પ્રમાણે રાખવો, બલાણક દ્વાર મંડપ)ની ભીંત ગર્ભગૃહની ભીંત પ્રમાણે કરવી, તે બન્નેની મધ્યમાં તોરણ સ્તંભ કરવા IT૧૭ "वेदिका पीठस्पैश्च शोभाभिर्बहुभिर्युतम् । । विचित्रं तोरणं कुर्याद् दोलादेवस्य तत्र च ॥१८॥ દ્વરમંડપની પીઠ પ્રાસાદના પીઠ જેવી કરવી, તે રૂપો વડે ઘણી સુશોભિત કરવી. મંડપમાં દેવના હિંડોળા તોરણ આદિ અનેક પ્રકારનાં તોરણો કરવાં I૧૮ प्रासादनी सामे मंडप आदिनो क्रम - पासायकमलअग्गे गूढक्खयमंडवं तओ छक्कं । पूण रंगमंडवं तह तोरणसबलाणमंडवयं ॥४९॥ પ્રાસાદકમલ(ગભારા)ની આગળ ગૂઢ મંડપ, ગૂઢ મંડપની આગળ છ ચોકી, છ ચોકીની આગળ રંગમંડપ અને રંગમંડપની આગળ તોરણ યુકત બલાણક (દરવાજાની ઉપરનો મંડ૫) આ પ્રમાણે મંડપનો કમ રાખવો ૪૯ પ્રાસાદમંડનમાં પણ કહ્યું છે કે – "गूढास्त्रिकस्तथा नृत्यं क्रमेण मण्डपास्त्रयम् । जिनस्याग्रे प्रकर्त्तव्याः सर्वेषां तु बलानकम् ॥" - જિનભગવાનના પ્રાસાદની આગળના ભાગમાં ગૂઢમંડપ, તેની આગળ ત્રણ ગિક (નવચોકી) અને તેની આગળ નૃત્યમંડપ (રંગમંડ૫) એ ત્રણ મંડપ અનુક્રમે કરવા, તેની આગળ બલાણક સર્વ દેવોનાં મંદિરોમાં કરવો. Page #141 -------------------------------------------------------------------------- ________________ प्रासाद प्रकरणम् ( १३३ ) -Ana -. - - - . .. -. । 1. मंदिरना तल भाग - स्वरूप- fb 0.0वा 11 नबोकी (b205081) Page #142 -------------------------------------------------------------------------- ________________ ( १३४ ) वास्तुसारे -RAMEB.. PARTZZERESEA RELI ami Aruch पागल TAIN M ENT hU नाकामयाणा TREATRESE नाम मंदिरना उदय, स्वरूप - नक मि Page #143 -------------------------------------------------------------------------- ________________ प्रासाद प्रकरणम् ( १३५ ) दाहिणवामदिसेहिं सोहामंडपगउक्खजुअसाला । गीयं नट्टविणोयं गंधव्वा जत्थ पकुणंति ॥५०॥ પ્રાસાદની જમણી અને ડાબી તરફ શોભામંડપ અને ગવાક્ષવાળી શાળા બનાવવી, જેમાં ગાંધર્વદેવ ગીત, નૃત્ય અને વિનોદ કરતા હોય ૫૦ मंडपर्नु मान - पासायसमं बिउणं दिउड्ढयं पऊणदूण वित्थारो । सो वाण ति पण उदए चउदए चउकीओ मंडवा हुंति ॥५१॥ પ્રાસાદના વિસ્તારની બરાબર માપનો તથા બમણ, દોઢા અથવા પોણા બે ગણ માપનો મંડપ કરવો જોઈએ . મંડપનાં ઉદયનાં પગથિયાં ત્રણ અથવા પાંચ કરવાં. મંડપમાં ચોકીઓ બનાવવી પલા स्तंभनो उदय तथा तेना थरोनुं मान - कुंभी-थम-भरण-सिर-पढें इग-पंच-पऊण-सप्पायं । इग इअ नव भाय कमे मंडववट्टाउ अद्धदए ॥५२॥ મંડપની ગોળાઈના અરધ ભાગે સ્તંભનો ઉદય કરવો. જે ઉદય આવે તેના નવ ભાગ કરવા, તેમાં એક ભાગની કુંભી, પાંચ ભાગનો સ્તંભ, પોણા ભાગની ભરણી, સવા ભાગની શિરાવતી અને એક ભાગનો પાટ કરવો પરા. ध्वजादंडनी पाटली, कलश स्तंभ अने बारशाखनो विस्तार - . पासाय-अट्ठमसे पिंडं मक्कडिअ-कलस-थंभस्स । दसमंसि बारसाहा सपडिग्घउ कलसु पंउणदूणुदये ॥५३॥ પ્રાસાદના વિસ્તારના આઠમે ભાગે ધ્વજાદંડની પાટલીનો, કલશનો અને સ્તંભનો વિસ્તાર કરવો. તથા પ્રાસાદના દશમે ભાગે દ્વારશાખાનો વિસ્તાર કરવો. કલશના વિસ્તારથી કલશનો ઉદય પોણા બે ગણો કરવો પડા १ सोवाणतिन्नि उदएं २ दिवड्डुदए इति पाठान्तरे । Page #144 -------------------------------------------------------------------------- ________________ ( १३६ ) वास्तुसा KRYJE स्तंभना केटलाक नमूना - Page #145 -------------------------------------------------------------------------- ________________ प्रासाद प्रकरणम् ( ૩૭ ) કલશનો ઉદય પ્રાસાદાંડનમાં બતાવે છે – "ग्रीवापीठं भवेद् भागं त्रिभागेनाण्डकं तथा । कर्णिका भागतुल्येन त्रिभागं बीजपूरकम् ॥" કલશના ગળાનો તથા પીઠનો ઉદય એક એક ભાગ, અંડક એટલે કલશના મધ્ય ભાગનો ઉદય ત્રણ ભાગ, કણિકાનો ઉદય Dી એક ભાગ અને બીજોરાનો ઉદય ત્રણ ભાગ કરવો, જામલે નવા ભાગ કલશના ઉદયના કરવા. नाली, मान - जलनालियाउ फरिसं करंतरे चउ जवा कमेणुच्चं । जगई अ भित्तिउदए छज्जइ समचउदिसेहिं पि ॥५४॥ એક હાથના વિસ્તારવાળા પ્રાસાદને પાણી નીકળવાની નાળીનો ઉદય ચાર જવ એટલે અરધો આગળ કરવો, પછી પ્રત્યેક હાથ દીઠ અરધા અરધા આંગળની વૃદ્ધિ કરતા જવું. જગતીની અને મંડોવરના ઉદયમાં છજ્જાની ઉપર ચારે દિશાઓમાં પાણી નીકળવાની નાળિયાં કરવી ૫૪મા પ્રાસાદ મંડનમાં કહે છે કે – “पूर्वापरमुखे द्वारे प्रणालं शुभमुत्तरे । इति शास्त्रविचारोऽय-मुत्तरास्या नु देवता ॥" *मण्डपे ये स्थिता देवा-स्तेषां वामे च दक्षिणे । प्रणालं कारयेद् धीमान् जगत्यां चतुरो दिशः ॥" પૂર્વ અને પશ્ચિમ દિશાનાં દ્વારવાળા પ્રાસાદને ઉત્તરદિશા તરફ પાણી નીકળવાની નાળિ કરવી, તે મગરના મુખવાળી કરવી. ઉત્તર દિશાના મુખવાળા દેવોના પ્રક્ષાલનનું પાણી નીકળવાની નાળિ ડાબી તથા જમણી તરફ રાખવી. મંડપમાં જે દેવ પ્રતિષ્ઠિત હોય તેની જમણી કે ડાબી તરફ અને જગતીની ચારે દિશામાં બુદ્ધિમાન લોક નાળિ કરે. Page #146 -------------------------------------------------------------------------- ________________ वास्तुसारे ( ૨૦ ) कई कई वस्तुओं समसूत्रमा राखवी - आइपट्टस्स हिडें छज्जइ हिटुं च सव्वसुत्तेग । उदुंबर सम कुंभि अ थंभ समा थंभ जाणेह ॥५५|| પાટની નીચે અને છજ્જાની નીચે દરેક વસ્તુઓ બરાબર સમસૂત્રમાં રાખવી. ઉંબરાની બરોબર કુંભી અને નિષ્ણની બરાબર દરેક સ્તન્મ રાખવા જોઈએ ૫પા શાખાનું સ્વરૂપ પ્રાસાદ મંડનમાં બતાવે છે કે – “त्रिपञ्चसप्तनन्दाङ्गे शाखा स्युरङ्गतुल्यकाः । हीनशाखं न कर्त्तव्य-मधिकाढ्यं सुखावहम् ॥" ત્રણ, પાંચ, સાત અથવા નવ અંગવાળો પ્રાસાદ થાય છે, તેમાં જેટલા અંગનો પ્રાસાદ હોય, તેટલી શાખાવાળું દ્વાર તે પ્રાસાદને કરવું. પરંતુ પ્રાસાદના અંગથી કમ શાખાવાળું દ્વાર તો ન જ કરવું. અર્થાત પાંચ અંગવાળા પ્રાસાદને ત્રણ શાખાવાળું દ્વાર ન કરવું, સમાન શાખાવાળું અથવા અધિક શાખાવાળું દ્વાર કરવું તે સુખકારક છે. ત્રિશાખા “चतुर्भागान्वितं कुर्याच्छाखाविस्तारमानकम् । मध्ये द्विभागिकं कुर्यात् स्तम्भं पुरुषसञ्ज्ञकम् ॥" ત્રિશાખાના વિસ્તારના ચાર ભાગ કરવા, તેમાં એક એક ભાગની બે બાજુ શાખા કરવી અને મધ્યમાં બે ભાગનો રૂપસ્તમ્ભ કરવો. તે અશ્મ પુલ્લિગ સંશક છે. "स्त्रीसज्ञका भवेच्छाखा पार्श्वतो भागभागिका । निर्गमे चैकभागेन रुपस्तम्भः प्रशस्यते ॥" શાખા સ્ત્રીસંશક છે, તે સ્તન્મની બન્ને બાજુ એક એક ભાગની કરવી રૂપમ્ભનો નિર્ગમ એક ભાગનો કરવો. “एकांशं सार्द्धभागं च पादोनद्वयमेव च । द्विभागं निर्गमं कुर्यात् स्तम्भं द्रव्यानुसारतः ॥ Page #147 -------------------------------------------------------------------------- ________________ તે રૂપસ્તમ્ભ એક, દ્રવ્યની સગવડ હોય તે प्रासादप्रकरणम् ( ૧૧ ) દોઢ, પોણા બે અથવા બે ભાગનો નીકળતો કરવો, તે જેમ પ્રમાણે કરવો. દ્વારના વિસ્તારના ચોથે ભાગે શાખાનો વિસ્તાર કરવો, સ્તમ્ભ અને શાખામાં કોણીઓ કરવી, તેમાં ચંપાના ફૂલની આકૃતિઓ (ચંપાછડી) કરવી તે શોભાને માટે છે. “દાદ્વૈધ્યું-ચતુર્થાંશો દ્વારપાછો વિધીવતે । स्तम्भशाखादिकं शेषं त्रिशाखे च विभाजयेत् ॥" "પેટ (ઘ ?) હ્રાવિસ્તર ર્થાત્ પ્રવેશસ્ય યુમાંશમ્ । कोणिकां स्तम्भमध्ये तु भूषणार्थं हि पार्श्वयोः ॥" દરવાજાની ઊંચાઈના ચાર ભાગ કરવા, તેમાં એક ભાગના ઉદયમાં દ્વારપાલ કરા અને બાકીના ત્રણ ભાગ ઉદયમાં સ્તમ્ભ અને શાખાઓ કરવી. પંચશાખા સસશાખા શાખાના વિસ્તારના છ ભાગ કરવા, તેમાં મધ્યનો રૂપસ્તમ્ભ બે ભાગનો કરવો અને તેની બન્ને પડખે એક એક ભાગની ચાર શાખાઓ કરવી. શાખાનાં નામ પ્રથમ પત્રશાખા, બીજી ગાંધર્વશાખા, ત્રીજો રૂપસ્તમ્ભ, ચોથી ખલ્વશાખા અને પાંચમી સિંહશાખા જાણવી. " पत्रशाखा च गान्धर्वा रुपस्तम्भस्तृतीयकः । चतुर्थी खल्वशाखा च सिंहशाखा च पञ्चमी ॥" “प्रथमा पत्रशाखा च गान्धर्वा रुपशाखिका । चतुर्थी स्तम्भशाखा च रुपशाखा च पञ्चमी ॥" षष्ठी तु खल्वशाखा च सिंहशाखा च सप्तमी । स्तम्भशाखा भवेन्मध्ये रुपशाखाग्रसूत्रतः ।। શાખાના વિસ્તારના આઠ ભાગ કરવા, તેમાં મધ્યનો રૂપસ્તંભ બે ભાગનો કરવો અને તેની બન્ને પડખે એક એક ભાગની છ શાખાઓ કરવી. તેનાં નામ પ્રથમ પત્રશાખા, બીજી ગાંધર્વશાખા, ત્રીજી રૂપશાખા, ચોથી રૂપસ્તંભશાખા, પાંચમી રૂપશાખા, છઠ્ઠી ખલ્વશાખા અને સાતમી સિંહશાખા જાણવી. — 1 Page #148 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪૦ ) वास्तुसारे નવશાખા - “पत्रगान्धर्वसञ्ज्ञा च रुपस्तम्भस्तृतीयकः ।। चतुर्थी खल्वशाखा च गान्धर्वा त्वथ पञ्चमी ॥ रुपस्तम्भस्तथा षष्ठो रुपशाखा ततः परम् । खल्वशाखा च सिंहाख्यो मुलकर्णेन समन्वितः ॥" પ્રથમ પત્રશાખા, બીજી ગાંધર્વશાખા, ત્રીજી રૂપસ્તંભશાખા, ચોથી ખલવટશાખા, પાંચમી ગાંધર્વશાખા, છઠ્ઠી રૂપસ્તંભશાખા, સાતમી રૂપશાખા, આઠમી ખલવટશાખા, અને નવમી સિંહશાખા છે. નવ શાખામાં બે રૂપસ્તંભ આવે છે, જેથી તે બે બે ભાગના અને શાખાઓ એક એક ભાગની કરવાથી કુલ શાખાના વિસ્તારના અગિયાર ભાગ થાય. પરંતુ પરિમાણ મંજરીમાં દશ ભાગ લખ્યા છે જેમકે – દશામા યથા તાણાં લાવ તથા નવ' અર્થાત નવ શાખાના દશ ભાગ કરવા, મધનો રૂપસ્તમ્ભ બે ળાગનો અને બાકીની શાખાઓ એક એક ભાગની કરવાનું જણાવે છે. ઉંબરાનું માન – “मूलकर्णस्य सूत्रेण कुम्भेनोन्दुम्बरः समः । तदधः पञ्चरत्नानि स्थापयेच्छिल्पिपूजया ॥" મૂલરેખાના સૂત્રમાં કુંભાની બરોબર ઉબરો કરવો. ઉંબરાને સ્થાપન કરતી વખતે તેની નીચે પાંચ રત્ન મૂકવાં અને શિલ્પિઓનું સન્માન કરવું. "द्वारव्यासत्रिभागेन मध्ये मन्दारको भवेत् । वृत्तं मन्दारकं कुर्याद् मृणालपद्मसंयुतम् ॥ બારણાની પહોળાઈના ત્રણ ભાગ કરવા, તેમાં એક ભાગને મધ્યે મંદારક (માળું) કરવો, તે મંદારક ગોળ અને કમલપત્ર સહિત કરવો. _ “जाड्यकुम्भकर्णाली च कीर्तिवक्त्रद्वयं तथा । उदुम्बरस्य पार्श्वे च शाखायास्तलरुपकम् ॥" ઉબરાના ઉદયને જાકુંભ, કણી અને કેવાળનો કણપીઠ કરવો. મંદારકની બન્ને પડખે એક એક ભાગના કીર્તિમુખ (ગ્રાસમુખ) કરવાં. તથા ઉંબરાની બન્ને પડખે તલકડા માને શાખાના તલ ઉંબરાના મથાળાં બરોબર કરવાં. * બૂહન શિલ્પશાસ્ત્ર ભાગ ૧ માં ભાષાન્તર કરનારે ચાર ભાગ જણાવ્યા છે. નકશામાં પણ તેમ જ છે તે તેમની ભૂલ થઈ જણાય છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ प्रासाद प्रकरणम् ( ૨૪૨ ) कुम्भस्यार्धे त्रिभागे वा पादे हीनोऽप्युदुम्बरः ।। तदध कर्णकं मध्ये पीठान्ते बाह्यभूमिका ।" ઉબરાનો ઉદય કુંભાના ઉદયથી અરધે ભાગે અથવા ત્રીજે ભાગે (કુંભાના ઉદયના ત્રણ ભાગ કરી તેમાંથી એક ભાગ) અથવા ચોથે ભાગે (કુંભાના ઉદયના ચાર ભાગ કરી તેમાંથી એક ભાગ) નીચો કરવો. શંખાવટીનું માન – 'खुरकेन समां कुर्यात् तदर्धचन्द्रस्योच्छ्रतिम् । द्वारव्याससमं दैर्घ्य निर्गमं च तदर्धतः ।" ખુરાના ઉદયની બરાબર શંખાવટીનો ઉદય કરવો, શંખાવટીની લંબાઈ બારણાના વિસ્તાર જેટલી કરવી અને લંબાઈથી અરધી પહોળી નીકળતી કરવી. “द्विभागम/चन्द्रं च भागेन द्वौ गगारको । शङ्खपत्रसमा युक्ता पद्माकारैरलङ्कता ॥" શંખાવટીની લંબાઈના ત્રણ ભાગ કરવા, તેમાં બે ભાગનો વચમાં અર્ધચન્દ્ર કરવો અને એક ભાગના બે એટલે અરધા અરધા ભાગના અર્ધચન્દ્રની બન્ને બાજુ એક એક ગગારા કરવા. ગગારા અને અર્ધચન્દ્રની વચમાં શંખ અને વેલ સહિત કમલપુષ્પ કરવાં. चोवीस जिनालयनो क्रम - अग्गे दाहिण-वामे अट्ठट्ठजिणिंदगेह चउवीसं । मूलसिलागाउ इमं पकीरए जगइ मज्झम्मि ॥५६|| ચોવીસ જિનાલયવાળું દેરાસર કરવું હોય તો વચલા મુખ્ય દેરાસરની સામે, તથા જમણી અને ડાબી તરફ એ ત્રણે દિશાઓમાં આઠ આઠ દેહલિઓ જગતીની અંદર બનાવવી પદા Page #150 -------------------------------------------------------------------------- ________________ ( १४२ ) वास्तुसा मंदिरनी द्वारशाखा, देहली अने शंखावटीनुं स्वरुप त्रिशा MUL सप्त पररा सप्त वा सप्त शाखा पंच गावी नव शाखा ہاں گی नव शाखा नव शाखा لستة सत शाखा ज्या हन्छन् जाया त्रिजगरखा भाता है। त्रि देउली भाग ३ ग्रासभा-१ मंदारकमा पास भा पंच शाखा पंचा अई : चंद्र ম2 शंभावी चोवीस जिनालयमां प्रतिमानो स्थापन क्रम रिसहाई जिणपती सीहदुवारस्स दाहिणदिसाओ । ठाविज्ज सिट्ठिमग्गे सव्वेहिं जिणालए एवं ॥५७॥ દેહલિઓમાં સિંહદ્વાર (પ્રવેશદ્વાર)ની જમણી તરફથી એટલે પ્રથમ દેરાસરમાં પ્રવેશ કરતાં આપણી ડાબી તરફથી અનુક્રમે ઋષભદેવ આદિ જિનેશ્વરની મૂર્તિઓની સૃષ્ટિમાર્ગથી સ્થાપન કરવી. આ પ્રમાણે સર્વ જિનાલયમાં સમજવું ।।૫૭।। क Page #151 -------------------------------------------------------------------------- ________________ प्रासाद प्रकरणम् ( ૨૪૩ ) चउवीसतित्थमज्झे जं एगं मूलनायगं हवइ । पंतीइ तस्स ठाणे सरस्सइ ठवसु निब्भंतं ॥५८|| ચોવીસ તીર્થંકરોમાંથી જેની મૂર્તિ એક મૂલનાયક હોય, તે તીર્થંકરની મૂર્તિ જે દેહલિની પંક્તિમાં આવતી હોય તે ઠેકાણે સરસ્વતી દેવીની મૂર્તિ સ્થાપિત કરવી ૫૮ાા . बावन जिनालयनो क्रम - चउतीस वाम-दाहिण नव पुट्ठि अट्ठ पुरओ अ देहरयं । मूलपासाय एगं बावण्णजिनालये एवं ॥५९|| ચોત્રીસ દેહલિઓ વચલા મુખ્ય પ્રાસાદની ડાબી અને જમણી તરફ, એટલે બન્ને તરફ સત્તર સત્તર દેહલિઓ, નવ દેહલિઓ પાછળના ભાગમાં અને આઠ દેહલિઓ આગળ, એમ કુલ એકાવન દેહલિઓ અને એક વચમાં મુખ્ય પ્રાસાદ મળી કુલ બાવન જિનાલય થાય છે પ૯ बोतेर जिनालयनो क्रम पणवीसं पणवीसं दाहिणवामेसु पिट्ठि इक्कारं । दह अग्गे नायवं इअ बाहत्तरि जिणिंदालं ॥६०|| વચલા મુખ્ય પ્રાસાદની જમણી અને ડાબી તરફ પચીસ પચીસ, પાછળમાં અગિયાર અને આગળના ભાગમાં દશ, એ પ્રમાણે એકેતેર દેહલિઓ અને એક વચલો મુખ્ય પ્રાસાદ મળી કુલ બોંતેર જિનાલય થાય છે ૬૦. शिखरबंध लाकडाना प्रासादनुं फल - अंग-विभूसण-सहियं पासायं सिहरबद्ध-कट्ठमयं । नहु गेहे पूइज्जइ न धरिज्जइ किंतु जत्तु वरं ||६|| ઉપરથ અને ભદ્ર આદિ અંગવાળું, તથા તિલક અને તવંગ આદિ આભૂષણવાળું શિખરબંધ એવું લાકડાનું દેરાસર હોય તે ઘરમાં પૂજવા લાયક નથી તેમ જ ઘરમાં રાખવું પણ ન જોઈએ. પરંતુ તીર્થયાત્રામાં સાથે હોય તો તેનો દોષ નથી. Page #152 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪૪ ). वास्तुसारे जत्तु कए पुणु पच्छा ठविज्ज रहसाल अहव सुरभवणे । जेण पुणो तस्सरिसो करेइ जिणजत्तवरसंघो ॥६२।। પણ તીર્થયાત્રાથી પાછા આવીને તે શિખરવાળા લાકડાના દેહરાસરને રથશાળામાં અથવા દેવમંદિરમાં રાખવું, ફરી ક્યારે તેના જેવો તીર્થયાત્રા સંઘ નીકળે ત્યારે કામ આવે છેદરા. घर देरासरचं वर्णन गिहदेवालयं कीरइ दारुमयविमाणपुप्फयं नाम । उववीढ पीठ फरिसं जहुत्त चउरंस तस्सुवरि ॥६३|| પુષ્પક વિમાનના આકારવાળું લાકડાનું ઘર દેરાસર બનાવવું. જે પ્રમાણે પહેલા ઉપપીઠ, પીઠ અને ફરસ બનાવવાનું કહેલ છે તે પ્રમાણે બનાવવું ૬૩ चउ थंभ चउ दुवारं चउ तोरण चउ दिसेहिं छज्जउडं । पंच कणवीरसिहरं एग दु ति बारेगसिहरं वा ||६४।। ચાર કોણે ચાર થંભ, ચારે દિશામાં ચાર દ્વારા અને ચાર તોરણ અને ચારે તરફ છજ્જા કરવાં. ઉપર કરેણના ફૂલની કળી જેવાં પાંચ શિખર (એક મધ્યમાં ધૂમટ અને ચાર કોણે એક એક ઘૂમટી) બનાવવાં. તેમજ એક, બે અથવા ત્રણ દ્વારવાળું અને એક ઘૂમટવાળું પણ બનાવી શકાય છે ૫૬૪મા अह भिति छज्ज उवमा सुरालयं आउ सुद्ध कायव्वं । सम चउरंसं गन्भे तत्तो अ सवायउ उदएसु ॥६५॥ ભીંત અને છજ્જાવાળું ઘર દેહરાસર બરાબર શુભ આય આદિ મેળવીને જ બનાવવું. ગર્ભ ભાગ સમચોરસ રાખવો. ગર્ભ ભાગથી સવાયું ઉદયમાં રાખવું II૬૫ા गब्भाओ हवइ छज्जु सवाउ सतिहाउ दिवड्दु वित्थारे । . वित्थाराओ सवाओ उदयेण य निग्गमे अद्धो ॥६६|| ગર્ભના વિસ્તારથી છંજાનો વિસ્તાર સવામણો કરવો, અથવા ગર્ભનો ત્રીજો ભાગ ગર્ભના વિસ્તારમાં મેળવીને તેટલો વિસ્તાર કરવો યા દોઢ ગણો કરવો. વિસ્તારથી સવાગણી ઉદયમાં અને નિર્ગમમાં અરધો કરવો ૬૬. Page #153 -------------------------------------------------------------------------- ________________ । यस्ता जैन कीर्तिस्तभ चीत्तोड़गढ़ var कलाधवी उतकावसजगमालामा हानी जैन गुरुमूर्ति. जगद्गुरुश्री हीरविजयसूरि. आबू Page #154 -------------------------------------------------------------------------- ________________ Prepy NARG A Ananta san ESTITTI सरावनद सभा मंडप के छत का भीतरी द्दश्य जैन मंदिर आबू 262272283 / Page #155 -------------------------------------------------------------------------- ________________ MLITICIALLY FAILERICHILD BAAAP Emona CRIMEHE RTERS NिNER अनुपम नकशीवाला एक गवात्त (ताक) जैनमंदिर (आबू) नकशीदार स्तंभ और गवात्त का दृश्य जैन मंदिर आबू Page #156 -------------------------------------------------------------------------- ________________ TER Ratna SFRIE SHASEENDI AMAN CONTACT SHRAVADESAID गज अश्व नर और हँस थर वाला कणपीठ तथा स्पवाला मँडोवर का सुन्दर दृश्य. श्री जगत् शरणजी का मंदिर आमेर (जयपुर) मनोहर कारीगरी वाला मँडोवर जैन मंदिर आबू Page #157 -------------------------------------------------------------------------- ________________ प्रासाद प्रकरणम् ___ (१४५ ) छज्जउड-थंभ-तोरण-जुअ उवरे मंडओवमं सिहरं । आलयमज्झे पडिमा छज्जयमज्झम्मि जलवढं ॥६७॥ છજા, સ્તંભ અને તોરણવાળા ઘર દેરાસરની ઉપર મંડપના શિખર જેવું શિખર કરવું એટલે મંડપના ઉપર જેવો ઘૂમટ હોય છે તેવો ઘૂમટ કરવો પણ કરેણના ફૂલની કળીના આકારવાળું શિખર કરવું નહિ. ઘર મંદિરમાં પ્રતિમા રાખવી અને છજામાં જલવટ કરવો દા गिहदेवालयसिहरे धयदंडं नो करिज्जइ कयावि ।। आमलसारं कलसं कीरइ इअ भणिय सत्थेहिं ॥६८|| ઘર દેરાસરના ઘુમટ ઉપર ધ્વજાદંડ ક્યારે પણ રાખવો નહિ. પરંતુ આમલસારકલશ જ રાખવો એમ શાસ્ત્રોમાં કહ્યું છે ૬૮ ग्रन्थकार प्रशस्ति सिरि-धंधकलस-कुल-संभवेण चंदासुएण फेरेण । कन्नाणपुर-ठिएण य निरिक्खिडं पुव्वसत्थाई ॥६९।। सपरोवगारहेऊ नयण-मुणि-राम-चंद वरिसम्मि । विजयदसमीइ रइअं गिहपडिमालक्खणाइणं ॥७०।। इति परमजैनश्रीचन्द्राङ्गज-ठक्कुर 'फेकै विरचिते वास्तुसारे प्रासादविधिप्रकरणं तृतीयम् । શ્રીધંધકલશ નામનાં ઉત્તમ કૂલમાં ઉત્પન્ન થયેલ શેઠ ચંદ્રનો સુપુત્ર ઠાકુર ફેર એ કરનાલમાં રહીને અને પ્રાચીન શાસ્ત્રોનું અવલોકન કરીને પોતાના તથા પરના ઉપકારને માટે વિક્રમ સંવત ૧૩૭૨ની સાલમાં વિજય દશમીને દિવસે ઘર, પ્રતિમા અને પ્રાસાદના લક્ષણવાળો આ વાસ્તુસાર નામનો શિલ્પગ્રંથ ર છે ૬૯૭૦માં इति सौराष्ट्रराष्ट्रान्तरगत-पादलिप्तपुरनिवासिना पण्डिभगवानदासारस्य जैनेनानुवादितं गृह-बिम्ब-प्रासाद-प्रकरणत्रययुक्तं वास्तुसारनामकं प्रकरणं समाप्तम् । Page #158 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट A वज्रलेप - मंदिर मकान आदि अधिक मजबूत करवाने माटे प्राचीन जमानामां भीत आदिनी उपर जे लेप करवामां आवतो हतो, ते बृहत्संहितामां वज्रलेपना नामथी नीचे प्रमाणे प्रसिद्ध छेआमं तिन्दुकमामं कपित्थकं पुष्पमपि च शाल्मल्याः ।। बीजानी शल्लकीनां धन्वनवल्को वचा चेति ॥१॥ एतैः सलिलद्रोणः क्वाथयितव्योऽष्टभागशेषश्च । अवतार्योऽस्य च कल्को द्रव्यैरेतैः समनुयोज्यः ॥२॥ श्रीवासक-रस-गुग्गुलु-भल्लातक-कुन्दुरूक-सर्जरसैः । अतसी-बिल्वैश्च युतः कल्कोऽयं वज्रलेपाख्यः ॥३॥ तिन्दुकं तिन्दुकफलं आममपक्कम् । कपित्थकं कपित्थकफलमामेव । शाल्मल्याः शाल्मलिवृक्षस्य च पुष्पम् । शल्लकीनां शल्लकीवृक्षाणां बीजानि । धन्वनवल्को धन्वनवृक्षस्य वल्कस्त्वक् । वचा च, इत्येवं प्रकारः । एतैर्दैव्यैः सह सलिलद्रोणः क्वाथयितव्यः । द्रोणः पलशतद्वयं षट्पञ्चाशदधिकम् । यावदष्टभागावशेषो भवति, द्वात्रिंशत्पलानि अवशिष्यन्त इत्यर्थः । ततोऽष्टभागावशेषोऽवतार्योऽवतारणीयो ग्राह्य इत्यर्थः । अस्य चाष्टभागशेषस्य तद्दव्यैर्वक्ष्यमाणैः कल्कश्चूर्णः समनुयोज्यो विधातव्यः। तच्चूर्णसयुक्तः कार्य इत्यर्थः । कैः इत्याह-श्रीवासकेति श्रीवासकः प्रसिद्धवृक्षनिर्यासः । रसो बोलः, गुग्गुलुः प्रसिद्धः, भल्लातकः प्रसिद्ध एव, कुन्दुरुको देवदारुवृक्षनिर्यासः । सर्जरसः सर्जरसवृक्षनिर्यासः । एतैः तथा अतसी प्रसिद्धा । बिल्वं श्रीफलं एतैश्च युतः समवेतः । अयं कल्को वज्रलेपाख्यः, वज्रलेपेत्याख्या नाम यस्य ॥१॥२॥३॥ अ र, आया ओi, शिमगनस, सा२३० (सालेडो, धुपेडी) पीनयामा વૃક્ષની છાલ અને ઘોડાવજ, એ ઔષધો બરાબર સરખે વજન પ્રમાણે લઈ, પછી તેને એક દ્રોણ અર્થાત્ ૨૫૬ પલ = ૧૦૨૪ તોલા પાણીમાં નાખીને ઉકાળો કરવો. જ્યારે પાણી આઠમો ભાગ રહે ત્યારે નીચે ઉતારી, તેમાં સુરૂવૃક્ષનો ગુંદર (બેરજો), હીરાબોળ, ગુગળ, ભીલામાં, દેવદારનો ગુંદ (કુંદર), રાળ, અળશી અને બીલીફળ એ ઔષધોનું ચૂર્ણ નાંખવું, જેથી વજલેપ તૈયાર થાય છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ वज्रलेप (१४७ ) प्रासादहऱ्यावलभी-लिङ्गप्रतिमासु कुड्यकूपेषु । सन्तप्तो दातव्यो वर्षसहस्रायुतस्थायी ||४|| प्रासादो देवप्रासादः । हर्म्यम् । वलभी वातायनम् । लिङ्ग शिवलिङ्गम् । प्रतिमाची । एतासु तथा कुड्येषु भित्तिषु । कुपेषूदकोद्गारेषु । सन्तप्तोऽत्युष्णो दातव्यो देयः । वर्षसहस्रायुतस्थायी भवति । वर्षाणां सहस्रायुतं वर्षकोटिं तिष्ठतीत्यर्थः ॥४॥ 6५२ प्रमाणे हेस १०५ विमा२, मान, शेप, शिवलिंग, प्रतिमा (भूत), ભીંત અને કૂવા વગેરે ઠેકાણે ઘણો ગરમ ગરમ લગાવે છે તે મકાન આદિની સ્થિતિ કરોડ વર્ષની થાય. अन्य प्रकारे वज्रलेप - लाक्षाकुन्दुरुगुग्गुलु-गृहधूमकपित्थबिल्वमध्यानि । नागनिम्बतिन्दुकमदनफलमधुकमञ्जिष्ठाः ॥५॥ सर्जरससामलकानि चेति कल्कः कृतो द्वितीयोऽयम् । वज्राख्यः प्रथमगुणैरयमपि तेष्वेव कार्येषु ॥६॥ लाक्षा प्रसिद्धा वृक्षनिर्यासः । कुन्दुरुदेवदारुवृक्षनिर्यासः । गुग्गुलुः प्रसिद्धः । गृहधूमो ऽगारधूमः श्यामेति प्रसिद्धः । कपित्थः कपित्थवृक्षफलम् । बिल्वमध्यम् । एतानि । तथा नागफलम् । निम्बः प्रसिद्धः तिन्दुकं तिन्दुकफलंम् । केचिन्नागबलाफलतिन्दुकमदनफलेति पठन्ति नागबलाफलम् । तिन्दुकफलम् मदनफलं मधुकफलं मग्जिष्ठा प्रसिद्धा । सर्जरसः सर्ज वृक्षनिर्यासः । रसो बोलः । आमलकं थोत्रीफलम् । एतानि च । इत्येवं प्रकारो द्वितीयः कल्कः कृतो वज्राख्यो वज्रलेपसज्ञः । प्रथमगुणैः पूर्वोक्तैर्गुणैरेतैः सलिलद्रोणः क्वाथयितव्योऽष्टभागशेषश्चेति तथा सन्तप्तो दातव्य इति । अयमपि वज्रलेपस्तेष्वेव प्रागुक्तेषु कार्येषु प्रासादादिषु । स च वर्षसहस्रायुतं स्थायी भवति ॥५॥६॥ ___am, १३३नो शुन्६ (६३), शुगर, था। ( २) ओटी, जीबीण, नाम, तीनो, ३॥ ३॥, भीम, हीम५, मठ, सण, मोग मने मामा से ઓષધોનો ઉકાળો કરી આઠમો ભાગ પાણી રહે ત્યારે ઉતારી ગરમ ગરમ મકાન આદિની ભીંતો ઉપર લેપ કરવાથી તે મકાનની કરોડો વર્ષની સ્થિતિ થાય પાાદા Page #160 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट B जिनेश्वरदेव अने तेमनां शासनदेवोनुं स्वरूप । प्रथम आदिनाथ तीर्थंकर, गोमुखयक्ष अने चक्रेश्वरी यक्षिणीनुं स्वरूप - तत्राद्यं कनकावदातवृषलाञ्छनमुत्तराषाढाजातं धनराशिं चेति । तथा तत्तीर्थोत्पन्नगोमुखयक्ष हेमवर्णं गजवाहनं चतुर्भुजं वरदाक्षसूत्रयुतदक्षिणपाणिं मातुलिङ्गपाशान्वितवामपाणिं चेति । तथा तस्मिन्नेव तीर्थे समुत्पन्नामप्रतिचक्राभिधानां यक्षिणी हेमवर्णां गरुडवाहनामष्टभुजां वरदबाणचक्रपाशयुक्तदक्षिणकरां धनुर्वज्रचक्राङ्कुशवामहस्तां चेति ॥१॥ પ્રથમ શ્રી આદિનાથ (ઋષભદેવ) નામના તીર્થંકરનો વર્ણ સુવર્ણની કાંતિ જેવો છે, તેમને વૃષભ (બળદ)નું ચિહન છે, તથા તેમનું જન્મ નક્ષત્ર ઉત્તરાષાઢા અને ધનરાશિં છે. તેમના શાસનમાં 'ગોમુખ નામનો યક્ષ છે, તે સુવર્ણની કાંતિવાળો, * હાથીની સવારી કરવાવાળો અને ચાર ભુજાવાળો છે. તેનાં જમણી બે ભુજાઓમાં વરદાન અને मात, मायोमानी३ भने ५॥श (शंसी) छे. તેમના જ શાસનનાં અપ્રતિચકા' (ચકેશ્વરી) નામની યક્ષિણી છે, તે સુવર્ણની કાંતિવાળી, ગરૂડની સવારી કરવાવાળી અને + આઠ ભુજાવાળી છે, તે જમણી ચાર ભુજાઓમાં વરઘન, બાણ, ફાંસી અને ચકને, તથા ડાબી ચાર ભુજાઓમાં ધનુષ્ય, વજ, ચક અને અંકુશને ધારણ કરે છે. २-अजितनाथ तीर्थंकर, महायक्ष अने अजिता यक्षिणीनुं स्वस्प - द्वितीयमजितस्वामिनं हेमाभं गजलाञ्छनं रोहिणीजातं वृषराशिं चेति । तथा तत्तीर्थोत्पन्नं महायक्षाभिधानं यक्षेश्वरं चतर्मखं श्यामवर्ण मातङ्गवाहनमष्टपाणिं वरदमुद्गराक्षसूत्रपाशान्वितदक्षिणपाणिं बीजपूरकाभयाङ्कुशशक्तियुक्तवामपाणिपल्लवं चेति । तथा तस्मिन्नेव तीर्थे * આચારદિનકરમાં હાથી અને બળદ એ બે સવારી કરનાર માનેલ છે. + રૂપમંડનમાં બાર ભુજાવાળી પણ લખેલ છે, બાર ભુજાવાળીના ઉપરના આઠ હાથોમાં ચ, બે હાથમાં વજ, એક થમાં બીજોરૂ અને એક હાથમાં અભય છે. સિદ્ધાચલ આદિ કઈ એક તીર્થમાં ચાર ભુજાવાળી અને સિંહની સવારીવાળી જોવામાં આવે છે. ચાર ભુજાવાળીના ઉપરના બન્ને હાથમાં ચક અને નીચેના એક હાથમાં બીજોરૂ અને એક હાથમાં અભય છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ जिनेश्वर अने तेमना शासनदेवोनुं स्वरूप (૨૪૨ ) समुत्पन्नामजिताभिधानां यक्षिणीं गौरवर्णां लोहासनाधिरूढां चतुर्भुजां वरदपाशाधिष्ठितदक्षिणकरां बीजपूरकाङ्कुशयुक्तवामकरां चेति ॥२॥ બીજા અજિતનાથ નામના તીર્થંકર છે, તેમના શરીરનો વર્ણ સુવર્ણ રંગનો છે, તેમને હાથીનું ચિહન છે, રોહિણી નક્ષત્રમાં જન્મ અને વૃષરાશિ છે. તેમના શાસનમાં મહાયક્ષ નામનો યક્ષ છે, તે ચાર મુખવાળો, કૃષ્ણ વર્ણવાળો, હાથીની સવારી કરનારો અને આઠ ભુજાવાળો છે, ને જમણી ચાર ભુજાઓમાં વરદાન, મુગર, માળા અને ફાંસીને ધારણ કરે છે, તથા ડાબી ચાર ભુજાઓમાં બીજોરૂ, અભય, અંકુશ અને શક્તિને ધારણ કરે છે. તેમના જ શાસનમાં અજિતા' (અજિતબલા નામની યક્ષિણી છે, તે ગૌર વર્ણવાળી, + લોહાસન પર બેઠેલી અને ચાર ભુજાવાળી છે. તે જમણી બે ભુજાઓમાં વરદાન અને ફાંસી ને, ડાબી બે ભુજાઓમાં બીજો અને અંકુશને ધારણ કરે છે. ३-संभवनाथ तीर्थंकर, त्रिमुखयक्ष अने दुरितारि यक्षिणीनुं स्वरूप - तथा तृतीयं सम्भवनाथं हेमाभं अश्वलाञ्छनं मृगशिरजातं मिथुनराशिं चेति । तस्मिंस्तीर्थे समुत्पन्नं त्रिमुखयक्षेश्वरं त्रिमुखं त्रिनेत्रं श्यामवर्ण मयूरवाहनं षड्भुजं नकुलगदाभययुक्तदक्षिणपाणिं मातुलिङ्गनागाक्षसूत्रान्वितवामहस्तं चेति । तस्मिन्नेव तीर्थे समुत्पन्नां दूरितारिदेवी गौरवर्णां मेषवाहनां चतुर्भुजां वरदाक्षसूत्रयुक्तदक्षिणकरां फलाभयान्वितवामकरां चेति ॥३|| - ત્રીજા સંભવનાથ નામના તીર્થકર છે, તે સુવર્ણવર્ણવાળા અને ઘોડાના ચિહનવાળા છે, તેમનું જન્મનક્ષત્ર મૃગશિર અને મિથુન રાશિ છે. તેમના તીર્થમાં ત્રિમુખ નામનો પક્ષ છે, તેને ત્રણ મુખ્ય ત્રણ ત્રણ નેત્રવાળા છે, ને શરીરે કૃણ રંગનો, મોરની સવારી કરનાર અને છ ભુજાવાળો છે, જમણી ત્રણ ભુજા ઓમાં નોળીઓ ગદા અને અભયને, ડાબી ત્રણ 8 ભુજાઓમાં બીજોરૂ, સાંપ અને માળાને ધારણ કરે છે. * સાગરચન્દ્રસૂરિકૃત મંત્રાધિરાજ કલ્પમાં (ગજેન્દ્રવદનો) એવો પાઠ સંશોધનની ભૂલથી અશુદ્ધ છપાયેલ છે, તે ઠેકાણે (ગજેન્દ્રવહનો) જોઈએ., + આચારદિનકરમાં ગાયની સવારી કરનારી કહી છે. દે. લા. ફંડ સુરતમાં ચતુર્વિશનિ જિનાનંદ સ્તુતિ સચિત્ર છાપેલ છે, તેમાં બકરાનું વાહન આપ્યું છે, તે અશુદ્ધ જણાય છે. r મિસ્ત્રીજીએ બહશિલ્પશાસ્ત્ર ભાગ રમાં ડાબા હાથનાં શસ્ત્રો અશુદ્ધ લખેલાં છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ ( १५०) वास्तुसारे તેમના જ તીર્થમાં દુરિતારિ નાગની યક્ષિણી છે, તે ગૌર વર્ણવાળી, * ઘેટાની સવારી કરવાવાળી અને ચાર ભુજાવાળી છે, જમણી બે ભુજાઓમાં વરદાન અને માળાને, ડાબી બે ભુજાઓમાં કે ફળ અને અભયને ધારણ કરે છે. ४-अभिनन्दन तीर्थकर, ईश्वरयक्ष अने कालिका देवी, स्वस्प - .. तथा चतुर्थमभिनन्दनजिनं कनकधुतिं कपिलाञ्छनं श्रवणोत्पन्नं मकरराशिं चेति । तत्तीर्थोत्पन्नमीश्वरयक्ष श्यामवर्णं गजवाहनं चतुर्भुजं मातुलिंगाक्षसूत्रयुतदक्षिणपाणिं नकुलाङ्कुशान्वितवामपाणिं चेति । तस्मिन्नैव तीर्थे समुत्पन्ना कालिकादेवी श्यामवर्णां पद्मासनां चतुर्भुजां वरदपाशाधिष्ठितदक्षिणभुजां नागाङ्कुशान्वितवामकरां चेति ॥४॥ ચોથા અભિનન્દન નામના તીર્થંકર છે, તે સુવર્ણવર્ણવાળા અને વાંદરાના ચિહ્નવાળા છે, તેમનું જન્મનક્ષત્ર શ્રવણ અને મકર રાશિ છે. તેમના શાસનમાં ઈશ્વર નામનો પક્ષ છે, તે કૃષણવર્ણનો, હાથીની સવારી કરનારો અને ચાર ભુજાવાળો છે, તે જમણી બે ભુજાઓમાં બીજોરૂ અને માળાને, ડાબી બે ભુજાઓમાં નોળિયો અને અંકુશને ધારણ કરે છે. તેમના શાસનમાં કાલિકા' નામની યક્ષિણી છે, તે કૃષ્ણવર્ણની, કમળ ઉપર બેઠેલી અને ચાર ભુજાવાળી છે, જમણી બે ભુજાઓમાં વરદાન અને ફાંસીને, ડાબી બે ભુજાઓમાં નાગ અને અંકુશને ધારણ કરે છે. ५-सुमतिनाथ तीर्थंकर, तुंबरुयक्ष अने महाकाली देवीनुं स्वरूप - तथा पञ्चमं सुमतिजिनं हेमवर्णं क्रौञ्चलाञ्छनं मघोत्पन्नं सिंहराशि चेति । तत्तीर्थोत्पन्नं तुम्बरुयक्ष श्वेतवर्णं गरुडवाहनं चतुर्भुजं वरदशक्तियुतदक्षिणपाणिं नागपाश (गदा) युक्त वामहस्तं चेति । तस्मिन्नेव तीर्थे समुत्पन्नां महाकाली देवीं सुवर्णवर्णी पद्मवाहनां चतुर्भुजां वरदपाशाधिष्ठितदक्षिणकरां मातुलिङ्गाङ्कुशयुक्तवामभुजां चेति ||५|| * દેવામૂર્તિપ્રકરણમાં પાડાનું વાહન લખ્યું છે તથા સાગરચંદ્રસૂરિકૃત મંત્રાધિરાજકલ્પમાં મોરનું વાહન લખ્યું છે. + ચતુર્વિશતિ ચરિત્રમાં (ફણિમૂદ) સર્પ લખ્યું છે. દે. લા. ફંડ સુરતમાં ચતુર્વિશતિજિનસ્તુતિ સચિત્રમાં ફલને ઠેકાણે ફલક (ઢાલ) આપી છે તે અશુદ્ધ છે. કેમકે ઘણે ઠેકાણે જોવામાં આવે છે કે એક હાથમાં તરવાર હોય તો બીજા હાથમાં ઢાલ હોય છે. પરંતુ તરવાર ન હોય તો ઢાલ પણ હોતી નથી. ઢાલનો સંબંધ તરવારની સાથે છે. આ પ્રમાણે કઈ ઠેકાણે ભૂલ Page #163 -------------------------------------------------------------------------- ________________ जिनेश्वर अने तेमना शासनदेवोनुं स्वरूप ( ૧૨ ) પાંચમાં 'સુમતિનાથ નામના તીર્થંકર છે, તે સુવર્ણવર્ણના અને કૌંચ પક્ષીના ચિહનવાળા છે, તેમનું જન્મનક્ષત્ર મઘા અને સિંહ રાશિ છે. તેમના તીર્થમાં તુંબરૂં નામનો પક્ષ છે, તે સફેદ વર્ણનો, ગરૂડની સવારી કરનારો અને ચાર ભુજાવાળો છે. જમણી બે ભુજાઓમાં વરદાન અને શક્તિને, * ડાબી બે ભુજાઓમાં નાગપાશ અને (ગદા)ને ધારણ કરે છે. તેમના તીર્થમાં 'મહાકાલી નામની યક્ષિણી છે, તે સુવર્ણવર્ણવાળી, કમળના વાહનવાળી અને ચાર ભુજાવાળી છે, જમણી બે ભુજાઓમાં વરદાન અને પાશને, ડાબી બે ભુજાઓમાં બીજોરું અને અંકુશને ધારણ કરે છે. ६-पद्मप्रभ तीर्थंकर, कुसुमयक्ष अने श्यामादेवीचं स्वरूप - तथा षष्ठं पद्मप्रभं रक्तवर्णं कमललाञ्छनं चित्रानक्षत्रजातं कन्याराशिं चेति । तत्तीर्थोत्पन्नं कुसुमं यक्ष नीलवर्णं कुरङ्गवाहनं चतुर्भुजं फलाभययुक्तदक्षिणपाणिं नकुलाक्षसूत्रयुक्तवामपाणिं चेति । तस्मिन्नेव तीर्थे समुत्पन्नामच्युतां देवीं श्यामवर्णां नरवाहनां चतुर्भुजां वरदबाणान्वितदक्षिणकरां कार्मुकाभययुतवामहस्तां चेति ॥६| છઠ્ઠા 'પદ્મપ્રભ નામના તીર્થંકર છે, તે લાલવર્ણના અને કમળના ચિહનવાળા છે, તેમનું જન્મનક્ષત્ર ચિત્રા અને કન્યારાશિ છે. તેમના તીર્થમાં કુસુમ નામનો યક્ષ છે, તે લીલાવર્ણનો, હરિણની સવારી કરનારો અને ચાર ભુજાવાળો છે, જમણી બે ભુજાઓમાં + ફળ અને અભયને, ડાબી બે ભુજાઓમાં નોળિયો અને માળાને ધારણ કરે છે. તેમના તીર્થમાં 'અય્યતા (શ્યામા) નામની યક્ષિણી છે, તે કૃષણવર્ણવાળી, પુરુષની સવારી કરવાવાળી અને x ચાર ભુજાવાળી છે, જમણી બે ભુજાઓમાં વરદાન અને બાણને, ડાબી બે ભુજાઓમાં ધનુષ અને અભયને ધારણ કરે છે. * પ્રવચનસારોદ્ધાર, આચારદિનકર, ત્રિષષ્ઠિચરિત્ર, મંત્રાધિરાજલ્પ અને દેવનામૂર્તિપ્રકરણમાં ડાબા બે હાથમાં નાગપાશ અને ગદાને ધારણ કરનાર લખેલ છે. + દેવ લાવ ફંડ સૂરતમાં છપાયેલ ચ૦ વિ૦ ૦િ સ્તુતિમાં ફલને ઠેકાણે ઢાલ રાખી છે, તે અશુદ્ધ છે. ૪ આચારદિનકર અને ચતુર્વિશતિચરિત્રમાં જમણી બે ભુજાઓમાં વરદાન અને પાશ તથા ડાબી બે ભુજાઓમાં અંકુશ અને બીજોરૂ ધારણ કરે છે, તેમાં લખ્યું છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ ( १५२ ) वास्तुसारे ७-सुपार्श्वनाथ तीर्थकर, मातंगयक्ष अने शान्तादेवीनुं स्वस्प - तथा सप्तमं सुपावं हेमवर्णं स्वस्तिकलाञ्छनं विशाखोत्पन्न तुलाराशिं चेति । तत्तीर्थोत्पन्नं मातंगयक्ष नीलवर्ण गजवाहनं चतुर्भुजं बिल्वपाशयुक्तदक्षिणपाणिं नकुलकांकुशान्वितवामपाणिं चेति । तस्मिन्नेव तीर्थे समुत्पन्नां शान्तादेवीं सुवर्णवर्णा गजवाहनां चतुर्भुजां वरदाक्षसूत्रयुक्तदक्षिणकरां शूलाभययुतवामहस्तां चेति ॥७॥ સાતમા 'સુપાર્શ્વજિન નામના તીર્થંકર છે, તે સુવર્ણ વર્ણવાળા અને સ્વસ્તિકના લાંછનવાળા છે, તેમનું જન્મનક્ષત્ર વિશાખા અને તુલારાશિ છે. તેમના શાસનમાં માતંગ નામનો પક્ષ છે, તે લીલાવર્ણનો હાથીની સવારી કરવાવાળો અને ચાર ભુજાવાળે છે, જમણી બે ભુજાઓમાં બીલીફળ અને પાશ (ફાંસી)ને ડાબી બે ભુજાઓમાં નોળિયો અને અંકુશને ધારણ કરે છે. તેમના શાસનમાં 'શાંતા નામની યક્ષિણી છે, તે સુવર્ણવર્ણવાળી, હાથીની સવારી કરનારી અને ચાર ભુજાવાળી છે, જમણી બે ભુજાઓમાં વરદાન અને માળાને, * ડાબી બે ભુજાઓમાં શૂળી અને અભયને ધારણ કરવાવાળી છે. ८-चंद्रप्रभतीर्थंकर, विजययक्ष अने भृकुटीदेवीनुं स्वरूप - तथाष्टमं चन्द्रप्रभजिनं धवलवर्णं चन्द्रलाञ्छनमनुराधोत्पन्नं वृश्चिकराशिं चेति । तत्तीर्थोत्पन्नं विजययक्ष हरितवर्णं त्रिनेत्रं हंसवाहनं द्विभुजं दक्षिणहस्ते चक्रं वामे मुद्गरमिति । तस्मिन्नेव तीर्थे समत्पन्नां भृकुटिदेवीं पीतवर्णां वराह (वरालक?) वाहनां चतुर्भुजां खङ्गमुद्गरान्वितदक्षिणभुजां फलकपरशुयुतवामहस्तां चेति ॥८॥ આઠમા ચંદ્રપ્રભજિન નામના તીર્થંકર છે, તે સફેદ વર્ણના અને ચંદ્રમાના લાંછનવાળા છે. તેમનું જન્મનક્ષત્ર અનુરાધા અને વૃશ્ચિકરાશિ છે. તેમના શાસનમાં ‘વિજય નામનો યક્ષ છે, તે લીલાવર્ણન, ત્રણ નેત્રવાળો, હંસની સવારી કરનારો અને બે ભુજાવાળો છે, તે જમણી ભુજામાં x ચક અને ડાબા હાથમાં મુગરને ધારણ કરે છે. * સાગરચંદ્રસૂરિકૃત મંત્રાધિશજ કલ્પમાં ડાબા હાથમાં પાશ અને અંકુશ લખે છે. X ચતુર્વિશતિજિન ચરિત્રમાં તરવાર જણાવે છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ १. आदिनाथ (ऋषभदेव) के शासनदेव और देवी - 1- गोमुख यक्ष १- चकेश्वरी देवी २. अजितनाथ के शासनदेव और देवी २- महायज्ञ २- अजितबला देवी Page #166 -------------------------------------------------------------------------- ________________ ३. संभवनाथ के शासनदेव और देवी २-त्रिमुख यक्ष २. दुरितारि देवी और देवी ४. अभिनंदनजिन के शासनदेव 7- ईजर यता ४. कालीदेवी Page #167 -------------------------------------------------------------------------- ________________ ५. सुमतिनाथ के शासनदेव और देवी 4- बस यम ५- महाकाली देवी ६. पद्मप्रभजिन के शासनदेव और देवी ६ अच्युता-स्यामा ६- कृत्युम यक्ष Page #168 -------------------------------------------------------------------------- ________________ ७. सुपार्श्वजिन के शासनदेव और देवी ७- मातंग यक्ष ७- शान्ता देवी ८. चन्द्रप्रभुजिन के शासनदेव और देवी ८ - विजय यक्ष ८ - ज्वाला (भृकुटी) देवी Page #169 -------------------------------------------------------------------------- ________________ जिनेश्वर अने तेमना शासनदेवोनुं स्वरूप _ (१५३ ) तमन तीर्थमा भूटी' (anal) नामनी देवी छ, न पीनी , * सुस२ (ગ્રાસ)ની સવારી કરનારી, અને ચાર ભુજાવાળી છે, જમણી બે ભુજાઓમાં તરવાર અને મુદ્ગરને તથા ડાબા બે હાથોમાં ઢાલ અને ફરસીને ધારણ કરે છે. ९-सुविधिनाथ तीर्थंकर, अजितयक्ष अने सुतारका देवीनुं स्वरूप - तथा नवमं सुविधिजिनं धवलवर्णं मकरलाञ्छनं मूलनक्षत्रजातं धनूराशिं चेति । तत्तीर्थोत्पन्नमजितयक्ष श्वेतवर्णं कूर्मवाहनं चतुर्भुजं मातुलिंगाक्षसूत्रयुक्तदक्षिणपाणिं नकुलकुन्तान्वितवामपाणिं चेति । तस्मिन्नेव तीर्थे समुत्पन्नां सुतारादेवी गौरवर्णां वृषवाहनां चतुर्भुजां वरदाक्षसूत्रयुक्तदक्षिणभुजां कलशांकुशान्वितवामपाणिं चेति ॥९॥ નવમા સુવિધિનાથ નામના તીર્થંકર છે, તેમના શરીરનો વર્ણ સફેદ રંગનો છે, તથા મરનું લાંછન, જન્મનક્ષત્ર મૂલ અને ધનરાશિ છે. તેમના તીર્થમાં અજિત નામનો પક્ષ છે, તે સફેદ રંગનો, કાચબાની સવારી કરનારો અને ચાર ભુજાવાળો છે, તે જમણા બે હાથોમાં બીજોરૂ અને X માલાને તથા ડાબા બે હાથોમાં નોળિયો અને ભાલાને ધારણ કરે છે. તેમના તીર્થમાં સુતારા નામની યક્ષિણી છે, તે ગૌરવર્ણની વૃષભ (બળદોની સવારી કરનારી અને ચાર ભુજાવાળી છે, તેના જમણા બે હાથોમાં વરદાન અને માળા છે, ડાબા બે હાથોમાં કલશ અને અંકુશ છે. १०-शीतलनाथ तीर्थकर ब्रह्मयक्ष अने अशोकादेवीनु स्वस्प - . तथा दशमं शीतलनाथं हेमाभं श्रीवत्सलाञ्छनं पूर्वाषाढोत्पन्नं धनराशिं चेति । तस्मिन्नेव तीर्थे समुत्पन्नं ब्रह्मयक्ष चतुर्मुखं त्रिनेत्रं धवलवर्णं पद्मासनमष्टभुजं मातुलिंगमुद्गरपाशाभययुक्तदक्षिणपाणिं नकुलगदांकुशाक्षसूत्रान्वितवामपाणिं चेति । तस्मिन्नेव तीर्थे समुत्पन्नामशोकां देवीं मुद्गवर्णां पद्मवाहनां चतुर्भुजां वरदपाशयुक्तदक्षिणकरां फलांकुशयुक्तवामकरां चेति ॥१०।। * . પ્રવચનસારોદ્ધાર વિષષ્ઠિચરિત્ર, આચારદિનકર આદિમાં વરાલ (ગ્રાસ)ની સવારી લખી છે. દેવતામૂર્તિ પ્રકરણમાં સિંહની સવારી લખી છે અને ચતુર્વિશતજિન ચરિત્રમાં હંસની સવારી લખી છે. X મંત્રાધરાજકલ્પમાં અભય જણાવે છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) वास्तुसारे દશમા શીતલનાથ નામના તીર્થંકર છે, તે સુવર્ણવર્ણવાળા અને શ્રીવત્સના ચિહ્નવાળા છે, તેમનું જન્મનક્ષત્ર પૂર્વાષાઢા અને ધનુરાશિ છે. તેમના તીર્થમાં બ્રહ્મયક્ષ નામનો યક્ષ છે, તે ચાર ભુજાવાળો, પ્રત્યેક મુખ્ય ત્રણ ત્રણ નેત્રવાળા, શરીરે સફેદ વર્ણનો, કમળના આસનવાળો અને આઠ ભુજાવાળો છે. તેના જમણા ચાર હાથોમાં બીજોરૂ, મુગર, પાશ (ફાંસી) અને અભય છે, ડાબા ચાર હાથોમાં નોળિયો, ગદા, અંકુશ અને માળા છે. તેમના તીર્થમાં અશોકા નામની યક્ષિણી છે, તે મગના વર્ણવાળી, કમળના આસનવાળી અને ચાર હાથવાળી છે, તેના ભાણા બે હાથમાં વરદાન અને ફાંસી છે. ડાબા બે હાથમાં * ફલ અને અંકુશ છે.૧૦. ११-श्रेयांसनाथ तीर्थंकर, ईश्वरयक्ष अने मानवीदेवीनुं स्वरूप - तथैकादशं श्रेयांसं हेमवर्णं . गण्डकलाञ्छनं श्रवणोत्पन्नं मकरराशि चेति । तत्तीर्थोत्पन्नमीश्वरयक्ष धवलवर्णं त्रिनेत्रं वृषभवाहनं चतुर्भुजं. मातुलिंगगदान्वितदक्षिणपाणिं नकुलाक्षसूत्रयुक्तवामपाणिं चेति । तस्मिन्नेव तीर्थे समुत्पन्नां मानवीं देवीं गौरवर्णां सिंहवाहनां चतुर्भुजां वरदमुद्गरान्वितदक्षिणपाणिं कलशांकुशयुक्तवामकरां चेति ॥११॥ અગિયારમા શ્રેયાંસનાથં નામના તીર્થંકર છે, તે સુવર્ણ વર્ણવાળા અને ખડગીના લાંછનવાળા છે. તેમનું જન્મનક્ષત્ર શ્રવણ અને મકરરાશિ છે. તેમના તીર્થમાં ઈશ્વર નામનો યક્ષ છે, તે સફેદ વર્ણનો, ત્રણ નેત્રવાળો, બળદની સવારી કરનારો અને ચાર હાથવાળો છે. તેના જમણા બે હાથોમાં બીજોરૂ અને ગદા છે, તથા x ડાબા બે હાથોમાં નોળિયો અને માળા છે. તેમના તીર્થમાં 'માનવી (શ્રીવત્સા) નામની દેવી છે, તે ગૌરવર્ણવાળી, સિંહની સવારી કરનારી અને + ચાર ભુજાવાળી છે. તેના જમણા બે હાથમાં વરદાન અને મુંદ્રગર છે, તથા ડાબા બે હાથમાં કલશ અને અંકુશ છે. *. દેવ લાવ ફંડસુરતમાં છપાયેલ ચ૦ જિસ્કુલ માં ઢાલ આપી છે તે અશુદ્ધ છે. - દેવતામૂર્તિપ્રકરણમાં ડાબા હાથમાં અંકુશ અને કમલ લખે છે. + : દે. મૂળ પ્ર. માં ચારે હાથમાં અનુક્રમે અંકુશ, વરદાન, નોળીઓ અને મુગર લખે છે. ત્રિષષ્ઠિચરિત્રમાં ડાબા હાથમાં કલિશ અને અંકુશ લખે છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ जिनेश्वर अने तेमना शासनदेवोनुं स्वरूप (१५५ ) १२-वासुपूज्य तीर्थकर कुमारयक्ष अने प्रचंडादेवीनुं स्वस्प - तथा द्वादशं वासुपूज्यं रक्तवर्णं महिषलाञ्छनं शतभिषजि जातं कुम्भराशिं चेति । तत्तीर्थोत्पन्नं कुमारयक्ष श्वेतवर्णं हंसवाहनं चतुर्भुज मातुलिंगबाणान्वितदक्षिणपाणिं नकुलकधनुर्युक्तवामपाणिं चेति । तस्मिन्नेव तीर्थे समुत्पन्नां प्रचण्डादेवीं श्यामवर्णां अश्ववाहनां चतुर्भुजां वरदशक्तियुक्तदक्षिणकरां पुष्पगदायुक्तवामपाणिं चेति ॥१२॥ વાસુપૂજ્ય નામના બારમા તીર્થંકર છે, તે લાલવર્ણવાળા અને પાડાના ચિહ્નવાળા છે, તેમનું જન્મનક્ષત્ર શતભિષા અને કુંભરાશિ છે. તેમના તીર્થમાં કુમાર નામનો યક્ષ છે, તે સફેદ વર્ણવાળો, હંસની સવારી કરનારો અને ચાર ભુજાવાળો છે. તેના જમણા બે હાથમાં બીજોરૂ અને બાણ છે. તથા ડાબા બે હાથમાં નોળિયો અને ધનુષ છે. 'तमन तीर्थमा 'प्रयं' (१२) नमनी हैवी छ, ते पाणी, घोडानी सारी કરનારી અને ચાર હાથવાળી છે. તેના જમણા બે હાથમાં વરદાન અને શકિત છે. તથા ડાબા બે હાથમાં ફૂલ અને ગદા છે. १३-विमलनाथ तीर्थकर, षण्मुखयक्ष अने विदितादेवी, स्वस्प - तथा त्रयोदशं विमलनाथं कनकवर्णं वराहलाञ्छनमुत्तरभाद्रपदाजातं मीनराशिं चेति । तत्तीर्थोत्पन्नं षण्मुखं यक्ष श्वेतवर्णं शिखिवाहनं द्वादशभुजं फलचक्रबाणखङ्गपाशाक्षसूत्रदक्षिणपाणिं नकुलचक्रधनुःफलकांकुशाभययुक्तवामपाणिं चेति । तस्मिन्नेव तीर्थ समुत्पन्नां विदितां देवीं हरितालवर्णां पद्मारूढां चतुर्भुजां बाणपाशयुक्तदक्षिणपाणिं धनुर्नागयुक्तवामपाणिं चेति ॥१३॥ વિમલનાથ નામના તેરમા તીર્થંકર છે, તે સુવર્ણવર્ણવાળા અને સૂઅરના લાંછનવાળા છે, તેમનું જન્મનક્ષત્ર ઉત્તરાભાદ્રપદા અને મીન રાશિ છે. - તેમના તીર્થમાં પ્રમુખ' નામનો યક્ષ નામ પ્રમાણે છ મુખવાળો છે, ને સફેદ વર્ણવાળો, મોરની સવારી કરનારો અને બાર હાથવાળો છે, તે જમણા છ હાથોમાં ફલ, * મંત્રાધિરાજકલ્પમાં શકિત લખે છે કે યુકત નથી તેમ જ દે. લા. ફ. સૂરતમાં છપાયેલી ચ જિ. નુ માં ફલને ઠેકાણે ઢાલ આપી છે તે પણ અશુદ્ધ છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ ( १५६ ) वास्तुसारे य, * , २१॥२, झांसी मने माने, तथा ॥ छ योमा नोजियो, ३, ५नुष, ઢાલ, અંકુશ અને અભયને ધારણ કરે છે. તેમના તીર્થમાં વિદિતા (વિયા) નામની દેવી છે, તે હરતાલના વર્ણવાળી, કમળના આસનવાળી અને ચાર હાથવાળી છે, તે જમણા બે હાથમાં બાણ અને ફાંસીને, તથા ડાબા બે હાથમાં ધનુષ અને સાપને ધારણ કરે છે. १४-अनन्तनाथ तीर्थकर, पातालयक्ष अने अंकुशादेवीनुं स्वस्प - तथा चतुर्दशमनन्तं जिनं हेमवर्णं श्येनलाञ्छनं स्वातिनक्षत्रोत्पन्नं तुलाराशिं चेति । तत्तीर्थोत्पन्नं पातालयक्ष त्रिमुखं रक्तवर्णं मकरवाहनं षड्भुजं पद्मखङ्गपाशयुक्तदक्षिणपाणि नकुलफलकाक्षसूत्रयुक्तवामपाणिं चेति । तस्मिन्नेव तीर्थे समुत्पन्नामंकुशां देवीं गौरवर्णां पद्मवाहनां चतुर्भुजां खङ्गपाशयुक्तदक्षिणकरां चर्मफलकांकुशयुतवामहस्तां चेति ॥१४॥ અનંતનાથ નામના ચૌદમા તીર્થંકર છે, તે સુવર્ણવર્ણવાળા અને યેન (બાજ) પક્ષીના લાંછનવાળા છે, તેમનું જન્મનક્ષત્ર સ્વાતિ અને તુલા રાશિ છે. તેમના તીર્થમાં પાતાલ નામનો યક્ષ છે તે ત્રણ * મુખવાળો, લાલ વર્ણવાળો, મગરની સવારી કરનારો અને છ ભુજાવાળો છે, તે જમણા ત્રણ હાથમાં કમળ, તરવાર અને ફાંસીને, તથા ડાબા ત્રણ હાથમાં નોળિયો, ઢાલ અને માળાને ધારણ કરે છે. તેમના તીર્થમાં અંકુશા નામની દેવી છે, તે ગૌરવર્ણવાળી, કમળના આસનવાળી અને ચાર ભુજાવાળી છે, તેના જમણા બે હાથમાં તરવાર અને ફાંસી છે, તથા ડાબા બે હાથમાં ઢાલ અને અંકુશ છે. १५-धर्मनाथ तीर्थकर, किन्नर यक्ष अने कंदर्पादेवीस्वस्प - ___ तथा पञ्चदशं धर्मजिनं कनकवर्णं वज्रलाञ्छनं पुष्योत्पन्नं कर्कराशिं चेति । तत्तीर्थोत्पन्नं किन्नरयक्ष त्रिमुखं रक्तवर्णं कूर्मवाहनं षड्भुजं बीजपूरकगदाभययुक्तदक्षिणपाणिं नकुलपद्माक्षमालायुक्तवामपाणिं चेति । तस्मिन्नेव तीर्थे समुत्पन्नां कन्दर्पा देवी गौरवर्णां मत्स्यवाहनां चतुर्भुजामुत्पलांकुशयुक्तदक्षिणकरां पद्माभययुक्तवामहस्तां चेति ॥१५॥ મંત્રાધિરાજકલ્પમાં ત્રણમુખ ત્રણ ત્રણ નેત્રવાળા અને કમળના આસનવાળા લખે છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ ९. सुविधिजिन के शासनदेव और देवी 5- अजित यस ९ - मुनामा देवी १०. शीतलजिन के शासनदेव और देवी १०- ब्रह्मयक्ष १०- अशोका देवी Page #174 -------------------------------------------------------------------------- ________________ ११. श्रेयांसजिन के शासनदेव और देवी ११ - ईश्वर यक्ष ११ - मानवी जीवना) देवी १२. वामपूज्यजिन के शासनदेव और देवी १२- कुमार यन १२ - प्रचंडा (प्रवरा देवी. Page #175 -------------------------------------------------------------------------- ________________ १३. विमलनाथ के शासनदेव और देवी 1३ - घण्मुख यक्ष. १३ विदिता (विजया) देवी १४. अनन्तनाथ के शासनदेव और देवी १४- पागल यक्ष १४- अंकुशादेवी Page #176 -------------------------------------------------------------------------- ________________ १५. धर्मनाथ के शासनदेव और देवी १५- किन्नर यक्ष १५- कट्यो (पन्नगा) देवी १६. शान्तिनाथ के शासनदेव और देवी १६. गरड यस १६ - निवौणी देवी Page #177 -------------------------------------------------------------------------- ________________ जिनेश्वर अने तेमना शासनदेवोनुं स्वरूप ( ૭ ) ધર્મનાથ નામના પંદરમા તીર્થંકર છે, તે સુવર્ણના વર્ણવાળા અને વાના લાંછનવાળા છે, તેમનું જન્મનક્ષત્ર પુષ્ય અને કર્કરાશિ છે. તેમના તીર્થમાં 'કિન્નર નામનો યક્ષ છે, તે ત્રણ મુખવાળો, લાલ વર્ણવાળો, કાચબાની સવારી કરનારો અને છ હાથવાળો છે, તે જમણા ત્રણ હાથોમાં બીજોરૂ, ગદા અને અભયને, તથા ડાબા ત્રણ હાથોમાં નોળિયો, કમળ અને માળાને ધારણ કરે છે. તેમના તીર્થમાં 'કંદર્પ (પદ્મગા) નામની દેવી છે, તે ગૌરવર્ણવાળી, માછલીની સવારી કરનારી અને ચાર ભુજાવાળી છે, તે જમણા બે હાથમાં કમળ અને અંકુશને, તથા ડાબા બે હાથમાં પદ્મ અને અભયને ધારણ કરે છે. १६ - शान्तिनाथ तीर्थंकर, गरुडयक्ष अने निर्वाणीदेवीनं स्वस्प तथा षोडशं शान्तिनाथं हेमवर्णं मृगलाञ्छनं भरण्यां जातं मेषराशि चैति । तत्तीर्थोत्पन्नं गरुडयक्ष वराहवाहनं क्रोडवदनं श्यामवर्णं चतुर्भुजं बीजपूरकपद्मयुक्तदक्षिणपाणिं नकुलाक्षसूत्रयुक्तवामपाणि चेति । तस्मिन्नेव तीर्थे समुत्पन्नां निर्वाणीं देवीं गोरवर्णां पद्मासनां चतुर्भुजा पुस्तकोत्पलयुक्त दक्षिणकरां कमण्डलुकमलयुतवामहस्तां चेति ||१६|| શાન્તિનાથ નામના સોળમા તીર્થંકર છે, તે સુવર્ણના વર્ણવાળા અને રિણના લાંછનવાળા છે, તેમનું જન્મનક્ષત્ર ભરણી અને મેષ રાશિ છે. - > તેમના તીર્થમાં 'ગરુડ' નામનો યક્ષ છે, તે * સૂઅરની સવારી કરનારો, સૂઅરના મુખવાળો, કૃષ્ણવર્ણવાળો અને ચાર ભુજાવાળો છે. તે જમણા બે હાથમાં બીજોર્ અને કમળને, તથા ડાબા બે હાથમાં નોળિયો અને માળાને ધારણ કરે છે. તેમના જ તીર્થમાં નિર્વાણી' નામની દેવી છે, તે ગૌર x વર્ણવાળી, કમળના આસનવાળી અને ચાર ભુજાવાળી છે. તે જમણા બે હાથમાં પુસ્તક અને કમળને, તથા ડાબા બે હાથમાં કમંડલુ અને કમળને ધારણ કરે છે. १७ - कुंथुनाथ तीर्थकर, गंधर्वयक्ष अने बलादेवीनुं स्वस्प तथा सप्तदशं कुन्थुनाथं कनकवर्णं छागलाञ्छनं कृत्तिकाजातं वृषभराशिं चेति । तत्तीर्थोत्पन्नं गन्धर्वयक्ष श्यामवर्णं हंसवाहनं चतुर्भुजं *. ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્રમાં હાથીની સવારી લખી છે. × આચારદિનકરમાં સુવર્ણવર્ણવાળી લખી છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ ( ૨૫૮ ). वास्तुसारे वरदपाशान्वितदक्षिणभुजं मातुलिंगांकुशाधिष्ठितवामभुजं चेति । तस्मिन्नेव तीर्थे समुत्पन्नां बलां देवीं गौरवर्णा मयूरवाहनां चतुर्भुजां बीजपूरकशूलान्वितदक्षिणभुजां * मुषुण्ढिपद्मान्वितवामभुजां चेति ॥१७॥ - કુંથુનાથ નામના સત્તરમા તીર્થંકર છે, તે સુવર્ણના વર્ણવાળા અને બકરાના લાંછનવાળા છે, તેમનું જન્મનક્ષત્ર કૃત્તિકા અને વૃષરાશિ છે. તેમના તીર્થમાં ગંધર્વ નામનો યક્ષ છે, તે કૃષ્ણવર્ણવાળો, હંસની સવારી કરનારો અને ચાર ભુજાવાળો છે, તે જમણા બે હાથમાં વરદાન અને પાશને, તથા ડાબા બે હાથમાં બીજરૂ અને અંકુશને ધારણ કરે છે. તેમના જ તીર્થમાં બલા (અષ્ણુતા) નામની દેવી છે, ને ૪ ગૌરવર્ણવાળી, મોરની સવારી કરનારી અને ચાર ભુજાવાળી છે. તે જમણા બે હાથમાં બીજોરૂ અને શૂલીને, તથા ડાબા બે હાથમાં લોઢાના ગોળ ખીલા જડેલી લાકડાની લાકડી અને કમળને ધારણ કરે १८-अरनाथ तीर्थकर, यक्षेन्द्रयक्ष अने धारिणी देवीनुं स्वरूप तथाष्टादशममरनाथं हेमाभं नन्द्यावर्त्तलाञ्छनं रेवतीनक्षत्रजातं मीनराशिं चेति । तत्तीर्थोत्पन्नं यक्षेन्यक्षं षण्मुखं त्रिनेत्रं श्यामवर्ण शंखवाहनं द्वादशभुजं मातुलिंगबाणखङ्गमुद्गरपाशाभययुक्तदक्षिणपाणिं नकुलधनुश्चर्मफलकशूलांकुशाक्षसूत्रयुक्तवामपाणिं चेति । तस्मिन्नेव तीर्थे समुत्पन्नां धारिणी देवीं कृष्णवर्णां चतुर्भुजां पद्मासनां मातुलिंगोत्पलान्वितदक्षिणभुजां पाशाक्षसूत्रान्वितवामकरां चेति ॥१८॥ અઢારમા અરનાથ નામના તીર્થંકર છે, તે સુવર્ણના વર્ણવાળા અને નન્દાવર્તના લાંછનવાળા છે, તેમનું જન્મનક્ષત્ર રેવતી અને મીનરાશિ છે. તેમના તીર્થમાં પક્ષેન્દ્ર નામનો યક્ષ છે, તે છ મુખવાળો, પ્રત્યેક મુખ્ય ત્રણ ત્રણ નેત્રવાળો, કૃષ્ણવર્ણવાળો, + શંખના આસનવાળો અને બાર હાથવાળો છે. તે જમણા છ હાથોમાં બીજોરૂ, બાણ, ખડ્ઝ, મુદગર, ફાંસી અને અભયને, તથા ડાબા છ હાથોમાં નોળિયો, ધનુષ, ઢાલ, ફૂલ, અંકુશ અને માળાને ધારણ કરે છે. * -- મુકુન્ડી સદ્ રામજી વૃત્તાયઃ વઝીરુતિ ઈતિ હૈમકો. x- આ દિ૦ અને પ્રસાવમાં પીળાવર્ણની લખી છે. +- મંત્રાધિરાજકલ્પમાં વૃષવાહન અને દેવતામૂર્તિપ્રકરણમાં શેષનાગનું વાહન લખ્યું છે. Page #179 -------------------------------------------------------------------------- ________________ जिनेश्वर अने तेमना शासनदेवोनुं स्वरूप ( १५९ ) તેમનાજ શાસનમાં 'ધારિણી' નામની દેવી છે, તે કૃષ્ણવર્ણવાળી, કમળના આસનવાળી અને ચાર ભુજાવાળી છે. તે જમણા બે હાથમાં બીજોર્ અને કમળને તથા ડાબા બે હાથમાં * ફાંસી અને માળાને ધારણ કરે છે. १९ - मल्लिनाथ तीर्थंकर, कुबेरयक्ष अने वैरोट्यादेवीनं स्वस्प तथकोनविंशतितमं मल्लिनाथं प्रियंगुवण कलशलाञ्छनमश्विनीनक्षत्रजातं मेषराशिं चेति I तत्तीर्थोत्पन्नं कुबेरयक्ष चतुर्मुखमिन्द्रायुधवर्णं गजवाहनमष्टभुजं वस्दपरशुशूलाभययुक्तदक्षिणपाणि गरुडवदनं बीजपूरकशक्तिमुद्गराक्षसूत्रयुक्तवामपाणि चेति । तस्मिन्नेव तीर्थे समुत्पन्नां वैरोट्यां देवीं कृष्णवर्णां पद्मासनां चतुर्भुजां वरदाक्षसूत्रयुक्तदक्षिणकरां मातुलिंगशक्तियुतवामहस्तां चेति ॥१९॥ -ઓગણીસમા 'મલ્લિનાથ' નામના તીર્થંકર છે, તે પ્રિયંગુ (લીલા) વર્ણવાળા અને કલશના લાંછનવાળા છે, તેમનું જન્મનક્ષત્ર અશ્વિની અને મેષરાશિ છે. C તેમના તીર્થમાં ‘કુબેર' નામનો યક્ષ છે, તે ગરુડના મુખ જેવાં ચાર મુખવાળો, ઇંદ્રના આયુધના વર્ણવાળો (પંચરંગી), હાથીની સવારી કરનારો અને આઠ ભુજાવાળો છે. તે જમણા ચાર હાથોમાં વરદાન, ફરસી, ફૂલ અને અભયને, તથા ડાબા ચાર હાથોમાં બીજોરૂ, શિક્ત, મુદ્ગર અને માળાને ધારણ કરે છે. - તેમના તીર્થમાં વૈરોટ્યા નામની દેવી છે, તે કૃષ્ણવર્ણવાળી, કમળના આસનવાળી અને ચાર ભુજાવાળી છે, તેના જમણા બે હાથમાં વરદાન અને માળા, ડાબા બે હાથમાં બીજોર્ અને શક્તિ છે. २० - मुनिसुव्रतनाथ तीर्थंकर, वरुणयक्ष अने नरदत्तादेवीनं स्वस्प तथा विंशतितमं मुनिसुव्रतं कृष्णवर्णं कुर्मलाञ्छनं श्रवणजातं मकरराशि चेति । तत्तीर्थोत्पन्नं वरुणयक्षं चतुर्मुखं त्रिनेत्रं धवलवर्णं वृषभवाहनं जटामुकुटमण्डितमष्टभुजं मातुलिंगगदाबाणशक्तियुतदक्षिणपाणिं नकुलकपद्मधनुःपरशुयुतवामपाणि चेति I तस्मिन्नेव तीर्थे समुत्पन्नां नरदत्तां देवीं गौरवर्णां भद्रासनारूढां चतुर्भुजां वरदाक्षसूत्रयुतदक्षिणकरां बीजपूरकशूलयुतवामहस्तां चेति ॥२०॥ મુનિસુવ્રતજિન નામના વીશમા તીર્થંકર છે, તે કૃષ્ણવર્ણવાળા અને કાચબાના લાંછનવાળા છે, તેમનું જન્મનક્ષત્ર શ્રવણ અને મકરરાશિ છે. ૧.- પ્ર૦ સા૦ ત્રિષષ્ટિ. આ દિ૰ અને દે. મૂ. પ્ર. માં પદ્મ લખ્યું છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ ('૬૦ ) वास्तुसारे તેમના તીર્થમાં વરુણ નામનો યક્ષ છે, તે ચાર મુખવાળો, પ્રત્યેક મુખ્ય ત્રણ ત્રણ નેત્રવાળા, સફેદ વર્ણવાળો, બળદની સવારી કરનારો, માથા ઉપર જટાના મુકુટવાળો અને આઠ ભુજાવાળો છે, તેના જમણા ચાર હાથોમાં બીજાર, ગદા બાણ અને શક્તિ છે, ડાબા ચાર હાથોમાં નોળિયો, x કમળ, ધનુષ અને ફરસી છે. તેમના તીર્થમાં 'નરદત્તા નામની દેવી છે, તે + ગૌર વર્ણવાળી, ભદ્રાસન ઉપર બેઠેલી અને ચાર ભુજાવાળી છે, તેના જમણા બે હાથમાં વરદાન અને માળા છે, ડાબા બે હાથમાં બીજોરૂ અને ફૂલ છે. २१-नमिजिनेश्वर, भृकुटियक्ष अने गांधारी देवीनुं स्वस्प - ___ तथैकविंशतितमं नमिजिनं कनकवर्णं नीलोत्पललाञ्छनमश्विनीजातं मेषराशिं चेति । तत्तीर्थोत्पन्नं भृकुटियक्ष चतुर्मुखं त्रिनेत्रं हेमवर्ण वृषभवाहनमष्टभुजं मातुलिङ्गशक्तिमुद्गराभययुक्तदक्षिणमाणिं नकुलपरशुवज्राक्षसूत्रवामपाणिं चेति । नमेर्गान्धारा देवी श्वेतां हंसवाहनां चतुर्भुजां वरदखङ्गयुक्तदक्षिणभुजद्वयां बीजपूरककुम्भ : (कुन्त?) युतवामपाणिद्वयां चेति ॥२१।। નમિજિન નામના એકવીસમા તીર્થંકર છે, તે સુવર્ણવર્ણવાળા અને નીલ કમળના લાંછનવાળા છે, તેમનું જન્મનક્ષત્ર અશ્વિની અને મેષ રાશિ છે. તેમના તીર્થમાં 'ભૂકુટિં' નામનો યક્ષ છે, તે ચાર મુખવાળો, પ્રત્યેક મુખ્ય ત્રણ ત્રણ નેત્રવાળા, સુવર્ણવર્ણવાળો, બળદની સવારી કરનારો અને આઠ ભુજાવાળો છે. તેના જમણા ચાર હાથોમાં બીજોરૂ, શકિત, મુદ્રગર અને અભય છે, ડાબા ચાર હાથોમાં નોળિયો, ફરસી, વસ્ત્ર અને માળા છે. તેમના તીર્થમાં ગાંધારી નામની દેવી છે, તે સફેદ વર્ણવાળી, હંસની સવારી કરનારી અને ચાર ભુજાવાળી છે, તેના જમણા હાથમાં વરદાન અને તલવાર છે, ડાબા બે હાથમાં બીજોરૂ અને = કુંભકલશ (ભાલા ?) છે. *. પ્રસાવ માં કૃષ્ણવર્ણ લખે છે. x • ત્રિષષ્ટિમાં માળા લખી છે. + પ્ર. સા. અને આ દિવ માં સુવર્ણવર્ણવાળી લખી છે. = દેમ. . માં અને મંત્રાધિરાજલ્પમાં ઢાલ લખી છે. ત્રિષષ્ટિમાં બન્ને હાથમાં બીજોરૂ લખ્યું છે. આદિમાં ભાલા લખ્યું છે. પરંતુ ઢાલ રાખવી તે વધારે ઠીક છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ लूणवसही जैन मंदिर का भीतरी द्दश्य आबू Page #182 -------------------------------------------------------------------------- ________________ जगत्शरणजी के मंदिर का त्रिमजला शिखर आमेर (जयपुर) जगत्शरणजी के मंदिर में गरुड़जी का मंडप आमेर (जयपुर) Page #183 -------------------------------------------------------------------------- ________________ नरसिंहावतार की मूर्ति, जैन मंदिर आबू जैसलमेर के जैन मंदिर के सांभरण का सुंदर दृश्य Page #184 -------------------------------------------------------------------------- ________________ (V CXERBUMATER 252392 जैन मंदिर का भीतरी द्दश्य, आबू 2017 " 11 TI सभामंडप का भीतरी द्दश्य आबू । Page #185 -------------------------------------------------------------------------- ________________ १७. कंथनाथ के शासनदेव और देवी १७ - गांधचे यक्ष 19 - जला देवी १८. अरनाथ के शासनदेव और देवी १८. योदयक्ष १८ - धारिणी देवी Page #186 -------------------------------------------------------------------------- ________________ १९. मल्लिनाथ के शासनदेव और देवी १९ - कुबेर यक्ष १९ - वैरोट्या देवी 15 २०. मनिसब्रतजिन के शासनदेव और देवी २०. वरुण यक्ष २० - नरदना देवी (SP Page #187 -------------------------------------------------------------------------- ________________ जिनेश्वर अने तेमना शासनदेवोनु स्वस्प (१६१ ) २२-नेमिनाथ तीर्थकर, गोमेधयक्ष अने अंबिका देवीनुं स्वस्प - ____ तथा द्वाविंशतितमं नेमिनाथं कृष्णवर्णं शङ्खलाञ्छनं चित्राजातं कन्याराशिं चेति । तत्तीर्थोत्पन्नं गोमेधयक्ष त्रिमुखं श्यामवर्ण पुरुषवाहनं षड्भुजं मातुलिङ्गपरशुचक्रान्वितदक्षिणपाणि नकुलकशुलशक्तियुतवामपाणिं चेति । तस्मन्नेव तीर्थे समुत्पन्नां कुष्माण्डी देवी कनकवर्णा सिंहवाहनां चतुर्भुजां मातुलिङ्गपाशयुक्तदक्षिणकरां पुत्राङ्कुशान्वितवामकरां चेति ॥२२।। નેમનાથ નામના બાવીસમા તીર્થંકર છે, તે કૃષ્ણવર્ણવાળા અને શંખના લાંછનવાળા છે, તેમનું જન્મનક્ષત્ર ચિત્રા અને કન્યા રાશિ છે. તેમના તીર્થમાં 'ગોમેધ' નામનો પક્ષ છે, તે ત્રણ મુખવાળો, કૃષ્ણવર્ણનો, પુરુષની સવારી કરનારો અને છ ભુજાવાળો છે. તે જમણા ત્રણ હાથોમાં બીજોરૂ, ફરસી અને ચકને, તથા ડાબા ત્રણ હાથોમાં નોળિયો, ફૂલ અને શક્તિને ધારણ કરે છે. તેમના જ તીર્થમાં કુષ્માંડી (અંબિકા) નામની દેવી છે, તે સુવર્ણવર્ણવાળી, સિંહની સવારી કરનારી અને ચાર ભુજાવાળી છે. તેના જમણા બે હાથમાં * બીજરૂ અને પાશ છે, ડાબા બે હાથમાં પુત્ર અને અંકુશ છે. २३-पार्श्वनाथ तीर्थकर, पार्श्वयक्ष अने पद्मावती देवीनुं स्वरूप - तथा त्रयोविंशतितमं पार्श्वनाथं प्रियंगुवर्णं फणिलाञ्छनं विशाखाजातं तुलाराशिं चेति । तत्तीर्थोत्पन्नं पार्श्वयक्ष गजमुखमुरगफणामण्डितशिरसं श्यामवर्ण कूर्मवाहनं चतुर्भुजं बीजपूरकोरगयुतदक्षिणपाणिं नकुलकाहियुतवामपाणिं चेति । तस्मिन्नेव तीर्थे समुत्पन्नां पद्मावती देवी कनकवर्णां कुर्कुट (कुर्कुटोरग?) वाहनां चतुर्भुजां पद्मशान्वितदक्षिणकरां फलांकुशाधिष्ठितवामकरां चेति ॥२३॥ પાર્શ્વનાથ નામના વશમાં તીર્થંકર છે, તે પ્રિયંગુ (લીલા) વર્ણવાળા અને સાપના લાંછનવાળા છે, તેમનું જન્મનક્ષત્ર વિશાખા અને તુલા રાશિ છે. તેમના તીર્થમાં પાર્શ્વ નામનો યક્ષ છે, તે હાથીના મુખવાળો, માથા ઉપર સાપની ફણાવાળો, કૃષણવર્ણવાળો, કાચબાની સવારી કરનાર અને ચાર ભુજાવાળો છે, ને જમણા બે *. પ્ર. સા. ત્રિષષ્ટિ આ દિ. મંત્રાધિરાજકલ્પમાં આમલંબી (આંબાની ડાળ) લખી છે. મંત્રાધિરાજકલ્પમાં ડાબા હાથમાં ફળ અને અંકુશ લખે છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ ( ૨૬ર ). वास्तुसारे હાથોમાં બીજોરુ અને * સાપને, તથા ડાબા બે હાથોમાં નોળિયો અને સાપને ધારણ કરે છે. તેમના જ તીર્થમાં પદ્માવતી નામની દેવી છે, તે સુવર્ણવર્ણવાળી, x કુકડાની (ફર્કટ નામના સર્પની) સવારી અને ચાર ભુજાવાળી છે. તે જમણા બે હાથોમાં કમળ અને ફાંસીને, તથા ડાબા બે હાથોમાં ફળ અને અંકુશને ધારણ કરે છે. २४-महावीरस्वामी तीर्थकर, मातंगयक्ष अने सिद्वायिका देवीनुं स्वरूप - तथा चतुर्विंशतितमं वर्द्धमानस्वामिनं कनकप्रभं सिंहलाञ्छनमुत्तरा फाल्गुन्यां जातं कन्याराशिं चेति । तत्तीर्थोत्पन्नं मातङ्गयक्ष श्यामवर्ण गजवाहनं द्विभुजं दक्षिणं नकुलं वामे बीजपूरकमिति । तत्तीर्थोत्पन्नां सिद्धायिकां हरितवर्णा सिंहवाहनां चतुर्भुजां पुस्तकाभययुक्तदक्षिणकरां मातुलिङ्गवीणान्वितवामहस्तां चेति ॥२४|| વર્લ્ડમાનસ્વામી (મહાવીરસ્વામી) નામના ચોવીસમા તીર્થંકર છે, તે સુવર્ણના જેવા વર્ણવાળા અને સિંહના લાંછનવાળા છે, તેમનું જન્મનક્ષત્ર ઉત્તરાફાલ્ગની અને કન્યારાશિ તેમના તીર્થમાં માતંગ નામનો યક્ષ છે, તે કુબણવર્ણનો, હાથીની સવારી કરનારો અને બે ભુજાવાળો છે, ને જમણા હાથમાં નોળિયાને અને ડાબા હાથમાં બીજોરાને ધારણ કરે છે. તેમના જ તીર્થમાં સિદ્ધાયિકા નામની દેવી છે, તે લીલાવર્ણવાળી, સિંહની સવારી કરનારી અને ચાર ભુજાવાળી છે, તે જમણા બે હાથમાં પુસ્તક અને અભયને, તથા + ડાબા બે હાથમાં બીજોરૂ અને વીણાને ધારણ કરે છે. રોકાવાનાં અર્થાત *. આચારદિનકરમાં ગદા લખી છે. x પ્રસા. ત્રિષ્ટિ દે. મૂ. પ્ર. અને આ દિ માં ટજાતિના સર્ષની સવારી કરનારી માની છે. * . આ દિ માં ડાબા હાથમાં પાશ અને કમળને ધારણ કરનારી લખી છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ ( १६३ ) वास्तुसारे कुकुटोरगना वाहनवाली पद्मावती देवीनी प्राचीन मूर्ति सं० १९५४ परिकरना पखांडेनुं प्राचीन दृश्य. - अजितबलादेवीनी प्राचीन मूर्ति । तारगाजी. Page #190 -------------------------------------------------------------------------- ________________ सोल विद्यादेवीओनुं वर्णन. ૨–fફળી ટેવીનું સ્વરૂપ – आद्यां रोहिणी धवलवर्णां सुरभिवाहनां चतुर्भुजामक्षसूत्रबाणान्वितदक्षिणपाणिं शङ्खधनुर्युक्तवामपाणिं चेति ॥१॥ પ્રથમ રોહિણી નામની વિદ્યાદેવી છે, તે સફેદ વર્ણવાળી કામધેનુ ગીની સવારી કરનારી અને ચાર ભુજાવાળી છે. તે જમણી બે ભુજાઓમાં માળા અને બાણને તથા ડાબી બે ભુજાઓમાં શંખ અને ધનુષને ધારણ કરે છે. ૨-પ્રતિદેવીનું સ્વરૂપ – प्रज्ञप्तिं श्वेतवर्णां मयूरवाहनां चतुर्भुजां वरदशक्तियुक्तदक्षिणकरां मातुलिङ्गशक्तियुक्तवामहस्तां चेति ॥२॥ બીજી પ્રજ્ઞપ્તિ નામની વિદ્યાદેવી છે, તે સફેદ વર્ણવાળી, મોરની સવારી કરનારી અને ચાર ભુજાવાળી છે, તે જમણા બે હાથમાં વરદાન અને શકિતને તથા ડાબા બે હાથમાં બીજરૂ અને શક્તિને ધારણ કરે છે. "આચારદિનકરમાં બે હાથવાળી માની છે, જમણા હાથમાં શક્તિ અને ડાબા હાથમાં કમળને ધારણ કરે છે. મંત્રાધિરાજકલ્પમાં ત્રિશૂલ, દંડ, અભય અને બીજોરાને મરણ કરનારી અને લાલવર્ણની માની છે.” – વ દ્યાદેવીનું સ્વરૂપ – वज्रशृङ्खलां शङ्खावदातां पद्मवाहनां चतुर्भुजां वरदशृङ्खलान्वितदक्षिणकरां पद्मशृङ्खलाधिष्ठितवामकरां चेति ॥३॥ ત્રીજી વાશુંખલા નામની વિદ્યાદેવી છે, તે શંખ જેવી સફેદ કાંતિવાળી, કમળના આસનવાળી અને ચાર ભુજાવાળી છે. તે જમણા બે હાથમાં વરદાન અને સાંકળને તથા ડાબા બે હાથમાં કમળ અને સાંકળને ધારણ કરે છે. આચારદિનકરમાં સુવર્ણવર્ણવાળી અને બે ભુજાવાળી માની છે, જમણા હાથમાં ગદા અને ડાબા હાથમાં સાંકળ ધારણ કરે છે." Page #191 -------------------------------------------------------------------------- ________________ सोलविद्यादेवीओनं स्वरूप ( ઉદ્દલ ) ४-वज्रांकुशादेवीनुं स्वरूप - वज्रांकुशां कनकवर्णा गजवाहनां चतुर्भुजां वरदवज्रयुतक्षिणकरां मातुलिङ्गांकुशयुक्तवामहस्तां चेति ॥४॥ ચોથી વજંકશા નામની વિદ્યાદેવી છે, તે સોનાના વર્ણવાળી, હાથીની સવારી કરનારી અને ચાર ભુજાવાળી છે. તે જમણા બે હાથમાં વરદાન અને વજને તથા ડાબા બે હાથમાં બીજરૂ અને અંકુશને ધારણ કરે છે. આચારદિનકરમાં ચારે હાથોમાં અનુક્રમે તરવાર, વજ, ઢાલ અને ભાલાને ધારણ કરનારી માની છે. મંત્રાધિરાજકલ્પમાં ફળ, માળા, અંકુશ અને શૂલને ધારણ કરનારી માની છે. -પ્રતિવાદેવીનું સ્વરૂપ – अप्रतिचक्रां तडिद्वाँ गरुडवाहनां चतुर्भुजां चक्रचतुष्टयभूषितकरां चेति ||५|| પાંચમી અપ્રતિચકાં નામની વિદ્યાદેવી છે, તે વીજળીના જેવી ચમકતી કાંતિવાળી, ગરુડની સવારી કરનારી અને ચારે ભુજાઓમાં ચકને ધારણ કરનારી છે. મંત્રાધિરાજકલ્પમાં ભિન્ન ભિન્ન વર્ણવાળી અને નરવાહન કરનારી, તથા ચારે હાથમાં ચક ધારણ કરનારી લખી છે." ६-छठी पुरुषदत्ता देवी, स्वस्प - पुरुषदत्ता कनकावदातां महिषीवाहनां चतुर्भुजां वरदासियुक्तदक्षिणकरां मातुलुङ्गखेटकयुतवामहस्तां चेति ॥६॥ - છઠ્ઠી પુરૂષદનાં નામની વિદ્યાદેવી છે, તે સુવર્ણ જેવી કાન્તિવાળી, ભેંસની સવારી કરનારી અને ચાર ભુજાવાળી છે, તે જમણા હાથમાં વરદાન અને તરવારને તથા ડાબા હાથમાં બીજોરૂ અને ઢાલને ધારણ કરે છે. આચારદિનકરમાં તરવાર અને ઢાલ યુકત બે હાથવાળી માની છે. મંત્ર કટ માં લાલકમળના આસન ઉપર બેઠેલી માની છે. ૭–વીવીનું સ્વરૂપ – काली देवी कृष्णवर्णी पद्मासनां चतुर्भुजां अक्षसूत्रगदालंकृतदक्षिणकरां वज्राभययुतवामहस्तां चेति ॥७|| સાતમી 'કાલી નામની વિદ્યાદેવી છે, તે કૃષ્ણવર્ણવાળી, કમળના આસનવાળી અને Page #192 -------------------------------------------------------------------------- ________________ ( 65 ) वास्तुसारे ચાર ભુજાવાળી છે. તે જમણા બે હાથમાં માળા અને ગદાને તથા ડાબા બે હાથમાં વા અને અભયને ધારણ કરે છે. "આચારદિનકરમાં ગદા અને વજ્ર યુક્ત બે હાથવાળી માની છે. મં૦ ૩૦ માં ત્રિશૂલ, માળા, વરદાન અને મુદ્ગરને ધારણ કરનારી લખી છે." ८- महाकालीदेवीनं स्वस्प महाकालीं देवीं तमालवर्णां पुरुषवाहनां चतुर्भुजां अक्षसूत्रवज्रान्वितदक्षिणकरामभयघण्टालंकृतवामहस्तां चेति ॥८॥ આઠમી 'મહાકાલી' નામની વિદ્યાદેવી છે, તે તમાકુના જેવી વર્ણવાળી, પુરુષની સવારી કરનારી અને ચાર ભુજાવાળી છે. તે જમણા બે હાથમાં માળા અને વાને તથા ડાબા બે હાથમાં અભય અને ઘંટાને ધારણ કરે છે. "આચારદિનકરમાં સફેદ વર્ણવાળી, જમણી બે ભુજાઓમાં માળા અને ફળને તથા ડાબી બે ભુજાઓમાં વર્ષો અને ઘંટાને ધારણ કરનારી માની છે. તેમ જ શોભન જિન ચતુર્વિશતિકામાં ‘ધૃતપવિ ાક્ષાત્કીયટે રે' અર્થાત્ ૧૨, ફળ, માળા અને ઘંટાને ધારણ કરનારી માની છે. મં૦ ૩૦માં મોરના કંઠ જેવી વર્ણવાળી તથા કમળ, માળા, વરદાન અને ઘંટિકાને ધારણ કરનારી લખી છે. ९ - गौरीदेवीनं स्वरूप गौरीं देवीं कनकगौरीं कनकगौरीं गोधावाहनां चतुर्भुजां वरदमुसलयुतदक्षिणकरामक्षमालाकुवलयालंकृतवामहस्तां चेति ||९|| નવમી ‘ગૌરી’ નામની વિદ્યાદેવી છે, તે સુવર્ણના વર્ણવાળી, ઘોની સવારી કરનારી અને ચાર ભુજાવાળી છે. તે જમણા બે હાથમાં વરદાન અને મુસળને તથા ડાબા બે હાથમાં માળા અને કમળને ધારણ કરે છે. "આચારદિનકરમાં સફેદ વર્ણવાળી અને કમળને ધારણ કરનારી માની છે. મંત્રાધિરાજ કલ્પમાં વૃષભ (પોઠીયા)ની સવારી કરનારી અને મુસળને ઠેકાણે દંડ ધારણ કરનારી લખી છે.” Page #193 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - सोलविद्यादेवीओनं स्वरूप ( ૨૬૭ ) ૨૦ણાલીનું રૂપ – गान्धारीदेवी नीलवर्णां कमलासनां चतुर्भुजां वरदमुसलयुतदक्षिणकरां अभयकुलिशयुतवामहस्तां चेति ॥१०॥ દશમી ગાંધારી નામની વિદ્યાદેવી છે, તે નીલવર્ણ (આકાશવાણ) વાળી, કમળના આસનવાળી અને ચાર હાથવાળી છે, જમણા હાથમાં વરદાન અને મુસળને તથા ડાબા હાથમાં અભય અને વજને ધારણ કરે છે. આચારદિનકરમાં કૃષણવર્ણવાળી તથા મુસળ અને વજને ધારણ કરનારી લખી છે. મંત્ર કટ માં ત્રિશૂલ, દંડ, અભય અને વરદાનને ધારણ કરનારી લખી છે. ११-सर्वास्त्रामहाज्वाला देवीनुं स्वरूप - सर्वास्त्रमहाज्वाला धवलवर्णावराहवाहनां असंख्यप्रहरणयुतहस्तां चेति ॥११॥ અગિયારમી સર્જાસ્મા અથવા મહાજવાળા નામની વિદ્યાદેવી છે, તે સફેદ વર્ણવાળી, સવારની સવારી કરનારી અને અસંખ્ય શસ્ત્ર યુક્ત હાથવાળી છે. આચારદિનકરમાં બિલાડાની સવારી કરનારી અને જવાળા યુકત બે હાથવાળી લખી છે. શોભન જિનનુનિચતુર્વિશતિકામાં વરાલક (ગ્રાસ)નું વાહન લખે છે. મંત્ર કટ માં હંસની સવારી કરનારી અને ચારે ભુજાઓમાં સાપને ધારણ કરનારી લખી છે." १२-मानवीदेवी, स्वरूप मानवीं, श्यामवर्णा कमलासनां चतुर्भुजां वरदपाशालंकृतदक्षिणकरां अक्षसूत्रविटपालंकृतवामहस्तां चेति ॥१२|| બારમી માનવી' નામની વિદ્યાદેવી છે, તે ક્ષણવર્ણવાળી, કમળના આસનવાળી અને ચાર ભુજાવાળી છે. તે જમણા હાથમાં વરદાન અને પાશને, ડાબા હાથમાં માળા અને વૃક્ષને ધારણ કરે છે. આચારદિનકરમાં નીલવર્ણવાળી, નીલકમળના આસનવાળી અને વૃક્ષયુક્ત હાથવાળી લખી છે " રર- વીનું ૩ - वैरोट्यां श्यामवर्णामजगरवाहनां चतुर्भुजां खड्गोरगालंकृतदक्षिणकरां खेटकाहियुतवामकरां चेति ॥१३॥ તેરમી વેરોક્ષ નામની વિદ્યાદેવી છે, તે કૃષ્ણવર્ણવાળી, અજગરની સવારી કરનારી Page #194 -------------------------------------------------------------------------- ________________ ( ૨૬૮ ) वास्तुसारे અને ચાર ભુજાવાળી છે. તે જમણા હાથમાં તરવાર અને સાપને, તથા ડાબા હાથમાં ઢાલ અને સાપને ધારણ કરનારી છે. ‘આચારદિનકરમાં ગૌરવર્ણવાળી, સિંહની સવારી કરનારી, જમણા એક હાથમાં તરવાર અને બીજો હાથ ઊંચો, ડાબા એક હાથમાં સાંપ અને બીજા હાથમાં વરદાન ધારણ કરનારી લખી છે. મંત્ર કટ માં ગરુડની સવારી લખી છે. १४-अच्छुप्तादेवीनुं स्वरूप - अच्छुप्तां तडिद्वर्णां तुरगवाहनां चतुर्भुजां खङ्गबाणयुतदक्षिणकरां खेटकाहि*युतवामकरां चेति ॥१४॥ - ચૌદમી અચ્છમાં નામની વિદ્યાદેવી છે, તે વીજળીની જેવી ચમકતી કાંતિવાળી, ઘોડાની સવારી કરનારી અને ચાર ભુજાવાળી છે. તે જમણા હાથમાં તરવાર અને બાણને, તથા ડાબા હાથમાં ઢાલ અને સાપને ધારણ કરનારી છે. આચારદિનકર અને શોભનમ્નતિમાં સાપને ઠેકાણે ધનુષ્ય લખ્યું છે.' १५-मानसीदेवी, स्वस्प - मानसीं धवलवर्णां हंसवाहनां चतुर्भुजां वरदवज्रालंकृतदक्षिणकरां अक्षवलयाशनियुक्तवामकरां चेति ॥१५॥ પંદરમી માનસી નામની વિદ્યાદેવી છે, તે સફેદ વર્ણવાળી, હંસની સવારી કરનારી અને ચાર ભુજાવાળી છે, તે જમણા હાથમાં વરદાન અને વજન તથા ડાબા હાથમાં માળા અને વચને ધારણ કરનારી છે. “આચારદિનકરમાં સુવર્ણવર્ણવાળી તથા વજૂ અને વરદાન યુક્ત હાથવાળી માની છે. મંત્ર કટ માં ફૂલ અને માળાને ધારણ કરનારી લખી છે.” १६-महामानसीदेवीनुं स्वरूप - महामानसीं देवीं धवलवर्णा सिंहवाहनां चतुर्भुजां वरदासियुक्तदक्षिणकरां कुण्डिकाफलकयुतवामहस्तां चेति ॥१६|| છે. 'અહિં મૂલ પાઠ યોગ્ય માલૂમ પડતો નથી ત્યાં ધનુષનો પાઠ હોવો જોઈએ કારણ કે બાણની સાથે ધનુષનો સંબંધ હોય છે. Page #195 -------------------------------------------------------------------------- ________________ विद्यादेवियों का स्वरूप : 1 रोहिणी देवी २ प्रज्ञप्ति देवी ३ वज्जवला देवी ४ वजांकुशा देवी 2550E COM , Page #196 -------------------------------------------------------------------------- ________________ विद्यादेवियों का स्वरूप : ५ अप्रतिचका देवी ६ पुरषदत्तादेवी ७ काली देवी महाकाली Page #197 -------------------------------------------------------------------------- ________________ विद्यादेवियों का स्वरूप : ९ गौरी देवी १० गांधारी देवी ११ सास्त्रादेवी (संपचाला) १२ मानवी देवी Page #198 -------------------------------------------------------------------------- ________________ विद्यादेवियों का स्वरूप १३ वैरोट्या देवी १५ मानसी देवी : १४ अच्छुता देवी १६ महा मानसी देवी Page #199 -------------------------------------------------------------------------- ________________ सोलविद्यादेवीओनुं स्वरूप ( ૨૬૧ ) સોળમી 'મહામાનસી' નામની વિદ્યાદેવી છે, તે સફેદ વર્ણવાળી, સિંહની સવારી કરનારી અને ચાર ભુજાવાળી છે. તે જમણા હાથમાં વરદાન અને તરવારને તથા ડાબા હાથમાં કુંડિકા અને ઢાલને ધારણ કરે છે. “આચારદિનકરમાં મગરની સવારી કરનારી, તથા તરવાર અને વરદાન યુક્ત બે હાથવાળી માની છે. મં૦ ક૦ માં રિણની સવારી લખી છે. जया आदि चार महाप्रतिहारी देवीओनुं स्वरूप-द्वितीयवप्रद्वारेषु प्राक्क्रमेण चतुर्ष्वपि । सर्वा अप्यभयपाशांकुशमुद्गरपाणयः देव्यो जया च विजया चाजिता चापराजिता । तस्थुश्चन्द्राश्मशोणाश्म-स्वर्णनीलत्विषः क्रमात् IIII ||१|| ત્રિશ૰ ચ૰ પુ૰ પર્વ ૧ સર્ગ ૩ સમવસરણના બીજા ગઢના પૂર્વ આદિ ચારે દિશાના દરવાજાની પ્રતિહારી જયા વિશ્વા અજિતા (જયંતા) અને અપરાજિતા એ ચાર દેવીઓ છે. તે ચાર ભુજાવાળી છે, તે હાથમાં અભય, પાશ, અંકુશ અને મુદ્ગરને ધારણ કરીને રહે છે. તેમાં જયા દેવી સફેદ વર્ણવાળી, વિજ્યા દેવી લાલવર્ણવાળી, અજિતાદેવી સુવર્ણવર્ણવાળી અને અપરાજિતાદેવી નીલવર્ણ (આકાશવર્ણ) વાળી છે. निर्वाणकलिकाना मते सरस्वती देवीनं स्वस्प चतुर्भुजां वरदकमलान्वितदक्षिणकरां સરસ્વતી દેવી સફેદ વર્ણવાળી, હંસની સવારી કરનારી અને ચાર x ભુજાવાળી છે. તેના જમણા હાથમાં વરદાન અને કમળ છે, તથા ડાબા હાથમાં પુસ્તક અને માળા છે. श्रुतदेवतां शुक्लवर्णां शुक्लवर्णां हंसवाहनां पुस्तकाक्षमालान्वितवामकरां चेति । X - આચારદિનકરમાં અને સરસ્વતીસ્તોત્રમાં જમણા હાથમાં માળા અને કમળને તથા ડાબા હાથમાં વીણા અને પુસ્તકને ધારણ કરનારી માની છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ दश दिक्पालोनुं १ - इंद्रनुं स्वरूप पीताम्बराय ऐरावणवाहनाय इन्द्राय पूर्वदिगधीशाय च । પૂર્વદિશાના અધિપતિ 'ઇંદ્ર' છે, તે તપાવેલા સુવર્ણની ક્રાંતિ જેવા વર્ણવાળો, પીળા વસ્ત્રને ધારણ કરનારો, ઐરાવત હાથીની સવારી કરવાવાળો અને હાથમાં વજ્ર ધારણ કરનાર છે. २- अग्निदेवनुं स्वरूप अग्रये - तप्तकाञ्चनवर्णाय आग्नेयदिगीश्वराय धनुर्बाणहस्ताय च । - कपिलवर्णाय छागवाहनाय नीलाम्बराय અગ્નિદિશાના અધિપતિ ‘અગ્નિદેવ છે. તે કપિલાના વર્ણવાળો, બકરાની સવારી કરનારો, મોરના કંઠ જેવા નીલા રંગના વસ્ત્રને ધારણ કરનારો, + હાથમાં ધનુષ અને બાણને ધારણ કરનારો છે. ३- यमदेवनुं स्वरूप x निर्वाणकलिकामांबजे छे. यमाय दक्षिणदिगधीशाय कृष्णवर्णाय चर्मावरणाय महिषवाहनाय दण्डहस्ताय च । દક્ષિણદિશાના અધિપતિ યમદેવ' છે, તે કૃષ્ણ વર્ણવાળો, મૃગચર્મને પહેરનારો, પાડાની સવારી કરનારો અને હાથમાં દંડને ધારણ કરનારો છે. ४- निर्ऋतिदेवनुं स्वस्प निर्ऋतये धूम्रवर्णाय व्याघ्रचर्मवृताय प्रेतवाहनाय च । नैर्ऋत्य दिशाना अधियति निर्ऋति हेव' छे, ते धूम्र (घुमाडा ) ना वर्गपाणी, बाघना ચર્મને પહેરનારો, હાથમાં મુદ્ગરને ધારણ કરનારો અને પ્રેત(શબ)ની સવારી કરનારો છે. नैर्ऋत्यदिगधीशाय + स्वरूप वज्रहस्ताय मुद्गरहस्ताय શક્તિને ધારણ કરનાર લખે છે ૪ લીલાવર્ણવાળો અને હાથમાં તરવારને ધારણ કરનાર Page #201 -------------------------------------------------------------------------- ________________ दशदिक्पालोनुं स्वरूप ( ૨૭૨ ) ४-वरुणदेवतुं स्वरूप - वरुणाय पश्चिमदिगधीश्वराय मेघवर्णाय पीताम्बराय पाशहस्ताय मत्स्यवाहनाय च । પશ્ચિમદિશાના અધિપતિ વણદેવ' છે, તે A મેઘની જેવો કુષણવર્ણવાળો, પીળા વને ધારણ કરનાર, હાથમાં પાશ (ફાંસી)ને ધારણ કરનાર અને માછલીની સવારી કરનાર છે. દ-વાયુદેવનું અા – वायवे वायव्यदिगधीशाय धूसराङ्गाय रक्ताम्बराय हरिणवाहनाय ध्वजप्रहरणाय च । -વાદિશાનો અધિપનિ વાયુદેવ છે, તે B ધૂસરા (ફીકા પીળારંગ)ના વર્ણવાળો, લાલ વસ્ત્ર પહેરનારો, હરિણની સવારી કરનારો અને હાથમાં ધ્વજાને ધારણ કરનારો છે. છ–- ૩ોનું જw - धनदाय उत्तरदिगधीशाय शक्रकोशाध्यक्षाय कनकाङ्गाय श्वेतवस्त्राय नरवाहनाय रत्नहस्ताय च । ઉત્તરદિશાના અધિપતિ : ધનદ (કુબેર) દેવ છે, તે ઈંદ્રનો ખજાનચી છે, શરીરે સુવર્ણની કાંતિવાળો, સફેદ વસ્ત્ર પહેરનારો, મનુષ્યની સવારી કરનારો અને હાથમાં રત્નને ધારણ કરનારો છે. ૮-જાનનું અew - ईशानाय ईशानदिगधीशाय श्वेतवर्णाय गजाजिनवृताय वृषभवाहनाय पिनाकशूलधराय च । ઈશાન દિશાનો અધિપતિ ઓ ઈશાન દેવ છે. તે સફેદ વર્ણવાળો, ગજર્મને પહેરનારો બળદની સવારી કરનારો, હાથમાં શિવધનુષ અને ત્રિશૂલને ધારણ કરનારી છે. નિર્વાણલિકામાં A સફેદ વર્ણવાળો અને મગરની સવારી કરનારો લખે છે. B-સફેદ વર્ણવાળો લખે છે. ૦-કુબેરદેવ નવનિધિ ઉપર બેઠેલો, અનેક વર્ણવાળો, મોટા પેટવાળો, હાથમાં નિચલક (પાણીમાં ઉત્પન્ન થતું નેતર) અને ગદાને ધારણ કરનાર લખે છે. 0 ઈશાન દેવને ત્રણ નેત્ર માન્યા છે. Page #202 -------------------------------------------------------------------------- ________________ ( ૨૭૨ ) वास्तुसारे ૨–નાદેવનું સ્વરૂપ – नागाय पातालाधीश्वराय कृष्णवर्णाय पद्मवाहनाय उरगहस्ताय च । પાતાલ લોકો અધિપતિ નાગદેવ છે, તે કૃષ્ણવર્ણવાળો, કમળના આસનવાળો અને હાથમાં સાપને ધારણ કરનારો છે. ૨૦–વવેવનું સ્વરૂપ – ब्रह्मणे ऊर्ध्वलोकाधीश्वराय काञ्चनवर्णाय चतुर्मुखाय श्वेतवस्त्राय हंसवाहनाय कमलसंस्थाय पुस्तककमलहस्ताय च । ઊર્ધ્વલોકનો સ્વામી બ્રહ્મદેવ છે, તે * સુવર્ણના વર્ણવાળો, ચાર મુખવાળો, સફેદ વસ્ત્રવાળો, હંસની સવારી કરનારો, કમળ ઉપર વસનારો, હાથમાં પુસ્તક અને કમળને ધારણ કરનારો છે. નિર્વાણકલિકામાં - * સફેદ વર્ણવાળો અને હાથમાં કમંડલુ ધારણ કરનાર લખે છે. Page #203 -------------------------------------------------------------------------- ________________ नव ग्रहोर्नु स्वरूप १-सूर्यनुं स्वरूप - सूर्याय सहस्रकिरणाय पूर्वादगधीशाय रक्तवस्त्राय कमलहस्ताय सप्ताश्वरथवाहनाय च । પૂર્વદિશાનો અધિપતિ 'સૂર્ય દેવ છે, તે A લાલ વસ્ત્રને પહેરનારો, હાથમાં કમળને ધારણ કરનારો અને એક પૈડાવાળા સાત ઘોડાના રથની સવારી કરનારો છે. २-चंद्रमानु स्वस्प - चन्द्राय तारागणाधीशाय वायव्यदिगधीशाय श्वेतवस्त्राय श्वेतदशवाजिवाहनाय सुधाकुम्भहस्ताय च । --નારાઓનો સ્વામી અને વાયુદિશાનો સ્વામી ચંદ્રમાં છે, તે સફેદ વસ્ત્રને પહેરનારો, સફેદ દશ ઘોડાના રથની સવારી કરનારો અને B હાથમાં અમૃતના કુંભને ધારણ ३२नारो छे. ३-मंगलनुं स्वस्प - मङ्गलाय दक्षिणदिगधीशाय विदुमवर्णाय रक्ताम्बराय भूमिस्थिताय कुद्दालहस्ताय च । - દક્ષિણદિશાનો અધિપતિ 'મંગલં છે, તે પ્રવાળા જેવા વર્ણવાળો, લાલ વસ્ત્રને પહેરનાર ભૂમિ ઉપર બેઠેલો અને ૮ હાથમાં કુહાડાને ધારણ કરનાર છે. ४-बुधनुं स्वरूप - बुधाय उत्तरदिगधीशाय हरितवस्त्राय कलहंसवाहनाय पुस्तकहस्ताय च । ઉત્તરદિશાનો અધિપતિ બુધ છે, તે D લીલા વર્ણવાળો, રાજહંસની સવારી કરનારો અને હાથમાં પુસ્તકને ધારણ કરનારો છે. ५-बृहस्पतिनुं स्वस्प - बृहस्पतये ईशानदिगधीशाय सर्वदेवाचार्याय काञ्चनवर्णाय पीतवस्त्राय पुस्तकहस्ताय हंसवाहनाय च । નિર્વાણકલિકામાં A – લાલ વર્ણવાળો લખે છે. B - જમણા હાથમાં માળા અને ડાબા હાથમાં કુંડી ધારણ કરનારો લખે છે. C - જમણા હાથમાં માળા અને ડાબા હાથમાં કુંડી ધારણ કરનારો લખે છે. D પીળા વર્ણવાળા અને હાથમાં માળા અને કુંડીને ધારણ કરનારો લખે છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ ( ૭૪ ) वास्तुसारे ઈશાન દિશાનો અધિપતિ બૃહસ્પતિ છે, તે સર્વ દેવોનો આચાર્ય છે, ને પીળા વસ્ત્રને પહેરનારો, હાથમાં પુસ્તકને A ધારણ કરનારે અને હંસની સવારી કરનાર છે. –ાનું સ્વરૂપ - शुक्राय दैत्याचार्याय आग्नयदिगधीशाय स्फटिकोज्ज्वलाय श्वेतवस्त्राय कुम्भहस्ताय तुरगवाहनाय च । દૈત્યોનો આચાર્ય અને અગ્નિ દિશાનો અધિપનિ શકે છે, તે સ્ફટિક જેવા સફેદ વર્ણવાળો, સફેદ વસ્ત્રને પહેરનારે, હાથમાં B ઘડાને ધારણ કરનારા અને ઘોડાની સવારી કરનારો છે. ઉ–નિનું સ્વરૂપ – शनिश्चराय पश्चिमदिगधीशाय नीलदेहाय नीलाम्बराय परशुहस्ताय कमठवाहनाय च । પશ્ચિમ દિશાનો અધિપતિ ૯ શનિદેવ છે, તે મોરના કંઠ જેવો નીલ વર્ણવાળો, નીલા વસ્ત્ર પહેરનાર, હાથમાં ફરસીને ધારણ કરનારો અને કાચબાની સવારી કરનારો છે. ૮-રાહુનું સ્વરૂપ – राहवे नैर्ऋतदिगधीशाय कज्जलश्यामलाय श्यामवस्त्राय परशुहस्ताय सिंहवाहनाय च । નય દિશાનો સ્વામી D રાહું છે, તે કાજળ જેવા શ્યામ વર્ણવાળો, શ્યામવસ્ત્ર પહેરનાર, હાથમાં ફરસીને ધારણ કરનાર અને સિંહની સવારી કરનારો છે. ૧-1નું – केतवे राहुप्रतिच्छन्दाय श्यामाङ्गाय श्यामवस्त्राय पन्नगवाहनाय पन्नगहस्ताय च । રાહુનું પ્રતિરૂપ કેતુ છે તે કૃષ્ણ વર્ણવાળો, કૃષણ વસ્ત્ર પહેરનારશે, સાંપની સવારી કરનારો અને હાથમાં E સાપને ધારણ કરનારો છે. નિર્વાણકલિકામાં - A હાથમાં માળા અને કુંડી B , હાથમાં માળા અને કમંડલુ, C . શનિદેવ કૃષ્ણવર્ણવાળો, માથા ઉપર પીળારંગના લાંબા વાળવાળો, હાથમાં અક્ષાસૂત્ર (માળા) અને કમંડલુને ધારણ કરનાર લખે છે. D • સહુ અર્થ કાયાવાળો અને બન્ને હાથ અર્થ મુદ્રાવાળા લખે છે. E- હાથમાં માળા અને કંડીને ધારણ કરનાર લખે છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ नवग्रहोर्नु स्वरूप ( ૭ ) आचारदिनकरना मतथी क्षेत्रपालतुं स्वरूप - क्षेत्रपालाय कृष्णगारकाञ्चनधूसरकपिलवर्णाय विंशतिभुजदण्डाय बर्बरकेशाय जटाजूटमण्डिताय वासुकीकृतजिनोपवीताय तक्षककृतमेखलाय शेषकृतहाराय नानायुधहस्ताय सिंहचर्मावरणाय प्रेतासनाय कुक्कुरवाहनाय त्रिलोचनाय च । ક્ષેત્રપાલ છે ને કાળા, ગોરા, પાંડ, સુવર્ણ અને ભૂરા એ પાંચ વર્ણવાળો, વીશ ભુજાવાળો, બર્બર કેશવાળો, મોટી જટાવાળો, વાસુકી, નાગની જનોઈ કરનાર, તલક નાગની મેખલા (કંઘેરો) પહેરનારો, શેષનાગના હારવાળો, અનેક પ્રકારનાં શસ્ત્રોને હાથમાં ધારણ કરનારો સિંહના ચર્મને પહેરનારે, પ્રેત (શબ)નું આશન કરનાર, કૂતરાની સવારી કરનારો અને ત્રણ નેત્રવાળો છે. निर्वाणकलिकाना मतथी क्षेत्रपालतुं स्वरूप - क्षेत्रपालं क्षत्रानुरूपनामानं श्यामवर्ण बर्बरकेशमावृत्तपिङ्गनयनं विकृतदंष्ट्र पादुकाधिरुढ नग्नं कामचारिणं षड्भुजं मुद्गरपाशडमरुकान्वितदक्षिणपाणिं श्वानाङ्कुशगेडिकायुतवामपाणिं श्रीमद् भगवतो दक्षिणपार्श्वे ईशानाश्रितं दक्षिणाशामुखमेव प्रतिष्ठाप्यम् । પોતપોતાના ક્ષેત્રના નામ પ્રમાણે ક્ષેત્રપાલનું નામ હોય છે, તે શયામ વર્ણવાળો, બર્બર કેશવાળો, પીળા રંગના ગોળ નેત્રવાળો, મોટા મોટા બેડોળ દાંતવાળો, પાદુકા ઉપર ચડેલો, નાગો, છ ભુજાવાળો છે, જમણા હાથમાં મુદગર પાશ અને ડમરુને તથા ડાબા હાથમાં કૂતરો, અંકુશ અને લાકડીને ધારણ કરે છે, તેને ભગવાનની દક્ષિણ તરફ ઈશાન ખૂણામાં દક્ષિણ દિશામાં મુખ રાખીને સ્થાપન કરવો. माणिभद्र क्षेत्रपालनु स्वस्प - ढक्काशूलसुदामपाशाङ्कुशखङ्गैः त्वत्करषट्कं युक्तं भात्यायुधवगैः । जय०॥ માણિભદ્ર નામનો ક્ષેત્રપાળ છે, તે કૃષ્ણવર્ણવાળો, ઐરાવત હાથીની સવારી કરનારો, સુવરના મુખવાળો, દાંત ઉપર મંદિર ધારણ કરનારો અને છ ભુજાવાળો છે, ને જમણા હાથોમાં ઢાલ, ત્રિશુલ અને માળાને, તથા ડાબા હાથોમાં નાગપાશ, અંકુશ અને નરવારને ધારણ કરનારો છે. તેમ તપાગચ્છીય શ્રી અમૃતરત્નસૂરિકૃત માણિભદ્રની આરતીમાં લખે છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ C दिगम्बर जैन शास्त्रानुसार तीर्थंकरोना शासनदेव यक्षो अने यक्षिणींओनुं स्वरूप. १-गोमुखयक्षतुं स्वरूप - सव्वेतरोर्ध्वकरदीप्रपरश्वधाक्ष-सूत्रं तथाऽधरकराङ्कफलेष्टदानम् । प्राग्गोमुखं वृषमुखं वृषगं वृषाङ्क-भक्तं यजे कनकभं वृषचक्रशीर्षम् ॥१॥ વૃષભના ચિહનવાળા શ્રી આદિનાથ જિનના અધિષ્ઠાયિકદેવ ગોમુખ નામનો યક્ષ છે, તે સુવર્ણના જેવી કાંતિવાળો, ગાયના મુખ જેવા મુખવાળો, પોઠિયાની સવારી કરનારો, મસ્તક ઉપર ધર્મચકને ધારણ કરનારો અને ચાર ભુજાવાળો છે, તે ઉપરના જમણા હાથમાં માળા અને ડાબા હાથમાં ફરસીને તથા નીચેના ડાબા હાથમાં બીજ અને જમણા હાથમાં વરદાન ધારણ કરે છે ll૧il १-चक्रेश्वरी (अप्रतिहतचक्रा)देवीनुं स्वरूप - भर्माभाद्यकरद्वयालकुलिशा चक्राङ्कहस्ताष्टका, । सव्यासव्यशयोल्लसत्फलवरा यन्मूर्तिरास्तेऽम्बुजे । तार्थे वा सह चक्रयुग्मरुचकत्यागैश्चतुर्भिः करैः, पञ्चेष्वासशतोन्नतप्रभुनतां चक्रेश्वरी तां यजे ॥१॥ પાંચ સો ધનુષના શરીરવાળા શ્રીઆદિનાથ તીર્થંકરની શાસનદેવી ચકેશ્વરી નામની દેવી છે. તે સુવર્ણના વર્ણવાળી, કમળ ઉપર બેઠેલી, ગરુડની સવારી કરનારી અને બાર ભુજાવાળી છે. તેના બન્ને તરફના બે હાથમાં વજુ, બન્ને તરફના ચાર ચાર હાથોમાં એક એક ચક એટલે આઠ ચક, નીચેના ડાબા હાથમાં ફળ અને જમણા હાથમાં વરદાન છે. બીજી રીતે ચકેશ્વરી દેવી ચાર ભુજાવાળી પણ માની છે, ઉપરના બન્ને હાથમાં એક એક ચક, તથા નીચેના ડાબા હાથમાં બીજોરૂ અને જમણો હાથ વરદાનયુક્ત છે I/૧ Page #207 -------------------------------------------------------------------------- ________________ २१. नमिनाथजिन के शासनदेव और देवी २१ - कुटियक्ष 27 गांधारी देवी. २२. नेमिनाथजिन के शासनदेव और देवी २२ - गोमेधयक्ष २२- अम्बिका देवी Page #208 -------------------------------------------------------------------------- ________________ २३. पार्श्वनाथजिन के शासनदेव और देवी २३- • पार्श्वयक्ष २३ पद्मावतीदेवी d २४. महावीरजिन के शासनदेव और देवी २४- मातंग यक्ष २४ - सिद्धायिका देवी. w Page #209 -------------------------------------------------------------------------- ________________ दि.शा. तीर्थकरोना शासनदेवोनुं स्वरूप (१७७) गोमुखयक्ष १चक्रेश्वरी देवी । Sn IHAWARENCam WA FSE २-महयक्षतुं स्वस्थ - चक्रत्रिशूलकमलाङ्कुशवामहस्तो, निस्त्रिंशदण्डपरशूद्यवराण्यपाणिः । चामीकरद्युतिरिमाङ्कनतो महादि-यक्षोऽय॑तो (हि?)जगतश्चतुराननोऽसौ ॥२॥ હાથીના ચિહનવાળા શ્રી અજિતનાથ જિનેશ્વરના શાસનદેવ મહાયસંનામનો યક્ષ છે, તે સુવર્ણના જેવી કાંતિવાળો, હાથીની સવારી કરનાર, ચાર મુખવાળો, અને આઠ ભુજાવાળો છે, તેના ડાબા ચાર હાથમાં ચક, ત્રિશૂલ, કમળ અને અંકુશ છે, તથા જમણા ચાર હાથમાં તરવાર, દંડ, ફરસી અને વરદાન છે. २-अजिता (रोहिणी) देवीनुं स्वरूप - स्वर्णद्युतिशङ्खरथाङ्गशस्त्रा, लोहासनस्थाभयदानहस्ता । देवं धनुः सार्द्धचतुश्शतोच्चं, वन्दारुवीष्टमिह रोहिणीष्टेः ॥२॥ સાડા ચારસો ધનુષના શરીરવાળા શ્રી અજિતનાથ જિનેશ્વરની શાસન દેવી રોહિણી, નામની દેવી છે. તે સુવર્ણના જેવી કાંતિવાળી, લોહાસન ઉપર બેઠેલી અને ચાર ભુજાવાની છે. તેના ચારે હાથમાં અનુક્રમે રાંખ, ચક્ર, અભય અને વરદાન છે. | Page #210 -------------------------------------------------------------------------- ________________ ( ૭૮ ) वास्तुसारे ૨- Mય૩-૧૪ ૩-mવિતા(ૐજી) Jin A . ३-त्रिमुखयक्षतुं स्वरूप - चक्रासिसृण्युपगसव्यसयोऽन्यहस्तै-दण्डत्रिशूलमुपयन् शितकर्तिकां च । वाजिध्वजप्रभुनतःशिखिगोऽञ्जनाभ-स्त्र्यक्षःप्रतीक्षतुबलिं त्रिमुखाख्ययक्षः ॥३॥ ઘોડાના ચિહ્નવાળા શ્રીસંભવનાથ ભગવાનના શાસનદેવ વિમુખ નામનો યક્ષ છે, તે કૃષ્ણ વર્ણવાળો, મોરની સવારી કરનારો, ત્રણ ત્રણ નેત્રવાળા ત્રણ મુખવાળો અને છ ભુજાવાળો છે. ડાબા હાથમાં ચક, તરવાર અને અંકુશને, તથા જમણા હાથમાં દંડ, વિશાલ અને તેજધારવાળી કાતરને ધારણ કરનારો છે. રૂ-તિ (ના)દેવીનું સ્વરૂપ – पक्षिस्थाद्धेन्दुपरशु-फलासीढीवरैः सिता । चतुश्चापशतोच्चाहद्-भक्ता प्रज्ञप्तिरिज्यते ॥३|| ચાર સો ધનુષના શરીરવાળા શ્રી સંભવનાથ જિનેશ્વરની શાસનદેવી પ્રજ્ઞપ્તિ નામની દેવી છે, તે સફેદ વર્ણવાળી, પક્ષીની સવારી કરનારી અને છ ભુજાવાળી છે, તે હાથોમાં અર્ધ ચંદ્રમા, ફરસી, ફળ, તરવાર* ઈઢી (ઈષ્ટી ?) અને વરદાનને ધારણ કરે છે. * પ્રતિષ્ઠાતિલકમાં "ઘડી' લખે છે. અનેકાર્થકોશમાં ઇષ્ટીનો અર્થબંડી લખી છે. ચિત્રમાં મેં ઢાલ આપી છે, સત્ય વિદ્રાન સુધારી લે. Page #211 -------------------------------------------------------------------------- ________________ दि.शा. तीर्थंकरोना शासनदेवोनुं स्वरूप ( १७९) ३-त्रिमुखयक्ष ३- प्रज्ञप्ति(नम्रा)देवी ४-यक्षेश्वरयक्षतुं स्वस्प - प्रेङ्खनधनुःखेटकवामपाणिं, सकङ्कपत्रास्यपसव्यहस्तम् । . श्यामं करिस्थं कपिकेतुभक्तं, यक्षेश्वरं यक्षमिहार्चयामि ॥४॥ વાંદરાના ચિહનવાળા શ્રીઅભિનન્દન ભગવાનના શાસનદેવ પક્ષેશ્વર નામનો પક્ષ છે. તે કૃણ વર્ણવાળો, હાથીની સવારી કરનારો અને ચાર ભુજાવાળો છે. તે ડાબા હાથોમાં ધનુષ અને ઢાલને તથા જમણા હાથોમાં બાણ અને તરવારને ધારણ કરે છે. ४-वज्रश्रृंखला देवी, स्वस्प - सनागपाशोरूफलाक्षसूत्रा, हंसाधिरूढा वरदानभुक्ता । हेमप्रभार्द्धत्रिधनुःशतोच्च-तीर्थेशनम्रा पविशृङ्खलार्चा ॥४॥ સાડા ત્રણ સો ધનુષના શરીરવાળા શ્રી અભિનન્દન ભગવાનની શાસનદેવી વશંખલાં નામની દેવી છે, તે સુવર્ણના જેવી કાન્નિવાળી, હંસની સવારી કરનારી અને ચાર ભુજાવાળી છે. તે હાથોમાં નાગપાશ, બીજોરૂ, માળા અને વરદાનને ધારણ કરે છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ ( १८० ) वास्तुसारे - - |-यक्षेश्वर यक्ष व लारितारी देवी ALSO A HinmanNAMERI 4ALLD ५-तुम्बरुयक्षतुं स्वस्प - सर्पोपवीतं द्विकपन्नगोर्ध्व-करं स्फुरद्दानफालान्यहस्तम् । कोकाङ्कननं गरुडाधिरूढं, श्रीतुम्बरं श्यामरुचिं यजामि ॥५॥ ચકવાના ચિહનવાળા શ્રીસુમતિનાથ જિનેશ્વરના શાસનદેવ સુખરૂં નામનો પણ છે, તે કૃષણવર્ણવાળો ગરુડની સવારી કરનારો, સર્પની જનોઈને ધારણ કરનારો અને ચાર ભુજાવાળો છે. તે ઉપરના બન્ને હાથમાં સર્પને તથા નીચેના જમણા હાથમાં વરદાન અને ડાબા હાથમાં ફળને ધારણ કરે છે. ५-पुरुषदत्ता (खङ्गवरा)देवी- स्वस्प - गजेन्द्गा वज्रफलोद्यचक्र-वराङ्गहस्ता कनकोज्ज्वलाङ्गी । गृह्णानुदण्डत्रिशतोन्नताहन्, नतार्चनां खङ्गवरार्च्यते त्वम् ॥५॥ ત્રણ સો ધનુષના શરીરવાળા શ્રી સુમતિનાથ ભગવાનની શાસનદેવી ખડગવરા (પુરષદરા) નામની દેવી છે, તે સુવર્ણવર્ણવાળી, હાથીની સવારી કરનારી, અને ચાર ભુજાવાળી છે. તે હાથોમાં વજુ, ફળ, ચક અને વરદાનને ધારણ કરનારી છે. Page #213 -------------------------------------------------------------------------- ________________ 4 तुम्बर यक्ष ६- पुष्पयक्षनुं स्वरूप दि.शा. तीर्थंकरोना शासनदेवानं स्वरूप G 4- खड्गवश (पुरुषदत्ता) देवी मृगारुहं कुन्तवरापसव्य-करं सखेटाऽभयसव्यहस्तम् । श्यामांगमब्जध्वजदेवसेव्यं, पुष्पाख्ययक्ष परितर्पयामि ॥६॥ કમળના ચિહ્નવાળા શ્રીપદ્મપ્રભજિનના શાસનદેવ ‘પુષ્પ' નામનો પક્ષ છે, તે કૃષ્ણવર્ણવાળો, હરણની સવારી કરનારો અને ચાર ભુજાવાળો છે. તે જમણા હાથોમાં ભાલા અને વરદાનને, તથા ડાબા હાથોમાં ઢલ અને અભયને ધારણ કરનાસે છે. ६ - मनोवेगा ( मोहिनी ) देवीनुं स्वरूप तुरंगवाहनादेवी मनोवेगा चतुर्भुजा । ( १८१ ) वरदा काञ्चनछाया सोल्लासिफलकायुधा ॥६॥ શ્રીપદ્મપ્રભજિનની શાસન દેવી ‘મનોવેગા' (મોહિની) નામની દેવી છે, તે સુવર્ણવર્ણવાળી, ઘોડાની સવારી કરનારી અને ચાર ભુજાવાળી છે, તે હાથોમાં વરદાન, તરવાર, ઢાલ અને ફળને ધારણ કરે છે. વસુનંદિપ્રતિષ્ઠાલ્પમાં બે ભુજાવાળા લખે છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ ( १८२ ) ... वास्तुसारे ६-पुष्पयक्ष -मनोवेगा(मोहिनी) देवी More DARIAAR N Vol ७. मातंगयक्षतुं स्वरूप सिंहाधिरोहस्य सदण्डशूल-सव्यान्यपाणेः कुटिलाननस्य । कृष्णत्विषः स्वस्तिककेतुभक्ते-तिङ्गयक्षस्य करोमि पूजाम् ॥७॥ સ્વસ્તિકના ચિહનવાળા શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના શાસનદેવ માતંગ નામનો યક્ષ છે, તે કૃષ્ણવર્ણવાળો, સિંહની સવારી કરનારો, કુટિલ મુખવાળો અને બે હાથવાળો છે, જમણા હાથમાં ત્રિશૂલ અને ડાબા હાથમાં દંડને ધારણ કરનારો છે. ७-काली (मानवी) देवीनुं स्वरूप - सितां गोवृषगां घण्टां, फलशूलवरावृताम् । यजे काली द्विको दण्ड-शतोच्छ्रायजिनाश्रयाम् ॥७॥ બસો ધનુષ્યના શરીરવાળા શ્રીસુપાર્શ્વનાથ ભગવાનની શાસન દેવી કાલી (માનવી) નામની દેવી છે. તે સફેદ વર્ણવાળી, પોઠિયાની સવારી કરનારી અને ચાર ભુજાવાળી છે. તે હાથોમાં ઘંટા, ફળ, ત્રિશૂલ અને વરદાનને ધારણ કરનારી છે. Page #215 -------------------------------------------------------------------------- ________________ દિશા. તીર્થોના શાસનદેવોનું સ્વરૂપ ( ૧૮૩) मातंगयक्ष |-chal (@ાનની) ની D . છ ૮–ામયક્ષનું સ્વરૂપ – यजे स्वधित्युद्यफलाक्षमाला-वराङ्कवामान्यकरं त्रिनेत्रम् । कपोतपत्रं प्रभयाख्यया च, श्यामं कृतेन्दुध्वजदेवसेवम् ॥८॥ ચંદ્રમાના ચિહનવાળા શ્રીચંદ્રપ્રભજિનેશ્વરના શાસનદેવ શ્યામ નામનો યક્ષ છે, તે કૃષ્ણવર્ણવાળો, કબૂતરની સવારી કરનારો, ત્રણ નેત્રવાળો, અને ચાર ભુજાવાળો છે, તે ડાબા હાથમાં ફરસી અને ફળને તથા જમણા હાથમાં માળા અને વરદાનને ધારણ કરે છે. ટ-વાર્જિની (વામા૦િની) લેવીનું સ્વરૂપ – चन्द्रोज्ज्वलां चक्रशरासपाश-चर्मत्रिशूलेषुझषासिहस्ताम् । श्रीज्वालिनी सार्द्धधनुःशतोच्च-जिनानतां कोणगतां यजामि ॥८॥ જોઢસો ધનુષના શરીરવાળા શ્રીચંદ્રપ્રભજિનેશ્વરની શાસનદેવી અજવાલિની (જવાળામાલિની) નામની દેવી છે. તે સફેદ વર્ણવાળી, પાડાની સવારી કરનારી અને આઠ ભુજાવાળી છે. તે જ હાથોમાં ચક, ધનુષ, નાગપાશ, ઢાલ, ત્રિશુલ, બાણ, માછલી અને તરવારને ધારણ કરે છે. * હેલાચાર્ય કૃત જવાલા માલિની કલ્પમાં ત્રિશૂલ, પાશ, માછલી, ધનુષ, બાણ, ફળ, વરઘન અને ચક આ પ્રમાણે શસ્ત્રો બતાવે છે. Page #216 -------------------------------------------------------------------------- ________________ ( १८४) वास्तुसारे F- श्यामयक्ष -ज्वालामालिनी देवी TAN ९-अजितयक्षतुं स्वरूप - सहाक्षमालावरदानशक्ति-फलापसव्यापरपाणियुग्मः । स्वारूढकूर्मो मकराङ्कभक्तो, गृह्णातु पूजामजितः सिताभः ॥९॥ - મગરના ચિહનવાળા શ્રીસુવિધિનાથ ક્લેિશ્વરના શાસનદેવ અજિત નામનો પક્ષ છે. ને સફેદ વર્ણવાળો, કાચબાની સવારી કરનાર અને ચાર ભુજાવાળો છે, તેના જમણા હાથ અક્ષમાળા અને વરદાનયુકન તથા વબા હાથ શક્તિ અને ફળ યુકત છે. ९-महाकाली (भृकुटी) देवीनु स्वरूप - कृष्णा कूर्मासना धन्व-शतोन्नतजिनानता । महाकालीज्यते वज्र-फलमुद्गरदानयुक् ॥९॥ એકસો ધનુષના શરીરવાળા શ્રીસુવિધિનાથ ભગવાનની શાસનદેવી મહાકાલી નામની દેવી છે, તે કૃષણવર્ણવાળી, કાચબાની સવારી કરનારી અને ચાર ભુજાવાળી છે, તેના હાથોમાં વજ, ફળ, મુગર અને વરદાન છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ दि.शा. तीर्थंकरोना शासनदेवोनुं स्वरूप (१८५ ) - ९-अनितयक्ष ९-महाकाली(कुशादेवा actant TAK पEVAAD MLA HIROIN १०–ब्रह्मयक्षतुं स्वरूप श्रीवृक्षकेतननतो धनुदण्डखेट-वज्रायसव्यसय इन्दुसितोऽम्बुजस्थः । ब्रह्मा शरस्वधितिखड्गवरप्रदान-व्यग्रान्यपाणिरुपयातु चतुर्मुखोऽर्चाम् ॥१०॥ શ્રીવૃક્ષના ચિહનવાળા શ્રી શીતલનાથ ભગવાનના શાસનદેવ બ્રહ્મા' નામનો પણ છે, તે સફેદ વર્ણવાળો, કમળના આસન ઉપર બેઠેલો, ચાર મુખવાળો અને આઠ ભુજાવાળો છે. તે ડાબા હાથોમાં ધનુષ, દંડ, ઢાલ અને વજને તથા જમણા હાથોમાં બાણ, ફરસી, તરવાર અને વરદાનને ધારણ કરે છે. १०-मानवी (चामुंडा) देवीनुं स्वरूप झषदामरूचकदानोचितहस्तां कृष्णकालगां हरिताम् । नवतिधनुमुग्जिनप्रणतामिह मानवीं प्रयजे ॥१०॥ નેવું ધનુષના શરીરવાળા શ્રી શીતલનાથ તીર્થંકરના શાસનદેવી માનવી' (ચામુંડા) નામની દેવી છે. તે લીલા વર્ણવાળી, કાળા સુવરની સવારી કરનારી, અને ચાર ભુજાવાળી છે. તે હાથોમાં માછલી, માળા, બીજોરૂ અને વરદાનને ધારણ કરે છે. Page #218 -------------------------------------------------------------------------- ________________ ( १८६) वास्तुसारे - १०- ब्रझयक्ष १० -मानवी चामुंडा) देवी 1. ANS ११-ईश्वरयक्ष, स्वस्प त्रिशूलदण्डान्वितवामहस्तः करेऽक्षसूत्र त्वपरे फलं च । बिभ्रत् सितो गण्डककेतुभक्तो लात्वीश्वरोऽर्चा वृषगस्त्रिनेत्रः ॥११॥ ગેંડાના ચિહનવાળા શ્રીશ્રેયાંસનાથ તીર્થંકરના શાસનદેવ ઈશ્વર નામનો પણ છે. તે સફેદ વર્ણવાળો, સાંઢની સવારી કરનારો, ત્રણ નેત્રવાળો અને ચાર ભુજાવાળો છે. ડાબા હાથોમાં ત્રિશૂલ અને દંડને, તથા જમણા હાથોમાં માળા અને ફળને ધારણ કરે છે. ११-गौरी (गौमेधकी) देवीचं स्वस्प समुद्गराब्जकलशां वरदां कनकप्रभाम् । गौरी यजेऽशीतिधनुः प्राशु देवीं मृगोपगाम् । . એંસી ધનુષના શરીરવાળા શ્રી શ્રેયાંસનાથ ભગવાનની શાસનદેવી ગૌરી (ગૌમેધકી) નામની દેવી છે, તે સુવર્ણવર્ણવાળી, હરણની સવારી કરનારી અને ચાર ભુજાવાળી છે. હાથોમાં મુગર, કમળ, કળશ અને વરદાનને ધારણ કરે છે. Page #219 -------------------------------------------------------------------------- ________________ दि.शा. तीर्थंकरोना शासनदेवोनुं स्वरूप ( ૨૮૭ ) ११- ईश्वरयक्ष -गौरी (गोमेधकी) देवी १२-कुमारयक्षतुं स्वरूप शुभ्रो धनुर्बभ्रुफलाढयसव्य-हस्तोऽन्यहस्तेषुगदेष्टदानः । लूलायलक्ष्मप्रणतस्त्रिवक्त्रः प्रमोदतां हंसचरः कुमारः ॥१२॥ , પાડાના ચિહનવાળા શ્રીવાસુપૂજ્ય ભગવાનના શાસનદેવ કુમારે નામનો પક્ષ છે. તે સફેદ વર્ણવાળો, હંસની સવારી કરનારો, ત્રણ મુખવાળો અને છ હાથવાળો છે. તેના ડાબા હાથોમાં ધનુષ, નોળિયો અને ફળ છે, તથા જમણા હાથોમાં બાણ, ગદા અને વરદાન છે. १२-गांधारी ( विद्युन्मालिनी) देवीनुं स्वरूप सपद्ममुसलाम्भोज-दाना मकरगा हरित् । गान्धारी सप्ततीष्वास तुङ्गप्रभुनतार्च्यते ॥१२।। સિત્તેર ધનુષના શરીરવાળા શ્રીવાસુપૂજ્ય તીર્થંકરના શાસનદેવી 'ગાંધારી (વિદ્યુમ્માલિની) નામની દેવી છે. તે લીલા વર્ણવાળી, મગરની સવારી કરનારી, અને ચાર ભુજાવાળી છે. તે ઉપરના બન્ને હાથોમાં કમળને, તથા નીચેના જમણા હાથમાં વરદાન અને નીચેના ડાબા હાથમાં મુસળને ધારણ કરે છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ ( ૨૮૮ ) वास्तुसारे १२ कुमारयक्ष -iધરી(વઘુમતિ) देवी G १३-चतुर्मुखयक्षतुं स्वस्पयक्षो हरित् सपरशूपरिमाष्टपाणिः कौक्षेयकाक्षमणिखेटकदण्डमुद्राः । बिभ्रच्चतुर्भिरपरैः शिखिगः किराङ्क-नम्रः प्रतृप्यतु यथार्थचतुर्मुखाख्यः ॥१३॥ સુવરના ચિહનવાળા શ્રી વિમલનાથ ભગવાનના શાસનદેવ ચતુર્મુખ નામનો યશ છે, ને લીલાવર્ણનો, મોરની સવારી કરનારો, * ચાર મુખવાળો અને બાર ભુજાવાળો છે. ઉપરના આઠ હાથોમાં ફરસીને તથા બાકીના ચાર હાથોમાં તરવાર, માળા, ઢાલ અને દંડને ધારણ કરનારો છે. શરૂ–ાટી દેવીનું ૩૫– षष्टिदण्डोच्चतीर्थेश-नता गोनसवाहना । ससर्पचापसर्पेषु-वैरोटी हरितार्च्यते ॥१३॥ સાઠ ધનુષ પ્રમાણના શરીરવાળા શ્રી વિમલનાથ ભગવાનની શાસનદેવી વૈરોટી નામની દેવી છે. તે લીલાવર્ણવાળી, સાપની સવારી કરનારી, અને ચાર ભુજાવાળી છે. ઉપરના બન્ને હાથમાં સર્પને તથા નીચેના જમણા હાથમાં બાણ અને ડાબા હાથમાં ધનુષને ધારણ કરે છે. પ્રતિષ્ઠાતિલકમાં છ મુખવાળો લખે છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ दि.शा. तीर्थंकरोना शासनदेवोनुं स्वरूप | ( ૨૮૨ ) १३ चतुर्मुखयक्ष. १३- वैरोटरी देवी T * * ૨૪– પતિ જયસનું તપपातालकः ससृणिशूलकजापसव्य-हस्तः कषाहलफलाङ्कितसव्यपाणिः । सेधाध्वजैकशरणो मकराधिरूढो, रक्तोऽर्च्यतां त्रिफणनागशिरास्त्रिवत्रः ॥१४॥ સેઢાડીના ચિહનવાળા શ્રીઅનનનાથ જિનેશ્વરના શાસનદેવ પાતાલ નામનો યક્ષ છે. તે લાલવર્ણવાળો મગરની સવારી કરનારા, ત્રણ મુખવાળો, માથા ઉપર સાપની ત્રણ ક્ષયને ધારણ કરનારો અને છ હાથવાળો છે. તે જમણા હાથોમાં અંકુશ, ત્રિશુલ અને કમળને તથા ડાબા હાથોમાં ચાબુક, હળ અને ફળને ધારણ કરે છે. १४-अनन्तमती (विभिणी) देवीनुं स्वस्प हेमाभा हंसगा चाप-फलबाणवरोद्यता । पञ्चाशच्चापतुंगार्हद्-भक्तानन्तमतीज्यते ॥१४|| પચાસ ધનુષના શરીરવાળા શ્રીઅનન્તનાથ ભગવાનની શાસનદેવી અનામતી (વિભિણી) નામની દેવી છે. તે સુવર્ણવર્ણવાળી, હંસની સવારી કરનારી અને ચાર ભુજાવાળી છે. તે હાથોમાં ધનુષ, બીજોરૂ, બાણ અને વરદાનને ધારણ કરે છે. Page #222 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) ૧૪- પાતાđય શ્ય-વિનયક્ષનું સ્વ૫ -માનસી (પરમૃતા) દેવીનું સ્વરૂપ वास्तुसारे ૧૪-૩૪નન્તમતીવįનની) सचक्रवज्राङ्कुशवामपाणिः समुद्गराक्षालिवरान्यहस्तः । प्रवालवर्णस्त्रिमुखो झषस्थो वज्राङ्कभक्तोऽञ्चतु किन्नरोऽर्च्याम् ॥ १५ ॥ - વજ્રના ચિહ્નવાળા શ્રીધર્મનાથ ભગવાનના શાસનદેવ 'કિન્નર' નામનો પક્ષ છે, તે પરવાળાના જેવો વર્ણવાળો, માછલીની સવારી કરનારો, ત્રણ મુખવાળો અને છ ભુજાવાળો છે. ડાબા હાથોમાં ચક, વજ્ર અને અંકુશને તથા જમણા હાથોમાં મુલ્ગર, માળા અને વરદાનને ધારણ કરે છે. કેવી साम्बुजधनुदानाङ्कुशशरोत्पला व्याघ्रगा प्रवालनिभा । नवपञ्चकचापोच्छ्रितजिननम्रा मानसीह मान्येत ॥ १६ ॥ પિસ્તાળીશ ધનુષના શરીરવાળા શ્રીધર્મનાથ ભગવાનની શાસનદેવી 'માનસી' (પરભૃતા) નામની દેવી છે. તે પરવાળા જેવી વર્ણવાળી, વાઘની સવારી કરનારી અને છ ભુજાવાળી છે. હાથોમાં કમળ, ધનુષ, વરદાન, અંકુશ, બાણ અને કમળને ધારણ કરે છે. Page #223 -------------------------------------------------------------------------- ________________ १५- किन्नरयक्ष १६ गरुडयक्षनुं स्वरूप दि.शा. तीर्थंकरोना शासनदेवोनुं स्वरूप १५- मानसी वरता) देवी वक्राननोऽधस्तनहस्तपद्म-फलोऽन्यहस्तापतवज्रचक्रः 1 मृगध्वजार्हत्प्रणतः सपर्या श्यामः किटिस्थो गरुडोऽभ्युपैतु ||१६|| હરણના ચિહ્નવાળા શ્રીશાન્તિનાથ ભગવાનના શાસનદેવ ‘ગરુડ' નામનો યક્ષ છે. તે વાંકા મુખવાળો, કૃષ્ણવર્ણવાળો, સુવરની સવારી કરનારો અને ચાર ભુજાવાળો છે. નીચેના બન્ને હાથમાં કમળ અને ફળને તથા ઉપરના બન્ને હાથમાં વજ્ર અને ચક્રને ધારણ डरे छ, १६ - महामानसी (कन्दर्पा) देवीनुं स्वरूप चक्रफलेढिवराङ्कितकरां महामानसीं सुवर्णाभाम् । ( १९१ ) शिखिगां चत्वारिंशद्धनुरुन्नतजिनमतां प्रयजे ॥१६॥ ચાળીસ ધનુષના શરીરવાળા શ્રીશાંતિનાથ ભગવાનની શાસનદેવી ‘મહામાનસી નામની દેવી છે. તે સુવર્ણવર્ણવાળી, મોરની સવારી કરનારી અને ચાર ભુજાવાળી છે. हाथोमां थर्ड, इण, छेढी (?) अने परानने पशु हरे छे. Page #224 -------------------------------------------------------------------------- ________________ ( १९२ ) वास्तुसारे १६-गास उयक्ष १६ महामानसी(कंदपोदेवी १७-गंधर्वयक्षतुं स्वस्प सनागपाशोर्ध्वकरद्वयोऽधः-करद्वयात्तेषुधनुःसुनीलः। गन्धर्वयक्षः स्तभकेतुभक्तः, पूजामुपैतु श्रितपक्षियानः॥१७॥ બકરાના ચિહનવાળા શ્રીકુંથુનાથ ભગવાનના શાસનદેવ ગંધર્વ નામનો પક્ષ છે, તે કૃષ્ણવર્ણવાળો, પક્ષીની સવારી કરનારો અને ચાર ભુજાવાળો છે. તે ઉપરના બન્ને હાથોમાં નાગપાશને તથા નીચેના બન્ને હાથોમાં અનુક્રમે ધનુષ અને બાણને ધારણ કરે છે. १७-जया (गांधारी) देवी, स्वस्प सचक्रशङ्खासिवरां रुक्माभां कृष्णकोलगाम् । पञ्चत्रिंशद्धनु ग्जिननम्रां यजे जयाम्॥१७|| પાંત્રીશ ધનુષના શરીરવાળા શ્રી કુંથુનાથ ભગવાનની શાસનદેવી જયા (ગાંધારી) નામની દેવી છે. તે સુવર્ણવર્ણવાળી, કાળા સુવરની સવારી કરનારી અને ચાર ભુજાવાળી छ. योमi 23, शं५, १२५२ सने १२नने पा२३ ४२ छे. Page #225 -------------------------------------------------------------------------- ________________ दि.शा. तीर्थंकरोना शासनदेवोन स्वरूप ( १९३) १७-गंधर्वयक्ष -जया (गांधारी देवी -mantrary १८-खेन्द्रयक्षतुं स्वरूप आरभ्योपरिमात्करेषु कलयन् वामेषु चापं पविं, पाशं मुद्गरमङ्कुशं च वरदं षष्ठेन युजन् परैः । बाणाम्भोजफलस्रगच्छपटली-लीलाविलासांस्त्रिद्दक् । षड्वकाष्टगराङ्कभक्तिरसितः खेन्द्रोऽर्च्यते शङ्खगः ॥१८॥ માછલીના ચિહ્નવાળા શ્રીઅરનાથ ભગવાનના શાસનદેવ ખેન્દ્ર નામનો યક્ષ છે. તે કૃષ્ણવર્ણવાળો, શંખની સવારી કરનારો, ત્રણ ત્રણ નેત્રવાળા એવા છ મુખવાળો અને બાર ભુજાવાળો છે. તે ડાબા હાથોમાં ધનુષ, વજ, પાશ, મુગર, અંકુશ અને વરદાનને તથા જમણા હાથોમાં બાણ, કમળ, બીજોરૂ, મોટી અક્ષમાળા અને અભયને ધારણ કરે છે. १८-तारावती (काली) देवी, स्वस्प स्वर्णाभां हंसगां सर्प-मृगवज्रवरोद्धराम् । चाये तारावती त्रिंशच्चापोच्चप्रभुभक्तिकाम् ॥१८॥ ત્રીશ ધનુષના શરીરવાળા શ્રીઅરનાથ ભગવાનની શાસનદેવી 'તારાવતી (કાલી) નામની દેવી છે. તે સુવર્ણવર્ણવાળી, હંસની સવારી કરનારી, અને ચાર ભુજાવાળી છે. હાથોમાં સાપ, હરણ, વજૂ અને વરદાનને ધારણ કરે છે. Page #226 -------------------------------------------------------------------------- ________________ ( १९४) वास्तुसारे १८--वेन्द्रयक्ष te-तारावती(काली)देवा NUWBERR NEERI m MMOM १९-कुबेरयक्षतुं स्वस्प सफलकधनुर्दण्डपद्मखड्गप्रदरसुपाशवरप्रदाष्टपाणिम् । गजगमनचतुर्मुखेन्दचापद्युतिकलशाङ्कनतं यजे कुबेरम् ॥१९॥ કલશના ચિહનવાળા શ્રીમલ્લિનાથ ભગવાનના શાસનદેવ કુબેર નામનો યક્ષ છે. તે ઇંદ્રધનુષના જેવો વર્ણવાળો, હાથીની સવારી કરનારો, ચાર મુખવાળો અને આઠ હાથવાળો છે. તે હાથોમાં ઢાલ, ધનુષ, દંડ, કમળ, તરવાર, બાણ, નાગપાશ અને વરદાનને ધારણ કરે છે. १९-अपराजिता देवी, स्वस्प पञ्चविंशतिचापोच्चदेवसेवापराजिता ।। शरभस्थाय॑ते खेटफलासिवरयुग हरित् ॥१९॥ પચીસ ધનુષની ઊંચાઇવાળા શ્રી મલ્લિનાથ ભગવાનની શાસનદેવી અપરાજિતા નામની દેવી છે. તે લીલા વર્ણવાળી, અષ્ટાપદની સવારી કરનારી અને ચાર ભુજાવાળી છે. હાથોમાં ઢાલ, ફળ, તરવાર અને વરદાનને ધારણ કરે છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ दि.शा. तीर्थंकरोना शासनदेवोन स्वरूप ( १९५) १९-कुबेराक्ष १९ अपराजितादेवी २०-वरुणयक्षतुं स्वस्प जटाकिरीटोऽष्टमुखस्त्रिनेत्रो, वामान्यखेटासिफलेष्टदानः । कूर्माङ्कनम्रो वरुणो वृषस्थः, श्वेतो महाकाय उपैतु तृप्तिम् ॥२०॥ કાચબાના ચિહનવાળા શ્રીમુનિસુવ્રત જિનેશ્વરના શાસનદેવ વરુણ નામનો પક્ષ છે. તે સફેદ વર્ણવાળો, સાંઢની સવારી કરનારે, જટાના મુકુટવાળો, ત્રણ ત્રણ નેત્રવાળા એવા આઠ મુખવાળો અને ચાર ભુજાવાળો છે. ડાબા હાથોમાં ઢાલ અને ફળને તથા જમણા હાથોમાં તરવાર અને વરદાનને ધારણ કરે છે. २०-बहुरूपिणी देवीनु स्वस्प पीतां विंशतिचापोच्च-स्वामिकां बहुरूपिणीम् । यजे कृष्णाहिगां खेटफलखड्गवरोत्तराम् ॥२०॥ વીસ ધનુષના શરીરવાળા શ્રીમુનિસુવ્રત ભગવાનની શાસનદેવી બહુરૂપિણી (સુગંધિની) નામની દેવી છે. તે પીળા વર્ણવાળી, કાળા સર્ષની સવારી કરનારી અને ચાર ભુજાવાળી છે. હાથોમાં ઢાલ, ફળ, તરવાર અને વરદાનને ધારણ કરે છે, Page #228 -------------------------------------------------------------------------- ________________ ( १९६ ) २०- वरुणयक्ष २१- भृकुटीयनुं स्वस्प वास्तुसारे २०- बहुरूपिणी देवी खेटासिकोदण्डशराङ्कुशाब्ज - चक्रेष्टदानोल्लसिताष्टहस्तम् चतुर्मुखं नन्दिगमुत्पलाङ्क - भक्तं जपाभं सृकुटिं यजामि ||२१|| લાલ કમળના ચિહ્નવાળા શ્રીનમિનાથ જિનેશ્વરના શાસનદેવ 'ભૃકુટિ નામનો યક્ષ છે. તે લાલ વર્ણવાળો, સાંઢની સવારી કરનારો, ચાર મુખવાળો અને આઠ ભુજાવાળો છે. हाथोमां ढाल, तरवार, धनुष, जाएग, अंडुश, कुमण, यकु अने परधानने धारा कुरे छे. २१ - चामुंडा (कुसुममालिनी) देवीनुं स्वरूप चामुण्डा षष्टिखटाक्ष - सूत्रखड्गोत्कटा हरित् 1 मकरस्थार्च्छते पञ्च दशदण्डोन्नतेशभाक् ॥२॥ પંદર ધનુષના શરીરવાળા શ્રીનમિનાથ તીર્થંકરની શાસનદેવી 'ચામુંડા' નામની દેવી છે. તે લીલા વર્ણવાળી, મગરની સવારી કરનારી અને ચાર ભુજાવાળી છે. તે હાથોમાં हेड, ढाल, भाजा जने तरवारने धाशुग मेरे छे. Page #229 -------------------------------------------------------------------------- ________________ दि.शा. तीर्थंकरोना शासनदेवोनुं स्वस्प ( १९७ ) २१ - भूकुटियक्ष २१ चामुंडा (कसुममालिनी देवी Soups २२-गोमेदयक्षतुं स्वस्प श्यामस्त्रिवकत्रो द्रुघणं कुठारं, दण्डं फलं वज्रवरौ च बिभ्रत् । गोमेदयक्षः क्षितशङ्खलक्ष्मा, पूजां नृवाहोऽहंतु पुष्पयानः ॥२२॥ શંખના ચિહનવાળા શ્રીને મનાથ તીર્થંકરના શાસનદેવ ગોમેદ નામનો યક્ષ છે. તે કૃષ્ણ વર્ણવાળો, ત્રણ મુખવાળો, પુષ્પના આસન પર બેસનારો, મનુષ્યની સવારી કરનાર અને છ હાથવાળો છે. હાથોમાં મુદગર, ફરસી, દંડ, ફળ, વજૂ અને વરદાનને ધારણ કરે છે. २२-आमा (कुष्मांडिनी) देवीनुं स्वरूप सव्येकधुपगप्रियङ्करसुतुक्प्रीत्यै करे बिभ्रती, दिव्याम्रस्तबकं शुभंकरकर-श्लिष्टान्यहस्ताङ्गुलिम् । सिंहे भर्तृचरे स्थितां हरितभा-माम्रद्रुमच्छायगां, वन्दारूं दशकार्मुकोच्छ्रयजिनं देवीमिहानां यजे ॥२२।। દશ ધનુષના શરીરવાળા શ્રીનેમનાથ ભગવાનની શાસનદેવી આખાં (કુષ્માંડની) દેવી છે. તે લીલા વર્ણવાળી, સિંહની સવારી કરનારી, આંબાની છાયામાં વસનારી અને Page #230 -------------------------------------------------------------------------- ________________ ( १९८) वास्तुसारे બે ભુજાવાળી છે. ડાબા હાથમાં પ્રિયંકર નામના પુત્રના પ્રેમને માટે આંબાની ડાળીને તથા જમણે હાથે બીજા શુભંકર નામના પુત્રને ધારણ કરવાવાળી છે. २२ गोमेदयक्ष . २१ आम्नादेवी अपमागिनी) - २३-धरणेन्द्रयक्ष- स्वरूपऊर्ध्वद्विहस्तधृतवासुकिरुद्भटाधः सव्यान्यपाणिफणिपाशवरप्रणन्ता । श्रीनागराजककुदं धरणोऽभ्रनीलः, कूर्मश्रितो भजतु वासुकिमौलिरिज्याम् ॥२३|| નાગરાજના ચિહ્નવાળા શ્રી પાર્શ્વનાથ ભગવાનના શાસનદેવ ધરણેન્દ્ર નામનો યક્ષ છે. તે આસમાની વર્ણવાળો, કાચબાની સવારી કરનારો, મુકુટમાં સર્પના ચિહનવાળો અને ચાર ભુજાવાળો છે. તે ઉપરના બન્ને હાથોમાં સર્પને, તથા નીચેના ડાબા હાથમાં નાગપાશને અને જમણા હાથમાં વરદાનને ધારણ કરે છે. २३-पद्मावती देवी, स्वरूप देवी पद्मावतीनाम्ना रक्तवर्णा चतुर्भुजा । पद्मासनाङ्कुशं धत्ते स्वक्षसूत्रं च पङ्कजम् ॥ अथवा षड्भुजादेवी चतुर्विंशतिः सद्भुजाः । Page #231 -------------------------------------------------------------------------- ________________ दि.शा. तीर्थंकरोना शासनदेवोनुं स्वरूप ( ૧૨ ) पाशासिकुन्तबालेन्दु-गदामुसलसंयुतम् ॥ भुजाषट्कं समाख्यातं चतुर्विंशतिरुच्यते । शङ्खासिचक्रबालेन्दु-पद्मोत्पलशरासनम् ॥ शक्तिं पाशाङ्कुशं घण्टां बाणं मुसलखेटकम् । त्रिशूलं परशुं कुन्तं वज्र मालां फलं गदाम् ॥ पत्रं च पल्लवं धत्ते वरदा धर्मवत्सला । શ્રી પાર્શ્વનાથ તીર્થકરની શાસનદેવી પદ્માવતી નામની દેવી છે. તે લાલ વર્ણવાળી * કમળના આસનવાળી અને x ચાર ભુજાઓમાં અંકુશ, માળા, કમળ અને વરદાનને ધારણ કરનારી છે. તેમ જ તે છ અથવા ચોવીસ ભુજાવાળી પણ છે. છ હાથોમાં પાશ, તરવાર, ભાલા, બાલચંદ્રમા, ગદા અને મુસળને ધારણ કરનારી છે. તથા ચોવીસ હાથોમાં અનુક્રમે શંખ, તરવાર, ચક, બાલચંદ્રમા, સફેદ કમળ, લાલ કમળ, ધનુષ, શક્તિ પાશ, અંકુશ, ઘંટા, બાણ, મુસળ, ઢાલ, ત્રિશૂલ, ફરસી, ભાલા, વજ, માળા, ફળ, ગદા, પાન, નવીન પાનનો ગુચ્છો અને વરદાનને ધારણ કરે છે. ર૩ २३-धरणेन्द्र यक्ष२३. पद्मावतीदेवी * આશાધર પ્રતિષ્ઠપાઠમાં કુફ્ફટસર્પની સવારી કરનારી અને કમળના આસન ઉપર બેઠેલી, તેમ જ માથા ઉપર સર્પની ત્રણ ફણાના ચિહનવાળી લખી છે. X પદ્માવતી કલ્પમાં ચાર ભુજાઓમાં પાશ, ફળ, વરદાન અને અંકુશને ધારણ કરનારી લખી છે. Page #232 -------------------------------------------------------------------------- ________________ ( २०० ) वास्तुसारे २४-मातंगयक्षतुं स्वस्प - मुद्गप्रभो मूर्द्धनि धर्मचक्रं, बिभ्रत्फलं वामकरेऽथ यच्छन् । वरं करिस्थो हरिकेतुभक्तो, मातङ्गयक्षोऽङ्गतु तुष्टिमिष्टया ॥२४॥ સિંહના ચિહનવાળા શ્રી મહાવીરસ્વામીના શાસનદેવ માતંગ નામનો પક્ષ છે. તે મગ જેવા લીલા વર્ણવાળો, હાથીની સવારી કરનારો, મસ્તક ઉપર ધર્મચકને ધારણ કરનારો અને બે હાથવાળો છે. ડાબા હાથમાં બીજોરૂ અને જમણા હાથમાં વરદાનને ધારણ કરે છે. २४-- सिद्धायिका देवीचं स्वस्प - सिद्धायिकां सप्तकरोच्छ्रिताङ्ग-जिनाश्रयां पुस्तकदानहस्ताम् । श्रितां सुभद्रासनमत्र यज्ञे, हेम-द्युति सिंहगतिं यजेऽहम् ॥२४॥ સાત હાથના ઊંચા શરીરવાળા શ્રી મહાવીરસ્વામીની શાસનદેવી "સિદ્ધામિકા' નામની દેવી છે. તે સુવર્ણવર્ણવાળી, ભદ્રાસન ઉપર બેઠેલી, સિંહની સવારી કરનારી અને બે ભુજાવાળી છે. ડાબા હાથમાં પુસ્તક અને જમણા હાથમાં વરદાનને ધારણ કરે છે. |२४-मातंगयक्ष 2-सिद्धायिका देवी । - Page #233 -------------------------------------------------------------------------- ________________ प्रतिष्ठादिना मुहूर्त D નીચેના મુહુત આરંભસિદ્ધિ, નિશુદ્ધિ, લગ્નશુદ્ધિ, મુહૂર્ત ચિંતામણિ, મુહૂર્ત માર્તણ્ડ, જ્યોતિષ રત્નમાળા અને જ્યોતિષ હર આદિ ગ્રંથોના આધારે લખેલા છે. वर्षनी शुद्धि संवत्सरस्य मासस्य दिनस्यक्षस्य सर्वथा । कुजवारोज्झिता शुद्धिः प्रतिष्ठायां विवाहवत् ॥१॥ સિંહસ્થ ગુરૂના વર્ષને છોડીને વર્ષ, માસ, દિન, નક્ષત્ર, અને મંગલવારને છોડીને બીજા શુભવારો એ બધાની શુદ્ધિ જેમ વિવાહના કાર્યમાં જોવાય છે, તેમ પ્રતિષ્ઠાના કાર્યમાં પણ જોવી જોઈએ ૧૫ अयन शुद्धि गृहप्रवेशत्रिदशप्रतिष्ठा- विवाहचूडाव्रतबन्धपूर्वम् । सौम्यायने कर्म शुभं विधेयं, यद्गर्हितं तत्खलु दक्षिणे च ॥२॥ ગૃહપ્રવેશ, દેવની પ્રતિષ્ઠા, વિવાહ, મુંડન સંસ્કાર અને યજ્ઞોપવીત આદિ વ્રત, ઈત્યાદિક શુભકાર્ય ઉત્તરાયણમાં એટલે મકર આદિ છ રાશિ ઉપર સૂર્ય હોય ત્યારે કરવું શુભ છે અને દક્ષિણાયનમાં એટલે કર્ક આદિ છ રાશિ ઉપર સૂર્ય રહે ત્યાં સુધી ને શુભકાર્ય કરવું અશુભ છે રા मास शुद्धि मिग्गसिराइ मासट्ठ चित्तपोसाहिए वि मुत्तु सुहा । जइ न गुरु सुक्को वा बालो वुड्ढो अ अत्थमिओ ||३|| * શત્ર, પોષને અધિકમાસને છોડીને માગશર આદિ આઠ માસ એટલે માગશર, માધ, ફાગણ, વૈશાખ, જેઠ અને આષાઢ એ મહિના શુભ છે. પરંતુ તેમાં ગુરુ અથવા શુક બાલ હોય, વૃદ્ધ હોય, અથવા અસ્ત હોય તો તે મહીના અશુભ છે રૂા. * ચત્ર માસમાં જો મેષ સંક્રાંતિ હોય અને પોષમાં મકર સંક્રાંતિ હોય તો તે બન્ને મહિનામાં પણ શુભ કાર્ય થઈ શકે છે. Page #234 -------------------------------------------------------------------------- ________________ वास्तुसारे गेहाकारे चेइअ वज्जिज्जा माहमास अगणिभयं । सिहरजुअं जिणभुवणे बिंबपवेसो सया भणिओ ||४|| आसाढे वि इट्ठा कायव्वा केइ सूरिणो भइ । पासायागब्भगेहे बिंबपवेसो न कायव्वो ॥५॥ ઘર દેહરાસરનો આરંભ માઘ માસમાં કરે તો અગ્નિનો ભય થાય, તે માટે માધમાસમાં ઘર મંદિર બનાવવાનો આરંભ કરવો નિહ. પરંતુ શિખરવાળા મંદિરનો આરંભ અને બિમ્બનો પ્રવેશ થઈ શકે છે. આષાઢ માસમાં પ્રતિષ્ઠા થઈ શકે છે, તેમ કોઈ આચાર્યો કહે છે. પરંતુ પ્રાસાદના ગભારામાં બિંબપ્રવેશ કરાવવો નિહ ॥૫॥ तिथि शुद्धि छट्ठी रित्तट्ठमी बारसी अ अमावसा गयतिहीओ । वुड्ढतिहि कूरद्धा वज्जिज्ज सुहेसु कम्मेसु ॥६॥ छठ, रिता तिथि ( ४, ८, १४) साहम, जारस, अमावस, क्षयतिथि, वृद्धितिथि, કૂતિથિ અને દગ્ધાતિથિ એ શુભ કાર્યમાં વર્ષથી ૬।। क्रूरतिथि ( २०२ ) त्रिशश्चतुर्णामपि मेषसिंह- धन्वादिकानां क्रमतश्चतस्रः । पूर्णाश्चतुष्कत्रितयस्य तिस्र-स्त्याज्या तिथिः क्रूरयुतस्य राशेः મેષ આદિ, સિંહ આદિ અને ધન આદિ ચાર ચાર રાશિઓના ત્રણ ચતુષ્ક કરવા, તેમાં પ્રથમમાં પડવા આદિ ચાર તિથિ અને પાંચમ, બીજા ચતુષ્કમાં છઠ આદિ ચાર તિથિ અને દશમ, ત્રીજા ચતુષ્કમાં અગિયારસ આદિ ચાર તિથિ અને પૂનમ, એ ક્રૂતિથિ છે, તેમાં શુભકાર્ય કરવું નહિ. ઉપર બતાવેલ રાશિઓ ઉપર સૂર્ય, મંગલ શિન અથવા રાહુ આદિ કોઈ એકપણ પાપગ્રહ હોય ત્યારે કૂરિથિ માનવામાં આવે છે, અન્યથા ક્રૂતિથિ માનવી નહિ ।ગા क्रूरतिथि यंत्र - मष वृष मिथुन कर्क 8-4 २-५ ३-५ ४-५ सिंह कन्या तुला वृश्चिक ६-१० ७- १० ८-१० ९-१० धन मकर कुंभ मीन ११-१५ १२-१५ १३-१५ १४-१५ 11611 Page #235 -------------------------------------------------------------------------- ________________ कर प्रतिष्ठादिक ना मुहूर्त ( २०३ ) सूर्यदग्धा तिथि छग चउ अट्ठमि छट्ठी दसमट्ठमि बार दसमि बीआ उ । बारसि चउत्थि बीआ मेसाइसु सुरदड्ढदिणा ॥८॥ મેષ આદિ રાશિઓ ઉપર સૂર્ય હોય ત્યારે અનુકમે છઠ, ચોથ, આઠમ, છઠ, शिम, 406म, पारस, शम, alor, रस, योष भने Mr में सूर्य All કહેવાય છે આ सूर्य दग्धा तिथि यंत्र धन-मीन संक्रांतिमां २ . मिथुन-कन्या संक्रांतिमां वृष-कुंभ , .४ सिंह-वृश्चिक , मेष-कर्क ६ तुला-मकर चंद्रदग्धा तिथि कुंभधणे अजमिहुणे तुलसीहे मयरमीण विसकक्के । विच्छियकन्नासु कमा बीआई समतिही उ ससिदड्ढा ॥९॥ કુંભ અને ધનનો ચંદ્રમાં હોય ત્યારે બીજ, મેષ અને મિથુનનો ચંદ્રમા હોય ત્યારે ચોથ, તુલા અને સિંહનો ચંદ્રમા હોય ત્યારે છઠ, મકર અને મીનનો ચંદ્રમા હોય ત્યારે આઠમ, વૃષ અને કર્કનો ચંદ્રમા હોય ત્યારે દશમ, વૃશ્ચિક અને કન્યાનો ચંદ્રમા હોય ત્યારે બારશ એ બીજ આદિ સમ તિથિ ચંદ્રદગ્ધા તિથિ કહેવાય છે લા चंददग्धातिथि यंत्रकुंभ-धन ना चंद्रमामां २ । मकर-मीनना चंद्रमामां मेष-मिथुनना , ४ । वृष-कर्क , तुला-सिंह , ६ । वृश्चिक-कन्या ६ । , प्रतिष्ठा तिथि सियपक्खे पाडवय बीअ पंचमी दसमि तेरसी पुण्णा । कसिणे पडिवय बीआ पंचमि सुहया पइट्ठाए ||१०|| શુકલપક્ષની એકમ, બીજ, પાંચમ, દશમ, તેરસ અને પૂનમ. તથા કૃષ્ણપક્ષની એકમ, બીજ અને પાંચમ એ તિથિઓ પ્રતિષ્ઠાના કાર્યમાં શુભદાયક છે ૧al ० Page #236 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦૪) वास्तुसारे વાર શુદ્ધિ आइच्च बुह बिहप्फइ सणिवारा सुंदरा वयग्गाहणे । बिंबपइट्ठाइ पुणो बिहप्फइ सोम बुह सुक्का ॥११॥ રવિવાર, બુધવાર, ગુરુવાર અને શનિવાર એ વ્રતગ્રહણ કરવા માટે શુભ છે. તથા ગુરુવાર, સોમવાર, બુધવાર અને શુક્રવાર એ બિંબ પ્રતિષ્ઠા કરવા માટે શુભ છાવલા रत्नमाळामां कर्तुं छे के तेजस्विनी क्षेमकृदग्निदाह-विधायिनी स्याद्वरदा बुढा च । आनन्दकृत्कल्पनिवासिनी च, सूर्यादिवारेषु भवेत प्रतिष्ठा ॥१२।। રવિવારે પ્રતિષ્ઠા કરવાથી તે પ્રતિમા તેજવાળી એટલે પ્રભાવશાળી થાય છે. સોમવારે પ્રતિષ્ઠા કરવાથી કુશલ-મંગલ કરનારી, મંગળવારે સ્થાપન કરે તો અગ્નિદાહ કરનારી, બુધવારે સ્થાપન કરે તો મનવાંછિત દેવાવાળી, ગુરુવારે પ્રતિષ્ઠા કરે તો સ્થિર રહે, શુક્રવારે સ્થાપન કરે તો આનંદ દેનારી અને શનિવારે પ્રતિષ્ઠા કરે તો તે પ્રતિમા કલ્પ પર્યત એટલે સૂર્ય ચંદ્રમાં રહે ત્યાં સુધી સ્થિર રહેવાવાળી થાય ૧૨ા ग्रहोर्नु उच्चबलअजवृषमृगाङ्गनाकुलीरा झषवाणजौ च दिवारादितुङ्गाः । दशशिखिमनुयुक् तिथीन्द्रियांशै-स्त्रिनवकविंशतिभिश्च तेऽस्तनिचाः ॥१३|| સૂર્ય મેષરાશિનો હોય ત્યારે ઉચ્ચનો, તેમાં પણ દશ અંશ પરમ ઉચ્ચનો કહેવાય. ચંદ્રમા વૃષરાશિનો હોય ત્યારે ઉચ્ચનો, તેમાં ત્રણ અંશ પરમ ઉચ્ચનો કહેવાય, મંગળ મકર રાશિનો ઉચ્ચ અને તેમાં અઠ્યાવીશ અંશ પરમ ઉચ્ચ. બુધ કન્યારાશિનો ઉચ્ચ, તેમાં પંદર અંશ પરમ ઉચ્ચ. ગુરુ કર્ક રાશિનો ઉચ્ચ, તેમાં પાંચ અંશ પરમ ઉચ્ચ. શુક મીન રાશિનો ઉચ્ચ અને તેમાં સત્તાવીસ અંશ પરમ ઉચ્ચ. શનિ તુલા રાશિનો ઉચ્ચ અને તેમાં વીશ અંશ પરમ ઉચ્ચ કહેવાય. એ ગ્રહદે પોતાની ઉચ્ચ રાશિથી સાતમી રાશિ ઉપર હોય ત્યારે નીચ કહેવાય. જેમકે સૂર્ય મેષ રાશિનો ઉચ્ચ છે, તેનાથી સાતમી રાશિ તુલાનો સૂર્ય હોય તે નીચ કહેવાય. તેમાં પણ દશ અંશ સુધી પરમ નીચ કહેવાય. આ પ્રમાણે દરેક ગ્રહોની નીચ અવસ્થા જાણવી ૧૩ Page #237 -------------------------------------------------------------------------- ________________ प्रतिष्ठादिक ना मुहूर्त ( २०५ ) ग्रहोर्नु स्वाभाविक मित्रबल शत्रू मन्दसितौ समश्च शशिजो मित्राणि शेषा रवेस्तीक्ष्णांशुर्हिमरश्मिजश्च सुहृदौ शेषाः समाः शीतगोः । जीवेन्दूष्णकराः कुजस्य सुहृदो ज्ञोऽरिः सितार्की समौ, मित्रे सूर्यसितौ बुधस्य हिमगुः शत्रुः समाश्चापरे ॥१४॥ सूरेः सौम्यसितावरी रविसुतो मध्योऽपरे त्वन्यथा, सौम्यार्की सुहृदौ समौ कुजगुरू शुक्रस्य शेषावरी । शुक्रज्ञौ सुहृदौ समः सुरगुरुः सौरस्य चान्येऽरयो, ये प्रोक्ताः स्वत्रिकोणभादिषु पुनस्तेऽमी मया कीर्तिताः ॥१५॥ સૂર્યના શનિ અને શુક શત્રુ છે, બુધ સમાન છે, તથા ચંદ્રમા, મંગળ અને ગુરુ એ મિત્ર છે. ચંદ્રમાના સૂર્ય અને બુધ મિત્ર છે, તથા મંગળ, ગુરુ, શુક્ર અને શનિ થે સમાન છે, શત્રુગ્રહ કોઈ નથી. મંગળના સૂર્ય, ચંદ્રમા અને ગુરુ કે મિત્ર છે, બુધ શત્રુ છે, તથા શુક્ર અને શનિ સમાન છે. બુધના સૂર્ય અને શુક મિત્ર છે, ચંદ્રમા શત્રુ છે, તથા મંગળ, ગુરુ અને શનિ એ સમાન છે. ગુરુનાં બુધ અને શુક શત્રુ છે, શનિ મધ્યમ છે, તથા સૂર્ય, ચંદ્રમા અને મંગળ એ મિત્ર છે. શુકના બુધ અને શનિ મિત્ર છે, મંગળ અને ગુરુ સમાન છે, તથા સૂર્ય, ચંદ્રમા શત્રુ છે. શનિના શુક અને બુધ મિત્ર છે, ગુરુ સમાન છે, તથા સૂર્ય, ચંદ્રમા અને મંગળ એ શત્રુ છે. ઈત્યાદિ જે પોતાના ત્રિકોણ ભવનાદિ સ્થાનમાં કહ્યું કે આ ઉદાહરણ રૂપે બતાવ્યું છે [૧૪-૧૫ના ग्रह मैत्री चक्र ग्रहा सोम मंगल मित्र चं.म.गु. सू.बु. सू.चं.गु. बुध गुरु | शुक्र सू.शु. | सू.चं.मं. बु.श. मं.गु.श. | शनि मं.गु. गुरु . चंद्रमा । बु. शु. | सू. चं. सू. चं. मं. सम म.गु.शु.श. शु.श. . 912 श. श. बुध Page #238 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦૬ ) ग्रहोनुं द्दष्टिबल वास्तुसारे पश्यन्ति पादतो वृद्ध्या भ्रातृव्योम्नी त्रित्रिकोणके । चतुरस्रे स्त्रीयं स्त्रीवन्मतेनायादिमावपि ॥ १६ ॥ દરેક ગ્રહ પોતપોતાના સ્થાનથી ત્રીજા અને દશમા સ્થાનને એક પાદ દૃષ્ટિથી, નવમા અને પાંચમા સ્થાનને બે પાદ દૃષ્ટિથી, ચોથા અને આઠમા સ્થાનને ત્રણ પાદ દૃષ્ટિથી જોવે છે અને સાતમા સ્થાનને ચાર પાદ દૃષ્ટિથી એટલે પૂર્ણ દૃષ્ટિથી જોવે છે. કોઈ આચાર્યનો એવો પણ મત છે કે પહેલા અને અગિયારમા સ્થાને પૂર્ણ દૃષ્ટિથી જોવે છે. બાકીના બીજા, છઠ્ઠા અને બારમા સ્થાનને કોઈ ગ્રહ દેખતા નથી. ।।૧૬। · ગ્રહો સાતમા સ્થાનને પૂર્ણ દૃષ્ટિથી જોવે છે કે બીજા કોઈ સ્થાનને પણ પૂર્ણ દૃષ્ટિથી જોવે છે ? તે સ્પષ્ટપણે બતાવે છે पश्येत् पूर्णं शनिर्भातृव्योम्नी धर्मधियोर्गुरुः । चतुरस्रे कुजोऽर्केन्दु-बुधशुक्रास्तु सप्तमम् ॥१७॥ શિન ત્રીજા અને દશમા સ્થાનને, ગુરુ નવમા અને પાંચમા સ્થાનને, મંગળ ચોથા અને આઠમા સ્થાનને પૂર્ણ દૃષ્ટિથી જોવે છે. રિવ, સોમ, બુધ અને શુક્ર એ ચાર ગ્રહો પોતાના સ્થાનથી સાતમા સ્થાનને જ પૂર્ણ દૃષ્ટિથી જોવે છે. જેમકે ત્રીજા અને દશમા સ્થાન પર ગ્રહોની એક પાદ દૃષ્ટિ છે, ત્યાં શનિની તો પૂર્ણ દૃષ્ટિ છે. નવમા અને પાંચમા, ચોથા અને આઠમા, તથા સાતમા સ્થાન પર જેમ અન્ય ગ્રહોની અનુક્રમે બે પાદ, ત્રણ પાદ અને પૂર્ણ દૃષ્ટિ છે, તેમ શનિની પણ છે, તેથી શિનની એક પાદ દૃષ્ટિ કોઈ પણ સ્થાન પર નથી. નવમા અને પાંચમા સ્થાન પર અન્ય ગ્રહોની બે પાદ દૃષ્ટિ છે, ત્યાં ગુરુની તો પૂર્ણ દૃષ્ટિ છે. જેમ બીજા ગ્રહોની ત્રીજા અને દશમા, ચોથા અને આઠમા તથા સાતમા સ્થાન પર અનુક્રમે એક પાદ, ત્રણ પાદ અને પૂર્ણ દૃષ્ટિ છે, તેમ ગુરુની પણ છે, જેથી ગુરુની બે પાદ દૃષ્ટિ કોઈ પણ સ્થાન પર નથી. ચોથા અને આઠમા સ્થાન પર જેમ અન્ય ગ્રહોની ત્રણ પાદ દૃષ્ટિ છે, ત્યાં મંગલની તો પૂર્ણ દૃષ્ટિ છે. જેમ બીજા ગ્રહોની ત્રીજા અને દશમા, નવમા અને પાંચમા તથા સાતમા સ્થાન પર અનુક્રમે એક પાદ, બે પાદ અને પૂર્ણ દૃષ્ટિ છે, તેમ મંગલની પણ છે, જેથી મંગલની ત્રણ પાદ દૃષ્ટિ કોઈ પણ સ્થાન પર નથી, એમ સિદ્ધ થાય છે. રિવ, સોમ, બુધ અને શુક્ર એ ચાર ગ્રહોની તો સાતમા સ્થાન પર જ પૂર્ણ દૃષ્ટિ હોવાથી બીજા કોઈ પણ સ્થાનને તેઓ પૂર્ણ દૃષ્ટિથી જોતા નથી. - Page #239 -------------------------------------------------------------------------- ________________ प्रतिष्ठादिक ना मुहर्त ( ર૦૭ ) प्रतिष्ठानां नक्षत्रो मह मिअसिर हत्थुत्तर अणुराहा रेवई सवण मूलं । पुस्स पुणव्वसु रोहिणि साइ धणिट्ठा पइट्ठाए ॥१८॥ મઘા, મૃગશિર, હસ્ત, ઉત્તરાફાગુની, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદા, અનુરાધા, રેવતી, શ્રવણ, મૂલ, પુષ્ય, પુનર્વસુ, રોહિણી, સ્વાતિ અને ધનિષ્ઠા એ નક્ષત્રો પ્રતિષ્ઠાના કાર્યમાં શુભ છે ૧૮. शिलान्यास अने सूत्रपातनां नक्षत्रो चेइअसुअं धुवमिउ कर पुस्स धणिट्ठ सयभिसा साई । . पुस्स तिउत्तर रे रो कर मिग सवणे सिलनिवेसो ||१९|| મુવસંશક (ઉત્તરાફાગુની, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદા અને રોહિણી), મૃદુસંજ્ઞક (મૃગશિર, રેવતી, ચિત્રા અને અનુરાધા), હસ્ત, પુષ્ય, ધનિષ્ઠા, શતભિષા અને સ્વાતિ એ નક્ષત્રોમાં ચૈત્ય (મંદિર)નો સૂત્રપાત કરવો. તથા પુષ્ય, ત્રણે ઉત્તરા નક્ષત્ર, રેવતી, રોહિણી, હસ્ત, મૃગશિર અને શ્રવણ એ નક્ષત્રોમાં શિલાની સ્થાપના કરવી I૧૯તા प्रतिष्ठा कारकनां अशुभ नक्षत्र कारावयस्स जम्मरिक्खं दस सोलसं तहट्ठारं । तेवीसं पंचवीसं बिंबपइट्ठाइ वज्जिज्जा |२०|| બિંબપ્રતિષ્ઠા કરાવાવાળાને પોતાનું જન્મનક્ષત્ર, દશમું, સોળમું, અઢારમું, તેવીસમું અને પચીસમું નક્ષત્ર હોય તો તે દિવસે બિંબપ્રતિષ્ઠાનું કાર્ય છોડી દેવું જોઈએ પરવા बिम्बप्रवेश सयभिसपुस्स धणिट्ठा मिगसिर धुवमिउ अएहिं सुहवारे । ससि गुरुसिए उइए गिहे पवेसिज्ज पडिमाओ ॥२१॥ શતભિષા, પુષ્ય, ધનિષ્ઠા, મૃગશિર, ઉત્તરાફાલ્યુની, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદા, રોહિણી, ચિત્રા, અનુરાધા અને રેવતી એટલાં નક્ષત્રોમાં તથા શુભવારોમાં, ચંદ્રમા, ગુરૂ અને શુકના ઉદયમાં પ્રતિમાનો પ્રવેશ કરાવવો સારો છે પરવા નવીન બિંબ કરાવનાર ગૃહસ્થને અનુકૂલ પ્રતિમાનું નક્ષત્ર, યોનિ, ગણ આદિનું બલ જોવાય છે, તે કહે છે – Page #240 -------------------------------------------------------------------------- ________________ वास्तुसारे योनिगणराशिभेदा लभ्यं वर्गश्च नाडीवेधश्च । नूतनबिम्बविधाने षड्विधमेतद् विलोक्यं ज्ञैः ॥२२॥ યોનિ, ગણ, રાશિભેદ, લેણદેણ, વર્ગ અને નાડિવેધ એ છ પ્રકારનું બલ નવીન બિંબ કરાવતે સમય પંડિતોએ જોવું જોઈએ ॥રરા ( ૨૦૮ ) नक्षत्रोनी योनिसंज्ञा ૩જૂનાં યોયોડક્વ-દ્વિપ-પશુ-મુનશા-દિશુનઃત્વ-ના-માર્ગા-વ્રુદય-વૃષ-મહ–વ્યાઘ્ર-મહિષાઃ વ્યાપ્રૈ-ઔ-ળ-ત્ર-પિ-નાન્દ્વ–પયો, तथा हरिर्वाजी दन्ताबलरिपु - रजः कुञ्जर इति ||२३|| અશ્વિની નક્ષત્રની યોનિ અશ્વ, ભરણીની હાથી, કૃત્તિકાની પશુ (બકરો), રોહિણીની સર્પ, મૃગશિરની સર્પ, આર્દ્રાની કૂતરો, પુનર્વસુની બિલાડો, પુષ્યનો બકરો, આશ્લેષાની બિલાડો, મઘાની ઉંદર, પૂર્વાફાલ્ગુનીની ઉંદર, ઉત્તરાફાલ્ગુનીની ગાય, હસ્તની પાડો, ચિત્રાની વાધ, સ્વાતિની પાડો, વિશાખાની વાઘ, અનુરાધાની મૃગ, જયેષ્ઠાની મૃગ, મૂલની કૂતરો, પૂર્વાષાઢાની વાનર, ઉત્તરાષાઢાની નોળિયો, અભિજિતની નોળિયો, શ્રવણની વાનર, ધનિષ્ઠાની સિંહ, શતભિષાની અશ્વ, પૂર્વાભાદ્રપદાની સિંહ, ઉત્તરાભાદ્રપદાની X બકરો અને રેવતી નક્ષત્રની યોનિ હાથી છેડ્યા યોનિ વૈર वैणं हरीभमहिबभ्रु पशुप्लवङ्गं, गोव्याघ्रम श्वमहमोतुकमूषिकं च । लोकात्तथाऽन्यदपि दम्पतिभर्त्तुभृत्य - योगेषु वैरमिह वर्ज्यमुदाहरन्ति ॥ ४२ ॥ કૂતરો અને હરિણને પરસ્પર વેર છે, તેવી રીતે સિંહ અને હાથીને, સર્પ અને નોળિયાને, બકરો અને વાનરાને, ગાય અને વાઘને, ઘોડા અને પાડાને, બિલાડો અને ઉંદરને, એ બધાંને પરસ્પર વૈર છે. આ સિવાય લોકમાં પ્રચલિત થૈર પણ જાણી લેવાં. આ યોનિદ્વૈર પતિપત્ની, સ્વામી-સેવક અને ગુરુ-શિષ્ય આદિના સંબંધમાં છોડવાં જોઈએ ।।૨૪। ૪ અન્ય ગ્રન્થોમાં ગૌયોનિ લખેલ છે. 1 Page #241 -------------------------------------------------------------------------- ________________ प्रतिष्ठादिक ना मुहूर्त दिव्यो गणः किल पुनर्वसुपुष्यहस्तस्वात्यश्विनी श्रवणपौष्णमृगानुराधाः । स्यान्मानुषस्तु भरणी कमलासनपूर्वोत्तरात्रितयशङ्करदैवतानि रक्षोगणः पितृभराक्षसवासवैन्द्रचित्राद्विदैववरुणाग्निभुजङ्गभानि । प्रीतिः स्वयोरति नरामरयोस्तु मध्या, वैरं पलादसुरयोर्मृतिरन्त्ययोस्तु ||२६|| પુનર્વસુ, પુષ્ય, હસ્ત, સ્વાતિ, અશ્વિની, શ્રવણ, રેવતી, મૃગશિર અને અનુરાધા એ નવ નક્ષત્ર દેવગણવાળાં છે. ભરણી, રોહિણી, પૂર્વાફાલ્ગુની, પૂર્વાષાઢા, પૂર્વાભાદ્રપદા, ઉત્તરાફાલ્ગુની, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદા અને આર્દ્રા એ નવ નક્ષત્ર મનુષ્યગણવાળાં છે. મધા, મૂલ, ધનિષ્ઠા, જયેષ્ઠા, ચિત્રા, વિશાખા, શતભિષા, કૃત્તિકા અને આશ્લેષા એ નવ નક્ષત્ર રાક્ષસ ગણવાળાં છે. બન્ને એક જ વર્ગમાં હોય તો અત્યંત પ્રીતિ રહે. એકનો મનુષ્યગણ અને બીજાનો દેવગણ હોય તો મધ્યમ પ્રીતિ રહે, એકનો દેવગણ અને બીજાનો શક્ષસ ગણ હોય તો પરસ્પર દ્વેષ રહે. તથા એકનો મનુષ્ય ગણ અને બીજાનો રાક્ષસ ગણ હોય તો મૃત્યુકારક છે ર૫-૨૬ા राशिकूट नक्षत्रोनी गण संज्ञा ||રા विसमा अट्ठमे पीई समाउ अट्ठमे रिऊ | सत्तु छट्ठट्ठमं नामरासिहिं परिवज्जए ॥२७॥ बीयबारसम्म वज्जे नवपंचमगं तहा । सेसेसु पीई निद्दिट्ठा जइ दुच्चागहमुत्तमा ॥२८॥ વિષમરાશિ (૧-૩-૫-૭-૯-૧૧) થી આઠમી રાશિની સાથે મિત્રતા છે અને સમરાશિ (૨-૪-૬-૮-૧૦-૧૨) થી આઠમી રાશિની સાથે શત્રુતા છે તથા વિષમરાશિથી છઠ્ઠી રાશિની સાથે શત્રુતા છે અને સમરાશિથી છઠ્ઠી રાશિની સાથે મિત્રતા છે જો છઠ્ઠી અને આઠમી, બીજી અને બારમી, તથા નવમી અને પાંચમી રાશિઓના સ્વામીની સાથે પરસ્પર મિત્રતા ન હોય તો પણ છોડવી જોઈએ બીજી સાતમીથી સાતમી રાશિ, ત્રીજીથી અગિયારમી રાશિ, તથા દશમી અને ચોથી રાશિ પરસ્પર શુભ છે ।।૨૭-૨૮ા ( ૨૦૧ ) Page #242 -------------------------------------------------------------------------- ________________ ( २१० ) वास्तुसारे राशिकूटनो परिहार- नाडी योनिर्गणास्तारा चतुष्कं शुभदं यदि । तदौदास्येऽपि नाथानां भकूटं शुभदं मतम् ॥२९॥ જો નાડી, યોનિ, ગણ અને તારા, એ ચાર શુભ હોય તો રાશિઓના સ્વામીઓના મધ્યસ્થ પણ હોવા છતાં પણ રાશિ ફૂટ શુભ દાયક માનેલ છે પરલો. राशिओना स्वामी मेषादीशाः कुजः शुक्रो बुधश्चन्द्रो रविर्बुधः । शुक्रः कुजो गुरुर्मन्दो मन्दो जीव इति क्रमात् ॥३०॥ મેષ રાશિનો સ્વામી મંગલ, વૃષનો શુક, મિથુનનો બુધ, કર્કનો ચંદ્રમા, સિંહનો રવિ, કન્યાનો બુધ, તુલાનો શુક, વૃશ્ચિકનો મંગલ, ધનનો ગુરુ, મકરનો શનિ, કુંભનો શનિ અને મીનનો સ્વામી ગુરુ છે. એ પ્રમાણે બાર રાશિઓના સ્વામી જાણવાં नाडीकूट ज्येष्ठार्यम्णेशनीराधिपभयुगयुगं दाम्रभं चैकनाडी, पुष्येन्दुत्वाष्ट्रमित्रान्तकवसुजलभं योनिबुध्न्ये च मध्या । वाय्वग्निव्यालविश्वोडुयुगयुगमथो पौष्णभं चापरा स्याद्, दम्पत्योरेकनाड्यां परिणयनमसन्मध्यनाड्यां हि मृत्युः ॥३१॥ , ____येष्ठा, मूल, तिनी , ४२, भा, पुनर्वसु, शत।२३1, पूर्वापाने અશ્વિની એ નવ નક્ષત્રોની આદ્ય નાડી છે. પુખ, મૃગશિર, ચિત્રા, અનુરાધા, ભરણી, ધનિષ્ઠા પૂર્વાષાઢા, પૂર્વાફાલ્ગની અને ઉત્તરાભાદ્રપદ એ નવ નક્ષત્રો મધનાડી છે. સ્વાતિ, વિશાખા, કૃત્તિકા, રોહિણી, આલેષા, મઘા, ઉત્તરાષાઢા, શ્રવણ અને રેવતી એ નવ નક્ષત્રોની અંત્યનાડી છે. વર વધૂનો એક નાડીમાં વિવાહ કરવો તે અશુભ છે અને મધ્ય નાડીમાં વિવાહ કરે તો મૃત્યુ થાય ૩૧૫ नाडीफल सुअसुहिसेवयसिस्सा घरपुरदेस सुह एगनाडीआ । कन्ना पुण परिणीआ हणइ पई ससुरं सासुं च ॥३२॥ एकनाडीस्थिता यत्र गुरुमन्त्रश्च देवताः । तत्र द्वेषं रुजं मृत्यु क्रमेण फलमादिशेत् ॥३३|| : Page #243 -------------------------------------------------------------------------- ________________ प्रतिष्ठादिक ना मुहूर्त (૨૨૨ ) પુત્ર, મિત્ર, સેવક, શિષ્ય, ઘર, પુર અને દેશ, એ એક નાડીમાં હોય તો શુભ છે પરંતુ કન્યાનાં વિવાહ એકનાડીમાં કરવામાં આવે તો પતિ, સાસરો અને સાસુનો વિનાશ થાય. ગુરુ, મંત્ર અને દેવ, એ એક નાડીમાં હોય તો અનુક્રમે શત્રુતા, રોગ અને મૃત્યુ કરે છે. ૩૨-૩૩ તારા વ– जनिभान्नवकेषु त्रिषु जनिकर्माधानसञ्जिताः प्रथमाः । ताभ्यस्त्रिपञ्चसप्तमताराः स्युन हि शुभाः क्वचन ॥३४|| જન્મ નક્ષત્ર અથવા નામ નક્ષત્રથી શરૂઆત કરીને નવ નવ નક્ષત્રની ત્રણ લાઇન કરવી. એ ત્રણે લાઈનમાં પહેલા પહેલા તારાના નામ અનુક્રમે જન્મતાર, કર્મકારા અને આધાનતારા છે. આ નવ નવની ત્રણે લાઈનમાં ત્રીજી, પાંચમી અને સાતમી તારા ઐશુભ છે ૩૪ तारानो यंत्रजन्म १ संपत् २ विपत् ३ क्षेम ४ यम ५ साधन ६ निधन मैत्री ८ परममैत्री ९ | 4 ૨૦ ], ૨ | , ર , શરૂ , ૨૪ , ૨૫ એ ૨૬ , ૭ , ૨૮ | માથાન છે , ૨૦ ] , રસ , રર રર | ૨૪ | , ર૧ | ર૬ - ર૭ એ તારાઓમાં પ્રથમ, બીજી અને આઠમી તારા મધ્યમ ફલદાયક છે. ત્રીજી, પાંચમી અને સાતમી તારા અધમ છે તથા ચોથી, છઠ્ઠી અને નવમી તારા શ્રેષ્ઠ છે. કહ્યું છે કે ऋक्ष न्यूनं तिथि न्यूना क्षपानाथोऽपि चाष्टमः । तत्सर्वं श येत्तारा षट्चतुर्थनवस्थिताः ॥३५।। નક્ષત્ર અશુભ હોય, તિથિ અશુભ હોય અને ચંદ્રમાં પણ આઠમા અશુભ હોય, એ બધાંને છઠ્ઠી, ચોથી અને નવમી તારા હોય તો દાબી દે છે. અર્થાત્ એ અશુભ ફલ આપી શકતા નથી ૩પ यात्रायुद्धविवाहेषु जन्मतारा न शोभना । शुभाऽन्यशुभकार्येषु प्रवेशे च विशेषतः ॥३६॥ યાત્રા, યુદ્ધ અને વિવાહમાં જન્મની તારા શુભ નથી, પરંતુ બીજાં શુભ કાર્યોમાં જન્મની તારા શુભ છે અને પ્રવેશ કરવામાં તો વિશેષ કરીને શુભ છે ઉદા. Page #244 -------------------------------------------------------------------------- ________________ ( રર ). वास्तुसारे વ વ– अकचटतपयशवर्गाः खगेशमार्जारसिंहशुनाम् । सर्पाखुमृगावीनां निजपञ्चमवैरिणामष्टौ ॥३७॥ અવર્ગ, કવર્ગ, ચવર્ગ, વર્ગ, તવર્ગ, પવર્ગ, યવર્ગ, અને શવર્ગ, એ આઠ વર્ગ છે. તેનાં સ્વામી– અવર્ગનો ગરૂડ, કવર્ગનો બિલાડો, ચવર્ગનો સિંહ, વર્ગનો કૂતરો, તવર્ગનો સર્પ, પવર્ગનો ઉદર, યવર્ગનો હરણ, અને શવર્ગનો બકરે છે. એ આઠ વર્ગોમાં પોતાના વર્ગથી પાંચમો વર્ગ શત્રુ જાણવો ૩થા लेणादेणीनो विचार नामादिवर्गाङ्कमथैकवर्ग, वर्गाङ्कमेव क्रमतोत्क्रमाच्च । न्यस्योभयोरष्टहृतावशिष्ट-ऽर्द्धिते विशेषाः प्रथमेन देयाः ॥३८॥ બનેનાં નામના પહેલા અક્ષરવાળા વર્ગોનાં આંકોને અનુક્રમે પાસે રાખીને, પછી તેને આઠથી ભાગો, જે શેષ રહે તેના અરધા કરે, બાકી રહે તેટલા વિશ્વા પહેલા અંકનો વર્ગવાળો બીજા વર્ગવાળાનો કરજદાર જાણવો. એ પ્રમાણે વર્ગના અંકોને ઉલ્કમથી અર્થાત બીજા વર્ગના આંકને પહેલા લખી પૂર્વવત કિયા કરો. પછી બન્નેમાં જેના વિશ્વા અધિક હોય તે કરજદાર જાણવો ૩૮ ઉદાહરણ– મહાવીરદેવ અને જિનદાસ આ બને નામમાં પહેલા મહાવીરદેવનો વર્ગ છ છે, અને જિનદાસનો વર્ગ ત્રીજો છે, તે બને વર્ગના અંક પાસે લખ્યા તો ૬૩ થયા, તેને આઠે ભાગ્યા તો શેષ ૭ વધ્યા, તેના અરધા કર્યા તો બાકી ૩ વિશ્વા રહ્યા, જેથી મહાવીરદેવ જિનદાસના સાડા ત્રણ વિશ્વા કરજદાર છે. હવે ઉમથી એટલે જિનદાસના વર્ગાકને પહેલા લખો તો ૩૬ થયા, તેને આઠે ભાગ્યા તો શેષ ૪ રહ્યા, તેને અરધા કર્યા તો બાકી ૨ વિશ્વા રહ્યાં, જેથી જિનદાસ મહાવીરદેવના બે વિશ્વા કરજદાર છે. પછી તે બનેની બાદબાકી કરી તો બાકી દોઢ વિશ્વા મહાવીરદેવના અધિક રહ્યા, માટે મહાવીરદેવ દોઢ વિશ્વા જિનદાસના કરજદાર છે. એ પ્રમાણે સર્વત્ર જાણવું.. યોનિ, ગણ, રાશિ, તારાશુદ્ધિ અને નાડીવેધ એ પાંચ તો જન્મનાં નસત્રથી જોવાં. જો જન્મ નક્ષત્ર માલૂમ ન હોય તો પછી નામ નક્ષત્રથી જોવાં. પરંતુ વર્ગમૈત્રી અને લેણાદેણી તો પ્રસિદ્ધ બોલતા નામના નક્ષત્રથી જોવા એમ આરંભસિદ્ધિ ગ્રંથમાં કહ્યું છે. Page #245 -------------------------------------------------------------------------- ________________ प्रतिष्ठादिक ना मुहूर्त राशि, योनि, नाडी, गण आदि जाणवायूँ शतपदचक्र ( २१३ ) वैश्य संख्या नक्षत्र अश्विनी भरणी कृत्तिका रोहिणी अक्षर राशि वर्ण योनि राशीश | गण नाडी चू चे. | मेष । | क्षत्रिय चतुष्पद मंगल | देव आद्य चो. ला. ली.ल. | मेष क्षत्रिय चतुष्पद गज । मंगल मनुष्य मध्य ले.लो. अ. इ. | १ मेष | १ क्षत्रिय चतुष्पद बकरा | १ मंगल राक्षस | | अंत्य उ. ए. | ३ वृष । ३ वैश्य ३ शुक्र ओ. वा. वृष वैश्य चतुष्पद सर्प शुक्र मनुष्य | अंत्य वी. वु. वे. वो. | २ वृष । २ वैश्य २ चतुष्पद सर्प २ शुक्र | देव । मध्य क. की.| २ मिथुन २ शूद्र २ मनुष्य २ बुध कु. घ. | मिथुन - शूद्र मनुष्य । | बुध | मनुष्य आद्य ङ. छ. के. को. ३ मिथुन | ३ शू. ३ मनुष्य मार्जार | ३ बुध | देव | आद्य हा. ही. | १ कर्क | १ ब्राह्मण १ जलचर १ चद्र ब्राह्मण जलचर | चंद्रमा देव । मध्य ५ मृगशिर ६ आई ७ पुनर्वसु कर्क आश्लेषा डी. and to hits | कर्क ब्राह्मण जलचर मार्जार | चंद्रमा | राक्षस अंत्य १० मघा . | सिंह क्षत्रिय वनचर राक्षस अन्त्य ११ पूर्वा फा. १२ उत्तरा फा. मो. टा. | सिंह क्षत्रिय वनचर चूहा । सूर्य मनुष्य | मध्य टी. टु. टे. टो. | १ सिंह | १ क्षत्रिय १ वनचर गौ १ सूर्य | मनुष्य | आद्य पा. पी. | ३ कन्या ३ वैश्य ३ मनुष्य ३ बुध पु. षा. | कन्या | वैश्य मनुष्य भैंस बुध देव | आद्य ण. ठ. १३ हस्त Page #246 -------------------------------------------------------------------------- ________________ ( २१४ ) १४ चित्रा वास्तुसारे पे. पो. | २ कन्या २ वैश्य मनुष्य रा. री. | २ तुला २ शूद्र , रु. रे. तुला शूद्र मनुष्य वाघ २ बुध राक्षस - मध्य २ शुक्र शुक्र देव । अंत्य १५ स्वाति | भैस रो. ता. |.१६ विशाखा न | ३ तुला |३ शूद्र ३ मनुष्य व्याघ्र | १ वृश्चिक १ ब्राह्मण १ कोडा | नी. | वृश्चिक | ब्राह्मण कीडा हीरण ३ शुक्र | राक्षस | अंत्य १ मंगल मंगल देव मध्य १७ अनुराधा १८ ज्येष्ठा या. | वृश्चिक ब्राह्मण कीडा हीरण । मंगल राक्षस आद्य ये. यो. | धन क्षत्रिय मनुष्य । कुक्कर गुरु | राक्षस । | आद्य | मध्य २२ श्रवण अंत्य | २० पूर्वाषाढा भु. धा. | धन | क्षत्रिय मनुष्यवानर गुरु मनुष्य फ. ढा. चतुष्पद उत्तराषाढा भे. भो. | १ धन १ क्षत्रिय चतुष्पद न्यौला | १ गुरु मनुष्य | अंत्य जा. जी. ३ मकर ३ वैश्य ३ शनि खि. खू.| मकर वैश्य चतुष्पद वानर - शनि | देव खे. खो. जलचर गा. गी. | २ मकर |२ वैश्य २ जलचर सिंह | शनि । राक्षस | मध्य गु. गे. | २ कुंभ २ शूद्र २ मनुष्य २४ शतभिषा गो. सा. कुंभ शूद मनुष्य घोडा | शनि राक्षस | आद्य सी. सु. २५ पूर्वा भाद से. सो. | ३ कुंभ ३ शूद ३ मनुष्य सिंह । ३ शनि मनुष्य | आद्य दा. दी. | १ मीन १ ब्राह्मण १ जलचर १ गुरु २६ उत्तराभाद्रा दु. थ. | | मीन ब्राह्मण जलचर गौ | गुरु मनुष्य | मध्य २३ धनिष्ठा in his to t २७ रेवती दे. दो. | मीन ब्राह्मण जलचर हाथी । गुरु देव अंत्य Page #247 -------------------------------------------------------------------------- ________________ प्रतिष्ठादिक ना मुहूर्त ( ૨૫ ) નવીન બિંબ કરાવનાર તથા પ્રતિષ્ઠા કરાવનાર ગૃહસ્થની સાથે તીર્થંકરની રાશિ, ગણ, નાડી, વર્ગઆદિ મેળવાય છે, જેથી તીર્થંકરોની રાશિ, આદિનું સ્વરૂપ નીચે પ્રમાણે બતાવે છે तीर्थंकरोनां जन्म नक्षत्र - વૈશ્રી—ગ્રાહા-મુશા પુનર્વસુ-મધા-ચિત્રા-વિશાલાન્તા, રાધા-મૂહ-હર્શ્વ-વિષ્ણુ-વર્ધા માદ્રષાવોત્તર । पौष्णं पुष्य-यम- दाहनयुताः पौष्णाश्विनी वैष्णवा, પુષ્ય-યમક્ષ્ दास्री त्वष्ट्र- विशाखिकार्यमयुता जन्मर्क्षमालाईताम् ॥३९॥ --ઉત્તરાખાઢા ૧, રોહિણી ૨, મૃગાશિર ૩, પુનર્વસુ ૪, મા ૫, ચિત્રા ૬, વિશાખા ૭, અનુરાધા ૮, મૂલ ૯, પૂર્વાષાઢા ૧૦, શ્રવણ ૧૧, શતભિષા ૧૨, ઉત્તરાભાદ્રપદ ૧૩, રેવતી ૧૪, પુષ્ય ૧૫, ૪ ભરણી ૧૬, કૃત્તિકા ૧૭, રેવતી ૧૮, અશ્વિની ૧૯, શ્રવણ ૨૦, અશ્વિની ૨૧, ચિત્રા ૨૨, વિશાખા ૨૩, અને ઉત્તરાફાલ્ગુની ૨૪, ચોવીસ તીર્થંકરોના જન્મ નક્ષત્ર છે ૫૩૯૫ અનુક્રમે तीर्थंकरोनी जन्म राशि चापो गौर्मिथुनद्वयं मृगपतिः कन्या तुला वृश्चिकश्चापश्चापमृगास्यकुम्भशफरा मत्स्यः कुलीरो हुडुः । गौर्मीनो हुडुरेणवकाहुडुकाः कन्या तुला कन्यका, विज्ञेयाः क्रमतोऽर्हतां मुनिजनैः सूत्रोदिता राशयः ||૪|| ધન ૧, વૃષભ ૨, મિથુન ૩, મિથુન ૪, સિંહ ૫, કન્યા ૬, તુલા ૭, વૃશ્ચિક ૮, ધન ૯, ધન ૧૦, મકર ૧૧, કુંભ ૧૨, મીન ૧૩, મીન ૧૪, કર્ક ૧૫, મેષ ૧૬, વૃષભ ૧૭, મીન ૧૮, મેષ ૧૯, મકર ૨૦, મેષ ૨૧, કન્યા ૨૨, તુલા ૨૩, અને કન્યા ૨૪, એ અનુક્રમે તીર્થંકરોની જન્મ રાશિ છે ૪ના વિશેષ પ્રકારે તીર્થંકરોનાં નક્ષત્ર, રાશિ, યોનિ, ગણ, નાડી, તારા, અને વર્ગ આદિ નીચે જણાવેલ ધારણામંત્રથી જાણવાં. × છપાયેલ બૃહદ્ધારામંત્રમાં અને દિનશુદ્ધિ દીપિકામાં શ્રીશાંતિનાથ ભગવાનનું જન્મ નક્ષત્ર અશ્વિની' લખ્યું છે. તે ભૂલ છે. સર્વત્ર ત્રિષષ્ઠી આદિ ગ્રંથોમાં ભરણી નક્ષત્ર જ જણાવ્યું છે. Page #248 -------------------------------------------------------------------------- ________________ अंत्य देव ४ ( २१६ ) वास्तुसारे जिनेश्वरनां नक्षत्रआदि जाणवानुं चक्र-- |अंक जिननाम नक्षत्र । योनि । गण | तारा | राशि राशीश्वर नाडी | वर्गवर्गेश्वर १ ऋषभदेव | उत्तराषाढा नकुल | मनुष्य | ३ | धन | गुरु | अंत्य १ गरुड २ अजितनाथ रोहिणी | सर्प । मनुष्य | ४ | वृषभ शुक्र अंत्य. १ गरुड ३ संभवनाथ मृगशिर | सर्प देव | ५ | मिथुन बुध मध्य ८ मेष ४ | अभिनंदन पुनर्वसु | बिडाल देव । ७ मिथुन बुध आद्य ५ सुमति मघा उंदर राक्षस | १ | सिंह सूर्य अंत्य ८ मेष ६ | पद्मप्रभ | चित्रा व्याघ्र राक्षस कन्या| बुध मध्य ६ उंदर ७ सपार्श्व - विशाखा व्याघ्र राक्षस ७ तुला शुक्र ८ मेष ८ चंद्रप्रभ । अनुराधा | हरिण देव । ८ वृश्चिक मंगल मध्य ३ सिंह ९ सुविधि | मूल श्वान । राक्षस धन गुरु आद्य ८ मेष १० शीतल पूर्वाषाढा | वानर मनुष्य | गुरु मध्य | श्रेयांस श्रवण वानर मकर शनि अंत्य मेष १२ वासुपूज्य शतभिषा | अश्व राक्षस ६ आद्य ७ हरिण १३ विमल उत्तराभाद्रपद गौ। मनुष्य ८ गुरु . मध्य ७ हरिण १४ अनंत रेवती हस्ति - देव मीन | गुरु अंत्य | १ गसड १५ धर्मनाथ पुष्य देव कर्क | चंद्रमा मध्य १६ शान्तिनाथ भरणी हस्ति मनुष्य मंगल मध्य ८ मेष १७ कुंथुनाथ | कृतिका राक्षस | ३ । वृषभ शुक्र | अंत्य २ बिडाल | अरनाथ | रेवती मीन । गुरु अंत्य | १ गरुड १९ मल्लिनाथ अश्विनी अश्व मेष मंगल आद्य ६ उंदर मुनिसुव्रत श्रवण वानर मकर शनि अंत्य ६ उंदर २१ | नमिनाथ | अश्विनी अश्व देव मेष - मंगल आद्य ५ सर्प २२ नेमिनाथ | चित्रा व्याघ्र राक्षस कन्या बुध | मध्य ५ सर्प २३ पार्श्वनाथ | विशाखा | | व्याघ्र राक्षस | शुक्र ६ उंदर २४ महावीर | उत्तरा मनुष्य ३ । कन्या बुध | आद्य ६ उंदर फाल्गुनी मीन गुरु दव अज मेष अज हस्ति | देव । ९ देव । . तुला शुभ अंत्य Page #249 -------------------------------------------------------------------------- ________________ प्रतिष्ठादिक ना मुहूर्त ( ૨૧૭ ) તિથિ, વાર અને નક્ષત્રના યોગી શુભાશુભ યોગ બને છે. તેમાં પ્રથમ રવિવારે શુભયોગ બતાવે છે भानौ भूत्यै करादित्य - पौष्णब्राह्ममृगोत्तराः । पुष्यमूलाश्विवासव्य - श्चैकाष्टनवमी तिथिः ॥ ४१|| રવિવારે હસ્ત, પુનર્વસુ, રેવતી, મૃગશિર, ઉત્તરાફાલ્ગુની, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદા, પુષ્ય, મૂલ, અશ્વિની અને નિષ્ઠા, એટલાં નક્ષત્રોમાંથી કોઈ એક નક્ષત્ર હોય, તથા એકમ, આઠમ અને નવમી એ તિથિઓમાંથી કોઈ એક તિથિ હોય તો શુભ યોગ થાય છે. સર્વત્ર તિથિ અને વાર અથવા નક્ષત્ર અને વાર, એમ બે બેનો યોગ હોય તો દ્વિકયોગ, તથા તિથિ, વાર અને નક્ષત્ર એ ત્રણેનો યોગ હોય તો ત્રિકયોગ જાણવો ૪૧|| रविवारे अशुभ योग न चार्के वारुणं याम्यं विशाखात्रितयं मघा । तिथिः षट्सप्तरुद्रार्क-मनसंख्या तथेष्यते Iાજરા રવિવારે શતભિષા, ભરણી, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા અને મઘા, નક્ષત્રોમાંથી કોઈ એક નક્ષત્ર હોય, તથા છઠ, સાતમ, અગિયારસ, બારસ અને ચૌદસ એ તિથિઓમાંથી કોઈ એક તિથિ હોય તો અશુભ યોગ થાય છે ।।૪૨। सोमवारे शुभयोग 1— सोमे सिद्ध्यै मृगब्राह्म- मैत्राण्यार्यमणं करः । श्रुतिः शतभिषक् पुष्य - स्तिथिस्तु द्विनवाभिधा ||જા સોમવારે મૃગશિર, રોહિણી, અનુરાધા, ઉત્તરા ફાલ્ગુની, હસ્ત, શ્રવણ, શતભિષા, અથવા પુષ્ય નક્ષત્ર હોય, તથા બીજ અથવા નવમી તિથિ હોય તો શુભ યોગ થાય છે ||૪૩|| सोमवारे अशुभ योग- न चन्द्रे वासवाषाढा-त्रयार्द्राश्विद्विद्वैवतम् । सिद्धयै चित्रा च सप्तम्ये-कादश्यादित्रयं तथा 118811 Page #250 -------------------------------------------------------------------------- ________________ ( २१८ ) वास्तुसारे सोमारे ५निष्ठा, पूर्वाषाढा, Gaulan, Meird, भाद्री, अश्विनी, वा અથવા ચિત્રા નક્ષત્ર હોય, તથા સાતમ, અગિયારસ, બારસ અથવા તેરસ તિથિ હોય તો અશુભ યોગ થાય છે જા. मंगलवारे शुभयोग भौमेऽश्विपौष्णाहिर्बुध्न्य-मूलराधार्यमाग्निभम् । मृगः पुष्यस्तथाश्लेषा जया षष्ठी च सिद्धये ॥४५|| मंगणारे अश्विनी, २१ती, उत्तराम५३, मूल, 1ि , Gत्तराशनी, nिa, મૃગશિર, પુષ્ય અથવા આશ્લેષા નક્ષત્ર હોય, તથા ત્રીજ, આઠમ, તેરસ અથવા છઠ તિથિ હોય તો શુભ યોગ થાય છે જપા मंगलवारे अशुभयोग--- न भोमे चोत्तराषाढा-मघा वासवत्रयम् । प्रतिपद्दशमीरुद्र-प्रमिता च मता तिथिः ॥४६|| મંગળવારે ઉત્તરાષાઢા, મઘા, આર્દ્ર, ધનિષ્ઠા, શતભિષા અથવા પૂર્વાભાદ્રપદ નક્ષત્ર હોય, તથા પડવા, દશમ અથવા અગિયારસ તિથિ હોય તો અશુભ યોગ થાય છે ૪૬ बुधवारे शुभयोग बुधे मैत्रं श्रुति ज्येष्ठा-पुष्यहस्ताग्निभत्रयम् । पूर्वाषाढार्यमरूं च तिथिर्भद्रा च भूतये ॥४७॥ सुधारे अनुया, श्रा, ज्येष्ठा, पुष्य, ७२, ति, शेखिए, मृगशिर, પૂર્વાષાઢા અથવા ઉત્તરાફાલ્યુની નક્ષત્ર હોય, તથા બીજ, સાતમ અથવા બારસ તિથિ. હોય તો શુભ યોગ થાય છે ૪થા बुधवारे अशुभयोग न बुधे वासवाश्लेषा-रेवतीत्रयवारुणम् । चित्रामूलं तिथिश्चेष्टा जयैकेन्द्रनवाङ्किता ॥४८॥ Page #251 -------------------------------------------------------------------------- ________________ प्रतिष्ठादिक ना मुहू ( ૨૧ ) બુધવારે ધનિષ્ઠા, આશ્લેષા, રેવતી, અશ્વિની, ભરણી, શતભિષા, ચિત્રા અથવા મૂલ નક્ષત્ર હોય, તથા ત્રીજ, આઠમ, તેરસ, પડવો, ચૌદશ અથવા નવમી તિથિ હોય તો અશુભ યોગ થાય છે ૪૮ गुरुवारे शुभयोग — गुरौ पुष्याश्विन्यादित्य-पूर्वाश्लेषाश्च वासवम् । पौष्णं स्वातित्रयं सिद्ध्यै पूर्णाश्चैकादशी तथा ॥ ४९|| ગુરુવારે પુષ્ય, અશ્વિની, પુનર્વસુ, પૂર્વાફાલ્ગુની, પૂર્વાષાઢા, પૂર્વાભાદ્રપદા, આશ્લેષા, ધનિષ્ઠા, રેવતી, સ્વાતિ, વિશાખા અથવા અનુરાધા નક્ષત્ર હોય, તથા પાંચમ, દશમ, પૂર્ણિમા અથવા અગિયારસ તિથિ હોય તો શુભ યોગ થાય છે જા ગુરુવારે અશુમવોશ-~~ न गुरौ वारुणाग्नेय - चतुष्कार्यमणद्वयम् । ज्येष्ठा भूत्यै तथा भद्रा तुर्या षष्ठ्यष्टमी तिथिः ||५०|| ગુરુવારે શતભિષા, કૃત્તિકા, રોહિણી, મૃગશિર, આર્દ્રા, ઉત્તરાફાલ્ગુની, હસ્ત અથવા જ્યેષ્ઠા નક્ષત્ર હોય, તથા બીજ, સાતમ, બારસ, ચોથ, છઠ, અથવા આઠમ તિથિ હોય તો અશુભ યોગ થાય છે ।।પના શુક્રવારે શુભયોગ--- शुक्रे पौष्णाश्विनाषाढा मैत्रं मार्गं श्रुतिद्वयम् । यौनादित्ये करो नन्दा - त्रयोदश्यौ च सिद्धये ॥५१|| શુક્રવારે રેવતી, અશ્વિની, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, અનુરાધા, મૃગશિર, શ્રવણ, ધનિષ્ઠા, પૂર્વાફાલ્ગુની, પુનર્વસુ અથવા હસ્ત નક્ષત્ર હોય, તથા એકમ, છઠ, અગિયારસ અને તેરસ તિથિ હોય તો શુભ યોગ થાય છે ।।૫ll Page #252 -------------------------------------------------------------------------- ________________ ( ૨૨૦ ) शुक्रवारे अशुभयोग--- न शुक्रे भूतये ब्राह्म पुष्यं सार्पं मघाभिजित् । ज्येष्ठा च द्वित्रिसप्तम्यो रिक्ताख्यास्तिथयस्तथा ॥५२॥ શુક્રવારે રોહિણી, પુષ્ય, આશ્લેષા, મઘા, અભિજિત્ અથવા જ્યેષ્ઠા નક્ષત્ર હોય, તથા બીજ, ત્રીજ, સાતમ, ચોથ, નવમી અથવા ચૌદશ તિથિ હોય તો અશુભ યોગ થાય છે પર शनिवारे शुभयोग - वास्तुसारे शनौ ब्राह्मश्रुतिद्वन्द्वा-श्विमरुद्गुरुमित्रभम् । मघा शतभिषक् सिद्धयै रिक्ताष्टम्यौ तिथी तथा ॥ ५३|| શનિવારે રોહિણી, શ્રવણ, ધનિષ્ઠા, અશ્વિની, સ્વાતિ, પુષ્ય, અનુરાધા, મા અથવા શતભિષા નક્ષત્ર હોય, તથા ચોથ, નવમી, ચૌદશ અથવા આઠમ તિથિ હોય તો શુભ યોગ થાય છે ૫૩ા शनिवारे अशुभयोग 1 न शनौ रेवती सिद्धयै वैश्वमार्यमणत्रयम् । पूर्वामृगश्च पूर्णाख्या तिथिः षष्ठी च सप्तमी ||૧૪ શનિવારે રેવતી, ઉત્તરાષાઢા, ઉત્તરાફાલ્ગુની, હસ્ત, ચિત્રા, પૂર્વાફાલ્ગુની, પૂર્વાષાઢા, પૂર્વાભાદ્રપદ અથવા મૃગશિર નક્ષત્ર હોય, તથા પાંચમ, દશમ, પૂનમ, છઠ અથવા સાતમ તિથિ હોય તો અશુભ યોગ થાય છે ।।૫૪ ઉપરના સાતવારોનાં શુભાશુભયોગમાં સિદ્ધિ, અમૃતસિદ્ધિ આદિ શુભયોગોનો તથા ઉત્પાત, મૃત્યુ આદિ અશુભયોગોનો સમાવેશ થઈ ગયો છે, તેને અલગ ૨ જાણવા માટે નીચેના શુભાશુભયોગચક્રમાં જોવો. Page #253 -------------------------------------------------------------------------- ________________ प्रतिष्ठादिक ना मुहूर्त ( २२१ ) शुभाशुभ योग चक्र - योग सोम मंगल बुध गुरु शुक्र शनि रवि पू.षा. चरयोग | आर्द्रा विशाखा रोहिणी शतभिषा | मघा ہو क्रकचयोग १२ ति । १ ति. १० ति. ९ ति. ८ ति. - ७ ति. ६ ति. ८ ति. मघा विशाखा आर्दा दग्ध योग | १२ ति. १५ ति. | ३ ति. ६ ति. ८ ति. ९ ति. विषाख्य योग ४ ति. ६ ति. | ७ ति. २ ति. ८ ति. ९ ति. ७ ति. हुताशन योग | १२ ति. ६ ति. | ७ ति. ९ ति. १० ति. ११ ति. यमघंट योग | कृत्तिका रोहिणी हस्त दग्ध योग । भरणी चित्रा उ. षा. धनिष्ठा | उ.फा. ज्येष्ठा रेवती उत्पात विशाखा पूर्वाषाढा | धनिष्ठा । रेवती रोहिणी पुष्य | उ.फा. मृत्यु अनुराधा उत्तराषाढा | शतभिषा अश्विनी मृगशिर आश्लेषा हस्त ज्येष्ठा अभिजित् | पू. भा भरणी । आर्द्रा मघा चित्रा मूल. श्रवण | उ. भा. । कृत्तिका पुनर्वसु । पू. फा | स्वाति सर्वार्थ सिद्धि | ह. मू. | श्र. रो | अश्विनी. | रो. अनु रे अनु. | रे अनु. श्रवण योग उत्तरा ३ | मृ.अनुं उ. भा | ह. कृ. अश्विनी | अश्विनी. रोहिणी पुष्य अश्वि कृ. आ. | मृगशिरा पुष्प. पुन पुन. श्र. स्वाति अमृत सिद्धि | हस्त मृगशिर अश्विनी अनुराधा पुष्य । रेवती रोहिणी वज्रमुसल | भरणी चित्रा उ.षा. धनिष्ठा उ.फा. | ज्येष्ठा रेवती शत्रुयोग भरणी पुष्य | उ. पा. | आर्द्रा । विशाखा | रेवती शतभिष काण सिद्धि पुष्य Page #254 -------------------------------------------------------------------------- ________________ ( રરર ) वास्तुसारे નિશાન--- પોળો વેત્ ત ક ત નવૂ - .दिग् १० विश्व १३ विंशोडुषु सर्वसिद्ध्यै । आद्ये १ न्द्रिया ५ श्व ७ द्विप ८ रुद्र ११ सारी १५ राजो १६ डुषु प्राणहरस्तु हेयः ॥५५॥ સૂર્ય જે નક્ષત્ર ઉપર હોય, તે નક્ષત્રથી દિવસનું નક્ષત્ર ચોથું, છ, નવમું, દશમું, તેરમું અથવા વીસમું હોય તો રવિયોગ થાય છે. તે સર્વ પ્રકારે સિદ્ધિકારક છે. અને સૂર્યના નક્ષત્રથી દિવસનું નક્ષત્ર પહેલું, પાંચમું, સાતમું, આઠમું, અગિયારમું, પંદરમું અથવા સોળમું હોય તો પ્રાણની હાનિકારક યોગ થાય છે પપા कुमार योग योगः कुमारनामा शुभः कुजज्ञेन्दुशुक्रवारेषु । अश्वार्धेद्वर्यन्तरितै-नन्दादशपञ्चमीतिथिषु ॥५६|| મંગલ, બુધ, સોમ અને શુક એટલા વારોમાંથી કોઈ એક વારને દિવસે અશ્વિની આદિ બે બે અંતરવાળા નક્ષત્ર હોય અર્થાત અશ્વિની, રોહિણી, પુનર્વસુ, મઘા, હસ્ત, વિશાખા, મૂલ, શ્રવણ અને પૂર્વાભાદ્રપદ એટલાં નક્ષત્રોમાંથી કોઈ એક નક્ષત્ર હોય, તથા એકમ, છઠ, અગિયારસ, દશમી અથવા પાંચમ તિથિ હોય તો કુમારનામનો શુભયોગ થાય છે. ને યોગ મિત્રતા, દીક્ષા, વ્રત, વિદ્યા અને ગૃહપ્રવેશ આદિ કાર્યોમાં શુભદાયક છે. પરંતુ મંગળવારે દશમ અને પૂર્વાભાદ્રપદ નક્ષત્ર, સોમવારે અગિયારસ અને વિશાખા નક્ષત્ર, બુધવારે પડવો અને મુલ અથવા અશ્વિની નક્ષત્ર, શુકવારે દશમ અને રોહિણી નક્ષત્ર હોય તો તે દિવસે કુમારયોગ હોય તો પણ શુભ કાર્ય કરવાની મના છે, કારણ કે તે દિવસે કર્ક, સંવર્તક, કાણ, યમઘંટ આદિ અશુભ પોગોની ઉત્પતિ છે, તેથી તે અશુભ યોગોને છોડીને કુમારયોગમાં શુભ કાર્ય કરવું જોઈએ, એવું શ્રીહરિભદ્રસૂરિકૃત લગ્નશુદ્ધિ પ્રકરણમાં કહ્યું છે પદા રાનો – राजयोगो भरण्याद्यै-द्वर्यन्तरैर्भःशुभावहः । भद्रातृतीयाराकासु कुजज्ञभृगुभानुषु ॥५७|| મંગળ, બુધ, શુક્ર અને રવિ એટલાં વારોમાંથી કોઈ એક વારે ભરણી, મૃગશિર, પુષ્ય, પૂર્વાફાલ્વની, ચિત્રા, અનુરાધા, પૂર્વાષાઢા, ધનિષ્ઠા અને ઉત્તરાભાદ્રપદ એ Page #255 -------------------------------------------------------------------------- ________________ प्रतिष्ठादिक ना महत ( રરર ) નક્ષત્રોમાંથી કોઈ એક નક્ષત્ર હોય, તથા બીજ, સાતમ, બારસ, બીજ અથવા પૂનમ તિથિ હોય તો રાજયોગ નામનો શુભયોગ થાય છે. આ યોગને પૂર્ણભદ્રાચાર્ય તરુણ યોગ કહે છે પગા स्थिरयोग - स्थिरयोगः शुभो रोगो-च्छेदादौ शनिजीवयोः । त्रयोदश्यष्टरिक्तासु द्वयन्तः कृत्तिकादिभिः ॥५८|| ગુરવાર અથવા શનિવારે તેરસ, આઠમ, ચોથ, નવમી અને ચૌદશ એ તિથિ ઓમાંથી કોઈ એક તિથિ હોય, તથા કૃત્તિકા, આર્દ્ર, આશ્લેષા, ઉત્તરાફાલ્ગની, સ્વાતિ, યેષ્ઠા, ઉત્તરાષાઢા, શતભિષા અને રેવતી, એ નક્ષત્રોમાંથી કોઈ એક નક્ષત્ર હોય તો સ્થિર યોગ થાય છે. તે રોગ આદિના નાશ કરવામાં અને સ્થિર કાર્ય કરવામાં શુભ છે પાપા वज्रपति योग - वज्रपांत त्यजेद् द्वित्रि-पञ्चषट्सप्तमे तिथौ । मैत्रैऽथ त्र्युत्तरै पैत्र्ये ब्राह्मे मूलकरे क्रमात् ॥५९।। બીજને દિવસે અનુરાધા, ત્રીજને દિવસે ત્રણે ઉત્તરા (ઉત્તરાફાલ્યુની, ઉત્તરાષાઢા અથવા ઉત્તરાભાદ્રપદ), પાંચમે મઘા, છ રોહિણી, અને સાતમના દિવસે મૂલ અથવા હસ્ત નક્ષત્ર હોય તો વજપાત નામનો યોગ થાય છે. આ યોગ શુભ કાર્યમાં વર્જનીય છે. નારદ્ર ટિપ્પનમાં તેરસે ચિત્રા અથવા સ્વાનિ, સાતમે ભરણી, નવમીએ પુષ અને દશમીએ આશ્લેષા નક્ષત્ર હોય તો વજપાત યોગ કહ્યો છે. આ વજપાત યોગને દિવસે શુભ કાર્ય કરે તો છમાસમાં કાર્ય કરનારનું મરણ થાય એમ હર્ષપ્રકાશ ગ્રંથમાં કહ્યું છે પલા कालमुखीयोग - चउरुत्तर पंचमघा कत्तिअ नवमीइ तइअ अणुराहा । अट्ठमि रोहिणी सहिआ कालमुही जोगि मास छगि मच्चू ॥६०॥ ચોથને દિવસે ત્રણે ઉત્તરા, પાંચમને મઘા, નવમીને કૃત્તિકા, ત્રીજને અનુરાધા અને આઠમને રોહિણી નક્ષત્ર હોય તો કાલમુખી નામનો યોગ થાય. તે પોગમાં કોઈ શુભ કાર્ય કરે તો કરનારનું છ મહિનાની અંદર મરણ નીપજે ૬૦ यमल अने त्रिपुष्करयोग - मंगल गुरु सणि भद्दा मिगचित्त धणिट्ठिआ जमलजोगो । कित्ति पुण उफ विसाहा पूभउसाहिं तिपुक्करओ ॥६१|| Page #256 -------------------------------------------------------------------------- ________________ ( રર૪ ) वास्तुसारे મંગળ, ગુરુ અથવા શનિવારે ભદ્રા (૨-૭-૧૨) તિથિ હોય, તથા મૃગશિર, ચિત્રા અથવા અનુરાધા નક્ષત્ર હોય તો ધમલયોગ થાય છે. તેમ જ ઉક્તવાર અને ઉક્ત તિથિને દિવસે કૃત્તિકા, પુનર્વસુ, ઉત્તરાફાલ્વની, વિશાખા, પૂર્વાભાદ્રપદ અથવા ઉત્તરાષાઢા નક્ષત્ર હોય તો ત્રિપુષ્કર નામનો યોગ થાય I૬૫ पंचकयोग - पंचग धणिट्ठ अद्धा मयकियवज्जिज्ज. जामदिसिगमणं । एसु तिसु सुहं असुहं विहिअंदु ति पण गुणं होइ ||६|| ધનિષ્ઠા નક્ષત્રના ઉત્તરાર્ધથી રેવતી નક્ષત્ર સુધી એ પાંચ નક્ષત્રની પંચક સંજ્ઞા છે. આ યોગમાં મૃતક કાર્ય અને દક્ષિણ દિશામાં ગમન કરવું નહિ. ઉક્ત ત્રણે યોગમાં અર્થાત્ યમલયોગ, ત્રિપુષ્કરયોગ અને પંચકયોગમાં શુભ અથવા અશુભ કાર્ય કરવામાં આવે તો અનુક્રમે બમણું ત્રિગણું અને પાંચગણું થાય છે દરા કવાયો –---- कृत्तिअपभिई चउरो सणि बुहि ससि सूर वार जुत्त कमा । पंचमि बिइ एगारसि बारसि अबला सुहे कज्जे ॥६॥ કૃત્તિકા, રોહિણી, મૃગશિર અને આ એ ચાર નક્ષત્રને દિવસે અનુક્રમે શનિ, બુધ, સોમ અને રવિવાર હોય, તથા પાંચમ, બીજ, અગિયારસ અને બારસ તિથિ હોય તો અબલા નામનો યોગ થાય છે. એ યોગ શુભ કાર્યમાં વર્જનીય છે ૬૩ तिथि अने नक्षत्रनो मृत्यु योग--- मूलद्दसाइचित्ता असेस सयभिस य कत्तिरे वइआ । नंदाए भद्दाए भद्दवया फग्गुणी दो दो ॥६४॥ विजयाए मिगसवणा पुस्सऽस्सिणिभरणिजिट्ठ रित्ताए । आसाढदुग विसाहा अणुराह पुणव्वसु महा य ॥६५॥ पुण्णाइ कर धणिट्ठा रोहिणि इअ मयगऽवत्थनक्खत्ता । नंदिपइट्ठापमुहे सुहकज्जे वज्जए मइमं ॥६६|| નંદા નથિ (૧-૬-૧૧) ને દિવસે મૂલ, આદ્ર, સ્વાતિ, ચિત્રા, આશ્લેષા, શતભિષા, કૃત્તિકા અથવા રેવતી નક્ષત્ર હોય, ભદ્રાતિથિ (૨-૭-૧૨)ને દિવસે પૂર્વાભાદ્રપદ, Page #257 -------------------------------------------------------------------------- ________________ प्रतिष्ठादिक ना मुहूर्त ( રર ) ઉત્તરાભાદ્રપદ, પૂર્વાફાલ્યુની અથવા ઉત્તરાફાલ્યુની નક્ષત્ર હોય, જ્યા તિથિ (૩-૮-૧૩) ને દિવસે મૃગશિર, શ્રવણ, પુષ્ય, અશ્વિની, ભરણી અથવા જ્યેષ્ઠા નક્ષત્ર હોય, રિક્તા તિથિ (૪-૯-૧૪)ને દિવસે પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, વિશાખા, અનુરાધા, પુનર્વસુ અથવા મઘા નક્ષત્ર હોય, પૂર્ણાનિથિ (૫-૧૦-૧૫) ને દિવસે હસ્ત, ધનિષ્ઠા અથવા રોહિણી નક્ષત્ર હોય તો સર્વ નક્ષત્ર મૃતક અવસ્થાવાળા કહેવાય છે. તેથી તે નક્ષત્રોને દિવસે નંદી, પ્રતિષ્ઠા આદિ શુભકાર્ય વિદ્વાન લોગ કરે નહિ ૬૪ થી ૬દા अशुभयोगोनो परिहार - . कुयोगास्तिथिवारोत्था-स्तिथिभोत्था-भवारजाः । हुणबंगखशेष्वेव वास्त्रितयजास्तथा ॥६७।। | તિથિ અને વારના યોગથી, તિથિ અને નક્ષત્રના યોગથી, નક્ષત્ર અને વારના યોગથી, તથા તિથિ, નક્ષત્ર અને વાર એ ત્રણેના યોગથી જે જે અશુભ યોગ થાય છે, તે બધાં હૂણ (ઉડીસા), બંગ (બંગાલ) અને ખશ (નેપાલ) દેશમાં વર્જનીય છે, બીજા દેશોમાં તે વર્જનીય નથી દશા रवियोग राजजोगे कुमारजोगे असुद्ध दिअहे वि । जं सुहकज्जं कीरइ तं सव्वं बहुफलं होइ ॥६८॥ અશુભ યોગના દિવસે જો રવિયોગ, રાજયોગ અથવા કુમારયોગ હોય તો તે દિવસે જે કંઈ શુભકાર્ય કરવામાં આવે તે અધિક ફલદાયક થાય છે I૬૮ अयोगे सुयोगोऽपि चेत् स्यात् तदानीमयोगं निहत्यैष सिद्धिं तनोति । परे लग्नशुद्धया कुयोगादिनाशं दिनार्दोत्तरं विष्टिपूर्वं च शस्तम् ॥६९|| અશુભ યોગના દિવસે જો શુભ યોગ હોય તો તે અશુભ યોગનો નાશ કરીને સિદ્ધિકારક થાય છે. કેટલાક આચાર્યો કહે છે કે લગ્નશુદ્ધિ ઠીક હોય તો કુયોગોનો નાશ થાય છે ભદ્રાતિથિ દિનાઈ પછી શુભ થાય છે I૬૯ો. कुतिहि-कुवार-कुजोगा विट्ठी वि अ जम्मरिक्ख दड्ढतिही । मज्झण्हदिणाओ परं सव्वंपि सुभं भवेऽवस्सं ॥७०॥ દુષ્યતિથિ, દુષ્ટવાર, યોગ, વિષ્ટિ (ભદ્રા), જન્મનક્ષત્ર અને દધાતિથિ એ બધાં મધ્યાહન દિવસ પછી અવશ્ય કરીને શુભ થાય છે Page #258 -------------------------------------------------------------------------- ________________ ( २२६ ) । वास्तुसारे अयोगास्तिथिवारसं जाता येऽमी प्रकीर्तिताः । लग्ने ग्रहबलोपेते प्रभवन्ति न ते क्वचित् ॥७१| यत्र लग्नं विना कर्म क्रियते शुभसज्ञकम् । तौतेषां हि योगानां प्रभावाज्जायते फलम् ॥७२।। તિથિ, વાર અને નક્ષત્રોથી જે જે કુયોગ થાય છે, તે બધાં બળવાન ગ્રહવાળા લગ્ન સમયમાં નિર્બલ થાય છે, અર્થાત્ લગ્નબળ સારું હોય તો કુયોગોનો દોષ થતો નથી. જ્યાં લગ્ન વિના જ શુભ કાર્ય કરવામાં આવે ત્યાં તે કુયોગોના પ્રભાવથી અશુભ ફળ થાય છે ૭રા लग्न विचार लग्नं श्रेष्ठं प्रतिष्ठायां क्रमान्मध्यमथावरम् । द्वयङ्गं स्थिरं च भूयोभि-र्गुणैराढयं चरं तथा ॥७३|| પ્રતિષ્ઠા આદિના શુભ કાર્યમાં દ્વિસ્વભાવ લગ્ન શ્રેષ્ઠ છે. સ્થિરલગ્ન મધ્યમ છે અને ચરલગ્ન કનિષ્ઠ છે. પરંતુ અત્યંત બળવાન શુભલગ્ન યુક્ત ચરલગ્ન હોય તો તે १ शय छ ॥७॥ चर 1 मेष १ । कर्क ४ | तुला ७ । मकर १० | अधम । स्थिर । वृष २ | सिंह ५ । वृश्चिक ८ कुंभ ११ | मध्यम द्विस्वभाव मिथुन ३ । कन्या ६ धन ९ मीन १२ उत्तम सिंहोदये दिनकरे घटभे विधाता, नारायणस्तु युवतौ मिथुने महेशः । देव्यो द्विमूर्तिभवनेषु निवेशनीयाः, क्षुद्राश्चरे स्थिरगृहे निखिलाश्च देवाः ॥७४॥ સિંહ લગ્નમાં સૂર્યની, કુંભલગ્નમાં બ્રહ્માની, કન્યાના લગ્નમાં નારાયણ (વિષ્ણુ)ની, મિથુન લગ્નમાં મહાદેવની, દ્વિસ્વભાવ લગ્નમાં દેવીઓની, ચરલગ્નમાં સુદ્ર દેવોની અને સ્થિર લગ્નમાં સમસ્ત દેવોની પ્રતિષ્ઠા કરવી ૭૪ Page #259 -------------------------------------------------------------------------- ________________ प्रतिष्ठादिक ना मुहूर्त सौम्यैर्देवाः स्थाप्याः क्रूरैर्गन्धर्वयक्षरक्षांसि । गणपतिगणांश्च नियतं कुर्यात् साधारणे लग्ने ॥७५॥ શુભ ગ્રહોના લગ્નમાં દેવોની પ્રતિષ્ઠા કરવી અને ક્રૂરગ્રહોના લગ્નમાં ગંધર્વ, યક્ષ અને રાક્ષસોની સ્થાપના કરવી, તથા ગણપતિ અને ગણોની સ્થાપના સાધારણ લગ્નમાં કરવી ૭૫॥ श्रीलल्लाचार्य कहे छे के - લગ્નમાં ગ્રહોની હોરા અને નવમાંશ આદિનું બળ જોવાય છે, તે જાણવા માટે પ્રસંગોપાત્ત લખું છું. આરંભસિદ્ધિ વાર્તિકમાં લખે છે કે તિથિ આદિના બળથી ચંદ્રમાનું બળ એકસો ગણુ વધારે છે. ચંદ્રમાથી લગ્નનું બળ હજાર ગણુ છે અને લગ્નથી હોરા આદિ ષડવર્ગનું બળ એક એકથી પાંચ પાંચ ગણું અધિક બળવાન છે होरा अने द्रेष्काणनुं स्वरूप होरा राश्यर्द्धमोजर्क्षेऽर्केन्द्वोरिन्द्वर्कयोः समे । द्रेष्काणा भे त्रयस्तु स्व - पञ्चम - त्रित्रिकोणपाः ||૬|| રાશિના અર્ધભાગને હોરા કહે છે, તેથી પ્રત્યેક રાશિની બે બે હોરા થાય છે. મેષ આદિ વિષમ રાશિની પ્રથમ હોરા સૂર્યની અને બીજી હોરા ચંદ્રમાની છે. વૃષ આદિ સમ રાશિની પ્રથમ હોરા ચંદ્રમાની અને બીજી હોરા સૂર્યની છે. પ્રત્યેક રાશિના ત્રણ ત્રણ દ્વેષ્કાણ છે. તેમાં પોતાની રાશિનો જે સ્વામી હોય તે પ્રથમ ટ્રેષ્કાણનો સ્વામી છે. પોતાની રાશિથી પાંચમી રાશિનો જે સ્વામી હોય તે બીજા દ્વેષ્કાણનો સ્વામી છે. અને પોતાની રાશિથી નવમી રાશિનો જે સ્વામી હોય તે ત્રીજા દ્વેષ્કાણનો સ્વામી છે ॥૬॥ नवमांशनुं स्वरूप - - नवांशः स्युरजादीना-मजैणतुलकर्कतः । वर्गोत्तमाश्चरादौ ते प्रथमः पञ्चमोऽन्तिमः ( ૨૨૭ ) ||૭|| પ્રત્યેક રાશિના નવ નવ નવમાંશ છે. મેષ રાશિનો પહેલો નવમાંશ મેષનો, બીજો વૃષનો, ત્રીજો મિથુનનો, ચોથો કર્મનો, પાંચમો સિંહનો, છઠ્ઠો કન્યાનો, સાતમો તુલાનો, આઠમો વૃશ્ચિકનો અને નવમો ધનનો છે. આ પ્રમાણે વૃષ રાશિનો પ્રથમ નવમાંશ મકરનો, મિથુન રાશિનો પહેલો નવમાંશ તુલાનો અને કર્ક રાશિનો પહેલો નવમાંશ કર્કનો છે. એવં સિંહ અને ધન રાશિના નવમાંશ મેષરાશિના નવમાંશની માર્ક, કન્યા અને મકર રાશિના નવમાંશ વૃદ્ધના નવમાંશની માફક, તુલા અને કુંભના Page #260 -------------------------------------------------------------------------- ________________ ( ૨૨૮ ) वास्तुसारे નવમાંશ મિથુનના નવમાંશની માફક, વૃશ્ચિક અને મીન રાશિના નવમાંશ કર્ક રાશિના નવમાંશની માફક જાણવા. ચરરાશિઓમાં પ્રથમ નવમાંશ વર્ગોત્તમ, સ્થિર રાશિઓમાં પાંચમો નવમાંશ વર્ગોત્તમ અને દ્વિસ્વભાવ રાશિઓમાં નવમો નવમાંશ વર્ગોત્તમ છે. અર્થાત્ દરેક રાશિઓમાં પોતપોતાનો નવમાંશ વર્ગોત્તમ છે ૭૭ના प्रतिष्ठा विवाह आदिमां नवमांशनुं प्रधानपणुं बतावे छे लग्ने शुभेऽपि यद्यशः क्रूरः स्यान्नेष्टसिद्धिदः । लग्ने क्रूरेऽपि सौम्यांशः शुभदोंऽशो बली यतः [[૬૮]] લગ્ન શુભ હોય પણ નવમાંશ અશુભ હોય તો ઇષ્ટસિદ્ધિ થતી નથી અને લગ્ન અશુભ હોય પણ નવમાંશ શુભ હોય તો ઇષ્ટસિદ્ધિ થાય છે. કારણ કે નવમાંશ બળવાન છે. અશુભ અંશમાં રહેલા શુભ ગ્રહ પણ અશુભ ફળ આપે છે. અને શુભ અંશમાં રહેલા અશુભ ગ્રહ શુભ ફળ આપે છે; તે માટે નવમાંશની શુદ્ધિ અવશ્ય જોવી જોઈએ ૭૮૫ प्रतिष्ठाना शुभाशुभ नवमांश - अंशास्तु मिथुनः कन्या धन्वाद्यार्ध च शोभनाः । प्रतिष्ठायां वृषः सिंहो वणिग् मीनश्च मध्यमः ||૬|| પ્રતિષ્ઠાના કાર્યમાં મિથુન, કન્યા અને ધનનો પૂર્વાર્ધ અંશ એટલા નવમાંશ ઉત્તમ છે. તથા વૃષ, સિંહ, તુલા અને મીન એટલાં નવમાંશ મધ્યમ છે ।।૯।। द्वादशांश अने त्रिंशांश स्युर्द्वादशांशः स्वगृहादयेशास्त्रिशांशकेष्वोजयुजोस्तु राश्योः । क्रमोत्क्रमादर्थं शरा-ष्ट - शैले-न्द्रियेषु भौमार्किगुरुज्ञशुक्राः ॥८०॥ પ્રત્યેક રાશિના બાર બાર દ્વાદશાંશ છે. જે નામની રાશિ હોય તે રાશિનો જ પહેલો દ્વાદશાંશ અને બાકી અગિયાર દ્વાદશાંશ તે પછીની અનુક્રમે અગિયાર રાશિ ઓનાં જાણવાં. તે દ્વાદશાંશોના સ્વામી રાશિઓનાં જે સ્વામી છે. તે જ જાણવાં. પ્રત્યેક રાશિના ત્રીશ ત્રીશ ત્રિશાંશ છે. તેમાં મેષ, મિથુન આદિ વિષમ રાશિઓનાં પાંચ, પાંચ, આઠ, સાત અને પાંચ અંશોના સ્વામી અનુક્રમે મંગલ, શિન, ગુરુ, બુધ અને શુક્ર છે. વૃષ, કર્ક આદિ સમ રાશિઓના ત્રિશાંશ અને તેના સ્વામી પણ ઉત્ક્રમ (ઊલટાં) જાણવા. અર્થાત્ પાંચ, સાત, આઠ, પાંચ અને પાંચ ત્રિશાંશોના સ્વામી અનુક્રમે શુક્ર, બુધ, ગુરુ, શિન અને મંગળ છે ૮૦ના Page #261 -------------------------------------------------------------------------- ________________ द्वादशांशेश षड्वर्गनी स्थापना नो यंत्र - राशि राशि स्वामी होरा द्रेष्काएश | नवांशेश | त्रिशांशेश मंगल रवि चंद्र मंगल रवि गुरु | मंशु र बुचं शु मंगु | मंशु बु चं र बु शु मंश श गु | ५ मं ५श ८गु ७बु पशु चंद्र रवि शुक्र बुध शनि | श श गुमं शुबु चं र बु | शु बुचं र बु गु श स गुमं पशु बु गु ५श ५मं रवि चंद्र बुध शुक्र शनि | शु मं गु श श गु मंशु बु | बुचं र बु शु मं गु श श गु मं सु | ५मं ५श ८गु ७बु पशु चंद्र रविचंद्र मंगल गुरु | चं र बु शु मं गु श श गु | च र बुशु मं गु श श गुमं शु बु | पशु ७बु गु ५श मं रवि चंद रवि गुरु मंगल | मं शुबु चं र बु शु मंगु | र बु शु मं गु श श गुमं शु बुचं ५मं ५श ८गु ७बु पशु चंद्र रवि बुध शनि शुक्र | श श गुमं शुबु चं र बु | बु शु मं गु श श गु मंशु बु चंर | ५ शु७बु गु ५श मं रवि चंद्र शुक्र शनि बुध | शुमं गु श श गुमं शु बु| शु म गु श श गुमं शु बुचं र बु५मं ५श ८गु ७बु पशु चंद्र रवि मंगल गुरु चंद्र | चं र बु शु मं गु श श गु | मं गु श श गु मंशु बु चं र बु शु | ५शु ७७ ८गु ५श ५मं रवि चंद्र गुरु मंगल रवि | मंशु बु चं र बु शु मंगु | गु श श गु मंशु बुचं र बु शु मं | ५मं ५स ८गु ७बु पशु चंद्र रवि शनि शुक्र बुध | श श गु मंशु बुचं र बु | श श गुमं शुबु चं र बु शु मं गु, ५मं बु गु ५श ५मं रवि चंद शनि बुध शुक्र | शुमं गु श श गुमं शु बु | श गु मंशु बु च र बु शु मंगु | पशु ५स ८गु ७बु पशु चंद्र रवि गुरु चंद्र मंगल | चं र बु शु मं गु श श गु | गु मं बु चं र बु शु मं गु श श | ५शु ७बु गु ५स ५मं प्रतीष्ठादिक ना मुहूर्त ( २२९) Page #262 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) वास्तुसारे कुंडलीमां चंद्रमान बल - लग्नं देहः षट्कवर्गोऽङ्गकानि, प्राणश्चन्दो धातवः खेचरेन्द्राः । प्राणे नष्टे देहधात्वङ्गनासो, यत्नेनातश्चन्द्रवीर्य प्रकल्प्यम् ।।८।। મન એ શરીર છે, પડવર્ગ એ અંગ છે, ચંદ્રમા એ પ્રાણ છે. અને બીજા ગ્રહ સાત ધાતુ છે. પ્રાણનો વિનાશ થવાથી શરીર, અંગોપાંગ અને ધાતુનો નાશ થઈ જાય છે. તેથી પ્રાણરૂપ ચંદ્રમાનું બળ અવશ્ય જોવું જોઈએ ૮૧|| कुंडलीमा सातमा स्थाननी शुद्धि - रविः कुजोऽर्कजो राहुः शुक्रो वा सप्तमस्थितः ।। हन्ति स्थापककर्तारौ स्थाप्यमप्यविलम्बितम् ॥८॥ રવિ, મંગળ, શનિ, રાહુ અથવા શુક એ કુડલીના સાતમા સ્થાનમાં હોય તો સ્થાપના કરવાવાળા અને કરાવાવાળાને નયા પ્રતિમાનો જલદી વિનાશ થાય તેવા त्याज्या लग्नेऽब्धयो मन्दात् षष्ठे शुक्रन्दुलग्नपाः । रन्धे चन्द्रादयः पञ्च सर्वेऽस्तेऽब्जगुरू समौ ॥८॥ જન સ્વાનમાં શનિ, રવિ, સોમ અથવા મંગળ હોય, છઠ્ઠા સ્થાનમાં શુક, ચંદ્રમા અથવા લગ્નનો સ્વામી હોય, આઠમા સ્થાનમાં ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ અથવા શુક હોય, તે લગ્ન વનીય છે. અને સાતમા સ્થાનમાં કોઈ પણ ગ્રહ હોય તો સારો નહિ, પરંતુ કોઈ આચાર્યોનો મત છે. કે ચંદ્રમા અને ગુરુ એ સાતમા સ્થાનમાં હોય તો મખમ ફલદાયક છે ૮૭ प्रतिष्ठा कुंडलीमा नहोनी स्थापना - प्रतिष्ठायां श्रेष्ठो रविरुपचये शीतकिरणः, स्वधर्माढये तत्र क्षितिजरविजौ घ्यायरिपुगौ । बुधस्वर्गाचार्यो व्ययनिधनवर्जी भृगुसुतः, सुतं यावल्लग्नान्नवमदशमायेष्वपि तथा ॥८४|| પ્રતિષ્ઠા સમયની વનડલીમાં સૂર્ય જો ઉપચપ (૩૧-૧૦-૧૧) સ્થાનમાં હોય તો શ્રેષ છે. ચંદ્રમા પન અને ધર્મ સ્થાનમાં તથા ઉપપ સ્થાનમાં હોય તો શ્રેષ્ઠ છે. મગજ અને શનિ બીજા, છજા અને અગિયારમાં સ્થાનમાં હોય તે શુભ છે. બુધ અને Page #263 -------------------------------------------------------------------------- ________________ प्रतिष्ठादिक ना मुहूर्त ( ર૩૨) ગુર બારમા અને આઠમા એ બે સ્થાન સિવાય બાકીના કોઈ પણ સ્થાનમાં હોય તો શુભ છે. શુક પહેલા, બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, નવમા, દશમા અને અગિયારમાં સ્થાનમાં હોય તો શુભ છે !૮૪ના लममृत्युसुतास्तेषु पाया रन्ध्रे शुभाः स्थिताः । त्याज्या देवप्रतिष्ठायां लग्नषष्ठाष्टगः शशी ॥८५|| પાપગ્રહ (રવિ, મંગલ, શનિ, રાહુ અને કેતુ) જો પહેલા, છઠ્ઠા, પાંચમા અને સાતમા હોય, શુભગ્રહ (ચંદ્રમા, બુધ, ગુરુ અને શુક) આઠમા સ્થાનમાં હોય અને ચંદ્રમા પહેલા, છઠ્ઠા અને આઠમા સ્થાનમાં હોય; એ પ્રકારની ગ્રહસ્થિતિવાળી કુંડલી હોય તો પ્રતિષ્ઠા કાર્યમાં અશુભ છે I૮પા नारचंद्र ग्रंथमां का छे के - त्रिरिपा १ वासुतखे २ स्वत्रिकोणकेन्द्रे ३ विरैस्मरेऽत्रा ४ ग्न्यर्थे ५ । लाभे ६ क्रूर १ बुधा २ र्चित ३ भृगु ४ शशि ५ सर्वे ६ क्रमेण शुभाः ॥८६॥ કુરગ્રહ ત્રીજા અને છઠ્ઠા સ્થાનમાં હોય તો શુભ છે. બુધ પહેલા, બીજા, ત્રીજા, ચોથા, પાંચમા અને દશમા સ્થાનમાં હોય તો શુભ છે. ગુરુ બીજા પાંચમા, નવમા અને કેન્દ્ર સ્થાનમાં હોય તો શુભ છે. શુક ૯-૫-૧-૪-૧૦ એ પાંચ સ્થાનમાં હોય તો શુભ છે. ચંદ્રમા બીજા અને ત્રીજા સ્થાનમાં શુભ છે, એ દરેક ગ્રહ અગિયારમાં સ્થાનમાં હોય તો શુભ છે પાટલા खेऽर्कः केन्द्रारिधर्मेषु शशी ज्ञोऽरिनवास्तगः । षष्ठेज्य स्वत्रिगः शुक्रो मध्यमः स्थापनाक्षणे ॥८॥ आरेन्द्वर्काः सुतेऽस्तारिरिष्के शुक्रनिगो गुरुः । विमध्यमः शनिर्धीखे सव शेषेषु निन्दिताः ॥८८॥ સૂર્ય દશમાં સ્થાનમાં હોય, ચંદ્રમા કેન્દ્ર (૧-૪-૭-૧૦) છઠ્ઠા અને નવમા સ્થાનમાં હોય, બુધ સાતમા અને નવમા સ્થાનમાં હોય, ગુર છઠ્ઠા સ્થાનમાં હોય, શુક બીજા અથવા બીજા સ્થાનમાં હોય તો તે પ્રતિષ્ઠા કુંડલી મધ્યમ ફલદાયક જાણવી. મંગલ, ચંદ્રમા અને સૂર્ય એ પાંચમા સ્થાનમાં હોય, શુક છઠ્ઠા, સાતમા અથવા બારમા સ્થાનમાં હોય, ગુરૂ ત્રીજા સ્થાનમાં, શનિ પાંચમા અથવા દશમા સ્થાનમાં હોય તો તે કુંડલી વિમધ્યમ ફલદાયક છે. તે સિવાય બીજા સ્થાનોમાં કોઈ ગ્રહ હોય તો નિંદનીય છે ૮૭-૮૮ Page #264 -------------------------------------------------------------------------- ________________ वास्तुसारे बलवति सूर्यस्य सुते बलहीनेऽङ्गारके बुधे चैव । ( २३२ ) जिनदेव प्रतिष्ठा मुहूर्त -- मेषवृषस्थे सूर्ये, क्षपाकरे चाहती स्थाप्या ॥८९॥ શિન બલવાન હોય, મંગલ અને બુધ બલહીન હોય, તથા મેષ અને વૃષમાં સૂર્ય અને ચંદ્રમા હોય, ત્યારે અરિહંતની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવી ૮૯) महादेव प्रतिष्ठा मुहूर्त्त - बलहीने त्रिदशगुरौ बलवति भौमे त्रिकोणसंस्थे वा । असुरगुरौ चायस्थे महेश्वरार्चा प्रतिष्ठाप्या ॥९०॥ ગુરુ બળહીન હોય, મંગલ બલવાન હોય અથવા નવમા કે પાંચમા સ્થાનમાં હોય, શુક્ર અગિયારમા સ્થાનમાં હોય, એવા લગ્નમાં મહાદેવની પ્રતિષ્ઠા કરવી ના ब्रह्मा प्रतिष्ठा मुहूर्त बलहीने त्वसुरगुरौ बलवति चन्द्रात्मजं विलग्ने वा । त्रिदशगुरावायस्थ स्थाप्या ब्राह्मी तथा प्रतिमा ॥९९॥ શુક્ર બલહીન હોય, બુધ બલવાન હોય, અથવા લગ્નમાં હોય, ગુરુ અગિયારમા સ્થાનમાં હોય, એવાં લગ્નમાં બ્રહ્માની પ્રતિષ્ઠા કરવી ૫૯૧॥ देवी प्रतिष्ठा मुहूर्त - शुक्रोदये नवम्यां बलवति चन्द्र कुजे गगनसंस्थ ॥ त्रिदशगुरौ बलयुक्ते देवीनां स्थापयेदर्चाम् ॥९२॥ શુક્રના ઉદયમાં, નવમીને દિવસે, ચંદ્રમા બલવાન હોય, મંગલ દશમા સ્થાનમાં હોય અને ગુરુ બલવાન હોય, એવા લગ્નમાં દેવીની મૂર્તિની સ્થાપના કરવી ।૨।। इंद्र, कार्त्तिकस्वामी, यक्ष, चंद्र अने सूर्य प्रतिष्ठा मुहूर्त बुधलग्ने जीवे वा चतुष्टयस्थे भृगौ हिबुकसंस्थे । ॥९३॥ - वासवकुमारयक्षेन्दु-भास्कराणां प्रतिष्ठा स्यात् બુધ લગ્નમાં હોય, ગુરુ ચતુષ્ટય (૧-૪-૭-૧૦) સ્થાનમાં હોય અને શુક્ર ચોથા સ્થાનમાં હોય, એવા લગ્નમાં ઇંદ્ર, કાર્તિકેય, યક્ષ, ચંદ્ર અને સૂર્યની પ્રતિષ્ઠા કરવી ૫૯૩|| Page #265 -------------------------------------------------------------------------- ________________ प्रतिष्ठादिक ना मुहूर्त यस्य ग्रहस्य यो वर्गस्तेन युक्ते निशाकरे । प्रतिष्ठा तस्य कर्त्तव्या स्वस्ववर्गोदयेऽपि वा ॥९४॥ ग्रह प्रतिष्ठा मुहूर्त - જે ગ્રહ જે રાશિનો સ્વામી હોય, તે રાશિનો જ્યારે ચંદ્રમા હોય ત્યારે, અથવા પોત પોતાની રાશિમાં ઉદય હોય ત્યારે ગ્રહોની પ્રતિષ્ઠા કરવી ।।૯૪॥ बलहीन ग्रहनुं फल बलहीनाः प्रतिष्ठायां रवीन्दुगुरुभार्गवाः । गृहेश- गृहिणी सौख्य- स्वानि हन्युर्यथाक्रमम् ॥९५॥ સૂર્ય બલહીન હોય તો ઘરના સ્વામીનો, ચંદ્રમા બલહીન હોય તો સ્ત્રીનો, ગુરુ બલહીન હોય તો સુખનો અને શુક બલહીન હોય તો ધનનો નાશ થાય ॥૫॥ प्रासाद विनाशकारक योग तनु-बन्धु- सुत- द्यून- धर्मेषु तिमिरान्तकः । सकर्मसु कुजार्की च संहरन्ति सुरालयम् ॥९६॥ પહેલા, ચોથા, પાંચમા, સાતમા અથવા નવમા એ પાંચમાંથી કોઈ સ્થાનમાં સૂર્ય હોય, તથા ઉક્ત પાંચ સ્થાનોમાં અથવા દશમા સ્થાનમાં મંગલ અથવા શિન હોય તો દેવાલયનો નાશ થાય ૯૬॥ अशुभ ग्रहोनो परिहार ( २३३ ) - - सौम्यवाक्पतिशुक्राणां य एकोऽपि बलोत्कटः । क्रूरैरयुक्तः केन्द्रस्थः सद्योऽरिष्टं पिनष्टि सः ॥९७॥ બુધ, ગુરુ અને શુક્ર આ ત્રણ ગ્રહોમાંથી કોઈ એક પણ બલવાન હોય તથા તેની સાથે કોઈ ક્રૂરગ્રહ ન હોય અને કેન્દ્રમાં સ્થિત્ હોય તો તે ગ્રહ જલદીથી અરિષ્ટ યોગોનો નાશ કરે છે ।ાગા बलिष्ठ स्वोच्चगो दोषानशीतिं शीतरश्मिजः । वाक्पतिस्तु शतं हन्ति सहस्रं वा सुरार्चितः ॥९८॥ બલવાન થઈને પોતાના ઉચ્ચ સ્થાનમાં રહેલો બુધ એંસી દોષોનો, ગુરુ એકસો દોષોનો અને શુક હજાર દોષોનો નાશ કરે છે ૯૮ા 9 Page #266 -------------------------------------------------------------------------- ________________ ( રર૪ ) वास्तुसारे बुधो विनार्केण चतुष्टयेषु, स्थितः शतं हान्त विलग्नदोषान् । शुक्रः सहस्रं विमनोभवेषु, सर्वत्र गीर्वाणगुरुस्तु लक्षम् ॥१९॥ સૂર્યની સાથે નહિ રહેલો એવો બુધ કેન્દ્ર (૧-૪-૭-૧૦) સ્થાનમાં હોય તો લગ્નના એકસો દોષોનો નાશ કરે. સૂર્યની સાથે નહિ રહેલો શુક્ર સાતમા સ્થાનને છોડીને કેન્દ્રમાં રહેલો હોય તો હજાર દોષોનો નાશ કરે અને ગુરુ કેન્દ્રમાં હોય તો લાખ દોષોનો નાશ કરે ૯૯. तिथिवासरनक्षत्र-योग लग्नक्षणादिजान् । सबलान् हरतो दोषान् गुरुशुक्रौ विलग्नगौ ॥१०॥ તિથિ, વાર, નક્ષત્ર, યોગ, લગ્ન અને મુહૂર્તથી ઉત્પન્ન થવાવાળા પ્રબળ દોષોને લગ્નમાં રહેલા ગુરુ અને શુક નાશ કરે છn૧૦થી लग्नजातान्नवांशोत्थान् क्रूरदष्टिकृतानपि । हन्याज्जीवस्तनौ दोषान् व्याधीन् धन्वन्तरियथा ॥१०॥ લગ્નથી, નવમાંશથી અને દૂરદૃષ્ટિથી ઉત્પન્ન થનારા દોષોને લગ્નમાં રહેલો ગુર નાશ કરે છે. જેમ શરીરમાં રહેલા રોગોને ધવંતરિ નાશ કરે છો.૧૦ના शुभग्रहनी द्दष्टिथी क्रूरग्रहनु शुभपणुं - लग्नात् क्रूरो न दोषाय निन्द्यस्थानस्थितोऽपि सन् । द्दष्टः केन्द्रत्रिकोणस्थैः सौम्यजीवसितैयदि ॥१०२।। કૂરગ્રહો લગ્નથી અશુભ સ્થાનમાં હોય, પરંતુ કેન્દ્ર તથા ત્રિકોણ સ્થાનમાં રહેલા બુધ, ગુરુ અથવા શુક તેઓને જોતા હોય અર્થાત્ શુભ ગ્રહોની દૃષ્ટિ પડતી હોય તો દોષ નથી II૧૦રા कूरा हवंति सोमा सोमा दुगुणं फलं पयच्छंति । जइ पासइ किंदठिओ तिकोणपरिसंठिओ वि गुरु ॥१०३।। કેન્દ્ર સ્થાનમાં અથવા ત્રિકોણ સ્થાનમાં રહેલો ગુરુ જે કુરગ્રહોને જોતો હોય તો તે દૂરગ્રહ શુભ થઈ જાય છે. અને શુભ ગ્રહોને જોતો હોય તો તે શુભગ્રહ બમણું શુભફળ આપે છે /૧૦૩ Page #267 -------------------------------------------------------------------------- ________________ - प्रतिष्ठादिक ना मुहूर्त ( ર ) सिद्धछाया लग्न सिद्धच्छाया क्रमादर्का-दिषु सिद्धिप्रदा पदैः । रुद्र-सा ष्ट-नन्दाष्ट-सप्तभिश्चन्द्रवद् द्वयोः ॥१०४।। જયારે આપણા શરીરની છાયા રવિવારે અગિયાર, સોમવારે સાડા આઠ, મંગળવારે નવ, બુધવારે આઠ, ગુરૂવારે સાત, શુક્રવારે સાડા આઠ અને શનિવારે સાડા આઠ પગલા હોય, તો તે સમયને સિદ્ધ છાયા કહે છે. એ સર્વ કાર્યની સિદ્ધિ કરનારી છે ૧૦૪ वीसं सोलस पनरस चउदस तेरस य बार बारेव । रविमाइसु बारंगुलसंकुछायंगुला सिद्धा ॥१०५।। જ્યારે બાર આગળના શંકુની છાયા રવિવારે વીસ, સોમવારે સોળ, મંગળવારે પંદરે, બુધવારે ચૌદ, ગુરૂવારે તેર, શુક્રવારે બાર અને શનિવારે બાર આંગળ હોય ત્યારે તે સિદ્ધ છાયા કહેવાય I૧૦પા શુભ મુહૂર્તના અભાવમાં આ સિદ્ધછાયા લગ્નમાં સર્વ શુભ કાર્ય કરવું જોઈએ. નરપતિ જયચર્યામાં લખે છે કે नक्षत्राणि तिथिवारा-स्ताराश्चन्द्रबलं ग्रहाः । दुष्टान्यपि शुभं भावं भजन्ते सिद्धच्छायया ॥१०६॥ નક્ષત્ર, તિથિ, વાર, તારાબલ, ચંદ્રબલ અને ગ્રહ એ જો દોષવાળા હોય તો પણ આ સિદ્ગછાયામાં શુભભાવને દેવાવાળા થાય છે ૧૦૬ शुभं भूयात् । Page #268 -------------------------------------------------------------------------- ________________ दहतेरससोलसबावीसतीसटंकाइ । लालस्स मुल्लु एयं पेरुज्जं इंदनीलसमं ॥२३॥ ****** परम जैन चन्द्राङ्गज ठक्कुर "फेरु" विरचितम् सिरि-रयणपरिक्खा - पयरणं । * १- २२॥ अस्यार्थं यंत्रकेणाह मासा हीरा चुन्नी मोती लाल पेरोजा oll ७ ८ मराइ इंद्रनील ल्हसणीया 이 oll 0 0 7 २ ४ 이 १ १६ १८ ८ ६ १॥ ३० ३० ३० १० ०|| oll oll ३ ६ oll olll olll २ २|| ६० १०० ६० १२० ८० १२० २२ २ २ १५ १ १ १० १ १३ २ ཚ」 ིི༔」 ༔」 ཡ 1 2 ५ ५ १६ ५ ३॥ २२० ૪૮૦ २७० ५० बारस चउदस सोलस वीसाई दसहियं च जाव सयं । टंकिक्कि जे तुलंती मुत्ताहल ताण मुल्लमिमं ॥ २४ ॥ चालीसं पणतीसं तीसं चउवीस सोलसिक्कारं । अट्ठ छ इगेगहीणं जाव दु कमि रुप्पटंकाणं ॥२५॥ ७ ७ २२ ७ ४ ३४० ९६० ४०५ ७० १० १० ३० + આ પ્રકરણની એક જ ખંડિત પ્રતિ શ્રીયશોવિજય જૈન ગુરુકુલના સંસ્થાપક શ્રીચારિત્રવિજય જૈન જ્ઞાન મંદિરની વિર્ય મુનિ શ્રીદર્શનવિજયજી મહારાજ સા મારફત મળી હતી, બીજી પ્રતિ કોઈ સજજન પાસે હોય અથવા કોઇ ઠેકાણે જોવામાં આવી હોય તો સૂચના કરવા કૃપા કરશે તેને આ પુસ્તક ભેટ આપવામાં આવશે. १० Page #269 -------------------------------------------------------------------------- ________________ रत्नपरीक्षा ( २३७ ) एगाइ जाव बारस चडंति गुंजिक्कि वज्जताणमिमं । वीसा य सोल तेरस गारस नव इगूण जाव दुगं ॥२६॥ . अस्यार्थ पुनयंत्रेणाह - | मोतीटंकप्रति १२ | १४ | १६ | २० | ३०, ४० | ५०/६० ७० | ८० / ९० १०० | रुप्यटंकण |४०/ ३५३० २४| १६ | ११ | ८ ६ ५ ४ | ३ २ | | हीरागुंजा २ | २ | ३ | ४ ५ ६ ७ ८ | ९ | १० | ११ | १२ | रुप्यटंकण |२० | १६ | १३ | ११ | ९ | ८ | ७ | ६ ५ । ४ | ३ २ | - अइचुक्खनिम्मला जे नेयं सव्वाण ताण मुल्लमिमं । सद्दोसे सयमंसं भमालए मुल्लुदसमंसं ॥२७॥ गोमेय फलिह भीसमकक्केय पुस्सरायवइडुज्जे । उक्किट्ठ पण छ टंका कणेयद्ध विद्रुमे मुल्लं ॥२८॥ इति सर्वेषां मूल्यानि समाप्तानि । - अथ वज्रादिरत्नानां स्थानस्वरूपाण्याह - वजं जहा हेमतसूरपारय कलिंग मायंग कोसल सुरट्ठा । पंडुरदेसो वेणुनइ वज्जउप्पत्तिठाणाई ॥२९॥ तंबसियनीलकुकुस-हरियालसरीसपुप्फघणरत्ता । इअवज्जवण्णछाया कमेण आगरविसेसाओ ॥३०॥ सिय विप्प रत्त खत्तिय नीलप्पह वइस सामसुद्दे य । चउवण्ण दुन्नि जाई चुक्खामालवि य नायव्वा ॥३॥ कागपयबिन्दुरेहा समला फुट्टा य एगसिंगा य । असुह स दोसा एए रम्मा अमला य वारितरा ॥३२॥ पउमरागं जहा - सिरिफलहि सावगंधिय कुरुबिंदय जा मणी चउजाई । Page #270 -------------------------------------------------------------------------- ________________ मरगय (२३८) रत्नपरीक्षा माणिक्क पउमरागं चुन्नि य नामाई नायव्वा ॥३३॥ रामण गंगनईतडिसिंघलि कलसउरि तुंबरे देसे । नील घण भगव तंब य छाया आगरविसेसाओ ॥३४॥ सुरुव्व किरण पसरा अइकोमल अग्गिवण्णं सुसणेहा । जा कणय समं कढिया अक्खीणा सा फलहि नेया ॥३५॥ हिंगुल य तह कुसंभय कोइल सारिस चकोरचक्खुसमा । वण्णेण सावगंधय मंदा एयाउ कुरुबिन्द ॥३६॥ जा मणिया विनेया जंबू कणवीर रत्तपुप्फसमा । मुल्लुस्संतरमेयं वीसं बार ट्ठ पण विसु वा ॥३७॥ मरगयं जहा अवणिंद-मलय-पव्वय-बब्बरदेसेसु उयहितीरे य । गरुडस्स य कंठ उरे हवंति महामणिणो ॥३८॥ गरुडोदगार पढमा कीरउठी बीय तइअ मुंगउनी । वासवईय चउत्थी धूलि मराई य पण जाई ॥३९॥ गरुडोदगाररम्मा नीला अइकोमला य विसहरणा । कीडउठिसुहमच्चा सुनइडकीडस्स पंखसमा ॥४०॥ मुंगउनी स सुणेहा नील हरिय कीरकंठ सारिच्छा । कढिणा अमला हरिया वासवई होइ विसहरणा ॥४१॥ धूलि मराई गरुया रुक्खा घणनील कच्चसारिच्छा । मुल्ले वीसविसोवा दह ट्ठ तह पंच दुन्नि कमे ॥४२॥ मुत्ताहलं जहागजकुंभि संखमज्झे मच्छमुहे वंसि कोलदाढे य । सप्पसिरे तह मेहे सिप्पउडे मुत्तिया हुंति ॥४३॥ नागे पीया रत्ता मच्छे सामा समुज्जला संखे । सूयरदाढे वट्टा घियवण्णा सालफलतुल्ला ॥४४॥ वंसे करयसमाणा हवंति कच्छवनसव्वभूमीसु । सप्पे नीला अमला विसवाहीविच्छनासयरा ॥४५॥ Page #271 -------------------------------------------------------------------------- ________________ रत्नपरीक्षा ( २३९) मेहे रवितेयसमा सुराण कीडंतकहवनि वडंति । कणयन परं पत्ता गरुया लहुया वि रज्जकरा ॥४६॥ एए हुंति अवेहा अमुल्लयमाण विद्धिकरा ।। लोए पहिरणजुग्गा लहु-बहु-मुल्ला य सिप्पभवा ॥४७॥ रामावलोइ बब्बरि सिंघलकंतारि पारसीए य । केसियदेसेसु तहा उयहितडे सिप्पिजा हुंति ॥४८॥ इंदनीलं जहा नीलघणमोरकंठय अलसी गिरि कन्निकुसुमसंकासा । अइतेया सुसणेहा सिंघलदिवम्मि नीलसणी ॥४९॥ विदुमं जहा वल्लीरुवं कच्छवि पवालय होइ उयहिमज्झम्मि । बहुरत्त कढिणकोमल जह नालं सव्वसुसणेहं ॥५०॥ वइडुज्जं जहा रयणायरस्स मज्झे कुवियं गयनाम जण चउतत्थ । चइमुरनगे जायइ वइडुज्ज वंसपत्तासं ॥५१॥ कक्केयगं जहा पवणुत्थठाणदेसे जायइ कक्केयगं सखाणीओ । तंब य सुपक्कमहुयचयनीलाभं सुदिढ सुसणेहं ॥५२॥ गोमेयं जहा सिरिनायकुलपरेवमदेसे तह जम्मलनईमज्झे । गोमय इंदगोवं सुसणेहं पंडुरं पीयं ॥५३॥ फलिहं जहा नयवालेकसमीरे चीणे काबेरि जउणनइकूले । विंझनगे उप्पज्जइ फलिहं अइनिम्मलं सेयं ॥५४॥ उप्पतीओ अग्गी ससिकंतीउ झरेइ अमियजलं । रविकंत चंदकंते दुन्नि वि फलिहाउ जायंति ॥५५॥ पुस्सरागभीसमं जहा--- Page #272 -------------------------------------------------------------------------- ________________ ( २४०) रत्नपरीक्षा बहु पीयरु हरिवण्णो ससिणेहो होइ भुंसराओ य । भीसमुविण चन्दसमो दुन्नि वि जायंति हिमवन्ते ॥५६॥ इअ सत्थुत्त य रन्ना भणिय भणामित्थ पारसी रयणा । वण्णागरसंजुत्ता अन्ने जे धाउ संजाया ॥५७॥ अइतेय अग्गिवण्णं लालं वद्दक्खसाए देसम्मि । यमणदेसे यकीकं लहुमुल्लं पिल्लुसमरंगं ॥५८॥ नीलनिहं पेरुज्जं देसे नीसावरे गुवासीरे । उप्पज्जइ खाणीओ दिट्ठिस्स गुणावहं भणियं ॥५९॥ इति रत्नजातयः समाप्ताः । रुप्पं कणयं तंबं सीसं बंगं च पित्तलं लोहं । एमाई जे धाऊ पव्वयपुहवीओ ते सव्वे ॥६०॥ रुप्पं च भट्टियाओ नइपव्वयरेणुयाइ कणयं च । धाउव्वायाय पुणो हवंति दुन्नि वि महाधाउ ॥६॥ पटुं च कीडयाओ मियणाहीओ हवेइ कत्थुरी । गोरोमयाउ दुव्वा कमलं पंकाओ जाणेह ॥१२॥ भसलं च गोमयाओ गोरोयण मित्थ सुरहिपित्ताओ । चरमं गोपुच्छाउ अहिमत्तागओ मणिं जाण ॥६३॥ उन्ना य बुक्कडाओ दंता नागाओ मोरओ पिच्छा । चम्मं पसुवग्गाओ हुयासणं दारुखंडाओ ॥६४॥ मुत्ताओ सिलाइव्वो मलप्पसेवाओ जायइ जवाईय । एए सगुणपवित्था उप्पत्ती जइ वि नीयाओ ॥६५॥ इत्युत्पत्तिः । अथ कृत्रिमवस्तुकरणीयमाह पित्तलं जहा दो मणु अद्धावटियं कुट्टि वि रंधिज्जु गुडमणेगेणं जं जायइ निव्वीढं त मद्धं तंबयसमं कढियं ॥६६॥ तं पित्तलं पहाणं दुभायतंबेण पनर विसुवा य । तुल्लेण तंबयाओ सवाइअं ढक्कमसीहिं ॥६७॥ Page #273 -------------------------------------------------------------------------- ________________ रत्नपरीक्षा ( २४१ ) तंबयं जहा वव्वेरयखाणीउ आणिवि कुटिज्ज धाहु मही य । गोमयसहीया पिडिय करेवि मुक्कं वियपइयव्वा ॥६॥ पच्छा खुद्दइ खविठं धमिज्ज नीसरइ सव्वमलकीडं । जं हिठे रहइ दलं तं पुण कुट्टे वि धमियव्वं ॥६८॥ तत्तो ववहइ पयरं तं तंबम्मि ठयं वियाणिज्जा । बुड्ढाणए पुणेवं गुठं गुलिंय तओ हवइ ॥७॥ सीसयं जहा नागखाणीउ पाहण कड्ढिवि कुठेवि पीस धोइज्जा । जं हुइ तं अमलदलं कीरइ तइयंस लोहजुयं ॥७॥ मयमय पणस्स मूसी तस्स य चीडेवि तीस अंटुंगिक्के । आवट्टियतुल्लेण य पाऊणं हवइ तं नागं ॥७२॥ लोहसारं जहा लोहस्स य सारस्स य उप्पत्ती धाहुपाहणाओ य । पित्तलकंसेसूणं विणठुए होइ भंगारी ॥७३॥ कत्थीरं जहा कुट्टिवि कत्थीरधाउं करिज्ज कुम्मासचुण्ण सह पिंडं । धमियं जं नीसरई तं गालिहि कंबिया कुज्जा ॥७४॥ कंसयं जहा कंबियसिरेक्कारस मणेग तंबं च पयरगुटुं वा । आवट्टय घडण सुद्धं कंसंतं वीसमं मूणं ॥७४॥ पारयं जहा पारयधाउं ठवियं कुज्जा तसुवरि गोमयस्स कुडिं । मंदग्गि धमियमाणो उड्डिवि संचरइ तम्मज्झे ॥७६॥ अथवा केवि पभणंति कूवे तरुणत्थी जाइ करवि सिंगारं । तुरियारूढा झक्किवि अब्भुट्ठपयरेहि नासेई ॥७७॥ Page #274 -------------------------------------------------------------------------- ________________ ( २४२ ) रत्नपरीक्षा कूवाओ तस्स कए पारोलं उच्छलिवि धावए पच्छा । वाहुडइ दह कमाउ पुणोवि निवडेइ तत्थेव ॥७॥ जं रहइ नीय ठाणे जत्थ व कत्थेव खड्डखड्डीहि । तत्थाओ गहइ सा तिय उप्पत्ती पारयस्स समा ॥७९॥ हिंगुलं जहा-- एगमण पारयंमि गंधयचुण्णं खविज्ज दह सेरें । दूराउ आसन्नं मंदग्गी कीरए मिस्सं ॥८॥ तं कुट्टेवि खविज्जइ मणसिल हरियाल सेरपापायं । कच्चकरावि खिविउ दहिज्जइ खोरचुण्णेण ॥८॥ दाउं मट्टिय लेवं तिन्नि अहोरत्ति वन्हि जालिज्जा । जाव सुगंधं जायइ सेर छ जो लीस हिंगुलियं ॥८॥ सिंदूरं जहा नागमणेगं गालिय वंसयरक्खं ददद्धसेरजुयं । काऊण फुट्टियव्वं तं छाणिवि नीरि घोलिज्जा ॥८॥ नित्थारिऊण नीरं जं हिठे रहइ तं दलं अमलं । तत्तो वि य बहु वडिया कायव्या सोसियव्या य ॥८४॥ पच्छा घणेण कुट्टिय हंखेण य छाणिऊण तं चण्णं । भट्ठि मज्झे ठविलं जालिज्जइ वण्हिदिवसतिगं ॥४५॥ जह जह लग्गइ तावं तह तह रंगं चडेइ निब्भंतं । सेडूणं सिंदूरं तत्तवियं होइ पुण नागं ॥८६॥ इत्तो भणामि संपइ कुधाओ मज्झे सुधाओ जं होइ । सयतोलावगंतरि वरकणयं जव चउत्तीस ॥८७॥ सोसयतोलासय गे बारसजवरुप्पयं हवइ नूणं । पच्छा विसोहियं तं निकणं नहु होइ कइयावि ॥४८॥ दाहिणवत्तं संखं रुद्दक्खं अक्खं सालिगामं च ।। कप्पूर अगरु चंदण कत्थूरिय कुंकुमाईणि ॥८९।। अन्नेवि य जे केवि य सिंधवहिंगाइ चउवलाईणि । Page #275 -------------------------------------------------------------------------- ________________ रत्नपरीक्षा - ( २४३ ) ताणं चिय उप्पत्तिं भणामि सव्वाण पत्तैयं ॥१०॥ दक्षिणावर्तशङ्खमाह--- खीरोदहिसंभूयं विभूसणं सिरिनिहाणरायाणं । दाहिणवत्तं संखं मंगलनिलयं सुरिद्धिकरं ॥११॥ व,ति रेहकलियं पंचमुहं तह य सोलसावत्तं । इअ संखं विद्धिकरं संखिणि दीहा य हाणिकरी ॥१२॥ सिरिकणयमेहलजुयं काऊण य दुद्धिण्हा विऊण सया । मंतुच्चारणपुव्वं चंदणि कुसुमेहि पूइज्जा ॥१३॥ पूजामन्योऽयम्-ॐ ही श्री श्रीधरकरस्थाय पयोनिधिजाताय लक्ष्मीसहोदराय चिन्ति. तार्थसम्प्रदानाय श्रीदक्षिणावर्त्तशङ्खाय ॐ ही श्री जिनपूजायै नमः। इति पूजाविधिः दक्खिणावत्तसंखोयं जस्स गेहम्मि चिट्ठइ । लच्छीसयं वरा तस्स जायए मंगलं सया ॥१४॥ जो नियभाले तिलयं खिविऊण य तत्थ चंदणं कुणइ । तस्स न पहवंति सया अहिसाइणिविज्जपमुहाणि ॥१५॥ नरनाहगिहे संखं बुड्ढिकरं रज्जरट्ठभंडारे । इयराण य रिद्धिकरं अंतिमजांईण हाणिकरं ॥९६॥ दाहिणवत्ते संखे खीरं खविऊण पियइ जा नारी । वंझावि सा पसूयइ गुणलक्खण संजुयं पुत्तं ॥१७॥ इति दक्षिणावर्तशखः ।। दीवंतरिसिरिभूमी सिवरुक्खं तत्थ हुंति रुद्दक्खा । एगाइ जा घउद्दस वयणा सव्वेवि सुपवित्ता ॥९॥ परमुत्तमेगवयणा सिरिनिलया बिग्घनासणी सहया । कणयजुया भूयसी सेसबणे धरिया हवइ महला ॥१९॥ नयमझे निक्खिविया संमुहनीरे घडेइ जा सरला । अग्गीए वि न उज्झइ एगमुही सा प रुदक्खा ॥१०॥ दुमुहा मंगल जणया तिमुहारिनासणी य घउरसमा । पंचमुहा पुण्णयरा सुपवित्ता निफ्फला सेसा ॥१०॥ Page #276 -------------------------------------------------------------------------- ________________ (२४४) रत्नपरीक्षा इति रुद्राक्षः । अक्खं दाहिणवत्तं सुपवित्तं पूयमाण सेयकरं । वामावत्तं असुहं खारोयवहि संभवं नेयं ॥१०२॥ ___इति अक्खं । गंडुयनइसंभूयं सालिग्गामं कुमारकणयजुयं । चक्कं कियं सुवढें कसिणं सावत्तमसुहहरं ॥१०३॥ इति सालिग्रामः । . दाहिणउवहिसमीवे महूभूमी तत्थ अत्थि केलिवणं । तगुंदो कहरबओ तग्गब्भो होइ कप्पूरं ॥१०४॥ कित्तिमकप्परतिगं इक्कडि तह भीमसेणु चीणो य । कमि मुल्लंकव्वाओ वीस दह छविसुवविं सुवंसो ॥१०५॥ कायस्स गंधकरणं तहत्थिमज्झाय भेयगंसीयं । वायसलेसमपित्त य तावहरं कच्चकप्पूरं ॥१०६॥ इति कर्पूरः । अगुरूं खासदुवारं कसिणं तह तिल्लियं च सिंबलयं । वीस दह तिन्नि इग कमि टंका सेरस्स मुल्लोयं ॥१०७॥ निविडं च गवलवण्णं मज्झे कसिणं सुभारियं रुक्खं । उण्हं घसिय सुगंधं दाहे सिमिसिमइ अगुरुवरं ॥१०८॥ इत्यगुरुः । मलयगिरिपव्वयम्मि सिरिचंदणतरुवरं च अहिनिलयं । अइसीयलं सुगंधं सयलवणं वासियं तेण ॥१०९॥ सिरिचंदणु तह चंदणु नीलवई सुक्कडिस्स जाइतिग । तह य मलिंदी कओही बब्बरुइ य चंदणं छविहं ॥११०॥ वीस दुवालस अड इग तिहाओ पाविसु च अंतरं कमसो । पण तिय दु पाउ टंका जइघल चउ तिण्णि सेरस्स ॥११॥ . सिरिचंदणस्स चिण्हं वण्णे पीयं सुसीयलं कडुयं । घसियं रतं जायइ संतावहरं च गंठिल्लं ॥१२०॥ Page #277 -------------------------------------------------------------------------- ________________ रत्नपरीक्षा (२४५) इति चंदनम् । नइवालकासमीरामरुचमिया चरंति मुरमंसिं । मुच्छंगठिउनमेसिं कत्थरि य अरुणपीयकसिणाभा ॥११३॥ नइवालकासमीरे मियणाही होइ वीसविसुदा य । पंचि उरमाइपव्वयसंभुआ अट्ठदह नेया ॥११४॥ मियणाहिवीणउ हुइ पण तोला जाव चम्म सह तुल्ले । तस्स कणुवारविसुवा चम्मो वि सुवट्टउद्देसो ॥११५॥ मियणाहि उण्हमहुरा कडुया तिक्खा य तह य सुकसाया । दुग्गंध छद्दि तावं दोसतिगं हरइ सुसणेहा ॥११६॥ इति कस्तूरिका । कसभीरजवडकेसरिदेसेसु हवइ कुंकुम पवरं । वीस बार ट्ठ विसुवाएण आदण कुरु मुजभवं च ॥११७॥ इति कुंकुमम् ।। मुरमासकुट्टवालय नह चंदण अगरु मुत्थछल्लिरं । सिल्हारखंडजुयं सममिस्सं होइ वरधुवं ॥११८॥ इति दशाङ्गधूपः ।। सिरिचंदणसंभूया घणसार सुवासिया य सियवासा । मुरमास वालयभवा कत्थूरि य वसिया सामा ॥११९॥ इति वासाः । सिंधूनइ पच्छिमाए अठाणदेसे य ढिंगवड्ढपुरे । गिरिखाणीओ सिंधव सउंचल दुन्ने वि जायं ॥१२०॥ तत्थेव य भूमीए गिरिमज्झे खणिय कूवनीरुवरे । जायंति बहतरीओ तं जाणह कत्तराएलं ॥१२॥ पच्छिमपठाणदेसे सिंधुनईपारिगि दुगंतरए । भूमीओ होइ हिंगा मूलयकं दव्वकंदाओ ॥१२२॥ उत्तरिय अलादीरी दाक्खिणिया हिंगुरु विसेसाओ । जायइ कमेण हीणा वीसबिसोवाइ चउचउरो ॥१२३॥ Page #278 -------------------------------------------------------------------------- ________________ (246) रत्नपरीक्षा खुरसाणे वसरपुरे पुव्वयखाणीसु थाहुमट्टीओ / कुट्टिवि निलयं काउं धम्मिज्जए होइ खप्परिओ // 124 // सिरिधंधकुले आसी कन्नाणपुरम्मि सिट्टिकालियओ / तस्स य ठक्कुर चंदो फेस तस्सेव अंगरुहो // 125 / / तेण य रयणपरिक्खा रइया संखेवि ढिल्लियपुरीए / करमुणिगुणससिवरिसे अलावदीणस्स रज्जम्मि // 126 // श्रोढिल्लीनगरे वरेण्यधिषणः फेस इति व्यक्तधी मूर्द्धन्यो वणिजां जिनेन्द्रवचने वैचारिकग्रामणीः / तेनेयं विहिता हिताय जगतां प्रासादबिम्बक्रियारत्ना विदुषां चमत्कृतिकरी सारा परीक्षा स्फुटमं // 127 // इति परम जैन ठक्कुर फेरु विरचिता संक्षेपरत्नपरीक्षा / // समाप्त //