SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ प्रतिष्ठादिक ना मुहर्त ( ર૦૭ ) प्रतिष्ठानां नक्षत्रो मह मिअसिर हत्थुत्तर अणुराहा रेवई सवण मूलं । पुस्स पुणव्वसु रोहिणि साइ धणिट्ठा पइट्ठाए ॥१८॥ મઘા, મૃગશિર, હસ્ત, ઉત્તરાફાગુની, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદા, અનુરાધા, રેવતી, શ્રવણ, મૂલ, પુષ્ય, પુનર્વસુ, રોહિણી, સ્વાતિ અને ધનિષ્ઠા એ નક્ષત્રો પ્રતિષ્ઠાના કાર્યમાં શુભ છે ૧૮. शिलान्यास अने सूत्रपातनां नक्षत्रो चेइअसुअं धुवमिउ कर पुस्स धणिट्ठ सयभिसा साई । . पुस्स तिउत्तर रे रो कर मिग सवणे सिलनिवेसो ||१९|| મુવસંશક (ઉત્તરાફાગુની, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદા અને રોહિણી), મૃદુસંજ્ઞક (મૃગશિર, રેવતી, ચિત્રા અને અનુરાધા), હસ્ત, પુષ્ય, ધનિષ્ઠા, શતભિષા અને સ્વાતિ એ નક્ષત્રોમાં ચૈત્ય (મંદિર)નો સૂત્રપાત કરવો. તથા પુષ્ય, ત્રણે ઉત્તરા નક્ષત્ર, રેવતી, રોહિણી, હસ્ત, મૃગશિર અને શ્રવણ એ નક્ષત્રોમાં શિલાની સ્થાપના કરવી I૧૯તા प्रतिष्ठा कारकनां अशुभ नक्षत्र कारावयस्स जम्मरिक्खं दस सोलसं तहट्ठारं । तेवीसं पंचवीसं बिंबपइट्ठाइ वज्जिज्जा |२०|| બિંબપ્રતિષ્ઠા કરાવાવાળાને પોતાનું જન્મનક્ષત્ર, દશમું, સોળમું, અઢારમું, તેવીસમું અને પચીસમું નક્ષત્ર હોય તો તે દિવસે બિંબપ્રતિષ્ઠાનું કાર્ય છોડી દેવું જોઈએ પરવા बिम्बप्रवेश सयभिसपुस्स धणिट्ठा मिगसिर धुवमिउ अएहिं सुहवारे । ससि गुरुसिए उइए गिहे पवेसिज्ज पडिमाओ ॥२१॥ શતભિષા, પુષ્ય, ધનિષ્ઠા, મૃગશિર, ઉત્તરાફાલ્યુની, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદા, રોહિણી, ચિત્રા, અનુરાધા અને રેવતી એટલાં નક્ષત્રોમાં તથા શુભવારોમાં, ચંદ્રમા, ગુરૂ અને શુકના ઉદયમાં પ્રતિમાનો પ્રવેશ કરાવવો સારો છે પરવા નવીન બિંબ કરાવનાર ગૃહસ્થને અનુકૂલ પ્રતિમાનું નક્ષત્ર, યોનિ, ગણ આદિનું બલ જોવાય છે, તે કહે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004647
Book TitleVastusara Prakarana
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Jain
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year1989
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy