________________
( १५२ )
वास्तुसारे ७-सुपार्श्वनाथ तीर्थकर, मातंगयक्ष अने शान्तादेवीनुं स्वस्प -
तथा सप्तमं सुपावं हेमवर्णं स्वस्तिकलाञ्छनं विशाखोत्पन्न तुलाराशिं चेति । तत्तीर्थोत्पन्नं मातंगयक्ष नीलवर्ण गजवाहनं चतुर्भुजं बिल्वपाशयुक्तदक्षिणपाणिं नकुलकांकुशान्वितवामपाणिं चेति । तस्मिन्नेव तीर्थे समुत्पन्नां शान्तादेवीं सुवर्णवर्णा गजवाहनां चतुर्भुजां वरदाक्षसूत्रयुक्तदक्षिणकरां शूलाभययुतवामहस्तां चेति ॥७॥
સાતમા 'સુપાર્શ્વજિન નામના તીર્થંકર છે, તે સુવર્ણ વર્ણવાળા અને સ્વસ્તિકના લાંછનવાળા છે, તેમનું જન્મનક્ષત્ર વિશાખા અને તુલારાશિ છે.
તેમના શાસનમાં માતંગ નામનો પક્ષ છે, તે લીલાવર્ણનો હાથીની સવારી કરવાવાળો અને ચાર ભુજાવાળે છે, જમણી બે ભુજાઓમાં બીલીફળ અને પાશ (ફાંસી)ને ડાબી બે ભુજાઓમાં નોળિયો અને અંકુશને ધારણ કરે છે.
તેમના શાસનમાં 'શાંતા નામની યક્ષિણી છે, તે સુવર્ણવર્ણવાળી, હાથીની સવારી કરનારી અને ચાર ભુજાવાળી છે, જમણી બે ભુજાઓમાં વરદાન અને માળાને, * ડાબી બે ભુજાઓમાં શૂળી અને અભયને ધારણ કરવાવાળી છે. ८-चंद्रप्रभतीर्थंकर, विजययक्ष अने भृकुटीदेवीनुं स्वरूप -
तथाष्टमं चन्द्रप्रभजिनं धवलवर्णं चन्द्रलाञ्छनमनुराधोत्पन्नं वृश्चिकराशिं चेति । तत्तीर्थोत्पन्नं विजययक्ष हरितवर्णं त्रिनेत्रं हंसवाहनं द्विभुजं दक्षिणहस्ते चक्रं वामे मुद्गरमिति । तस्मिन्नेव तीर्थे समत्पन्नां भृकुटिदेवीं पीतवर्णां वराह (वरालक?) वाहनां चतुर्भुजां खङ्गमुद्गरान्वितदक्षिणभुजां फलकपरशुयुतवामहस्तां चेति ॥८॥
આઠમા ચંદ્રપ્રભજિન નામના તીર્થંકર છે, તે સફેદ વર્ણના અને ચંદ્રમાના લાંછનવાળા છે. તેમનું જન્મનક્ષત્ર અનુરાધા અને વૃશ્ચિકરાશિ છે.
તેમના શાસનમાં ‘વિજય નામનો યક્ષ છે, તે લીલાવર્ણન, ત્રણ નેત્રવાળો, હંસની સવારી કરનારો અને બે ભુજાવાળો છે, તે જમણી ભુજામાં x ચક અને ડાબા હાથમાં મુગરને ધારણ કરે છે.
* સાગરચંદ્રસૂરિકૃત મંત્રાધિશજ કલ્પમાં ડાબા હાથમાં પાશ અને અંકુશ લખે છે. X ચતુર્વિશતિજિન ચરિત્રમાં તરવાર જણાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org