________________
गृहप्रकरणम्
(६७) मूलगिहे पच्छिममुहि जो बारइ दुन्निबारा ओवरए ।
सो तं गिहं न भुंजइ अह भुंजइ दुक्खिओ हवइ ॥१३३।। પશ્ચિમ દિશાના દ્વારવાળા મુખ્ય ઘરમાં બે દ્વાર અને એક ઓરડો હોય, તેવા ઘરમાં વાસ કરવો નહિ, કદાચ રહે તો તે દુઃખી થાય ૧૩૩ના
कमलेगि जं दुवारो अहवा कमलेहिं वज्जिओ हवइ । हिट्ठाउ उवरि पिहुलो न ठाइ थिरु लच्छि तम्मि गिहे ॥१३४।। જે ઘરનાં દ્વાર એક કમળવાળા હોય, અથવા બિલકુલ કમળથી રહિત હોય, તથા નીચેની અપેક્ષા ઉપર પહોળા હોય, એવાં દ્વારવાળા ઘરમાં લક્ષ્મી નિવાસ કરે નહિ ૧૩૪
वलयाकारं कूणेहिं संकुलं अहव एग दु ति कूणं ।
दाहिण वामइ दीहं न वासियव्वेरिसं गेहं ॥१३५॥ ગોળ ખૂણાવાળા, અથવા એક બે કે ત્રણ ખૂણાવાળા, તથા જમણી અને ડાબી તરફ લાંબા એવાં ઘરમાં ક્યારે પણ વસવું નહિ ૧૩૫
सयमेव जे किवाडा पिहियंति य उग्घडंति ते असुहा ।
चित्तकलसाइसोहा सविसेसा मूलदारि सुहा ||१३६|| જે ઘરનાં દ્વાર પોતાની મેળે બંધ થઈ જાય અથવા ઉઘડી જાય તે અશુભ જાણવાં. ઘરનાં મુખ્ય દ્વાર કળશ આદિનાં ચિત્રવાળા હોય તો બહુ શુભકારક છે ૧૩૬ાા
छत्तिंतरि भित्तिंतरि मग्गंतरि दोस जे न ते दोसा ।
साल ओवरयकुक्खी पिट्ठि दुवारेहिं बहु दोसा ॥१३७॥ ઉપર જો વેધ આદિ દોષ બતાવ્યાં છે, તેમાં છજાનું ભિતનું કે રસ્તાનું અંતર હોય તો તે દોષ નથી. શાળા અને ઓરડાની કુક્ષી અને પૃષ્ઠભાગ દ્વારા ભાગમાં હોય તો બહુ દોષકારક છે ૧૩ घरमां चित्रनो विचार
जोइणिनट्टारंभं भारहरामायणं च निवजुद्धं । रिसिचरिअ देवचरिअं इअ चित्तं गेहि नहु जुत्तं ॥१३८
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org