________________
( ૮ )
वास्तुसारे द्वादशाङ्गुलविस्तीर्ण-मायतं द्वादशाङ्गुलम् । मुखं कुर्यात् स्वकेशान्तं त्रिधा तच्च यथाक्रमम् ॥
वेदाङ्गुलमायतं कुर्याद् ललाटं नासिकां मुखम् । મુખ વિસ્તારમાં બાર આંગળ અને કેશાંત ભાગ સુધી લંબાઈમાં પણ બાર આંગળ છે. તેમાં ચાર આંગળ કપાળ, ચાર આંગળ લાંબી નાસિકા અને ચાર આંગળ મુખ દાઢી સુધી કરવું.
'केशस्थानं जिनेन्द्रस्य प्रोक्तं पञ्चाङगुलायतम् ।
उष्णीषं च ततो ज्ञेय-मड्गुलद्वयमुन्नतम् ॥ કપાળની ઉપર જિનેશ્વરનું કેશસ્થાન (માથુ) પાંચ આંગળ લાંબું કરવું. તેમાં ઉષ્ણીષ (શિખા) બે આંગળી ઊંચી કરવી અને ત્રણ આંગળ કેશસ્થાન ઊંચું કરવું
જિનસંહિતા, રૂપમંડન, રૂપાવતાર તથા માનસાર આદિ શિલ્પગ્રન્થોમાં જિનમૂર્તિનું માન ઉદયમાં દશતાલના હિસાબે બનાવવાનું જણાવે છે, તે નીચે પ્રમાણે
જિનસંહિતામાં પ્રતિમાનું માન-શુલનું માન ૦ ૧-૩
૧-૩
શિલ્પરત્ન અને કાશ્યપશિલ્પમાં માનસારમાં
૧-૩ ૩. ૪-૩ ૪-૩ ૪-૩
૩-૩ ૩-૩ ૩-૩
૪-૩ ૪-૩
૪-૩
શિખા શિખાથી મસ્તક મસ્તકથી કપાળ કપાળથી નાક નાકથી મુખ-દાઢી દાઢીથી ગાળની વૃદ્ધિ ગાળથી ગળું ગળાથી છાતી છાતીથી નાભિ નાભિથી લિંગ લિંગથી સાથળ જાનુ. જાનથી જંધા (પિંડી) ઘંટીથી પગ
૪-૪ ૧૩-૪
૧૩-૪
૩-૭ ૧૩-૩ ૧૩-૩ ૧૩-૩ ૨૫ ૪
૩-૭ ૧૩-૩ ૧૩-૩ ૧૩-૩ ૨૭
૧૩-૪ ૧૩-૪ ૧૩-૪
૧૩-૪
૨૭
૧૨૦
- ૧૪
૧૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org