SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૨ ) જે ઘરની લંબાઈ ૧૧ વથી અધિક ૩ર હાથ સુધી હોય તેવા ઘરમાં તો આય વ્યય આદિનો વિચાર કરવો, પરંતુ ૩ર હાથથી વધારે લંબાઈવાળાં ઘર હોય તેમાં આય વ્યય આદિનો વિચાર કરવો નહિ. તથા જીર્ણ થઈ ગયેલ મકાનનો ફરી ઉદ્ધાર કરતી વખતે પણ આય વ્યય કે માસ શુદ્ધિ આદિનો વિચાર કરવો નહિ. મુહૂર્તમાર્તણ્ડમાં પણ કહ્યું છે કે “द्वात्रिंशाधिक हस्तमब्धिवदनं तार्णं त्वलिन्दादिकं । नैष्वायादिकमीरितं तृणगृहं सर्वेषु मास्सूदितम् ॥" જે ઘર બત્રીશ હાથથી વધારે લાંબું હોય, ચાર દરવાજાવાળું હોય, ધાસનું હોય તથા અલિન્દ નિર્વ્યૂહ (માદલ) ઇત્યાદિ ઠેકાણે આય વ્યય આદિનો વિચાર ન કરેવો. તેમ જ ઘાસનું ઘર બનાવવું હોય તો હરએક મહિનામાં કરી શકાય છે. वास्तुसारे आयव्ययौ मासशुद्धिं न जीर्णे चिन्तयेद् गृहे ।" घरनी साथे मालिकनुं शुभाशुभ लेनदेननो विचार जह कण्णावरपीई गणिज्जए तह य सामियगिहाण । जोणि- गण - रासि पमुहा* नाडीवेहो य गणियव्यो ||૬૪|| જેમ જ્યોતિષ શાસ્ત્રના પ્રમાણે કન્યા અને વરનો પરસ્પર પ્રેમ ભાવ જોવાય છે, તે પ્રમાણે ધર અને ઘરના સ્વામીનો લેનદેન આદિનો વિચાર, ૧ યોનિ ગણ રાશિ અને નાડીવેધ દ્વારા અવશ્ય કરવો જોઈએ ૫૬૪ परिभाषा ગદ્દા ओवरयनामसाला जेणेग दुसालु भण्णए गेहं । गइनामं च अलिंदो इग दुति अलिंदो पटसालो पटसाल बार दुहु दिसि जालियभित्तीहिं मंडवो हवाइ पिट्ठी दाहिणवामे अलिंद नामेहिं गुंजारी ૬૬ા “તખાળદ નોાઓ "કૃતિપાદાન્તર | ૧- યોનિ ગણ શિ નાડીવેધ આદિનો ખુલાસો પ્રતિષ્ઠા સંબંધી મુહૂર્તના પરિશિષ્ટમાં દેખવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004647
Book TitleVastusara Prakarana
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Jain
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year1989
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy