________________
गृहप्रकरणम्
( ૩ ) જેમ ચાર અક્ષરવાળા છંદના પ્રસ્તારના સોળ ભેદ થાય છે, તે પ્રમાણે લઘુરૂપ શાળા વડે ધ્રુવ ધન્ય આદિ સોળ પ્રકારનાં ઘર થાય છે. લધુના સ્થાને શાળા અને ગુરુના સ્થાને ભીંત સમજવી. જેમ પ્રથમ ચારે ગુરુ અક્ષર છે, તેમાં પ્રથમ ધ્રુવનામના ઘરની ચારે દિશામાં ભીંત છે, પણ શાળા નથી. પ્રસ્તારના બીજા ભેદમાં પ્રથમ લઘુ છે, તેમ અહીં ધન્યનામના બીજા ઘરમાં પૂર્વ દિશામાં શાળા સમજવી. પ્રસ્તારના ત્રીજા ભેદમાં બીજો અક્ષર લઘુ છે, તેમ અહીં ત્રીજા " નામના ઘરમાં દક્ષિણ દિશામાં શાળા જાણવી. પ્રસ્તારના ચોથા ભેદમાં પ્રથમ બે અક્ષર લઘુ છે, તેમ અહીં ચોથા નન્દનામના ઘરમાં પૂર્વ અને દક્ષિણ દિશામાં એક એક શાળા સમજવી. આ પ્રમાણે દરેક ઘરમાં સમજી લેવું. વિશેષ ખુલાસા માટે નીચેનો ગૃહ પ્રસ્તાર જુઓ. આ ધુવ આદિ ઘરોનું ફળ પોતાના નામ પ્રમાણે જાણવું ૫૭૪ના धुवर धान्यर जय३
ट। [ , , SSSS
ISSS
1155
खर
मनोरम
5515
ISIS
SIIS
दुर्मुख
कर १०
सपक्ष ११
धनद ९२
SSI
ISSI
SISI
LIISI
क्षय३
आकन्द१४
विपुलप
विजय६
SSI
IslI
III
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org