________________
( १५०)
वास्तुसारे તેમના જ તીર્થમાં દુરિતારિ નાગની યક્ષિણી છે, તે ગૌર વર્ણવાળી, * ઘેટાની સવારી કરવાવાળી અને ચાર ભુજાવાળી છે, જમણી બે ભુજાઓમાં વરદાન અને માળાને, ડાબી બે ભુજાઓમાં કે ફળ અને અભયને ધારણ કરે છે. ४-अभिनन्दन तीर्थकर, ईश्वरयक्ष अने कालिका देवी, स्वस्प - ..
तथा चतुर्थमभिनन्दनजिनं कनकधुतिं कपिलाञ्छनं श्रवणोत्पन्नं मकरराशिं चेति । तत्तीर्थोत्पन्नमीश्वरयक्ष श्यामवर्णं गजवाहनं चतुर्भुजं मातुलिंगाक्षसूत्रयुतदक्षिणपाणिं नकुलाङ्कुशान्वितवामपाणिं चेति । तस्मिन्नैव तीर्थे समुत्पन्ना कालिकादेवी श्यामवर्णां पद्मासनां चतुर्भुजां वरदपाशाधिष्ठितदक्षिणभुजां नागाङ्कुशान्वितवामकरां चेति ॥४॥
ચોથા અભિનન્દન નામના તીર્થંકર છે, તે સુવર્ણવર્ણવાળા અને વાંદરાના ચિહ્નવાળા છે, તેમનું જન્મનક્ષત્ર શ્રવણ અને મકર રાશિ છે.
તેમના શાસનમાં ઈશ્વર નામનો પક્ષ છે, તે કૃષણવર્ણનો, હાથીની સવારી કરનારો અને ચાર ભુજાવાળો છે, તે જમણી બે ભુજાઓમાં બીજોરૂ અને માળાને, ડાબી બે ભુજાઓમાં નોળિયો અને અંકુશને ધારણ કરે છે.
તેમના શાસનમાં કાલિકા' નામની યક્ષિણી છે, તે કૃષ્ણવર્ણની, કમળ ઉપર બેઠેલી અને ચાર ભુજાવાળી છે, જમણી બે ભુજાઓમાં વરદાન અને ફાંસીને, ડાબી બે ભુજાઓમાં નાગ અને અંકુશને ધારણ કરે છે. ५-सुमतिनाथ तीर्थंकर, तुंबरुयक्ष अने महाकाली देवीनुं स्वरूप -
तथा पञ्चमं सुमतिजिनं हेमवर्णं क्रौञ्चलाञ्छनं मघोत्पन्नं सिंहराशि चेति । तत्तीर्थोत्पन्नं तुम्बरुयक्ष श्वेतवर्णं गरुडवाहनं चतुर्भुजं वरदशक्तियुतदक्षिणपाणिं नागपाश (गदा) युक्त वामहस्तं चेति । तस्मिन्नेव तीर्थे समुत्पन्नां महाकाली देवीं सुवर्णवर्णी पद्मवाहनां चतुर्भुजां वरदपाशाधिष्ठितदक्षिणकरां मातुलिङ्गाङ्कुशयुक्तवामभुजां चेति ||५||
* દેવામૂર્તિપ્રકરણમાં પાડાનું વાહન લખ્યું છે તથા સાગરચંદ્રસૂરિકૃત મંત્રાધિરાજકલ્પમાં મોરનું વાહન લખ્યું છે. + ચતુર્વિશતિ ચરિત્રમાં (ફણિમૂદ) સર્પ લખ્યું છે. દે. લા. ફંડ સુરતમાં ચતુર્વિશતિજિનસ્તુતિ સચિત્રમાં ફલને ઠેકાણે ફલક (ઢાલ) આપી છે તે અશુદ્ધ છે. કેમકે ઘણે ઠેકાણે જોવામાં આવે છે કે એક હાથમાં તરવાર હોય તો બીજા હાથમાં ઢાલ હોય છે. પરંતુ તરવાર ન હોય તો ઢાલ પણ હોતી નથી. ઢાલનો સંબંધ તરવારની સાથે છે. આ પ્રમાણે કઈ ઠેકાણે ભૂલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org