________________
गृहप्रकरणम्
( ર૭ ) પલંગ આસન અને ઘર ઇત્યાદિકમાં ઓસારને છોડીને મધ્યમાં રહેલ ભૂમિ માપીને આય લાવવો, પરંતુ દેવમંદિર કે મંડપ વગેરેમાં ઓસાર સહિત ભૂમિ માપીને આય લાવવો. आठ आयनां नाम
થય–ધૂમ–સીદસાળા વિસ–રવર–ય-ધંg ગઢ માય રૂ
पूव्वाइ धयाइ ठिई फलं च नामाणुसारेण ॥५२|| ધ્વજ ધૂમ્ર સિંહ શ્વાન વૃષ ખર ગજ અને ધ્વસ (કાક) એ આઠ આયના નામ છે. તે પૂર્વાદિ દિશામાં સૃષ્ટિકમે અર્થાત્ પૂર્વમાં ધ્વજ, અગ્નિ કોણમાં ધૂમ, દક્ષિણ દિશામાં સિંહ ઈત્યાદિ આઠે દિશામાં કમથી રહે છે. તે પોતાના નામ પ્રમાણે ફળ દેવાવાળાં છે પરા
आय चक्रસંકયા ૨ | ૨ | ૩ | ૪ | ૬ | ૬ | ૭ | ૮ | ગાથા ધ્વજ ધૂમ | સિંહ | શ્વાસ | પૃષ્ઠ | સ્વર | ગ | ક્ષ | दिशा | पूर्व | अग्नि | दक्षिण नैर्ऋत्य पश्चिम वायव्य उत्तर | ईशान આય ઉપરથી દ્વારની સમજણ –
"सर्वद्वार इह ध्वजो वरुणदिग्द्वारं च हित्वा हरिः । .
प्रारद्वारो वृषभो गजो यमसुरे-शाशामुखः स्याच्छुभः ॥" ઘરનો ધ્વજ આય આવે તો પૂર્વ આદિ ચાર દિશામાં દ્વાર રાખી શકાય. સિંહ આય આવે તો પશ્ચિમ દિશાને છોડીને બાકીની પૂર્વ દક્ષિણ અને ઉત્તર એ ત્રણે દિશામાં દ્વારા રખાય. વૃષભ આય આવે તો પૂર્વ દિશામાં દ્વાર રખાય અને ગજ આય આવે તો પૂર્વ અને દક્ષિણ દિશામાં દ્વાર રખાય.
એક આયના ઠેકાણે બીજો આય આવી શકે કે નહિ ? આનો ખુલાસો આરંભસિદ્ધિમાં બતાવે છે કે –
"áનઃ પવે તું હિંદી તૌ ની વચ્ચે તે |
एवं निवेशमर्हन्ति स्वतोऽन्यत्र वृषस्तु न ॥" સર્વ આયને ઠેકાણે ધ્વજ આય આપી શકાય. તથા સિંહ આયના સ્થાનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org