SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ पीठे પૂંછ ( ૧૪ ). वास्तुसारे આરમ્ભ કરે તો ઘર શૂન્ય રહે અર્થાત્ મનુષ્યનો વાસ થાય નહિ. આઠથી અગિયાર નક્ષત્ર પાછળના પગ ઉપર જાણવાં. આમાં આરમ્ભ स्थान नक्षत्र फल કરે તો ધર સ્વામીનો સ્થિર વાસ मस्तके अग्निदाह રહે. બારથી ચૌદ નક્ષત્ર પીઠ ઉપર જાણવાં. આ નક્ષત્રોમાં આરમ્ભ કરે आगला पगे शून्यता તો લક્ષ્મીની પ્રાપ્તિ થાય પંદરથી पाछला पगे અઢાર નક્ષત્ર જમણી કૂખ ઉપર स्थिर वास જાણવાં. આમાં આરમ્ભ કરે તો लक्ष्मी प्राप्ति અનેક પ્રકારના શુભ લાભની પ્રાપ્તિ થાય. ઓગણીસથી એકવીસ जमणी कुखे लाभ નક્ષત્ર પૂંછડા ઉપર જાણવાં, આમાં આરમ્ભ કરે તો સ્વામીનો વિનાશ स्वामिनाश થાય. બાવીસથી પચ્ચીસ નક્ષત્ર डाबी कुखे निर्द्धनता ડાબી કૂખ ઉપર જાણવાં. આમાં આરમ્ભ કરે તો ઘરના સ્વામીને દરીદ્ર રાખે. છવ્વીસથી અઠ્ઠાવીસ નક્ષત્ર મુખ ઉપર જાણવાં, આમાં આરમ્ભ કરે તો નિરન્તર કષ્ટ રહ્યાં કરે. સામાન્ય પ્રકારે એકન્દર કહ્યું છે કે- સૂર્યનાં નક્ષત્રથી ચન્દ્રમાનાં નક્ષત્ર સુધી ગણતાં પ્રથમ સાત નક્ષત્ર અશુભ છે, આઠથી અઢાર નક્ષત્ર શુભ છે, ઓગણીસથી અઠ્ઠાવીસ નક્ષત્ર અશુભ છે. घरना आरम्भमां राशिनुं फल धनमीणमिहुणकण्णा-संकंतीए न कीरए गेहं । तुलविच्छियमेसविसे पुव्वावर * सेस सेसदिसे ॥२२॥ ધન મીન મિથુન અને કન્યા એ ચાર રાશિઓની ઉપર ક્યારે સૂર્ય હોય ત્યારે ક્યારે પણ ઘરનો આરમ્ભ કરવો નહિ. તુલા વૃશ્ચિક મેષ અને વૃષ એ ચાર રાશિઓની ઉપર સૂર્ય હોય ત્યારે પૂર્વ અને પશ્ચિમ દિશાના દ્વારવાળું ઘર ન કરવું, પરન્તુ દક્ષિણ અથવા ઉત્તર દિશાના દ્વારવાળા ઘરનો આરમ્ભ કરવો. બાકી કર્ક સિંહ મકર અને કુંભ એ ચાર રાશિઓની ઉપર સૂર્ય હોય ત્યારે દક્ષિણ અને ઉત્તર દિશાના દ્વારવાળું ઘર ન કરવું, પરન્તુ પૂર્વ અથવા પશ્ચિમ દિશાના દ્વારવાળા ઘરનો આરમ્ભ કરવો પરરા * * હોવ ત પાર્ટીન્તરે ! पीडा Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004647
Book TitleVastusara Prakarana
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Jain
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year1989
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy