Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Catalog link: https://jainqq.org/explore/006486/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નમો અરિહંતાણં નમો સિધ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજઝાયાણં નમો લેએ સવ્વ સાહુર્ણ એસો પંચ નમુકકારો સલ્વ પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલ Page #2 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ પ્રકાશન યોજના પ. પૂ. આચાર્યશ્રી ઘાંસીલાલજી મહારાજ સાહેબ કૃત વ્યાખ્યા સહિત DVD No. 2 (Gujarati Edition) :: યોજનાના આયોજક :: શ્રી ચંદ્ર પી. દોશી – પીએચ.ડી. website : www.jainagam.com Page #3 -------------------------------------------------------------------------- ________________ RI TATUARTA SUTR PART: 2 શ્રી તત્વાર્થ સૂત્ર : ભાગ-૨ Page #4 -------------------------------------------------------------------------- ________________ तु जैनाचार्य-जैनधर्मदिवाकर-पूज्यश्री-घासीलालजी-महाराजविरचितया दीपिका-नियुक्त्याख्यया व्याख्याद्वय समलतं हिन्दी-गुर्जर-भाषाऽनुवादसहितम् ॥श्री तत्त्वार्थसूत्रम् ॥ (द्वितीयो भागः) नियोजकः संस्कृत-प्राकृतज्ञ-जैनागमनिष्णात-प्रियव्याख्यानि पण्डितमुनि-श्रीकन्हैयालालजी-महाराजः प्रकाशकः राजकोटनिवासी-स्व. दोश्युपात मूलजीभ्रातारात्मज प्रभुलालस्य धर्मपत्नी लाभुषहेनप्रदत्त-द्रव्यसाहाय्येन अ. भा० श्वे० स्था. जैनशास्त्रोद्धारसमितिप्रमुखा श्रेष्ठि-श्रीशान्तिलाल-मङ्गलदासभाई-महोदयः मु० राजकोट प्रथमा-आवृत्तिः प्रति १२०० वीर-संवत् विक्रम संवत् २४९९ २०२९ मूल्यम्-रू० २५-०-० ईसवीसन् १९७३ Page #5 -------------------------------------------------------------------------- ________________ મળવાનું ઠેકાણું ૩ श्री मला. वे. स्थानवासी જૈનશાસ્ત્રોદ્ધાર સમિતિ, है, गरेडिया डूवा रोड, राट, ( सौराष्ट्र Published by: Shri Akhil Bharat S. S. Jain Shastroddhara Samiti, Garedia Kuva Road, RAJKOT, (Saurashtra ), W. Ry, India. प्रथयन्त्यवज्ञ, ये नाम केचिदिह नः जानन्ति ते किमपि तान् प्रति नैष यत्नः । उत्पत्स्यतेऽस्ति मम कोऽपि समानधर्मा, कालोधयं निरवधिर्विपुला व पृथ्वी ॥ १ ॥ 5 हरिगीतच्छन्दः करते अवज्ञा जो हमारी यत्न ना उनके लिये । जो जानते हैं तत्त्व कुछ फिर यत्न ना उनके लिये ॥ जनमेगा मुझसा व्यक्ति कोई तत्व इससे पायगा । है काल निरवधि विपुलपृथ्वी ध्यान में यह लायगा ॥ १ ॥ फ्र પ્રથમ આવૃત્તિ પ્રત ૧૨૦૦ વીર સંવત ૨૪૯૯ વિક્રમ સવંત ૨૦૨૯ ઈસવીસન १८७३ શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ भूट्यः ३. २५=00 : भुद्र : મણિલાલ છગનલાલ શાહ નવપ્રભાત પ્રિન્ટીંગ प्रेस, धीमंटा रोड, अभहावाह Page #6 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય માટે ખાસ સૂચના (૧) આ સૂત્રના મૂલપાઠનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પ્રથમ પ્રહરે તથા ચોથા પ્રહરે કરાય છે. (૨) પ્રાતઃઉષાકાળ, સન્ધ્યાકાળ, મધ્યાહ્ન, અને મધ્યરાત્રિમાં બે-બે ઘડી (૪૮ મિનિટ) વંચાય નહીં, સૂર્યોદયથી પહેલાં ૨૪ મિનિટ અને સૂર્યોદયથી પછી ૨૪ મિનિટ એમ બે ઘડી સર્વત્ર સમજવું. (૩) માસિક ધર્મવાળાં સ્ત્રીથી વંચાય નહીં તેમજ તેની સામે પણ વંચાય નહીં. જ્યાં આ સ્ત્રીઓ ન હોય તે ઓરડામાં બેસીને વાંચી શકાય. (૪) નીચે લખેલા ૩૨ અસ્વાધ્યાય પ્રસંગે વંચાય નહીં. (૧) આકાશ સંબંધી ૧૦ અસ્વાધ્યાય કાલ. (૧) (૨) (૩) (૪) (૫) (૬) (૭) ઉલ્કાપાત—મોટા તારા ખરે ત્યારે ૧ પ્રહર (ત્રણ કલાક સ્વાધ્યાય ન થાય.) (૯) દિગ્દાહ—કોઈ દિશામાં અતિશય લાલવર્ણ હોય અથવા કોઈ દિશામાં મોટી આગ લગી હોય તો સ્વાધ્યાય ન થાય. ગર્જારવ—વાદળાંનો ભયંકર ગર્જારવ સંભળાય. ગાજવીજ ઘણી જણાય તો ૨ પ્રહર (છ કલાક) સ્વાધ્યાય ન થાય. નિર્ધાત—આકાશમાં કોઈ વ્યંતરાદિ દેવકૃત ઘોરગર્જના થઈ હોય, અથવા વાદળો સાથે વીજળીના કડાકા બોલે ત્યારે આઠ પ્રહર સુધી સ્વાધ્યાય ન થાય. વિદ્યુત—વિજળી ચમકવા પર એક પ્રહર સ્વાધ્યાય ન થા. યૂપક—શુક્લપક્ષની એકમ, બીજ અને ત્રીજના દિવસે સંધ્યાની પ્રભા અને ચંદ્રપ્રભા મળે તો તેને યૂપક કહેવાય. આ પ્રમાણે યૂપક હોય ત્યારે રાત્રિમાં પ્રથમા ૧ પ્રહર સ્વાધ્યાય ન કરવો. યક્ષાદીમ—કોઈ દિશામાં વીજળી ચમકવા જેવો જે પ્રકાશ થાય તેને યક્ષાદીપ્ત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૮) ઘુમિક કૃષ્ણ—કારતકથી મહા માસ સુધી ધૂમાડાના રંગની જે સૂક્ષ્મ જલ જેવી ધૂમ્મસ પડે છે તેને ધૂમિકાકૃષ્ણ કહેવાય છે. તેવી ધૂમ્મસ હોય ત્યારે સ્વાધ્યાય ન કરવો. મહિકાશ્વેત—શીતકાળમાં શ્વેતવર્ણવાળી સૂક્ષ્મ જલરૂપી જે ધુમ્મસ પડે છે. તે મહિકાશ્વેત છે ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૧૦) રજઉદ્દાત—ચારે દિશામાં પવનથી બહુ ધૂળ ઉડે. અને સૂર્ય ઢંકાઈ જાય. તે રજઉદ્દાત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. Page #7 -------------------------------------------------------------------------- ________________ (૨) ઔદારિક શરીર સંબંધી ૧૦ અસ્વાધ્યાય (૧૧-૧૨-૧૩) હાડકાં-માંસ અને રૂધિર આ ત્રણ વસ્તુ અગ્નિથી સર્વથા બળી ન જાય, પાણીથી ધોવાઈ ન જાય અને સામે દેખાય તો ત્યારે સ્વાધ્યાય ન કરવો. ફૂટેલું ઇંડુ હોય તો અસ્વાધ્યાય. (૧૪) મળ-મૂત્ર—સામે દેખાય, તેની દુર્ગધ આવે ત્યાં સુધી અસ્વાધ્યાય. (૧૫) સ્મશાન—આ ભૂમિની ચારે બાજુ ૧૦૦/૧૦૦ હાથ અસ્વાધ્યાય. (૧૬) ચંદ્રગ્રહણ–જ્યારે ચંદ્રગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૮ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૭) સૂર્યગ્રહણ—જ્યારે સૂર્યગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૧૨ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૬ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૮) રાજવ્યગ્રત–નજીકની ભૂમિમાં રાજાઓની પરસ્પર લડાઈ થતી હોય ત્યારે, તથા લડાઈ શાન્ત થયા પછી ૧ દિવસ-રાત સુધી સ્વાધ્યાય ન કરવો. (૧૯) પતન–કોઈ મોટા રાજાનું અથવા રાષ્ટ્રપુરુષનું મૃત્યુ થાય તો તેનો અગ્નિસંસ્કાર ન થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો નહીં તથા નવાની નિમણુંક ન થાય ત્યાં સુધી ઊંચા અવાજે સ્વાધ્યાય ન કરવો. (૨૦) ઔદારિક શરીર–ઉપાશ્રયની અંદર અથવા ૧૦૦-૧૦૦ હાથ સુધી ભૂમિ ઉપર બહાર પંચેન્દ્રિયજીવનું મૃતશરીર પડ્યું હોય તો તે નિર્જીવ શરીર હોય ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવો. (૨૧થી ૨૮) ચાર મહોત્સવ અને ચાર પ્રતિપદા–આષાઢ પૂર્ણિમા, (ભૂતમહોત્સવ), આસો પૂર્ણિમા (ઇન્દ્ર મહોત્સવ), કાર્તિક પૂર્ણિમા (સ્કંધ મહોત્સવ), ચૈત્રી પૂર્ણિમા (યક્ષમહોત્સવ, આ ચાર મહોત્સવની પૂર્ણિમાઓ તથા તે ચાર પછીની કૃષ્ણપક્ષની ચાર પ્રતિપદા (એકમ) એમ આઠ દિવસ સ્વાધ્યાય ન કરવો. (૨૯થી ૩૦) પ્રાતઃકાલે અને સભ્યાકાળે દિશાઓ લાલકલરની રહે ત્યાં સુધી અર્થાત સૂર્યોદય અને સૂર્યાસ્તની પૂર્વે અને પછી એક-એક ઘડી સ્વાધ્યાય ન કરવો. (૩૧થી ૩૨) મધ્ય દિવસ અને મધ્ય રાત્રિએ આગળ-પાછળ એક-એક ઘડી એમ બે ઘડી સ્વાધ્યાય ન કરવો. ઉપરોક્ત અસ્વાધ્યાય માટેના નિયમો મૂલપાઠના અસ્વાધ્યાય માટે છે. ગુજરાતી આદિ ભાષાંતર માટે આ નિયમો નથી. વિનય એ જ ધર્મનું મૂલ છે. તેથી આવા આવા વિકટ પ્રસંગોમાં ગુરુની અથવા વડીલની ઇચ્છાને આજ્ઞાને જ વધારે અનુસરવાનો ભાવ રાખવો. Page #8 -------------------------------------------------------------------------- ________________ स्वाध्याय के प्रमुख नियम (१) (३) इस सूत्र के मूल पाठ का स्वाध्याय दिन और रात्री के प्रथम प्रहर तथा चौथे प्रहर में किया जाता है। प्रात: ऊषा-काल, सन्ध्याकाल, मध्याह्न और मध्य रात्री में दो-दो घडी (४८ मिनिट) स्वाध्याय नहीं करना चाहिए, सूर्योदय से पहले २४ मिनिट और सूर्योदय के बाद २४ मिनिट, इस प्रकार दो घड़ी सभी जगह समझना चाहिए। मासिक धर्मवाली स्त्रियों को स्वाध्याय नहीं करना चाहिए, इसी प्रकार उनके सामने बैठकर भी स्वाध्याय नहीं करना चाहिए, जहाँ ये स्त्रियाँ न हों उस स्थान या कक्ष में बैठकर स्वाध्याय किया जा सकता है। नीचे लिखे हुए ३२ अस्वाध्याय-प्रसंगो में वाँचना नहीं चाहिए(१) आकाश सम्बन्धी १० अस्वाध्यायकाल (१) उल्कापात-बड़ा तारा टूटे उस समय १ प्रहर (तीन घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए । (२) दिग्दाह—किसी दिशा में अधिक लाल रंग हो अथवा किसी दिशा में आग लगी हो तो स्वाध्याय नहीं करना चाहिए । गर्जारव-बादलों की भयंकर गडगडाहट की आवाज सुनाई देती हो, बिजली अधिक होती हो तो २ प्रहर (छ घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए। निर्घात–आकाश में कोई व्यन्तरादि देवकृत घोर गर्जना हुई हो अथवा बादलों के साथ बिजली के कडाके की आवाज हो तब आठ प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए । विद्युत—बिजली चमकने पर एक प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए यूपक-शुक्ल पक्ष की प्रथमा, द्वितीया और तृतीया के दिनो में सन्ध्या की प्रभा और चन्द्रप्रभा का मिलान हो तो उसे यूपक कहा जाता है। इस प्रकार यूपक हो उस समय रात्री में प्रथमा १ प्रहर स्वाध्याय नहीं करना चाहिए (८) यक्षादीप्त—यदि किसी दिशा में बिजली चमकने जैसा प्रकाश हो तो उसे यक्षादीप्त कहते हैं, उस समय स्वाध्याय नहीं करना चाहिए । धूमिका कृष्ण-कार्तिक से माघ मास तक धुंए के रंग की तरह सूक्ष्म जल के जैसी धूमस (कोहरा) पड़ता है उसे धूमिका कृष्ण कहा जाता है इस प्रकार की धूमस हो उस समय स्वाध्याय नहीं करना चाहिए । Page #9 -------------------------------------------------------------------------- ________________ (२) महिकाश्वेत—शीतकाल में श्वेत वर्णवाली सूक्ष्म जलरूपी जो धूमस पड़ती है वह महिकाश्वेत कहलाती है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (१०) रजोद्घात—चारों दिशाओं में तेज हवा के साथ बहुत धूल उडती हो और सूर्य ढँक गया हो तो रजोद्घात कहलाता है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (९) ऐतिहासिक शरीर सम्बन्धी १० अस्वाध्याय — (११,१२,१३) हाड-मांस और रुधिर ये तीन वस्तुएँ जब तक अग्नि से सर्वथा जल न जाएँ, पानी से धुल न जाएँ और यदि सामने दिखाई दें तो स्वाध्याय नहीं करना चाहिए । फूटा हुआ अण्डा भी हो तो भी अस्वाध्याय होता है । (१४) (१५) (१६) मल-मूत्र – सामने दिखाई हेता हो, उसकी दुर्गन्ध आती हो तब-तक अस्वाध्याय होता है । I श्मशान — इस भूमि के चारों तरफ १०० - १०० हाथ तक अस्वाध्याय होता है । (१९) चन्द्रग्रहण—जब चन्द्रग्रहण होता है तब जघन्य से ८ मुहूर्त और उत्कृष्ट से १२ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए | (१७) सूर्यग्रहण – जब सूर्यग्रहण हो तब जघन्य से १२ मुहूर्त और उत्कृष्ट से १६ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१८) राजव्युद्गत — नजदीक की भूमि पर राजाओं की परस्पर लड़ाई चलती हो, उस समय तथा लड़ाई शान्त होने के बाद एक दिन-रात तक स्वाध्याय नहीं करना चाहिए । पतन — कोई बड़े राजा का अथवा राष्ट्रपुरुष का देहान्त हुआ हो तो अग्निसंस्कार न हो तब तक स्वाध्याय नहीं करना चाहिए तथा उसके स्थान पर जब तक दूसरे व्यक्ति की नई नियुक्ति न हो तब तक ऊंची आवाज में स्वाध्याय नहीं करना चाहिए । (२०) औदारिक शरीर — उपाश्रय के अन्दर अथवा १०० - १०० हाथ तक भूमि पर उपाश्रय के बाहर भी पञ्चेन्द्रिय जीव का मृत शरीर पड़ा हो तो जब तक वह निर्जीव शरी वहाँ पड़ा रहे तब तक स्वाध्याय नहीं करना चाहिए । (२१ से २८) चार महोत्सव और चार प्रतिपदा - आषाढ़ी पूर्णिमा ( भूत महोत्सव), आसो पूर्णिमा (इन्द्रिय महोत्सव), कार्तिक पूर्णिमा ( स्कन्ध महोत्सव), चैत्र पूर्णिमा (यक्ष महोत्सव) इन चार महोत्सवों की पूर्णिमाओं तथा उससे पीछे की चार, कृष्ण पक्ष की चार प्रतिपदा (ऐकम) इस प्रकार आठ दिनों तक स्वाध्याय नहीं करना चाहिए । Page #10 -------------------------------------------------------------------------- ________________ (२९ से ३०) प्रातःकाल और सन्ध्याकाल में दिशाएँ लाल रंग की दिखाई दें तब तक अर्थात् सूर्योदय और सूर्यास्त के पहले और बाद में एक-एक घड़ी स्वाध्याय नहीं करना चाहिए । (३१ से ३२) मध्य दिवस और मध्य रात्री के आगे-पीछे एक-एक घड़ी इस प्रकार दो घड़ी स्वाध्याय नहीं करना चाहिए। उपरोक्त अस्वाध्याय सम्बन्धी नियम मूल पाठ के अस्वाध्याय हेतु हैं, गुजराती आदि भाषान्तर हेतु ये नियम नहीं है । विनय ही धर्म का मूल है तथा ऐसे विकट प्रसंगों में गुरू की अथवा बड़ों की इच्छा एवं आज्ञाओं का अधिक पालन करने का भाव रखना चाहिए । Page #11 -------------------------------------------------------------------------- ________________ अनु. ૧ २ Pm b ૩ ४ 4 ७ ८ ८ १० ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ १७ १८ ૧૯ २० विषय श्री तत्त्वार्थ सूत्र लाग दूसरे डी विषयानुप्रभाि छठ्ठा अध्याय आस्त्रवतत्त्व प्रा नि३पाएा सू-१ पुण्यपाप से आस्त्रवों डेरा सू-२ संपरायडिया डे जास्त्रवों नि३पएा सू-3 अप्रषायभुव डे संसार परिभ्रमा ३५ र्यापथ आास्त्रव डेरा होने प्रा नि३पाएा सू-४ साम्परायि प्रर्भास्त्रव के लेहों का नि३पएा सू-4 सज भुवों प्रर्भजन्ध समान होता है या विशेषाधिऽ सू- ६ अधिऽएा डा स्व३प सू-७ भवाधिए लेह प्रा नि३पाएा सू-८ डा निश्पा सू अभवडे अधिक दुर्भजन्ध डे आास्त्रव सज जायुवाले डा अस्त्रव होता है सू- १० वायु के आस्वा नि३पाएा सू-११ सातवां अध्याय શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ संवर के स्वरूप प्रा नि३पासू-१ संवर के प्रारएाउप समिति गुप्ति जाहि डा नि३पाएा सू-२ होंडा नि३पासू-उ समिति गुप्त स्व३प निश्पा सू-४ दृश प्रकार के श्रभएा धर्म का नि३पएा सू-य अनुपेक्षा स्व३पा नि३पासूકે परिषहभ्या निपा सू-७ परिषह से लेहों प्रा नि३पासू-ट जैन भवने तिने परीषह होते है ? सू पाना नं. ૧ त 9 4 ८ ૧૧ १८ २२ २४ २७ २८ ૩૫ ३७ ३८ ૪૧ ४४ ४७ ૫૩ ૬૩ ૫ ७६ Page #12 -------------------------------------------------------------------------- ________________ अनु. २१ २२ २३ २४ ૨૫ ૨૬ २७ २८ ૨૯ ३० ૩૧ ३२ 33 ३४ ૩૫ 3 ३७ विषय ३८ भगवान् अरिहन्त भगवन्त हो जारह परीषह होने का नि३पासू- १० जाहरसम्पराय प्रो सज परीषह डा संभव प्रा नि३पएा सू-११ ज्ञानावर परिषहों का नि३पएा सू-१२ हर्शन मोहनीय अन्तराय र्भ डे उध्य से श्रमश में दर्शन और जलाल परीषह डी उत्पत्ति प्रा नि३पासू- १3 यारित्रमोहनीयर्भ डे निमित्त से होनेवाले सात निमित्त से होने वाले हो परिषहों प्राथन सू-१४ वेहनीय उध्य से होने वाले ग्यारह परीषहों प्राथन सू-१५ जे भुवो जेड ही डाल मे होने वाले परीषहों पांय शुव्रता नि३पासू-३०-३७ भारएशांति संलेजना प्रानि३पासू-३८ सम्यग्द्दष्टि पांय अतियार प्रा नि३पा सू-४० शुव्रत जेवं हिव्रत के पांय अतियार डा नि३पा सू-४१-४२ तीसरे सुव्रत स्तेनाहृताहि पांथ खतियारों प्रानि३पासू-४ ४० ३८ योथे शुव्रत पांय अतियार प्रा नि३पएा सू-४४ पांथवे शुव्रत पांय अतियार डा नि३पाएा सू-४५ हिग्विरत्याहि सात शिक्षाव्रत डे पांय पांथ ૪૧ जतियारों का नि३पएा सू-४६ प्राथन सू-१९ हिंसाहि से निवृत्ति आहि व्रतो हा नि३पाएा सू-१७-२४ हिंसा के स्व३प नि३पासू-२५ मृषावाडा नि३पासू-२६ स्तेय प्रा स्व३प नि३पएा सू-२७ मैथुनानि३पासू-२८ परिग्रहा नि३पासू-२८ શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ पाना नं. ८० ८१ ८३ ८४ ८य ८७ ८८ ૮૧ ૯૨ ૯૫ ८८ १०० १०१ १०५ १०६ १०८ ૧૧૬ ૧૧૮ १२२ १२४ १२७ Page #13 -------------------------------------------------------------------------- ________________ अनु. ४२ ४३ ४४ ૪૫ ४६ ४७ ४८ ४८ 40 ૫૧ પર ૫૩ ૫૪ यय પ ५७ पट ૫૯ ६० ૬૧ ૨ ६३ G11 ६४ પ ૬૬ ६७ ६८ ૬૯ विषय उपलोग परिलोग परिभाएाव्रत के अतियार प्रा नि३पासू-४७ अनर्थदंड विरभाव्रत डे अतियार प्रा नि३पासू-४८ सामयिऽव्रत ऐ पांय अतियारों का नि३पाएा सू-४८ शावाशिऽव्रत के पांय जतियारों प्रा नि३पएा सू-५० पोषधोपवासव्रत पांय अतियारों ना नि३पासू-५१ जारहवें व्रत पांय अतियार प्रा नि३पएा सू-५२ भारशांति संलेजना हे पांय जतियारों प्रा नि३पा सू-43 चांय महाव्रतोप्रा नि३पासू-५४-५५ परीस लावनाओंों प्रा नि३पासू-४६ सामान्य प्रकार से सर्वव्रत डी लावनाओं का निश्पा सू-५७ सज प्राशियों में मैत्रिलावना प्रा नि३पासू-पट चारित्र से लेह ST नि३पासू-प तथ के लेह प्रथन सू-६० जाह्य तप से लेहा नि३पासू- ६१ आल्यन्तर तथ लेह प्रा नि३पासू- ६२ दृश प्रकार के प्रायश्चित प्रा नि३पासू- ६३ विनय३प आल्यन्तर तथ डे लेह प्रा नि३पएा सू-६४ वैयावृत्यों प्रा नि३पासू-१५ स्वाध्याय से लेह प्रा नि३पासू-१६ ध्यान दे स्वरूप नि३पाएा सू-१७ ध्यान प्रा यतृर्विध हा नि३पासू- ६८ धर्मध्यान जेवं शुलध्यान मोक्ष के द्वारा३प प्रानि३पासू-६८ सार्त्तध्यान द्वे यार लेहों प्रा प्रथन सू-७० अजिरत जाहि हो खार्त्तध्यान होने ा प्रतिपाघ्न सू-७१ रौद्रध्यान यार लेहों प्रा नि३पा सू-७२ धर्मध्यान हे यार लेहों प्रा नि३पएा सू-७३ शुलध्यान दे यार लेहों प्रा नि३पासू-७४ शुलध्यान से स्वामि जाहि प्राथन सू-७५ पाना नं. શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૧૨૯ ૧૩૧ १३४ ૧૩૬ ૧૩૮૯ ૧૪૧ ૧૪૩ ૧૪૫ १४७ ૧૫૨ १५७ ૧૬૦ ૧૬૪ ૧૬૬ १७० १७२ १७७ १८० १८२ १८३ १८५ १८६ १८७ १८८ ૧૯૨ ૧૯૩ १८८ २०० Page #14 -------------------------------------------------------------------------- ________________ अनु. ७० ७१ ७२ ७३ ७४ ७५ ७६ ७७ ७८ ७८ ८० ८१ ८२ ८३ ८४ ८य ८६ ८७ ८८ ८८ ८० ૯૧ ૮૨ विषय ठेवली हो अन्तिम हो शुलध्यान होने का प्रथन सू-७६ यार प्रकार डे शुडलध्यान हे स्थान विशेष डा કે કે नि३पएा सू-७७ पहला जेवं दूसरा शुडलध्यान से संजन्ध में विशेष प्रथन सू-७८ वितर्ड डे स्व३प नि३पासू-७८ पांयवें आल्यन्तर तथ व्युत्सर्ग डे द्रव्य भाव से लेह सेद्विप्राता प्रथन सू-८० साठवां अध्याय निर्भरा हे स्व३प नि३पएा सू-१ निर्भरा हो लेहों प्राथन सू-२ धर्मक्षय लक्षणा निर्भरा हे हेतु प्रथन सू-3 तथ हो प्रकारता डा प्रथन सू-४ अनशन तथ डे हो लेहों प्रा प्रथन सू-4 त्वरित जनेऽविधत्वा नि३पाएा सू-ई अनशन तप वावथि डे हो प्रकार प्राथन सू-७ पाहयोपगमन तथ डे द्वि प्रकारता डा नि३पासू-ट लत् प्रत्याज्यान के हो प्रकारता डा नि३पएा सू-ट अवम हरिडा ऐ स्व३प नि३पएा सू-१० द्रव्यावमोहरिडा के हो लेहों प्रा प्रथन सू-११ उपरा द्रव्यावभोहरिडा से त्रिविध प्रकारता नि३पासू-१२ लत्थान द्रव्यावभोहरिडा से जने विधता प्रा नि३पएा सू-१३ लावावभोहरिजातथा नि३पासू - १४ लिक्षायर्या तथ डे जनेऽविधता प्रा नि३पए सू-१५ रसपरित्यागतथा नि३पासू-१६ डायलेशतप जनेऽ विधत्वा नि३पएा सू-१७ प्रतिसंसीनतातप डे यातुर्विध्य डा नि३पएा सू-१८ શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ पाना नं. २०३ २०५ २०६ २०७ ૨૦૮ २११ ૨૧૧ २१४ ૨૧૫ ૨૧૫ ૨૧૬ २१८ २१८ २२० ૨૨૧ २२२ २२३ २२४ ૨૨૬ २२७ २३२ २३४ २३७ Page #15 -------------------------------------------------------------------------- ________________ अनु. ८३ न्द्रिय प्रतिसंसीनतातथ डे पंयविवत्व प्रा नि३पासू-१८ ८४ ૯૫ ८६ ८७ ८८ te १०० विषय ૧૧૬ ११७ ११८ ૧૧૯ १२० ૧૨૧ प्रषाय प्रतिसंलीनतातथा नि३पएा सू-२० योगप्रति संसीनता तथा नि३पासू-२१ विवि श्ययासनता प्रानि३पासू-२२ ज्ञान विनयता नि३पासू-२३ दर्शनविनयतथा नि३पासू-२४ शुश्रूवविनयतथा नि३पासू-२५ अनत्याशातना विनयतप से ४५ पैंतालीस लेहों ST Sथन सू-२९ चारित्रविनयता नि३पासू-२७ ૧૦૧ १०२ भन, वयन, प्राथविनयतथा नि३पासू-२८ सोडोपयारविनयतथा नि३पासू-२८ १०३ ૧૦૫ १०४ आभ्यन्तरतप डे छठा लेह व्युत्सर्ग प्रा नि३पएा सू-३० द्रव्यव्युत्सर्गत डा नि३पासू-३१ लावव्युत्सर्गतया नि३पासू-३२ प्रषायव्युत्सर्गतया नि३पासू-33 संसारव्युत्सर्गतया नि३पासू-३४ १०६ १०७ १०८ १०८ व्युत्सर्गतथा नि३पाएा सू-34 ११० निर्भरा सजो समान होती है ? या विशेषाधि5 ? सू-३६ मोक्षमार्ग प्रानि३पासू-३७ ૧૧૧ ૧૧૨ सम्यग्दर्शना निपा सू-३८ ૧૧૩ ११४ सम्यग्दर्शन डी द्वि प्रकारता डा नि३पा सू-3८ समयग्ज्ञान स्व३प नि३पासू-४० ૧૧૫ समयग्ज्ञान होंडा प्रथन सू-४१ भतिश्रुतज्ञान के परोक्षत्व का निश्पा सू-४२ अवधि, मनः पर्यव, देवलज्ञान के प्रत्यक्षत्वा नि३पासू-४३ भतिज्ञान डे द्वि प्रकारता डा प्रथन सू-४४ भतिज्ञान यातुविर्घ्यत्वा नि३पासू-४५ अवग्रह के हो लेहों प्रा नि३पासू-४६ श्रुतज्ञान हो लेहों प्रा प्रथन सू-४७ पाना नं. શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ २३८ २३८ २४१ २४२ २४४ ૨૪૫ ૨૪૬ २४८ ૨૫૦ ૨૫૨ ૨૫૩ ૨૫૫ પ २५७ २५८ २५८ ૨૫૯ ૨૬૧ ૨૬૬ ૨૬૯ २७१ २७२ २७४ २७७ २७८ २८१ २८२ २८५ २८८ Page #16 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. ૨૯૧ ૨૯૨ ૨૯પ १२२ अवधिज्ञान छा नि३था सू-४८ १२३ भनःपर्यवज्ञान हे द्विविधत्व डा प्रतिघाहन सू-४८ ૧૨૪ पांय प्रहार ज्ञानों में भतिश्रुतज्ञान डी विशेषता १२५ भवधिज्ञान विषय डा नि३पारा १२६ भनःपर्ययज्ञान वैशिष्य डा नि३पारा । ૧૨૭ ठेवलज्ञान की उत्पत्ति डेटारा हा नि३पारा १२८ डेवलज्ञान डे तक्षा हा नि३पारा । ૨૯૭ ૨૯૮ ૨૯૯ उ०० नववां अध्याय उ०४ १२८ भोक्षतत्त्व डा नि३पारा १३० भोक्षावस्था में भावधर्भक्षय का नि३पारा ૧૩૧ भुतात्मा गति छा नि३पारा ૧૩૨ अर्भाछी गति का नि३पारा सेवं उस विषय में द्रष्टांत । १33 सिद्ध स्व३५ हा नि३पारा उ०८ ૩૧૦ ૩૧૧ ૩૧૩ ॥सभात ॥ श्री तत्वार्थ सूत्र : २ Page #17 -------------------------------------------------------------------------- ________________ આસ્રવતત્ત્વ કા નિરૂપણ છઠ્ઠા અધ્યયનને પ્રારંભ“મન-વચાનો માવો’ સવાથ–મોગ, વચનગ, કાગ આદિને આસ્રવ કહે છે ? તત્વાર્થદીપિકા-જીવ, અજીવ, બ, પુણ્ય, પાપ, આસ્ટવ, સંવર, નિર્જરા તથા મેક્ષ આ નવ તત્વ છે. ઉત્તરાધ્યયન સૂત્રના આ કથન અનુસાર કમથી જીવ, અજીવ, બધ, પુણ્ય આ પાપ અને પાંચ તત્તનું પાંચ અધ્યાચમાં નિરૂપણ કરવામાં આવ્યું. હવે કમથી પ્રાપ્ત છઠા આસ્રવતત્વની પ્રરૂપણા કરવાના આશયથી છઠે અધ્યાય પ્રારંભ કરવામાં આવે છે. | મોગ, વચનગ અને કાયયોગ આદિ આસ્રવ કહેવાય છે. તાત્પર્ય એ છે કે મન, વચન અને કાયાની ક્રિયાથી આત્માના પ્રદેશમાં જે પરિસ્પન્દન થાય છે, તે યોગ કહેવાય છે જ્યારે આભ્યન્તર કારણ વીર્યાન્તરાયકર્મ તથા નોઈન્દ્રિય બાહા કર્મભેદ ક્ષપશમ રૂપ મને લબ્ધિનું સાન્નિધ્ય થાય છે. અને બાહ્ય કારણ મને વર્ગણાનું આલંબન હોય છે, ત્યારે મન રૂપ પરિણમનની તરફ અભિમુખ આત્માનાં પ્રદેશમાં જે પરિસ્પન્દન હલન-ચલન) થાય છે તે મનોવેગ કહેવાય છે. શરીર નામકર્મના ઉદયથી પ્રાપ્ત વચનવર્ગણાનું આલેખન થવાથી તથા વીર્યાન્તરાય અને મતિ-અજ્ઞાન બાહ્ય આદિના ક્ષપશમથી પ્રાપ્ત થનારી વચનલબ્ધિના સાનિધ્ય થવાથી વચનરૂપ પરિણામના અભિમુખ આત્માના પ્રદેશોના પરિપદનને વચનગ કહેવાય છે. જ્યારે અન્તરંગ કારણ વિર્યાન્તરાય કમને ક્ષયે પશમ થાય છે અને દારિકવર્ગણા, વૈક્રિયવર્ગણ તથા આહારકવર્ગ આદિ શરીર વર્ગણાઓમાંથી કોઈપણ એક વગણનું આલેખન થવા રૂપ બાહા કારણ હોય છે, ત્યારે તે નિમિત્તથી આત્માના પ્રદેશમાં જે પરિપન્દન થાય છે, તે કાયમ કહેવાય છે. ત્રણે પ્રકારને આ રોગ આસ્રવ કહેવા છે. જે આકાશપ્રદેશમાં આત્મા સ્થિત છે, તેજ આકાશપ્રદેશમાં સ્થિત કાર્મણવર્ગના પુદ્ગલપરમાણું, જે ક્રિયાકલાપથી કર્મના રૂપમાં પરિણત થઈ જાય છે, તે કિયાકલાપને આસ્રવ કહે છે. તે પ્રકારનાં પરિણામથી જીવ કમેને ધારણ કરે છે, જે તે પ્રકારનું પરિણામ ન થાય તે કમને બધે થતું નથી. આવી રીતે જેમ પાણીને પ્રવાહિત કરનારા છિદ્ર દ્વારા સરોવરમાં જળનું આગમન થાય છે, તેવી જ રીતે આત્માના પરિણામ વિશેષથી કર્મ રૂપી જળને પ્રવેશ થાય છે. જેના દ્વારા કર્મો આવે છે, તે આસ્ટવ, એવી આસ્રવ શબ્દની વ્યુત્પત્તિ છે. આશય એ છે કે આત્માનું તે પરિણામ, જે શ્રી તત્વાર્થ સૂત્ર ૨ Page #18 -------------------------------------------------------------------------- ________________ કર્મીના આગમનનું દ્વાર છે, આસ્રવ કહેવાય છે. કેવળી સમુદૂધાત વેળાએ દણ્ડ, કપાર્ટ, પ્રતર અને લેકપૂરણ રૂપ જે યાગ હાય છે તે ઐયાઁપથિક ડાવાને કારણે આસત્રના કારણ હૈ'તા નથી. જેવી રીતે ભીના વસ્ત્ર, વાયુ દ્વરા ઉડાડેલી ધૂળને અધી બાજુએથી ગ્રહણ કરે છે, અર્થાત્ વસ્ત્રની ભીનાશના કારણે તેનામાં આવી આવીને રજ ચાંટી જાય છે, તેવી જ રીતે ધ, માન, માયા અને લેભ કષાયથી આ અનેલા આત્મા કાયયેાગ આદિ ત્રણ પ્રકારના યાગેા દ્વારા આત્કૃષ્ટ ક્રમ પુદૂગલે ને ધારણ કરે છે, અથવા જેવી રીતે અગ્નિથી તપેલા લેખ`ડના ગાળાને જે પાણીમાં નાખવામાં આવે તે તે બધી બાજુએથી પાણીને ગ્રહણ કરે છે. આત્મસાત્ કરે છે, તેવી જ રીતે કષાયના તાપથી સન્તમ આત્મા કાત્યેાગ આદિથી કર્મ પુદૂગલાને ગ્રહણ કરે છે. સૂત્રમાં પ્રયુકત ‘આદિ શબ્દથી મિથ્યાત્વ, રતિ, અવિરતિ અને કષાયને, જે કમ બધના કારણેા છે, સમજી લેવા જોઇએ શા તત્વાથ નિયુ કિત – પાંચમાં અધ્યાયમાં ક્રમપ્રાપ્ત પાપ નામક પાંચમા તત્વની પ્રરૂષણા કરવામાં આવી છે. હવે છઠાં તત્વ આસ્રવની પ્રરૂપણા કરવામાં આવી રહી છે. મનાયેાગ, વચનચેગ અને કાયયેાગ આદિને આસ્રવ કહે છે, અભિપ્રાય એ છે કે મન, વચન અને કાયાની ક્રિયાને યાગ કહે છે. વીર્યાન્તરાય કમ ના ક્ષયે પશમથી ઉત્પન્ન થનારા પર્યાયની સાથે આત્માના જે સંમ્બન્ધ થાય છે તે ચેગ કહેવાય છે. તેને વીય, પ્રાણ, ઉત્સાહ, પરાક્રમ ચેષ્ટા, શકિત અથવા સમર્થ્ય આદિ પણ કહી શકાય છે, અથવા વીર્યાન્તરાય, કમના ક્ષયે પશમથી ઉત્પન્ન થનારા પર્યાયથી જીવતું યુકત થવું તે ચેગ કહેવાય છે. મનેયાગ આદિના ભેદથી તે ત્રણ પ્રકારના છે. મનાવગણાના પુદ્ગલાના નિમિત્તથી આત્મપ્રદેશમાં પરિસ્પન્દન થવુ' મનાયેાગ છે ભાષાને ચૈાગ્ય પુદૂગલા અર્થાત્ ભાષાવ ણુાનાં પુદ્ગલેાના નિમિત્તથી આત્મપ્રદેશેામાં પન્નુન થવું વચનયેાગ છે અને ગમન આદિ ક્રિયાએથી આત્માના પ્રદેશેમાં જે પરિપન્દન થાય છે તે કાયયેાગ છે. આત્માને રહેવાનુ સ્થાન, પુગલદ્રવ્યેથી બનેલું આ શરીર કાય કહેવાય છે. જેમ વૃદ્ધ અથવા દુખળ પુરૂષને ચાલવા-ફેરવા માટે લાકડી સહાયક અને છે. ખાડા-ટેકરાવાળા રસ્તામાં તેનાથી સહાયતા મળે છે, તેવી જ રીતે આત્મા માટે શરીર સહાયક છે. આ શરીરના નિમિત્તથી જીવતુ જે વી – પરિણમન થાય છે, તે કાયયેાગ કહેવાય છે. જેમ અગ્નિના સચૈાગથી ઘડામાં રકતતા (લાલિમા) પરિણામ ઉત્પન્ન થાય છે, તેવી જ રીતે કાય રૂપ કરણના નિમિત્તથી ખાત્મામાં વીય-પરિણામ ઉત્પન્ન થાય છે તે જ કાયયેાગ છે. એવી જ રીતે જીવ વચનવાના પુદ્ગલેાને ગ્રહણ કરીને ત્યાગે છે તેના શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ २ Page #19 -------------------------------------------------------------------------- ________________ નિમિત્તથી અથવા વચનરૂપકરણથી આત્મીય નુ` જે ઉત્થાન થાય છે તેને વચનાગ કહે છે. સત્યવચનચેગ આદિના ભેદ્રથી તેના ચાર ભેદ છે. આ રીતે કાયવાન્ આત્માદ્વારા સમસ્ત પ્રદેશેાથી ગ્રહણ કરવામાં આવેલા મનાવાને ચાગ્ય પુદૂંગલસ્ક્રુ ધ શુભાશુભચિન્તનમાં કરણ થાય છે. તેમના સંબંધથી આત્માનું જે પરાક્રમ વિશેષ ઉત્પન્ન થાય છે તેને મનચેમ કહે છે સત્ય આદિના ભેદથી તે પણ ચાર પ્રકારને છે. જો કે વચનવાને ચાગ્ય પુદ્ગલકધ અથવા મનાવાને યોગ્ય પુદ્ગલશ્ડ ધ વાસ્તવમાં સત્ય અથવા અસત્ય શબ્દથી કહેવાને ચગ્ય નથી, કારણ કે સત્ય અસત્ય આદિના ભેદ જ્ઞાનમાં જ થઈ શકે છે, તે પશુ સત્ય અથવા અસત્ય જ્ઞાનની અન્દર તે આત્માના સામર્થ્યને ઉત્પન્ન કરે છે, તથા નાઇન્દ્રિય (મન) બાહ્ય માઁના ક્ષયાપશમથી ઉત્પન્ન થનારા મનેાવિજ્ઞાન રૂપ પરિણામમાં આત્માના સહાયક બને છે, એ કારણથી તેમજ આત્માથી સહુચરિત હાવાના કારણે ઉપચારથી તે પુદ્ગલસ્કન્ધાને પણ સત્ય અથવા અસત્ય આદિ શબ્દોથી કહેવામાં આવે છે. આવી રીતે ક્રાયિક વાચિક અને માનસિકના ભેથી પણ ત્રણ પ્રકારના કમચાગ કહેવાય છે. આત્માથી અધિષ્ઠિત કાય આદિ બધાં મળીને અને એકલા એકલા પણ ક્રિયાના હેતુ હાય છે. ક્રિયા ભલે કાયિક હાય અથવા વાચિક અથવા માનસિક તે પણ તેને કર્તા તા એક આત્મા જ છે. તે બધી ક્રિયાનું અભિન્ન કારણ છે. દ્રવ્યરૂપ કાયચેાગ વગેરે અંદરો અંદર મળીને ભાવયેાગ રૂપ વીને ઉત્પન્ન કરે છે. જેમ આત્મા કર્તાના શરીરના આગમત અને ઉત્પાદ એક પહેલું અભિન્ન કારણ છે, એવી જ રીતે ત્રણે ચૈાગ પણ હાય છે. આવી રીતે શરીર અને આત્માના પ્રદેશેાના પિણ્ડ વિભિન્ન ક્રિયાને કરવાના કારણે ત્રણ પ્રકારનાચેાગ કહેવાય છે, વસ્તુતઃ કાયયેાગ સાત પ્રકારના છે.-(૧) ઔદારિક કાયયેાગ (૨) ઔદારિક મિશ્રકાયયેાગ (૩)વૈષ્ક્રિય કાયયેાગ (૪) વૈક્રિયમિશ્ર કાયયેાગ (૫) આહારક કાયયેાગ (૬) આહારક મિશ્રકાયયેગ અને (૬) કામણ કાયયેગ વચનયોગ ચાર પ્રકારના છે-() સત્ય વચનયેાગ (ર) અસત્ય વચનયેગ (૩) સત્યાસત્ય ઉભય-વચનયાગ અને (૪) અનુભય વચનયેાગ–પાપથી-વિરત થવું જોઈએ આ સત્ય ચનયેાગ છે.-પાપ કશુ જ નથી આ અસત્ય વચનાગ છે. આ ગાયે ચાલી રહી છે? આ સત્યાસત્ય વચનયેાગ છે કારણ કે અહી’ ‘ગે’ શબ્દથી પુરૂષોને પણ ગ્રછુ કરવામાં આવ્યા છે. ‘ચત્ર' ગામ આવ્યે’ આ અસત્યા મૃષા-અનુભય વચનવેગ છે. આવી જ રીતે મનાયેાગ પણ સત્ય આદિના ભેદથી ચાર પ્રકારના છે. મધા મળીને ચાગના પર એક હાય છે. કાયચાગ આદિમાંથી પ્રત્યેકના બે-બે ભેદ છે-શુભ અને અશુભ આથી કાયયેાગ પણ શુભ-અશુભતા ભેદથી એ પ્રકારના છે. વચનયોગ અને સના શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૩ Page #20 -------------------------------------------------------------------------- ________________ ચોગના પણ આજ પ્રકારના બે-બે ભેદ છે. શુભને અર્થ છે પુણ્ય અથવા સાતા વેદનીય આદિ સમસ્ત કમીને ક્ષય, જે વેગ આનું કારણ હોય છે તેથી શુભ કહેવાય છે. અશુભગ પાપરૂપ હોય છે. નરક આદિમાં ઉત્પન્ન થવું એ તેનું ફળ છે. સંસારની પરમ્પરાને વધારવાના કારણ રૂપ હોવાથી તે અશુભગ કહેવાય છે. હિંસા કરવી, ચોરી કરવી, અબ્રહ્મચર્યનું સેવન કરવું આદિ અશુભ કાયણ છે. કેવળ કાગ અસંજ્ઞી અને વચન લબ્ધિથી રહિત પૃથ્વીકાય આદિ એકેન્દ્રિય જીવમાં જ જોવામાં આવે છે. ત્રણે ગોથી યુકત પણ જે પ્રાણી માનસિક વ્યાપારથી રહિત થઈને જીવને ઘાત કરે છે તેને કાયિકોગ જ માનવામાં આવે છે. કારણ કે તે સમયે તેના મન અને વચનના વ્યાપાર ગૌણ હોય છે. તેનું મન બીજે કશેક હોય છે અને વચન વળી કઈ બીજી જ વાત કહે છે આવા પ્રમાદી પુરૂષના કાયિક વ્યાપાર કાયયંગ જ સમજ જોઈએ એવી જ રીતે બીજા કેઈ અચિન્તીત અર્થવાળા વચનગથી હિંસા કરે છે, કેઈ કાય અને વચનની ક્રિયાથી નિરપેક્ષ થઈને માત્ર માનસિક વ્યાપારથી જ હિંસા કરે છે અને કેઈ કાય, વચન તથા મન-ત્રણેના વ્યાપારથી ચુકત થઈને જીવોને પીડા પહોંચાડે છે. આમાંથી પ્રાપ્ત કાયયોગીની જ વિવક્ષા કરવામાં આવી રહી છે. આવી જ રીતે બીજા દ્વારા ગૃહીત અને અદત્ત તૃણ આદિને પણ ગ્રહણ કરવું એ સ્તય (ચેરી) છે. આ સ્તેય પણ બે પ્રકારનું છે-કોઈપણ એક વેગથી થનારી તેમજ ત્રણે વેગથી થનારી અત્રે ફક્ત કાય વ્યાપાર રૂપ જ સમજવું જોઈએ. વેદના ઉદયથી વિષયનું સેવન કરવું અથવા પિતાના અવયવ વિશેષની પ્રેરણાથી સ્પર્શ સુખનો અનુભવ કરે અબ્રહ્મચર્ય છે. અહીં કાયિક વ્યાપારરૂપ અબ્રહ્મચર્ય જ સમજવું જઈએ આકાંક્ષા મોહનીયનો સદુભાવ થવાથી પૃથવીકાય આદિમાં આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ સંજ્ઞા વિદ્યમાન રહે છે. સળગાવવું છેદન-ભેદન કરવું, આલેખન કરવું, હસવું, દેડવું, કૂદવું, લંઘવું, ચઢવું-ઉતરવું, પછાડવું આદિ-આદિ કર્મ અશુભ કાયયોગ કહેવાય છે. સાવદ્ય ભાષા પદવી અસત્ય ભાષણ કરવું, કઠેર વચન કહેવા, ચાડી ખાવી આદિ અશુભ વચનયોગ છે વચન ભલે સત્ય હોય પણ જે તે અસાવધ હોય તે અશુભ વચનગ જ સમજ જોઈએ. દા.ત ચોરને હણી નાખે હિંસક પ્રાણીઓને મારી નાખે” ઈત્યાદિ અમૃત અયથાર્થ જ હોય છે, જેમ કે જે ચાર નથી તેને ચેર કહે નિષ્ફર અથવા સનેહથી હીન વચનનો પ્રયોગ પરૂષ (કઠોર) કહેવાય છે. જેમ કે-અરે જુલમી તું મૂર્ખ છે, તું પાપી છે. પીઠ પાછળ કેઈના વિદ્યમાન પણ દેને પ્રકટ કરવાવાળું વચન પિશુન કહેવાય છે. આ પ્રકારે અસત્ય છળકપટથી ભરેલા, દંભ પૂર્ણ, અસભ્ય, કટુક, સંદિગ્ધ શ્રી તત્વાર્થ સૂત્ર ૨ Page #21 -------------------------------------------------------------------------- ________________ અને એલફેલ જેટલાં પણ વચન છે અથવા પ્રવચનથી વિરૂદ્ધ જે વચન છે. તે સઘળાને અશુભ વચનગ સમજી લેવા જોઈએ. અભિધ્યા હિંસા, ઈર્ષા, દ્રો આદિ જેટલાં પણ અપ્રશસ્ત માનસિક વ્યાપાર છે તે મનોગમાં પરિણત થાય છે. સદૈવ પ્રાણિઓના દ્રોહ-અનિષ્ટનું ચિન્તન કરવું તે અભિવ્યા છે. જેમ કે એવું વિચારવું કે–અમુક મરી જાય તો અમે સુખે રહીએ અને શત્રુ અમુક પુરૂષ છે તેને ગુસ્સામાં લાવી દઈએ જેથી તે પેલાને મારી નાખે આ પ્રકારનું ચિન્તન સાપાય ચિન્તન કહેવાય છે બીજાનાં ગુના ઉત્કર્ષને સહન ન કરી શકવા તે ઈર્ષ્યા છે. બીજાનાં ગુણેને પણ દેષના રૂપમાં પ્રગટ કરવા એ અસૂયા છે. અભિમાન, હર્ષ, શક, ગરીબાઈ, આદિ પણ અશુભ મને જ સમજવા જોઈએ. ઉલિખિત અશુભ કાયિક વાચિક અને માનસિક યેગથી વિપરીત જે વેગ છે તે શુભ છે. સમવા માંગસૂત્રમાં કહ્યું છે–આસવદ્વાર પાંચ છે-યથા-મિથ્યાત્વ, અવિરતિ પ્રમાદ, કષાય અને યોગ ભગવતી સૂત્રના સોળમાં શતકના ઉદ્દેશક પ્રથમ સૂત્ર પ૬૪માં કહ્યું છે-“યોગ ત્રણ પ્રકારનાં કહેવામાં આવ્યા છે, મને યોગ, વચનયોગ અને કાયોગ સૂત્રમાં ગ્રહણ કરવામાં આવેલ–આદિ શબ્દથી મિથાવ વિરતિ, અવિરતિ, પ્રમાદ, કષાય યોગનું ગ્રહણ થાય છે. આનાથી ફલિત એ થયું કે મનોગ, વચનયોગ કાયયોગ, મિથ્યાત્વ વિરતિ, અવિરતિ પ્રમાદ, કષાય અને યોગ આ બધાં આસ્રવ છે જેમ તળાવમાં પાણીના આવવાનું જે દ્વાર છિદ્ર વગેરે છે તે આસ્રવ કહેવાય છે, તેજ રીતે યંગ મિથ્યાત્વ, અવિરતિ પ્રમાદ, કષાયયોગ રૂપી ગરનાળાથી આત્મામાં જે કર્મ આવે છે તેમને પણું આસવ કહેવામાં આવે છે. પુણ્યપાપ કે આસ્રવોં કે કારણ “go વાવાળું નાણુમા ગોળા’ સૂવાથ–શુભયોગ પુણ્યનું અને અશુભયોગ પાપનું કારણ છે પરા તત્વાર્થદીપિકા–પહેલા આસવ સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું હવે એ દર્શાવીએ છીએ કે પુણ્ય અને પાપને આસ્રવ કયા કારણથી થાય છે ? કર્મના બે ભેદ છે–પુણ્યકર્મ અને પાપકર્મ આમાંથી પુણ્યકર્મના આશ્વવનું કારણ શુભયોગ અને પાપકર્મના આશ્વવનું કારણ અશુભ કર્મ છે. પ્રાણાતિપાત, ચેરી, મૈથુન આદિ અશુભ કાયાગ છે. અસત્ય, કઠેર, અસભ્ય અથવા અકલીલ વચન બોલવા અશુભ વચનગ છે હિંસાનો વિચાર કરે, ઈર્ષા કરવી, દ્રોહકર આદિ અશુભ મનેયોગ છે. આનાથી જે વેગ છે તેમને શુભ કાયાગ વગેરે સમજવા જોઈએ મારા તત્વાર્થનિર્યુક્તિ-અગાઉ યોગના બે પ્રકાર પ્રતિપાદિત કરવામાં આવ્યા છે શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ Page #22 -------------------------------------------------------------------------- ________________ શુભ અને અશુભ આમાંથી શુભ કાયયોગ આદિ શું સામાન્ય રૂપથી બધા કર્મોના કારણ હોય છે, અથવા કોઈ વિશેષ કર્મના કારણ હોય છે? આ શંકાના નિવારણ અર્થે કહીએ છીએ પુણકર્મના આસવનું કારણ શુભયોગ છે અને પાપકર્મના આસ્રવન કારણ અશુભયોગ છે. પુણ્ય (શુભકર્મ) ના બેંતાલીસ ભેદ છે તેમનું પ્રતિપાદન ચોથા અધ્યાયના ત્રીજા સૂત્રમાં કરી દેવામાં આવ્યું છે. આ પુણ્યકર્મના આ સ્ત્રવનો હેતુ અશુભયોગ છે. આનાથી વિપરીત પાપકર્મને આસવને હેતુ અશુભ ગ છે. પાપકર્મના ખ્યાંથી ભેદોનું નિરૂપણ પાંચમાં અધ્યાયમાં કરવામાં આવ્યું છે પ્રાણાતિપાત આદિથી વિરતિ, સત્ય આદિ, અપરિગ્રહ તથા ધર્મધ્યાન આદિ શુભ યોગ છે અને એનાથી પુણ્યકર્મને જ આસ્રવ થાય છે. પ્રાણાતિપાત આદિ ત્રણે પ્રકારના અશુભ કાયાગ આદિથી વ્યાંશી પ્રકારનાં કર્મોને આઅવ થાય છે. આવી રીતે પૂર્વેત શુભગ પુણ્યનો જ આવે છે. પાપને નહીં અહીં જે “ઘ' શબ્દ પ્રયોગ કરવામાં આવ્યું છે, તેનાથી એવું સમજવાનું છે કે શુભયોગ પાપકર્મના આસવનું કારણ હતું નથી, પરંતુ એવું ન સમજવું જોઈએ કે શુભ કર્મનિર્જરાનું કારણ નથી. આવી રીતે શુભગ પુણ્યનું પણ કારણ છે અને નિર્જરાનું પણ અને અશભાગ પાપનું જ કારણ હોય છે પરંતુ કદાચીત પુણ્યકમનું પણ કારણ બની જાય છે. જ્ઞાનાવરણીય અદિ સાત પ્રકારના કર્મોની બેંતાલીશ ઉત્તર પ્રવૃતિઓ પુણ્યપ્રકૃતિમાં છે. તે આ રીતે છે.-સાતા વેદનીય, દેવાયુ મનુષ્પાયુ, તિર્યંચા, ઉચ્ચગોત્ર તથા સાડત્રીસ નામકર્મની નિમ્નલિખિત પ્રકૃતિઓ-(૧) દેવગતિ (૨) દેવળત્યાનુપૂર્વી (૩) મનુષ્યગતિ (૪) મનુષ્યગત્યાનુપૂવ (૫) પરચેન્દ્રિય જાતિ (૬-૧૦) ઔદારિક આદિ પાંચ શરીર (૧૧-૧૩) દારિક આદિ ત્રણ શરીરના અંગોપાંગ (૧૪) પ્રથમ સંવનન વાર્ષભનારાચ સંહનન (૧૫) પ્રથમ સંસ્થાન-સમચતુસ્ત્ર (૧૬) પ્રશસ્ત વર્ણ (૧) પ્રશસ્ત ગંધ (૧૮) પ્રશસ્ત રસ (૧૯) પ્રશસ્ત સ્પર્શ (૨૦-૨૯) ત્રણ દશક અર્થાત્ ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક શરીર, શુભ, સુભગ, સુસ્વર, આદેય અને યશઃ કીર્તાિનામકર્મ (૩૦૩૭) અગુરૂ લઘુ અષ્ટકમાંથી સાત અર્થાત્ અગુરુલઘુનામ કર્મ, ઉચ્છવાસનામ કર્મ, આતપનામ કર્મ, ઉધેતનામ કર્મ, પ્રશસ્ત વિહાગતિનામકર્મ, પરાઘાતનામ કર્મ, તીર્થંકરનામ કર્મ અને નિર્માણનામ કમ આ રીતે બધાને સરવાળે કરવાથી નામકર્મના સાડત્રીસ ભેદ થાય છે. આમાંથી સાતવેદનીય આદિ પૂર્વોક્ત પાંચ ભેદ ઉમેરવાથી બેંતાલીસ ભેદ થઈ જાય છે આજ બેંતા લીસ પુણ્યપ્રકૃત્તિઓ છે. શ્રી તત્વાર્થ સૂત્ર ૨ Page #23 -------------------------------------------------------------------------- ________________ પાપકર્મ ખ્યાંશી પ્રકારના છે, –(૧-૫) પાંચ જ્ઞાનાવરણ ૬–૧૪) નવા દર્શનાવરણ (૧૫) અશાતા વેદનીય (૧૬-૪૧) છવીસ મોહનીય કર્મની પ્રકૃતિઓ મોહનીય કર્મની અઠ્ઠાવીસ પ્રકૃતિઓમાંથી સમ્યકત્વ મેહનીય અને મિશ્ર મોહનીય એ બે પ્રકૃતિએ પાપકર્મ પ્રવૃતિઓમાં પરિગણિત નથી કારણ કે તેમને બન્ધ થતું નથી, માત્ર મિથ્યાત્વપ્રકૃતિને બધે થાય છે અને તે પાપકર્મના રૂપમાં પરિણત થઈ જાય છે (૪૨) નરકાયુ (૪૩- ૭૬) ચૈત્રીસ પ્રકારના નામ કર્મ યથા-(૧) નરકગતિ (૨) નરગતિ અનુપૂર્વી (૩) તિર્યંચગતિ (૪) તિર્યંચા નુપૂવી (પ-૮) એકેન્દ્રિય આદિ ચાર જાતિઓ અર્થાત્ એકેદ્રિય જાતિ, બે ઈન્દ્રિય જાતિ, તેઈન્દ્રિય જાતિ, ચતુરીન્દ્રીય જાતિ (૯–૧૮) પાંચ સંહનન અને પાંચ સંસ્થાન (૧૯-૨૨) અપ્રશસ્તવર્ણ, ગંધ, રસ, સ્પર્શનમ કર્મ (૨૩-૩૨) સ્થાવદશક યથા-(૧) સ્થાવર, (૨) સૂમ (૩) અપર્યાપ્ત (૪) સાધારણ (૫) અસ્થિર (૬) અશુભ (૭) દુર્લંગ (૮) દુઃસ્વર (૯) અનાદેય (૧૦) અયશઃ કીર્તિ (૩૩) ઉપાઘાતનામ કર્મ (૩૪) અશુવિહાગતિનામ કર્મ (૭૭) નીચગેત્ર (૭૮-૨) પાંચ અન્તરાય આવી રીતે શુભ અને અશુભગ પુણ્ય અને પાપના કારણ હોય છે. ઉત્તરાધ્યયનસૂત્રનાં ૨૮માં અધ્યયનની ચૌદમી ગાથામાં કહ્યું છે– govજાવાવો તફા” અર્થાત પુણ્યને અને પાપને આસ્રવ થાય છે. મારા સંપરામક્રિયા કે આસ્રવોં કા નિરૂપણ 'सकसायस्स जोगो संपरायकिरियाए' સૂવાથ-કષાયયુકત જીવને યોગ સમ્પરાયક્રિયાના આસવનું કારણ હોય છે. તત્વાર્થદીપિકા–પહેલા બતાવવામાં આવ્યું કે શુભયોગ પુણ્યના અને અશુભ યોગ પાપના આમ્રવના કારણે છે. હવે સમ્પરાયિક કિયાના આસ્ત્રની પ્રરૂપણ કરીએ છીએ શ્રી તત્વાર્થ સૂત્ર ૨ Page #24 -------------------------------------------------------------------------- ________________ જે જીવ ક્રેાધ, માન, માયા અને લાભ રૂપ કષાયથી યુકત છે તેને યોગ અર્થાત્ આત્મપરિણતિ રૂપ મન વચન કાયના વ્યાપાર સમ્પરાય ક્રિયાના અર્થાત્ સંસારમાં ભ્રમણ કરવાવાળી ક્રિયાને આસ્રવ થાય છે. તાત્પ એ છે કે મનેયોગ, વચનયોગ અને કાયયેાગથી થનારા પૂર્વકત આસ્રવ બધાં સ’સારી જીવે ને એકસરખા ફળદાયી નીવડતા નથી, નહીતર કષાયયુકત જીવને જે આસ્રવ થાય છે તે સામ્પરાયિક આસ્રવ કહેવાય છે, જેના કારણે-તેને સૉંસાર–પરિભ્રમણ કરવા પડે છે, પરન્તુ જે જીવ કષાયથી મુકત થઈ જાય છે, તેમને ઈોંપધ આસ્રવ થાય છે અને તે સંસાર પરિભ્રમણનું કારણુ ખનતુ... નથી, જે આત્માને કષે-હણે અર્થાત્ દુર્ગાંતિમાં લઇ જાય તે કષાય કહેવાય છે અથવા જેમ વડની છ.લ, મહેડા અને હરડે-આદિ કષાય વસ્ત્ર વગેરેમાં રાગનાકારણ હોય છે તેવી જ રીતે ક્રોધ, માન, માયા અને લેલ રૂપ કષાય આત્માને માટે ક્રમ અન્યના કારણ હાય છે. આવા કષાયથી યુકત જીવને સકષાય કરે છે. સકષાય મિથ્યાષ્ઠિ આદિ જીવને કાયયોગ આદિ દ્વારા જે કર્માના આસ્રવ થાય છે તેમાં સ્થિતિખન્ય અને અનુભાગમન્ય પણ પડે છે. આથી તે અન્ય સામ્પરાયિકન્ધ કહેવાય છે. ‘સમ્પરાય' શબ્દના અર્થ આ પ્રમાણે થાય છે-સમ્ અર્થાત્ સમ્યક્ પર અર્થાત્ ઉત્કૃષ્ટ, અય અર્થાત્ ગતિ અથવા પર્યટન, તાત્પર્ય એ છે કે પ્રાણિઓનું જ્યાં પરિભ્રમણ થાય છે તે સંસારને સમ્પરાય કહે છે અને સંસાર પરિભ્રમણના કારણભૂત કર્મોને સામ્પરાયિક કહે છે સામ્પરાયિક કર્મનુ` કારણુ કષાયવાન જીવનેયોગ છે. સારાંશ એ છે કે સકષાય જીવના યોગથી જે કમ ખંધાય છે તે સામ્પાયિક અન્ય કહેવાય છે અને તેમાં સ્થિતિ તેમજ અનુભાગ પણ પડે છે. ૩ તત્વાર્થનિયુક્તિ-કાયિક, વાચિક અને માનસિકયોગ રૂપ આસ્રવ શું બધાં સ'સારી જીવાને સરખાં ફળદાયક હોય છે ? અથવા તેના ફળમાં વિસદેશતા હાય છે ? આ શકાના નિવારણ અર્થે વિશેષ પ્રતિપાદન કરીએ છીએ— જે ક્રોધ માન માયા અને લાભથી યુકત હાય છે, તે સકષાય કહેવાય છે. કષ અર્થાત્ કમ નું આપવું' અર્થાત્ લાભ થવા કષાય છે. ક્રોધ, માન, માયા અને લાભ કમના અથવા સસારના કારણ છે. કેધ આઢિ કષાયોથી યુકત જીવના કાયયોગ આદિ સામ્પરાયિક ક્રિયાના કારણુ હોય છે. નરકગતિ, દેવગતિ, મનુષ્યગતિ અને તિય ચગતિ રૂપ સ ંસાર સમ્પરાય કહેવાય છે તે સમ્પરાય અર્થાત્ સંસારમાં પરિભ્રમણના કારણ રૂપ જે ક્રિયા છે તે સામ્પરા યિક ક્રિયા કહેવાય છે. તાપય એ છે કે મનેાયોગ, વચનયોગ, અને કાયયોગ શુભ અને અશુભના ભેદથી એ-એ પ્રકારનાં છે. આ યોગ ભલે સમસ્ત ડાય શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ८ Page #25 -------------------------------------------------------------------------- ________________ કે વ્યસ્ત, જ્યારે કષાયયુકત આત્માને થાય છે, ત્યારે તેનાથી સામ્પરાયિક આસવ થાય છે અને તે સંસાર પરિભ્રમણનું કારણ બને છે. ફલિતાર્થ એ છે કે ચાર પ્રકારના બધામાંથી સ્થિતિબન્ધ અને અનુભાગમખ્ય કષાયના નિમિત્તથી થાય છે અને પ્રકૃતિબન્ધ તથા પ્રદેશબંધ કેગના નિમિત્તથી થાય છે. જે જીવ કષાયયુકત હોય છે તેના રિતિબન્ય અને અનભાગબબ્ધ અવશ્ય થાય છે અને આ કારણથી જ આ બન્ધ સંસાર ભ્રમણનું કારણ બને છે. ભગવતીસૂત્રમાં સાતમાં શતકના પ્રથમ ઉદ્દેશકના સૂત્ર ૧૬૭માં કહ્યું છે જે જીવના ક્રોધ, માન, માયા અને લેભ વિચિછન્ન થતાં નથી તેને સામ્પરાયિક ક્રિયા થાય છે. ઈપથક્રિયા થતી નથીએવા અકષાયજીવ કે સંસાર પરિભ્રમણ રૂપ ઈર્યાપથ આસ્રવ કે કારણ હોને કા નિરૂપણ 'असायस्स जोगो ईरियावहिया किरियाए' સૂત્રાર્થ –કષાયથી રહિત જીવનેગ અર્યાપથિકક્રિયાનું કારણ હોય છે. તત્વાર્થદીપિકા-પૂર્વસૂત્રમાં પ્રતિપાદન કરવામાં આવ્યું કે કૈધ આદિ કષાયથી યુકત આત્માને કાયયોગ આદિ સંસારભ્રમણના કારણથી સામ્પશયિક આમ્રવનું કારણ બને છે, પ્રસ્તુત સૂત્રમાં એ દર્શાવાઈ રહ્યું છે કે જે જીવ કષાયથી મુકત હોય છે, તેને ગ માત્ર ઈર્યાપથ આસવનું કારણ હોય છે કે જે સંસાર પરિભ્રમણનું કારણ બનતું નથી. ક્રોધ આદિ સમસ્ત કષાયથી રહિત આત્માને-ઉપશાન્ત-કષાય અથવા ક્ષીણકષાય આત્માને-જે કાયિક, વાચિક અથવા માનસિગ થાય છે. તેનાથી ફક્ત ઇર્યાપથ-આસ્રવ જ થાય છે. “' ધાતુ ગતિ અર્થમાં છે, તેથી ભાવના અર્થમાં ધતુ પ્રત્યય લગાડવાથી ફર્યા શબ્દ બને છે, જેને અર્થ થાય છે ગતિ અથવા ચાગની પ્રવૃત્તિ, અથવા મન, વચન કાયના નિમિત્તથી થનારાં શ્રી તત્વાર્થ સૂત્ર ૨ Page #26 -------------------------------------------------------------------------- ________________ આત્માના પ્રદેશેનુ' પરિસ્પદન કર્યાં જ જેનેા પથ-માગ છે તે ઈર્ષ્યાપથ અથવા એર્યોપથિક કહેવાય છે. આશય એ છે કે અગીયારમાં ખારમાં અને તેરમાં ગુણસ્થાનમાં યારે કષાયના ઉદય હાતે નથી ત્યારે સ્થિતિબન્ધ થતા નથી, કારણ કે સ્થિતિમન્ધનું” કારણુ કષાય છે, પરન્તુ ચાંગ વિદ્યમાન હાવાથી પ્રકૃતિ અને પ્રદેશ બંન્ધ થાય છે. તે સમયે ચોગના કારણે કમ'ના આસ્રવ તા થાય છે, પરન્તુ કષાયના અભાવના કારણે તે રાકાતા નથી. જેવી રીતે ભીંત ઉપર ફૂંકવામાં આવેલા માટીના સૂકા લેાંઢો દીવાલને સ્પર્શ કરીને નીચે પડી જાય છે, દીવાલ ઉપર ટકી શકતા નથી, તેવી જ રીતે નિષ્કષાય આત્મામાં કમને જે આસ્રવ થાય છે તે રાકાતા નથી. પ્રથમ સમયમાં કર્મનું આગમન થાય છે. બીજા સમયમાં તેનું વેટ્ટન થાય છે અને ત્રીજા સમયમાં તેની નિર્જરા થઇ જાય છે. પરન્તુ કષાયયુકત જીવને સ્થિતિમષ થાય છે અને અનુભાગ અન્ય પણ થાય છે આથી તેને સ`સાર–પરિભ્રમણ કરવા પડે છે. આવી રીતે ઉપશાન્ત કષાય અને ક્ષીણકષાય આત્માને અય્યપથિક આસવ જ થાય છે, જે એ સમયની સ્થિતિવાળા હાય છે તેમજ સ’સારપરિભ્રમણનું કારણ મનતા નથી જા તત્વાથ નિયુક્તિ—પહેલાં કહી દેવામાં આવ્યુ છે કે સકષાય જીવનાયાગ સામ્પરાયિક આસ્રવનુ કારણ હાય છે હવે એ પ્રતિપાદન કરવામાં આવી રહ્યું છે કે ઉપશાન્ત-ક્ષીણુ કષાય આત્માના જે કાયસેગ વગેરે છે, તે સ'સાર ભ્રમણના હેતુ કર્માંનું કારણ હાતું નથી કષાયથી રહિત જીવનાચેગ અર્યાપથિક ક્રિયાનું કારણ હાય છે, જે સંસારભ્રમણનુ કારણ હેતુ નથી. પ્રત્યેાજન થવાથી આગમ મુજમ ચાર હાથ પાતાની સામેની ભૂમિ પર ષ્ટિ રાખતા થકા અને ત્રસ તેમ જ સ્થાવર જીવાની રક્ષા કરતાં થકા હળવે હળવે અપ્રમત્ત થઈને મુનિનું ઈરણુ-ગમન કરવાની ક્રિયાને ઈર્ષ્યાપથ કહેવાય છે તેને અય્યપથિકની ક્રિયા પણ કહે છે, અભિપ્રાય એ છે કે ચૈાગ માત્રના નિમિત્તથી ગમન કરતાં અથવા ઉભા રહેલાં કષાયસહિત મુનિને એ સમયની સ્થિતિવાળા જે બન્ધ થાય છે, તે ઇર્યાપથ બન્યું છે. કષાયરહિતના અસલમાં બે ભેદ છે-વીતરાગ અને સરાગ વીતરાગ ત્રણ પ્રકારના હાય છે–ઉપશાન્તમેાહ-(અગીયારમાં ગુણસ્થાનવત્તી) ક્ષીણુમેહ છદ્મસ્થ અને ક્ષીણમેહ કેવળી. ક્ષીણુમાહ ઇસ્થ અને કેળીમાં મેાહનીય ક્રમના સમૂળગા ક્ષય થઈ જ્વાના કારણે કષાયની સત્તા હાતી નથી, ઉપશાન્ત માહ જીવમાં કષાયની સત્તા રહે છે, પરન્તુ ઉદય થતા નથી. જેમના સ’જવલન કષાય વિદ્યમાન છે, પરન્તુ તેના ઉદય થતા નથી, તે સામને પણ અકષાય જ સમજવા જોઇએ. વળી કહ્યું પણ છે શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૧૦ Page #27 -------------------------------------------------------------------------- ________________ વાથમિ પણ ઈત્યાદિ ઇયસમિતિથી સમ્પન સંચમીએ ગતિ કરવા માટે પગ ઉંચે કર્યો હોય અને તેનું નિમિત્ત પામીને કદાચિત્ કઈ બેઇન્દ્રિય આદિ જીવ મૃત્યુને શરણ થઈ જાય તો પણ તે સંયમીને તેના કારણે સક્ષમ બન્યું પણ કહેવામાં આવ્યું નથી. જિનેન્દ્ર ભગવાને શુદ્ધ પુરૂષની ક્રિયાને પાપફળ આપનારી કહેલી નથી. આ રીતે જે ઉપશાન કષાય આદિ કષાય રહિત છે તેના કાયોગના નિમિત્તથી ઈર્યાપથ કર્મને જ બન્ધ થાય છે તેમજ સંસાર પરિભ્રમણનું કારણ બનતું નથી. તે કર્મની સ્થિતિ માત્ર એક સમયની હોય છે, અર્થાત્ પ્રથમ સમયમાં કર્મ બંધાય છે, બીજા સમયમાં તેનું વેદના થાય છે અને આ વેદન કાળ જ તેને સ્થિતિકાળ સમજ જોઈએ. ત્રીજા સમયમાં તે કર્મની નિર્જર થઈ જાય છે. કહ્યું પણ છે–પ્રથમ સમયમાં બબ્ધ છે, બીજા સમયમાં વેદન થયું, અને ત્રીજા સમયમાં નિર્જરા થઈ ગઈ, નિર્જરા થઈ ગયા બાદ તે કર્મ અકર્મ રૂપમાં પરિણત થઈ જાય છે. અહીં એટલું સમજી લેવાની જરૂર છે–જે જીવના જેટલા પેગ હોય છે તેને તેટલા પેગોથી જ સામ્પરાયિક અથવા અપથિક કર્મને આસવ થાય છે. એકેન્દ્રિય જેમાં માત્ર કાગ જ જોવામાં આવે છે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય તથા અસંજ્ઞી પંચેન્દ્રિયમાં કાયાગ તથા વચનગ હોય છે, સંજ્ઞીપંચેન્દ્રિય જીવમાં ત્રણે રોગ હોય છે. અકષાય અથવા સંજવલન કષાયવાળા જીવમાં મને યોગ, વચનગ અને કાયયોગ-ત્રણે હોય છે અને કેવળીમાં કાયાગ તથા વચનગ જ જોવા મળે છે. ભગવતીસૂત્રના સાતમાં શતકના પ્રથમ ઉદ્દેશકના ૨૬માં સૂત્રમાં કહ્યું છે- જે જીવનના કેધ, માન, માયા અને લેભન વિચછેદ થઈ જાય છે તેની ઐર્યાપાયિક ક્રિયા જ હોય છે, સાપરાયિક ક્રિયા હોતી નથી અને જે જીના ક્રોધ માન, માયા, તથા લેભને નાશ થતું નથી તેની સામ્પરાયિક ક્રિયા હોય છે, ઐર્યાપથિક ક્રિયા હેતા નથી. કા સામ્પરાયિક કર્માસ્ત્રવ કે ભેદોં કા નિરૂપણ વિચણાયા સુમો' ઈત્યાદિ સૂત્રાર્થ-ઈન્દ્રિય, કષાય, શુભયોગ, અવત અને ક્રિયાના ભેદથી સામ્પરાયિક કર્માસ્તવના બેંતાળીસ ભેદ છે. તત્વાર્થદીપિકા–સામ્પરાયિક અને અર્યાપથિકના ભેદથી આમ્રવના બે ભેદ કહેવામાં આવી ગયા છે, હવે સામ્પરાયિક કર્માસવના ભેદનું પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧૧ Page #28 -------------------------------------------------------------------------- ________________ સ્પશન, રસના, ઘાણ, ચક્ષુ અને શ્રોત્રના ભેદથી પાંચ ઇન્દ્રિય, ક્રોધ, માન, માયા અને તેમના ચાર પ્રકારના કષાય, મન, વચન અને કાયના ભેદથી ત્રણ પ્રકારના ગ, હિંસા, અસત્ય, ચર્ય, અબ્રહ્મચર્ય અને પરિગ્રહના ભેદથી પાંચ પ્રકારના અવ્રત, કાયિકી આદિના ભેદથી પચ્ચીસ પ્રકારની ક્રિયા, આ બધાં સામ્પરાવિક કર્મના કારણે હોય છે, જે ભવભ્રમણના પણ કારણે છે. આમાંથી ઈન્દ્રિયે, કષાય અને અત્રેના ભેદનું નિરૂપણ કરી દેવામાં આવ્યું છે પચ્ચીંસ ક્રિયાઓ આ પ્રકારે છે – (૧) કાયિક-કાયાથી કરવામાં આવતે વ્યાપાર. (૨) આધિકરણિકી–જેના કારણે આત્મા નરક આદિને અધિકારી બને અધિકરણને અર્થ છે ખગ આદિ હિંસાના સાધન, તેનાથી થનારી ક્રિયા. (૩) પ્રાષિકી-દ્વેષથી થનારી કિયા. (૪) પારિતાપનિકી-તાડન આદિ પરિતાપથી થનારી કિયા. (૫) પ્રાણાતિપાતકી-પ્રાણીઓના પ્રાણને વિગ કરે અથવા પ્રાણાતિપાતના અધ્યવસાયથી પ્રાણાતિપાત કરો. પ્રાણાતિપાતના આશયથી કરવામાં આવતી તાડન આદિ રૂપ ક્રિયા-પ્રાણાના વિયોગ ન થવા છતાં પણ પ્રાણાતિપાતની ક્રિયા જ સમજવી જોઈએ. (૬) અપ્રત્યાખ્યાનિકી અવિરતિના કારણે થનારી કર્મબન્ધ રૂપ કિયા. (૭) આરંભિક –આરંભથી થનારી કિયા. (૮) પારિગ્રહિક-પરિગ્રહથી થનારી ક્રિયા. () માયાપ્રયિકી માયાચારથી થનારૂં કર્મબન્ધન, (૧૦) મિથ્યાદર્શન પ્રત્યયિકી–મિથ્યાત્વના કારણે થનારી ક્રિયા, (૧૧) દૃષ્ટિજા-કઈ વસ્તુને રાવપૂર્વક જેવાથી થનારી ક્રિયા. (૧૨) સ્પર્શિકા-સાવદ્ય સ્પર્શજનિત વ્યાપાર (૧૩) પ્રાતીતિકી-બાહ્ય વસ્તુના નિમિત્તથી જે ક્રિયા થાય. (૧) સામનોપનિપાતિકી-ઘણું લેકના ભેગા થવાથી થતી ક્રિયા (૧૫) સ્વાહસ્તિકી–પોતાના હાથથી કરવામાં આવતી ક્રિયા. (૧૬) નૈસૃષ્ટિકી-કઈ વસ્તુને પાડી નાખવાથી થનારી કિયા. (૧૭) આજ્ઞાપતિકી-બીજાને આદેશ આપવાથી થનારી ક્રિયા. (૧૮) વૈદારણિકી-વિદારણ કરવાથી થનારી કિયા. (૧) અનાભોગપ્રત્યયિકી–ઉપયોગ શૂન્યતાના કારણે થનારી કિયા. (૨૦) અનવકાંક્ષા પ્રત્યયિકી–પોતાના તથા બીજાના શરીર તરફ બેદરકારી શ્રી તત્વાર્થ સૂત્ર ૨ ૧ ૨ Page #29 -------------------------------------------------------------------------- ________________ રાખવાથી થવાવાળી કિયા. (૨૧) પ્રેમપ્રત્યયિકી–માયા અને લેભના કારણે થનારી ક્રિયા. (૨૨) શ્રેષપ્રત્યયિકી–ધ, અને માનથી થનારી કિયા (૨૩) પ્રાગિકી-મન, વચન, કાયા દ્વારા ગૃહીત કર્મો જે ક્રિયાની દ્વારા સમુદાય અવસ્થામાં થતાં થકા સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ રૂપમાં પરિણત કરવામાં આવે. | (૨૫) અપથિકી-હાલવા ચાલવાથી લાગવાવાળી ક્રિયા. આ અર્થમાત્ર વ્યુત્પત્તિ નિમિત્તથી કરવામાં આવ્યો છે. આને પ્રવૃત્તિ નિમિત્તક આશય આ પ્રમાણે છે-ઉપશાત મેહ, ક્ષીણમેહ અને સોગ કેવળીના યોગના નિમિત્તથી સાતવેદનીય કર્મને જેનાથી બન્ધ થાય છે તે અપિથકી ક્રિયા છે. આ ઉપશાત મોહ આદિમાં પ્રમાદ અને કષાયને ઉદય થતું નથી, આથી કર્મને પ્રથમ સમયમાં બધૂ થાય છે, બીજા સમયમાં વેદન થાય છે અને ત્રીજા સમયમાં નિર્જરા થઈ જાય છે આવી કાયિક અથવા વાચિક કિયા ઔર્યાપથિકી કહેવાય છે. આવી રીતે પચ્ચીસ ક્રિયાઓ છે. આના સિવાય આસ્રવ અર્થાત મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, અશુભયોગ, પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તા દાન, થન, પરિગ્રહ, શ્રોત્ર, ચક્ષુ, ધ્રાણ, રસના, સ્પર્શન, એ પાંચ ઇન્દ્રિઓ, મન વચન અને કાયાને અશુભ વ્યાપાર, ભાડોપકરણેનું યત્નાથી ગ્રહણ કરવું રાખવું તથા ઉપાડવું તથા સૂચીકુશાગ્ર માત્રને પણ અયત્નાપૂર્વક ગ્રહણ કરવ-આ સામાન્ય રૂપથી વીસ ભેદ હોય છે તથા આશ્વવના પૂર્વોકત બેંતાલીસ ભેદમાં પંદર પ્રકારનાં ગેને ઉમેરી દેવાથી આસવના સત્તાવન ભેદ પણ થાય છે. પા તત્વાર્થનિયુકિત-પહેલા કમરને આસવ સમ્પરાયિક અને અર્યા પથિકના ભેદથી બે પ્રકારનો કહેવામાં આવ્યું છે. હવે સામ્પરાયિક કર્મના આસવના ભેદની પ્રરૂપણ કરીએ છીએ ઇન્દ્રિય, કષાય. અશુભગ, અવ્રત અને ક્રિયાના ભેદથી સામ્પરાયિક કર્મના આસવ બેંતાળીશ પ્રકારનાં છે. આમાંથી ઈન્દ્રિયો પાંચ છે–સ્પર્શન, રસના, ઘાણ, ચક્ષુ અને શ્રોત્ર, કષાય ચાર પ્રકારના છે–પ્રાણાતિપાત, અમૃત (અસત્ય), સ્તેય (ચીય) અબ્રહ્મચર્ય અને પરિગ્રડ કાયિકી આદિના ભેદથી ક્રિયાઓના પચ્ચીસ ભેદ છે. આ ઈન્દ્રિય, કષાયે. અત્રતા અને ક્રિયાઓના ભેદ મળીને ઓગણચાળીસ ભેદ થાય છે આથી સામ્પરાયિક આસવના પણ ઓગણચાળીસ જ ભેદો થાય છે. પ્રમાદી અને સ્પર્શ આદિ વિષયમાં કષાય આદિ રૂપ પરિણતિવાળા આત્માને સ્પર્શન આદિ પાંચે ઈન્દ્રિય સામ્પરાયિક શ્રી તત્વાર્થ સૂત્ર ૨ ૧ ૩ Page #30 -------------------------------------------------------------------------- ________________ આસવના કારણ હોય છે. ક્રોધ આદિ ચારે કષાયામાંથી પ્રત્યેકના અનન્તાનુ અન્ધી, અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાનાવરણ અને સંજવલનના ચાર-ચાર ભેદ હાવાથી બધાં મળીને સેળ ભેદ છે. તે આ પ્રકારે છે-અનન્તાનુખન્ધી ક્રોધ અપ્રત્યાખ્યાના ક્રોધ, પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ અને સજવલનક્રોધ આવી જ રીતે માન, માયા અને લેાભના પણ ચાર-ચાર ભેદ સમજવા જોઇએ. આ સાળ કષાય પણ સામ્પરાયિક આસવના કારણુ છે. પ્રમાદી અને ક્રોધ વગેરે કષાયરૂપ પરિણતિવાળા જીવને પ્રાણાતિપાત (હિંસા) આદિ પાંચ અત્રત સકળ આસવના મૂળ સમજવા જોઈએ. તેમાં પ્રવૃત્તિ કરવાથી સમસ્ત આસવામાં પ્રવૃત્તિ થાય છે અને તેનાથી નિવૃત્ત થવાથી બધાં આસ્રવાથી નિવૃત્ત થઈ શકે છે. કાયયુકત આત્માની પ્રવૃત્તિરૂપ પચ્ચીસ ક્રિયાઓ પણ આસ્રવ છે. તે ક્રિયાઓ ઇન્દ્રિય, કષાય તથા અત્રતાથી યુકત હાય છે. ક્રિયાએ પચ્ચીસ છે–(૧) કાયિકી (ર) આધિકરણિકી (3) પ્રાદ્ધેષિકી (૪) પારિતાપનિકી (૫) પ્રાણાતિપાતિકી (૬) અપ્રત્યાખ્યાનિકી (૭) આરમ્ભિકી (૮) પારિગ્રહિકી (૯) માયાપ્રત્યયા (૧૦) મિથ્થાઇશનપ્રત્યયિકી (૧૧) દા’નિકી (૧૨) સ્પેશિકી (૧૩) પ્રાતીતિકી (૧૪) સામન્તાપનિયાતિકી (૧૫) સ્વાઢસ્તિકી (૧૬) નૈસષ્ટિકી (૧૭) આજ્ઞાપતિકી (૧૮) વૈદારણિકી (૧૯) અનાભાગપ્રત્યયિકી (૨૦) અનવકાંક્ષા પ્રત્યયિકી (૨૧) પ્રેમપ્રત્યયિકી (૨૨) દ્વેષપ્રત્યયિકી (૨૩) પ્રાયગિકી (૨૪) સામુદાનિકી અને (૨૫) પથિકી. આ પચ્ચીસ ક્રિયા સકષાય આત્માના માટે સામ્પરાયિક આસ્રવનુ કારણ હેાય છે. આમાંથી (૧) કાયિકી ક્રિયા એ પ્રકારની છે-અનુપરતકાય ક્રિયા અને દુષ્પ્રત્યુતકાય ક્રિયા જે સાવધ અનુષ્ઠાનથી નિવૃત નથી એવા મિથ્યાદૃષ્ટિ અથવા સમ્યક્દૃષ્ટિની ઉપેક્ષા આદિ કાયિક ક્રિયા ક્રમ બન્યનુ કારણ હોય છે. આ અનુપરતકાય ક્રિયા છે. જે દુષ્પ્રયુક્ત છે અર્થાત્ દુર્ભાવથી યુકત છે, તે ઇન્દ્રિયાની સાથે મનન શબ્દ આદિ વિષયેના સમ્પર્ક થવાથી હર્ષ અનુભવે અને અમનેજ્ઞ વિષયના સચાગથી દ્વેષના અનુભવ કરે છે તથા મનથી અશુભ સંકલ્પ કરે છે. તેનામાં સવેગ અને નિવેદ ડેાતાં નથી તે મેક્ષમાગ માં સ્થિત થતા નથી તે પ્રમત્ત સયતની જે કાયક્રિયા હોય છે તે દુષ્પ્રયુકતકાય ક્રિયા કહેવાય છે. (૨) આધિકરણિકી ક્રિયા એ પ્રકારની છે-સચેાજનાધિકરણકી અને નિવત્તનાધિકરણિકી. અગાઉથી મનાવેલી તલવાર તથા મૂઠ આદિએ જુદા જુદા પદાર્થોને જોડવું સંયાજનાધિકરણકી ક્રિયા છે તલવાર વગે૨ે હિંસાકારી પદાર્થાને નવા પ્રકારથી બનાવવાનુ તેને નિવત્તનાધિકરણુકી ક્રિયા કહે છે, શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૧૪ Page #31 -------------------------------------------------------------------------- ________________ (૩) ત્રીજી પ્રાદ્ધેષિકી ક્રિયા પણ એ પ્રકારની છે-જીવ પ્રાઢેષિકી અને અજીવ પ્રાદ્ધેષિકી, જીવ પર દ્વેષ કરવાથી જીવ પ્રાદેષિકી ક્રિયા થાય છે જ્યારે પાષાણ વગેરે જીવ વસ્તુઓ પર લપસી પડવા વગેરે કંઈ નિમિત્તથી જે દ્વેષ ઉત્પન્ન થાય છે, તે અજીવપ્રાઢેષિકી ક્રિયા કહેવાય છે. (૪) પારિતાપનિકી ક્રિયાના પણ એ ભેદ છે-સ્વહસ્તપારિતાપનિકી અને પહેસ્ત પારિતાપનિકી પેાતાના જ હાથથી પેાતાના શરીરને અથવા અન્યના શરીરને આર્ત્ત ધ્યાન આદિથી પ્રેરિત થઈ ને તાડન આદિ કરવુ' સ્વહસ્તપારિતાપનિકી ક્રિયા છે, બીજાના હાથે પરિતાપ પહોંચાડવાની જે ક્રિયા થાય છે તે પરહસ્તપારિતાપનિકી ક્રિયા કહેવાય છે. (૫) પ્રાણાતિપાતિની ક્રિયાના પણુ એ ભેદ છે. સ્વહસ્ત પ્રાણાતિપાત ક્રિયા અને પરહસ્ત પ્રાણાતિપાત ક્રિયા ધાર માત્ત ધ્યનની સ્થિતિમાં અથવા કોઈ પ્રકારની મુશ્કેલી આવી પડવાના કારણે નિવેદના કારણે પેાતાના જ હાથથી પેાતાના પ્રાણના નાશ કરે છે અથવા ક્રોધાદિને વશ થઈને પેાતાના હાથે અન્યના પ્રાણા હણે છે તેને સ્વહસ્ત પ્રાણાતિપાત ક્રિયા કહે છે. આવી જ રીતે બીજાના પ્રાણાના ઘાત કરાવવા પરહસ્તપ્રાણાતિપાત ક્રિયા છે. (૬) અપ્રત્યાખ્યાન ક્રિયાના પણુ એ ભેદ છે-જીવા પ્રત્યાખ્યાન ક્રિયા અને અજીવાપ્રત્યાખ્યાન ક્રિયા જીવના વિષયમાં પ્રત્યાખ્યાન કરવાથી જે કમ બંધાય છે તે જીવાપ્રત્યાખ્યાન ક્રિયા છે જ્યારે દારૂ, માંસ આદિ નિર્જીવ પદાર્થાંનુ પ્રત્યાખ્યાન ન કરવાથી જે કમ બંધાય છે, તે અજીવાપ્રત્યાખ્યાન ક્રિયા છે. (૭) આરમ્ભિકી ક્રિયા પણ એ પ્રકારની છે-જીવાર ભિકી અને અજીવાર ભિકી જીવના આરંભ-ઉપમર્દન કરવાથી લાગવાવાળી ક્રિયા જીવાર'ભિકી ક્રિયા કહેવાય છે તથા અજીવા અર્થાત્ જીવના કલેવરના જીવના આકારના મનાવેલાં લેટ વગેરેના પિડ અથવા વસ્રાના આરંભ કરવાથી થતા ક્રમ બન્યને અજીવાર ભિકી ક્રિયા કહે છે. (૮) પારિગ્રાહિકી ક્રિયાના પણ એ ભેદુ છે—જીવપારિગ્રહકી અને– અજીવપારિગ્રહીકી સચેતને! પરિગ્રહ કરવા જીવપારિત્રહિકી અને અચેત વસ્તુના પરિગ્રહ કરવા અજીવપારિગ્રહિકી ક્રિયા છે. (૯) માયાપ્રત્યયિકી ક્રિયા પણ એ પ્રકારની છે આત્મભાવ વ'કનતા અને પરભાવવ કનતા અપ્રશસ્ત આત્મભવને વક્ર કરવા અર્થાત્ પેાતાના અપ્રશસ્ત ભાવને ઢાંકી દઈ પ્રશસ્ત ખતાવ્યા કરવા તે આત્મભાવવ કનતા છે. વ્યાપાર રૂપ હાવાના કારણે માને ક્રિયા કહેવામાં આવી છે. ખાટા લેખ વગેર લખીને પરભાવની જે વચના કરવામાં આવે છે તેને પરભાવ કનતા કહે છે, (૧૦) મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયાના પણ એ ભેદ છે ઉનાતિરિકત શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૧૫ Page #32 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાદર્શન પ્રત્યયા અને તદુવ્યતિરિકત મિથ્યાદર્શન પ્રત્યયા પિતાના પરિ. માણથી જે ઓછું હોય તેને ઉન” અને જે વધું હોય તેને અતિરિત કહે છે. તાત્પર્ય એ છે કે આત્મા હકીકતમાં કર્મોદય અનુસાર પ્રાપ્ત શરીરના પ્રમાણમાં હોય છે. કોઈ મિયાદષ્ટિ તેને અંગૂઠાની બરાબર માને છે, કોઈ જવની બરાબર કઈ સામાના ચોખાની બરાબર ન્યૂન રૂપમાં માને છે. કોઈ આત્માને સર્વવ્યાપક કહીને અધિક પ્રમાણે માને છે. આ રીતે માનવાથી ઉનાતિરિકત મિથ્યાદર્શન પ્રત્યયા કિયા લાગે છે અને તેનાથી સાપરાયિક આસવ થાય છે. ઉનાતિરિત મિથ્યાદર્શનથી જે મિથ્યાદર્શન ભિન્ન છે તે તદુવ્યતિરિકત મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા છે જેમ કે–આત્માનું અસ્તિત્વ જ નથી એમ માનવું. (૧૧) દાર્શનિકી (દષ્ટિજા) ક્રિયા પણ બે પ્રકારની છે-જીવદૃષ્ટિકા અને અજીવદટિકા અશ્વ વગેરેને જેવા જનારાને જે કર્મબન્ધનું કારણ છે તે જીવ દષ્ટિકા તથા અજીવ ચિત્ર વિગેરેને જોવા માટે જનારાઓને જે કર્મબન્ય રૂપ વ્યાપાર છે તે અજીવદૃષ્ટિકા ક્રિયા કહેવાય છે. (૧૨) સ્પેશિકી ક્રિયા પણ બે પ્રકારની છે, જીવ પશિ કી અને અજીવ સ્પેશિકી બંનેનું સ્વરૂપ દૃષ્ટિક ક્રિયાની બરાબર સમજી લેવું જોઈએ. તફાવત એ છે કે અહીં જોવાના સ્થાને “સ્પર્શ કરવો” એમ કહેવું જોઈએ. પૃષ્ટિકા ક્રિયા પણ બે પ્રકારની છે-જીવપૃષ્ટિક અને અજીવ પૃષ્ટિક રાગ તથા ષથી પ્રેરિત થઈને જીવના વિષયમાં અથવા અજીવના વિષયમાં પૂછનારાને જે કર્મબન્ધ રૂપ વ્યાપાર હોય છે તે જીવપૃષ્ટિકા અને અછવપૃષ્ટિકા ક્રિયા છે. (૧૩) પ્રાતીતિકી ક્રિયા પણ બે પ્રકારની છે-જીવાતીતિકી અને અજીવ પ્રાતીતિકી જીવના નિમિત્તથી જે કર્મબધ રૂપ વ્યાપાર થાય છે તે જીવપ્રાતી તિકી અને અજીવના નિમિત્તથી જે કર્મબન્ધ રૂપ વ્યાપાર થાય છે તે અજીવપ્રાતીતિકી ક્રિયા છે. (૧૪) સામજોપનિપાતકી ક્રિયા પણ બે પ્રકારની છે-જીવ સામોપનિપાતિકી અને અજીવ સામોનિપાતિકી કેઈને બળદ ઘણે સુંદર છે. જેમ-જેમ કે તેને જુવે છે અને તેના વખાણ કરે છે, તેમ બળદને માલિક ખુશ થાય છે. આને જીવ સામન્તોપનિપાતિકી ક્રિયા લાગે છેઆવી જ રીતે અજીવ ભવન વગેરેની પ્રશંસા સાંભળીને હર્ષિત થનારાને અજવસામોપનિપાતિકી ક્રિયા લાગે છે. (૧૫) સ્વાહસ્તિકી ક્રિયા પણ બે પ્રકારની છે જીવસ્વાહસ્તિકી અને અજીવવાહસ્તિકી પિતાના હાથે ગ્રહણ કરેલી અજીવ તલવાર આદિથી કઈ જીવને મારવું અજવસ્વાહસ્તિકી ક્રિયા છે અથવા પોતાના હાથે જીવને માર માર જીવસ્વાહસ્તિકી અને અજીવને તાડન કરવું અજવસ્વાહ રિતકી ક્રિયા છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧૬ Page #33 -------------------------------------------------------------------------- ________________ (૧૬) નૈસષ્ટિકી ક્રિયા. પણ એ પ્રકારની છે—જીવ નૈસૃષ્ટિકી અને અજીવ નેસૃષ્ટિકી. રાજા વગેરેના આદેશથી યંત્ર વિગેરે દ્વારા પાણી વગેરેનું કાઢવુ જીવ નૈસષ્ટિકી ક્રિયા છે અને ધનુષ્ય વગેરેથી તીર વગેરેને ઢેડવા અજીવ નૈસૂષ્ટિકી ક્રિયા છે. (૧૭) આજ્ઞાપનિકી ક્રિયા પણ એ પ્રકારની છે-જીવ અજ્ઞાપનિકી અને અજીવ આજ્ઞાપનિકી જીવના વિષયમાં આજ્ઞા આપનારને જીવ આજ્ઞાપનિકી અને અજીવના વિષયમાં આજ્ઞા આપનારાને અજીવ--આજ્ઞાપનિકી ક્રિયા લાગે છે. (૧૮) વૈદારણિકી ક્રિયા પણ એ પ્રકારની છે-જીવવૈદારણુિકી અને અજીવ વૈદારણુકી જીવને વિદારણા કરવાથી (ચીરવાથી-ફાડવાથી) જીવ વૈદારણિકી અને અજીવને વિદારણ કરવાથી અજીવ વૃંદારણુકી ક્રિયા થાય છે આને જીવવૈદારિકા અને અજીવવૈદારિકા પણ કહે છે. (૧૯) અનાભાગપ્રત્યયિકી ક્રિયાના પણ એ ભેદ છે—મનાયુકતાદાનતા અને અનાયુકત પ્રમાનતા ઉપયાગ લગાવ્યા વગર-અસાવધાનીથી વસ્ત્ર પાત્ર વગેરેને ગ્રહણ કરવા અનાયુકતાદાનતા છે અને ઉપચેગ શૂન્યતાથી વસ્ત્રપાત્ર આદિત્તુ પ્રમાર્જન કરવું' અનાયુકતપ્રમાનતા છે, (૨૦) અનવકાંક્ષાપ્રત્યયિકી ક્રિયા પણ એ પ્રકારની છે-આત્મશરીરાનવકાંક્ષાપ્રત્યયા અને પરશરીરાનવકાંક્ષાપ્રત્યયા જે પુરૂષ પાતાના શરીરની પણુ દરકાર ન રાખીને પેાતાને નપુસક આફ્રિ બનાવવા માટે પેાતાના જ અંગાપાંગનું છેદન વગેરે કરે છે તેને આત્મશરીરાનવકાંક્ષાપ્રત્યયા ક્રિયા લાગે છે અને જે પારકા શરીરના જેમ કે ખળદ વગેરેના શરીરના અંગાપાગનું છેદન વગેરે કરે છે તેની ક્રિયાપરશરીરાનવકાંક્ષાપ્રત્યયા કહેવાય છે. (૨૧) પ્રેમપ્રત્યયા ક્રિયા પણ એ પ્રકારની છે, માયાપ્રત્યયા અને લાભ મયા, (૨૨) દ્વેષપ્રત્યયા ક્રિયા પણ એ પ્રકારની-છે ક્રોષપ્રત્યયા અને માનપ્રત્યયા, (૨૩) પ્રાયેાગિકી ક્રિયા તે છે જે પ્રયેાગદ્વારા ઉત્પન્ન થાય છે. આના ત્રણ ભેદ છે—મન વચન અને કાચાના પ્રયાગથી થનારી, મનના વ્યાપારથી થનારી ક્રિયા મનઃપ્રાચેાગિકી છે. વચનના વ્યાપારથી થનારી વચન પ્રાગૈાગિકી અને કાયાના વ્યાપારથી થનારી કાયપ્રાયાગિકી ક્રિયા કહેવાય છે. (૨૪) સામુદાનિકી ક્રિયા પણ ત્રણ પ્રકારની છે-અનન્તર, પરમ્પર અને તદ્રુભય જે ક્રિયાના કાળમાં વ્યવધાન-(અન્તર) ન હેાય તે અનન્તરસામુદાનિકી જેના કાળમાં અન્તર હાય તે પરસ્પર અને જેના કાળમાં કદાચિત વ્યવધાન (અન્તર) હાય અને કદાચિત ન હોય તે તદુલયસામુદાનિકી ક્રિયા કહેવાય છે. (૨૫) અય્યપથિકી ક્રિયા તે છે જે માત્ર શરીર અથવા વચનથી થાય, શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૧૭ Page #34 -------------------------------------------------------------------------- ________________ જેમાં પ્રમાદ અને કષાય લેશમાત્ર ન હેાય, જેના કારણે એ સમયની સ્થિતિવાળા ક્રમ 'ધાય છે. જો કે તે ક્રિયા જીવને વ્યાપાર જ છે તે પણ અજીવ શરીર અથવા વચનની પ્રધાનતાથી વિવક્ષા થવાથી અજીવક્રિયા કહેવાય છે આવી રીતે આ પચ્ચીસ ક્રિયાઓમાંથી ચાવીસ સામ્પરાયિક આસનના કારણરૂપ હોય છે અને ઐપથિકી ક્રિયા ઇર્યાપથ આસ્રવનું કારણ હાય છે. સ્થાનોંગસૂત્રના બીજા સ્થાનકના પ્રથમ ઉદ્દેશકના ૬૦માં સૂત્રમાં કહ્યુ છે પાંચ ઇન્દ્રિઓ, ચાર કષાય, પાંચ અવ્રત અને પચ્ચીસ ક્રિયાએ કહેવામાં આવી છે. નવતત્વ પ્રકરણમાં પણ કહ્યુ` છે ‘ઇન્દ્રએ પાંચ, કષાય ચાર, અત્રત પાચ, ચાગ ત્રણ અને ક્રિયા પચ્ચીસ આસ્રવના કારણ કહેવામાં આવેલ છે. તથા (૧) મિથ્યાત્વ (ર) અનંત (૩) પ્રમાદ (૪) કષાય (૫) અશુભચાગ (૧) પ્રાણાતિપાત (૭) મૃષાવાદ (૮) અદત્તાદાન (૯) મૈથુન (૧૦) પરિગ્રહ (૧૧) શ્રેત્રેન્દ્રિય (૧૨) ચક્ષુઇન્દ્રિય (૧૩) ઘાણેન્દ્રિય (૧૪) રસનેન્દ્રિય (૧૫) સ્પર્શીનેન્દ્રિય (૧૬) મનાયેાગ (૧૭) વચનયાગ (૧૮) કાયયેાગ (૧૯) ભાણ્યો. પકરણનુ અયત્નાથી નિક્ષેપણુ અથવા ગ્રહણ કરવું અને (૨૦) સૂચીકુશાગ્રનુ પણ અયતનાથી નિક્ષેપણુ-ગ્રહણુ, આ વીસ પ્રકારના આસન કહેવામાં આવ્યા છે. તથા અગાઉ કહેવામાં આવેલા આસવના ખેંતાલીસ ભેદમાં પંદર પ્રકારના યાગાને ઉમેરવાથી આસવના સત્તાવન ભેદ પણ થાય છે. આ આસવ સ’બધી વિસ્તાર સમજવા જોઇએ. પા સબ જીવોં કે કર્મબન્ધ સમાન હોતા હૈ યા વિશેષાધિક ‘સિન્ગ મંત્રાયુિમાવ’- ઈત્યાદિ સૂત્રાથ—તીવ્રભાવ, મદભાવ, વીય અને અધિકષ્ણુની વિશેષતાના કારણે આસવમાં પણ વિશેષતા થઈ જાય છે દા તત્વાથ દીપિકા-કાયયેાગ આદિ આસવના કારણેા બધા જીવામાં સામાન્ય છે, આ બધા સસારી જીવામાં સમાન રૂપથી જોવામાં આવે છે આથી કમ બન્ધ પણ દરેકમાં સરખાં હાવા જોઇએ અને એનું ફળ પણુ દરેકને સરખુ મળવુ' જોઇએ પરંતુ આ પ્રમાણે મનતુ નથી, એનુ... કારણ જીવના પિરણામામાં રહેલા ભેદ છે જે અનેક પ્રકારના હૈાય છે, આ દર્શાવવા માટે કહેવામાં આવ્યુ છે. તીવ્રભાવ, મન્તભાવ ‘આદિ’ શબ્દથી જ્ઞાતભાવ અજ્ઞાતભાવ, વીય'વિશેષ અને અધિકરણ વિશેષથી સામ્પરાયિક આસત્રમાં વિશેષતા (વિષમતા–ભિન્નતા) થાય છે. બાહ્ય તથા આભ્યંતર કારણેા મળવાથી આત્મામાં જે ઉત્સાહ અધ્યવસાય ઉત્પન્ન થાય છે તેને તીવ્રભાવ કહે છે. મન્તભાવ આનાથી વિપરીત હાય છે, અર્થાત્ જે અધ્યવસાય ઉત્કૃષ્ટ ન હાય તે, મન્દ કહેવાય છે. આ શત્રુહણવા શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૧૮ Page #35 -------------------------------------------------------------------------- ________________ યોગ્ય છે હું એને હણીશ” આ રીતે ઈરાદાપૂર્વક પ્રવૃત્તિ કરવી જ્ઞાતભાવ કહેવાય છે. અજાણતા અથવા પ્રમાદથી પ્રવૃત્તિ થવી આજ્ઞાતભાવ છે. ભાવન અર્થ છે. આત્માનું અધ્યવસાય અથવા પરિણામ પ્રત્યેકની સાથે તેને સંબંધ છે જેમ કે તીવભાવ, મન્દભાવ, જ્ઞાતભાવ અને અજ્ઞાતભાવ જીવને ક્ષાપશમિક અથવા ક્ષાયિક ભાવ વીર્ય કહેવાય છે અથવા દ્રવ્યની આગવી જે વિશિષ્ટ શક્તિ છે તેને વીર્ય કહે છે. અધિકારણે તે દ્રવ્ય અથવા સાધન કે જેના વડે કઈ ક્રિયા કરવામાં આવે છે અને જેને લેક ભાષામાં એ જાર કહે છે “વિશેષ પદને બંને અર્થાત વીર્ય અને આધિકરણની સાથે સંબંધ છે, આ રીતે જીવની શકિત વિશેષતાને વીર્ય વિશેષ અને તરવાર આદિની શકિતની વિશેષતાને અધિકરણ વિરોષ કહે છે. આમ તીવ્રભાવ, મન્દભાવ, જ્ઞાતભાવ, અજ્ઞાતભાવ, વીર્યવિશેષ અને અધિકરણ વિશેષથી સામ્પરાયિક આસવમાં વિરોષતા અર્થાત્ તરતમતા ઉત્પન્ન થાય છે. અભિપ્રાય એ છે કે એક જીવ કેઈ કાર્યને તીવ્રભાવથી કરે છે અને બીજે જીવ તેજ કાર્યને મદ પરિણામથી કરે છે, એવી જ રીતે કોઈ જીવ કેઈ ક્રિયામાં જાણી–બૂઝીને પ્રવૃત્ત થાય છે અને કોઈ જીવની તેજ ક્રિયામાં અજાણતાં જ પ્રવૃત્તિ થઈ જાય છે ત્યારે તેમના આવમાં પણ ભેદ થાય છે. પ્રત્યેક અવસ્થામાં આસ્રવ સમાન જ હોય એ નિયમ નથી જેમ કે જ્ઞાતભાવ અને અજ્ઞાતભાવના કારણે આસવમાં અતર પડી જાય છે તેવી જ રીતે વીર્ય અને અધિકરણની ભિન્નતાથી પણ આસવમાં ભિન્નતા થઈ જાય છે આજ કારણ છે કે કેઈ જીવ તીવ્ર આસવને ભાગી થાય છે તે કઈ જીવ તીવ્રતર અને તીવ્રતમ આસવને, એવી જ રીતે કોઈ જીવને મન્દ આસવ હોય છે. તે કેઈને મન્દતર અથવા મંદતમ આસવ હોય છે. જ્યારે આસ્રવમાં અન્ડર પડે છે તે બન્યમાં પણ અન્તર પડયા વગર રહેતું નથી અને કર્મબન્ધમાં અતર પડવાથી તેનામાં અન્તર પડવું અનિવાર્ય છે ધા તત્વાર્થનિયુકિત–પૂકિત ઇન્દ્રિય, કષાય, અત્રત આદિના કારણે જે જીવ ભવભ્રમણ જનક સાપરાયિક કમબન્ધ કરી રહ્યાં છે, તે બધાને શું સરખો જ બન્ધ થાય છે? અથવા ઉક્ત કારણોથી થનારા બન્ધમાં થોડું અત્તર પણ હોય છે? આ શંકાનું સમાધાન કરવા માટે એ પ્રતિપાદન કરીએ છીએ કે પરિણામના ભેદથી કમબન્ધમાં પણ ભિન્નતા થઈ જાય છે– તીવ્રભાવ, મંદભાવ, જ્ઞાતભાવ, વીર્યની વિશેષતા અને અધિકરણની વિરોષતાના કારણે સામ્પશયિક કમ–આસવમાં પણ ભિન્નતા થઈ જાય છે, આસવમાં ભેદ થવાથી બન્યમાં અને બન્ધમાં વિશેષતા થવાના કારણે તેના ફળમાં પણ વિશેષતા આવી જાય છે. ઉત્કૃષ્ટ, પ્રકૃષ્ટ અથવા ઉથ ભાવ તે તીવ્રભાવ કહેવાય છે. ભાવને અર્થ છે અધ્યવસાય અથવા આત્માની વિશેષ પરિણતિ તેજભાવ જ્યારે અધિક શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧૯ Page #36 -------------------------------------------------------------------------- ________________ તીવ્ર હોય છે તે તીવ્રતર કહેવાય છે અને જ્યારે અતિ અધિક તીવ્ર હોય છે તો તીવ્રતમ કહેવાય છે. ભાવમાં જેટલી તીવ્રતા હોય છે, તેટલી જ બન્ધમાં પણ તીવ્રતા હોય છે અને તદનુસાર તેના ફળમાં પણ તેટલી જ તીવ્રતા આવી જાય છે. કારણોમાં ભેદ હોવાથી કાર્યમાં પણ ભેદ થાય છે અને કાર્યમાં ભેદ જેને કારણમાં ભેદનું અનુમાન કરવામાં આવે છે. આ નિયમ અનુસાર આત્માની પરિણતિના ભેદથી બન્ધમાં ભેદ થ સ્વાભાવિક છે અને બન્ધના લેદથી આત્માની પરિણતિની વિષમતાનું અનુમાન કરી શકાય છે. તીવ્રભાવથી જે વિપરીત હોય તે મન્દભાવ કહેવાય છે. મન્દભાવ જે કમબન્યા હોય છે તે સ્વપ હોય છે, ઉત્કૃષ્ટ હેતે નથી તેમાં તીવ્રભાવથી થનારા બની માફક ઉત્કટતા અથવા ઉગ્રતા હોતી નથી. તીવ્રભાવમાં પણ તારતમ્યના ભેદથી અનેક ઉચ્ચ-નીચ શ્રેણિઓ હોય છે. કોઈ તીવ્રભાવ અધિમાત્ર હોય છે, કઈ અધિમાત્ર મધ્ય હોય છે, કઈ અધિમાત્ર મૃદુ હોય છે, કેઈ મધ્ય અધિમાત્ર હોય છે, કઈ મધ્યમ, કેઈ મધ્ય મૃદુ, કઈ મૃદુ-અધિમાત્ર કઈ મૃદુમધ્ય અને કોઈ મૃદુ હેાય છે. આ રીતે અપેક્ષા ભેદથી જુદા જુદા પ્રકારનાં અધ્યવસાય હાય છે. એવી જ રીતે ઉપયોગથી ઉપયુકત આત્માનું પરિણામ જ્ઞાતભાવ કહેવાય છે, જેને આશય છે–જાણી–બૂઝીને, સંકલ્પપૂર્વક હિંસા આદિ કર્મોમાં પ્રવૃત્ત થવું જેમ કે-“આ શત્રુ હણવા યોગ્ય છે, હું આ પુરૂષને હણીશ” એ રીતને વિચાર કરી ઘાત કરો. અજ્ઞાતભાવ આનાથી વિપરીત હોય છે. તે ઉપગ શૂન્ય આત્માનું પરિણામ છે જેમ વગર સંકલ્પનાં અકરમાત, હિંસા આદિમાં પ્રવૃત્ત થઈ જવું–મદ અથવા પ્રમાદથી અજાણતા હિંસા આદિ થઈ જવી. આ જ્ઞાતભાવ અને અજ્ઞાતભાવથી કર્મબન્ધમાં વિશેષતા થઈ જાય છે. ઉદાહરણાર્થ–એક માણસ હરણને મારવાના ઈરાદાથી બાણ ફેંકે છે, તેનાથી હરણ વિધાઈ જાય છે. બીજે માણસ કઈ થડને વિંધવાના આશયથી બાણું ફેંકે છે, પરંતુ વચમાં કઈ મૃગ અથવા કબૂતર તેનાથી વિંધાઈ જાય છે. જો કે આ બંને ઘાતકની પ્રાણાતિપાત ક્રિયા ઉપર છલેથી એક સરખી પ્રતીત થાય છે, પરંતુ આતરિક અધ્યવસાયમાં ભેદ હોવાના કારણે તેમના કર્મબન્ધમાં ભેદ હોય છે. પહેલા ઘાતકને કર્મને અન્ય અધિક અને તીવ્ર હોય છે, જ્યારે બીજા ઘાતકને કે જે હિંસા કરવાને ઈરાદે રાખતું નથી, પરન્તુ પ્રમાદ અને કષાયને વશીભૂત છે, અ૫ કર્મબન્ધ થાય છે, કારણ કે રાગદ્વેષ વગર બાણ ફેંકી શકાતું નથી અને રાગદ્વેષ એ પણ એક પ્રકારને પ્રમાદ જ છે. પ્રમાદના આઠ ભેદ કહેવામાં આવ્યા છે-(૧) અજ્ઞાન (૨) સદેહ (૩) મિથ્યાજ્ઞાન (૪) રાગ (૫) દ્વેષ (૬) મૃયનવરાતમૃતિ ન શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ Page #37 -------------------------------------------------------------------------- ________________ રહેવી () ધર્મ પ્રત્યે આદર અર્થાત જાગૃતિ ન હેવી અને (૮) ગેની અપ્રશસ્ત પ્રવૃત્તિ થવી. તીવ્ર કષાય, વેશ્યા અને જ્ઞાનથી ઉત્પન, પૌરૂષય પરિણામ દ્વારા જનિત, કડવાં ફળ આપનાર તથા નરકપાત આદિના કારણરૂપ જે હોય તે તીવ્ર હિંસા ભાવ કહેવાય છે. મધ્યમ કષાય તથા વેશ્યાના નિમિત્તથી થનાર મધ્યમ હિંસા ભાવ કહેવાય છે. અને જે પાતળા કષાય અને લેશ્યા પરિણામથી તથા પ્રમાદના યોગથી યુક્ત હોય તે મન્દ અથવા મન્દર હિંસાભાવ કહેવાય છે. વર્યાન્તરાય કર્મના ક્ષપશમથી ઉત્પન્ન થનારી લબ્ધિ વીર્ય કહેવાય છે. વીર્ય આત્માનું સામર્થ્ય–વિશેષ છે. વજatષભ નારાચસંહનની મદદ મેળવીને તેના દ્વારા સિંહ આદિનું પણ વિદારણ કરી શકાય છે, જેમ ત્રિપૃષ્ણે કર્યું હતું. સિંહ મદોન્મત્ત હાથિએનાં કુંભસ્થળનું વિદ્યારણ કરવામાં સમર્થ હોય છે તે પણ વીર્યના જ પ્રભાવથી આ પ્રકારના વીર્યની વિશેષતાથી કર્મબન્ધમાં વિશેષતા થાય છે. આ વીયવિશેષ પણ કદાચિત અધિમાત્ર હોય છે, કદાચિત્ અધિમાત્ર મધ્ય હોય છે કદાચિત અધિમાત્ર મૃદુ હોય છે ઈત્યાદિ પૂર્વવત્ સમજી લેવું જોઈએ. જે પ્રાણી મંદ પ્રાણ હોય છે તેનામાં વીર્યને એ ઉત્કર્ષ થતું નથી, જેમ કે--મહાપ્રાણુમાં જેવામાં આવે છે. આવી રીતે વીર્યની તરતમતા પણ કર્મબન્ધમાં વિશેષતા ઉત્પન્ન કરે છે. જેના કારણે આત્મા દુર્ગતિને અધિકારી બને છે, તે તલવાર આદિ દ્રવ્ય અધિકરણ કહેવાય છે. અધિકરણના બે ભેદ છે-નિર્વત્તાધિકરણ અર્થાત્ હિંસાકારક સાધનેનું નવેસરથી નિર્માણ કરવું અને સાંજનાધિકરણ અર્થાત્ તેમના ભાગેને જોડીને તેમને આરંભ-સુમારંભને લાયક બનાવવા આ અધિકરણ દ્રવ્યના ભેદથી પણું કર્મબન્ધમાં ભેદ થાય છે. જેમનું મન શૃંગાથી શૂન્ય છે, જે નિય છે, પાપથી ડરતાં નથી, તેઓ પ્રાણિવધ કાજે મૃષાવાદ અને સ્તય (ચોરી) વગેરેને પ્રત્યાહન આપનારી કૃતિઓનું નિર્માણ કરે છે. આ અધિકરણ દ્રવ્ય કલહના ઉત્કટ કારણે હોય છે. આવા ફાંસી જાળ આદિ અધિકરણની વિશેષતાથી કર્મબન્ધમાં પણ વિશેષતા ઉત્પન્ન થઈ જાય છે. આ રીતે પૂર્વોક્ત ઓગણચાળીસ પ્રકારનાં કર્માસમાં તીવ્રતા મન્દતા, જ્ઞાતભાવ, અજ્ઞાતભાવ, વીર્યવિશેષ અને અધિકરણ વિશેષ થાય છે અને આ વિશેષના કારણે કર્મના આસ્ત્રમાં પણ વિશેષતા ઉત્પન્ન થઈ જાય છે, તે સામ્પરાયિક કર્માસ્ત્રવ તીવ્ર, તીવ્રતર તીવ્રતમ, મન્દ, મન્દતર, મદતમ, મધ્યમ, મધ્યમતર અને મધ્ય મતમ સમજવું જોઇએ. આ પ્રકારની આસવ સંબંધી વિશેષતાથી કર્મબન્ધમાં પણ વિશેષતા થાય છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૨૧. Page #38 -------------------------------------------------------------------------- ________________ અધિકરણ કા સ્વરૂપ આમ, ક્રોધ, રાગ તેમજ દ્વેષથી યુક્ત પ્રાણીના સચેગથી અને દેશકાળ શ્રાદિ ખાદ્ય કારણાના વશથી, ઇન્દ્રિય, કષાય, અવત, અને ક્રિયાઓના કાઈ આત્મામાં તીવ્રભાવ હાય છે–‘સખળ’ પરિણામ વિશેષ થાય છે. આવા જીવાને તીવ્ર આસ્રવ થાય છે તેજ ઇન્દ્રિય, કષાય, અવ્રત અને ક્રિયાઓના ક્રોધ આદિ માન્તરિક કારણેાથી તથા દેશ-કાળ આદિ અનેક માહ્ય કારણાથી કોઈ કાઇ આત્મામાં મન્તભાવ થાય છે, અર્થાત્ આત્માનું નિળ પરિણામ હોય છે. આવા જીવને મન્દ આસ્રવ થાય છે. ઇન્દ્રિય, કષાય અત્રત અને ક્રિયામાં પ્રવૃત્ત કાઇ આત્માને જ્ઞાતભાવ થાય છે અર્થાત્ કે ઇ જીવ જાણી-સમજીને કોઈ કાય માં પ્રવૃત્તિ કરે છે તેને મહાન આસ્રવ થાય છે, એવી જ રીતે ઇન્દ્રિય, કષાય, મત્રત તથા ક્રિયામાં પ્રવૃત્ત કાઈ આત્માને અજ્ઞાતભાવ થાય છે અર્થાત્ કોઈ જીવ દ્વારા અજાણતા જ કઈ પ્રવૃત્તિ થઈ જાય છે, તેને અલ્પ આસ્રવ થાય છે. આવી જ રીતે વ-ઋષભનારાચસ હુનનવાળા પુરૂષની ઇન્દ્રિય સ્માદિની જે પ્રવૃત્તિ થાય છે તેથી મહાન આસ્રવ થાય છે. અન્ય સહુનનવાળા પુરૂષને પાપ કરવામાં અલ્પ આસવ થાય છે, કાઈ અલપતર વીય વાળાને અપતર આસ્રવ થાય છે. આ રીતે અધિકરણની વિશેષતાથી પણ આસ્રવમાં વિશેષતા થાય છે. જેમ કેઈ લાડવાના રસ અતિ મધુર હાય છે અને કોઈના સ્વપ મધુર હાય છે, કોઇ વસ્તુને સ્વાદ અત્યન્ત કડવા હાય છે કોઇના ન અતિ ન અતિ કડવા હાય અને તે અલ્પતા આદિમાં મન્ત્રતા, મધુર અથવા મન્વંતરતા, મન્દતમતા આદિ અનેક શ્રેણિએ હોય છે, એવી જ રીતે શુભ અને અશુભ કર્મોના પણ તંત્ર, તીવ્રતર, તીવ્રતમ, મન્દ, મન્ત્તર, અને મન્ત્રતમ આદિ અનેકભેદોવાળા અન્ય થાય છે. આમાંથી શુભકર્માંના રસ(અનુભાગ) દ્રાક્ષ, શેરડી, દૂધ અથવા મધ જેવા મીઠો હાય છે જેના અનુભવથી જીવને અત્યન્ત આનન્દની પ્રાપ્તિ થાય છે. અશુભ કર્મોના રસ લીમડા અથવા કરીયાતા આદિની માફક કડવા હાય છે જેના અનુભવથી જીવ અવણું નીય વ્યાકુળતાના ભાગી થાય છે. કફળની તીવ્રતા અને તીવ્રતરતા વગેરેને સમજાવવા માટે આ ઉદાહરણ આપવામાં આવે છે-શેરડી અથવા લીમડાના ચાર શેર રસ સ્વાભાવિક રસ છે. આ રસને અગ્નિ ઉપર ગરમ કરષામાં આવે અને ઉકાળવામાં આવે કે જેથી તે ચાર, શેરની જગ્યાએ ત્રણ શેર જ રહી જાય તે તે રસ ‘તીવ્રરસ’ કહેવાશે અગર આ રસને ફરીવાર ઉક!ળવામાં આવે અને તે જો એક શેર જ બાકી રહી જાય તેા ‘તીવ્રતમ’ કહેવાશે, આવી જ રીતે શેરડી અથવા લીમડાના એક-એક શેર રસ સ્વાભાવિક રસ છે તેમાં એક શેર પાણી ભેળવવામાં આવે તે તે મન્દરસ કહેવાશે. શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૨૨ Page #39 -------------------------------------------------------------------------- ________________ તેમાં બશેરપાણી ઉમેરવામાં આવે તો તે મદતર રસ કહેવાશે અને જે ત્રણ શેરપાણી ઉમેરવામાં આવે તે તે રસ મન્દતમ થઈ જાશે બરાબર આવી જ રીતે શુભ અને અશુભ કર્મોના રસમાં આત્માના પરિણામોના ભેદથી તીવ્રતા, તીવ્રતરતા આદિ થાય છે. સૂત્રકૃતાંગ સૂત્રના દ્વિતીય શ્રતસ્કંધના પાંચમા અધ્યયનની ગાથા ૬-૭ માં કહ્યું છે કોઈ—કોઈ એકેદ્રિય, દ્વિદ્રીય આદિ ક્ષુદ્ર પ્રાણી હોય છે અને કેઈ– કોઈ હાથી આદિ વિશાળકાય પ્રાણી હોય છે તે ક્ષુદ્ર અર્થત અપકાય કંથવા આદિ પ્રાણી હિંસા કરવાથી અને હાથી આદિ મહાકાય પ્રાણીઓને ઘાત કરવાથી સરખાં જ વૈર અર્થાત્ કર્મ બધ અથવા વિરોધ થાય છે, કારણ કે બધાં જ આમાથી સમાન રૂપથી અસંખ્યાત પ્રદેશ છેકેઈ પણ જીવના પ્રદેશોમાં ન્યુનાધિકતા નથી, એવું કહેવું ન જોઈએ. આનાથી વિપરીત અપકાય અને મહાકાય જીવોની હિંસા કરવાથી–વિસદુશ જ કર્મબન્ધ થાય છે કારણ કે તેમના ઈન્દ્રિયાદિ પ્રાણેમાં ન્યૂનાધિકતા હોય છે, બધાં પ્રાણિઓના પ્રાણ સમાન સંખ્યક હોતાં નથી અને બધાની ચેતના એકસરખી વ્યકત થતી નથી એમ પણ ન કહેવું જોઈએ. તાત્પર્ય એ છે કે અપકાય અને મહાકાય જીવોની હિંસાથી સરખી રીતે જ કર્મ બંધાય છે. આ બંને એકાન્ત સમીચીન નથી કર્મબન્ધનું તારતમ્ય એકાન્તતઃ વિધ્ય જીની અપેક્ષાથી હતું નથી, પરંતુ ઘાતક જીવના અધ્યવસાયની તીવ્રતા અને મન્દતાની પણ તેમાં અપેક્ષા રહે છે. કેઈ જીવ ભલે અપકાય અને અલ્પપ્રાણ હોય પરન્તુ ઘાતક જીવ જે અત્યન્ત તીવ્ર કષાય પરિણામથી તેને ઘાત કરે છે ત્યારે તેને મહાન કર્મબન્ધ થાય છે. આનાથી વિપરીત ભલે કઈ જીવ મહાકાય હાય અગર ઘાતક અનિચ્છાપૂર્વક અથવા મદકષાયપૂર્વક તેને ઘાત કરે છે ત્યારે તેને અલ્પ કર્મબન્ધ થાય છે. આથી પૂર્વોકત બંને એકા-તમય વચન સમીચીન નથી, અર્થાત્ અલ્પકાય અને મહાકાય ઇવેની હિંસાથી કર્મબન્ધ સરખાં જ થાય છે અથવા અસમાન જ હોય છે આ વિધાન યુકિત સંગત નથી. અભિપ્રાય એ છે કે એક માત્ર વધ્ય જીવની સદૃશતા અને વિસÉશતા જ કર્મબન્ધમાં કારણ નથી પરંતુ ઘાતક જીવના તીવ્રભાવ મન્દભાવ જ્ઞાતભાવ, અને અજ્ઞાતભાવ મહાવીર્યત્વ અને અલવીયત્વ તથા અધિકરણની અસમાનતા પણ કર્મબન્ધના તારતમ્યના કારણે છે. આ સર્વષ્ટીકરણથી એ નિર્વિવાદ છે કે શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ Page #40 -------------------------------------------------------------------------- ________________ કર્મબન્ધમાં જે ન્યૂનાધિકતા હોય છે તે વધ્ય અને ઘાતક બંનેની વિશેષતા પર નિર્ભર રહે છે, તેવી સ્થિતિમાં કેવળ વધ્યજીવની અપેક્ષાથી જ કમબન્યમાં સમાનતા અથવા અસમાનતા માનવી અગર કહેવી એ યોગ્ય નથી જે આ બંને એકાન્ત સ્થાનોમાં પ્રવૃત્તિ કરે છે. અર્થાત્ કર્મબન્ધને એકાન્તતઃ સમાન અથવા અસમાન જ કહે છે તે અનાચારમાં પ્રવૃત્તિ કરે છે. બધા જીવોને એકાન્ત રૂપથી સરખા ગણીને તેમની હિંસાથી સરખાં જ કર્મબન્ધ માનવા યે ગ્ય નથી કિન્તુ તીવ્રભાવ મન્દભાવ આદિની વિશેષતાથી પણ કર્મબન્ધમાં વિશેષતા સ્વીકારવી જોઈએ. ચિકિત્સક આયુર્વેદશાસ્ત્રને અનુકૂળ સમીચીન શસ્ત્રક્રિયા અથવા અન્ય ચિકિત્સા કરી રહ્યો હોય, તો પણ રેગીનું મરણ થઈ જાય તે વૈદ્ય તેના નિમિત્તથી હિંસાને ભાગી બનતું નથી કારણ કે તેની ભાવનામાં દોષ નથી. બીજે કોઈ પુરૂષ સાપ માનીને દેરડાં ઉપર પ્રહાર કરે છે અને તેના છે ટૂકડા કરી નાખે છે. આ પ્રસંગમાં સાપની હિંસા ન થવા છતાં પણ તે હિસાના પાપને ભાગી થાય છે. કારણ કે તેના ભાવમાં દેશ વિદ્યમાન છે. ભાવદેષથી જે સર્વથા રહિત છે તેને કર્મબન્ધ થતું નથી આગમમાં કહ્યું છેકોઈ મુનિ ઈસમિતિથી જઈ રહ્યા હોય અને તેમણે પગ ઉપર લીધે હોય એ અરસામાં અકસ્માત કેઈ બેઈન્દ્રિય આદિ પ્રાણ ત્યાં આવી ચઢે અને તેમના પગ તળે કચડાઈ જાય તે પણ તે મુનિરાજને તે નિમિત્તે હિંસાને દેષ લાગતો નથી. આનાથી વિપરીત તેંદુલ મત્સ્યનું દષ્ટાંત પણ પ્રસિદ્ધ છે. આથી વધ્યજીવ અને ઘાતકજીવ-બંનેની અપેક્ષાથી કર્મબન્ધની ન્યૂનાધિકતા સમજવી–માનવી જોઈએ. એકાન્ત માનવાથી અનાચાર થાય છે દા જીવાધિકરણ કે ભેદ કા નિરૂપણ “જ્ઞીવાડકવા આવવાહિત ઈત્યાદિ સુવાર્થ-જીવ અને અજીવ આસવના અધિકારણ છે. છા તત્ત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં એ પ્રતિપાદન કરવામાં આવ્યું કે અધિકરણ એ આઅવની વિશેષતાનું કારણ છે. હવે તેના ભેદનું નિરૂપણ કરીને શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ Page #41 -------------------------------------------------------------------------- ________________ વરૂપનું કથન કરીએ છીએ જીવ અને અજીવ, જેમનું સ્વરૂપ પહેલા કહેવાઈ ગયું છે, આમ્રવના અધિકરણ હોય છે જેમાં અર્થ અધિકૃત કરી શકાય તે દ્રવ્યને અધિકરણ કહે છે. દ્રવ્યના છ ભેદ છે–(૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકશાસ્તિકાય (૪) કાળ (૫) જીવાસ્તિકાય અને (૬) પુદ્ગલાસ્તિકાય આ રીતે જે દ્રવ્યના આશ્રયથી આસ્રવ ઉત્પન્ન થાય છે તેને અધિકરણ કહે છે. જો કે સમસ્ત શુભાશુભ કાયવેગ આદિ રૂપ આસ્રવ જીવને જ થાય છે તે પણ જે આમ્રવને જીવ પ્રધાન થઈને ઉત્પન કરે છે તે આસ્રવતું અધિકરણ છવદ્રવ્ય હોય છે અને જે આસ્રવ અછવદ્રવ્યના આશ્રયથી જીવને ઉત્પન્ન થાય છે, તે આસવનું અધિકરણ અજીવદ્રવ્ય કહેવાય છે. આ કારણથી જ અહી જીવ તથા અજીવ એ બંનેને આસ્ત્રના અધિકરણ કહેવામાં આવ્યા છે. કેઈ ન કેઈ પર્યાયથી યુકત થઈને જ દ્રવ્ય આસવનું અધિકરણ થાય છે સામાન્ય દ્રવ્ય નહીં. (કારણ કે પર્યાયવિહીન સામાન્ય દ્રવ્યનું અસ્તિત્વ જ શકય નથી). આ તથ્યને સૂચિત કરવાના આશયે પર્યાય આમ્રવના અધિકરણ છે, એ પ્રકટ કરવા માટે સૂત્રમાં “જીવાજવા એ મુજબ બહુવચનને પ્રયોગ કરવામાં આવ્યું છે ના તત્વાથનિયુકિત–પૂર્વસૂત્રમાં બતાવવામાં આવ્યું કે તીવ્રભાવ, મન્દભાવ આદિ તથા વીર્યવિશેષ તથા અધિકરણ વિશેષ સામ્પરાયિક આસ્રવમાં વિશેષતા ઉત્પન્ન કરવાના કારણરૂપ હોય છે. આમાંથી તીવ્રભાવ, મન્દભાવ આદિ પ્રક અને અપકર્ષરૂપ હોય છે તેમજ લેકમાં પ્રસિદ્ધ હોવાના કારણે સુપ્રતીત છે વીતરાયકર્મના ક્ષપશમથી ઉત્પન્ન થનારા ક્ષાયોપથમિક વીર્ય અને ક્ષયથી ઉત્પન્ન થનારૂં ક્ષાયિક વીર્ય પ્રાયઃ પહેલા જ કહેવાઈ ગયા છે પરંતુ અધિકારણ શું છે અને તેના કેટલાં ભેદ છે? આ પ્રકારની જિજ્ઞાસા થવાથી કહીએ છીએ – જીવ અને અજીવ આસવના અધિકારણ છે. જેમાં અર્થ અધિકૃત કરવામાં આવે તે દ્રવ્ય અધિકરણ કહેવાય છે. દ્રવ્યના છ ભેદ છે-(૧) ધર્મોસ્તિકાય (૨) અધમસ્તિકાય (૩) આકાશાસ્તિકાય (૪) કાળ (૫) વાસ્તિકાય અને (૬) પુદ્ગલ સ્તિકાય આમાંથી જે દ્રવ્યને આશ્રિત કરીને આવની ઉત્પત્તિ થાય છે, તે દ્રવ્ય અધિકરણ કહેવાય છે. જો કે બધાં પ્રકારને આસવ પછી ભલે તે શુભ હોય અથવા અશુભ જીવને જ ઉત્પન્ન થાય છે, પરંતુ જે અ સ્રવ જીવની મુખ્યતાથી ઉત્પન્ન થાય છે તેનું અધિકરણ છવદ્રવ્ય કહેવાય છે. તીવ્ર અગર મન્દ આદિ ભાવના રૂપમાં પરિણત થનારા આત્માના શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૨૫ Page #42 -------------------------------------------------------------------------- ________________ વિષય બનનારા તે જીવ અથવા અજીવ પૂર્વોકત બેંતાળીસ પ્રકારના સામ્પરાયિક આસવના કારણે હોય છે આથી છના તિગમનના નિમિત્ત હોવાથી તેને “અધિકરણ શબ્દ દ્વારા કહેવામાં આવે છે. આમાંની પરિણતિરૂપ અને પ્રયોગ લક્ષણવાળા આસવની ઉત્પત્તિમાં બાહ્ય ચેતન અથવા અચેતન અથવા પદાર્થ નિમિત્ત બને છે. આથી હિંસા વગેરે પરિણામ જીવાધિકરણ અને અછવાધિકરણ હોય છે જીવદ્રવ્ય અથવા અછવદ્રવ્ય કઈ ન કોઈપર્યાયથી યુક્ત થઈને જ આસવના અધિકારણ બને છે, પર્યાયથી રહિત દ્રવ્ય સામાન્ય અધિકારણ બની શકતું નથી એવું સૂચિત કરવા માટે સૂત્રમાં “જીવા છવા એ રીતે બહુવચનને પ્રવેગ કરાય છે. પ્રત્યેક અધિકરણના બે-બે ભેદ છે-દ્રવ્યાધિકરણ અને ભાવાધિ. કરણ દ્રવ્યરૂપ અધિકરણ દ્રવ્યાધિકરણું કહેવાય છે. અને ભાવરૂપ અધિકરણને ભાવાધિકરણ કહે છે. છેદન-ભેદન વિગેરેનું કારણ શાસ્ત્ર દ્રવ્યરૂપ આસ્રવાધિકરણ છે. તેના દશ ભેદ છે. જે ફરસી, વાંસળે અથવા હડા વગેરેની મદદથી કઈ ચીજને છેદવામાં આવે તેને છેદન કહે છે અને મુદુગર આદિ દ્વારા ભેદન કરવામાં આવે તેને ભેદન કહે છે. આવી જ રીતે ત્રટન- જેના વડે તેડવામાં આવે, વિશસન–જેના વડે નાશ કરાય ઉદ્બન્ધન જેનાથી ફેંસી લગાવવામાં આવે અથવા બાંધવામાં આવે તથા યંત્રસિઘાત યંત્ર વડે આપઘાત કરવો વગેરે પણ સમજી લેવા જોઈએ. દ્રવ્યશસ્ત્રનાં દશ ભેદ છે–પરશુ, દહન (આગ), વિષ, લવણ, નેહ (ઘી-તેલ વગેરે ચિકણા પદાર્થો), ક્ષાર, અ૩ (ખટાશ) અને ઉપયોગ શુન્ય જીવના મન વચન તથા કાય. આ દ્રવ્યાધિકરણથી છવ અને અજીવને વિષય બનાવીને સામ્પરાયિક કર્મબંધાય છે. જેમ કે-હાથ, પગ, માથું, હોઠ આદિને ફરસી વગેરેથી કાપવા-છેરવા સચેતનેને અગ્નિ વડે સળગાવવા, ઝેર આપીને અન્ન આણ, લવણથી પૃથ્વીકાય આદિને ઉપઘાત કર, ઘીતેલ આદિ ચિકાશથી કંઈ જીવની હિંસા કરી નાખથી ક્ષારથી આખી ચામડી, માંસ, મજા આદિને કાપવા, કાંજી આદિની ખટાશથી પૃથ્વીકાય આદિને ઉપપાત કરે અને ઉપયોગ રહિત પ્રાણીની મન વચન અને કાયની વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવી, આ બધાં કારણોથી સામ્પરાયિક કર્મબંધાય છે ભાવાધિકરણના એકસો આઠ ભેદ છે. આત્માને જે તીવ્ર અથવા મન્દ પરિણામ થાય છે તે ભાવાધિકરણ છે. તેના એકસેઆઠ ભેદનું કથન હવે પછીના સૂત્રમાં કરવામાં આવશે. આવી રીતે જીવ અને અજીવ સામ્પરાયિક કર્મના આશ્વવના અધિકરણ હોય છે. ભગવતીસૂત્રના સાળમાં શતકના પ્રથમ ઉદ્દેશકમાં કહેવામાં આવ્યું છે–જીવ અધિકરણ છે.” સ્થાનાંગ સૂત્રના દ્વિતીય સ્થાનના પ્રથમ ઉદ્દેશકના ૬૦માં સૂત્રમાં પણ કહ્યું છે-“આવી જ રીતે અજીવ પણ છા શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૨૬ Page #43 -------------------------------------------------------------------------- ________________ અજીવ કે અધિકરણ કા નિરૂપણ “ઢમં હંમાવિષેfહં” ઈત્યાદિ સૂત્રાર્થ–પહેલું જીવાધિકરણ, સંરમ્ભક આદિના ભેદથી તેર પ્રકારનું છે. તત્વાર્થદીપિકા-પહેલાં પ્રતિપાદન કરવામાં આવી ગયું કે સામ્પરાયિક કર્મના આમ્રવના કારણે હવાથી અધિકરણના બે ભેદ છે-જીવાધિકરણ અને અછવાધિકરણ હવે જીવાધિકરણના ભેદનું નિરૂપણ કરીએ છીએ સામ્પરાયિક કર્મના આમ્રવના કારણે જીવાધિકરણ સંરભ સમારંભ, આરંભ, વેગ, કૃત, કારિત, અનુમાન તથા કષાયના ભેદથી તેર પ્રકારના છે. સંરંભ, સમારંભ અને આરંભએ ત્રણ, કૂત, કારિત અને અનુમત એ ત્રણ તથા ત્રણ ચેગ, અને ક્રોધ, માન, માયા અને લેભ એ ચાર કષાય, મળીને તેર થાય છે. આજ જવાધિકરણના તેર ભેદ છે હિંસા આદિમાં પ્રયત્નની શરૂઆત કરવી સંભ કહેવાય છે, તેના માટે સાધન લગાડવું સમારંભ કહેવાય છે. અને હિંસા કરવી આરંભ કહેવાય છે. ભગવતી સૂત્રના ત્રીજા શતકના ત્રીજા ઉદ્દેશકમાં કહેવામાં આવ્યું છે–હિંસા આદિ કરવાનો સંકલ્પ થ સંરંભ છે, પરિતાપ ઉત્પન્ન કરનાર સમારંભ છે અને ઉપદ્રવ (ઘાત) થઈ જાય આરંભ છે આ બધાં વિશુદ્ધ નયાને અભિપ્રાય છે ? ગ ત્રણ પ્રકારના હોય છે-મનેયેગ, વચનગ અને કાયયેગ, ક્રિયામાં સ્વતંત્રતા સૂચિત કરવા માટે “કૃત” શબ્દને ગ્રહણ કરવામાં આવેલ છે અર્થાત્ સ્વયં કઈ ‘ક્રિયા કરવી “કૃત” છે. બીજા પાસે ક્રિયા કરાવવી “કારિત છે “અનુમત’ શબ્દ પ્રયોજકના માનસ પરિણામનું સૂચક છે અર્થાત્ બીજે કેઈ હિંસા આદિ ક્રિયા કરતો હોય તે તેનું અનુમોદન કરવું “અનુમત” કહેવાય છે. ક્રોધ, માન, માયા અને લેભ કષાય છે. આ બધાંના ભેદથી જીવાધિકરણના તેર ભેદ થાય છે. 1 ક્રોધકૃતમનેગસંરંભ, માનકૃતમયગસંરંભ, માયાકૃતમયેગસંરંભ, ભકૃતમનેયેગસંરંભ, એવી જ રીતે ક્રોધકારિતમનગસંરંભ, માનકારિત માગસંરંભ, માયાકારિતમાનસંરંભ, લેભકારિતમનગસંરંભ, ક્રોધાનુમત માગસંરંભ માનાનુમત મનેયોગસંરંભ માયાનુમતમને સંરંભ, લેભાનુમતમાગસંરંભ, આ રીતે બાર પ્રકારના સંરંભ છે આજ પ્રમાણે વચનોગસંરંભ અને કાયમસંરંભના પણ બાર-બાર ભેદ હેવાથી સંરંભના છત્રીશ ભેદ થઈ જાય છે. જેવી રીતે સંરંભના છત્રીશ ભેદ દર્શાવવામાં આવ્યા છે તેવી રીતે સમારંભ તથા આરંભના પણ છત્રીશછત્રીશ ભેદ જાણવા જોઈએ. ત્રણેના છત્રીસ-છત્રીસ ભેદે મળીને એકઆઠ (૧૦૮) જીવાધિકરણના ભેદ થાય છે. અગર આ ભેદમાં અનન્તાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનાવરણ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ Page #44 -------------------------------------------------------------------------- ________________ સંજવલર આદિના ભેદથી ક્રોધ આદિના ભેદેની ગણતરી કરવામાં આવે તે ઘણાબધાં અવાક્તર ભેદો થાય છે ! કર્મબન્ધ કે આસ્રવ સબ આયુવાલે કા અસ્રવ હોતા હૈ તત્વાર્થનિયુક્તિ-પૂર્વસૂત્રમાં સામ્પરાયિક કર્મબંધના કારણભૂત આસવમાં વિશેષતા ઉત્પન્ન કરવાવાળા તીવ્રભાવ, મન્દભાવ, વીર્યવિશેષ તથા અધિકરણનું પ્રતિપાદન કરવામાં આવ્યું અન્ને અધિકરણ શબ્દથી જીવાધિકરણ અને અછવાધિકરણ સમજવાના છે. આમાંથી અહીં જીવાધિકરણના ભેનું પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ– પ્રથમ અર્થાત જીવાધિકરણ, સંરંભ આદિના ભેદથી તેર પ્રકારના છે, જેમ કે-સંરંભ, સમારંભ, આરંભ, મગ, વચનગ, કાગ, કૃત (જાતે કરવું) કારિત (બીજા પાસે કરાવવું) તથા અનુમત (બીજા દ્વારા કરાતાને અનુમોદન આપવું), ક્રોધ, માન, માયા અને લેભ. સંક્ષેપથી જીવાધિકરણના ત્રણ ભેદ છે-સંરંભ સમારંભ, અને આરંભ હિંસા આદિ કરવાનો સંકલ્પ ઉત્પન થ સંરંભ કહેવાય છે. હિંસા આદિના સાધનને ઉપયોગ કર સમારંભ છે અને પ્રાણાતિપાત ક્રિયા કરવી આરંભ છે. આ ત્રણે પ્રકારના જીવાધિકરણ મને ગ વચનગ તથા કાગના ભેદથી ત્રણ-ત્રણ પ્રકારના હોય છે–મને યોગસંરંભાધિકરણ, વચનયોગ સંરભાધિકરણ અને કાયમસંરંભાધિકરણ, આવી જ રીતે મનેયેગ સમારંભાધિકરણ, વચનગસમારંભાધિકરણ અને કાય-સમારંભાધિકરણ મને ગઆરંભાધિકરણ, વચનગ-આરંભાધિકરણ કાયાગ-આરંભાધિકરણ આ રીતે બધાં મળીને નવ ભેદ થાય છે. આ નવ પ્રકારના અધિકરણ કૃત, કારિત અને અનુમતાના ભેદથી ત્રણ-ત્રણ પ્રકારના હોય છે આથી સત્તાવીશ પ્રકારના થઈ જાય છે જેમ કે-કૃતમનઃ સંરંભાધિકરણ, કારિતમનઃ સંરંભાધિકરણ અનુમતમનઃસંરંભાધિકરણ, કૃતવચનસંરંભાધિકરણ, કારિતવચન શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ Page #45 -------------------------------------------------------------------------- ________________ અને લેભકારિતવચનસંરંભ (૨૦) ક્રોધાનુમતવચનસંરંભ માનાનુમતવચનસંરંભ, માયાનુમતવચનસંરંભ, લેભાનુમતવચનસંરંભ (૨૪) કોધકૃતકાયસંરંભ માનકૃતકાયસંરંભ માયાકૃતકાયસંરંભ અને લેભકૃતકાયસંરંભ (૨૮) ક્રોધકારતકાયસંરંભ, માનકારિતકાયસંરંભ, માયાકારિતકાયસંરંભ અને લાભકારિતકાયસંરંભ (૩૨) ક્રોધાનુમતકાયસંરંભ, માનાનુમતકાયસંરંભ, માયાનુમતકાયસંરંભ, લેભાનુમતકાયસંરંભ (૩૬) આ રીતે જીવાધિકરણના સંરંભની અપેક્ષાથી છત્રીસ ભેદ છે. સમારંભ તથા આરંભના પણ આ જ પ્રકારે છત્રીશ-છત્રીશ ભેદની ગણતરી કરવાથી ૩૬+૩૬+૩૬=૧૦૮ ભેદ જીવાધિકરણના હોય છે. અહીં છત્રીસ પ્રકારના સંરંભાધિકરણ, છત્રીશપ્રકારના સમારંભાધિકરણ અને છત્રીશ પ્રકારના આરંભાધિકરણ છે. આમાંથી મનેયેગના સંરંભના બાર ભેદ અને લોભકારિતવચનસંરંભ (૨૦) ક્રોધાનુમતવચનસંરંભ માનાનુમતવચનસંરંભ, માયાનુમતવચનસંરંભ, લેભાનુમતવચનસંરંભ (૨૪) કોધકૃતકાયસંરંભ માનકૃતકાયસંરંભ માયાકૃતકાયસંરંભ અને લેભકૃતકાયસંરંભ (૨૮) ક્રોધકારતકાયસંરંભ, માનકારિતકાયસંરંભ, માયાકારિતકાયસંરંભ અને લેભકારિતકાયસંરંભ (૩૨) ક્રોધાનુમતકાયસંરંભ, માનાનુમતકાયસંરંભ, માયાનુમતકાયસંભ, લેભાનુમતકાયસંરંભ (૩૬) આ રીતે જીવાધિકરણના સંરંભની અપેક્ષાથી છત્રીસ ભેદ છે. સમારંભ તથા આરંભના પણ આ જ પ્રકારે છત્રીશ-છત્રીશ ભેદોની ગણતરી કરવાથી ૩૬+૩૬+૩૬=૧૦૮ ભેદ જીવાધિકરણના હેાય છે. અહીં છત્રીસ પ્રકારના સંરંભાધિકરણ, છત્રીશપ્રકારના સમારંભાધિકરણ અને છત્રીશ પ્રકારના આરંભાધિકરણ છે. આમાંથી મનેયેગના સંરંભના બાર ભેદ અને લેભકારિતવચનસંરંભ (૨૦) ક્રોધાનુમતવચનસંરંભ માનાનુમતવચનસંરંભ, માયાનુમતવચનસંરંભ, લેભાનુમતવચનસંરંભ (૨૪) ક્રોધકૃતકાયસંરંભ માનકૃતકાયસંરંભ માયાકૃતકાયસંરંભ અને લેભકૃતકાયસંરંભ (૨૮) ક્રોધકારિતકાયસંરંભ, માનકાતિકાયસંરંભ, માયાકારિતકાયસંરંભ અને લાભકારિતકાયસંરંભ (૩૨) ક્રોધાનુમતકાયસંભ, માનાનુમતકાયસંરંભ, માયાનુમતકાયસંભ, લેભાનુમતકાયસંરંભ (૩૬) આ રીતે જીવાધિકરણના સંરંભની અપેક્ષાથી છત્રીસ ભેદ છે. સમારંભ તથા આરંભના પણ આ જ પ્રકારે છત્રીશ-છત્રીશ ભેદોની ગણતરી કરવાથી ૩૬+૩૬+૩૬=૧૦૮ ભેદ જીવાધિકરણના હેાય છે. અહીં છત્રી પ્રકારના સંરંભાધિકરણ, છત્રીશપ્રકારના સમારંભાધિકરણ અને છત્રીશ પ્રકારના આરંભાધિકરણ છે. આમાંથી મનેયેગના સંરંભના બાર ભેદ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ Page #46 -------------------------------------------------------------------------- ________________ છે, વચનયોગના સંરંભના પણ ૧૨ બાર ભેદ છે. તથા કાયોગના સંરંભના બાર ભેદ છે. આ બાર ભેદ કૃતકારિત અને અનુમતના ભેદથી તથા બાર ભેદ ક્રોધ માન માયા અને લેભ રૂ૫ કષાયના ભેદથી થાય છે. બાર ગુણ્યા ત્રણ બરાબર છત્રીશ થાય છે. એવી જ રીતે સમારંભના મનોગથી બાર, વચન ગથી બાર, કાયેગથી બાર ભેદ છે જે કૂતકારિત અને અનુમતના ભેદથી તથા ક્રોધ, માન, માયા અને લેભ રૂપ ચાર કપાયેના ભેદથી થાય છે. અહીં પણ બાર ત્રિક (૧૨૪૩) મળીને છત્રીશ થઈ જાય છે. એવી જ રીતે આરંભના પણ મોગથી બાર વચનગથી બાર, કાયયોગથી બાર ભેદ છે જે કત કારિત અને અનુમતના ભેદથી તથા ક્રોધ, માન, માયા અને લેભ રૂપ ચાર કષાયોના ભેદથી થાય છે. આ બાર ત્રિક મળીને પણ છત્રીશ થઈ જાય છે. બધાં મળીને જીવ રૂપ સાપરાયિક કર્માસ્ત્રવાધિકરણના એકસે આઠ ભેદ સમજવા જોઈએ. આ એકસો આઠ ભેદમાં કોધ, માન, માયા અને તેમના સામાન્ય રૂપથી એક-એક ભેદની વિવક્ષા કરવામાં આવી છે. આના બદલે જે અનન્તાનબધી ક્રોધ, અપ્રત્યાખ્યાનીકો પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ અને સંજવલન ક્રોધ એવી જ રીતે માન વગેરેના અવાર ભેદની વિવક્ષા કરવામાં આવે તે છવાધિકરણના બીજું પણ ઘણું ભેદ થઈ શકે છે. આ બધાં કષાય સામ્પરાયિક કર્મબન્ધના કારણ છે અને સંરંભ-સમારંભ તથા આરંભ આદિ બધી કેટિઓ તેમાં ઘટિત થાય છે. વળી કહ્યું પણ છે – જીવની વિરાધનાને સંકલ્પ કરે સંરંભ છે, જીવને પરિતાપ પહોંચાડો સમારંભ છે અને વિરાધના કરવી એ આરંભ છે. આ ત્રણે–ત્રણ ગાથી થાય છે ? આ કષાય વેગ આદિ પૃથ-પૃથક્ પણ કર્મબન્ધના કારણ હોઈ શકે છે અને સંયુક્ત રીતે પણ જ્યારે સંયુકત કારણ હોય છે તે પ્રધાન તથા ગીણ રૂપથી કારણ હોય છે. ઉત્તરાધ્યયનના ૨૪માં અધ્યયનની ૨૧મી ગાથામાં કહ્યું છે–સંરંભ, સમારંભ અને આરંભી. દશવૈકાલિકસૂત્રના ચોથા અધ્યયનમાં કહ્યું છે–ત્રણ કરણ અને ત્રણ ગથી અર્થાત્ મનથી, વચનથી તથા કાયાથી હું જાતે કરીશ નહીં બીજા પાસે કરાવીશ નહીં તેમજ અન્ય કોઈ કરતું હશે તેને અનુમોદન આપીશ નહીં. ભગવતીસૂત્રના શતક ૭ ઉદ્દેશક-૧ સૂત્ર ૧૮માં કહ્યું છે જે જીવના શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ Page #47 -------------------------------------------------------------------------- ________________ ક્રોધ, માન, માયા તથા લેભ કષાયને વિચછેદ થતું નથી, તેને સામ્પરાયિક કિયા થાય છે, ઐયપથિકી ક્રિયા થતી નથી. આંટા અંતિમ નિવૃત્તorળકલેa' ઈત્યાદિ સૂવાથ–અન્તિમ અર્થાત્ અછવાધિકરણ ચાર પ્રકારનું છે-નિર્વસન નિક્ષેપ, સંગ અને નિસર્ગ. ૯ તત્ત્વાથદીપિકા–પહેલાં સામાયિક કર્માના આસવમાં વિશેષતા ઉત્પન્ન કરવાવાળા તીવ્રભાવ, મન્દભાવ આદિ તથા વીર્ય અને અધિકરણનું નિરૂપણ કરવામાં આવ્યું છે. હવે બીજા અજવાધિકરણની પ્રરૂપણું કરવા માટે કહીએ છીએ બીજ સામ્પરાયિક કર્માસ્ત્રવાધિકરણ અર્થાત્ અછવાધિકરણ ચાર પ્રકા. ૨નું છે-નિર્વર્તન નિક્ષેપ, સંગ અને નિસગ. જે ઉત્પન્ન કરી શકાય તેને નિર્વત્તન કહે છે. જેને નિશ્ચિત કરી શકાય-સ્થાપિત કરી શકાય તેને નિક્ષેપ કહે છે જે સંયુક્ત કરી શકાય અર્થાત મેળવી શકાય તેને સંગ કહે છે જે પ્રવૃત્ત કરી શકાય તેને પ્રવર્નાન અથવા નિસર્ગ કહે છે. નિવન અધિકરણના બે ભેદ-મૂળગુણનિર્વત્તાધિકરણ અને ઉત્તરગુણનિર્વર્સનાધિકરણ. નિક્ષે પાધિકરણ ચાર પ્રકારના છે. (૧) દુપ્રત્યુપેક્ષિત નિપાયિકરણ (૨) દુષ્પમાર્જિતનિક્ષે પાધિકરણ (૩) સહસાનિક્ષેપાધિકરણ અને () અનાગનિક્ષેપાધિકરણ સાગાધિકરણના બે ભેદ છે-ભક્તપાન સાથેગાધિકરણ અને ઉપકરણસંગાધિકરણ. નિસર્ગાધિકરણના ત્રણ ભેદ છે૧) મનેનિસર્વાધિકરણ (૨) વચનનિસર્વાધિકરણ અને (૩) કાયનિસર્વાધિકરણ આ બધાં ભેદોનો સરવાળો કરવાથી અજીવાધિકરણ અગીયાર પ્રકારના થાય છે. આમાંથી ઔદારિક આદિ પાંચ શરીર, મન, વચન કાય તથા પ્રાણાપાન એ મૂળગુણનિર્વત્તન છે. ઉત્તરગુનિવૃત્તનના અનેક ભેદ છે. કાષ્ઠ, પાષાણ, પુરત, ચિત્ર આદિ બનાવવું, જીવની આકૃતિ બનાવવી, લેખન વગેરે કલા તત્ત્વાર્થનિયુકિત-પહેલા બતાવવામાં આવ્યું હતું કે તીવ્રભાવ, મન્દભાવ આદિ તથા વીર્ય અને અધિકરણ સામ્પાયિક આસવમાં વિશેષતા ઉત્પન્ન કરે છે. આમાંથી અધિકરણના બે ભેદનું પ્રતિપાદન કરીને જવાધિકરણનું નિરૂપણ કરવા માટે કહીએ છીએ બીજુ સામ્પરાવિક આસવનું અધિકરણ અર્થાત્ અછવાધિકરણ નિર્વનન, નિક્ષેપ સંયોગ અને નિસર્ગનભેદથી ચાર પ્રકારના છે, આશય કહે શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ Page #48 -------------------------------------------------------------------------- ________________ વાને એ છે કે રાગદ્વેષથી યુકત જીવ નિર્વત્તન નિક્ષેપ સંયોગ અને નિસગ કરતે થકે સામ્પાયિક કર્મનું બજન કરે છે. જેન નિષ્પાદન કરી શકાય તે નિર્વન છે જેમ કે પ્રાણાતિપાત કરવા માટે તૈયાર કરવામાં આવતી તલવાર વગેરેને અજવદ્રવ્યનિર્વર્તન કહે છે, નિર્વના બે ભેદ છે-મૂળગુણનિર્વર્તન અને ઉત્તરગુણનિર્વને જેને નિશ્ચિત કરી શકાય, સ્થાપિત કરી શકાય અથવા કરાવી શકાય તેને નિક્ષેપ કહે છે. તેના ચાર ભેદ આગળ ઉપર કહેવામાં આવશે. જે સંયુક્ત કરી શકાયમિશ્રિત કરી શકાય તે અંગાધિકરણ છે. એના બે ભેદ-છે આહાર સંચાગ અને ઉપકરણસંગ નિસર્ગને અર્થ છે પ્રવર્તાન, ભાગ અથવા કાઢી મુકવું. કાયિક, વાચિક અને માનસિક ભેદથી નિસર્ગ ત્રણ પ્રકારના છે. સામ્પરાયિક આસવનું અંતરંગ કારણ છવાધિકારણ છે સૂને બાહ્ય કારણ અછવાધિકરણ છે આથી જ પહેલા અંતરંગ કારણું જીવાધિકરણનું. કથન કરવામાં આવ્યું છે અને પછીથી બાહ્યકારણ અછવાધિકરણનું અન્યથા નિવર્તન અને નિક્ષેપ આદિ પણ આત્માની તથવિધ પરિણતિ રહિત હતાં નથી આથી સંરંભ આદિની માફક તેમને પણ છવાધિકરણમાં સમાવેશ કરવામાં આવત. આમ સામ્પરાયિક કર્મના આસ્રવ અને અન્ય જીવના અંતરંગ પરિણામ છે એવું સમજવાનું છે કારણ કે કર્મબન્ધ તે પરિણામને આધીન છે આ રીતે સામ્પાયિક કર્મના બન્યમાં જીવાધિકરણ પ્રધાન અથવા અતરંગ હોવાથી પ્રથમ લેવામાં આવ્યું છે. અછવાધિકરણ સામ્પરાયિક કર્મ બમાં નિમિત્ત માત્ર હોય છે આથી તે ગૌણ અથવા બહિરંગ કારણ છે, આથી જ તેને પછી લેવામાં આવેલ છે. અથવા નિર્વત્તના આદિ પ્રાયગિક (પુરૂષના પ્રયત્નથી ઉત્પન્ન) તથા વૈઋસિક (સ્વાભાવિક) જાણવા જોઈએ. પહેલું જીવાધિકરણ જીવવિષયક હોવાથી ભાવાધિકરણ અને કર્મબંધનું પ્રધાન કારણ છે, બીજું અજીવ વિષયક હેવાથી દ્રવ્યાધિકરણ છે તે નિમિત્ત માત્ર હોવાથી કર્મબન્ધનું અપ્રધાન (ગૌણ) કારણ છે. આથી તેને પાછળ લેવામાં આવેલ છે. નિર્વનરૂપ અછવાધિકરણ બે પ્રકારનું છે–મૂળગુણનિર્વત્તનાધિકરણ અને ઉત્તરગુણનિર્વસનાધિકરણ. ઔદારિક આદિ પાંચે શરીર અને પ્રાણાપાન વચન તથા મન આ મૂળગુણનિર્વત્તન છે. કાષ્ઠ તથા પાષાણ આદિ પર ચિત્ર દોરવું આદિ ઉત્તરગુણનિર્વાન છે. મૂળભૂત અર્થાત્ આઘ, પ્રતિષ્ઠા અથવા સંસ્થા રૂપ ગુણ મૂળગુણ કહેવાય છે. તે જ મૂળગુણનિર્વત્તાધિકરણ કહેવાય છે, તે મૂળગુણ ઉત્પન્ન થઈને કર્મબંધ અધિકરણ થાય છે. અંગે પાંગ, સંથાન, મૃદુતા, તીક્ષ્ણતા આદિ ઉત્તર ગુણ છે તે પણ ઉત્પન્ન શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ Page #49 -------------------------------------------------------------------------- ________________ થઈને કર્મબન્ધના અધિકરણ થાય છે ઉત્તરગુણ રૂપ નિર્વત્તાધિકરણને ઉત્તર ગુણનિર્વત્તાધિકરણ કહેવામાં આવેલ છે. ઔદારિક શરીર વર્ગણાના દ્રવ્યોથી બનેલું દારિક શરીર સંસ્થાન પ્રથમ સમયથી લઈને આત્માનું મૂળગુણનિર્વત્તાધિકારણ છે કારણ કે તે કર્મબન્ધનું કારણ છે. ઔદ્યારિક શરીરના અંગોપાંગ–માજન, કર્ણવેધ અવયવોનું સંસ્થાન આદિ-અસ્મિાને ઉત્તરગુણનિર્વત્તાધિકરણ છે કારણ કે તે કર્મબંધના કારણ છે એવી જ રીતે વૈકિયશરીરનું વૈક્રિયવર્ગણાના પુદ્ગલથી બનેલું સંસ્થાન પ્રથમ સમયથી લઈને મૂળગુણનિર્વનાધિકરણ છે અને વિકિય શરીરના આગેપાંગ, વાળ, દાંત નખ વગેરે ઉત્તરગુણનિર્વત્તનાધિકરણ છે. આહારક શરીરને યોગ્ય વર્ગણાનાપુદ્ગલેથી બનેલું સંસ્થાન મૂળગુણનિર્વત્તાધિકરણ છે અને તેના અંગોપાંગ આદિ ઉત્તર ગુણનિર્વ નાધિકરણ છે. એવી જ રીતે કર્મોના સમૂહ રૂપ કામણ શરીરને યોગ્ય દ્રવ્યો દ્વારા રચિત સંરથાન મૂળગુણનિર્વત્તાધિકરણ છે. આનું ઉત્તરગુણનિર્વત્તાધિકરણ હોતું નથી. ઉષ્ણતા લક્ષણવાળા અને ખાધેલા-પીધેલા આહારને પચાવાની શકિતવાળા તૈસ શરીરનું તથા નિગ્રહ અને અનુગ્રહ કરવા માટે સમર્થ લબ્ધિજનિત તેજસ શરીરનું પિતાને અનુરૂપ પુદ્ગલ દ્વારા નિર્મિત આકાર મૂળગુણનિર્વત્તના છે. આ શરીરની પણ ઉત્તરગુણનિર્વત્તને હેતી નથી એવી જ રીતે વચન, મન અને પ્રાણપાન, મૂળગુણનિર્વત્તાધિકરણ છે. વચન અને મનને યોગ્ય. દ્વારા રચિત વચન અને મનને સંસ્થાન મૂળગુણનિધિનાકરણ છે. એવી જ રીતે પ્રાણાપાનવર્ગણ દ્વારા રચિતઉચ્છવાસ અને નિવાસના સંસ્થાન મૂળગુણનિર્વત્તના ધિકરણ છે આ ચારેની પણ ઉત્તરગુણ નિર્વત્તના હેતી નથી કાક, પુસ્ત, ચિત્રકામ આદિ ઉત્તરગુણનિર્વત્તાધિકરણ છે. લાકડી અથવા પાષાણની પુતળી કુટ્રિમ પુરૂષ આદિની કૃતિ છે આથી તેને ઉત્તરગુણનિર્વત્તાધિકરણ કહે છે. એવી જ રીતે પ્રસિદ્ધ પુરૂષ આદિની આકૃતિનું સર્જન કરવાથી પુસ્તકમાં અને ચિત્રકર્મ બને છે. સૂતર અને વસ્ત્ર આદિને ગુંથીને ઢીંગલી આદિ બનાવવી પુસ્તકમાં કહેવાય છે. ચિત્રકર્મ પ્રસિદ્ધ જ છે. આદિ શખથી લખાણ પત્રચ્છઘ, જળકમ અને ભૂમિકને ગ્રહણ કરવાના છે. કિરપાણે આદિ શસ અનેક પ્રકારના–આકારના હોય છે. વધસ્થાનવ મૂળગુણનિર્વત્તનાધિકરણ છે અને તીણતા તથા ઉજજવળતા આદિ ઉત્તરગુણનિર્વત્તાધિકરણ છે. | નિક્ષેપાધિકરણના ચાર ભેદ છે-દુપ્રત્યુપેક્ષિત નિક્ષેપણાધિકરણ, દુપ્રભાજિંત નિક્ષેપણાધિકરણ, સહસાનિક્ષેપણાધિકરણ અને અનાગનિક્ષેપણાધિકરણ. (૧) સારી પેઠે આંખોથી જોયા વગર જમીન ઉપર મળ-મૂત્ર આદિને ઢાળવા શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ Page #50 -------------------------------------------------------------------------- ________________ અથવા ફેંકવા દુપ્રત્યુપેક્ષિતાધિકરણ છે. (૨) ભૂમિને જોઈ લીધા છતાં પણ રહરણ આદિથી પંજ્યા વગર પાત્ર વગેરે મુકવાં દુપ્રભાજિતનિક્ષેપાધિકરણ કહેવાય છે. (૩) સહસા શકિતના અભાવથી પડિલેહન કર્યા વગર તેમ જ વગર પંજે જમીન ઉપર કઈ વસ્તુને રાખવી સહસાનિક્ષેપાધિકરણ છે. (૪) તદન ભલી જવું તેને અનાગ કહે છે. કોઈ વિસરાઈ ગયેલી વસતુને રાખી લેવી અનગિનિક્ષે પાધિકરણ છે અથવા વગર ઉપગની અન્યમનરક થઈને કઈ વસ્તુને કયાંય રાખવી અનાગનિક્ષેપાધિકરણ છે. સંગાધિકરણના બે ભેદ છે–ભરપાન સંજનાધિકરણ અને ઉપકરણ સંજનાધિકરણ આમાં ભત્ત (આહાર) ત્રણ પ્રકારનાં છે–અશન, ખાદ્ય અને સ્વાઇ. તેના પાત્રમાં અથવા મોઢામાં વ્યંજન, ગાળ, ફળ અથવા શાક આદિની સાથે સોગ કરીને અર્થાત્ સ્વાદિષ્ટ બનાવવા માટે એક ખાદ્ય પદાર્થને બીજા ખાદ્ય પદાર્થની સાથે ભેળવ ભ જનાધિકરણ છે એવી જ રીતે દ્રાક્ષ, દાડમ આદિના રસને અથવા પ્રાસુક જળ અને કાંજી આદિના પાણીને ખાંડ. સાકર, મરીયા વગેરેની સાથે પાત્રમાં અથવા મુખમાં ભેળવવું પાન સંજનાધિકરણ છે. તાત્પર્ય એ છે કે ભજન અથવા પેય પદાર્થોને સુસ્વાદ બનાવવાના વિચારથી આપસમાં ભેગા કરવા ઉત્તપન સંજનાધિકરણ છે. ઉપકરણ-ઉપધિ-વય આદિને અન્ય વસ્ત્ર આદિથી ભેગા કરવા ઉપકરણ સંજનાધિકરણ છે નિસર્વાધિકરણ ત્રણ પ્રકારનાં ઈ-કાયનિસર્ગાધિકરણ, વચનનિર્વાધિકરણ અને મને નિસર્ણાધિકરણ દારિક આદિ શરીરનું વછન્દ વિધિથી શાસ્ત્ર દ્વારા છેદન કરીને, અગ્નિમાં પ્રવેશ કરીને, જળમાં પ્રવેશ કરીને અથવા ફાંસી ઉપર ચઢીને ત્યાગ કરવો કાયનિસર્વાધિકારણ છે. શાસ્ત્રોપદેશ વગર પ્રેરણા કરવી વચન નિસર્વાધિકરણ છે અને શાપદેશ વગેરે કરે મનેનિસર્ગાપિકરણ છે, 'અહીં શરીર આદિના બાહ્ય વ્યાપારની અપેક્ષાથી અજીવાધિકરણ કહેવામાં આવ્યું છે અને આત્માના પરિપદ જે આતરિક પરિણામ છે, જીવાધિકરણમાં પરિણત છે. મૂળગુણનિર્વર્સનાધિકરણમાં એમની અવસ્થિતિ માત્ર જ અભિપ્રેત છે. સ્થાનાંગસુત્રના દ્વિતીય સ્થાનના ૬૦માં સૂત્રમાં કહ્યું છે-નિર્વનાધિકરણીકી અને સંજનાધિકરણિકી “ઉત્તરાધ્યયનના ૨૫માં અધ્યયનની ગાથા ૧૪ માં કહ્યું છે- આg' રિલિઝા” તથા ઉત્તરાધ્યાનસૂત્રના ૨૪માં અધ્યયનમાં ગાથા ૨૧-૨૩માં કહ્યું છે-“વત્તમાળ” અર્થાત પ્રવર્તમાન છે પણપરિવાહ' ઇત્યાદિ સત્રાર્થ–મહારંભ, મહાપરિગ્રહ માયા, અલ્પારંભ-પરિગ્રહ અને શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૩૪ Page #51 -------------------------------------------------------------------------- ________________ સ્વભાવની મૃદુતા, નરકાયુ, તિર્યંચાયુ અને મનુષ્પાયુના કારણ છે ૧૦ તજ્યાથદીપિકા–પહેલા કહેવામાં આવી ગયું કે સામ્પરાયિક આસ્સવનું કારણ છવાધિકરણ અને અજીવાધિકરણ છે, હવે વિભિન્ન આયુષ્યોના આસવિના કારણેનું પ્રતિપાદન કરીએ છીએ મહારંભ નરકાયુને, તિર્યંચાયુને અને મનુષ્યાયુના આસવ અર્થાત બજ કારણ છે. ભોગભૂમિમાં ઉત્પન્ન મનુષ્ય અને તિય ચે ની અપેક્ષા શીલ-વ્રત વિહીનતા પણ સૌધર્મ અને ઈશાન દેવલેક સુધી દેવાયુનું કારણ છે અર્થાત્ ભોગભૂમિના જીવ શીલ અથવા વ્રતનું પાલન નહી કરીને પણ દેવાયને બધ કરે છે પરંતુ પ્રારંભને બે દેવલોકમાં જ ઉત્પન્ન થાય છે. કઈ-કઈ અપારંભી અને અપરિગ્રહી હોવા છતાં પણ અન્ય કારણોથી નરકગતિ આદિને પ્રાપ્ત કરે છે. ૧૦ તત્વાર્થનિર્યુકિત –સામ્પરાયિક આસ્રવના કારણ છવાધિકરણ અને અછવાધિકરણનું વિસ્તારપૂર્વક પ્રરૂપણ કરવામાં આવી ગયું છે. હવે બધાં આયુષ્યના આસ્રવનું પ્રતિપાદન કરવા માટે કહે છે મહારંભ–પરિગ્રહ માયા, અપારંભ-પરિગ્રડ અને સ્વભાવની મૃદુતા, નરકાયું, તિર્યંચાયું અને મનુષ્યાયુના આસ્રવના કારણ છે. મેટા મોટા યંત્ર, કારખાના વગેરે ચલાવવા મહ રંભ કહેવાય છે. ક્ષેત્ર વાસ્તુ ધન, ધાન્ય હિરણ્ય આદિની વિપૂલતા હેવી મડાપરિગ્રહ છે. આ બંને નરકાયુ આસ્રવ અર્થાત બન્ધના કારણ છે. માયા અથત કપટ તિર્યંચાયુના બન્ધના કારણ છે. અભ્યારંભ, અપરિગ્રહ અને સ્વભાવની મૃદુતા મનુષ્પાયુના બન્ધના કારણ છે ૧૦ દેવાયુ કે આસૃવક્ષ કા નિરૂપણ “સા સંગમjમારંગમાં ઈત્યાદિ સવાર્થ–સરાગસંયમ તથા સંયમસંયમ આદિ દેવાયુના આસવના હેતુ છે. ૧૧ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૩૫. Page #52 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ દીપિકા-પૂર્વસૂત્રમાં નકયુ. આદિના બન્યના કારણે મહાર’ભ મહાપરિગ્રહ આદિનું વર્ગુન કરવામાં ખાળ્યુ છે. હવે દેવાયુના આસવાનુ પ્રતિપાદન કરીએ છીએ સરાગસયમ તથા સયમાસમ (દેશસયમ) આદિ દેવાયુના આસવ અર્થાત્ બન્ધતા કારણુ છે. અહી રાગને અર્થ છે સંજવલન-કષાય, તેનાથી યુક્ત સયમ સરાગસંયમ કહેવાય છે. સફ્ નપૂર્વક પાપથી નિવૃત્ત થવુ' સ યમ છે. દેશવિરતિને સયમાસયમ કહે છે “આદિશબ્દથી અકામનિર્જરા અને ખાલતપ લેવા જોઇએ. આ બધાં દેવાયુના આશ્વત છે અર્થાત્ બન્ધના કારણ છે ।૧૧। તત્ત્વાથ'નિયુ કિત-પૂર્વ સૂત્રમાં નરક આદિ આયુષ્યેાના કારણેા–આસવાનું પ્રતિપાદન કરવામાં આવ્યુ' અર્થાત્ એ ખતાવાયું કે મહારભ આદિ નરકાચુ આદિના કારણ છે, હવે દેવાયુના આસવેનું પ્રતિપાદન કરીએ છીએ સરાગસયમ અને સંયમાસયમ આદિ દેવાયુના અન્યના કારણ છે અત્રે રાષના અથ સંજવલન ષ ય છે તેનાથી યુકત અથવા તેની સાથે જે સયમ થાય તે સરાગસંયમ સયમને આશય છે-સમ્યગજ્ઞાનપૂર્વક વિરતિ નિવૃત્તિ, અર્થાત્ હિંસા અસત્ય આદિ પાપે.ના ત્યાગ યમાસયમ દેશ વિરતિ અથવા અણુવ્રત રૂપ છે સૂત્રમાં પ્રયુકત આદિ શબ્દથી અકામનિજ શ અને આલતપ સમજવાં. કામ અર્થાત્ ઇચ્છા નિર્જરા અર્થાત્ કમ પુદ્ગલેનું આત્મ પ્રદેશથી ખરી પડવુ’–જુદા પડવુ. ઇચ્છાપૂર્વક, ઉપયેગાની સાથે જે નિર્જરા કરવામાં આવે છે તે કામનિજા કહેવાય છે. જે કામનિરા ન હોય તે અકામનિર્જરા આ કામનિર્જરા પરાધીનતાપૂર્વક અથવા કાઇના આગ્રહથી અશુભ સ્થાનથી નિવૃત્ત થવાથી અથવા આહાર આદિના નિરોધ કરવાથી થાય છે. ખાલ અર્થાત મુદ્દે જીવનું તપ ખાલતપ કહેવાય છે. તાત્પર્ય એ છે કે કુતત્ત્વને તત્ત્વ સમજનાર કાઇ અજ્ઞાની પુરૂષ ઉપરથી નીચે પછડાય છે, જળસમાધિ અથવા અગ્નિસ્નાન કરે છે તેનું આવું કૃત્ત્વ ખાલતપ કહેવાય છે આ મધાં દેવાયુના આસ્રવ છે અર્થાત્ અન્યના કારણ છે ૫૧૧૫ જૈનાચાય જૈનધમ દિવાકર શ્રી પૂજ્ય શ્રી ઘાસીલાલજી ‘તત્ત્વાર્થ સૂત્ર’ ની દીપિકા-નિયુકિત વ્યાખ્યાના છઠ્ઠો અધ્યાય સમાપ્ત॥૬॥ મહારાજકૃત શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૩૬ Page #53 -------------------------------------------------------------------------- ________________ સંવરકે સ્વરૂપકા નિરૂપણ સાત અધ્યાય | સંવર તત્વનું વિવેચન | ગાવાનોફો સંવ” ઈત્યાદિ સવાથ– આમ્રવને નિરોધ થવે સંવર છે ૧૫ તવાર્થદીપકા–પૂર્વ સૂત્રમાં ક્રમપ્રાપ્ત છઠાં અધ્યાયમાં આસ્રવ તત્વનું વિવેચન કરવામાં આવ્યું હવે સાતમું તત્વ સંવરનું વિવેચન કરવા માટે સાતમાં અધ્યાયની શરૂઆત કરવાની સાથે સર્વ પ્રથમ સંવરનું લક્ષણુ કહીએ છીએ-મિથ્યાવાદિ નવીન કર્મોના આગમનના કારણભૂત આસવનું અટકી જવું સંવર કહેવાય છે. સંવર બે પ્રકારનાં છે-દ્રવ્યસંવર અને ભાવસંવર કે ઈ ચિકણ માટી આદિ દ્રવ્ય દ્વારા, પાણીની સપાટી ઉપર તરતી નૌકા આદિમાં નિરન્તર પ્રવેશ કરવાવાળા જળને રોકવું દ્રવ્ય સંવર છે અને સમ્યકત્વ સમિતિ ગુપ્તિ આદિ દ્વારા આત્મારૂપી નૌકામાં પ્રવિષ્ટ થતાં કર્મરૂપી જળનો નિરોધ કર ભાવસંવર છે. આ ભાવસંવર સમ્યક્ત્વ આદિ ભેદથી વીસ પ્રકારના હોય છે તથા સમિતિ ગુપ્તિ આદિના ભેદોથી સત્તાવન પ્રકારના હોય છે આ રીતે બધાં મળીને ભાવસંવરના સીત્યોતેર ભેદ થાય છે તત્વાર્થનિયુકિત-પૂર્વસૂત્રમાં છઠા અધ્યાય સુધી અનુક્રમથી જીવ આદિ છ તનું વિવેચન કરવામાં આવ્યું હવે આસવ-નિરોધરૂપ સંવર તત્વની પ્રરૂપણ કરવા માટે કહીએ છીએ-જેમના દ્વારા જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકારના કન આસવ-આગમન થાય છે, જે કર્મોને પ્રવેશ માગે છે. એને નિરાધ થઈ જ અર્થાત એમની પ્રવૃત્તિ બંધ થઈ જવી એ સંવર છે તાત્પય એ છે કે આત્માના જે પરિણામથી કર્મોન ઉપાદાન (ગ્રહણ-આગમન) ને અભાવ થાય છે તે આત્મપરિણમનને સંવર કહે છે. પૂર્વોકત સંવર બે પ્રકારના છે-દેશસંવર અને સર્વસંવર, દેશસંવર સામ્યગ્દષ્ટિ જીવને તથા અણુવ્રતધારી શ્રાવકને હોય છે. સર્વ સંવર પંચમહ વ્રતધારી મુનિરાજને હાય છે તે પણ સંવર બે પ્રકારના હોય છે– દ્રવ્યસંવર અને ભાવસંવર દ્રવ્ય સંવર તે હેય છે જે નૌકા આદિમાં આવતા પાને ફેકવાને માટે તેના છિદ્રને ચિકણી માટી આદિ દ્વારા રોકવામાં આવે છે અને આત્મામાં પ્રવેશ કરતાં કર્મોને સમ્યકત્વ આદિથી રોકવા તે ભાવ સંવર છે. આ ભાવસંવર સમ્યક્ત્વાદિ ભેદોથી વીસ પ્રકારને, આઠ સમિતિ ગુપ્તિ આદિના ભેદથી સત્તાવન પ્રકારનો, એવી રીતે બધાં મળીને ભાવ સંવરના સિતેર ભેદ થઈ જાય છે. આ ભેદ આ પ્રમાણે છે-(૧) વ્રત. પ્રત્યાખ્યાન (૨) પ્રમાદને અભાવ (૩) કષાને અભાવ (૪) યોગનિરોધ (૫) પ્રાણાતિપાત આદિ પાંચે તેથી વિરમવું (૧૦) શ્રોત્ર આદિ પાંચ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ Page #54 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રિયાના નિગ્રહ કરવા (૧૫) મન, વચન અને કાયાને વશમાં રાખવા (૧૮) ભાડોપકરણ આદિને યતનાપૂર્ણાંક ઉપાડવા અને જતનાપૂર્વક જ રાખવા (૧૯) સાય તથા કુશ-દના અગ્રભાગ જેટલી કાઈ પણ વસ્તુને યતના પૂર્વક રાખવી અને યતનાથી જ ઉપાડવી (૨૦) આ વીસ, તથા પાંચ સમિતિ (૫) ત્રણ ગુપ્તિ (૮) ક્ષુધા આદિ ખાવીસ પરીષહેાને સહન કરવા (૩૦) દેશ પ્રકારના શ્રમધર્મ (૪૦) ખાર પ્રકારની ભાવના (પર) અને સામાયિક વગેરે પાંચ ચારિત્ર (૫૭) આવી રીતે સત્તાવન, આ બધાં મીને ભાવ સંવરના સિત્યાત્તર (૭૭) ભેદ થાય છે. ૧ સંવર કે કારણરૂપ સમિતિ ગુપ્તિ આદિ કા નિરૂપણ તક્ષ્ણ ફેળો સમિ' ઇત્યાદિ સૂત્રા —સમિતિ, ગુપ્તિ, ધમ, અનુપ્રેક્ષા અને પરિષહેય સવના કારણું છે રા તત્ત્વાથ દીપિકા-પૂર્વ સૂત્રમાં શુભાશુભ આગમનના માગ રૂપ આસ્રવના નિરાધ રવરૂપવાળા સાંવરનું પ્રતિપાદન કરવામાં આવ્યું, હવે સ'વરના કારણ સમિતિ ગુપ્તિ આદિનું પ્રતિપાદન કરીએ છીએ સમિતિ, ગુપ્ત, ધમ, અનુપ્રેક્ષા, પરિષહુજ્ય, ચારિત્ર અને તપ સવરના કારણ છે. સભ્યક્ પ્રકારથી અર્થાત્ પ્રાણિઓને પીડા ન ઉપજે એ પ્રકારે પ્રવૃત્તિ કરવી સમિતિ છે. સમિતિના પાંચ પ્રકાર છે-(૧) ધૈર્યાં (૨) ભાષા (૩) એષણા (૪) આદાનનિક્ષેપણ્ અને (૫) પરિષ્ઠાપના આત્માને સંસારના કારણેાથી ગેાપવા-બચાવવા ગુપ્તિ છે એના ત્રણ ભેદ છે-મનેગુપ્તિ, વચન ગુપ્તિ અને કાયગુપ્તિ જે સ'સાર–સમુદ્રની પાર જઇને દેવન્દ્રો, નરેન્દ્રો તથા ચન્દ્ર-સૂર્ય દ્વારા વન્દનીય પઃ પર આત્માને ધારણ કરે તે ધમ છે-વારવાર શરીર અાદિના સ્વભાવનું ચિન્તન કરવુ. અનુપ્રેક્ષા છે શ્રુષા, તૃષા આદિની વેદના ઉત્પન્ન થવાથી પૂવકૃત કર્મોની નિરા માટે તેમને સમભાવથી સહન શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૩૮ Page #55 -------------------------------------------------------------------------- ________________ કરવા પરિષહજય છે. સત્ આચરણને અથવા જેના દ્વારા સત આચરણ કરવામાં આવે તેને ચરિત્ર કહે છે. તપશ્ચર્યાને તપ કહે છે. આ બધાં આસવ નિરોધરૂપ સંવરના કારણ છે મેરા તત્વાર્થનિયુકિત-પૂર્વસૂત્રમાં સંવરના સ્વરૂપનું પ્રતિપાદન કરવામાં આવ્યું આથી હવે તેના કારણેનું પ્રરૂપણ કરીએ છીએ સમિતિ, ગુપ્તિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહ ચારિત્ર અને તપ એ સંવરના હેતુ અથવા ઉપાય છે. આમાંથી સર્વજ્ઞ દ્વારા પ્રણીત જ્ઞાન અનુસાર ગમન ભાષણ આદિ પ્રવૃત્તિ કરવી સમિતિ છે. સમિતિના પાંચ ભેદ છે. આ સમિતિઓ સમ્યફ યતનારૂપ પ્રવૃત્તિ હેવાના કારણે સંવરને ઉત્પન્ન કરે છે. જેના કારણે આત્માને સંસારના હેતુભૂત કાયયાગ આદિ વ્યાપારથી ગેપન-રક્ષણ થાય તે ગુપ્તિ છે તેના ત્રણ ભેદ છે--મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયપ્તિ કર્મને આ સ્ત્રવને રેકાવાળા પુરૂષ માટે ગુપ્તિ આદિ કારણ છે. નરક વગેરે દુર્ગતિમાં પડતાં થકા જીવને જે ધારણ કરે-બચાવે તે ધર્મ છે તેના ક્ષમા વગેરે દશ ભેદે છે. સતત ચિન્તન કરવું તે અનુપ્રેક્ષા છે. એમાં પણ સંવરની સાધનામાં સરળતા થાય છે. એવી જ રીતે ભૂખ તરસ વગેરેને સમભાવથી સહન કરવા તે પરીષહ છે. આ પરીષહ કોઈવાર જાતે ઉત્પન્ન થાય છે, જયારે કદી, કદી, દેવ મનુષ્ય અથવા તિય ચ દ્વારા ઉત્પન કરવામાં આવે છે. તેમને જય અર્થાત્ સભ્યપ્રકારથી સહન કરવું એ પરીષહ છે. આચરણ કરવું અથવા જેનું આચરણ કરવામાં આવે એ ચારિત્ર કહેવાય છે. જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારનાં કર્મોના ચય (સમૂહ) ને ખાલી કરવાના કારણ–તેને ચારિત્ર કહે છે. તે સામાયિક આદિના ભેદથી પાંચ પ્રકારનું છે, જે તપાવી શકાય તે તપ અથવા જે કત્તને તપાવે તે તપ તે અનશન આદિના ભેદથી બાર પ્રકારનું છે. આ સાતે આસવ નિરોધ રૂપ સંવરના કારણ છે. ઈર્યા આદિ પાંચ સમિતિઓ છે, ત્રણ યોગેના નિરોધ રૂ૫ ત્રણ ગુપ્તિએ છે, ક્ષમામાર્દવ આદિ દશ પ્રકારના ધર્મ છે, અનિત્ય આદિ બાર ભાવનાઓ અનુપ્રેક્ષાઓ છે, સુધા, પિપાસા આદિ બાવીસ પરીષહનો વિજ્ય છે, સામાયિક સંયમ આદિ પાંચ પ્રકારના ચારિત્ર છે, છ અનશન આદિ બાહા અને છ પ્રાયશ્ચિત આદિ આવ્યંતર, એમ બાર પ્રકારના તપ છે. સમિતિથી પ્રારંભ કરીને તપશ્ચરણ પર્યન્ત બધા સંવરના ઉપને અનુક્રમથી સ્વરૂપ, ભેદ અને ઉપભેદ દર્શાવતું થયું કથન પછીથી કરીશું. શંકા–આ સમિતિ આદિ આસવનિરોધ રૂપ સંવરના કારણે કેવા પ્રકારના હોય છે? શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ Page #56 -------------------------------------------------------------------------- ________________ સમાધાન—જે પુરૂષે રાગ-દ્વેષની પરિણતિરૂપ આત્ત ધ્યાન અને રૌદ્રધ્યાનથી પેાતાના મનને હટાવી લીધું છે અને જે આ લેક પરલેક સ’બધી વિષયની અભિલાષાથી રહિત છે તે મનેાગુપ્ત હાવાના કારણે રાગદ્વેષ મૂળક કા ખન્ય કરતાં નથી એવી જ રીતે જે વચન સમધી વ્યવહારથી નિવૃત્ત થઈ ગયા છે અથવા શાસ્ર-વિહિત વચનારા જ પ્રયાગ કરે છે અને એવી રીતે વચનથી ગુપ્ત છે, તે અપ્રિય અસત્ય વચનના કારણે અંધાનારા ક્રમના બંધ કરતાં નથી. એવી જ રીતે જે કાર્યત્સગની સ્થિતિમાં છે, જેણે પ્રાણાતિપત આદિ વિષયક ક્રિયાઓના ત્યાગ કરી દીધા છે, જે સામાયિક ક્રિયાના અનુષ્ઠાનમાં તત્પર છે તે કાયસ હાવાના કારણે દોડવાના. ભાગવાના, વગર જોએ અને વગર પૂજેલી જમીનમાં ચાલવાના, પારકી વસ્તુઓને શખત્રા–ઉપાડવા આદિ કાયિક વ્યાપારાથી અંધાનારા ક્રમે થી પણ યુકત હાતા નથી. આવી રીતે સભ્યપ્રકારથી ચેગના નિધરૂપ જે ત્રણ ગુપ્તિએ છે તે સવરના કારણરૂપ હોય છે. એવી જ રીતે ઇશ્ચમિતિ, ભાષાસમિતિ, દ્વેષણાસમિતિ આદાન નિક્ષેપસમિતિ અને પરિષ્ઠાપનસમિતિ, જે કાયિક વ્યાપારથી સબ`ધ રાખે છે, ત્રણ ગુપ્તએથી સહુચરિત હાવાના કારણે સંવરના કાણુ હાય છે. આવી જ રીતે ક્ષમા, માદવ, આજવ અને મુકિત શૈાચ-નિલેભિતા આ ચાર ધર્મ ક્રમશ: ક્રોધ માન, માયા અને લેાભ ષાયેના નિગ્રહ કરનારા છે. આથી સ ́વરના પિતા છે તથા સત્ય ત્યાગ, અકિંચનત્વ અને બ્રહ્મચય ધમ ચારિત્રના વધ છે આથી તેએ પણ સ ́વરના કારણુ છે. સચમધમના સત્તર લે; છે. તેમાંથી કંઇ ભેટ્ટ પ્રથમ વ્રતની અન્તત છે અને કોઈ ઉત્તર ગુણેમાં અન્તભૂત છે, આથી તે પણ સવરનું કારણ ગણાય. અનિત્યત્વ, અશરણુત્વ આદિ અનુપ્રેક્ષાઓ પણ સવરના કારણ છે અને ઉત્તરગુણરૂપ છે. ક્ષુધા પિપાસા વગેરે આવીશ પરીષહાને જીતવા એ પણ સવરના કારણ છે. માર પ્રકારના તપ પણ ઉત્તરગુણેમાં સમ્મિલિત હાવાથી સવરને પ્રકટ કરે છે. એવી જ રીતે પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પષ્રિહ અને રાત્રિèજન ચિત્તની ક્ષુષતાવાળા પુરૂષને ક્રના આસ્રવના કારણુ હાય છે અને આ પાપેાથી વિરત થવાથી આસવને નિરાધ થાય છે. આથી પાંચે વ્રત પણ સાઁવરના કારણુ છે. આધકમ આદિ દોષા વાળા માહાર આદિનું સેવન કરવાથી ક્રમના આસ્રવ થાય છે. તેના ત્યાગ કરી દેવામાં આવે તે આસા થતા નથી અર્થાત્ સંવર થઈ જાય છે. આવી રીતે સમિતિ ગુપ્ત આદિ પૂર્વકત બધાં સવના કારણુ છે. આ બધાં સંવરનાં કારણ ત્યારે જ હાય છે જ્યારે સમ્યક્દર્શન વિદ્યમાન હોય અને સમ્યક્દર્શન શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૪૦ Page #57 -------------------------------------------------------------------------- ________________ હાવાથી મિથ્યાદર્શન હેતુક ક'ના આજીવ રાકાઇ જવાથી પણ સંવર થાય છે. કહેવાનુ એ છે કે અનશન પ્રાયશ્ચિત્ત ધ્યાન આદિ તપથી જે યુક્ત હાય છે તે નિશ્ચયણે જ આસવદ્વારના નિધ કરે છે. આ કારણથી આ સમિતિ, ગુપ્ત, ધમ, અનુપ્રેક્ષા, પરીષહજય, ચારિત્ર અને તપ કર્મોના આસવનો અટકાવ રૂપ સવને ઉત્પન્ન કરે છે સ્થાનાંગસૂત્રના પ્રથમ વૃત્તિ સ્થાનમાં કહેવામાં આવ્યુ છે-સમિતિગુપ્ત, ધમ, અનુપ્રેક્ષા અને ચારિત્ર આ સાઁવરના સત્તાવન ભે; થાય છે ! ૧૫ ઉત્તરાધ્યાયનના ત્રીસમા અધ્યયનની છઠ્ઠી ગાથામાં પણ કહ્યું છે-આ પ્રકારે સયમવાન્ પુરૂષ પાપકમેŕના આસ્રવથી રહિત થઈ જાય છે અને તપશ્ચર્યા દ્વારા કાટિ-ફાટ લવામાં ઉપાર્જિત કર્માની નિર્જરા થઈ જાય છે રા સમિતિ કે ભેદોં કા નિરૂપણ ‘સમિફ્લો વંચ રૂચિ' ઇત્યાદિ સૂત્રા—કર્યો. ભાષા એષણુા નિક્ષેપણુ અને પરિષ્ઠાપનિકાના ભેદથી સમિતિએ પાંચ છે ગા તત્ત્વાર્થદીપિકા—પૂર્વ સૂત્રમાં સમિતિ ગુપ્તિ, ધમ, અનુપ્રેક્ષા, પરીષહજ્ય ચારિત્ર અને તપને આ સ્ત્રવનિરોધરૂપ ‘સંવરના' કારણ કહ્યાં છે. હવે એ પૈકી પ્રથમ ગવ્યુાવેલી સમિતિના સ્વરૂપનું પ્રતિપાદન કરવા માટે કહીએ છીએસમિતિએ પાંચ છે–(૧) ઈર્યાંસમિતિ (ર) ભાષાસમિતિ (૩) એષણાસમિતિ (૪) આદાન નિક્ષેપણાસમિતિ અને (૫) પરિષ્ઠાપનિકાસમિતિ આ સમિતિ તત્વના જ્ઞાતાશ્રમણ માટે પ્રાણિઓની પીડાને બચાવવા માટેના ઉપાય છે (૧) જીવાની રક્ષા કાજે નજર સામેની ચાર હાથ જમીનનું ડિલેહન કરીને ચાલવું ઈય્યસમિતિ છે. (૨) સાવદ્ય વચનને ત્યાગ કરીને નિરવદ્ય ભાષા ખેલવી ભાષાસમિતિ છે. ૩ બેતાલીશ દેષ ટાળીને ગવેષણાપૂર્વક આહાર આદિને ગ્રહણ કરવા એષણાસમિતિ છે. (૪) વસ પાત્ર આદિ ઉપ કરણાને સારી પેઠે જોઇને અને પૂજ્યા બાદ લેવા તથા મુકવા આદાન નિક્ષેપણા સમિતિ છે. મળ-મૂત્ર આદિને નિર્જીવ ભૂમિ ઉપર ખારીકાઇથી જોઈ તપાસી ત્યાગ કરવા (નાખવા) પòાપનિકાસમિતિ છે. તાત્પ એ છે કે-(૧) સાધુ જ્યારે ગમન કરે ત્યારે ચાર હાથ રસ્તા, જોઇને, ઉપચેગપૂર્ણ દૃષ્ટિવાળા તથા શાતચિત્ત થઈને જીવ સ્થાનાના સ્વરૂપને સમ્યક્પકારથી જાણીને ચાલે, એ ધર્માંસમિતિ છે (૨) હિતજનક, પરિમિત, અસ ંદિગ્ધ, સત્ય, ઇર્ષારહિત, પ્રિય, સંદેહ રહિત ક્રોધ આદિ શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૪૧ Page #58 -------------------------------------------------------------------------- ________________ કષાયને ઉત્પન્ન ન કરનાર, કોમળ, ધર્મથી અવિરૂદ્ધ દેશકાળને અનુકૂળ તથા હાસ્યાદિથી રહિત વચન બોલવા ભાષાસમિતિ છે (૩) ઉદ્દયમ અને ઉત્પાદન સંબંધી દેથી રહિત બીજાને બતાવેલા આહારને એગ્ય સમય થવાથી ગ્રહણ કરે એષણ સમિતિ છે. ધર્મ ઉપકરણેને ગ્રહણ કરતી વખતે સમ્યફ પ્રકારથી અવલોકન કરીને અને રજોહરણ આદિથી પંજીને લેવા અને આવી જ વિધિથી પાછા મુકવા આદાન નિક્ષેપણ સમિતિ છે. (૫) કઈ પણ પ્રાણને કઈ રીતે પીડા ન ઉદ્ભવે એ રીતે શરીરના મળને ત્યાગ કર પરિઠાપનિકાસમિતિ કહેવાય છે આ પાંચ સમિતિઓ પ્રાણિ એને પીડાથી બચાવવાના ઉપાય છે ? તત્ત્વાર્થનિયુક્તિ–આની અગાઉ સમિતિ આદિ સંવરના કારણે કહે. વામાં આવ્યા અને એ પણ સાબિત કરવામાં આવ્યું કે તેમના સેવનથી જ સંવરની સિદ્ધિ થાય છે. હવે કર્મોના આમ્રવના નિરોધ રૂપ સંવરની સિદ્ધિ માટે તેમાંથી સર્વપ્રથમ સમિતિઓના સ્વરૂપની પ્રરૂપણ કરીએ છીએ. સમિતિઓ પાંચ છે-(૧) ઈર્યામિનિ (૨) ભાષા સમિતિ (૩) એષણ સમિતિ (૪) આદાનનિક્ષેપણસમિતિ અને (૫) પરિષ્ઠાપનિ સમિતિ આમાંથી (૧) શાસ્ત્ર પ્રતિપાદિત વિધિથી ગમન કરવું ઇર્યાસમિતિ છે. (૨) પ્રજન થવાથી શાસ્ત્રાનુકૂળ વચનને પ્રવેશ કરે ભાષાસમિતિ છે (૩) આગમ અનુસાર આહાર વગેરેની ગવેષણ કરવી એષણ સમિતિ છે (૪) આગમન અનુકૂળ વિધિથી કઈ વસ્તુને મુકવી-ઉપાડવી આદાન નિક્ષેપણ સમિતિ છે. (૫) અચેતભૂમિ જોઈ–તપાસીને મળ-મૂત્ર વગેરેને પરઠ વવા પરિઠા પનિકાસમિતિ છે. કહ્યું પણ છે ચારિત્રગુણની વિશુદ્ધિ કાજે અહંત ભગવાને સાધુ માટે ત્રણ ગુપ્તિઓનું પ્રતિપાદન કર્યું છે. પરંતુ જયારે કે ઈ પ્રકારની પ્રવૃત્તિ કરવી હોય ત્યારે તેના માટે પાંચ સમિતિઓ કહેવામાં આવી છે ? દશવૈકાલિક સૂત્રના પાંચમા અધ્યયનના પ્રથમ ઉદ્દેશકની ગાથા ત્રીજી અને ચોથીમાં કહ્યું છે સામે ચાર હાથ-યુગ પરિખિત-ભૂમિનું નિરીક્ષણ કરતે થકો, અને બીજ તથા લીલેતરીની રક્ષા કરતે થકે તથા હીન્દ્રિય આદિ પ્રાણિઓની, સચેત પાણી તથા સચેત માટીનું રક્ષણ કરતે કરતે ચાલે ૧ “ખાડો, ખાડા ટેકરા, અને કાદવથી બચે. બીજે માળું હોય તે સાંકડા માગથી ગમન ન કરે અર્થાત એવા માર્ગથી ન જાય કે જેને પાર કરવા માટે પથ્થર, ઇટ અથવા લાકડા વગેરે રાખવામાં આવ્યા હોય અને તેના ઉપર પગ મુકીને ચાલવું પડે છે શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૪૨ Page #59 -------------------------------------------------------------------------- ________________ શવકાલિક સૂત્રમાં સાતમાં અધ્યયનના ખીજા ઉદ્દેશકના બીજા સૂત્રમાં કહ્યુ છે બુદ્ધિમાન સાધુ એવી ભાષાના પ્રયાગ ન કરે જે સ ય હોવા છતાં પણ ખેલવા ચેગ્ય ન તૈય. જે સત્યાસત્ય (મિશ્ર) ડાય જે મિથ્યા ડાય તેમ જ જ્ઞાનીપુરૂષાએ જેના પ્રયાગ ન કર્યો હાય ।।૧૫ અન્યત્ર પણ ઈર્ષ્યાસમિતિનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે-જે મુનિ પ્રકાશ યુક્ત રસ્તામાં, ઉપયેગક, શાસ્ત્રોકત વિધિથી ગમન કરે છે તેની ઈર્ષા સમિતિ હોય છે. ૧૫ ભાષા સમિતિના વિષયમાં કહ્યુ. છે—અમૃત આદિ દોષોથી બચીને નિરવદ્ય તથા આગમ-અનુકૂળ સત્ય તથા અન્ય મૃષા (વ્યવહાર) ભાષા ખેલનારા સાધુની ભાષા િિત છે ।।૨૫ આવી રીતે આવશ્યક કર્માંને માટે, સત્તર પ્ર ારના સયમ માટે સામેની ચાર હાથ પ્રમાણ ભૂમિનુ નિરીક્ષણ કરતા થકા, ઉપયોગ પૂર્વક ધીમે-ધીમે ગમન કરવું ઇયોસિમિત છે, હિત, મિત, અસ ંદિગ્ધ, અનવદ્ય અને નિયત અથવાળી ભાષાના પ્રચેત્ર કરવા ભાષાસમિતિ છે. અન્નપાણી રોઠુરણુ આદિ ઉપધિ, વસ્ત્ર, પુત્ર આદિ ધર્મપકરણેામાં તથા ઉપાશ્રયમાં ઉગમ ઉત્પાદના તથા એષણાના દાષાથી બચવું એષણાસમિતિ છે. કહ્યુ' પણ છે-જે મુનિ ઉત્પાદના, ઉદ્ભગમ, એષણાધૂમ, અંગાર પ્રમાણુ કારણુ સચેન્જના આદિ રાષાથી ‘વિશુદ્ધ પિણ્ડ’ગ્રહણ કરે છે તે એષણુાસમિતિની સમ્પન્ન હાય છે, ૨જોહરણુ, પાત્ર, વસ્ત્ર પીઠ પાઢ વગેરેને આવશ્યક પ્રયેાજન માટે ઉમકાળમાં અવલેાકન કરીને અને પ્રમાર્જન કરીને લૈ તથા મુકે આદાન નિક્ષેપણુસમિતિ છે. કહ્યુ પણ છે-જે સાધુ મુકવા ઉપાડવા સંબધી દાષાના ત્યાગ કરીને, દયાપરાયણ થઇને પેાતાના ઉપકરણા મુકે અથવા ઉપડે, તે આદાન નિક્ષેપણસમિતિથી સમ્પન્ન કહેવાય છે ।।૧૫ એવી જ રીતે ત્રસ અને સ્થાવર જીવે વિલ્હેણી જમીનનું પફિલેડન તેમજ પ્રમાન કરીને વડીનીતિ-નીતિ વગેરેના ત્યાગ કરવા (પરઠવવા) પરિષ્ઠપનિકાસમિતિ છે. કહ્યુ પણ છે લેવા-મુકવામાં મળ-મૂત્ર વગેરેના ત્યાગ કરવામાં પણ સમિતિ-યતના પૂર્વક પ્રવૃત્તિ-ને ઉપદેશ આપવામાં આવ્યા છે. પરિષ્ઠાપનીય પદાર્થને જે શાસ્ત્રાકત વિધિથી પરહે છે તે આ સમિતિથી સમ્પન્ન કહેવાય છે. ૫૧ આ મુજબ જતનાપૂર્વક પ્રવૃત્તિ કરનારા અને પ્રમાદયાગ રહિત સાધુના મિથ્યાત્વ અને અવિરતિના નિમિત્તથી માવનારા કર્મના નિધ થઈ જાય છે, શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૪૩ Page #60 -------------------------------------------------------------------------- ________________ સમવાયાંગસૂત્રના પાંચમાં સમવાયમાં કહ્યુ` છે-સમિતિએ પાંચ કહે વામાં આવી છે તે આ મુજબ આદાનભાડામત્ર નિક્ષેપણસમિતિ ઉચ્ચાર પ્રસ્રવણ દ્વેષ્મશિ’ધાણજલ્લપષ્ઠિપના સમિતિ પ્રકા ગુપ્તિકે સ્વરૂપ કા નિરૂપણ ‘લઘુોગનિ દેળ' ઈચાદિ સૂત્રા—અશુભ યોગના નિધ કરીને આત્માનું ગોપન કરવું (રક્ષણ) ગુપ્તિ કહેવાય છે. તત્ત્વાથ દીપિકા પૂર્વ સૂત્રમાં ક્રમેëના આશ્રવના નિવૈધ લક્ષણુવાળા સવરના પાંચ કારણેાથી પ્રથમ કારણ સમિતિની પ્રરૂપણા કરવામાં આવી હવે બીજા કારણુ ગુપ્તિના સ્વરૂપનું પ્રતિપાદન કરીએ છીએ શુભયોગના અર્થાત્ મન વચન અને ક્રાય'ના અપ્રશસ્ત વ્યાપારના નિરધથી આત્માનું ગેાપન (રક્ષણ) કરવું ગુપ્તિ કહેવાય છે. તાપય એ છે કે મન વગેરેના વ્યાપારના નિગ્રહ કરવાથી અન્તધ્યાન અને રૌદ્રધ્યાનરૂપ સક્લેશ ઉત્પન્ન થતે નથી. સ’કલેશના ઉત્પન્ન નહી' થવાથી કર્મોના આસવનુ આગમન રોકાઈ જાય છે. આથી અશુભયેગથી આત્માનું ગે પન કરવુ–૨ક્ષણ કરવું-ગુપ્તિ છે અને તે સ’વરનુ કારણ છે. ગુપ્ત ત્રણ પ્રકારની છે-મનેાગ્રુતિ, વચનગુપ્તિ અને કાયગૃતિ વિષય સુખની અભિલાષાથી મનેયાગ અદિના વ્યાપારને રોકવાને ગુપ્ત સમજવી જોઈએ આથી અહી-સમ્યક્ વિશેષણ સમજવું જોઇએ. વચનશુપ્તિ ચાર પ્રકારની અે-(૧) સત્યા ૨) મૃષા (૭) સત્યમૃષા અને (૪) અસત્યામૃષા સત્યપદાના કથનરૂપ વચનાના નિગ્રહ કરવા સત્યવચન શુપ્તિ છે. એનાથી વિપરીત વચનયોગ વિષયક સ્મૃષા વચનપ્તિ છે. સત્યાસત્ય વચનના નિધ સત્યામૃષા વચનનુતિ છે અને જેને સત્ય પણ ન કહી શકાય અને અસત્ય પણ ન કહી શકાય એવા વ્યવહારિક વચનયેાગના વિરાધ થવે અસત્યામૃષા વચત ગુપ્તિ છે. મનાગુપ્તિના પણ ચાર ભેદ છે-સત્યા, મૃષા, સત્યાતૃષા અને અસત્યા મૃષા વચનગુપ્તિમાં વચનના પ્રત્યેાગને નિષેધ હોય છે અને મનેાગુપ્તિમાં સત્ય આદિના ચિન્તનને, કાયગુપ્તિ પણ પૂર્ણાંકત પ્રકારથી-સત્ય આદિના બેથી ચાર પ્રકારની છે અથવા એના અનેક ભેદ છે. ઉભા થવુ' બેસવું સુવુ, ભૂખ્યા રહેવુ', કૂદવુ' ઇન્દ્રિયયેાજન, સંરભ, સમારભ સંબંધી પ્રવૃત્તિએને શકવી આ બધુ ‘કાયગુપ્તિ' છે. આ તમામ ભેદોની અપેક્ષાથી આત્માનું સમ્યક્ પ્રકારથી સંરક્ષણ કરવું શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૪૪ Page #61 -------------------------------------------------------------------------- ________________ ત્રણ પ્રકારની ગુપ્ત છે. કહ્યું પણ છે– સમસ્ત કલ્પનાઓના સમૂહથી રહિત સમભાવમાં પ્રતિષ્ઠિત અને આત્મામાં રમણ કરવાવાળા મનને મને ગુપ્તિ કહેલ છે ? ઉપસર્ગ આવી પડયા છતાં પણ મુનિ કાયોત્સર્ગથી યુકત થઈને પોતાના શરીરને સ્થિર રાખે છે, આ તેની કાયગુપ્તિ છે. મારા શયન, આસન, લેવા-મુકવામાં, ચાલવા ફરવા અથવા અડગ રહેવા માટે શારીરિક ચેષ્ટાઓનું નિયમન કરવું કયગુપ્તિ છે ૩ કહેવાનું એ છે કે અકુશળ (અશુભ) મન, વચન અને કાયાના વ્યાપારને રેકીને મનવચન કાયાને કુશળ વ્યાપાર કર ગુપ્તિ કહેવાય છે. તવાથનિયુકિત – સંવરના સમિતિ આદિ જે પાંચ કારણ બતા વવામાં આવ્યા છે, તેમાંથી સમિતિના સ્વરૂપનું પ્રતિપાદન કરવામાં આવી ગયું હવે બીજા કારણે ગુપ્તિનું પ્રતિપાદન કરીએ છીએ અશુભ કાયાગ આદિથી આત્માની રક્ષા કરવી ગુપ્તિ છે. મન, વચન અને કાયાનો વ્ય પાર યોગ કહેવાય છે. આ મન, વચન અને કાયાના અશુભ વ્યાપાજેને રોકવા ગુપ્તિ છે. ભયંકર અપરાધ કરવાવાળે, ગાઢા બનેથી બંધાયેલા અત્યન્તપ ડિત ચિત્તવાળ, પરાધીન ચોરના વેગોને પણ નિગ્રહ કરી શકાય, છે પરંતુ તેને ગુપિત સમજવાની ભૂલ કરવી ન જોઈએ. કર્મોની નિર્જરાના ઉદ્દેશથી વેચ્છાપૂર્વક પેગોને જે નિગ્રહ કરવામાં આવે છે તેજ સમ્યગુપ્તિ કહેવાય છે. આ રીતે સાવદ્ય સંક૯પ વગેરેના ભેદેવાળા મને ગમે, સત્યા, મૃષા આદિ ભેવાળા વચનગને ઔદારિકકાગ, વૈક્રિય કાયયેગ, આહારક કાગ, કાર્મહાકાયઆદિ ભેદ વાળ કાયયોગને પ્રશમ, સંવેગ, નિવે, આસ્તિકાય અને અનુ પાની અભિવ્યક્તિ લક્ષણવાળા સફદર્શન પૂર્વક સમીચીન રૂપથી જાણીને અને એવું સમજીને કે આ ગેનું પરિણમન કર્મબન્ધનું કારણ છે, આથી કર્મોની નિર્જરા કરવા માટે મૂળ તથા ઉત્તર ભેદોવાળા આ યોગને નિગ્રહ કરે એ જ શ્રેયસ્કર છે, એની પ્રવૃત્તિ કર્મ અન્યનું કારણ છે, એમને સ્વાધીન કરવા એમની સ્વછંદ પ્રવૃત્તિ ન થવા દેવી અને એમને મેક્ષમ ની દિશા તરફ વાળવા એ ગુપ્તિ છે. તાત્પર્ય એ છે કે અત્યન્ત ભય ઉત્પન્ન કરવાવાળા સંસાર તેમજ કર્મબન્ધ રૂપ ઘાતક શત્રુથી આત્માનું રક્ષણ કરવું ગુપ્તિ કહેવાય છે. ગુપ્તિ ત્રણ પ્રકારની છે મને ગુપ્તિ, વચનગુપ્તિ, અને કાયમુતિ. મનનું ગેપન કરવું અર્થાત તેને ઉન્માર્ગ તરફ જતું રેકીને આત્માની રક્ષા કરવી મને શક્તિ છે. રોપવામાં આવેલું મન આત્માને ઘાત કરતું નથી. વચનગુપ્તિ અને કાયમુક્તિ પણ આ રીતે જ સમજવાના છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૪૫ Page #62 -------------------------------------------------------------------------- ________________ સાવદ્ય અર્થાત પાપમય સંકલ્પનું અર્થાત નિન્દિત આર્તધ્યાન અને રૌદ્રધ્યનનું અથયા પાપયુકત કર્મના ચિન્તનને વિરોધ કરે, આમ કરવા માટે થતી પ્રવૃત્તિઓને ત્યાગ કરવો અથવા સરાગ સંયમ આદિ રૂપ શુભ સંકલપનું અનુષ્ઠાન કરવું મનગુપ્તિ છે. જે સંક૯પથી ધર્મનો અનુબંધ થાય છે અને જે અધ્યવસાય કર્મોના ઉચ્છેદનું કારણ હોય છે, એ શુભ સંકલ્પ કર મનગુપ્તિ છે. અથવા ન તે સરાગ સંયમ આદિ શુભ અનુષ્ઠાનમાં "વૃત્તિ કરવી અથવા ન સંસારના કારણભૂત અશુભ કર્મમાં પ્રવૃત્તિ કરવી મનગુપ્તિ છે. કારણ કે જ્યારે મને નિરોધ થઈ જાય છે તે અવસ્થામાં નથી શુભ સંકલ્પ રહેતો અથવા ન તે અશુભ સંકલ્પ પણ બાકી રહે છે. એ અવસ્થામાં આત્માનું જે પરિણામ થાય છે, તે સકળ કર્મોના ક્ષય માટે જ થાય છે. માગવુ, પૂછવું અને જવાબ દેવગેરે વાચનિક ક્રિયાઓમાં વચન નિયમન કરવું અથવા સર્વથા મૌનવ્રત ધારણ કરી લેવું વચનગુપ્તિ છે. આમાંથી માગવાને અર્થ છે-ગૃહસ્થ આદિ કોઈ બીજા પાસે ભોજન ઉપાધિ તથા ઉપાશ્રય આદિની યાચના માંગણું કરવી કરવી તે વિષયમાં વચનનું નિયમન હોવાથી મુખ પર દેરા સહિત મુખવસ્ત્રિકા બાંધવાવાળા અને શાસ્ત્રો. કત વચનશુદ્ધિનું અનુસરણ કરીને ભાષણ કરનારા સ ધુની વચનગુપ્તિ હોય છે. આવી જ રીતે આગમની વિધિનું અનુસરણ કરવાવાળા તથા માર્ગગમન સંબંધી પૃચ્છા કરવાવાળા પુરૂષની વચનના નિયમનથી વચગુપ્તિ હેય છે. મૌન ધારણ કરવાથી પણ વચનગુપ્તિ થાય છે. કહ્યું પણ છે-“અસત્ય આદિ વચનને ત્યાગ કરે અથવા મૌન ધારણ કરવું વચનગુપ્તિ છે. મૂળ ભેદેની અપેક્ષા ત્રણ પ્રકારના અશુભયોગ નિગ્રહ કરવાને ગ્ય છે તેમાંથી કાયયોગનો નિગ્રહ કરે ક યગુપ્ત છે અર્થાત્ શયન, આસન, ગ્રહણ, નિક્ષેપણ, ઉભા થવું હલન-ચલન ઈત્યાદિ શારીરિક ચેષ્ટારૂપ કાયિક વ્યાપારનું નિયમન કરવું અને “આમ કરવું જોઈએ અને આમ ન કરવું જોઈએ એ પ્રકારની વ્યવસ્થા કાયમુર્તિ છે. કહ્યું પણ છે કોત્સર્ગમાં શારીરિક ક્રિયાની નિવૃત્તિને અથવા હિંસા આદિ દેથી વિરતિને કાયગુપ્તિ કહે છે. ઉત્તરાધ્યાયન સૂત્રના ચોવીસમાં અધ્યયનની ૨૬મી ગાથામાં કહ્યું છેઅશુભ વિષમાં પૂર્ણ રૂપથી વ્યાપારને રોક ગુપ્તિ છે. જો શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૪૬ Page #63 -------------------------------------------------------------------------- ________________ દશ પ્રકાર કે શ્રમણ ધર્મ કા નિરૂપણ “વિશે સમાધમે ઈત્યાદિ સૂત્રાર્થ–યતિધર્મ દશ પ્રકારના છે-(ક્ષમા) (૨) મુકિત (૩) આજવા (3) માર્દવ (૫) લ ઘર (૬) સત્ય (૭) સંયમ (૮) તપ (૯) ત્યાગ અને (૧૦) બ્રહ્મચર્ય પા તત્વાર્થ દીપિકા-મુળ-ઉત્તર ગુણાના યોગથી શ્રમણધર્મ દશ પ્રકારને છે-(૧) ક્ષાન્તિ (૨) મુકિત (૩) આર્જવ (5) માર્દવ (૫) લાઘવ (૬) સત્ય (૭) સંયમ (૮) તપ (૯) ત્યાગ અને (૧૦) બ્રહ્મચર્ય એમનું સ્વરૂપ નીચે મુજબ છે (૧) ક્ષમા શરીર યાત્રાના નિર્વાહ માટે ભેજન વગેરેની યાચના કરવા માટે પારકા ઘરે જનારા સાધુને દુટ જનેને આક્રોશ (ધાક-ધમકી) પ્રહસન, (મશ્કરી) અપમાન તાડન આદિ થવા છતાં પણ તેને સહન કરી લેવું અને ચિત્તમાં કલુપતા ઉત્પન્ન ન થવા દેવી ક્ષમાધર્મ છે. (૨) મુક્તિ-મમત્વભાવ ન હૈ મુક્તિ છે. અર્થાત્ પ્રાપ્ત અથવા ગહીત શરીર આદિ તરફની આસક્તિને દૂર કરવાને માટે-મન-આ મારૂં છે એ પ્રકારે મમતભાવને ત્યાગ કર મુક્તિ છે. (૩) આર્જવ-સરભાવની સરળતા અર્થાત્ કાયયોગ આદિની કુટિલતાને અભાવ અ.જેવધર્મ છે. | (8) માર્દવ-જાતિમદ, કુળમદ, બળમદઅહંકાર તથા અભિમાનનો ત્યાગ કરવો માર્દવ છે. (૫) લાઘવ-લેનો સર્વથા ત્યાગ. (૯) સત્ય-સત્ અર્થાત્ પ્રાણિઓ, પદાર્થો અથવા મુનિરાજે માટે જે હિતકર હોય તે સત્ય, ઉત્તમ જનેમાં સમીચીન વચન સત્ય કહેવાય છે, શ્રમમાં અને તેમના ભક્તોમાં ધર્મની વૃદ્ધિ માટે “તીવ્ર ચારિત્ર આદિ પ્રેમ કરવા જોઈએ આ પ્રકારનું અનુજ્ઞા વચન સત્ય છે. () સંયમ-ઇસમિતિ આદિમાં પ્રવર્તમાન સાધુનું પાંચે ઈદ્રિના તથા મનના વિષયને ત્યાગ કરી દે સંયમ છે. અથવા સાવધ એગથી સમ્યક પ્રકારથી વિરત થવું સંયમ છે, અથવા જેના દ્વારા અગતમાં પાપ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ४७ Page #64 -------------------------------------------------------------------------- ________________ સમાર ભથી સયત-નિવૃત્ત કરી શકાય તે સંયમ છે. પૃથ્વીકાય સયમ આદિના ભેદથી સયમ સત્તર પ્રકારના છે. આનુ' વિગતવાર વિવેચન દશવૈકાલિક સૂત્રના પ્રથમ અધ્યયનની પ્રથમ ગાથાની મારા વડે રચાયેલી આચારમિણ મંજૂષા' નામની ટીકામાં જોઈ લેવા ભલામણ છે, (૮) તપ— જેના વડે આઠ પ્રકારના ક્રર્માં ભસ્મ થઈ જાય તે તપ છે. (૯) ત્યાગ—સ ંવેગથી સમ્પન્ન સંજોગી શ્રમણેાને આહાર આદિ આપવા ત્યાગ કહેવાય છે. ત્યાગના બે ભેદ છે, દ્રવ્યત્યાગ અને ભાવત્યાગ માગ્ય આહાર, ઉંપષિ તથા ઉપાશ્રયના ત્યાગ કરવા અને ચૈાગ્ય આહાર આદિ સાધુજનાને આપવા તે દ્રવ્યત્યાગ છે અને ક્રોધ આદિના ત્યાગ કરવા તથા સાધુઓને જ્ઞાનાદિ આપવું ભાવત્યાગ છે. (૧૦) પૂર્વે ભેગવેલી સ્ત્રીનું મરણ, કથા શ્રવણુ તથા સ્ત્રીના સ`સગ વાળી પથારી ખાસન આદિને ત્યાગ કરવે અને મૈથુનને ત્યાગ બ્રહ્મચર્ય અથવા બ્રહ્મ ય વાસ કહેવાય છે. કરવા આ દશ પ્રકારના ધર્મોનું પરિપાલન કરવાથી કમ્મસવના નિરેષ રૂપ સવર ઉત્પન્ન થાય છે. પાા તત્ત્વાથ નિયુકિત-આનાથી પડેલા સમિતિ અને ગુપ્તિને સ્વરના કારણ તરીકે ખતાવવામાં આવ્યા છે, અહીં હવે દશ પ્રકારના શ્રમણધમ ને સવરના કારણ તરીકે કહેવામાં આવે છે. શ્રમણના, સંવરને ઉત્પન્ન કરવામાં સમથ તથા મૂળગુણે અને ઉત્તરગુણાના પ્રા`થી યુક્ત, ધમ દશ પ્રકારના છે. આ ક્ષાન્તિ વગેરે દસ સવને ધારણ કરવાના, કારણેા ધમ કહેવાય છે. ક્ષાન્તિ આદિને શ્રમણસમ” શબ્દથી કહેવામાં આવ્યો છે આથી તેમાં મૂળ અને ઉત્તરગુણાની વિશિષ્ટતાના લાભ હાવાથી ગૃહસ્થામાં તેમની ગેરહાજરી ગણવામાં આવી છે. અર્થાત્ મૂળગુણા અને ઉત્તરગુણાથી યુક્ત ક્ષમા આદિ દેશ ધર્માં ગૃહસ્થામાં જોવામાં આવતાં નથી. જેવી રીતે અનગાર શ્રમણુ ક્ષમાપ્રાણ હોય છે, મદના તમામ સ્થાનાના નિગ્રહ કરે છે, સુવણુ' આ િધનથી રહિત ઢાય છે અને પૂણ રૂપથી બ્રહ્મચ`તુ. પાલન કરે છે, તેવી રીતે ગૃહસ્થ ઉત્કૃષ્ટ ક્ષમા આદિના ધારક હાતા નથી. (૧) ક્ષાન્તિઃ—પ્રતિકારની શક્તિથી યુક્ત હાવા છતાં પણ માફી આપવી અર્થાત્ આત્મામાં સહન કરવાનું. પરિણામ હાવું ક્ષાન્તિ છે. અશક્તને પ્રતિકાર ન કરવા તિતિક્ષારૂપ ક્ષમા, સહનશીલતા ક્રોધના ઉયના નિષ અથવા ઉત્પન્ન થયેલા ક્રોધને વિવેકના ખળથી નિષ્ફળ કરી દેવે ક્ષાન્તિ છે. જ્યારે કાઈ પેાતાનામાં કાઈ ઢાષનુ આરાપણ કરે અને તેથી ક્રોધ ઉત્પન્ન શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૪૮ Page #65 -------------------------------------------------------------------------- ________________ થવાની શકયતા ઉભી થાય તે પેાતાનામાં તે દેષના સદૂભાવ છે કે નહી' એવું વિચારીને ક્ષમા પ્રદ્યાન કરવી જોઇએ. જો હકીકતમાં પેાતાના દોષના સદૂભાવ ઢાય તે વિચારવું જોઇએ-આ દોષ મારામાં તેા છે જ, આ કશુ જ ખાટુ' કહેતા નથી' જો દોષ ન હોય તે આ પ્રમાણે વિચારવુ જોઇએ-‘અજ્ઞાનના કારણે આ જે દાષા હેાવાનું કહે છે, તે મારામાં નથી' એ મુજબ વિચાર કરીને તેને માફી બક્ષવી જોઈએ. ક્રોધથી ઉત્પન્ન થનારા ઢાષાના વિચાર કરીને પણ ક્ષમાભાવ ધારણ કરવા જોઇએ, જેમકે-જે મનુષ્ય ક્રોધને વશીભૂત થઇ જાય છે, તેના ચિત્તમાં વિદ્વેષના ભાવ ઉત્પન્ન થાય છે, તે હિંસા પર સવાર થઈ જાય છે, તેની સ્મૃતિ નાશ પામે છે તેમજ તેના વ્રતાને વિક્ષેપ થઈ જાય છે. ક્રોધ કષાયને તાબે થયેલેા જીવ દ્વેષથી યુક્ત થઈને કાં બાંધે છે, અથવા બીજાની હત્યા કરી નાખે છે કે જેથી તેના પ્રાણાતિપાત વિરમણ વ્રતના નાશ થઈ જાય છે, તે પાતાના મા-બાપ વગેરે વડીલ લેાકા પર પણ આક્ષેપ કરવાની હદ સુધી જાય છે. સ્મૃતિશૂન્ય થઈને મિથ્યાભાષણુ પણ કરે છે. પેાતે દીક્ષા અંગીકાર કરી છે એ વાત પણ ભૂલી જઈને નહીં આપેલી વસ્તુના પણ સ્વીકાર કરી લે છે. રાગ-દ્વેષને વશીભૂત થઇને મૈથુન પણ સેવતા હાય છે. એવી જ રીતે રાગ-દ્વેષથી યુક્ત થઈને ગૃહસ્થાને પેાતાના મદદગાર સમજીને તેમનામાં અથવા તેમના ઉપકરણે પરત્વે મેહ પણ ધારશુ કરે છે. આ કારણે પિર ગ્રહના પાપના પશુ ભાગીદાર ખને છે. વળી આવી જ રીતે ક્રોધી પુરૂષ ઉત્તરગુણાના પણ ભંગ કરે છે. કહ્યુ` પણ છે-ક્રોધી થયેલે જીવ વડીલજનાની પણ હત્યા કરી નાખે છે. એવી જ રીતે મૂઢ–સ્વભાવના વિચાર કરીને ક્ષમા ધારણ કરવી જોઇએ અને પરાક્ષ અપરોક્ષ, આક્રોશ, તાડન, હત્યા અને ધબ્રશની ઉત્તરાત્તર રક્ષાના વિચાર કરીને ક્ષમા આપવી જોઇએ જેમ કોઈ મૂઢ-પુરૂષ કદાચ શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૪૯ Page #66 -------------------------------------------------------------------------- ________________ અજાણતા આક્રોશ કરે તે વિચારવું જોઈએ કે તે પ્રત્યક્ષમાં આક્રોશ કરતે નથી. એ જ મારા ફાયરામાં છે એવું સમજીને ક્ષમા આપવી જોઈએ. આગળ પણ આ મુજબ જ સમજવાનું છે. અગર જે કઈ પ્રત્યક્ષમાં આક્રોશ કરે તે વિચારવું જોઈએ-“આ ક્રોધ કરીને જ રહી જાય છે, મને મારતો નથી અને આ લાભને વિચાર કરીને ક્ષમા આપવી જોઈએ. અગર મારનારને પણ ક્ષમા આપવી જોઈએ તે ઉચિત ગણાય. તે સમયે એમ વિચારવું કે મૂઢ માણસોને સ્વભાવ જ એવો હોય છે. આ મૂઢ મારા સારા નસીબે માર મારીને જ સંતોષ માને છે પણ મને જીવથી તે મારતો નથી એટલું જ સારું છે. એ વિચાર કરીને તે મૂઢને ક્ષમા આપી દેવી જોઈએ કદાચિત્ કેઈ અજ્ઞાની પ્રાણ હણવા સુધીની હદે આવી જાય તે વિચાર કર જોઈએ-“સદ્ભાગ્યે આ મૂઢ પ્રાણી મને પ્રાણેથી જ રહિત કરી રહ્યો છે, ધર્મથી ભ્રષ્ટ કરતું નથી અને આવી ભાવના ભાવીને ક્ષમાભાવ ધારણ કરવું જોઈએ, આવી જ રીતે સુનિએ વિચારવું જોઈએ કે-“આ પૂર્વજન્મ ઉપાર્જિત મારા જ કર્મોનું ફળ છે કે આ પ્રત્યક્ષમાં અથવા પક્ષમાં મને તાડન કરે છે અથવા મારા ઉપર ક્રોધ કરે છે. આ બાપડો મારા કર્મોનું નિમિત્ત માત્ર બની રહ્યો છે, કારણ કે કર્મ દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવ અનુસાર જ ફળ પ્રદાન કરે છે. આમ આ બધું હકીકતમાં તે મારા કર્મો જ વિપાક છે, બીજે તે આમાં નિમિત્ત માત્ર છે. એવું વિચારીને ક્ષમા કરવી જોઈએ આ ક્ષમાધર્મ સંવરનું કારણ હોય છે. (૨) મુક્તિા–મમત્વ બુદ્ધિથી રહિત થવું મુક્તિ ધર્મ છે. પ્રાપ્ત અથવા ગૃહીત શરીર આદિ પર-પદાર્થોમાં સંસ્કાર તથા આસક્તિનું નિવારણ કરવા માટે “આ મારૂં છે એ પ્રકારની મમત્વબુદ્ધિનું ન લેવું મુક્તિનું લક્ષણ છે. (૩) આવ-જુતા, સરળતા ભાવવિશુદ્ધિ, કાયા વચન અને મનની કુટિલતા ન હોવી શઠતા-લુચ્ચાઈનો અભાવ અથવા ભાવ દેષરૂપ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૫૦ Page #67 -------------------------------------------------------------------------- ________________ માયા, છળ, કપટ આદિને ત્યાગ આજવધર્મ છે. ભાવદષથી યુક્ત મનુષ્ય માયાચારથી યુક્ત થઈને આ લોક અને પરલોકમાં અશુભ ફળ ઉત્પન કરવાવાળા અકુશળ કર્મોને ઉપચય કરે છે. અકુશળ કર્મોને ઉપચય કરનાર શ્રેયસ્કર તથા મેક્ષના સાધન સમ્યક્દર્શન આદિ પરત્વે પણ શ્રદ્ધા રાખતે નથી. આ આર્જવ ધર્મ કર્માસ્ત્રના નિરોધ રૂપ સંવરનું કારણ હોય છે. () માર્દવ –મૃદુ અર્થાત કે મળને ભાવ અથવા કર્મ માર્દવ છે. વિનમ્રતા ગર્વથી રહિત થવું, જાતિ, કુળ સમ્પત્તિ વગેરેના મદને નિગ્રહ કરો. આ બધું માર્દવ કહેવાય છે, મદ કરવાથી માનને નાશ થાય છે. વડીલજનેના આગમન પ્રસંગે ઊભા થઈ જવું, તેમને આસન આપવું, હાથ જોડવા, યથાયોગ્ય વિનય કરવો તથા ચિત્તમાં અહંકાર ઉત્પન ન થવા દે આ બધાંથી જાતિમદ અને કુલમદ આદિને વિનાશ થાય છે. જે પુરૂષ જાતિના કુળના, રૂપના, મીલકતના, જ્ઞાનના, શ્રતના લાભના અથવા વીર્યના મદથી આંધળા થઈ જાય છે, તે ઘણુ બધાં કર્મો બાંધતા હોય છે આથી માઈવધર્મના સેવનથી જાતિમદ, કુળમદ આદિને વિનાશ થઈને સંવરની ઉત્પત્તિ થાય છે. માર્દવના અભાવમાં જાતિમદ, કુળમદ રૂપમદ, એશ્વર્યમદ આદિ આઠ મદસ્થાનેથી ઉત્પન્ન થઈને, પુરૂષ પારકી નિન્દા અને આત્મપ્રશંસાની રૂચિવાળ, તીવ્ર અહંકારથી ઉપહત બુદ્ધિવાળે થઈને અશુભ ફળ આપનાર અકુશળ કમેને સંચય કરે છે. શ્રેયસ્કર અને મોક્ષના સાધન સમ્યક્દર્શન આદિને ઉપદેશ સાંભળીને પણ તેમનામાં શ્રદ્ધા રાખતા નથી આથી જાતિ મદ આદિને સમૂળ વિનાશ કરવા માટે માર્દવધર્મનું આસેવન કરવું જોઈએ, (૫) લાઘવ–લાભને ત્યાગ અથવા લઘુતાને લાઘવધર્મ કહે છે. આ પણ સંવરનું કારણ છે. લાઘવધર્મના અભાવમાં લાભ રૂપ દેષના કારણુ ક્રોધ, માન, માયા, પ્રાણાતિપાત, મૃષાવાદ, ચેરી, મિથુન અને પરિગ્રહ રૂપ ગૌરવ ભારેપણું)થી યુક્ત થયેલે આત્મા, ભાવ-લાઘવથી રહિત હોવાના કારણે ગુરૂ બની જાય છે. ભાવગૌરવથી યુક્ત આત્મા આ લેકમાં તેમજ પરલોકમાં અશુભ ફળ આપનારા, અકુશળ પાપકર્મોને સંચય કરે છે, અને જેણે અકુશળ પાપકર્મોને સંચય કર્યો છે તે જીવ મોક્ષના સાધન સમ્યફદશને આદિને ઉપદેશ સાંભળીને પણ તેમનામાં શ્રદ્ધા રાખતા નથી. આથી મમતા પરિત્યાગ રૂપ ભાવલાઘવ અને નિઃસંગતા રૂપ દ્રવ્યલાઘવ સંવરના કારણ છે. (૬) સત્ય–જે સત્ અથવા પ્રશસ્ત અર્થમાં હોય તે સત્ય છે દિક આદિમાં પાઠ હોવાથી “યત્” પ્રત્યય થઈને “સતથી સત્ય શબ્દ નિષ્પન્ન થયેલ છે. તાત્પર્ય એ છે કે યથાર્થ પદાર્થની પ્રતીતિ ઉત્પન કરનારું વચન સત્ય કહેવાય છે, આ સત્ય વચન પુરૂષ (કઠાર) ન હોવું જોઈએ, નિષ્ફર શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૫૧ Page #68 -------------------------------------------------------------------------- ________________ ન હોવું જોઈએ, બીજાને પીડા પહચાડે એવું ન હોવું જોઇએ, ચાડી રૂપ અથવા અપ્રતીતિકારક ન હોવું જોઈએ, તે ચપળતાથી રહિત હોય, કષાયની કલષતાથી રહિત હોય, અટકી-અટકીને ન બોલવામાં આવે-સતત–એકધારું ઉચ્ચારણ હોય, અવિરલ હોય, અબ્રાન્ડ હેય, છેતરપીંડીથી રહિત હોય, સ્પષ્ટ મધુર અને સાંભળવું ગમે એવું હેય, અભિજાત હોય, વિનયકત હોય, અસંદિગ્ધ, ઉદારતાયુક્ત, ઉદ્ધતતાથી રહિત, ગામડિયું ન હોય-વિદ્વાનજનનું આનરંજન કરવા માટે સમર્થ હેય આત્મપ્રશંસાથી રહિત હોય પ્રસ્તુત અર્થનું પ્રતિપાદન કરનારૂં હૈય, કોધ માન માયા અને લોભ કષાય યુક્ત હોય સેવન કરવા યોગ્ય તથા ગણધરે પ્રત્યેક બુદ્ધો તથા સ્થવિર દ્વારા રચિત સૂત્રમાર્ગ અનુકૂળ અર્થવાળું હોય અર્થનીય (વાંછનીય) હાય સ્વપરને અનુગ્રહ કરનારૂં હોય, ઉપાધિ તથા છળ-કપટ વગરનું હોય, દેશકાળને અનુકૂળ હોય, નિરવદ્ય હાય, જૈનશાસન દ્વારા પ્રશસ્ત હોય, યમનિયમથી યુક્ત હોય, ટૂંકું હોય–એવું પ્રશ્નોત્તર રૂપ વચન સત્ય કહેવાય છે. આ પણ સત્ય સંવરનું કારણ છે. (૭) સંયમ-કાયવેગ આદિના નિગ્રહ લક્ષણવાળે સંયમ ધર્મ છે. સંયમ સત્તર પ્રકાર છે અને તે આસ્રવને નિરોધ કરીને સંવરનું કારણ બને છે. (૮) તપ-સંયમી આત્માની વિશુદ્ધિ માટે બાહ્ય તથા આત્યંતર છે તપશ્ચર્યા છે તેને તપ કહે છે. શરીર તથા ઈન્દ્રિયેને તપ્ત કરનાર તથા કમેને ભસ્મ કરવાના કારણને તપ કહે છે. તપના બાર ભેદ છે જેમાં છ અનશન આદિ તથા કાયકલેશ રૂપ આતાપના આદિ છે. પ્રાયશ્ચિત્ત આદિ છ આત્યંતર તપ છે. ઉપવાસ, છઠ, અઠ્ઠમ, આદિના ભેદથી અથવા યવમધ્ય આદિના ભેદથી અથવા બાર ભિક્ષુપ્રતિમા રૂપથી તપના અનેક ભેદ-પ્રભેદ છે. એમનું વર્ણન અન્યત્ર જોઈ લેવું. આ તપ પણ આઅવનિરોધ રૂપ સંવરનું કારણ છે, ત્યાગરજેરહણ, પાત્ર, ઉપધિ, શરીર, અન–પાણી, આદિ ખાટા પદાર્થોને તથા મન વચન કાયાના દૂષિત વ્યાપાર અને ક્રોધ વગેરે આંતરિક દેને પરિહાર કરવો ત્યાગ છે. આ ત્યાગ સંવરનું કારણ બને છે. ત્યાગી પુરૂષ, સંયમના કારણ હોવાને લીધે, રજોહરણ વગેરે ધારણ કરે છે, રાગાદિથી યુક્ત થઈને માત્ર શોભા ખાતર નહીં આ પ્રકારે બાહ્ય અને આત્યંતર ઉપકરણ આદિ વિષયક પરિગ્રહ રૂપ ભાવીષને સર્વથા ત્યાગ આસવ દ્વારને બંધ કરી દે છે. આ રીતે શરીર તથા ધર્મોપકરણ આદિમાં ભાવદોષ રૂપ આસક્તિને પરિત્યાગ કરીને મમત્વથી રહિત થઈ જવું ત્યાગ સમજે ઘટે. ઉક્ત પ્રકારથી ભાવષને ત્યાગ કરીને રજોહરણ પાત્ર આદિ બાહ્ય ઉપકરણને ઉપગ કરતે થકે પણ તે ત્યાગી જ ગણાય છે. આ ત્યાગ પણ કમસ્ત્રવ-નિરાધ રૂપ સંવરનું કારણ હોય છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૫ ૨ Page #69 -------------------------------------------------------------------------- ________________ (૧૦) બ્રહ્મચર્ય–સર્વથા મિથુન-ત્યાગરૂપ બ્રહ્મચર્યનું પાલન પણ સંવરનું કારણ છે. આ રીતે ક્ષત્તિ આદિ દશ શ્રમણ ધર્મ સંવરના કારણે હોય છે. સમવાયાંગસૂત્રના દશમાં સમવાયમાં કહ્યું છે-શ્રમણુધર્મો દસ પ્રકારને કહેવામાં આપે છે જેમકે-(૧) ક્ષાતિ (૨) મુક્તિ (૩) આર્જવ (૪) માર્દવ (૫) લાયવ (૬) સત્ય (૭) સંયમ (૮) તપ (૯) ત્યાગ અને (૧૦) બ્રહ્મચર્યવાસ પા. અનુપેક્ષાકે સ્વરૂપમાનિરૂપણ “અgવેલ દિજાફ વાત મારાજા' ઈત્યાદિ સૂત્રાર્થ-અનિત્ય આદિ બાર પ્રકારની ભાવનાએ અનુપ્રેક્ષા કહેવાય છે. દા તજ્યાથદીપિકા–આની પહેલા કમના આઅવના નિરોધ સ્વરૂપવાળા સાતમાં તત્વ સંવરના જે કાર સમિતિ, ગુપ્તિ ધમ અપેક્ષા પરીષહજય અને ચારિત્ર કહેવામાં આવ્યા હતા તેમાંથી સમિતિ, ગુદ્ધિ અને ધર્મનું નિરૂપણ કરવામાં આવી ગયું, હવે કમ પ્રાપ્ત અનુપ્રેક્ષાનું વિવેચન કરવામાં આવી રહ્યું છે. અનિત્ય આદિ બાર ભાવનાઓ અનુપ્રેક્ષા છે. સૂત્રમાં પ્રયુકત આદિ શબ્દથી અશરણ, સંસાર એકત્વ અન્યત્વ, અશુચિત્વ, આઅવ, સંવર, નિજર લોભ, બધિદુર્લભ અને ધર્મસાધકત્વનું ગ્રહણ થાય છે. આ બારેનું વારંવાર ચિન્તન કરવું અનુપ્રેક્ષા છે. આવી રીતે (૧) અનિત્યવાનુપ્રેક્ષા (૨) અશરણત્વાનપ્રેક્ષા (૩) સંસારાનુપ્રેક્ષા (૪) એકવાનુપ્રેક્ષા (૫) અન્યત્યાનુપ્રેક્ષા (૬) અશુચિ–ાનુપ્રેક્ષા (૭) આસ્ત્રવાનુપ્રેક્ષા (૮) સંવરાનુપ્રેક્ષા (૯) નિજધાનુપ્રેક્ષા (૧૦) લકાનુપ્રેક્ષા (૧૧) બેધિદુર્લભવાનુપ્રેક્ષા અને (૧૨) ધર્મસાધકાઉં. ત્યાનુપ્રેક્ષા આ બાર અનુપ્રેક્ષાઓ સંવરના કારણે છે. આ અપેક્ષાઓનું વરૂપ નીચે જણાવ્યા મુજબનું છે.– (૧) અનિત્યવાનુપ્રેક્ષા–જ્ઞાન-દર્શન રૂપ ઉપયોગ સ્વભાવવાળા આત્મા સિવાય કોઈ પણ અન્ય સમૃદિત વસ્તુ કાયમી નથી. આ શરીર અને ઈન્દ્રિ. ના વિષય શબ્દ રૂપ, ગંધ, રસ, સ્પર્શ, સ્ત્રી વગેરે જેટલા પણ ઉપભેગપરિભેગના સાધન છે, એ બધાં જ પાણુંના પરપોટાની જેમ ક્ષણભંગુર છે. પિતાની મૂઢતા તથા વિભ્રમના કારણે જ અજ્ઞાની પુરૂષ અને નિત્ય માને છે. આવી જાતનું ચિન્તન કરવું તે અનિત્યસ્વાનુપ્રેક્ષા છે. આ પ્રકારના ચિન્તનથી શરીર આદિ સંબંધી મમતા અને આસક્તિને અભાવ થઈ જાય છે અને જેમ એકવાર વાપરીને ફેંકી દીધેલી માળા વગેરેના વિગથી જેમ દુઃખ થતું નથી તેવી જ રીતે શરીર આદિના વિયોગના સમયે પણ દુઃખ થતું નથી. (૨) અશરણત્યાનુપ્રેક્ષા –મનુષ્યના માથા ઉપર જ્યારે મૃત્યુ ઓકિયું શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૫૩ Page #70 -------------------------------------------------------------------------- ________________ કરે છે ત્યારે મિત્ર, ભાઈ, પુત્ર, પત્ની વગેરે કઈ પણ તેને બચાવવા સમર્થ થતાં નથી. આ અવસરે એકમાત્ર ધર્મ જ તેના રક્ષણાર્થે આવીને ઉભો રહે છે બીજી કોઈ જ નહીં, આ જાતની ભાવના કેળવવી અશરણવાનુપ્રેક્ષા છે જે આ પ્રકારનું ચિન્તન કરતે રહે છે તે હું શરણ વગરને છું એમ વિચારીને અત્યન્ત વિરક્ત થઈ જાય છે અને સાંસારિક પુદ્ગલેના વિષયમાં તેનું મમત્વ રહેતું નથી. તે અહંન્ત ભગવાન દ્વારા પ્રતિપાદિત માગને જ આશરે લે છે. (૩) સંસારાનુપ્રેક્ષા–પૂર્વે પાજિત કમ વિપાક અનુસાર ભવાન્તરની પ્રાપ્તિને સંસાર કહે છે. સંસારી જીવ આ સંસારમાં રંગભૂમિના નટની માફક માતા, પિતા, ભ્રાતા, દાસ, સ્વામી આદિની જુદી જુદી ભૂમિકાઓ (પાર્ટ) પ્રાપ્ત કરતે થકી જન્મ-મરણથી વિટંબણાઓ ભેગવી રહ્યો છે. એક ભવનો ત્યાગ કરીને બીજા ભવમાં જાય છે. વધારે શું કહેવું ? તે પોતે જ પોતાનો પુત્ર બની જાય છે. આ રીતે સંસારના સ્વભાવને વિચાર કરે સંસારાનપ્રેક્ષા છે. ઉત્તરાધ્યયનસૂત્રના ઓગણીસમાં અધ્યયનની બારમી ગાથામાં કહ્યું છે આ શરીર અનિત્ય છે, અપવિત્ર છે અને મલીન પદાર્થોથી રજ–વય વગેરેથી, એનું સર્જન થયું છે. આ કામચલાઉ આવાસ છે-થોડા દિવસે સુધી એમાં રહીને નિકળી જવાનું છે. આ શરીર દુઃખ તથા કલેશનું પાત્ર છે અર્થાત વિવિધ પ્રકારનાં કષ્ટ આ શરીરને લીધે જ બીચારા જીવને ભેગવવા પડે છે. અન્યત્ર પણ કહ્યું છે-ધિક્કાર છે આ સંસારને કે જેમાં પિતાના રૂપ સૌન્દર્યથી ગર્વિષ્ઠ બનેલો પુરૂષ યુવાવસ્થામાં જ મરણને પ્રાપ્ત થઈને તે જ પોતાના કલેવરમાં કીડા સ્વરૂપે ઉત્પન્ન થઈ જાય છેઆ જાતની ભાવના કરનારે પુરૂષ સંસારની માયાજાળથી ઉદ્વિગ્ન થઈ જાય છે, અને સંસારથી વિરક્ત થઈને સાંસારિક દુઃખનો અંત કરવા માટે પ્રયત્નશીલ બને છે. () એકત્વ-જન્મ જરા અને મરણના પ્રવાહમાં ઉત્પન્ન થનારી ઘેર પીડાનો અનુભવ મારે એકલાને જ કરે પડે છે. તેમાં કોઈ પણ પિતાના કે પારકા સહાયક બનતાં નથી. હું એક જ જ છું, એકલો જ મરણ પામીશ કે સ્વજન અથવા પરજન મારા આધિ, વ્યાધિ જરા (ઘડપણ) મરણ વગેરે દુઃખોને દૂર કરવા માટે સમર્થ નથી. મિત્ર તથા ભાઈ-નેહીઓ પણ બહ-બહે તે શ્મશાનભૂમિ સુધી જ સાથે આવે છે. એક માત્ર ધર્મ જ સાચે સહાયક-મિત્ર છે. આ જાતનું ચિન્તન કરવું એકવાનુપ્રેક્ષા છે-કી પણ છે-હું એકાકી છું. મારું કોઈ નથી અને હું કોઈ નથી. આ રીતે દેવહીન મનથી પોતાના આત્મા પર અનુશાસન કરવું. આગળ પણ કહ્યું છે-જ્યારે જીવ મૃત્યુની પકડમાં આવે છે ત્યારે ધન-દોલત જમીનમાં દાટેલાં જ રહી જાય છે, પશુ વાડામાં બાંધેલા જ રહી જાય છે. પત્ની ઘરના દ્વાર સુધી અને સ્વજન શ્મશાન સુધી સહારો આપે છે. શરીર ચિતા સુધી સાથ શ્રી તત્વાર્થ સૂત્ર ૨ ૫૪ Page #71 -------------------------------------------------------------------------- ________________ આપે છે. પરલેકની યાત્રા તરફ પ્રયાણ કરતા સમયે આમાંનું કેઈ સાથી બનતું નથી. એક માત્ર ધર્મ જ સાથે જાય છે. આવી રીતે વિચાર કરવાથી સ્વજને તથા કુટુંબ-પરિવાર આદિ તરફ પ્રીતિ ઉત્પન્ન થતી નથી–મમતા ચાલી જાય છે અને અન્ય માણસો તરફ શ્રેષભાવ થતું નથી. આ જાતને વિચાર કરનારો નિઃસંગતાને ધારણ કરીને મોક્ષ પ્રાપ્તિ માટે જ પ્રયત્ન કરે છે. (૫) અન્યવાનપ્રેક્ષા-શરીર અને ઈન્દ્રિયે આદિથી આત્માની ભિન્નતાનું ચિન્તન કરવું અન્યત્વાનુપ્રેક્ષા છે, શરીર અચેતન છે, હું ચેતન છું, શરીર અનિત્ય છે, હું નિત્ય છું, શરીર અજ્ઞાનમય છે, હું જ્ઞાનવંતે છું, શરીરની આદિ છે-અન્ત છે, હું અનાદિ અનન્ત છું, આ સંસાર-અટવીમાં ભમણ કરતા કરતા મેં ઘણી જાતના શરીર ધારણ કર્યા છે અને ત્યાગ પણ કર્યા છે એ જ રીતે આ પુદ્ગલમય અને અનિત્ય ઇન્દ્રિયાથી પણ હું નાખો છું. જયારે મારા શરીર આદિથી પણ મારી ભિન્નતા છે તે પછી બાહ્ય વસ્તુ એનું તે કહેવું જ શું? જે શરીર મારું પિતાનું નથી તે અન્ય પદાર્થો મારા કેવી રીતે હેઈ શકે? એવી ભાવના ભાવનાર અને મનનું સમાધાન કરનારા પુરૂષને શરીર આદિમાં સ્પૃહા રહેતી નથી. આવી સ્થિતિમાં આત્મજ્ઞાનની ભાવના ઉત્પન થવાથી વૈરાગ્યની વૃદ્ધિ થાય છે ત્યારે જીવ મોક્ષના આત્યન્તિક સુખને પ્રાપ્ત કરે છે. (૬) અશુચિતાનુપ્રેક્ષા-આ શરીર પુષ્કળ ગંદકીનું સ્થાન છે. રજ તથા વીર્યથી ઉત્પન્ન થવાથી તથા મળ-મૂત્ર વગેરે ગંદી વસ્તુઓથી યુક્ત હેવાના લીધે, કેટલી વાર સ્નાન તથા વિલેપન કરીએ તે પણ આ શરીરની ગંદકી દૂર થતી નથી–થઈ શકતી નથી-સમ્યક્દર્શન વગેરેની ભાવના કરવામાં આવે તે જીવની આત્યંતિક શુદ્ધિ ઉપૂન થાય છે. આવું ચિન્તન કરવું અશુચિવભાવના છે. જે આ જાતનું ચિત્તવન કરે છે તે શરીર વગેરે પ્રતિ મમત્વહીન બની જાય છે અને વિરક્ત થઈને સંસાર-સાગર તરી જવા માટે તત્પર થઈ જાય છે. () આસ્રવાનુપ્રેક્ષા-ઈન્દ્રિયે, ક્રોધ માન માયા લેભ રૂપ કષાય અને પ્રાણાતિપાત આદિ, કર્મના આસ્ટવના કારણ છે. આ સ્પર્શન વગેરે ઇન્દ્રિ પતંગ (પતંગીયું) માતંગ (હાથી) કુરંગ (હરણ), ભંગ (ભમરે) અને મીન (માછલી) વગેરે પ્રાણીઓને બન્ધનના દુઃખસાગરમાં ફેંકે છે. કષાય આદિ પણ વધ, બન્ધન આદિના કલેશને ઉત્પન્ન કરે છે અને જુદા જુદા પ્રકારના ખોથી પ્રજવલિત નરક આદિ ગતિઓમાં પરિભ્રમણ કરે છે. આ રીતે આમ્રવના દેને વિચાર કર આસ્રવાનુપ્રેક્ષા છે. જે આ રીતે વિચાર કરે છે તેના મનમાંથી ક્ષમા આદિ પ્રત્યે શ્રેયસ્કરતાની ભાવનામાં ઓટ આવતું નથી. જે પાત-પિતાને કાચબાની માફક સંવૃત (સંવયુક્ત) કરી શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૫૫ Page #72 -------------------------------------------------------------------------- ________________ લે છે, તેનામાં પૂર્વોક્ત આસ્રવ દોષની શકયતા રહેતી નથી. (૮) સ ́વરાનુપ્રેક્ષા—સંવર ગુણ્ણાનું ચિન્તન કરવું સવાનુપ્રેક્ષા છે. સમુદ્રમાં કાઈ છિદ્રોવાળી નૌકા હાય અને તેના છિદ્રોને જો પુરી ન દેવામાં આવે તા છિદ્રો દ્વારા તેમાં જળના પ્રવેશ થાય છે અને તેમાં એઠેલાં પ્રવાસીએ અવશ્ય વિનાશને પ્રાપ્ત થાય છે. આથી ઉલ્ટું, જે છિદ્ર પુરી નાખવામાં આવે તે કાઈ પ્રકારના ઉપદ્રવ વગર નિશ્ચિત સ્થાન સુધી પહેાંચી શકાય છે. એવી જ રીતે કર્મોના આગમનદ્વાર-આસવને જો રોકી દેવામાં આવે તે શ્રેયસની પ્રાપ્તિમાં કોઇ પ્રકારના અવરોધ આવતા નથી. ઉત્તરાધ્યયનમાં કહ્યુ છે-જે નૌકા છિદ્રોવાળી હાય છે તે પારંગ મિની હોતી નથી પરંતુ જે નૌકા છિદ્રરહિત હાય છે, તે ક્રાંઠા સુધી પહેાંચવાવાળી હોય છે, (અયયન ૨૩) જે આ પ્રકારની ભાવના ભાવે છે તે હમેશાં સંવરમાં રત રહે છે અને નકકી શ્રેયસને પ્રાપ્ત કરે છે. (૯) નિજ રાનુપ્રેક્ષા—નિરાના ગુણાને વિચાર કરવા નિર્દેશનુપ્રેક્ષા કહેવાય છે. કફળ વિપાક નિર્જરા એ પ્રકારની છે—અબુદ્ધિપૂર્વા અને કૂશળમૂલા નરક આદિ ગતિએમાં કર્મોના ફળાને ભેગવી લીધા ખાદ તેની જે નિરા થાય છે તે અબુદ્ધિપૂર્વા નિજ રા કહેવાય છે. તે અકુશળ કર્મોના અનુખ ધનુ કારણ છે પરીષહા પર વિજય પ્રાપ્ત કરવાથી જે નિરા થાય છે તે કુશલમૂલા, શુભાનુબન્ધ અથવા નિરનુખન્ય કહેવાય છે, જે આ રીતે વિચાર કરે છે તેની ક'નિજ શમાં પ્રવૃત્તિ થાય છે. (૧૦) લેાકાનુપ્રેક્ષા-ચારે તરફ અનન્ત અલકાકાશની મધ્યે અયસ્થિત લેાકના સ્વભાવનું ચિન્તન કરવું લેાકાનુપ્રેક્ષા છે. લેાકનું ચિન્તન કરવાથી જ્ઞાનની વિશુદ્ધિ થાય છે. (૧૧) એધિદુલ ભાનુપ્રેક્ષાઆ સ'સારમાં પ્રથમ તે મનુષ્યભવની પ્રાપ્તિ દુર્લભ છે. કદાચિત્ પુણ્યયેાગથી તે પ્રાપ્ત થઇ જાય તે સમાધિ પ્રાપ્ત કરવી કઠણ છે. તેના અસ્તિત્વથી જ મેાધિલાલ સફળ થાય છે એવા વિચાર કરવા બેધિદુલ ભાનુપ્રેક્ષા છે. જે આવું ચિન્તન કરે છે તે ધિને પ્રાપ્ત કરીને કયારેય પણ પ્રમાદ સેવતા નથી. શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૫૬ Page #73 -------------------------------------------------------------------------- ________________ (૧૨) ઘર્મસાધકાહવાનુપ્રેક્ષા–ધમના મૂળ ઉપદેશક અહંત ભગવાન છે. તેમના દ્વારા ઉપદિષ્ટ અહિંસામય ધર્મ વિનયમૂળક છે, ક્ષમા તેનું ગળ છે, તે બ્રહ્મચર્યથી ગુપ્ત છે. ઉપશમની પ્રધાનતાવાળે છે અને નિષ્પરિગ્રહિતા તેને આધાર છે. આવા ધર્મના લાભથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે વિચાર કરે ધર્મ સાધકાéવાનુપ્રેક્ષા છે. જે આ ભાવનાનું ચિન્તન કરે છે. તેને ધર્મની તરફ અનુરાગ જાગૃત થાય છે તેમજ તે, ધર્મની આરાધના કરવામાં લગાતાર તત્પર રહે છે. આવી રીતે આ બાર અનુપ્રેક્ષાઓથી આસવનિરોધ રૂપ સંવરની પ્રાપ્તિ થાય છે. દા તત્વાર્થનિર્યુક્તિ-અગાઉ પ્રતિપાદન કરવામાં આવ્યું હતું કે ગુપ્તિ સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહજય અને ચારિત્ર સંવરના સાધન છે. આમાંથી સમિતિ, ગુપ્તિ અને ધર્મના ભેદ પ્રદર્શન પૂર્વક પ્રતિપાદન કરવામાં આવ્યા હવે કમથી પ્રાપ્ત અનુપ્રેક્ષાનું પ્રરૂપણ કરીએ છીએ અનિત્યત્વે આદિ બાર ભાવનાએ અનુપ્રેક્ષા રૂપ છે અર્થાત્ અનિત્યતાનું અનુચિન્તન કરવું, અશરણુતાનું અનુચિન્તન કરવું, સંસારનું અનુચિન્તન કરવું, એકત્વનું અનચિન્તન કરવું, અન્યત્વનું અનુચિન્તન કરવું. અશુચિતાનું અનુચિન્તન કરવું, આસવનું અનુચિન્તન કરવું, સંવરનું અનુચિન્તન કરવું, નિર્જરાનું અનુચિતન કરવું, લેકનું અનુચિન્તન કરવું, બોધિની દુર્લભતાનું અનુચિન્તન કરવું, અને ધર્મસાધકાહેવનું અનુચિન્તન કરવું, આ બાર ભાવનાઓ દ્વાદશાનુપ્રેક્ષાઓ કહેવાય છે, અનુપ્રેક્ષણ કરવું અને જેની અનુપ્રેક્ષણ કરી શકાય તે અનુપ્રેક્ષા કહેવાય છે. એમનું સ્વરૂપ આ પ્રકારે છે– (૧) અનિત્યવાનુપ્રેક્ષા–અનિત્યતાનું ચિન્તન કરવું અનિત્યસ્વાનુપ્રેક્ષા છે. શ, આસન, વસ્ત્ર, ઔધિક અથવા ઔપગ્રહિક ઉપધિ, રજોહરણ, પાત્ર, દંડ આદિ બ હ્ય દ્રવ્ય કહેવાય છે. શરીર આભ્યતર દ્રવ્ય કહેવાય છે કારણ કે તે જીવથી વ્યાપ્ત હોય છે. આ બધાની સાથે જે સંયોગ છે તે તમામ અનિત્ય છે, એ વિચાર કરે જોઈએ, જે વસ, પાત્ર આદિ દરરોજ ગ્રહણ કરવામાં આવે છે અને ઉપગમાં લેવાય છે તેમને ઔધિક ઉપધિ કહેવામાં આવે છે. વરસાદ વગેરે કારણે આવી પડવાને લીધે, વિશેષ અવસરે અનિશ્ચિત સમય માટે સંયમ કાજે જે પીઠ અથવા પાટ વગેરે ગ્રહણ કરવામાં આવે છે, તેમને ઔપચાહિક ઉપધિ કહે છે, “ઉ” અર્થાત્ આત્માની નજીક કારણ આવી પડવાથી, સંયમ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૫૭ Page #74 -------------------------------------------------------------------------- ________________ યાત્રાના નિર્વાહ માટે વસ્તુનું ગ્રહણ કરવું ‘ઉપગ્રહ કહેવાય છે, ઉપગ્રેડ જેનું પ્રજન હોય તે ઔપગ્રહિક છે. દા. ત. ઘાસ લાકડાનું પીઠ, પાટ વગેરે. શરીર, જન્મથી લઈને ક્ષણ-ક્ષણમાં, પિતાના પૂર્વવરૂપને ત્યાગ કરતું રહે છે અને નવી-નવી અવસ્થાઓને ધારણ કરતું રહે છે. તે પ્રત્યેક પળે જુદા જુદા રૂપ ધારણ કરતું થયું ઘડપણથી જર્જરિત થઈ જાય છે અને છેવટે પગલેની આ શરીર રૂપ આકૃતિ પણ નષ્ટ થઈ જાય છે. આ રીતે નિરન્તર પરિણમન કરવાના કારણે શરીર અનિત્ય છે. જે આ રીતનું ચિત્તન કરે છે, તેને શરીરની પ્રતિ આસકિત રહેતી નથી અને તે તેલમાલિશ, ઉવટન, મર્દન, સ્નાન અને વિભૂષા વગેરે કરવામાં નિસ્પૃહ થઈ જાય છે. ધર્મધ્યાન આદિમાં તેની રૂચિ ઉત્પન્ન થઈ જાય છે, આગમમાં પણ કહ્યું છે આ જે શરીર ઈષ્ટ, કાન્ત, પ્રિય, મનેઝ, મનામ (અત્યન્ત મને જ્ઞ), ધર્યરૂપ, વિશ્વાસપાત્ર, સમ્મત, અનુમત, ઉત્તમ, ભાન્ડ જેવું, સામાનના કરંડિયા જેવું, અને તેના કરંડિયા જેવું છે અને જેના માટે એવી તકેદારી રાખવામાં આવે છે કે કયાંય આને ઠંડી ન લાગી જાય, ગમ ન લાગી જાય, ભૂખ તથા તરસની પીડા ન થાય, કયાંય સર્ષ ન કૅસે, ચાર ચેરી ન જાપ, ડાંસ અને મચ્છર સતાવે નહીં, વાત, કફ, અથવા સનેપાત સંબંધી રેગ ઉત્પન્ન ન થાય પરીષહ અને ઉપસર્ગથી કષ્ટ ન પહોંચે તેને કઈ અનિષ્ટ સંજોગ ન આવી પડે, આવું આ મારું શરીર મને પાર ઉતારનારૂં અથવા શરણદાતા નથી. આજ પ્રમાણે શય્યા અર્થાત્ ઉપાશ્રય (સ્થાનક) પથારી પીઠ-પાટ આદિ. ઘાસ વગેરેના બનેલા આસન તથા ચેલવઠ્ઠ આદિ વસ્ત્ર દરરોજ રોટી અને ધૂળથી ખરડાતાં હોય છે અને છેવટે એટલા જીર્ણ-શીર્ણ થઈ જાય છે કે તેમને પ્રથમને આકાર (આકૃતિ) પણ નષ્ટ થઈ જાય છે સંગોનું અતિમ પરિણામ વિયોગ છે.” આ ઉક્તિ અનુસાર બાહ્ય અથવા આન્તર શા અને શરીર વગેરેની સાથેના મારા જે પણ સંબંધ છે તે બધાં અકાલવિનધર અથવા ક્ષણભંગુર છે કારણ કે જે સંયોગની આદિ છે તેનો અનત અવયંભાવી છે. શું આ શરીર અથવા પથારી આદિ બાહ્યદ્રવ્ય, છેવટે તો બધાં જ નાશવન્ત છે. આ પ્રકારનું ચિતન કરવાથી શરીર આદિમાં આસતિ રહેતી નથી અને શરીર વગેરે બાહ્યાભ્યન્તર દ્રવ્યની સાથે સંયેગ અથવા વિગ થવાથી શારીરિક અથવા માનસિક દુઃખ ઉત્પન્ન થતાં નથી આથી આ અનિત્યભાવના અત્યન્ત આવશ્યક છે. (૨) અશરણાનુપ્રેક્ષ -અશરણતાનું ચિન્તન કરવું અશરણાનુપ્રેક્ષા છે. જેમ સુનસાન આશ્રય વગરના ગાઢ જંગલમાં બળવાન ભૂખ્યા અને માંસ શ્રી તત્વાર્થ સૂત્ર ૨ ૫૮ Page #75 -------------------------------------------------------------------------- ________________ ભક્ષી કઈ વાઘ દ્વારા આક્રમણ થાય ત્યારે હરણના બચ્ચા માટે કોઈ પણ શરણ રહેતું નથી, એવી જ રીતે જન્મ, જરા, મરણ આધિ વ્યાધિ, ઈષ્ટવિગ, અનિષ્ટસાગ, અનિષ્ટપ્રાપ્તિ ઈષ્ટની અપ્રાપ્તિ દરિદ્રતા દુર્ભાગ્ય અને દુર્મનસ્કતા આદિથી ઉત્પન્ન થનારા દુઃખથી સતાવવામાં આવેલા પ્રાણીને માટે આ સંસારમાં ધર્મ શિવાય બીજું કંઈ જ શરણ નથી. આ રીતનું ચિન્તન કરનારા જીવને એ જાતનું ભાન થઈ જાય છે કે હું અશરણું છું અને આવી પ્રતીતિ થઈ જવાથી તે વિરકત થઈ જાય છે અને મનુષ્ય તથા દેવ સંબંધી સંસારિક સુખ તરફ તથા તે સુખના સાધન સુવર્ણ આદિ અને હાથી, ઘેડા, મહલ મકાન પ્રત્યે નિસ્પૃહ બની જાય છે એટલું જ નહીં તે તીર્થંકર ભગવાન દ્વારા પ્રતિપાદિત જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિમાં હમેશાં પ્રવૃત્ત રહે છે, કારણ કે જન્મ જરા, મરણ, ભય, વિવિધ પ્રકારની વ્યાધિઓ તથા કલેશોથી પીડીત જીવના માટે જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ જ ઉત્તમ શરણ છે. આ અશરણાનુપ્રેક્ષા છે. (૩) સંસારાનુપ્રેક્ષા-સંસારના સ્વરૂપને વિચાર કરે સંસારાનુપ્રેક્ષા છે. જેમકે-આ અસાર સંસારમાં, ઘેર કાન્તારની માફક નરક, તિયચ. મનુષ્ય અને દેવગતિઓમાં ચક્રની માફક ભ્રમણ કરતા બધાં પ્રાણી, પિતા, માતા ભ્રાતા, ભગિની, પતિ, પત્ની, પુત્ર આદિના રૂપમાં જ્યારે સમ્બન્ધી બને છે ત્યારે તેઓ રવજન કહેવાય છે અને જ્યારે થોડા સમય પછી તે સમ્બન્ધ નષ્ટ થઈ જાય ત્યારે તે જ વજન પર-જન બની જાય છે. આ રીતે નિયત રૂપથી નથી કેઈ સ્વજન કે નથી પરિજન આ બધું અજ્ઞાનજનિત કલ્પનાને ખેલ છે. કેઈને સ્વજન અને કેઈને પરજન સમજવા એ જ્ઞાનિઓની દષ્ટિએ મૂઢ માણસોની વિવેકશૂન્ય ચેષ્ટા છે. જે આજે પિતા છે તે બીજા કોઈ ભવમાં ભ્રાતા, પુત્ર, પૌત્ર અથવા પ્રપૌત્ર બની જાય છે ચોરાશી લાખ જીવનિઓવાળા આ સંસારમાં રાગદ્વેષ અને મેહથી પીડાતાં પ્રાણિ સ્પર્શ, રસ, આદિ વિષચેના ભેગની તૃષ્ણામાં ફસાઈને પરસ્પર એકબીજાનું ભક્ષણ કરે છે; તથા હનન, તાડન, બઘન, ભર્સન અને આક્રોશ આદિથી ઉત્પન્ન અત્યન્ત તીવ્ર દુખને પ્રાપ્ત થાય છે. આમ આ સંસાર ઘણે જ દુઃખદાયક છે. આવું ચિન્તન કરવાવાળા જન્મ–જરા મૃત્યુના ભયથી ઉદ્વિગ્ન વિવેકી પરૂષને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે અને તે વિરકત થઈ સાંસારિક દુઃખોથી બચવા માટે સંસારનો પરિત્યાગ કરવાનો પ્રયત્ન કરે છે અને તે માટેની ચેષ્ટા પણ કરે છે. આ જ સંસારાનુપ્રેક્ષા છે. (૪) એકત્વાનુપ્રેક્ષા-એકત્વનું વારંવાર ચિન્તવન કરવું એકત્વભાવના છે જેમ કે-હું એકલો જ જન્મ્યા હતા અને એકલે મરીશ. જ્યારે હું શ્રી તત્વાર્થ સૂત્ર ૨ ૫૯ Page #76 -------------------------------------------------------------------------- ________________ વિવિધ પ્રકારના આધિ, વ્યાધિ અને જન્મ-જરા મૃત્યુના દુઃખેથી રીખાઉ છું ત્યારે મારે એકલાને જ તે ભેગવવા પડે છે. ન તા તે દુઃખને કોઈ લઈ શકે છે અથવા તેના અમુક ભાગ પણ કોઇને વહેંચી શકાતા નથી. મારી દુ:ખની અનુભૂતિમાં કેઇ સહાયક થતું નથી. બીજાઓની તે વાત જ ઠાં કરવાની રહી સાથે-સાથે મરનાર નિગેાદનાં જીવે પણ એકલા-એકલા જ પેાતાના જન્મ-મરણના દુ:ખને અનુભવ કરે છે. આ નિયમનું ઉલ્લંઘન તેઓ પણ કરી શકતાં નથી. જ્યારે મનુષ્ય એ વિચારે છે કેહું... એકલેા જ મારા કરેલા કર્મોના ફળ ભાગવું છું ત્યારે સ્વજન કહેવડાવનારા પ્રતિ તેના ચિત્તમાં અનુરાગઅન્ય રહી જતા નથી અને પર કહેવાતાં જવા તરફ દ્વેષ નુબન્ધ થતા નથી. આવા સજોગોમાં નિઃસંતાની સ્થિતિમાં પાંચેલા જીવ મેક્ષના માટે જ પ્રયત્ન કરે છે. આ એકવાનુપ્રેક્ષા છે, (૫) અન્ય વાનુપ્રેક્ષા-અન્યત્ર અથવા ભિન્નતાના વિચાર કરવા અન્યવાનુપ્રેક્ષા છે જેમ કે-મેદારિક વગેરે પાંચે શરીર પુદ્ગલના પિણ્ડ છે; જડ છે અને અનિત્ય છે, હૂહૂ ચૈતન્યસ્વરૂપ, નિત્ય અપૌદ્ગલિક અને અતીન્દ્રિય છુ. આ ઔદારિક શરીર ચક્ષુરિન્દ્રિય આદિથી ગ્રાહ્ય છે પરન્તુ હું માત્માજીવ, ઇન્દ્રિયાથી અગેચર છે. વળી આ શીર અનિત્ય છે, હુ' નિત્ય છું. શરીર અન્ન છે. હું સ છું. શરીર ચાદિનિધન છે-તેના આદિ અને અન્તવાળુ છે, હું અનાદિનિધન છું, જન્મ-મરણુથી અતીત છું, શરીર ઉત્પાદ-વિનાશશીલ છે, હું ઉત્પાદ અને વિનાશથી રહિત છે. આ સંસારમાં અનાદિકાળથી ભ્રમણ કરતા મે' અનન્ત-અનન્ત શરીર ધારણ કર્યાં અને ત્યાગ્યા છે. પૂર્વજન્મનુ' શરીર આ જન્મનું શરીર અનતું નથી. એવુ બનવુ. સવિત પ નથી કે પૂ જન્મનું શરીર આ જન્મમાં કામ આવી શકે પરન્તુ હું તે ત્યાંને ત્યાં જ છું જેણે પૂર્વજન્મમાં તે શરીરાના ઉપભેગ કર્યાં છે, જે આવા વિચાર કરે છે તે શરીરની મમતાથી પર થઈ જાય છે અને શારીરિક મમતાથી રહિત થઈને મુક્તિને માટે જ નિરન્તર પ્રયત્નશીલ રહે છે. આ અન્યાનુપ્રેક્ષા છે. (૬) અશુચિવભાવના-અશુચિતા (અપવિત્રતા)નું ચિંતન કરવુ. અચ્છુચિવાનુપ્રેક્ષા છે. જેમ કે-આ શરીર અત્યન્ત અપવિત્ર છે કારણ કે અત્યન્ત અશુચિ મળ-મૂત્ર આદિની કોથળી છે અને શુક્ર-શાણિત જેવાં અત્યન્ત અચિ પદાર્થ એના મૂળ કારણ છે. જ્યારે આ જીવ માતાની કુખે જન્મ લે છે ત્યારે તૈજસ અને કાણુ શરીર સાથે ઉત્પન્ન થાય છે. તે સમયે આ સ’પ્રથમ શુક્ર અને શેણિતને જ ઔદારિક શરીરનું નિર્માણુ કરવા માટે ધારણ કરે છે. તેમને કલલ, મુખ઼ુદ્દે પેશી, ઘનહાથ, પગ વગેરે અગાપાંગ શાણિત, શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૬ ૦ Page #77 -------------------------------------------------------------------------- ________________ માંસ, અસ્થિ, મજજા, કેશ, નખ, શિરા, ધમણ વગેરેના રૂપમાં પરિણુત કરે છે. માતા દ્વારા ખાધેલા આહારના રસને બંનેની સાથે જોડાયેલી રસહારિણી નાડી દ્વારા આહાર કરે છે. આ રીતે શરીરનું મૂળ કારણે તેમજ ઉત્તર કારણ બંને જ અશુચિ છે અશુચિ રૂપમાં જ તેનું પરિણમન થાય છે. આથી આ શરીર અશુચિ છે આ શરીરની અંદર ગયેલે ઉત્તમમાં ઉત્તમ આહાર પણ કફાશયમાં પોંચીને અને ગળફાથી ચિકણે થઈને અત્યન્ત ગ થઈ જાય છે ત્યારબાદ પિત્તાશયમાં જઈને ત્યાં પરિપકવ થાય છે અને મળ રૂપે પરિણત થઈને અશુચિ બની જાય છે. ત્યાર પછી વાતાશયમાં પ્રાપ્ત થઈને વાયુથી વિભક્ત થઈને ખલભાગ અને રસભાગના રૂપમાં પરિણત થાય છે. તે ખલભાગથી મૂત્ર, મળ, દૂષિકા, લીંટ, પરસે તથા લાળ વગેરે મળીને પ્રાર્દુભાવ થાય છે આ તમામ અશુચિ જ છે. રસભાગથી લેહી, માંસ, મજજા, મેદ, અસ્થિ અને શુક્ર (વીર્ય)ની ઉત્પત્તિ થાય છે. આમ કફથી માંડીને શુક્ર સુધી બધું અશુચિ જ છે. આ અશુચિ મળ, મૂત્ર, કફ, પિત્ત આદિને આધાર હોવાથી પણ શરીર અશુચિ છે. આ રીતે વિચારવાથી શરીર પ્રતિ વિરકિતની ઉત્પત્તિ થાય છે અને શરીર પર વિરકિતભાવ જાગવાથી મનુષ્ય શરીરની ઉત્પત્તિને જ અટકાવી દેવામાં પ્રવૃત્ત થાય છે અર્થાત્ સદા માટે અશરીર (મુક્ત) બનવાને પ્રયત્ન કરે છે. આ અશુચિવ અનુપ્રેક્ષા છે. () અસવાનુપ્રેક્ષા-આસવનું ચિન્તન કરવું આસવાનુપ્રેક્ષા છે. યથા–આ ઈન્દ્રિય અને કષાય આદિ આસવ પાપ રૂપ અકુશળ કર્મોના આગમનના દ્વાર છે. તેઓ અનેક પ્રકારના દેથી યુક્ત છે અને અત્યંત તીવ્ર વેગશાલી જીવને પાપ ઉત્પન કરનારા છે, એ જાતને વિચાર કરે જોઈએ. સ્પર્શનેન્દ્રિયને તાબે થયેલા ઘણુ બધાં જીવ પરસ્ત્રાલમ્પટ થઈને પિતાના જીવનને પણ નાશ કરી દે છે. મદેન્મત્ત હાથી પણ સ્પર્શનેન્દ્રિયને આધીન થઈને કેદમાં પડે છે. જે લેકે રસનેન્દ્રિયને વશીભૂત થઈ જાય છે તેઓ વડિશા-માછલી પકડવાના સાધનવિશેષમાં લગાડેલા માંસના લેભમાં પડેલાં મતસ્ય વગેરેની જેમ મરણને શરણ થાય છે. ધ્રાણેન્દ્રિયને વશીભૂત થયેલા પ્રાણિ કમળના કિંજલ્કના લેભી ભમરા આદિની માફક બન્ધનને પ્રાપ્ત થાય છે અને પિતાના પ્રાણે ગુમાવી બેસે છે. ચક્ષુ ઈદ્રિયના વશમાં પડેલાં પ્રાણી સ્ત્રીના રૂપના દર્શનના અભિલાષી થઈને, દીવાને જોવા માટે લાલચુ પતંગીયા વગેરેની માફક, વિનાશને નોતરે છે. શ્રેત્રેન્દ્રિયના વિષયમાં આસકત છવ સંગીત આદિના મધુર શબ્દના શ્રવણમાં લેલુપ થઈને હરની જેમ બને અને વધને પ્રાપ્ત થાય છે. આવી જ રીતે ક્રોધ, માન, માયા અને લેભ રૂપ કષા દ્વારા થનારાં શ્રી તત્વાર્થ સૂત્ર ૨ ૬૧ Page #78 -------------------------------------------------------------------------- ________________ અપાન ચિન્તન કરવું જોઈએ. આ પ્રકારનું ચિન્તન કરવાથી કર્મોના આમ્રવને નિરોધ કરવામાં પ્રવૃત્તિ થાય છે. આ આસવ ભાવનાનું સ્વરૂપ છે. (૮) સંવરાનુપ્રેક્ષા-સંવરને વિચાર કરે સંવરાનુપ્રેક્ષા છે. જેમ કેકર્મના અસવ દ્વારને ઢાંકવા-આસવ દેથી બચવું સંવર છે. સમિતિ. ગુપ્તિ, ધર્મ, અનુપ્રેક્ષા પરીષહજય અને ચારિત્રનું પાલન કરવાથી સંવર થાય છે, જેઓ સંવૃતામાં હોય છે, તેમનામાં આ અવ દેષ હોતાં નથી. એવી ભાવના કરવાથી સંવર માટે જ પ્રયત્ન થાય છે. આ સંવર ભાવના છે. (૯) નિજાનુપ્રેક્ષા-નિર્જરાનું ચિન્તન કરવું નિજાનુપ્રેક્ષા છે. યથાકર્મ પુદ્ગલ જ્યારે ઉદયાલિકામાં પ્રવેશ કરે છે અને તેમના રસને અનુભવ જીવ કરી લે છે, ત્યાર બાદ તે ચૂંટી જાય છે કર્મવિપાક બે પ્રકારના છે. અબુદ્ધિપૂર્વ અકુશળમૂલ નરક આદિ ગતિઓમાં કરેલાં કર્મો ભેગવવા પડે છે તે અબુદ્ધિપૂર્વ વિપાકોદય છે, તે અકુશલાનુબ છે એવું અવદ્ય રૂપથી ચિન્તન કરવું જોઈએ. કુશલ મૂલ વિપાક બાર પ્રકારની તપશ્ચર્યા કરવાથી તથા પરીષહ ઉપર વિજય મેળવવાથી થાય છે. તે શુભાનુબન્ધવાળે અથવા અખથી રહિત હોય છે. સકળ કર્મો ક્ષય તેનું લક્ષણ છે. તે મોક્ષનું કારણ છે, આ રીતે ગુણ રૂપથી તેનું ચિન્તન કરવું જોઈએ. આવું ચિન્તન કરવાથી કર્મોની નિર્જરા માટે જ મતિ ઉત્પન્ન થાય છે. આ નિર્જરાભાવના છે. (૧૦) કાનુપ્રેક્ષા-લોકના ૨વરૂપને વિચાર કરે કાનુપ્રેક્ષા છે યથા-આ લેક પંચાસ્તિકાયમય છે અર્થાત્ ધર્મારિતકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલારિતકાય અને જીવાસ્તિકાય રૂપ છે. આ લેક વિવિધ પ્રકારના પરિણામોથી યુક્ત છે, ઉત્પાદ, વિનાશ અને ધ્રૌવ્ય રૂપ છે, વિચિત્ર સ્વભાવવાળે છે. આમ લેકનું ચિન્તન કરનાર જીવનું તત્વજ્ઞાન અને આત્મા વિશુદ્ધ હોય છે, આ લેકાનુપ્રેક્ષા છે. (૧૧) બાધિદુર્લભવાનુપ્રેક્ષા-બેધિ અર્થાત્ સમ્યકત્વની દુર્લભતાને વિચાર કરવો બેધિદુર્લભત્યાનુપ્રેક્ષા છે જેમ કે–આ અનાદિ સંસારમાં નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ ગતિઓમાં વારંવાર ચકની જેમ ફરનારે, જુદા જુદા પ્રકારના શારીરિક અને માનસિક દુઃખોથી યુક્ત તત્ત્વાર્થના અશ્રદ્ધાન, અવિરતિ પ્રમાદ અને કષાય આદિ દેના કારણે ઉપહત બુદ્ધિવાળા તથા જ્ઞાનાવરણીય આદિ ચાર ઘાતી કર્મોથી પીડિત જીવને સમ્યક્દર્શનથી શુદ્ધ બોધિની પ્રાપ્તિ થવી અતિ મુશ્કેલ છે. જે આ વિચાર કરે છે. તે બેધિ પ્રાપ્ત કરીને તેમાં પ્રમાદ કરતો નથી. આ બધિદુર્લભત્વાનુપ્રેક્ષા છે. (૧૨) ધર્મદેશકાર્ડવાનુપ્રેક્ષા-ધર્મદેશકાર્ડનું ચિન્તન કરવું જેમ કે શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૬ ૨ Page #79 -------------------------------------------------------------------------- ________________ અહંત ભગવાન ધર્મના આદ્ય ઉપદેશક છે. તેમના દ્વારા ઉપદિષ્ટ ધર્મસ્વાધ્યાય, ચારિત્ર, તપશ્ચર્યા અને સામાયિક આદિ લક્ષણોવાળો છે, સમ્યકદર્શન તેમાં પ્રવેશવા માટેનું દ્વાર છે સમસ્ત મૂળગુણ, ઉત્તરગુણ અને પાંચ મહાવ્રત તેના સાધન છે, આચારાંગથી લઈને દષ્ટિવાદ પર્યન્ત બાર અંગમાં તેને ઉપદેશ આપવામાં આવ્યું છે, તે ચરણ-કરણ લક્ષણવાળે છે, સમિતિ તથા ગુપ્તિના પરિપાલનથી વિશુદ્ધ સ્વરૂપ- અવરથાનવાળો છે. નરક આદિ ચાર ગતિ રૂપ સંસારથી તારનાર છે અને મેક્ષને લાભ કરાવનાર છે. આ રીતે ધર્મદેશકાર્હત્વનું ચિન્તન કરવાથી ચરણું–કરણ ધર્મનું અનુષ્ઠાન થાય છે, સમ્યકજ્ઞાન, સમ્યક્દર્શન, સમ્યક્યારિત્ર અને સમ્યક્ તપ રૂ૫ રન ચતુષ્ટયથી, જે મોક્ષના માર્ગ છે, તેનાથી ચ્યવન થતું નથી. આ ધર્મદેશકાર્ડવાનુપ્રેક્ષા છે. સૂત્રકૃતાંગસૂત્રમાં દ્વિતીયકૃતરકંધના પ્રથમ અધ્યયનના ૧૩ માં સત્રમાં કહ્યું છે–જ્ઞાતિ સંબંધી સંગ ભિન્ન છે અને હું ભિન્ન છું. સૂત્રકૃતાંગના પ્રથમ શ્રુતસ્કંધના દ્વિતીય અધ્યયનની પ્રથમ ગાથામાં કહ્યું છે--બધિદુર્લભાનપ્રેક્ષા સમજે-બૂઝે, અરે, કેમ સમજતા નથી ? પરભવમાં બેધિ દુર્લભ છે. વીતી ગયેલે સમય કયારે પણ પાછો આવતું નથી અને ફરીવાર મનુષ્ય દેહ મળ સહેલે નથી આથી સમજો–બેધ કરે. દા પરિષહજય કા નિરૂપણ “સંવરમાળવાળા હું ઇત્યાદિ સૂવાથ–સંવરના માર્ગથી મૃત ન લેવા માટે તથા નિજને માટે પરિષહેને સહન કરવા જોઈએ. છા તત્વાર્થદીપિકા–પહેલા કહેવામાં આવ્યું કે સમિતિ, ગુપ્તિ, ધર્મ, અનપેક્ષા, પરીષહુજય અને ચારિત્ર-આ આસવનિરોધ લક્ષણવાળા સંવરના કારણ છે. આમાંથી સમિતિ, ગુપ્તિ, ધર્મ અને અનુપ્રેક્ષાનું સ્વરૂપ ભેદ અને લક્ષણ અનુક્રમથી કહેવામાં આવ્યા છે હવે ક્રમ પ્રાપ્ત પરીષહજયની પ્રરૂપણ કરીએ છીએ– સંવર-માર્ગથી ચુત ન થવાય તે માટે અને નિર્જરા માટે હવે પછી કહેવામાં આવનારા સુધા-પિપાસા આદિ બાવીશ પરીષહ સહન કરવા જોઈએ. ક્ષધા આદિની વેદના થવા પર પૂર્વોપાર્જિત કર્મોની નિર્જરા કરવા માટે પરિત અર્થાત બધી રીતે જેને સહન કરી શકાય, તે ક્ષુધા પિપાસા આદિને પરીષહ કહે છે. તાત્પર્ય એ છે કે કર્મોના આસવના નિરોધ રૂ૫ સંવરના જિનેપદિષ્ટ માર્ગથી–અર્થાત સમ્યફદર્શનાદિ મોક્ષ માર્ગથી ચુત ન થવા માટે અથવા તેમાં નિશ્ચલતા ઉત્પન્ન કરવા માટે તથા કરેલાં કર્મોની નિર્જરા માટે અર્થાત શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ Page #80 -------------------------------------------------------------------------- ________________ તેમને આત્માથી પૃથફ કરવા માટે ક્ષુધા પિપાસા આદિ પરીષહને સહન કરવા જોઈએ. કહેવાનું એ છે કે જિનેશ્વર ભગવાન દ્વારા ઉપદિષ્ટ કર્મના આગમતના નિધના માર્ગથી અર્થાત સમ્યક્દર્શન આદિથી જે ચુત થતાં નથી અને જે તે જ માર્ગ પર ચાલે છે, તેઓ આસ્રવ દ્વારને નિરાધ કરતા થકો, અનકમથી કમેની નિર્જરા કરતાં થકી મોક્ષ પ્રાપ્ત કરી લે છે. કેળા તત્વાર્થનિકિત–પૂર્વ સૂત્રમાં સંવરના કારણ રૂપ બાર પ્રકારની અનુપ્રેક્ષાઓનું વિશદ રૂપથી વર્ણન કરવામાં આવ્યું. હવે કમ પ્રાપ્ત પરીષહજયની પ્રરૂપણ કરીએ છીએ– પૂર્વોક્ત સ્વરૂપવાળા અર્થાત્ કર્મોના આગમનના નિષેધ લક્ષણવાળા સંવરના માર્ગથી અથવા સમ્યક્દર્શન આદિ મોક્ષમાર્ગથી ન ડગવા માટે પૂર્વાજિત કર્મોની નિર્જરા માટે અથત તેમને આત્મપ્રદેશથી જુદાં કરવા માટે ક્ષુધા પિપાસા આદિ આગળ ઉપર કહેવામાં આવનારા બાવીશ પરીષહે સહન કરવા જોઈએ. આ રીતે ક્ષુધા અને પિપાસા આદિ પરીષહાને સહન કરવાનું પ્રયોજન છે મોક્ષમાર્ગથી ચ્યવન ન થવું અને પૂર્વે બાંધેલા કર્મોની નિર્જરા થવી. આ કારણે પરીષહોને જીતવા પરમાવશ્યક છે. કદાચિત કેઈ સંકલેશ યુક્ત ચિત્તવાળે, દુર્બળ હોવાના કારણે ભૂખ-તરસ આદિને સહન કરવા માટે અસમર્થ થઈને સમ્યક્દર્શન આદિ મોક્ષમાર્ગથી લપસી પણ પડે તે પણ તેણે આ સહન કરવામાં શ્રદ્ધારૂપ આદર તે કરે જ જોઈએ, જે સુધા પિપાસા આદિને સમ્યક પ્રકારથી સહન કરે છે, જેનું ચિત્ત પર્વતની જેમ અડગ હોય છે અને જે નિરાકૂલ ધ્યાનમાં મગ્ન હોય છે તેના પપાતિ કર્મોની નિર્જરા થાય છે. આ રીતે તત્રશ્રદ્ધાની આદિ લક્ષણવાળા સમ્યક્દર્શન આદિ મોક્ષમાર્ગથી ચ્યવન ન થઈ જાય, એવી ભાવનાથી જે સુધા પિપાસા આદિ સહન કરવામાં આવે છે તેમને પરીષહ કહેવામાં આવે છે. આજ રીતે જ્ઞાનાવરણ આદિ કર્મોને ક્ષય કરવા માટે પરીષહાને સહન કરવા જોઈએ. મોક્ષની પ્રાપ્તિ કારણભૂત સંવરમાં વિન ઉપસ્થિત કરવાવાળા સુધા પિપાસા વગેરે જે સહન કરવા ગ્ય છે, તે પરીષહ છે, એ પ્રમાણે પરીષહ શબ્દની વ્યુત્પત્તિ છે. “પતિઃ' અર્થાતુ બધી રીતે બધી બાજુથી આવેલા સુધા પિપાસા આદિને દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાથી જે સહન કરવા ચોગ્ય છે તે પરીષહ કહેવાય છે. અહીં કર્મોમાં-ઘ પ્રત્યય થયે છે અને બહુલતાથી પૂર્વપદ દીર્ઘ થઈ ગયું છે. ઉત્તરાધ્યયનના દ્વિતીય અધ્યયનના પ્રથમ સૂત્રમાં કહ્યું છે-આ નિગ્રન્થ પ્રવચનમાં બાવીશ પરીષહ કહેવામાં આવ્યા છે, જેને સાંભળીને, જાણીને, જીતીને શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૬૪ Page #81 -------------------------------------------------------------------------- ________________ અને અભિભૂત કરીને ભિક્ષાચર્યો માટે અટન કરતા થકા ભિક્ષુ, તેમનાથી પૃષ્ટ થઈ ને આઘાતને પ્રાપ્ત થતા નથી. સ્થાનાંગસૂત્રના પાંચમા સ્થાનના પ્રથમ ઉદ્દેશકના ૪૦૯માં સૂત્રમાં પણ કહ્યું' – પાંચ કારણેાથી ઉદયમાં આવેલા પરીષહે અને ઉપસગેનિ સમ્યક્ પ્રકારથી સહન કરવા જોઇએ-હું જો સમ્યક્ પ્રકારથી સહન કરીશ, અધ્યવસાન કરીશ તા મને કયા ફળની પ્રાપ્તિ થશે ? મને એકાન્તતઃ નિરાની પ્રાપ્તિ થશે. નાણા પરિષહ કે ભેદોં કા નિરૂપણ તે યાવીસવિદ્યા, છુદ્દા વિવારા' ઇત્યાદિ સૂત્રાર્થ –ક્ષુધા પિપાસા આદિના ભેદથી પીષહ ખાવીસ છે. ૫૮૫ તાથ દીપિકા-પૂર્વ સૂત્રમાં સ`વરના કારણભૂત પરીષહુના સ્વરૂપનું” પ્રતિપાદન કરવામાં આવ્યું હવે પરીષહનાં ભેદોની પ્રરૂપણા કરવા માટે કહીએ છીએ. પૂર્વ સૂત્રમાં કથિત પરીષહ ખાવીશ પ્રકારના છે. આ પ્રમાણે છે-(૧) ક્ષુધાપરીષહુ (૨) પિપાસાપરીષહ (૩) શીતપરીષહ (૪) ઉષ્ણુપરીષહ (૫) દશમશકપરીષહ (૬) અચેલપરીષહ (૭) અતિપરીષહ (૮) પરીષહ (૯) નિષદ્યાપરીષહ (૧૦) ચકેંપરીષહુ (૧૧) શય્યાપરીષહ (૧૨) આક્રોશપરીષહ (૧૪) યાચનાપરીષહ (૧૫) અલાભપરીષહ (૧૬) રાગપરીષહ (૧૭) તૃણસ્પશ - પરીષહ (૧૮) - લમલપરીષહ (૧૯) સત્કારપુરસ્કારપરીષહ (૨૦) પ્રજ્ઞાપરીષદ્ધ (૨૧) અજ્ઞાનપરીષહ (૨૨) દશ નપરીષહ. મે ક્ષાભિલાષી પુરૂષ એ ક્ષુધા પિપાસા માદિ ખાવીશ પરીષહાને અવશ્ય જ સહન કરવા જોઈએ. આ પરીષહાનુ` સ્વરૂપ આ પ્રમાણે છે (૧) ક્ષુધાપરીષહ-જે સાધુ નિર્દોષ આહારની ગવેષણા કરનાર છે, શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૬૫ Page #82 -------------------------------------------------------------------------- ________________ પ્રાસુક આહારને લાભ ન થવાથી અથવા થડે લાભ થવાથી જેની ભૂખની વેદના મટી નથી જે અકાળ અને અદેશમાં ભિક્ષા કરવા માટે ઇરછુક નથી, જે સ્વાધ્યાય ધ્યાન આદિ આવશ્યક ક્રિયાઓની થોડી પણ હાનિને સહન કરતો નથી, સ્વાધ્યાય અને ધ્યાનમાં લીન રહે છે, જેમણે અનેકવાર અનશન અને ઉદરી તપસ્યા કરી છે, જે અરસ અને વિરસ આહાર કરનાર છે, ગરમ વસ્તુ પર પડેલા પાણીના ટીપાની જેમ એકાએક જ જેનું પાણી સુકાઈ ગયું છે, જે ભૂખથી પીડાતે હેય અને જે ભિક્ષાના લાભની અપેક્ષા અલાભને વધુ ગુણકારક સમજે છે, તેનું ક્ષુધાથી નિશ્ચિત થવું સુધાપરીષજય કહેવાય છે. (૨) પિપાસાપરીષહ-જે જળ-રનાનને ત્યાગી છે, પક્ષીની માફક અનિયત આસન અને નિવાસવાળે છે અર્થાત જેને રોકાવાનું કોઈ નિશ્ચિત સ્થાન નથી, અત્યન્ત નમકીન, રૂક્ષ તેમજ વિરૂદ્ધ આહાર, ઉનાળાને તડકે, પિત્તજવર અથવા અનશન આદિ કારણેથી ઉત્પન્ન થયેલી તથા શરીર અને ઈન્દ્રિમાં વ્યાપેલી વેદનાને પ્રતિકાર કરવાના સંક૯પથી જે રહિત છે અને પિપાસા રૂપી અગ્નિની જવાલાને વૈર્ય રૂપી ઘડામાં ભરેલા, શીલાચારના સૌરભથી યુક્ત અને સમાધિરૂપ મૂશળધાર જળથી શાન્ત કરે છે, આવા મુનિનું તરસને સહન કરવું પિપાસાપરીષહજય કહેવાય છે, (૩) શીતપરીષહ-જે મુનિ પ્રચ્છાદનપટ અર્થાત્ ઓઢવાના વસ્ત્રથી રહિત છે, પક્ષીની માફક જેનું કોઈ નિશ્ચિત રહેઠાણ નથી, જે વૃક્ષની નીચે અથવા શીલાતળની ઉપર તુષારપાત અર્થાત્ હીમ પડવાથી અથવા શીતળ પવન વાવાથી લાગનારી ટાઢને પ્રતિકાર કરવાને ઇચ્છુક નથી, પૂર્વ અવસ્થામાં, અનુભૂત શીતનિવારણની કારણભૂત વસ્તુઓને જે યાદ પણ કરતે નથી, જે જ્ઞાન- ભાવના રૂપી મહેલમાં, ધૈર્યરૂપી ગરમ વસ્ત્રોથી યુક્ત થઈને સુખશાતામાં રહે છે, એવા મુનિરાજની શીતવેદનાને સહન કરવાને શીતપરીષહજય કહેવાય છે. (૪) ઉણપરીષહ-વાયુના સંચારથી શૂન્ય, પાણી વગરના, ગ્રીષ્મકાળના તડકાથી સુકાઈ ગયેલા અને નીચે પડેલા પાંદડાઓથી રહિત, છાંયડા વગરના વાવાળા જગલની મધ્યમાં સ્વેચ્છાપૂર્વક વિચરતા થકા આહાર રૂપ આત્યંતર કારના અભાવથી જેને દાહ ઉત્પન થયા છે, દાવાનળની જવાલાઓના સમૂહથી વ્યાપ્ત નિષ્ઠુર પવનના આતપથી જેનું ગળું સુકાઈ ગયા છે. પૂર્વ અવસ્થામાં ગરમીના પ્રતિકારના જે સાધનને અનુભવ કર્યો હતો તેનું લેશમાત્ર ચિન્તન કરતા નથી અને જે પ્રાણીઓને થનારી પીડાને પરિહાર કરવામાં તત્પર છે, એવા મુનિ ગરમીનું જે કષ્ટ સહન કરે છે તેને ઉષ્ણુપરીષહજય કહે છે. (૫) દંશમશસ્પરીષહ-ડાંસ, મચ્છ૨, માંકડ, માખ, કીડી, વીંછી વિગેરે દ્વારા કરવામાં આવેલ પીડાને કંઇ પણ પ્રતિકાર કર્યા વિના સહન કરવી. અને શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ၄ Page #83 -------------------------------------------------------------------------- ________________ મન, વચન અને કાયાથી તેમને બાધા ન પહોંચાડવી તથા મોક્ષમાર્ગની પ્રાપ્તિમાં નિશ્ચલ મતિવાળા બનીને દંશમશકાદીએ કરેલ પીડાને સહન કરવી તે દંશમશકાય પરીષહજય કહેવાય છે. (૬) અચલપરીષહ-જે સાધુ માનસિક વિકારથી રહિત છે, જે સ્ત્રીના રૂપને અત્યન્ત અપવિત્ર માંસના લેચા જેવું સમજે છે અને જે અખંડ બ્રહ્મચર્યવ્રતનો ધારક છે, એવા મુનિનું અજવસ્ત્રોનું ધારણ કરવું અચેલપરીષહજય કહેવાય છે. () અરતિપરીષહ-જે સાધુના ચિત્તમાં ઈન્દ્રિયના અનિષ્ટ વિષયની પ્રાપ્તિ માટે ઉત્કંઠા નથી જે ગીત, નૃત્ય આદિથી રહિત એકાન્ત ધ્યાનસમાધિગૃહમાં સ્વાધ્યાય, ધ્યાન અને ભાવનાને અભ્યાસ કરે છે, જે પહેલા એલી, સાંભળેલી અથવા અનુભવેલી કામ-કથાનું શ્રવણ અને સ્મરણ કરતે નથી, જેના હૃદયમાં કામના બાણ પ્રવેશ કરતા નથી, જેના હૃદયમાં સર્વદા દયાને ઉદય થાય છે, તે સાધુનું અરતિને સહન કરી લેવું –અરતિપરીષ જય કહેવાય છે. (૮) પરીષહ-એકાન્ત ઉદ્યાન અથવા ભવન આદિ સ્થાનેમાં નવયૌવનને લીધે નખરાવાળી, વિવિધ પ્રકારના શૃંગારિકર હાવ ભાવ પ્રદર્શિત કરનારી અને મદિરાના સેવનથી ઉન્મત્ત બનેલી, કેઈસી, સાધુને સંયમથી વિચલિત કરવા ઇછે ત્યારે સાધુ કાચબાની માફક પિતાના અંગે અર્થાત ઇન્દ્રિયો તથા મનના વિકારને રેકે અને તેની લલિત મુસ્કુરાહટ (હાસ્ય)ને, મધુર આલાપને, વિલાસપૂર્ણ કટાક્ષયુક્ત અવલેનને, હાસ્યને, મદભરેલી મન્દ ચાલને અને કામબાણના વ્યાપારને નિષ્ફળ બનાવી દે. આમ કરવામાં સમર્થ મુનિ કામિની જનિત મુશ્કેલીને જે સહન કરી લે છે, તેને આ તીપરીષહજય કહેવાય છે. (૯) ચર્ચાપરીષહ-જેણે બધ અને મોક્ષને સારી પેઠે જાણી લીધા છે, જેના પગમાં અત્યન્ત તીક્ષણ કાંટા અથવા કાંકરા વગેરે વાગવાથી વ્યથા શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૬ ૭ Page #84 -------------------------------------------------------------------------- ________________ ઉત્પન્ન થઈ રહી છે અને જે પૂર્વ ભાગવેલા ચેાગ્ય યાન, વાહન પર સવાર થઈ ને ગમન કરવાનું સ્મરણ પણ કરતા નથી, જે નક્કી કરેલા સમયે કરવામાં આવતી આવશ્યક આદિ ક્રિયાકલાપેાની શીથીલતાને સહન કરતા નથી, એવા સુનિ ચર્ચોપરીષહ પર વિજય પ્રાપ્ત કરે છે. (૧૦) નિષદ્યાપરીષદ્વ-પ્રકાશયુક્ત પ્રદેશમાં નિત્યક્રિયા કરવાવાળા, મનુષ્ય દેવ અથવા તિર્યંચ દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલા ઈષ્ટ અથવા અનિષ્ટ ઉપગેને સહન કરવા છતાં જે મેાક્ષમાગ થી ખસતા નથી, જેનું શરીર વીરાસન આદિથી વિચલિત થતું નથી, તે મુનિની નિષદ્યાકૃત મુશ્કેલીએને સહન કરી લેવી નિષદ્યાપરીષહેજય કહેવાય છે. (૧૧) શય્યાપરીષહ-રસ્તે ચાલવાના શ્રમથી અને સ્વાધ્યાય તથા ધ્યાન કરવાથી થાકી ગયેલા નીચી ઊઁચી તીક્ષ્ણ ઢાંકરા આાદિથી યુકત અત્યન્ત ટાઢી અથવા ગરમ ભૂમિ અગર સપાટી પર જેને ઉંધ આવતી નથી તેમજ ન્યન્તર આદિ દેવે દ્વારા વિવિધ પ્રકારના ઉપસર્ગ ઉત્પન્ન કરવામાં આવ્યા છતાં પણ જેનું શરીર વિચલિત થતું નથી, એવા મુનિરાજ અયિત કાળ સુધી તે વિપત્તિને જે સહન કરે છે, તે શય્યાપરીષહજય કહેવાય છે. (૧૨) આક્રોશપરીષહે-મિથ્યાદશનના ઉદયથી અગ્નિ જેવા ક્રોધના કારણે કઠેર, અવજ્ઞાપૂર્ણ, નિન્દામય અસભ્ય વચનાને, ક્રોધ રૂપી અગ્નિની જ્વાલાએથી વ્યાપ્ત ધાકધમકીના વચનને સાંભળવા છતાં પણ જે વિવેકશીલ હાવાથી તેમની ઉપેક્ષા કરે છે, જે પેાતાના પાપકમના ફળનું ચિન્તન કરે છે, જે તપશ્ચર્યાની ભાવનામાં પ્રવૃત્ત છે, જે ક્રોધ, માન માયા લેભ આદિ કષાયેના વિષને લેશમાત્ર પણ હૃદયમાં પ્રવેશવા દેતા નથી, એવા મુનિરાજના આક્રોશ-વચનેને સહન કરી લેવાની વૃત્તિને આક્રોશપરીષહજય કહેવાય છે, (૧૩) વધપરીષહ-અત્યન્ત તીક્ષ્ણ-ધારવાળી તલવાર, મુશળ અથવા પુડૂંગર વગેરે શસ્ત્રઓના આઘાત, તાડન, પીડન આદિના વડે જેનુ શરીરની સાથે શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૬૮ Page #85 -------------------------------------------------------------------------- ________________ પીડાઈ રહ્યુ છે જે ઘાતક પુરૂષની પ્રત્યે કિંચિત્ પણ મનેાવિકાર ઉત્પન્ન થવા શ્વેતા નથી અને જે એવું વિચારે છે કે—આ બધું મારા પૂર્વીકૃત દુષ્કર્મમાંનું ફળ છે, આ બિચારાઓના કાઇ દોષ નથી, શરીર પાણીના પરપેાટ.ની માફક ક્ષણભ’ગુર છે અને મારા સમ્યકૂદન, સમ્યજ્ઞાન, મને ચાત્રિનુ કાઇ જ હનન કરી શકતુ નથી તથા જે વાંસલા વડે ચામડીને છેલવાને અને ચન્દ્વનલેપન 'મૈંને સરખાં ગણે છે, તે મુનિરાજની વધનિત પીડાને સહન કરવાની ક્ષમતાને વધપરીષહુજય કહે છે. (૧૪) યાચનાપરીષદ્ધ-જે બાહ્ય અને આભ્યંતર તપસ્યાના અનુષ્ઠાનમાં તત્પર છે, તીવ્ર તપશ્ચર્યાંના કારણે જેના શરીરનું સમસ્ત લેાહી અને માંસ સુકાઈ ગયા છે, માત્ર ચામડી, હાડકાં, શિરા, ધમણી માત્ર બાકી રહી ગયા છે, પ્રાણાના ચાલ્યા જવા છતાં પણ જે આહાર ઉપાશ્રય માટે લાચારીપૂર્વકના શબ્દો દ્વારા અથવા ચેહરા ઉપર દીનતા પ્રકટ કરીને યાચના કરતા નથી અને ભિક્ષાવેળાએ જો બીજો કાઈ ભિક્ષુક હાજર દેખાય તે તે સ્થળેથી ચાલ્યેા જાય છે, એવી મુનિરાજની યાચનાને સહન કરી લેવાની વૃત્તિ યાચનાપરીષહેજય કહેવાય છે. (૧૫) અલાભપરીષહ-વાયુની માફક નિઃસગ હાવાના કારણે જે અનેક દેશ-દેશાન્તામાં વિચરણ કરે છે, મૌનવૃત્તિમાં વિચરે છે, ઘણા સ્થાનામાં જવા છતાંપણ–ભિક્ષાના લાભ ન થવા છતાંપણ જેના ચિત્તમાં ઉદ્વેગ ઉત્પન્ન થતા નથી જે દાતાવિશેષની પ્રક્ષા કરવામાં પણ ઉત્સુક નથી જે અલાભને લાભ કરતાં પણ સારૂં સમજે છે અને જે સતેષશીલ હાય છે, એવા સાધુ અલાભપરીષહજય કરે છે. (૧૬) રાગપરીષહ-બધાં પ્રકારની અશુચિને ભંડાર હેાવાના કારણે શરીર પરત્વે જે આદર, સહકાર અથવા આસ્થાથી રહિત છે, અન્ત, પ્રાન્ત, તુચ્છ, અરસ અને વિરસ આહારને સ્વીકાર કરે છે, એકી સાથે એક શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૬ ૯ Page #86 -------------------------------------------------------------------------- ________________ એક (અનેક) વ્યાધિઓને હુમલેશ થવા છતાં પણ જે તેમને તામે થતા નથી, વિશિષ્ટ ઋદ્ધિ પ્રાપ્ત થવા છતાં પણ જે શરીરની પ્રત્યે નિસ્પૃહ હાવાના કારણે જે વ્યાધિએની પ્રતીકાર કરતા નથી, એવા મુનિરાજનું સમભાવપૂર્વક રેગાને સહન કરી લેવું-રાગપરીષહજય કહેવાય છે. (૧૭) તૃણુસ્પશ પરીષહ-સુકું ઘાસ. અત્યન્ત કઠોર કાંકરા પથ્થરના ટુકડા, કાંટા-શૂલ વગેરે વાગવાથી ઉત્પન્ન થનારી શારીરાઘાતની વેદના ઉત્પન્ન થયા છતાં પણ તેના વિચાર નહીં કરનારા અને ચર્યા, શય્યા અને નિષદ્યામાં પ્રાણિઓની મુશ્કેલીઓને દૂર કરવામાં હમેશાં દત્તચિત્ત સાધુનુ નૃપશ પરીષહતું સહન કરવુ' એમ કહેવાય છે. (૧૮) જલ્લમલપરીષહુ-જલ્લમલ અર્થાત્ પરસેવાથી જામેલા મેલને દૂર કરવા માટે આજીવન સ્નાનત્યાગવતને ધારણ કરનાર, સૂર્યના પ્રચંડ કરણાના પ્રતાપથી ઉત્પન્ન થયેલા પસેવાથી શરીર ભીનું થઇ જવાના કારણે પવનથી ઉડેલી રેતીના-રજકણાથી જેનુ શરીર વ્યાપ્ત થઇ ગયું છે, દાદર, ખસ અને કચ્છ ઉત્પન્ન થવાના કારણે ખજવાળ ઉત્પન્ન થવા છતાં પણ ભુજવાળવા, મન કરવા અથવા મસળવા માટે જેનું ચિત્ત વ્યાકુળ નથી, પેાતાના શરીર પર જામેલા મેલ અને પારકાના શરીરની નિમ ળતાના સકલ્પ પણ જેના માનસમાં ઉત્પન્ન થતા નથી, જે સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રરૂપી નિર્મળ પાણીથી પ્રક્ષાલન કરીને કમ–મળ રૂપી કાદવના સમૂહને હડસેલવામાં જ સદા તત્પર રહે છે, તે સાધુ જલ્લમલપરીષહના વિજેતા કહેવાય છે. (૧૯) સત્કારપુરસ્કારપરીષહ-આ લાકા મારા પ્રશંસાત્મક સત્કાર કરતાં નથી । કામ-કાજમાં મને બધાથી આગળ કરતાં નથી । આમ ત્રણ અને પુરસ્કાર જેવું પણ કઇ ગેાઠવતાં નથી ! હુ ચિરકાળથી બ્રહ્મચર્યનું પાલન કરી રહ્યો છું, ઉગ્ર તપસ્વી છુ. તા પણ કાઈ મને પ્રણામ કરતું નથી ! મારી ભક્તિ કરતું નથી ! સત્કાર અને આસત પ્રદાન કરતા નથી, આ ભક્તિ કરનારાઓ મિથ્યાદષ્ટિ છે. જે કશુ પણ જાણતા નથી તેને સર્વજ્ઞ માનીને પેાતાના શાસનની પ્રભાવના કરે છે. ! આ મિથ્યાષ્ટિ-મૂઢ ન હત તેા મારા જેવાએની સેવા કેમ ન કરત? આ પ્રકારના અપ્રશસ્ત વિચાર જેના મનમાં પ્રવેશ પણ કરતા નથી, તે સાધુ સત્કારપુરસ્કારપરીષહના વિજયી કહેવાય છે. (૨૦) પ્રજ્ઞાપરીષહ-હુ. ચૌદ પૂર્વાંના ધારક છું, આચાર ાદિ અંગે અને ઉપાંગેાના જ્ઞાતા છું, મારી આગળ બીજા લેાકેા એવી રીતે પ્રતિભાવિહાણા છે જેમ સૂર્યની પ્રભા આગળ આગીયા નિસ્તેજ થઈ જાય છે, આ રીતે પેાતાની પ્રજ્ઞાના અભિમાનના ત્યાગ કરવા અને પેાતાને અલ્પબુદ્ધિ સમજીને તથા બીજાને બુદ્ધિશાળી નેઇ ને મનમાં ખિન્નતા ન લાવવી પ્રજ્ઞાપરીષહજય કહેવાય છે. (૨૧) અજ્ઞાનપરીષહે-‘આ અજ્ઞાની છે, જનાવર જેવા છે, કશું જ શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ७० Page #87 -------------------------------------------------------------------------- ________________ સમજ નથી” એવી જાતના પિતાના માટે કહેવામાં આવેલા આક્ષેપવચનને જે સહન કરી લે છે, જેનું ચિત્ત સદા પ્રમાદથી રહિત હોય છે, જે અત્યન્ત દુષ્કર તપશ્ચર્યા કરે છે, હજુ સુધી પણ મને જ્ઞાનની વિપુલતા પ્રાપ્ત થતી નથી, એ જાતને વિચાર જે કરતા નથી, એવા પુરૂષનું અજ્ઞાનને સમભાવથી સહન કરી લેવું અજ્ઞાનપરીષહજય કહેવાય છે. (૨૨) દર્શનપરીષહ-સમ્યગ્રદર્શનની રક્ષા કરવામાં જે કષ્ટ ઉત્પન્ન થાય છે તેને સમતાપૂર્વક સહન કરી લેવા દર્શનપરીષહજય કહેવાય છે જેમ કે મેં બધાં પદાર્થોના મર્મને સમજી લીધો છે, મારૂં ચિત્ત ઉત્કૃષ્ટ વૈરાગ્યભાવનાથી વિશુદ્ધ છે અને હું દીર્ઘકાળથી દીક્ષાનું પાલન કરી રહ્યો છું, તે પણ મને જ્ઞાનાતિશય (વિશિષ્ટજ્ઞાન)ને લાભ થતું નથી ! લોકવાયકા છે અને શાસ્ત્રોમાં લખેલું છે કે મહાન ઉપવાસ આદિ અનુષ્ઠાન કરનારાઓને વિશિષ્ટ પ્રકારના પ્રાતિહાર્ય પ્રાપ્ત થઈ જાય છે, પણ આવું કહેવું પ્રલાપ માત્ર છે. તેનું પાલન કરવું નિષ્ફળ છે! આ દીક્ષા પણ નિરર્થક છે! આથી આ દર્શન મારા માટે ભારસ્વરૂપ છે. આનાથી આત્માનું રક્ષણ થઈ શકે નહીઆ પ્રકારની શંકા પર વિજય પ્રાપ્ત કરે દર્શનપરીષહજય છે અથવા સાધુના દર્શન સંબંધી સદેહના સમયે કેઈ દેવ કઈ વસ્તુને બતાવીને લેભાવે તે તે લેભનો અનાદર કરવા માટે જે માનસિક અને શારીરિક પરીષહ ઉત્પન્ન થાય છે તેને જીતવું, દર્શનપરીષહ કહેવાય છે. ૮ તત્વાર્થનિર્યુકિત-પહેલાં પ્રતિપાદન કરવામાં આવ્યું હતું કે સમિતિ, ગુપ્તિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહજય અને ચારિત્ર આસ્રવનિ ધ રૂપ સંવરના કારણે છે. આ પૈકી ક્રમ પ્રાપ્ત પરીવહના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું હવે તેના ભેદોની પ્રરૂપણ કરીએ છીએ– ક્ષધા-પિપાસા આદિના ભેદથી પરીષહ બાવીસ છે. તે આ પ્રકારે છે(૧) સુધાપરીષહ (૨) પિપાસાપરીષહ (૩) શીતપરીષહ (૪) ઉણપરીષહ (૫) દેશમશકપરીષહ (૬) અચલપરીષહ (૭) અરતિપરિષહ (૮) સ્ત્રી પરીષહ ( ચપરીષહ (૧૦) નિષદ્ય પરીષહ (૧૧) શય્યા પરીષહ (૧૨) આક્રોશપરીવહ (૧૩) વધપરીષહ (૧૪) યાચનાપરીષહ (૧૫) અલાભપરીષહ (૧૬) રેગ. પરીષહ (૧૭) તૃણસ્પર્શ પરીષહ (૧૮) જલમલપરીષહ (૧૯) સત્કાર પુરસ્કાર પરીષહ (૨૦) પ્રજ્ઞાપરીષહ (૨૧) અજ્ઞાનપરીષહ અને (૨૨) દર્શનપરીષહ. (૧) જે શ્રમણ તીવ્ર ભૂખની વેદનાને સહન કરે છે, પેટના આંતરડાને સળગાવે એવી સુધાને આગમોક્ત વિધિ અનુસાર સહન કરે છે અને અનેષગીય આહાર આદિને ત્યાગ કરે છે, તે સુધાપરીષહ વિજેતા કહેવાય છે, શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ७१ Page #88 -------------------------------------------------------------------------- ________________ અનેષણય આહાર વગેરેને ગ્રહણ કરવાથી સુધાપરીષહનો વિજય શકય નથી આથી બધા પ્રકારના અનેષણીય આહારને ત્યાગ કરતા થકા શરીરનું નિર્વાહ કરવું જોઈએ. (૨) પિપાસાપરીષહજય પણ પૂર્વોક્ત પ્રક રથી જ સમજ ઘટે. (૩) ઘણું સખત ઠંડી પડવા છતાં પણ તેના નિવારણના માટે અકલ્પનીય વસ્ત્રોને ગ્રહણ ન કરવા પરતુ જીર્ણ વસ્ત્રોને જ ધ રણ કરીને ઠંડીથી બચવા માટે કંઈ પ્રયત્ન ન કર, આગમપ્રતિપાદિત વિધિ અનુસાર જ પહેરવા-ઓઢવાના વસ્ત્ર આદિની ગવેષણા કરવી અને તેને પરિભેગ ક, ઠંડીથી પીડિત થઈને જાતે અગ્નિ ન પેટાવ, અન્ય દ્વારા પેટાવવામાં આવેલી અગ્નિની આતાપના ન લેવી, આ બધું શીતપરીષહને જીત્યા એમ કહેવાય આ પ્રકારે ઠંડીથી પડતી મુશ્કેલીને સહન કરવી શીતપરીષહજય છે, (૪) ગમીના તાપથી અકળાઈને પણ શ્રમણ રનાન કરતું નથી, પંખે હલાવતા નથી અથવા કઈ દ્વારા છાંયડો કરાવર વી તેનું સેવન કરતું નથી, પરન્ત પડતી ગરમીને સમ્યક પ્રકારથી સહન કરે છે. ગરમીનું નિવારણ કરવા માટે છત્રી વગેરે ધારણ કરતા નથી. આ રીતે તે ઉષ્ણુતાને સહન કરવાથીઉણપરીષહ જય થાય છે. (પ) આવી જ રીતે ડાંસ, મચ્છર માંકણ અને વીંછી વગેરેના કરડવા છતાં પણ, જે સ્થાને બેઠા હોય ત્યાંથી ચલાયમાન ન થાય, બીજા સ્થાને ન જાય હાથ વગેરેથી અથવા ધુમાડો વગેરે કરીને તેમને ભગાડે નહી, અથવા પંખા વગેરે દ્વારા તેમને ભગાડે નહીં. આ પ્રમાણે કરવાથી દંશમશકપરીષહજય થાય છે () આગમોક્ત વિધિ અનુસાર શરીરના નિર્વાહ માટે અપવસ્ત્ર આદિ ગ્રહણ કરવાથી અચેલપરીષહજય થાય છે. દિગંબરેના કથન અનુસાર વસ્ત્રોથી સર્વથા હત થવું લવ નથી. આગમમાં બે પ્રકારના કપ કહેવામાં આવ્યા છે-જિનક૯પ અને સ્થવિરક૫ રથવિકિપમાં પરિનિષ્પન્ન પુરૂષ ક્રમથી ધ વણ કર્યા બાદ મુનિ દીક્ષા અંગિકાર કરે છે, ત્યાર બાદ બાર વર્ષો સુધી ત્રિોનું અધ્યયન કરે છે, પછી બાર વર્ષ સુધી સૂત્રેના અર્થ શીખે છે, ત્યારબાદ બાર વર્ષ સુધી અનિયત રૂપથી નિવાસ કરતે થકે અનેક દેશોનું દર્શન કરે છે અર્થાત્ દેશદેશાન્તરમાં પરિભ્રમણ કરે છે, દેશાટન કરતે કરતે શિષ્ય બનાવે છે અને શિષ્ય બનાવ્યા બાદ અશ્રુઘત વિહાર કરે છે. જિનકત્રણ પ્રકારના છે–પ્રકપિત, શુદ્ધ પરિવાર અને યથાલન્દ ! જે જિનક૯૫ને ધારણ કરવા માટે યોગ્ય છે અને જિનકલ્પને અગિકાર કરવા ઈએ છે તે પહેલામાં પહેલું તપ-સવ આદિની ભાવનાથી પિતાના આત્માને ભાવિત કરે છે અને આત્માને ભાવિત કરી દીધા પછી બે શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૭ ૨ Page #89 -------------------------------------------------------------------------- ________________ પ્રકારના પરિકર્મમાં પ્રવૃત્ત થાય છે. જે તે પણ પાત્ર લબ્ધિવાળે હોય તે તે મુજબ જ પરિકમ કરે છે. પાણિપાત્ર લબ્ધિ ન હોય તો પ્રતિગ્રહ. ધારિત્વ અથવા પાત્રધા રીપણુનું પરિકમ કરે છે. કલ્પગ્રહથી તેની ઉપધિ ત્રણ પ્રકારની ચાર પ્રકારની અથવા પાંચ પ્રકારની ઉપાધિ હોય છે. જે પાત્રધારી હોય છે તેની ચેક્ટ પણે જ નવ પ્રકારની ઉપાધિ આગમમાં કહેવામાં આવી છે. ક૫ગ્રહણથી દશ પ્રકારની, અગીયાર પ્રકારની અને બાર પ્રકારની ઉપધિ સમજવી જોઈએ. આ પ્રકરણમાં આટલી રાખનારને “અચેલક’ સમજવું જોઈએ. (૭) શાસ્ત્રના ઉપદેશ અનુસાર વિહાર કરતી વખતે અથવા રહેતી વખતે શ્રમણના મનમાં કદાચિત્ અરતિ ઉત્પન્ન થઈ જવા છતાં પણ સાધુએ સમ્યક પ્રકારથી ધર્મ રૂપી આરામ (ઉદ્યાન)માં જ રત (લીન) રહેવું જોઈએ. આમ થાય તે જ અરતિપરીષહજય સંભવી શકે છે. () સ્ત્ર એના મુખ આદિ અ ગેપગેની બનાવટને, મધુર આલાપ સહિત મુઠ્ઠરાહટને, વિશ્વમ-વિલાસ, હાવ ભાવપૂર્ણ ચેઓને કદાપી વિચાર ન કરે. આ સઘળાને મેક્ષમાર્ગ માટે અવરોધરૂપ સમજીને કામબુદ્ધિથી તેમની તરફ દષ્ટિપાત પણ ન કરે, આમ કરવાથી સ્ત્રી પરીષહજય થાય છે. (૯) આળસ ખંખેરી નાખીને નગર, ગામ ઘર આદિમાં મમત્વથી રહિત થઈને અનિયત રૂપથી નિવાસ કરનાર શ્રમણ પ્રતિમાસ વિહાર-ચય કરે. આમ કરવાથી ચયપર પહજય થાય છે. (૧૦) પીઠ ફલક વગેરે બેસવાના સાધનને નિષદ્યા કહે છે. જેમાં નિષાદન કરવામાં આવે તે નિષદ્યા સંજ્ઞાયાં માનપત-નિષદુ-આ સૂત્રથી અધિકરણ અર્થમાં નિપાત થઈને નિષદ્યા શબ્દ બને છે. નિષદ્યામાં અર્થાત સી. પશ તથા પંડ (વ્યંઢળ) વગરના સ્થાનમાં અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગોને જીતવા માટે જે ગભરાતા નથી, તેજ નિષધાપરીષહજય પ્રાપ્ત કરવા માટે સમર્થ થાય છે. (૧૧) શયા અર્થાત્ પથારી અથવા પીઢ-ફલક આદિ અથવા કુમળા તથા ખરબચડાં લેવાથી સારા-નરસા, ઉચા-ન ચા સ્થાનક (ઉપાશ્રય) જેમાં ધૂળના થરના થર બાઝેલાં હોય એવી પથારીમાં સૂતેલાં મુનિએ કદાપિ ઉદ્વિગ્ન થાવું નહીં. આ પ્રકારે ઉદ્વેગ ન થવાથી શય્યાપરીષહવિજય થાય છે. (૧૨) આક્રોશને અર્થ છે અપ્રિયવચન, અનિષ્ટવચન, ધાક-ધમકીથી ભરેલા વચન તે અપ્રિય વચન જે સત્ય હોય તો તેને સાંભળીને ક્રોધ કરો વાજબી નથી બલકે એવું વિચારવું જોઈએ કે અપ્રિય વચન કહીને આ મને ઉપદેશ આપી રહ્યો છે. “આ પછી હું આવું કરીશ નહીં. અને જે તેનું વચન અસત્ય હોય તે પણ તે વચન ઉપર અથવા વકતા ઉપર કોધ કરે જ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ Page #90 -------------------------------------------------------------------------- ________________ પણ જોઈએ. વિચારવું જોઈએ કે જે આ અસત્ય ભાષણ કરે છે તે મારે ક્રોધ કરવાની શી જરૂર છે? આ વિચાર કરવાથી આક્રોશ પરીષહજય થાય છે. (૧૩) માર માર અર્થાત્ હાથ, પગ, લાકડી અથવા ચાબુક વગેરેથી આઘાત કરે. શરીરને નાશવંત સમજીને તેને સમભાવથી સહન કરવું જ જોઈ એ આ શરીર પુદ્ગલેનું પિંડ છે. અને આત્માથી ભિન્ન જ છે. આત્મા નિત્ય છે, તેનો કદી નાશ થતો નથી. આથી આ મારા કરેલા કર્મોનું જ ફળ પ્રાપ્ત થયું છે. એવું વિચારીને તાડન વગેરે સહન કરનાર સાધુ વધ પરીષહને વિજેતા બને છે. (૧૪) વસ્ત્ર પાત્ર, અન્ન, પાન, ઉપાશ્રય આદિની પ્રાર્થનાને યાચના કહે છે. શ્રમણે બધું જ બીજાઓ પાસેથી જ મેળવવું પડે છે. સંકેચશીલ હેવાના કારણે શ્રમણ, યાચનામાં આદરવાન હોતા નથી પ્રગ૯ભ (નિડસ કેચ) શ્રમ એ અવશ્ય જ યાચના કરવી જોઈએ. આ રીતે કરવાથી યાચનાપરીષહજય થાય છે, (૧૫) યાચના કરવા છતાં પણ કઈ વસ્તુ હાજર હોય અથવા હાજર ન હોવાથી મળી ન શકે તે અલાભ કહેવાય છે જેની વસ્તુ છે તે તેને અધિકારી (સ્વામી) છે, આપવી અગ૨ ન આપવી તે માટે તે સ્વતંત્ર છે. તે કદાચિત આપે અથવા ન પણ આપે જે ન આપે તે અસંતોષ ન માન જોઈએ ઉત્તરાધ્યયનમાં કહ્યું પણ છે- સાધુનું કર્તવ્ય છે કે ગૃહરાએ પિતાના માટે જે ભોજન તૈયાર કર્યું હોય તેમાંથી પિતાના માટે ગવેષણ કરે, પરંતુ વિવેકશીલ સાધુ ભેજનના લાભ-અલાભના કારણે સત્તાપ કરે નહીં અર્થાત્ મળે અથવા ન મળે સમભાવ ધારણ કરે દશવૈકાલિકસૂત્રમાં પણ કહ્યું છે–ગૃહસ્થના ઘરમાં જુદા જુદા પ્રકારની ખાદ્ય સ્વાદીષ્ટ ભેજન વગેરે હાજર છે અને તે સારા એવા જથ્થામાં છે. પરંતુ આપવું ન આપવું એ સ્વામીની ઇચ્છા પર આધારીત છે. જે ન આપે તે વિવેક સાધુએ ક્રોધ કર ન કપે. (પંચમ અધ્યયન, દ્વિતીય ૯દેશક ગાથા ર૯) આ રીતે આહાર વગેરેને લાભ ન થવાથી સાધુના ચિત્તમાં વિકાર ઉદ્ભવે ન જોઈએ. આ અલાભપરીષહવિજય છે. (૧) તાવ, અતિસાર, દુધ સ, શ્વાસ આદિ રોગ ઉત્પન્ન થવા છતાં પણ ગ૭થી બહાર નિકળેલા જિનકપી આદિ સાધુ તેની સારવાર કરાવવા માટે પ્રવૃત્ત થતાં નથી. ગચ્છવાસી સાધુ અલ્પ-બહત્વની આલે ચના કરીને ગની વેદનાને સમ્યક પ્રકારથી સહન કરે છે અથવા આગમકત વિધિ અનુસાર તેની સારવાર કરાવે છે. આવી રીતે રોગ ઉત્પન્ન થવા પર સમભાવ ધારણ કરવાથી રોગપરીષહજય થાય છે. (૧૭) ગચ્છવાસી અને અનિત સાધુઓ માટે છિદ્રવગરના ઘાસ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ७४ Page #91 -------------------------------------------------------------------------- ________________ દભ આદિના ઉપગની આગમમાં અનુમતિ આપવામાં આવી છે. જે સાધુએને શયનની રજા આપવામાં આવી છે તેઓ રાત્રે તે ઘાસ-દાને જમીન ઉપર પાથરીને તેની ઉપર સંસ્કારક અથવા ઉત્તરપટ્ટક કરીને જુવે છે, જે કોઈ સાધુના ઉપકરણ ચોર ચેરી જાય અથવા કોઈની પાસે પાથરવાના વસ્ત્ર અલપ હોય તે અત્યન્ત જીણું હોવાને લીધે તે કઠેર દર્ભ આદિના સ્પર્શને જે સાધુ સમ્યક્ પ્રકારથી સહન કરે છે, તે તૃણસ્પર્શ પરીકહને વિજેતા કહેવાય છે. (૧૮) રેતી ધૂળના કણે પરસેવાના કારણે શરીર સાથે ચૂંટી ગયા હોય અને શરીર ઉપર જામી ગયો હોય આ થર ગ્રીષ્મઋતુની ગમી પડવાના કારણે ઉત્પન્ન થતા પરસેવાથી ભીનું થઈ ગયું હોય અથવા થાય અને મનમાં ઉલ્લેખ ઉત્પન્ન કરે છે પરંતુ તે ઉદ્વેગને દૂર કરવા માટે સાધુ રનાનની કદાપિ અભિલાષા રાખતું નથી. આવી રીતે મલપરીષહ જીતી શકાય છે. (૧૯) આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર આદિનું પ્રદાન સત્કાર કહેવાય છે અને સદ્ભૂત ગુણેનું કર્તન, વન્દન, ઉત્થાન, પ્રદાન આદિ સદૂભાવ પુરસ્કાર કહેવાય છે. આ સત્કાર અથવા પુરસ્કાર ન મળે તે દ્વેષ ન કરે, બીજાને દેષ ન દે તેમજ મનમાં વિકાર લાવીને આત્માને દૂષિત ન બનાવે આ પ્રમાણે કરવાથી સરકાર–પુરસ્કાર પરીષહ જીતી શકાય છે. (૨૦) અતિશય બુદ્ધિવૈભવ રૂપ પ્રજ્ઞા પ્રાપ્ત થવા છતાં પણ અભિમાન ન કરવું પ્રજ્ઞાપરીષહજય છે. (૨૧) પૂર્વોક્ત પ્રજ્ઞાની વિપરીતતાથી અજ્ઞાનપરીષહ થાય છે. હું કશું જ જાણતો નથી, હું સર્વથા મૂર્ખ છું” આ રીતે પરિતાપ કરનારને અજ્ઞાનને પરીષહ થાય છે પરંતુ આ પરિતાપ નહી કરતા આ મારા પૂર્વત કર્મોનું ફળ છે એમ વિચારનાર સાધુ અજ્ઞાનપરીષહજય પ્રાપ્ત કરે છે, ચૌદ પૂ સહિત બાર અંગોને જ્ઞાન કહે છે. આ રીતે જ્ઞાનના વિરોધી અજ્ઞાનથી-આગમની રહિતતાથી પરીષહ થાય છે આ તે જ્ઞાનાવરણ કર્મના ક્ષ પશમ તથા ઉપનું ફળ છે, પિતાના કરેલા કર્મના ફળ તપથી ભોગવવાથી તેને વિનાશ થાય છે એમ વિચારવાથી અજ્ઞાનપરીષહજય થાય છે. (૨૨) હું સમસ્ત પાપસ્થાનેથી નિવૃત્ત થઈ ચૂક્યો છું તે પણ ધર્મ, અધર્મ, આત્મા દેવ નારક આદિ ને સાક્ષાતકાર કરી શકતો નથી આથી આ બધું મિથ્યા છે ! આ દર્શન આત્માને માટે ભારરૂપ છે, આ ત્રાણુકારક ન” એમ વિચારવું દર્શનભ્રંશપરીષહ છે. ખરી રીતે તે આ પ્રમાણે વિચારવું જોઈએ-ધર્મ અને અધમ દ્રવ્ય અરૂપી છે, આત્મા પણ આપી છે એ કારણે તેઓ દષ્ટિગોચર થઈ શકતાં નથી. દેવ અત્યન્ત શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૭૫ Page #92 -------------------------------------------------------------------------- ________________ રતિ-સુખમાં આસકત રહેવાના કારણે તથા દુષમકાળના પ્રભાવથી અહીં આવતા નથી. નારકીના છ તત્ર વેદનાથી પીડિત રહે છે, પૂર્વકત કમરૂપી જ જિરના બન્ધનમાં જકડાયેલા હોવાને લીધે પરાધીન છે, આ કારણથી અહીં આવી શકતા નથી આ પ્રકારને વિચાર કરવાથી દર્શનપરીષહજય થાય છે. અથવા આ પ્રમાણે વિચારવું જોઈએ-પુણ્ય અને પાપ રૂપ ધર્મ અને અધમ જ્યારે કમરૂપ છે- પુદ્ગલાત્મક છે--ત્યારે તેમના કાર્યનું દર્શન થાય છે આથી તેમનું અનુમાન કરી શકાય છે. જે ધન અને અધમ અર્થ ક્ષમા અને કોઇ વગેરે માનવામાં આવે તે સ્વાનુભવ હોવાથી, આત્મપરિણતિ રૂપ હોવાથી પ્રત્યક્ષ વિરોધ છે! દેવ રતિ-સુખમાં અત્યન્ત લીન રહેવાથી ત: દુષમકાળના પ્રભાવથી દષ્ટિગોચર થતાં નથી, નારક તીવ્ર વેદનાથી પીડિત હોય છે, તેઓ પૂર્વકૃત કર્મ રૂપી બેડીના બધનમાં પડ્યા હોવાથી પરતંત્ર છે, આ કારણે તેઓ અત્રે આવી શકતાં નથી, આ પ્રમાણે વિચાર કરનાર દર્શનપરીષહ વિજય પ્રાપ્ત કરે છે. આવી રીતે જે બાવીસ પરીષહ ને સહન કરે છે, જેના ચિત્તમાં સંકલેશ થતો નથી, તે રાગાદિપરિણામ રૂપ આસવને નિરોધ કરીને સંવર પ્રાપ્ત કરે છે. ૮ કૌન જીવકો કિતને પરીષહ હોતે હૈ? તરથ વરસારીતા” ઈત્યાદિ સત્રાર્થ–પૂર્વોક્ત બાવીસ પરીષહેમથી સૂમસામ્પરાય અને છવાસ્થ વીતરાગને ચૌદ પરીષહ હોય છે. પાન તત્વાર્થદીપિકા-પૂર્વસૂત્રમાં સુધા પિપાસા વગેરે બાવીસ પરીષહેની પ્રાપણા કરવામાં આવી હવે એ પ્રરૂપણે કરીએ છીએ કે તેમાંથી કયા ને કેટલાં પરીષહ હોય છે – જેમનું સ્વરૂપ અગાઉ કહેવામાં આવી ગયું છે તે સુધા પિપાસા આદિ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ Page #93 -------------------------------------------------------------------------- ________________ બાવીસ પરીષહેમાંથી ચૌદ પરીષહ સૂમસમ્પરાય અને છઘસ્થ વીતરાગમાં જોવા મળે છે. જે જીવમાં સમ્પરાય અર્થાત ભષાયનો સૂક્ષ્મ અંશ જ બાકી રહી જાય છે, તે દશમાગુ ગુસ્થાનવત્તી ઉપશામક અથવા ક્ષેપક મુનિ સૂમસમ્પરાય કહેવાય છે. જે ઇશ્વમાં અર્થાત્ જ્ઞાનાવરણીય આદિ ચાર ઘાતી કર્મોમાં સ્થિત છે તે છઘસ્થ કહેવાય છે. છદ્મસ્થ હોવા છતાં પણ જે વીત. રાગ થઈ ચૂક્યો હોય અર્થાત્ ચાર ઘાતી કર્મોમાંથી મેહનીય કર્મને જેણે પૂર્ણ રૂપથી ઉપશમ અથવા ક્ષય કર્યો હોય, તે છઘસ્થ વીતરાગ કહેવાય છે. તાત્પર્ય એ છે કે અગીયારમાં અને બારમાં ગુણસ્થાનવાળા મુનિને છવસ્થ વીતરાગ કહે છે. અગીયારમાં ગુણસ્થાનમાં ઉપશમ શ્રેણી કરનાર જ જાય છે. મોહનીય કર્મને પૂર્ણ ઉપશમ થઈ જવાથી, લેશમાત્ર પણ ઉદય ન રહેવાથી, તે ઉપશાન્ત મહ વીતરાગ કહેવાય છે. ક્ષપકશ્રેણીવાળો જીવ દશમાં ગુણસ્થાનથી સંધ બારમાં ગુણસ્થાનમાં પહોંચે છે, તે સમયે મહને સર્વથા ક્ષય થઈ જવાથી તે ક્ષીણકષાય વીતરાગ હોય છે, પરંતુ આ બને ગુણસ્થાનમાં જ્ઞાનાવરણ આદિ ત્રણ ઘનઘાતિ કર્મ વિદ્યમાન રહે છે આથી કેવળદનની પ્રાપ્તિ થતી નથી, એ કારણે તે છદ્મસ્થ કહેવાય છે. તાત્પર્ય એ છે કે જે મહામુનિ દસમાં, અગીયારમાં અને બારમાં ગુસ્થાનમાં વિદ્યમાન હોય છે, તેમને ચૌદ પરીષહ હોઈ શકે છે. આ ચૌદ પરીષહ આ પ્રમાણે છે– (૧) સુધા (૨) પિપાસા (૩) ટાઢ (૪) તડકે (૫) દશમશક (૬) ચર્યા (૭) પ્રજ્ઞા (૮) અજ્ઞાન (૯) અલાભ (૧૦) શસ્યા (૧૧) વધ (૧૨) રેગ (૧૩) તૃણસ્પર્શ (૧૪) મલ શંકા-છવસ્થ વીતરાગમાં મેહનીય કમનો અભાવ હોવાથી અચેલ, અરતિ સ્ત્રી, નિષધ, આકોશ, યાચના, સરકાર પુરરકાર અને દર્શનપરીષહ એ આઠ પરીષડ હેતા નથી એ કારણે ચૌદ પરીષહે હેવાને નિયમ બરાબર શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ७७ Page #94 -------------------------------------------------------------------------- ________________ છે, પરન્તુ સૂક્ષ્મસરાયમાં માહનીય ઇમા સદ્ભાવ હોય છે, આથી તેમાં અચેલ ગાદિ પરીષહુ પણ સભનીત છે. આવી સ્થિતિમાં ત્યાં ચૌઢ પરીષહ હાવાના નિયમ કઈ રીતે હાઈ શકે ? સમાધાન-સૂક્ષ્મસમ્પર યમાં કેવળ સજલન લેાભ ઇષાયના જ સદ્ભાવ રહે છે અને તે પણ અત્યન્ત સૂક્ષ્મ હૈાય છે, આથી તે પણ વીતરાગ પ્રસ્થની સમાન જ છે. સારાંશ એ છે કે પૂર્વોક્ત અચેલ આદિ માઢિ પરીષહુ મેહનીય કમના હૃદયથી થાય છે. આ સત્ય છે અને એ પણ એટલુ જ સત્ય છે કે દશમાં ગુશસ્થાનમાં મેહનીય કમ ના ઉદય રહે છે, પરન્તુ યાદ રાખવું ઘટે કે ત્યાં ઉદિત હતા માહ અત્યન્ત સૂક્ષ્મ હાય છે અને સૂક્ષ્મ હેવાના કારણે એટલે અસમર્થ થઇ જાય છે કે પરીષહાને ઉત્પન્ન કરવામાં તેની શક્તિ રહેતી નથી. આથી ત્યાં ચૌદ પરીષહેાનું જે વિધાન કરવામાં આવ્યુ છે તે યથા જ છે, શકા-આ સ્વીકારી લઈએ તેા પણ માહ મના ઉદયની મળવાથી અને મન્દ ઉદય હાવાના કારણે ક્ષુધા-પિપાસા આદિ હાવાથી ક્ષુધા પિપાસા આદિથી થનારા પરીષહુ કઈ રીતે કહી શકાય ! સમાધાન-આમ કહેવુ' ઠીક નથી, જેમ સર્વાર્થ સિદ્ધ વિમાનના દેવમાં સાતમી પૃથ્વી સુધી ગમન કરવાનું સામર્થ્ય કહેવામાં આવે છે, તે જ રીતે ક્ષુધાપિપાસા આદિના ઉત્પન્ન થવાની શક્તિ માત્ર પ્રદર્શિત કરવામાં આવી છે. ાના તત્ત્વાથ નિયુકિત-આ પહેલા પરીષહેજયને સંવરનુ” કારણ બતાવવામાં માવ્યુ હતુ આથી ક્ષુધા પિપાસા આદિ પરીષહેાના સ્વરૂપ તથા તેના ભેદીનું પ્રરૂપણ કરવામાં આવ્યું, હવે અનુક્રમથી એ પ્રતિપાદન કરીએ છીએ કે કયા પરીષહ, કયા ગુણસ્થાનમાં, કયા જીવને થાય છે ? સહાયતા ન વેદના ન પૂર્વોક્ત ક્ષુધા પિપાસા આદિ બાવીસ પરીષહેામાંથી ચૌદ પરીષહ અર્થાત્ (૧) ક્ષુધા (૨) પિપાસા (૩) ટાઢ (૪) તડકા (૫) દશમશક (૬) ચર્ચા (૦) પ્રજ્ઞા (૮) અજ્ઞાન (૯) અલાલ (૧૦) શય્યા (૧૧) વધ (૧૨) રાગ શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ७८ Page #95 -------------------------------------------------------------------------- ________________ (૧૩) તૃણસ્પર્શ અને (૧૪) મલપરીષહ સૂમસામ્પરાય અને ઇન્દ્રસ્થ વીતરાગમાં હોય છે. ક્ષુધા-પિપાસા આદિ ચૌદ પરીષહાનું કારણ મોહનીય કર્મ છે. મેહનીય કર્મને અનુક્રમથી ક્ષય અથવા ઉપશમ કરતો થકે જીવ જ્યારે નવમાં અનિવૃત્તિકરણ નામના ગુણસ્થાનમાં પહોંચે છે તે ત્યાં બાકી રહેલા સંજ્વલન કષાયના લોભ રૂપ મેહનીય કર્મના બાદર ખડેને ક્ષય અથવા ઉપશમ કરી નાખે છે. દશમા ગુરુસ્થાનમાં સૂક્ષણ લેભકષાય માત્રનું જ વેદન થાય . આવી સ્થિતિમાં મોહનીય કર્મ દ્વારા ઉત્પન્ન થનારા આઠ પરીષહ ત્યાં સંભવી શકતા નથી આથી સૂમસામ્પર ય નામના દશમાં ગુણસ્થાનમાં અને છઘથે વીતરાગ નામના અગીયાર ગુણસ્થાનમાં પૂર્વોક્ત ચૌદ પરીષહ જ હોય છે. જે જીવમાં અથવા જીવની જે અવસ્થામાં સૂફમ જ સમ્પરય અર્થાત કષાય શેષ રહી જાય છે. તેને સૂમસમ્પરાય કહે છે તે જ્ઞાનાવરણ આદિ કર્મ “છઘ' કહેવાય છે, તેમાં જે સ્થિત છે તે ઇશ્વસ્થ કહેવાય છે. જેના રાગ અર્થાત્ દર્શન મેડ અને ચારિત્રમેહ રૂપ મેહ ઉપશાન્ત અથવા ક્ષીણ થઈ ગયા હોય–વીતી ગયા હોય તે વીતરાગ કહેવાય છે. અગીયારમાં અને બારમાં ગુણરથાનમાં સ્થિત શ્રમણ છધસ્થ વીતરાગ કહેવાય છે કારણ કે જ્ઞાનાવરણીય આદિ ત્રણ ઘાતિ કર્મ તેના વિધમાન હોય છે આથી તે ઇવસ્થ છે અને મેહનીય કર્મને ઉદય ન થવાથી વીતરાગ કહેવાય છે. આ સૂમસમ્પરાય અને છટ્વસ્થ વીતરાગ મુનિમાં મુધા પિપાસા આદિ ચૌદ પરીષહ હાઈ શકે છે. આમાં અચેલ, અરતિ, સ્ત્રી, નિષદ્યા આક્રોશ, યાચના, સત્કાર પુરસ્કાર અને દર્શન એ આઠ પરીષહ હેતાં નથી કારણ કે છધરથ વીતરાગ જીવ મેહનીય કર્મના ઉદયથી રહિત થાય છે અને સૂમસમ્પરાયમાં જો કે મોહને ઉદય રહે છે. આથી તે પરીષહાને ઉત્પન્ન કરવામાં સમર્થ થતું નથી આથી સૂમસપરાય જીવ પણ છઘસ્થ વીતરાગ જે જ ગણાય. સત્ય તો એ છે કે સૂમસમ્પરાય અને છ વીતરાગ મુનિમાં જે ચૌદ પરીષ ડેને સદ્ભાવ કહેવામાં આવ્યું છે. તે ગ્યતા માત્રની અપેક્ષાએ જ સમજવું જોઈએ, જેવી રીતે સર્વાથ સિદ્ધ વિમાનના દેવમાં નીચે સાતમી પૃથ્વી સુધી ગમન કરવાની યોગ્યતાનું વર્ણન કરવામાં આવે છે. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિસૂત્રના આઠમાં શતકના આઠમાં ઉદ્દેશકમાં કહ્યું છે–એક પ્રકારની કર્મ પ્રકૃતિનું અર્થાત માત્ર વેદનીય કર્મનું બન્ધ કરનારામાં, ભગવન કેટલા પરીષહ હોય છે? ઉત્તર-હે ગૌતમ ! ચૌદ પરીષહ કહેવામાં આવ્યા છે જેમા શક્તિ ઘાસવીણા' ઇત્યાદિ સવાથ–બહેનતમાં અગીયાર પરીષહ હોય છે. ૧૦ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ Page #96 -------------------------------------------------------------------------- ________________ ભગવાન્ અરિહન્ત ભગવન્તકો બારહ પરીષહ હોને કા નિરૂપણ તવાથદીપિકા-ઉપશમશ્રેણીવાળા અને ક્ષપકશ્રેણીવાળા સૂમસમ્પરય સંયતમાં તથા છઘસ્થ વીતરાગ સંયતમાં ચૌદ પરીષહ હોઈ શકે છે એ પહેલા કહેવાઈ ગયું છેહવે અહંન અર્થાત્ જિન ભગવાનમાં અગીયાર પરીષહ હોય છે, અની પ્રરૂપણા કરીએ છીએ-- સમરત ઘાતિ કર્મોને ક્ષય કરવાવાળા, કેવળજ્ઞાની અહંત ભગવાન જિનેશ્વરમાં વેદનીય કર્માને સદ્ભાવ હેવ થી તજજનિત અગીયાર પરીષહ હોય છે જે આ મુજબ છે-(૧) ક્ષુધા (૨) પિપાસા (૩) શીત (૪) ઉષ્ણ (૫) શમશક (૬) ચર્યા (૭) શય્યા (૮) વધ (૯) રોગ (૧૦) તૃણસ્પર્શ અને (૧૧) મલ, આ રીતે ભવથ કેવળીમાં વેદનીય કર્મને સદ્ભાવ હોવાથી અને પરીષહજનક શેષ કમ વિદ્યમાન ન હોવાથી, વેદનીય કર્મ નિત અગીયાર પરીષહ જ હોઈ શકે છે. તેમાં અને ચૌદમાં ગુણસ્થાનવત્ત સર્વજ્ઞ સર્વદશ અને અનન્ત-ચતુષ્ટ થી સમ્પન્ન અહંત જ હકીકતમાં જિન છે. ૧૦ - તવાથનિયુકિત- પહેલા ક્ષુધા-પિપાસા આદિ બાવીસ પરીષહોના વિજયને સંવરના કારણ તરીકે પ્રતિપાદિત કરવામાં આવેલું છે. આથી ઉપશમક અને ક્ષપક સૂમસમ્પરાય સંયતના તથા છવાસ્થ વિતરાગ સયતના સુધા પિપાસા આદિ ચૌદ પરીષહાને સદભાવ બતાવવામાં આવ્યો હવે એ પ્રરૂપણ કરીએ છીએ કે અહંત ભગવાન જિનેશ્વરમાં અગીયાર પરીષદોની સત્તા હોય છે ભવસ્થ કેવળી ભગવાન અહંમતમાં વેદનીય કર્મને સદૂભાવ હોવાથી, તેના નિમિત્તથી ઉત્પન્ન થનારા અગીયાર પરીષહ હોઈ શકે છે. પહેલા જે ચૌદ પરીષહના નામે ને ઉલલેખ કરવામાં આવ્યો છે, તેમાંથી પ્રજ્ઞા, અજ્ઞાન અને અલાભ, આ ત્ર પરીષને છેડીને, ક્ષુધા પિપાસા આદિ અગીયાર પરીષહ હોય છે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મેહનીય અને અન્તરય, એ ચાર ઘાતિ કને ક્ષય થઈ જવાથી જેને સમરત પદાર્થોને જાણનાર એવા કેવળજ્ઞાનને અતિશય પ્રાપ્ત થઈ જાય છે. તે જિ -કેવળી કહેવાય છે. તેમાં અને ચૌદમાં ગુણસ્થાનવત્તી જ કેવળી જિન કહેવાય છે. ભગવતીસૂત્ર શતક ૮, ઉદેશક ૮માં કહ્યું છે “ભગવાન ! સગી ભવસ્થ કેવળીના કેટલા પરીષહ કહ્યાં છે?” ગૌતમ! અગીયાર પરીષહ કહેવામાં આવ્યા છે એમાંથી નવનું વેદન થાય છે, શેષ કથન તે જ રીતે સમજવાનું છે, જે છ પ્રકારનાં કર્મ બંધ નારાઓના વિષયમાં કહેવામાં આવ્યું છે.” શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ Page #97 -------------------------------------------------------------------------- ________________ ભગવાન ! કર્મબન્ધનથી રહિત અપોગી ભવથ કેવળીને-કેટલા પરીષહ કહેવામાં આવ્યા છે? ગૌતમ ! અગીયાર પરીષહ કહેવામાં આવ્યા છે, તેમાંથી એકી સાથે નવનું વેદના થાય છે. કારણ કે જ્યારે ઠંડીની વેદના થાય છે ત્યારે ઉણવેદના થતી નથી, જયારે ઉષ્ણુવેદના થાય છે ત્યારે શીતવેદના થઈ શકતી નથી. એવી જ રીતે જયારે ચર્યા પરીષહની વેદના અનુભવે છે તે સમયે શમ્યા પરીષહ વેદન થતું નથી અને જ્યારે શા પરીષહનું દાન કરે છે ત્યારે ચર્ચાપરીષહ તે નથી. આ રીતે અગીયાર પરીષહેમાંથી, એક જ સમયમાં એકી સાથે નવ પરીષહનું જ વેદન થઈ શકે છે. ૧૦ના "सन्चे परीसहा बादरसंपराए । સૂત્રાર્થ–બાદર સપાયને બધાં પરીષહ હોય છે. ૧૧ બાદરસમ્પરાય કો સબ પરીષહ કા સંભવ કા નિરૂપણ તવાથદીપિકા-ભવસ્થ કેવળજ્ઞાની અહંત ભગવાનમાં જ્ઞાનાવરણ, દશનાવરણ મેહનીય અને અન્તરાય, એ ચાર ઘાતિક કર્મોને અભાવ થઈ જવાના કારણે માત્ર વેદનીય કર્મના નિમિત્તથી ઉત્પન્ન થનારા ક્ષુધા-પિપાસા આદિ અગીયાર પરીષહ જ હોય છે. એવી જ રીતે સૂમસામ્પરાય આદિમાં પ્રથ-પૃથક્ રૂપથી સુધા પિપાસા આદિ પરીષહ યથાયોગ્ય કેઈ ઠેકાણે ચોદ તે કઈ ઠેકાણે-અગીયાર હોય છે એવી પ્રરૂપણા પૂર્વસૂત્રમાં થઈ ગઈ છે. હવે ખાદર કષાયવાળા શ્રમણોમાં બધાં પરીષહે હેઈ શકે છે એવું પ્રતિપાદન કરીએ છીએ– જેમાં બાદર કષાય વિદ્યમાન છે, તેને બાદર સમ્પરાય કહે છે આ રીતે જે શ્રમમાં સ્થળ ક્રોધ આદિ કષાય વિદ્યમાન છે એવા સંય તેને ક્ષા પિપાસા આદિ બધાં જ અર્થાત્ બાવીસે બાવીસ પરીષહ હોઈ શકે છે. અહીં આદરસમ્પરાય શબ્દથી કેવળ નવમાં ગુણસ્થાનને જ ગ્રહણ કરવું જોઈએ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ Page #98 -------------------------------------------------------------------------- ________________ નહીં પરંતુ અર્થનિદેશ અનુસાર પ્રમત્તસંયત, અપ્રમત્તસંવત, અપૂર્વકરણઅને અનિવૃત્તિકરણ નામના ચાર ગુણરથાનવાળા સંયતેનું ગ્રહણ કરવું જોઈએ. આ ચારે ગુણસ્થાનેમાં બાદર સંજવલન-કષાયને સદુભાવ રહે છે આથી તેમને સુધા પિપાસા આદિ બધાં જ પરીષહ થઈ શકે છે. આથી સામાયિક છેદે પસ્થાપન અને પરિહાર વિશુદ્ધિ ચારિત્રવાળાઓમાં બધાં પરીષહોને સદૂભાવ સમજ. ૧૧ તસ્વાર્થનિયુક્તિ–પહેલા સૂક્ષ્મસમ્પરાય આદિમાં સુધા પિપાસા આદિ અસમસ્ત પરીષહનું પ્રતિપાદન કરવામાં આવ્યું, હવે બાદર સમ્પરાય અર્થાત સ્થૂળ ક્રોધ આદિ કષાયોથી યુક્ત પ્રમત્તસ યત આદિમાં બધાં બાવીસ પરીષહનું વિધાન કરીએ છીએ જેમાં બાદર સમ્પરાય અર્થાત્ સ્થૂળ કષાય વિદ્યમાન છે, તેને બધાં જ પરીષહ હોય છે. અહીં “બાદરસમ્પરાય” શબ્દથી નવમું ગુણસ્થાન જ અભિપ્રેત નથી, પરંતુ પ્રમત્તસંયત, અપ્રમત્તસંયત, અપૂર્વકરણ અને અનિ. વૃત્તિકરણ નામના ચાર ગુણસ્થાનવાળા મુનિ ગ્રહણ કરવામાં આવ્યા છે, કારણ કે તે બધામાં બાદર સંજવલન કષાય વિદ્યમાન રહે છે. આ મુનિઓના બાદર કષાયના ક્ષય અથવા ઉપશમ ન હોવાથી બધા-ક્ષુધા, પિપાસા, શીત, ઉષણ, દેશમશક, અચેલ, અરતિ, સ્ત્રી, ચર્યા, નિદ્યા, શય્યા, આક્રોશ, વધ, યાચના, અલાભ, રોગ, તુણસ્પર્શ, મલ, સંસ્કાર-પુરસ્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન અને દર્શન પરીષહ હોઈ શકે છે. બાદર કષાયવાળે કોઈ સંયત મેહનીય કર્મની પ્રકૃતિઓનો ઉપશમ કરે છે તે ઉપશમક કહેવાય છે. કેઈ સંયત તે મેહનીય પ્રકૃતિઆને ક્ષય કરે છે તેને સપક કહે છે આ પ્રમત્ત સંયત વગેરે બાદર કષાયવાળાઓમાં, જ્ઞાનાવરણ થી લઈને અતરાય ક સુધી બધા પરીષહાના કારણ હાજર હોય છે. આથી તેમનામાંથી પ્રત્યેકના બાવીસ પરીષહ હોઇ શકે છે. ભગવતીસૂત્રના શતક ૮, ઉદ્દેશક ૮, માં કહ્યું છે–ભગવદ્ સાત કર્મપ્રકૃતિઓ બાંધનારાના કેટલા પરીષહ કહેવામાં આવ્યા છે? ઉત્તર ગૌતમ ! બાવીસ પરીષહ કહેવામાં આવ્યા છે–તેમાંથી એકી સાથે વીસ વેદન થઈ શકે છે, કારણ કે જે સમયે શીતપરીષહ અનુભવાય છે તે સમયે ઉણપરીષહ અનુભવી શકાતું નથી અને જ્યારે ઉષ્ણુપરીષહ અનુભવાય છે. ત્યારે શીતપરીષહ અનુભવી શકાતો નથી. આવી જ રીતે જ્યારે ચર્ચાપરીષહ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ Page #99 -------------------------------------------------------------------------- ________________ હોય ત્યારે નિષઘાપરીષહ હોઈ શકે નહીં એવી જ રીતે નિષધાપરીષહ અનુભવાય ત્યારે ચર્ચાપરીષહની ગેરહાજરી હોય છે. ભગવન! આઠે કર્મ પ્રવૃતિઓ બાંધનારને કેટલા પરીષહ કહેવામાં આવ્યા છે ?' ગૌતમ! બાવીસ પરીષહ કહેવામાં આવ્યા છે. ૧૧ જ્ઞાનાવરણ કર્મ કે નિમિત્ત સે હોને વાલે દો પરિષહોં કા નિરૂપણ “જાવરબિજો' ઇત્યાદિ સૂવાર્થજ્ઞાનાવરણ કર્મ હોય ત્યારે પ્રજ્ઞા અને અજ્ઞાનપરીષહ હોય છે. ૧૨ તત્વાર્થદીપિકા–આની અગાઉ કહેવાઈ ગયું છે કે બાદર કષાયવાળા પ્રમત્તસંયત આદિમાં સુધા પિપાસા વગેરે બાવીસ-બાવીસ પરીષહ હોય છે, હવે ક પરીષહ ક્યા કર્મના નિમિત્તથી થાય છે, એ પ્રતિપાદન કરતા થકા સર્વ પ્રથમ જ્ઞાનાવરણ કર્મના નિમિત્તથી થનારા પરીષહનું વર્ણન કરીએ છીએ જ્ઞાનાવરણીય કર્મના નિમિત્તથી પ્રજ્ઞા અને અજ્ઞાનપરીષહ ઉત્પન્ન થાય છે, અથાત જ્ઞાનાવરણ કમને પ્રભાવ હોવાથી મુનિને ઉક્ત બે પરીષહ હોય છે. એના તત્વાર્થનિયુકિત-પહેલા એ પ્રતિપાદન કરવામાં આવ્યું કે બાદર સમ્પરાય અર્થાત્ સ્થૂળ કષાયવાળા પ્રમત્તમંત વગેરેમાં સુધા પિપાસા વગેરે બાવીસ પરીષહ હોય છે, હવે કયા કમના નિમિત્તથી ક્યા-કયા પરીષહ થાય છે એ બતાવીએ છીએ અને અનુક્રમમાં સર્વ પ્રથમ જ્ઞાનાવરણ કમ જનિત પરીષહનો ઉલલેખ કરીએ છીએ જ્ઞાનાવરણીય કર્મના નિમિત્તથી પ્રજ્ઞા અને અજ્ઞાન પરીષહ ઉત્પન્ન થાય છે. જ્ઞાનના આવરણને જ્ઞાનાવરણ કહે છે, તેની વિદ્યમાનતામાં અથોત જ્ઞાનાવરણ હોવાથી પ્રજ્ઞા અને અજ્ઞાનપરીષહ થાય છે. ભગવતીસૂત્રના આઠમાં શતકના આઠમાં ઉદ્દેશકમાં કહેવામાં આવ્યું છે– પ્રશ્ન-ભગવદ્ ! જ્ઞ નાવરણ કર્મ હોય ત્યારે કેટલા પરીષહ હોય છે ? ઉત્તર-બે પરીષહ હોય છે. પ્રજ્ઞ પરીષહ અને જ્ઞાન વરીષતુ આ જ્ઞાનપરીષહ જ અન્યત્ર અજ્ઞાનપરીષહ કહેવાય છે. ૧ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ Page #100 -------------------------------------------------------------------------- ________________ દર્શન મોહનીય અન્તરાય કર્મ કે ઉદય સે શ્રમણ મેં દર્શન ઔર અલાભ પરીષહ કી ઉત્પત્તિ કા નિરૂપણ સિંઘ મોળા ' ઈત્યાદિ સૂત્રાર્થ—દર્શનમોહનીય અને લાભાન્તરાય કર્મના નિમિત્તથી દર્શન પરીષહ અને અલાભપરીષહ ઉત્પન્ન થાય છે. ૧૩ તવાર્થદીપિકા-પૂર્વસૂત્રમાં જ્ઞાનાવરણના ઉદયથી સંયમી મુનિમાં પ્રજ્ઞા અને અજ્ઞાન નામના બે પરીક્ષાનું પ્રરૂપણ કરવામાં આવ્યું, હવે દર્શનમોહ અને અન્તરાય કર્મના ઉદયથી શ્રમણમાં દર્શન તેમજ અલાભ પરીષ હોવાનું પ્રરૂપણ કરીએ છીએ દર્શનમોહનીય અને લાભાન્તરીય કર્મના નિમિત્તથી દર્શન અને અલાભપરીષહ થાય છે અર્થાત દર્શનમોહનીય કર્મ અને અન્તરાય કર્મની હાજરી હોવાથી યથાક્રમ દર્શન અને અલાભ પરીષહ હેય છે તાત્પર્ય એ છે કે દર્શનમોહનીય કર્મવાળા સંયતને દર્શન પરીષહ અને લાભાન્તરાય કર્મવાળા શ્રમણને અલાભ પરીષડ હોય છે. આ રીતે દર્શનપરીષહ દર્શન મોહિનીયનું કાર્ય છે અને અલભપરીષહ લાભ ત્તરાયનું કાર્ય છે. સ રાંશ એ છે કે દર્શનમોહ કર્મથી દર્શનપરીષહ અને લાભ ખતરાય કર્મથી અલાભ પરીષહની ઉત્પત્તિ થાય છે. ૧૩ તત્ત્વાથનિયુક્તિ–અગાઉ પ્રતિપાદન કરવામાં આવ્યું કે જ્ઞાનાવરણ કર્મના નિમિત્તથી પ્રજ્ઞા અને અજ્ઞ નપરીષહેની ઉત્પત્તિ થાય છે, હવે દર્શન મેહનીય કર્મથી અને લાભ રીય કર્મથી ક્રમશઃ દર્શનપરષહ અને અલાભપરીષહ ઉત્પન્ન થાય છે–એ પ્રતિપાદન કરીએ છીએ દર્શનમોહનીય કર્મ અને લાભાન્તરાય કર્મ હોય, ત્યારે અનુક્રમથી દર્શનપરીષહ અને અલાભ પરીષહ થાય છે, આવી રીતે દર્શન મેહનીય કર્મને ઉદય થવાથી અલાભપરીષહ થાય છે. શ્રી ભગવતીસૂત્રના આઠમાં શતકના આઠમાં ઉદ્દેશકમાં કહ્યું છે પ્રશ્ન-દર્શનમેહનીય કમ હોવાથી, ભગવન્! કેટલા પરીષહ હોય છે? ઉત્તર-ગૌતમ ! એક દર્શનપરીષહ ઉત્પન્ન થાય છે. પ્રશ્ન–ભગવન ! અન્તરાય કર્મ હોય ત્યારે કેટલા પરીષહ હોય છે? ઉત્તર–ગૌતમ ! એક અલાભપરીષહ ઉત્પન્ન થાય છે, શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ८४ Page #101 -------------------------------------------------------------------------- ________________ આ રીતે દર્શન કર્મથી યુક્ત મુનિને દર્શનપરીષહ અને લાભાતરાય કર્મવાળા મુનિને અલાભપરીષહ સહન કરે પડે છે. ૧૩ ચારિત્રમોહનીય કર્મ કે નિમિત્ત સે હોનેવાલે - સાત પરિષહોં કા કથન “ચરિતોાિને સત્તવરણલ્લા’ ઇત્યાદિ સૂત્રાર્થ–ચારિત્ર મેહનીય કર્મના ઉદયથી અચેલ, અરતિ આદિ સાત પરીષહ ઉત્પન્ન થાય છે. ૧૪મા તત્વાર્થદીપિકા-પૂર્વસૂત્રમાં પ્રતિપાદન કરવામાં આવ્યું કે દર્શન મોહનીય અને લાભાન્તરાય કમને નિમિત્તથી દર્શનપરીષડ અને અલાભપરીષહ ઉત્પન્ન થાય છે, હવે ચારિત્ર મેહનીય કર્મના નિમિત્તથી થનારા અચલ, અરતિ આદિ સાત પરીક્ષાની પ્રરૂપણ કરીએ છીએ ચારિત્ર મેહનીય કર્મના ઉદયથી અચેલ, અરતિ આદિ સાત પરીષહ થાય છે જે આ પ્રમાણે છે-(૧) અચલ (૨) અરતિ (૩) સ્ત્રી (૪) નિષઘા (૫) આક્રોશ (૬) યાચના (૭) સત્કાર પુરસ્કાર આ જીતે ચારિત્ર મેહનીય કર્મના ઉદયથી અચેલ પરીષહ, અરતિપરીષહ, સ્ત્રી પરીષહ નિષદ્યાપરીષહ, આક્રોશપરીષહ, યાચનાપરીષહ અને સત્કાર પુરરકાર પરીષહ ઉત્પન્ન થાય છે. શંકા-અચેલ, અરતિ, સ્ત્રી, આ કોશ, યાચના અને સત્કાર પુરસ્કાર પુરૂષદ આદિના ઉદયથી થાય છે આથી તેમને મેહાદય હેતુક કહી શકાય છે, પરંતુ નિષદ્યાપરીષહને મહોદયહેતુક કેવી રીતે કહી શકાય ? સમાધાન–ચારિત્ર મે હનીય કર્મના ઉદયથી પ્રાણિઓને દુઃખ પહોંચાડવાનું પરિણામ ઉત્પન્ન થાય છે અને નિષદ્યા પ્રાણિપીડાને પરિહાર કરવા માટે છે, આથી તેને મેહ નિમિત્તક કહી શકીએ છીએ. જેમાં નિષદનઉપવેશન અથત્ કાવું બેસવું વગેરે કરવામાં આવે તે નિષદ્યા કહેવાય શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૮૫ Page #102 -------------------------------------------------------------------------- ________________ છે, ચારિત્ર મેાહનીય કમ ના-ઉદયી ભયના ઉદયથી તે સ્થાનનું સેવન કરવામાં આવે છે આથી નિષદ્યાપીષડુ મેહુહેતુક છે. ૧૪૫ તવાથ નિયુકિત —પહેલા ખતવવામાં આવ્યું છે કે નમેાહનીય અને લાભાન્તરાય કર્માંના ઉદ્યય થવાથી ક્રમથી દનપર્વષહુ અને અલાલપરીષડા થાય છે હવે ચારિત્ર માહનીય કર્મીના ઉદ્ભયથી સાત પરીષહ થાય છે, આથી તેમનુ' પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ ચારિત્ર માહનીય કમ ના ઉદય થવાથી સ ત પરીષહુ થાય છે તે આ પ્રમાણે છેઃ-(૧) અચેલ (૨) અરતિ (૩) સ્ત્રી (૪) નિષદ્યા (૫) આક્રોશ (૬) યાચના (૭) સત્કારપુરસ્કાર ચારિત્રમેહનીય કમ દશ નમાહનીયથી ભિન્ન છે. મૂળગુણેા અને ઉત્તરગુગૢાથી સમ્પન્નતા હેાવી ચાત્રિ કહેવાય છે, તેના નિરાધ કર૦:૨ કમ ચરિત્રમેહનીય છે. આ ચારિત્રમાહનીય કના ઉય થવાથી અતિ વગેરે સાત પરીષડુ થાય છે. જુગુપ્સા મેહ કર્મના ઉદયથી અગેલ પરીષહુ થાય છે, અરતિકમના ઉદયધી અરતિપરીષહ થાય છે, પુરૂષવેદના ઉદયથી શ્રીપરીષડ થાય છે, ક્રોધના ઉદયથી આક્રોશપરીષહુ થાય છે, માનના ઉદયથી યાચનાપરીષ ડ થ યછે અને લેા મના ઉદયથી સ ક ૨પુરસ્કારપરીષહ ઉત્પન્ન થાય છે. ભગવતીસૂત્રના શતક ૮ના ઉદ્દેશક ૮માં કહ્યું કે-‘ભગવન્ ! ચારિત્રમેહનીય ક્રમના ઉદયથી કેટલા પરીષહુ હાય છે ? ઉત્તર-‘ઔતમ ! સાત પરીષહ ઉત્પન્ન થાય છે, તે આ રીતે-(૧) અરતિ (૨) અચલ, (૩) સ્ત્રી (૪) નિષદ્યા (૫) યાચના (૬) આકીશ અને (૭) સત્કાર પુરસ્કાર ચારિત્ર માહનીય કર્મના ઉદય થવાથી આ સાત પરીષહ થાય છે, ॥૧૪॥ શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૮ ૬ Page #103 -------------------------------------------------------------------------- ________________ વેઠનીયકર્મ કે ઉદ્દય સે હોને વાલે ગ્યારહ પરીષહો કા કથન 'वेयणिज्जे सेसा एक्कारसपरीसहा' સૂત્રા–શેષ અગીયાર વેદનીય કર્મના ઉદયથી થાય છે. ૫૧પા તત્વાથ દીપિકા-પૂર્વ સૂત્રમાં પ્રતિપાદન કરવામાં આવ્યુ છે કે ચારિત્ર મેાહનીય કર્માંના ઉદયથી અચેલ, અતિ, સ્ત્રી, નિષદ્યા આદિ સાત પરીષહુ થાય છે, હવે વેદનીય ક્રમના ઉદયથી થનારા સગીયાર પરીષહેાનુ પ્રતિપાદન કરીએ છીએ- શેષ અગીયાર પરીષહું વેદનીય કર્મના ઉદ્દય થવાથી ઉત્પન્ન થાય છે, તે આ પ્રમાણે છે-(૧) શ્રુષા (ર) પિપસા (૩) શીત (૪) ઉષ્ણ (૫) (૫) શમશક (૬) ચર્યા (૭) શા (૮) વર્ષ (૧૦) તૃણુસ્પર્શ અને ૧૧) મલપરીષહ. ૫૧૫।। તત્ત્વાથ નિયુક્તિ—પહેલા જ્ઞાનાવરણીય, દનમેહનીય, ચારિત્રમેાહ નીય અને અન્તરાય ક્રમના નિમિત્તથી થનારા પ્રજ્ઞા, અજ્ઞાન, દર્શન અલાભ, અચલ, અરતિ આદિ અગીયાર પરીષહેાનું વિવેચન કરવામાં આવ્યું છે હવે વેઢનીય કર્મીના ઉદયથી થનારા અવશિષ્ટ ક્ષુત્રા પિપસા આદિ પરીષહાની પ્રરૂપણા કરીએ છીએ વેદનીય કમ ના ઉદય થવાથી માકીના અગીયાર પરીષહુ થાય છે તે આ પ્રમાણે છે-અનુક્રમથી ક્ષુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દશમશક એ પાંચ, તથા ચર્ચા, શય્યા, વધ, રાગ, તૃણુસ્પર્શી અને મલ એ છઃ- પ્રમાણે અગીયાર પરીષહ થાય છે આ રીતે પૂર્ણાંકત પ્રજ્ઞા, અજ્ઞન, દન અલાભ, અચલ, મરતિ, સ્ત્રી, નિષદ્ય, આાશ, યાચના અને સત્કારપુરષ્કાર આ અગીયાર પરીષહેામાંથી બાકી રહી ગયેલા– ક્ષુધા, પિપાસા, શીત, ઉષ્ણ, શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ८७ Page #104 -------------------------------------------------------------------------- ________________ દેશમશક, ચર્યા, શયા, વધ, રોગ, તૃણસ્પર્શ અને મલ આ અગીયાર પરીષહ વેદનીય કર્મના ઉદયથી થાય છે. આ જ અગીયાર પરીષહ તીર્થકર ભગવાન કેવળીમાં પણ હોય છે, કારણ કે કેવળી ભગવાનમાં ચાર ઘાતિ કમેને પ્રભાવ રહેતો નથી, ફકત ચાર અઘાતિ કર્મ જ રહે છે. તેમાંથી વેદનીય કર્મના ઉદયથી ઉકત અગીયાર પરીષહ થાય છે એ તે અગાઉ કહેવામાં આવ્યું છે. આ રીતે વેદનીય કર્મનો ઉદય થવાથી અગીયાર પરીષહ હોય છે. ભગવતીસૂત્રમાં શતક ૮ ઉદ્દેશક ૮માં કહ્યું છે પ્રશ્ન-ભગવનવેદનીય કર્મના ઉદયથી કેટલા પરીષહ થાય છે? ઉત્તર-ગૌતમ! અગીયાર પરીષહ ઉત્પન્ન થાય છે. તે આ રીતે પાંચ અનુક્રમથી શરૂઆતના તથા ચર્યા, શા, વધ, રોગ, તૃણસ્પર્શ અને મલ પરીષહ એ બધાં મળીને અગીયાર પરીષહ વેદનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે. આ રીતે જ્ઞાનાવરણીય, દર્શનમોહનીય, ચારિત્રમોહનીય અને અત્તરાય રૂપ ચાર ઘન ઘાતી કર્મોના ઉદયથી પ્રજ્ઞા, અજ્ઞાન, આદિ અગીયાર પરીષહ થાય છે અને વેદનીય કર્મના ઉદયથી સુધા પિપાસા આદિ અગીયાર પરીષહ થાય છે. ૧પ એક જીવ કો એક હી કાલ મેં હોને વાલે પરીષહોં કા કથન જિ લીવ ગુn gujર ઈત્યાદિ સૂત્રાર્થ-એક જીવમાં, એકી સાથે, એકથી લઈને ઓગણીસ પરીષહ સધી હોઈ શકે છે. ૧૬ તવાથદીપિકા–પહેલા પ્રતિપાદન કરવામાં આવ્યું કે વ્યસ્ત અને સમસ્ત રૂપથી સુધા પિપાસા વગેરે બાવીસ પરીષહ યથાયોગ્ય કેઈ સ્થળે ચૌદ કઈ જગાએ અગીયાર ક્યાંક સાત અને કેઈ સ્થળે બાવીસેબાવીસ હોય છે, હવે એ પ્રતિપાદન કરીએ છીએ કે એક જીવમાં એક જ સમયે, એકથી માંડીને ઓગણીશ પરીષહ હેઈ શકે છે શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ८८ Page #105 -------------------------------------------------------------------------- ________________ એક જીવમાં એકી સાથે એકથી લઈને વધુમાં વધુ ઓગણીસ પરીષહ સુધી હોઈ શકે છે. કદાચિત ક્ષુધા પિપાસા આદિમાંથી કેઈ એક જ હોય છે, કયારેક બે ઉત્પન્ન થાય છે તે કયારેક ત્રણ, આવી રીતે કયારેક વધુમાં વધુ ઓગણીસ સુધી હોઈ શકે છે. એકી સાથે બાવીસ-બાવીસ પરીષહ કોઈમાં પણ હોઈ શકતાં નથી કેમકે વિરોધી પરીષહનું એકી સાથે રહેવું શક્ય નથી-જ્યારે શીતવેદના થાય છે. ત્યારે ઉષ્ણવેદના થઈ શકે નહીં આ બંનેમાંથી કઈ એક જ પરીષહ હોય છે. આવી જ રીતે શણા નિષઘા અને ચય આ ત્રણમાંથી એક જ પરીષ હોઈ શકે છે કારણ કે આ પણ પરસ્પર વિરોધી છે. આ રીતે આ પાંચ પરીષહમાંથી એક આત્મામાં એકી સાથે કોઈ બે પરીષહ જ હોય છે. આ બનેમાં શેષ સત્તર પરિષહ ઉમેરી દેવાથી વધુમાં વધુ એગણીશ પરીષહ એક સાથે એક આત્મામાં હોય છે અર્થાત્ કઈને એક, કેઈને બે, કોઈને ત્રણે, એ રીતે એગણીશ પરીષહ સુધી હાવું સંભવિત છે. શંકા–પ્રજ્ઞા અને અજ્ઞાન પરીષહુ પણ પરસ્પર વિરોધી છે, આથી આ બંનેમાંથી એકી સાથે એક આત્મામાં એક જ હોવું જોઈએ ? સમાધાન-પ્રજ્ઞાપરષહ થતજ્ઞાનની અપેક્ષા અને અજ્ઞાનપરીષહ અવધિ. જ્ઞાનની અપેક્ષાથી સમજવાના છે. આ બંને પરીષહ એક આત્મામાં એક સમયે હોઈ શકે છે આથી પરસ્પર વિરોધી નથી, ૧૬ તત્ત્વાર્થનિર્યુકિત –ક્ષુધા પિપાસા આદિ બાવીસ પરીષડમાંથી સૂક્રમસમ્પરાય અને છદ્મસ્થ વિતરાગમાં ચૌદ પરીષડ હોય છે. કેવળી અહંન્ત ભગવાનમાં અગીયાર પરીષ જેવામાં આવે છે ઈત્યાદિ વ્યસત અને સમસ્ત રૂપમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે હવે એ પ્રાતપાદન કરીએ છીએ કે એક આત્મામાં, એક જ સમયમાં, એકથી લઈને વધારેમાં વધારે ૧૯ ઓગણસ પરીષહ સુધી જોવામાં આવે છે. એક જીવમાં એક સાથે એકથી લઇએ ગણેશ પરીષહ સુધી હોઈ શકે છે અથૉત કેઈ આત્મામાં કેઈ સમયે સુધા આદિ બાવીશ પરીષહોમાંથી કોઈ એક જ પરીષહ હોય છે, કદાચિત્ બે પરીષહ હોય છે, કદાચિત્ ત્રણ એક સાથે થઈ જાય છે, આવી રીતે ક્યારેક કેઈ આત્મામાં અધિકથી અધિક એગણીશ પરીષહ સુધી હોઈ શકે છે. એક જ કાળમાં, એક જ જીવમાં શીત અને ઉષ્ણ બંને પરીષહ સાથેસાથે હતાં નથી, કારણ કે એ બંને પરસ્પરમાં અત્યંત વિરોધી છે. આવી જ રીતે ચર્યા, શય્યા અને નિષદ્યા પરષોમાંથી કેઈ એક પરીષહુ જ હોઈ શકે છે. ત્રણે નહીં, કારણ કે એ પણ પરસ્પર વિરોધી છે. આ રીતે શીત અને ઉષ્ણુમાંથી કઈ એક તથા ચય નિષદ્યા અને શય્યા પરીષહમાંથી કોઈ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ Page #106 -------------------------------------------------------------------------- ________________ એક જીવમાં એક સાથે થઈ શકે છે. બાકીના જે સાર પરીષહે છે તે બધા જ એક જીવમાં એકી સાથે હોઈ શકે છે. આ રીતે કુલ ઓગણીસ પરીષહ એકી સાથે, એક જીવમાં સંભવી શકે છે. કોઈ આત્મામાં કેઇ સમયે એક જ પરીષહ જોવામાં આવે છે, કોઈમાં એકી સાથે બે હેઈ શકે છે, કઈમાં ત્રણ અને કઈમાં ચાર સંભવી શકે છે. આ રીતે ઓગણીસ પરીષહ સુધી એકી સાથે એક આત્મામાં હોઈ શકે છે. વીસ, એકવીસ અગર બાવીસે-બાવીસ પરીષહ કેઈ આત્મામાં એકી સાથે હોઈ શકતાં નથી, એનું કારણ પહેલાં જ બતાવી દેવામાં આવ્યું છે કે શીત અને ઉણમાંથી એક તથા શય્યા, નિષવા અને ચર્ચામાંથી કઈ એક જ પરીષહ હોય છે. આ રીતે બાવીસમાંથી ત્રણ પરીષહ ઓછાં થઈ જાય છે. શીત ઉષ્ણુમાં સહાનવસ્થાન (એકી સાથે ન રહી શકવું) વિરાધ છે, તેઓ એકબીજાને પરિહાર કરીને જ રહી શકે છે. આ રીતે શવ્યા, નિષદ્યા અને ચર્ચામાંથી કઈ એકનો સદુભાવ હોવાથી બંનેને અભાવ થઈ જાય છે. અગર શય્યા પરીષહ હશે તે નિષદ્યા અને ચર્યા પરીષહ હોઈ શકે નહીં અને જ્યારે ચર્ચાપરીષહ હોય ત્યારે શય્યા અને નિષદ્યા પરીષહ હોઈ શકતા નથી. શંકા-પ્રજ્ઞા અને અજ્ઞાન પરીષહમાં સહાનવસ્થાન ને વિરોધ છે આથી બંનેમાંથી પણ એક આત્મામાં એક સાથે એક જ પરીષહ હોવો જોઈએ. સમાધાન-પ્રજ્ઞાપરીષહ થ જ્ઞાનની અપેક્ષાથી છે અને અજ્ઞાનપરીષહ અવધિજ્ઞાનની અપેક્ષાથી આથી આ બંનેમાં પારસ્પરિક વિરોધ નથી અને જો વિરોધ નથી તે બંને એકી સાથે હોઈ શકે છે, આ રીતે બાવીસ પરીષહોમાંથી એકથી લઈને ઓગણીસ પરીષહ સુધી એક આત્મામાં એકી સાથે હોઈ શકે છે એક જ આત્મામાં, એક જ કાળમાં વીમ, એકવીસ અથવા બાવીસ પરીષહ હોઈ શરતાં નથી આ વિષયમમાં યુક્તિ અગાઉ કહેવામાં આવી ગઈ છે. ૧૬ આ પહેલાં મહારંભ, મહાપરિગ્રહ આદિ નરકાયુ, તિર્યંચાયુ અને મનુષ્પાયુના કારણેનું પ્રતિપાદન કરવામાં આવ્યું હતું, ત્યાં એ પણ નિરૂપણ કરવામાં આવ્યું હતું કે સ્વભાવની મૃદુતાથી મનુષ્યાયુને આસવ થાય છે, આ આયુઓના આસ્રવને રોકવા માટે તેનું અનુષ્ઠાન કરવું જોઈએ અથવા તેના સદૂભાવમાં જ આ પરીષહ હોય છે આથી વતેને અધિકાર રહીએ છીએ પરંતુ સમ્યક્ત્વ વગર વ્રત થઈ શકે નહીંઆથી સર્વપ્રથમ સમ્યકૃત્ત્વનું સ્વરૂપ બતાવીએ છીએ भूलम्-जिणवयणसहहणं सम्मत्तं ॥१७॥ સૂત્રાર્થ-જિનવચનમાં શ્રદ્ધા રાખવી સમ્યક્ત્વ છે. ૧ળા શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ Page #107 -------------------------------------------------------------------------- ________________ હિંસાદિ સે નિવૃતિ આદિ વ્રતો કા નિરૂપણ मूलम् - हिंसाईहिंतो विरई वयं १८ સૂત્રા–હિ*સા આદિ પાપૈાથી નિવૃત્ત થવુ વ્રત કહેવાય છે. ૫૧૮૫ मूलम् - तं सव्वओं देसओ महं- अणूय १९ સૂત્રાર્થ –વિરતિ એ પ્રકારની છે-સવિરતિ અને દેશવિરતિ સવતિને મહાવ્રત કહે છે, દેશવિરતિને અણુવ્રત કહે છે. ૫૧૯મા મૂઢમૂ- જીવો બળવારણ, તે ચ, રેલગો ગાäિ, તે વાલ ૨૦|| સૂત્રાર્થ –સવિરતિ અણુગાર સાધુને હાય છે તે પાંચ છે. દેશવિરતિ રૂપ વ્રત ગ્રહસ્થ શ્રાવકને હાય છે. તે ખાર હાય છે. પ્રા मूलम् - ताई बारस, अणुव्ववय, મુળદર-લિવૂદ્ધાથમેTM ॥૨॥ સૂત્ર-અણુવ્રત, ગુણુવ્રત અને શિક્ષાવ્રતના ભેદથી શ્રાવકના વ્રત બાર પ્રકારના છે. રા मूलमू- तत्थ અનુ ચારૂં પંચ ભૂજ-હિંન્ના-મુલાવાય-તેનિ–મેદુળજમ્બિવિમળમેચા રો સૂત્રા–અણુવ્રત પાંચ છે-(૧) સ્થૂળહિ'સા વિરમણુ (ર) સ્થૂળમૃષાવાદ વિરમણ (૩) સ્થૂળસ્તેય વિરમણ (૪) સ્થૂળમૈથુન વિરમણ અને (૫) સ્થૂળપરિગ્રહ વિરમણુ. ારા मूलम् - गुणव्वयाई तिन्नि, दिसिव्वय-उवभोग परिभोग परिमाण अणदुदंड विरमणभेया २३ સૂત્રાર્થ-ગુણવ્રત અનથ ઇન્ડે વિરમણ. નારા ત્રણ છે—દિશાત્રત, ઉવભેાગ પરિભાગ પરિમાણુ અને मूलम् - सिक्खावयाइं चत्तारी, सामाइय- देसावगासिय-पोस होववास अतिहिसंविभागभेया २४ શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૯૧ Page #108 -------------------------------------------------------------------------- ________________ હિંસાકે સ્વરૂપ નિરૂપણ સૂત્રાર્થ-શિક્ષાવ્રત ચાર છે-સામાયિક, દેશાવકાશિક, પૌષધોપવાસ અને અતિથિસંવિભાગ. ૨૪ मूलम्-पमत्तजोगा पाणाइवाया हिंसा ॥२५॥ સૂત્રાર્થ–પ્રમાદયુકત યેગથી પ્રાણોને અતિપાત કર હિંસા છે. સારા તત્ત્વાર્થદીપિકા–પહેલા પ્રતિપાદન કરવામાં આવ્યું હતું કે મહારંભ અને મહાપરિગ્રહ આદિ નરકાયુ તિર્યંચાયું અને મનુષ્યાયુના આસ્રવ છે. મહારંભ અને મહાપરિગ્રહ આદિમાં હિંસા અવશ્ય હોય છે આથી અમે હિંસાનું સ્વરૂપ કહીએ છીએ પ્રમત્ત યેગથી પ્રાણને અતિપાત કર હિંસા છે. પ્રમાદથી યુક્ત આત્મા પ્રમત્ત કહેવાય છે. કવાયના નિમિત્તથી થનારા આત્માના પરિણામ વિશેષને પ્રમાદ કહેવામાં આવે છે, અથવા કષાય જ પ્રમાદ છે કારણ કે તે પ્રમાદનું કારણ છે. જે પ્રમાદી હોય છે અથવા વિવેક વગર, વગર સમયે વગર વિચાર્યું પ્રવૃત્તિ કરનાર આમા પ્રમત્ત છે અથવા જેને તીવ્ર કષાયને ઉદય થાય તેમજ જે હિંસાના કારણેમાં સ્થિત થઇને પણ ધૂર્તતા કપટ અથવા દંભથી યતના કરતે હોય, પારમાર્થિક રૂપથી નહીં તેને પ્રમત્ત કહે છે અથવા જે પાંચ પ્રકારનું પ્રમાદેથી યુક્ત હોય તે પ્રમત્ત કહેવાય છે. પાંચ પ્રમાદ આ પ્રમાણે છે દારૂ ઈન્દ્રિયના વિષય, ક્રોધાદિ કષાય, નિદ્રા અને વિકથા, આ પાંચ પ્રમાદ જીવને સંસારમાં અર્થાત્ જન્મ-મરણના ચક્રાવામાં પાડનાર કહ્યાં છે. પ્રમત્ત આત્માને વેગ અર્થાત્ મન વચન કાયાને થાપાર પ્રમત્તગ કહેવાય છે. પ્રમત્તયેગથી ઈન્દ્રિય આદિ દશ પ્રાણેને યથાસંભવ વિયોગ કરવા હિંસા છે. પરંપરા તવાર્થનિયુકિત-પૂર્વસૂત્રમાં બતાવવામાં આવ્યું હતું કે મહારંભ, મહાપરિગ્રહ આદિ શબ્દથી પંચેન્દ્રિયવધ, દારૂ માંસનું સેવન કરવું–નારક, તિયચ અને મનુષ્યગતિ આદિનાં કારણ છે. મહાભ અને મહાપરિગ્રહ આદિમાં હિંસાનું દેવું અનિવાર્ય છે, આથી અહીં હિંસાનું સ્વરૂપ કહીએ છીએ પ્રમત્ત વેગથી પ્રણને વિયેગ કર હિંસા છે. પ્રમોગ અર્થાત દારૂ વિષય આદિ પાંચ પ્રમાદોથી યુક્ત આત્માના વ્યાપારથી પ્રાણેને જે વિગ થાય છે તેને હિંસા કહે છે. પ્રમાદ પાંચ છે જેવા કે “મદ્ય વિષય, કષાય, નિદ્રા અને વિકથા, આ પાંચ પ્રમાદ જીવને સંસારમાં પરિભ્રમણ કરાવનારા છે. ના સીધુ આદિ દારૂને મઘ કહે છે જે લેકમાં પ્રસિદ્ધ કહેલ છે. સ્પર્શન, શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ Page #109 -------------------------------------------------------------------------- ________________ રસના ઘા ણ, ચક્ષુ અને શ્રેત્ર ઇન્દ્રિયના વિષય સ્પર્શ આદિ પાંચ છે. ક્રોધ આદિ કષાય ચાર છે. નિદ્રા પાંચ પ્રકારની છે-નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા અને ત્યાનધિ સ્ત્રીકથા, ભત્તકથા (ભજન સંબંધી કથા) દેશથા અને રાજ કથાના ભેદથી વિકથાના ચાર ભેદ છે. આ રીતે પ્રમાદના ઓગણીસ ભેદ છે. આના કારણે આત્મામાં રાગદ્વેષની ઉત્પત્તિ થાય છે. જે આત્મા પ્રમાદયુક્ત હોય છે તે પ્રમત્ત કહેવાય છે. પ્રમત્તના વેગ અથાત્ વ્યાપાર અથવા ચેષ્ટાને પ્રમત્તયેગ કહે છે. પ્રમત્ત આત્માની ચેષ્ટાથી પ્રાણેનો વિયોગ થ હિંસા છે. પ્રમત્તયોગને પ્રાપ્ત થઈને પ્રાણાતિપાત કરતે થકો આત્મા હિંસાને ઉત્પન્ન કરે છે. પ્રાણ દશ છે–પાંચ ઇન્દ્રિય, મન, વચન, કાયા, પ્રાણુ પાન અને આયુ આ દ્રવ્યપ્રાણ કહેવાય છે અને પૃવિકાય આદિમાં યથાગ રૂપથી જોવામાં આવે છે, અર્થાત્ એકેન્દ્રિમાં ચાર, દ્વીન્દ્રિમાં છે, તેઈન્દ્રિયમાં સાત ચતુરિંદ્રિયમાં આઠ, અસંજ્ઞી પંચેન્દ્રિયમાં નવ અને સંસી પંચેન્દ્રિયમાં દશ પ્રાણ હોય છે કહ્યું પણ છે– પાંચ ઈન્દ્રિ, ત્રણ બળ (મનેબલ, વચન બળ કાયબલ) હન્ડ્રવાસ નિવાસ અને આયુ આ દશ પ્રાણ, ભગવાને કહ્યા છે. આમાંથી કેઈને પણ વિયાગ કર હિંસા છે. ૧ અથવા આત્માના જે પરિણામ (અધ્યવસાય)થી પ્રાણેનો નાશ થાય છે તેને હિંસા કહે છે. એ વાત ધ્યાનમાં રાખવા ગ્ય છે તે પ્રમત્ત જીવ જ હિંસક હોય છે, જે પ્રમાદથી રહિત છે તે હિંસક હેતે નથી. પ્રમાદી પુરૂષ આપ્તજને દ્વારા પ્રણીત આગમની પરવા કરતો નથી, વિપ્રણીત આગમથી પ્રતિકૂળ વ્યવહાર કરે છે, કાયા આદિનો સ્વછન્દ રૂપથી વ્યાપાર કરે છે અને અજ્ઞાનથી પરિપૂર્ણ હોય છે. તે ખમિત પ્રાણીઓના પ્રાણના વિનાશ કરે છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ Page #110 -------------------------------------------------------------------------- ________________ હિંસા બે પ્રકારની છે-દ્રવ્યહિંસા અને ભાવહિંસા પ્રાણિના પ્રણેને વિગ કરે દ્રવ્યહિંસા છે અને આત્માનું મલીન પરિણામ લેવું ભાવહિંસા છે. જે મુનિ પ્રાણાતિપાતથી નિવૃત્ત થઈ ગયા છે, યતનાપૂર્વક વિચરણ કરી રહ્યા હોય અને જેની રક્ષામાં સાવધાનીવાળા રહે છે, તેમના પગ મકવાથી જે કઈ જીવને ઘાત થઈ જાય તે તે કેવળ દ્રવ્યહિંસા છે, ભાવહિંસા નહી. અધ્યવસાયપૂર્વક જે પ્રાણાતિપાત કરવામાં આવે છે તે ભાવહિંસા છે. કેઈ શિકારી ક્રોધ આદિ કષાયને તાબે થઈ રહ્યો હોય, તેણે હરણને મારવા માટે શરસંધાન કર્યું હોય અને બાણ છોડયું હોય પરંતુ આ દરમ્યાન હરણ એક જગાએથી અન્ય સ્થળે દોડી ગયું અને પેલું બાણ તેને વાગ્યું ન હોય તે પણ આ રીતે પ્રાણાતિપાત ન થ દ્રવ્યપ્રાણનું વ્યપરોપણ થયું નહીં અને આથી દ્રવ્યહિંસા થઈ નહી તેમ છતાં શિકારીનું ચિત્ત અશુદ્ધ અર્થાત્ હિંસામય હોવાથી તેને હિંસાનું પાપ તે લાગે જ છે. શિકારીના આત્માની પરિણતિ હિંસ રૂ૫ છે, આથી આયુષ્યનું પ્રગાઢ બન્શન હેવાથી હરણ તે સ્થળેથી નાસી ગયું અને શિકારીનો પ્રયત્ન સફળ થયે નહીં તે પશું તેનું ચિત્ત તે હિંસક જ છે. કદાચિત શિકારી દ્વારા છોડાયેલું તીર લક્ષ્ય પર વાગી જાય અને હરણનો વધ થઈ જાય-આવી પરિસ્થિતિમાં દ્રવ્ય અને ભાવ-બંને પ્રકારની હિંસા થાય છે. આ રીતે પ્રમત્ત એગથી તે શિકારીની પ્રાણાતિપાત રૂપ હિંસ હેય છે. ૨૫ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ Page #111 -------------------------------------------------------------------------- ________________ મૃષાવાદ કા નિરૂપણ “કારવામિફાળું પુરાવાયો સૂત્રાર્થ—અસત્ય કહેવું મૃષાવાદ છે ર દા તત્વાર્થદીપિકા-આ પહેલા પ્રમત્ત એગથી પાણેને અતિપાત કરે હિમા છે. આ રીતે હિંસાના સ્વરૂપનું પ્રતિપાદન કરવામાં આવ્યું, જે પ્રાણાતિપાત વિરમણવ્રતનું વિરોધી છે. હવે બીજા વ્રતવિરોધી મૃષાવાદ રૂપ અસત્યનું સ્વરૂપ કહીએ છીએ અસત્ય ભાષણ કરવું મૃષાવાદ કહેવાય છે. “સત્ ” શબ્દને પ્રશંસા રૂ૫ અર્થ છે. જે “સ” ન હોય તે “અસ” અર્થાત્ અપ્રશસ્ત અસથી જે યુક્ત હોય તેને અસત્ય કહે છે અર્થાત્ અમૃત ઋતને અર્થ છે સત્ય, ઋત ન હોય તે અમૃત અર્થાત પ્રશસ્તતાથી રહિત પ્રમત્ત રોગથી અસત્ય કહેવું મૃષાવાદ છે. આ રીતે અપ્રશસ્ત વચનનું કથન કરવું મૃષાવાદ છે. તાત્પર્ય એ છે કે જે વચન હિંસાત્મક છે તે અસત્ય છે. જે વચન કાને કર્કશ લાગે છે, મનમાં કાંટાની જેમ ખુંચે છે, હૃદયને નિષ્ફ૨ ભાસે છે, મનમાં દુઃખ ઉપજાવે છે, જે વિલાપ જેવું છે-વિરૂદ્ધ પ્રલાપ જેવું છે, વિરૂદ્ધ છે, પ્રાણના વધ અથવા બઘનને પિતા છે, વરવૃત્તિવાળું છે, કલહ વગેરેને ઉત્પન્ન કરે છે, ત્રાસોત્પાદક છે, આચાર્ય ઉપાધ્યાય અથવા ગુરૂ વગેરેની અવજ્ઞા કરનાર હોય છે. આ બધું અતૃત કહેવાય છે. અમૃત ભાષ ની ઈચ્છા કરવી તેમજ અનંત બેલવાને ઉપાય શોધવે એ પણ પ્રમત્ત રોગના કારણે અમૃત જ છે, એમ સમજવું જોઈએ. પારદા - તવાથનિયુક્તિહિં સાવિરતિ આદિ વ્રતના વિરોધી હિંસા, અસત્ય, તેય, મૈથુન પરિગ્રહમાંથી હિંસાનું સ્વરૂપ પહેલા કહેવાઈ થયું છેહવે કૃમપ્રાપ્ત બીજા મૃષાવાદનું સ્વરૂપ કહીએ છીએ પ્રમાદના વેગથી અસત્ય ભાષણ કરવું મૃષાવાદ છે. સત્ શબ્દ પ્રશંસાવાચક છે. સત્ અર્થાત્ પ્રશસ્તને ભાવ સત્ય કહેવાય છે. જે સત્ય નથી તે અસત્ય અથવા અપ્રશસ્ત, આવું વચન મૃષાવાદી છે. “અભિધાન શબ્દ ભાવસાધન અથવા કરણસાધન સમજવું જોઈએ, શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૯૫ Page #112 -------------------------------------------------------------------------- ________________ સારાંશ એ છે કે પ્રમાદયુક્ત પુરૂષ કાગ વચનો અને મનેગથી જે અસત વચનથી પ્રયોગ કરે છે તે અમૃત કહેવાય છે. અનુતને મૃષાવાદ પણ કહે છે. જેના ચિત્તમાં આવેશ ઉત્પન્ન થયે હોય એ પ્રમાદી પુરૂષ પોતાને ગમતા અભિપ્રાયને વ્યક્ત કરવા માટે અથવા હાથ, પગ, આંખે અને હઠ આદિ અવયની મિયા ચેષ્ટાઓ દ્વારા બીજને છેતરે છે, વચનથી અસત્ય ભાષણ કરે છે, મનથી પણ એવું જ વિચારે છે કે બીજાને કેવી રીતે છેતરી શકાય, આ બધું અસત્ય છે. ફલિત એ થયું કે નિન્દ્રિત અથવા નિષિદ્ધ વચન અસદભિધાન અથવા મૃષાવાદ કહેવાય છે. મૃષાવાદ બે પ્રકારના છે-ભૂતનિહૂનવ અને અભૂતે દુભાવન જે વરતુ વિદ્યમાન છે તેને અપલાપ કરે ભૂતનિહૂનવ છે, જેમ કે- આત્મા નથી, પરલેક નથી વગેરે કહેવું. કેઈ કંઈ શુભ અને અશુભ કર્મોના ફળ ભેગ. વનાર અને સ્મરણ કરનારા આત્મા ને જે હકીકતમાં વિદ્યમાન છે, નિષેધ કરે છે. આવા લેકે અજ્ઞાન અને મેં કારણે મૂઢ છે. અને પોતપોતાના કરેલા કર્મ અનુસાર જે સુખ અથવા દુઃખ પ્રાપ્ત થાય છે તેના નિયામક ધર્મ-અધર્મ છે જેમને પુણ્ય અને પાપ કહે છે. આ બંને તરત આસપ્રણીત આગમથી પ્રામાણિત છે તેમ છતાં કોઈ-કઈ નાસ્તિક અજ્ઞાનના કારણે તેમનું અસ્તિત્વ સ્વીકારતા નથી. આ ભૂતનિહૂવ અસત્ય છે. આવી જ રીતે જે વસ્તુ છે જ નહીં તેનો રદુભાવ કહે એ અભૂતો દુભાવન અસત્ય સમજવું જોઈએ. અબૂત અર્થાત અવિદ્યમાન વસ્તુને ભૂત અથવા વિદ્યમાન કહેવું અભૂતે દુભાવન છે જેવી રીતે કે ઈ-કોઈ અજ્ઞાની અસંખ્યાતપ્રદેશી, પુદ્ગલેના ચય-ઉપચયની તરતમતા અનુસાર નિર્મિત શરીરમાં રહેવાના કારણે સંકોચ વિકાસશીલ રૂપ-રસ-ગંધ-સ્પર્શ રહિત અને અનેક પ્રકારની ક્રિયાથી યુક્ત આત્માને સ્વીકાર નહી કરીને અભૂત આત્મતત્વનું કથન કરે છે. જેમ કે-કેઈ કહે છે કે આત્મા શ્યામાક (સામા)ના ચોખા જેવું છે, કેઈ કહે છે-અંગૂઠાના ટેચ બરાબર છે, સૂર્યના જેવા વર્ણવાળે છે, ક્રિય હીન છે. ક્રિયાહીન હોવાનું કારણ આત્માની વિભુતા અર્થાતુ વ્યાપકતા છે. વ્યા૫ક હોવાને લીધે, આત્મામાં ગમન, આગમન, અવલોકન, ભેજન આદિ ક્રિયાઓને જે મન વચન અને કાયાથી ઉત્પન્ન થાય છે-અભાવ છે એ પ્રમાણે કહેવું સત્ય નથી કારણ કે આત્માના વ્યાપક હાવા માટેનું કઈ પ્રમાણ નથી માટે તેનું વ્યાપક હેવું શક્ય નથી. જે આમા સર્વવ્યાપી હોત તે બધે જ તેની ઉપલબ્ધિ પણ હેવી જોઈ એ અપાર એમ કહી શકાય કે સુખદુઃખના ઉપભેગનું આયતન શરીર જ્યાં વિદ્યમાન હોય છે ત્યાં જ આત્માની ઉપલપિ હોય છે. જ્યાં શરીર ન હોય ત્યાં આત્મા પણ ન હોઈ શકે. આનું સમાધાન એ છે કે અન્યત્ર પણ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ Page #113 -------------------------------------------------------------------------- ________________ ઘણા શરીર ઢાઈ શકે. કદાચિત્ કહી શકાય કે પેાતાના જ ધર્મ-અધમ રૂપ અષ્ટથી ઉત્પન્ન થયેલા શરીરની અન્દર જ સુખદુઃખને ઉપલે ગ થાય છે બીજાના શરીરમાં ખીજો આત્મા ઉપભેગ કરતા નથી પરન્તુ આમ કહેવું પણ ચાગ્ય નથી કારણ કે નિષ્ક્રીય હાવાના કારણે આત્મામાં ઉપભેગ ક્રિયા ઘટિત થઈ શકેતી નથી. આ સિવાય આત્મા જો વ્યાપક છેતે અમુક ધર્મોઅધમ પેાતાના છે, અમુક નહી”, એ જાતના વ્યવહાર થઇ શકતા જ નથી. ક્રિયાશૂન્ય આત્મા મુક્તિની પ્રાપ્તિ આદિ માટે અનુષ્ઠાન પણ કરી શકતા નથી. આવી રીતે આત્માને નિષ્ક્રીય માનવે કોઈ પણ રીતે સુસંગત નથી. આવી જ રીતે આત્માને ક્ષત્તુભ'ગુર માનવેા, વિજ્ઞાન માત્ર કહેવા, અથવા રૂપ આદિ પાંચ સ્કંધ રૂપ કહેવા. અથવા એકન્તતઃ અનિવ ચનીય માનવેા, આ બધુ અસત્ય છે. આ જ રીતે અન્યત્ર વસ્તુએના વિષયમાં અસત્ય સમજી લેવું જોઈએ જેમ કે ગાયને ઘેટા કહુવા, ઘેડાને ગય કહેવી, ચે ૨ ન હોય તેને ચાર કહેવા વગેરે. આવી જ રીતે જે વચન હિ'સાથી યુક્ત છે, કઠેર છે, પૈશુન્ય, શતા, દંભ છળ-કપટથી ભરેલુ છે તે વચન સત્ય હોવા છતાં પણ વય છે કારણ કે તે સાવદ્ય છે. દશવૈકા લિક સૂત્રતા સાતમાં અધ્યયનમા કહ્યું છે વિવેકવાન શ્રમણ એવી ભાષાના પ્રયાગ ન કરે જે સત્ય હાય તા પણ ખેલવા માટે ચે.ગ્ય ન ઢાય, જે સત્યામૃષા (સાચી-જુઠી મિશ્રભાષા) હાય, ભૃષ! હાય અથવા જ્ઞાનીપુરૂષાએ જેતું આચરણ ન કર્યું હાય. ૫૫ અન્યત્ર પણ કહ્યું છે-જે વચન રાગરૂપી રાગથી યુક્ત હૈાય, જે તત્વથી દૂર અર્થાત વાસ્તવિકતા વગરનું હોય અથવા સાવદ્ય હોય તે બધાંને જ્ઞાની અસત્ય કહે છે,' ૫૫ ખીજે પણ આવું જ કહ્યું છે.-અસત્ વચન અમૃત કહેવાય છે જિનેન્દ્ર ભગવાને અસત્ વચન ચાર પ્રકારના કહેલા છે, જેમાંથી સદ્ભુતને પ્રતિષેધ અને અસભૂતનું ઉદ્ભવન પણ છે.' ૫૧ દા.ત. ધા નથી. સસલાનુ શી'ગડુ' છે. વગેરે ગતિ વચન અસત્ કહેવાય છે અથવા સત્ત્ને પણુ અન્યથા કહેવુ વજય છે. આ પ્રકારના બધાં વચન અમૃત છે. આ ઉપરથી એ સાબિત થવું કે પ્રમત્તયેાગથી અસત્ ભાષણ કરવું. ગૃહાવાદ કહેવાય છે. અસત્ય ભાષણ સંક્ષેપથી ચાર પ્રકારના છે અને ધાં જ દ્રવ્ય એના વિષય હાય છે. દ્રવ્ય લેક લેકાવચ્છિન્ન છે. કાલરાત્રિ-દિવસ રૂપ છે, ભાવથી શગદ્વેષ અને મેહ રૂપમાં પિરણત આત્મા સમજવા તેઈ એ. ૫૬૫ શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ગેરે Page #114 -------------------------------------------------------------------------- ________________ સ્તયકાસ્વરૂપનિરૂપણ સત્રાર્થ—અદત્ત દાન તેય કહેવાય છે, પરબ તત્ત્વાર્થદીપિકા - હિંસા, અસત્ય, સ્તેય, મિથુન અને પરિગ્રહ આ પાંચ અ9તેમાંથી પ્રાણાતિપાત અને અદ્યતનું વિશદ સ્વરૂપ બતાવવામાં આવ્યું છે હવે કમપ્રાપ્ત તેમનું સ્વરૂપ કહીએ છીએ પ્રમાદના વેગથી સ્વામી દ્વારા નહીં આપવામાં આવેલી વસ્તુને ગ્રહણ કરવી તેય કહેવાય છે. આને જ અદત્તાદાન અથવા ચૌર્ય કહે છે. જે લેકે દ્વારા સ્વીકૃત હોય, બધાની પ્રવૃતિનું ગોચર હોય પરંતુ જેને તેના માલિકે આપેલું ન હોય, તે વસ્તુને પ્રમાદગથી સ્વીકાર કરે, સ્વીકારવાની ઈચ્છા કરવી અથવા સ્વીકારવાને ઉપાય વિચારે તેય કહેવાય છે આથી બીજા વડે અદત્ત હોવા છતાં પણ કર્મો અને અકર્મોનું ગ્રહણ કરવું તેય કહેવાતું નથી કારણ કે આત્માના પરિણામ સિવાય તેમને કોઈ દતા નથી. ત્રણ લેકમાં ભરેલા અણુઓની વગણાઓને કઈ માલિક નથી આથી તેમને ગ્રહણ કરવામાં ચોરીને વ્યવહાર થતું નથી. જ્યાં આપ-લે ને વ્યવહાર સંભવ હોય ત્યાં જ તેને વ્યવહાર થાય છે કારણ કે સૂત્રમાં અદત્ત પદને પ્રયોગ કરવામાં આવ્યો છે. શંકા-અણગાર ભિક્ષા અર્થે ગામ, નગર આદિમાં ભ્રમણ કરે છે ત્યારે તે રસ્તામાં તથા દ્વાર આદિમાં પ્રવેશ કરે છે તેને પણ અદત્ત દાનને દેશ લાગ જોઈ એ. સમાધાન- રસ્તો તથા દ્વાર બધાને માટે ખુલ્લા હોય છે, આથી તેમને ઉપયોગ કરવામાં અદત્તાદાનને પ્રસંગે ઉપસ્થિત થતું નથી. એટલું ખરું કે સાધુ બંધ દ્વારને ઉઘાડીને તેની અંદર પ્રવેશ કરતા નથી, કારણ કે તે ઉઘાડું હેતું નથી. અથવા “પ્રમત્તયોજા' અર્થાત્ પ્રમાદ યુક્ત પુરૂષના ગથી “આ પદને અહીં પણ અધ્યાહાર હોય છે. આનું તાત્પર્ય એ થયું કે પ્રમત્તગથી અદત્તનું આદાન એ જ તેય છે, માત્ર ગલી અથવા દ્વારમાં પ્રવેશ કરનારે ભિક્ષુ પ્રમત્તગવાળે હેત નથી, આથી તેને અદત્તા શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ Page #115 -------------------------------------------------------------------------- ________________ દાનને પ્રસંગ પણ આવતું નથી. કહેવાનો ભાવાર્થ એ છે કે જ્યાં આગળ આત્માની સંકલેશભાવથી મ લિકે નહીં આપેલી વરતુ સ્વીકારવામાં પ્રવૃત્તિ હોય છે તે જ બાહ્ય વસ્તુનું ગ્રહણ થાય કે ન થાય તે પણ તેય કહેવાય છે. અદત્ત પાંચ પ્રકારના છે. (૧) દેવાદાર (૨) ગુરૂઅદત્ત (૩) રાજાદત્ત (૪) ગાથા પતિ-અદત્ત અને (૫) સાધાર્મિક અદત્ત. ર૭ા તત્વાથ નિયુક્તિ-હિંસા આદિ પાંચ ત્રમથી પહેલા હિંસાના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું, ત્યારબ દ મૃષાવાદના સ્વરૂપનું કથન પણ કરવામાં આવ્યું હવે કમ પ્રાપ્ત તેમના સ્વરૂપનું નિરૂપણ કરવા માટે કહીએ છીએ માલિક દ્વારા અપ્રદત્ત વસ્તુનું પ્રમત્ત યેગથી ગ્રહણ કરવું અદત્તાદાન, અથવા તેય કહેવાય છે. જે આપવામાં આવ્યું હોય તે “દત્ત' કહેવાય છે. અહીં કર્મના અર્થમાં “કત પ્રત્યય થયે છે, કર્તાને જે કરવા માટે પ્રિય હોય તે કર્મ કહેવાય છે. “આ મારી છે આ સ્વરૂપે ગ્રહણ કરવામાં આવેલી વસ્ત દેવ આદિ પાંચમાંથી કઈ વડે જે કોઈને આપવામાં આવે છે તે દત્ત કહેવાય છે. પરંતુ જે વસ્તુ દેવેન્દ્ર આદિ દ્વારા પરિગૃહીત છે પણ દત્ત નથી, તેને હવાલે લે, સ્વરછાથી ધારણ કરવું, દુરાગ્રહ અથવા બળાત્યારથી તેની સામે અથવા ચેરીથી લઈ લેવું એ તેય છે. દેવેન્દ્ર આદિ દ્વારા પરિગ્રહીત અને આપવામાં આવતી હોય તેવી શકયા ભજન, પાણી, પાત્ર, વસ્ત્ર આદિ ઉપાધિ અને ઘણય છે અને તીર્થકર ભગવાને આગમમાં તેની આજ્ઞા ન આપી હોય તો તેને ગ્રહણ કરવું એ પણ તેય છે. આ રીતે બીજાના દ્વારા પરિગૃહીત પણ અષય વસ્તુ જે તે આપ હાય તે-અદત્તાદાન ન હોવા છતાં પણ તેને ગ્રહણ કરવું તેય જ ગણાય. કારણ કે શાસ્ત્રમાં અનેષણીય આદિનું ગ્રહણ કરવાને નિષેધ કરવામાં આવ્યું છે. શાસ્ત્રને તે પ્રતિષેધ બળવાન છે, આથી જે શાસ્ત્રનિષિદ્ધ છે તેનું ગ્રહણ કરવું તેય છે. શાસ્ત્ર પણ જ્ઞાનાત્મક છે. આત્માનું પરિણામ વિશેષ જ છે. તે શાસ્ત્ર રૂપ જ્ઞાનપરિણામનું પરિણામી આત્માથી અભેદને ઉપચાર કરવામાં આવે છે આથી “પર” શબ્દથી તેનું ગ્રહણ કરવું શક્ય છે આશય-સારાંશ એ થયે કે શ સ્ત્ર રૂપ પર-આત્મા દ્વારા અદત્તને ગ્રહણ કરવું અદત્તાદાન જ છે. ઘનઘાનિ કર્મોને ક્ષય કરી નાખનારા ભગવાનના ઉપદેશથી ભાવત રૂપ પરિણામ જેનામાં ઉત્પન થયું છે, એવા ગણધર તથા પ્રત્યેક બુદ્ધ સ્થવિર પણ અનેષણીય આદિને નિષેધ ફરમાવે છે. અદત્તાદાન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવના ભેદથી ચાર પ્રકારના છે. જ્યારે તણખલા જેવા દ્રવ્યોને પણ કે જેને બીજાઓએ ગ્રહણ કરી રાખ્યા હોય અથવા ગ્રહણ કરી રાખ્યા ન હોય, વગર આપે ગ્રહણ કરવાસ્તેય છે તે પછી સુવર્ણરત્નમણિ અને પદ્મરાગ મણિ વગેરેની તે વાત જ શું કરવી? શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ Page #116 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મમાણ અને ધાય માણુદ્રગ્યે જ આપી શકાય છે આથી તેને દ્રવ્યના એક દેશવિષયક જ સમજવા જોઈએ. સમસ્ત દ્રવ્ય વિષયક સમજવા જોઇએ નહી”. ભાવાથ એ છે કે ગ્રહણ અને ધારણ સાક્ષાત્ રૂપથી પુદ્ગલ દ્રવ્ય અને શરીરાનુ હોય છે, જીવાનુ' જે ગ્રહણ થાય છે તે પુદ્ગલ દ્રવ્ય દ્વારા જ થાય છે, સાક્ષાત્ રૂપથી નહી'. પ્રશ્ન વ્યાકરણ સૂત્રના ત્રીજા આસવદ્વારમાં કહ્યું છે--અદત્તના અથ સ્તેય થાય છે.' અન્યત્ર પણ કહ્યું છે-જે વસ્તુ ખીજા દ્વારા આપવામાં આવેલી ન હૈય તેમજ શાસ્ત્રમાં જેના નિષેધ કર્યો હાય, તેનું વ્રતુણુ કરવુ' જોઇએ નહી', પછી ભàને તે દાંત ખેાતવાની સળી જ કેમ ન હુંય.' ા૨ણા ‘મવેર મેદુળ' ૨૮/ સૂત્રાથ’-બ્રહ્મચર્ય'નુ' પાલન ન કરવુ મૈથુન છે. રીઢા મૈથુન કા નિરૂપણ તત્ત્વા દીપિકા—હિંસા આદિ અત્રમાંથી પૂર્વસૂત્રમાં અનુક્રમથી હિંસા, અને મૃષાવાદના નિરૂપણ પછી સ્ટેયના સ્વરૂપનું નિરૂપણ કરવામાં મળ્યું. હવે ચેાથા મૈથુન અવ્રતની પ્રરૂપણા કરીએ છીએ– જેનું પાલન કરવાથી અહિંસા આદિ ધમ વૃદ્ધિને પ્રાપ્ત થાય છે તે બ્રહ્મ ડેવાય છે. જેના વડે બ્રહ્મનું આચરણુ કરવામાં આવે તે બ્રહ્મચય જેમાં બ્રહ્મચય ન હાય તે અબ્રહ્નચય અર્થાત્ મૈથુન કહેવાય છે. રા તત્ત્વાથ નિયુક્તિ—પહેલા પ્રાણાતિપાત આદિ પાંચ અત્રતામાંથી ક્રમથી Rsિ'સા, મૃષાવાદ અને તેયના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યુ, હવે ક્રમપ્રાપ્ત મૈથુનના સ્વરૂપનું પ્રરૂપણ કરીએ છીએ બ્રહ્મચર્યના અભાવને અબ્રહ્મચય કહે છે. આત્મા લેાકાકાશના અસ ખ્યાત પ્રદેશેાની ખરાખર હાવાથી બૃહત્-વિશાળ છે, આથી તેને હ્મ કહે છે, તેનું ચરણ અર્થાત્ સેવન કરવું બ્રહ્મચય છે. મૃત્યુ સુધી સ્ત્રી અાદિનું સેવન ન કરવું, ચિત્તની બહિર્મુખ વૃત્તિ ન હોવી બ્રહ્મચય છે, આથી કૃત, કારિત અને અનુમેઇન એ ત્રણ કારણે સહિત મન, વચન અને કાયાના ચેગથી કામિની વિષયના ત્યાગ કરવા બ્રહ્મચય કહેવાય છે. એનાથી ઇન્દ્રિયદ્વારનુ સંવર થાય છે, આત્મામાં જ વૃત્તિ થાય છે, તેમજ પ્રતિષ્ઠિત થાય છે, જે પ્રાચય થી વિપરીત છે તે અબ્રહ્મચય જે પુરૂષ જવે શાળી છે અને વિવેકના બળથી જેના રાગ વગેરે વિકાર શાન્ત થઈ ગયા છે, તે અબ્રહ્મચયના સર્વથા જ ત્યાગ કરી દે છે. પ્રશ્નવ્યાકરણ સૂત્રના ચોથા આસત્રદ્વારમાં કહ્યુ છે-અબ્રહ્મચય મૈથુન કહેવાય છે. ૫૨૮ શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૧૦૦ Page #117 -------------------------------------------------------------------------- ________________ પરિગ્રહ કા નિરૂપણ “મુછ વરિnણો’ ૨૯ સૂત્ર થ્ર–મૂછભાવ પરિગ્રહ છે. ૧૨ તત્ત્વાથદીપિકા–હિંસા આદિ પાંચ અવ્રતમાંથી પહેલા અનુક્રમથી હિંસા, અસત્ય, તેય અને મૈથુનના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું હવે પાંચમાં અવ્રત પરિગ્રહના સ્વરૂપનું પ્રરૂપણ કરીએ છીએ મૂછ પરિગ્રહ છે અર્થાત “આ મારૂં છે' એ રીતે મમતા જેનું લક્ષણ છે, જે મનની અભિલાષા રૂપ છે, ગાય, ભેંસ, બકરી, ઘેડ, મણિ અને રત્ન આદિ ચેતન અને અચેતન પદાર્થોને, રાગાદિના તથા ઉપધિઓનું સંરક્ષણ, અર્જન અને સંસ્કાર વગેરે જેના લક્ષણ છે, એવી મમતારૂપ આસકિત અથવા લેભને પરિગ્રહ કહે છે. આ રીતે શાક્ત ધર્મોપકરણે સિવાય બીજી વસ્તુઓને સંગ્રહ કર મૂછ છે– શાક્ત વસ્તુઓમાં પણ જે મમત્વ હેય તે તે પણ મૂળરૂપ પરિગ્રહ છે. કહ્યું પણ છે પિતાના પૂર્વોપાર્જિત પાપકર્મના ઉદયથી બાહ્ય પરિગ્રહથી વિહીન દરિદ્ર માણસે આ લોકમાં ઘણું સંખ્યામાં છે, પરંતુ, આભ્યન્તર પરિગ્રહ અર્થાત્ મમત્વના ત્યાગી જીવ દુર્લભ છે. ૧૫ મેહના સમાનાર્થક “મૂર' ધાતુથી આ પ્રકરણમાં અભિવંગ રૂ૫ મમત્વ અર્થ લેવામાં આવે છે કારણ કે પરિગ્રહનું પ્રકરણ છે. આશંકા થઈ શકે કે આ અર્થ કરવાથી તે બાહ્ય વસ્તુ પરિગ્રહ જ કહેવાશે નહીં, ઉપર જણાવેલા પ્રકારથી આઉત્તર પરિગ્રહનું જ ગ્રહણ થઈ શકે છે. આનું સમાધાન એ છે કે આય તર પરિગ્રહ જ મુખ્ય છે અને તેને જ અહીં મુખ્ય રૂપથી ગ્રહણ કરવામાં આવે છે. બાહ્ય વસ્તુનું ન હોવા છતાં પણ જે કેઈનામાં મમતાભાવ વિધાન છે તે તે પરિગ્રહી જ છે. શંકા–તે શું બાહ્ય પરિગ્રહ એ પરિડ નથી ? સમાધાન–આમ કહેવું ઠીક નથી. મમતાનું કારણ છે.થી બાહ્ય વરતુ પણ પરિગ્રહ જ છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧૦૧ Page #118 -------------------------------------------------------------------------- ________________ શકા — જો ‘આ આવે તે જ્ઞાન આદિ જેમ તમનામાં પણ ‘આ મારૂ છે' એ જાતના સંકલ્પને પરિગ્રહ કહેવામાં પણ પરિગ્રહ કહેવાશે કારણ કે ર.ગાદિ પિરણામની મારૂં છે' એવે સ'કલ્પ કરવામાં આવે છે. સમાધાન –અહીં પણ 'પ્રમત્તચોઽાત્' (પ્રમત્તયેાગથી) આ પદની અનુવૃત્તિ છે આથી દોષ આવતા નથી. આ રીતે જ્ઞાન, દર્શન તેમજ ચારિત્રથી સમ્પન્ન અપ્રમાદી મુનિમાં મેહના અભાવ હાવથી મૂર્છા હોતી નથી આથી તેની નિપરિગ્રહતા સિદ્ધ છે. આ સિવાય જ્ઞાન, દર્શન અને ચારિત્રહેય નથી તેએ આત્માના સ્વભાવ છે આથી પરિગ્રહ નથી. આનાથી ઉલ્ટું, રાગાદિ કર્મના ઉદયને અધીન છે, તેમે આત્માના સ્વભાવ નથી આથી હૈય છે. આથી રાગાદિમાં જે સ’કલ્પ છે તે પરિગ્રહ કહેવાય છે. સમસ્ત દાષાનુ` મૂળ મમવરૂપ પરિગ્રહ જ છે. આ મારૂ છે. એ જાતના સકલ્પ જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે તે વસ્તુઓનુ સરક્ષણ, ઉપાજન અથવા સંસ્કાર આદિ કરવામાં આવે છે અને એમ કરવાથી અવશ્ય જ હિં'સા થાય છે અને થશે પણ આ માટે માણસ મૃષા ભાષણ કરે છે, ચારી કરે છે અને થુત ક્રિયામાં પ્રવૃત્તિ કરે છે અને પછી એ પાના કુળ સ્વરૂપ નરક આદિમાં દુઃખાની હારમાળા ઉત્પન્ન થાય છે. રા તત્ત્વા નિયુકિત—હિંસા આદિ અવ્રતે માંથી ક્રમાનુસાર હિંસા, મૃષાવ, સ્તેય, અને મૈથુનના સ્વરૂપની પ્રરૂપશુા કરવામાં આવી ગઈ હવે પાંચમાં અત્ર1 પરિગ્રહની પ્રરૂપણા કરીએ છીએ મૂર્છા પરિગ્રહ છે. પ્રમાદના ચેાગથી જેના કારણે આત્મા મૂતિ યઈ જાય તે મૂર્છા તેને લેભની પરિણતિ, મમત્વબુદ્ધિ, અભિષ્નંગ, આસકિત વગેરે કડે છે. આ લેાભ પરિણતિરૂપ મૂર્છાથી આત્મા મૂઢ બની જાય છે, વિવેકથી ભ્રષ્ટ થઈ જાય છે વિવેકભ્રષ્ટ આત્મા વિશિષ્ટ લેભને વશીભૂત શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૧૦૨ Page #119 -------------------------------------------------------------------------- ________________ થઈને અનુચિત વૃત્તિ કરવા માંડે છે અને કર્તવ્ય-અકર્તવ્યના વિચારથી શૂન્ય થઈ જાય છે. તેની બુદ્ધિ બહેર બની જાય છે, ચિત્તવૃત્તિ તૃષ્ણાને ત બે થઈ જાય છે. તે ગુણ-અવગુરુને વિચાર કરતા નથી અને આંધળા તથા બહેરાના જેવી ચેષ્ટા કરે છે અથવ.-“મૂર મોદ મુઝુ ચો વ્યાકરણના આ વિધાન અનુસાર મૂછનો અર્થ સમુછુય છે જેનો આશય એ છે કે લે મને વશીભૂત થયેલ આત્મા જેના કારણે-હિંસા વગેરે દેને સમૂહ બની જાય છે, તે મૂછી છે. બધાં દેશમાં લોભ મુખ્ય છે. લેભી માય હિંસા, અસત્ય, ચોરી વગેરે સઘળાં પાપોમાં નિઃશંક થઈને પ્રવૃત્તિ કરે છે લેભાને તાબે થઈને દિકરો બાપને પણ વધ કરી નાખે છે, સગો ભાઈ, ભાઈનું ખુત કરી નાખે છે, પિતા પુત્રના પ્રાણ હરે છે, પત્ની પતિના પ્રાણ હરી લે છે અને પતિ પનીને જીવ લઈ લે છે, વિશેષ શું કહી શકાય? એવી જ રીતે માતા, બહેન વગેરે પણ લોભને વશ થઈને ઘર અનર્થ કરી બેસે છે. લેભગ્રસ્ત થઈને લેકે ખોટી સાક્ષી આપે છે. લેભને લઈને મિલ ભાષણ કરે છે. લેભની વિશેષત ના કારણે જ લુંટારા માર્ગમાં પથિકને લૂંટી લે છે ચોર લેકે રાજાને મહેલ, પ્રાકાર, દિવાલ વગેરે એ દીને બધું જ તૂટી જાય છે. સંસારમાં એ કઈ ભાવ, બહાર કે અંદર રહેલે, કે નજીક હય, દૂર હોય અથવા પ્રિયદર્શન, ભાવ નથી કે જેને લેભી માણસ સ્વેચ્છાપૂર્વક છોડી દે ! લેભ સર્પ જેવું છે. આનાથી મનુષ્યને અત્યન્ત અનિષ્ટની પ્રાપ્તિ થાય છે. તે અનેક પ્રકારના દુરાચારો માં ફસાય છે. વધુ તે શું કહી શકાય ? પતંગીયું, હાથી, હરણ, ભમરા અને માછલી તિયચ આ બધાં પણ લેભથી ગ્રસ્ત થઈને એક એક ચક્ષુ, સ્પર્શન, શબ્દ, ગંધ અને રસની હાગાથી દુખી થઈને બન્ધનને પ્રાપ્ત થાય છે અને માર્યા જાય છે, જે એક-એક ઇન્દ્રિયને વશ થનારાની આવી દશા થાય છે તે પાંચે ઈન્દ્રિયોને ભેગ ભેગનારા લેભગ્રસ્ત મનુષ્યનું શું કહેવું ? કહ્યું પણ છે પતંગ (પતંગીયું) માતંગ (હાથી) કુરંગ (હરણ) ભૃગ (ભમરે) અને મીન (માછલી) આ પાંચ પ્રકારના જીવ એક-એક ઇન્દ્રિયના વિષયના કારણે માર્યા જાય છે તે જે પ્રમાદી પુરૂષ પાંચે ઈન્દ્રિયોને વશ થઈ જાય છે તેને નાશ કેમ નહીં થાય ? ૧ આ રીતે વિષામાં લલચ ઈને વિવેકી પુરૂષે પણ સન્માર્ગથી ભ્રષ્ટ થઈ જાય છે એ લેભની વિચિત્રતા છે. “આ લેભરૂપ મૂરથી જ પરિગ્રહ કહેવાય છે. મૂછ બે પ્રકારની હોય છે-આભ્યન્તર વિષમાં તથા બાહ્ય વિષયમાં આ૫ત્તર વિષય ચૌદ પ્રકારના છે. -રાગ-દ્વેષ-ક્રોધ, માન-માયાલોભ-મિથ્યા દર્શન-હાસ્ય-રતિ– અરતિ-ભય-શોક જુગુપ્સા અને વેદ આવી શ્રી તત્વાર્થ સૂત્ર ૨ Page #120 -------------------------------------------------------------------------- ________________ રીતે આ ભાર પરિગ્રહ પણ ચૌદ પ્રકારનો સાબિત થાય છે. બાહ્ય વિષય અનેક પ્રકારના છે-જેમ કે, વાસ્તુ (મકાન, દુકાન આદિ.) ક્ષેત્ર (ખેતર), ધન, ધાન્ય, શય્યા, આસન, યાન, મુખ્ય બેગા ત્રણ પગા, ચારપગા, વાસણ વગેરે આ બધા ચિત્તના પરિણમન રૂપ મૂના વિષય છે. ઉપર રગ દ્વેષ આદિ જે આભ્યન્તર વિષય કહેવામાં આવ્યા છે તે પરિગ્રહના કારણે હોવાથી મૂછ કહેવાય છે. વાસ્તુ ક્ષેત્ર આદિ જે બાહ્ય વિષય છે. અજ્ઞાનના કારણે તેમનામાં મમત્વભાવ ધારણ કરવામાં આવે છે આથી તેઓ કલુષિત ચિત્ત આત્માની જન્મ-મરણની પરંપરાને સુદઢ કરે છે. આથી તેમને પરિગ્રહ કહેલાં છે. લોભયુક્ત ચિત્તવૃત્તિથી જેનું પરિગ્રહણ કરવામાં અને સ્વીકાર કરવામાં આવે તે પરિગ્રહ હકીકતમાં તે આમાનું લેભ કષાય રૂપ પરિણામ છે. જેવી રીતે હિંસા પ્રમત્તગના સદૂભાવના કારણે આત્મામાં રાગ-દ્વેષ મેહ ઉત્પન્ન કરે છે તેવી જ રીતે મૂછ પણ રાગ-દ્વેષ મોહના કારણે ઉત્પન થાય છે પરંતુ જે પુરૂષ પરિગ્રહની ભાવનાથી સદા રહિત થઈ ચૂક્યો છે તેમજ જેના મન વચન કાયાનો વ્યાપાર પ્રમાદ વગરનો છે તેને સંયમના ઉપકારક વસ્ત્ર આદિ ઉપધિ, શય્યા, આહાર, શરીર આદિમાં જેની અનુમતિ આગમમાં આપવામાં આવી છે, મૂછી થતી નથી. દશવૈકાલિકસૂત્રના છઠા અધ્યયનની અઢારમી ગાથામાં કહ્યું છે સાધુજન જે પણ વસ્ત્ર, પાત્ર, કામળે અને પગલુંછણીયા ધારણ કરે છે, અથવા કામમાં લે છે, તે બધાં સંયમ તથા લજજાના હેતુસર જ સમજવા જોઈએ. તેના ગ્ય ઉપકરણોની અનુપસ્થિતિમાં ઉદેશ્ય સિદ્ધ થતું નથી આથી નિર્ચન્ય પણ જે શાસ્ત્રવિહિત, સંયમના ઉપકારક વસ્ત્ર પાત્ર આદિ ઉપકરણ તથા શા આદિ ગ્રહણ કરે તો તેમાં પરિગ્રહને દોષ લાગતું નથી. વસ્ત્ર પાત્ર આદિ ઉપકરણ મોક્ષનાં સાધન છે, અહિંસા આદિ વ્રતનું પાલન કરવામાં સમર્થ છે, આગમમાં તેમની આજ્ઞા ફરમાવવામાં આવેલી છે તે પણ વિવેકહીન માણસે તેમનું ગ્રહણ કરતાં નથી પરંતુ તેઓ પણ આહાર, શરીર અને શિષ્ય વગેસનું ગ્રહણ તો કરે જ છે તેમને તેઓ શું માને છે ? શું એ પરિગ્રહણ નથી? તેમની માન્યતા અનુસાર તેઓ પણ પરિગ્રહી છે. શકા-શું પરિગ્રહમાં અલપ-બહુતકૃત વિશેષતા સંભવીત છે ? સમાધાન–એવું માની લઈએ તે દરિદ્રની પાસે થોડું ધન હોય છે અને મહાન સમ્પત્તિશાળી શેઠની પાસે અઢળક દ્રવ્ય હોય છે, આથી દરિ. દ્રને અપરિગ્રહી અને મહાન સમ્પત્તિશાળીને પરિગ્રહી કહી શકાય નહીં. આથી ઇચ્છા ન હોવા છતાં પણ બધાંએ એવું જ સ્વીકારવું જોઈએ કે શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧૦૪ Page #121 -------------------------------------------------------------------------- ________________ મૂર્છા જ પરિગ્રહ છે. તે મૂર્છારૂપ પરિગ્રહ ચેતન એકેન્દ્રિય, એઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય પદાર્થોમાં, અચેતન વાસ્તુ તથા હીરાઝવેરાતમાં, રાગ વગેરે આત્મિક પરિણામા તથા બાહ્ય અને આભ્યન્તર દ્રયૈામાં ઉત્પન્ન થાય છે. આ દ્રવ્ય કાઈ જગાએ માત્ર પુદ્ગલ દ્રવ્ય જ ડાય છે જ્યારે કયાંક આત્મપ્રદેશાથી યુક્ત ડાય છે. દ્રષ્યના ગ્રહણથી તે પરિગ્રહ. ચાર પ્રકારના છે-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ભેદથી દ્રવ્યથી વાસ્તુ-ક્ષેત્ર આદિ વિષયક થાય છે, ક્ષેત્રથી ગામ નગર વગેરેથી વચ્છિન્ન દ્રવ્ય વિષયક થાય છે, કાલથી રાત્રિ-દિવસ આદિથી વ્યવચ્છિન્ન દ્રવ્ય વિષયક થાય છે અને વિશિષ્ટ વસ્તુની ઉપલબ્ધિમાં થાય છે. જો ઉત્કૃષ્ટ ઉપલભન હાય તેા ઉત્કૃષ્ટ મૂર્છા થાય છે, તથાવિધ વસ્તુનુ' ઉપલ'ભન ને હાય તે। મધ્યમ મૂર્છા થાય છે અને જઘન્યમાં જઘન્ય મૂર્છા થાય છે. આ મૂર્છાના અનેક પર્યાયવાચક નામ છે જેમ કે-ઇચ્છા, પ્રાર્થના, કામ, અભિલાષા, કાંક્ષા, ગામ, લેાભ વગેરે આમાંથી ઇચ્છાનું રવરૂપ આ પ્રમાણે છેનિન પુરૂષ સે રૂપીઆની કામના કરે છે, જેની પાસે સેા છે તેને હજારહજારપતિ લાખની અભિલાષા કરે છે, લક્ષાધિપતિ રાજા બનવા ચાહે છે, રાજા ચક્રવતી બનવાના મનારથ સેવે છે, ચક્રવતી ઇદ્રપદ પામવાની કામના રાખે છે, ઇન્દ્ર બ્રહ્મલેાક પ્રાપ્ત કરવાની આકાંક્ષા સેવે છે, બ્રહ્મા વિષ્ણુનુ પદ મળે એવું ઇચ્છે છે તે વિષ્ણુ શિવ-મહાદેવ બનવાને મનસુખ સેવે છે. આ તૃષ્ણાના કાઈ ઈંડા જ નથી, ' ।।૧૫ મધ્યમ દશવૈકાલિકસૂત્રના છાં અધ્યયનની ૨૧મી ગાથામાં કહ્યું કે- મૂર્છાને પરિગ્રહ કહેલ છે.’ ર૯ પાંચ અણુવ્રત કા નિરૂપણ ‘હિંતો ફેસગો’ ઇત્યાદિ સુત્રા આ હિંસા આદિ અવ્રતાથી એકદેશથી નિવૃત્ત થવુ' પાંચ અણુમત છે. પઢા શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૧૦૫ Page #122 -------------------------------------------------------------------------- ________________ વિહિપનાર ફિલિવ ઈત્યાદિ સૂત્રાર્થ-દિશાઓની મર્યાદા કરવી દિગવત છે. ૩૧ gવમો રિમોન' ઈત્યાદિ સૂત્રાર્થ-ઉપભેગ અને પરિભેગની વસ્તુઓનું પરિમાણ કરવું ઉપભેગ પરિભેગ પરિમાણ વ્રત કહેવાય છે. ૩રા “ દેશ પાળિ” ઈત્યાદિ સૂત્રાર્થ-નિરર્થક પ્રાણી-પીડા ઉત્પન્ન કરવામાં વિપત થઈ જવું અનર્થ. દન્ડવિરમણ વ્રત કહેવાય છે. ૩૩ Hદરજીસમભાવો ઘામા ઈત્યાદિ સૂત્રાર્થ-બધાં જીવો ઉપર સમભાવ રાખવે સામાયિક વ્રત છે. ૩૪ રિણિયëજોશો રેસાવાણિચં' ઇત્યાદિ સૂત્રાર્થ દિશાવતને (મર્યાદિત સમય માટે) સંકુચિત કરવું દેશાવક શિકવ્રત કહેવાય છે. રૂપા ધરમપુટ્ટી વાળ વોલોવવાનો' ઇત્યાદિ સૂત્રાર્થ-ધર્મની પુષ્ટિને માટે વાસ કરો પ પવાસ છે. ૩૬ “મળા garળકન્ના' ઈત્યાદિ સૂત્રાર્થ–સાધુઓને એષીય આહારનું દાન આપવું અતિથિસંવિભાગવ્રત છે. ૧૩ના “પ્રારબંરિ સંહળાં કોળિો' ઇત્યાદિ સુવાર્થ-વતી પુરૂષ મારણાન્તિક લેહણાનું પણ સેવન કરે છે. ૩૮ મારણાંતિક સંખના કા નિરૂપણ તવાથદીપિકા-ગૃહસ્થ શ્રાવક બારવ્રતાથી સમ્પન હોવાના કારણે દેશવ્રતી કહેવાય છે એ હકીકત પૂર્વસૂત્રમાં કહેવામાં આવી છે. હવે એ પ્રતિપાદન કરીએ છીએ કે તે વ્રતી શ્રાવક મારણતિક સંલેહણાને પણ આરાધક હોય છે દેશવતી શ્રાવક પાંચ અણુવ્ર, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતોથી સમ્પન હોવાના કારણે મારણાતિક સંલેહણાને પણ આરાધક હોય છે. અર્થાત ભવને અન્ત કરનાર, કાયા તથા કષાયને કૃશ કરવા રૂપ સંલેહણાનું સેવન કરે છે. પિતાના આત્માના પરિણામ અનુસાર ઉપાર્જિત આયુ, ઈન્દ્રિય અને બળાને ક્ષય થ મરણ કહેવાય છે. મરણ રૂપ અન્તને મરણત કહે છે. મરણાન્ત જેનું પ્રજન છે તેને મારણાન્તિકી કહે છે, આવી સંલેહ શ્રી તત્વાર્થ સૂત્ર ૨ ૧૦૬ Page #123 -------------------------------------------------------------------------- ________________ મારણાન્તિક સલેહણા છે. ન્યૂ અર્થાત્ સમ્યક્ પ્રકારથી લેહન કરવું અથવા કૃશ કરવુ' સલેહણા છે. ઉપાસ વગેરે દ્વારા કાયાને કૃશ કરવી ખાદ્ય સલેહણા છે અને તપ તથા સંયમ દ્વારા ક્રોધ આદિ કષાયાને પાતળા પાડવા આન્તરિક સલેહુણા છે. આ રીતે કાયા તથા કષાયેના સમ્યક્ પ્રકારે લેહન કરવુ. અથવા કૃશ કરવું સ'લેહણા છે. વ્રતી શ્રાવક આ મારણાન્તિક સલેહણાનું પણ પ્રેમપૂર્ણાંક સેવન કરે છે. સૂત્રમાં પ્રયુક્ત ‘ચ' શબ્દથી એમ સમજવાનું છે કે તે મારણાન્તિક સલેહણાના પણ આરાધક હાય છે. અહી ‘અન્ત’ શબ્દ ! ગ્રહણથી તદ્ભવમરણુ ગ્રહણ કરવામાં આવે છે. શ'કા-માણુ ન્તિક સુલેહણાનું સેવન કરનાર ગ્રહસ્થ આત્મહત્યાના દેષને ભાગી હાવા જોઈ એ, કારણ કે તે સ્વેચ્છપૂર્ણાંક જ પેાતાના આયુષ્ય, ઇન્દ્રિય તેમજ બળના વિનાશ કરવા માટે કાયા વગેરેનું શેષણ કરવામાં પ્રવૃત્ત થાય છે, સમાધાન-આ પ્રમાણે નથી. વ્રતી ગ્રહસ્થ અપ્રમત્ત હોવાના કારણે કાયા વગેરેને કૃશ કરવામાં પ્રવૃત્ત હૈાવા છતાં પણ આત્મઘાતના પાપના ભ'ગીદાર થતા નથી. હિં‘સાપદના અથ પ્રમત્તયાગથી પ્રાણાને નાશ કરવા એમ થાય છે, પરન્તુ વ્રતધારી શ્રાવક રાગ દ્વેષ અને મેડના અભિનિવેશથી રહિત હાય છે, આથી તેનામાં પ્રમાદના યાગ થતા નથી. જે પુરૂષ રાગ, દ્વેષ અને મેહુથી આવિષ્ટ ઈને ઝેર, શસ્ર, ફ્રાંસે, અગ્નિાન, કૂવામાં પડવું. તળાવમાં ડૂબી જઈને જીભ કચરીને-એવા પ્રયાગે કરીને આત્મહત્યા કરે છે તે જ આત્મઘાતક કહેવાય છે. આવી રીતે સંલેહુણ ને અંગિકાર કરનારા નતી પુરૂષને રાગ-દ્વેષ આદિને અભાવ નહીં હૈાવાના કારણે આત્મઘાતનુ’ પાપ લાગતુ' નથી. કહ્યુ પણ છે જેને રાગાદિની ઉત્પત્તિ થતી નથી તેને આગમમાં અહિં'સક કહેવામાં આન્યા છે. રાગાદિની ઉત્પત્તિ જ હિંસા છે એમ જિનેન્દ્ર ભગવાને ભાખેલુ છે.’ ઘરમાં આગ લાગવાથી જ્યારે સવના વિનાશને અવસર ઉપસ્થિત થાય છે, ત્યારે તે ઘરના માલિક તે આગને એલવવાના પ્રયત્ન કરે છે, પરન્તુ જ્યારે તેને હાલવવામાં તે સફળ થતા નથી, ત્યારે રત્ન આદિ મૂલ્યવાન્ પદાર્થોની જ રક્ષા કરવાના પ્રયત્ન કરે છે, એવી જ રીતે એકી સાથે કાયાના વિનાશ ઉપસ્થિત થવાથી વ્રતી શ્રાવક વ્રત શીલ આદિ ગુણુનુ રક્ષણ કરતા થક આત્મઘાતક કહી શકાતા નથી, ૫૩૮ાા તત્ત્વાથ નિયુક્તિ-પહેલા કહેવામાં આવ્યુ. કે ખાર વ્રતધારી ગ્રહસ્થ શ્રાવક શીલ સ`પત્તિથી સમ્પન્ન હાય છે હવે એ પ્રતિપાદન કરીએ છીએ કે પૂર્વોક્ત શ્રાત્રક ભવના અન્ત કરનારી કાયા–કષાય સલેહણાને પણ આરાધક હાય છે શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૧૦૭ Page #124 -------------------------------------------------------------------------- ________________ આ પૂર્વોક્ત બ ૨ વ્રતધારી ગ્રહસ્થ મારણાન્તિક સંલેહણાનું પણ પ્રીતિપૂર્વક સેવન કરનારે હોય છે. “ચ” શબ્દના પ્રગથી એવું સમજવું જોઈએ કે બારવ્રતથી સમ્પન હોવા છતાં પણ શ્રાવક મારણતિક સુલેહણને આરાધક હોય છે. અહી મરણને અર્થ છે– સંપૂર્ણ આયુને ક્ષય થ અહીં ક્ષણે-ક્ષણે થનારા આવી ચિમરણને ગ્રહણ કરવું જોઈએ નહીં. “અન્ત' પદથી તદ્દભવમરણ સમજવું ઘટે. મરણને જ મરણન્ત કહે છે, અર્થાત્ મૃત્યકાળ અથવા મિતનું પાસે આવવું. આવી રીતે તદ્ ભવ રૂપ મરણાતિક સંખના છે. જેના વડે કાયા તથા કષાય વગેરેનું સંલેહન કરાય-કૃશ કરાય તેને સલેહણું કહે છે. તાત્પર્ય એ છે કે કાયા તથા કાષાયને પાતળા પાડનાત તપશ્ચર્યા સલેહણ કહેવાય છે. આમાં પણ કાયાને કૃશ કરનારી તપશ્ચર્યા બાહ્ય સંલેહણ છે જયારે ક્રોધ વગેરે કષાયોને કૃશ કરનારનું તપ આભ્યન્તર સંલેહણા છે. કહ્યું પણ છે ચાર વર્ષ સુધી વિચિત્ર તપ કરે. ચાર વર્ષ સુધી વિગાયનો ત્યાગ કરીને તપ કરે, બે વર્ષ સુધી એકાંતર આયાંબિલ કરે, એક વર્ષ અવિષ્ટ અને એક વર્ષ સુધી વિકૃષ્ટ તપ કરે. આ રીતે સંતેહગાને ઉત્કૃષ્ટ કાળ બ ૨ વર્ષને કહેવામાં આવ્યું છે. ત્યાર પછી પોતાની શક્તિ મુજબ માસ અથવા અડધા માસ પરિમાણવાળી આગમોકત બાર વર્ષની વ્યવસ્થાથી જ સલેહણને કાળ સમજવાને છે. સાધુ તથા શ્રાવકે આ સલેહણા મરણપર્યંત અવશ્ય જ કરવી જોઈએ, આ દુષમકાળના દૃષથી, સંહનનની દુર્બળતાના દોષથી તથા દેવતા મનુષ્ય તથા તિય ચે દ્વારા જનિત તથા પિતાનાથી જ ઉત્પન થનારા ઉપસર્ગના દેષથી તથા દશ પ્રકારના ધર્મવિષયક શ્રમણના આવશ્યક કર્તવ્ય અને પ્રત્યુક્ષિણ વગેરેના હાસને જોઈને અને શ્રમણોની વૈયાવચ્યા અને વિષપવાસ વગેરે ગૃહસ્થના કર્તવ્યની ઓટ જોઈને, વ્રતી ગૃહસ્થ મૃ યુને ઠંડું આવેલું જાણીને, મરઘીના ઈંડા બરાબર બત્રીસ કાળીયાના આહારમાં ક્યારેક કરવા ચોગ્ય અવમૌદર્ય, ઉપવાસ, છઠ, અઠ્ઠમ, અર્ધમાસ ખમણ આદિથી શરીરને કૃશ કરીને, લેહી-માંસ આદિને અપચય કરીને કોધ આદિ કષાયને દેશવટે આપીને, સર્વસાવદ્યવિરતિ રૂપ પાંચ મહાવ્રતને અંગીકાર કરીને, મહાવિતેથી સમ્પન્ન થઈને અનદાન, અશનપાન, ખાદ્ય તથા સ્વાદિષ્ટ આહારને મન, વચન કાયા રૂપ ત્રણે વેગથી ત્યાગ કરીને, સમાધિ અનુસાર જીવનપર્યન્ત ભાવાનુપ્રેક્ષામાં તત્પર રહીને, અંગિકાર કરેલા મહાવ્રત આદિની શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ Page #125 -------------------------------------------------------------------------- ________________ મૃતિ રૂપ સમાધિની બહુલતાવાળો થઈને આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી મુક્ત થઈને જેઓ મારણાનિક સંલેહણાનું સેવન કરે છે, તે પરમ પુરૂષાર્થ મોક્ષને આરાધક હોય છે. શંકા-જે આ પ્રમાણે જ હોય તે મારણાનિક સંલેહણ કરનાર પિતાની રાજીખુશીથી જ પિતાના આયુષ્ય વગેરેને વિનાશ કરે છે અ થી આત્મહત્યાના પાપને ભાગીદાર ગણું જોઈએ. સમાધાન-સંલેહણ કરનાર પ્રમાદહીન હોવાના કારણે આત્મઘ તના પાપને ભાગી થતું નથી રાગદ્વેષ તથા મેહના અભિનિવેશથી મુક્ત હોવાના કારણે તેનામાં પ્રમાદના વેગને અભાવ છે. તે તે બતાદિ ગુણેના રક્ષણ કાજે જ આ પ્રમાણેનું અનુષ્ઠાન કરે છે ઔપપાકિસૂત્રના ૫૭માં સૂત્રમાં કહ્યું-“અરિઝનમારનારા સંતાનોના-ગાળા ૩૮ સૂત્રાર્થ-ગૃહસ્થ બારવ્રતોને ધારક હોય છે. તાત્પર્ય એ છે કે પૂર્વોક્ત સમ્યકત્વ સહિત બાર વ્રતોથી જે યુક્ત હોય છે તે જ ગૃહસ્થ “શ્રાવક કહેવાય છે. ૩૯ સમ્યગ્દષ્ટિ કે પાંચ અતિચાર કા નિરૂપણ “અત્તરણ સંવા વંઝણા' ઇત્યાદિ સૂત્રાર્થ–સમ્યકત્વના શંકા વગેરે પાંચ અતિચાર છે. ૪૦ તત્ત્વાર્થદીપિકા–પહેલા બતાવવામાં આવ્યું કે બાર વ્રતને ધારક ગૃહસ્થ શ્રાવક કહેવાય છે કારણ કે શ્રાવકવ વ્રતસમ્પનતાથી જ થાય છે અને જે વ્રતી હે ય છે તે અવશ્ય સમ્યક્દર્શનથી સમ્પન્ન હોય છે. મૂળ તથા ઉત્તરગુણેના આધારભૂત તપશ્રદ્ધાનના અભાવમાં જેનું મન શંકા વગેરે દેથી દૂષિત છે, તે ચોકકસપણે વ્રતધારી થઈ શકતું નથી, તપણું શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧૦૯ Page #126 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્દર્શન મૂળક છે વ્રત નિશ્ચિતપણે શ્રદ્ધાવાન્ જ હોય છે. સમ્યકત્વ શુદ્ધિ હોય તો જ તેની શુદ્ધિ થાય છે. નિરતિચાર સમ્યકત્વ હોય ત્યારે જ વતી થઈ શકાય છે આથી સમ્યવના અતિચારોનું પ્રતિપાદન કરીએ છીએ સમ્યક્ત્વના શંકા વગેરે પાંચ અતિચાર છે. “આદિ પદથી કાંક્ષા, વિચિકિસા, પરપાવંડ પ્રશંસા અને પરપાખંડ સંતવ અતિચારોનું ગ્રહણ થાય છે. મોહનીય કર્મની વિચિત્રતાથી આત્મપરિણતિ વિશેષ મલીનતા રૂ૫ રેષ ઉતપન્ન થાય છે આથી નિ શક્તિત્ત્વ આદિથી સમ્યક્દર્શનની વિશુદ્ધિ થાય છે અને શંકા કક્ષા વિચિકિત્સા વગેરેથી સમ્યક્દર્શનની અશુદ્ધિ થાય છે અહંન્ત ભગવાન દ્વારા ઉપદિષ્ટ તત્ત્વોમાં સર્વદેશથી અથવા એક દેશથી સંશય કરે એ શંકા કહેવાય છે. સમ્યક્ત્વમાં કંઈ પણ પ્રકારની શંકા નહીં કરતા, નિઃશંક થઈને સમ્યક્ત્વની રક્ષા કરવી જોઈએ. એકદેશથી અથવા સર્વદેશથી મિથ્યાદર્શનની અભિલાષા કરવી કાંક્ષા દેષ છે. આ મહાન તપશ્ચર્યા તથા દાન વગેરેનું કોઈ ફળ મળશે કે નહીં, એ રીતે ધર્મકરણીના ફળને સંશય કર વિચિકિયા છે, જે ધર્મ સર્વજ્ઞ દ્વારા ઉપદિષ્ટ નથી તેમાં ગુણોનું આપણું કરવું પરપાવંડ પ્રશંસા છે. સર્વજ્ઞ દ્વારા અનુપદિષ્ટ ધર્મને અથવા મિથ્યાદષ્ટિને પરિચય કરે પરપાખંડસંતય છે અથવા તેમના સદ્દભૂત અને અસદ્ભૂત ગુણોને પ્રકટ કરનારૂં વચન પર પ.પંડસંતવ છે. વાસ્તવમાં તે સમ્યક્દર્શનમાં અતિચાર આઠ છે, પરંતુ ત્રણ અતિચારેને પ૨પાખંડ, પ્રશસા અને પરપાવંડ સંતવમાં જ સમાવેશ થઈ જાય છે, આથી સમ્યક્ત્વના પાંચ અતિચાર કહેવામાં આવ્યા છે. આમાં સમાયેલા ત્રણ અતિચાર આ પ્રમાણે છે-દષનુપમૂહના, અસ્થિરીકરણ અને અવ સત્ય આમને પ્રશંસા અને સંસ્તમાં સમાવેશ થઈ જાય છે. જે પુરૂષ મનથી મિથ્યાષ્ટિઓની પ્રશંસા કરે છે તે મૂઢમતિ સમ્યજ્ઞાન-દર્શનચારિત્ર તથા તપ રૂપ રત્નચતુષ્ટયથી વિભૂષિત પુરૂષના પ્રમાદ થા અજ્ઞાનથી ઉત્પન્ન થનારા દેષોનું ઉપગૃહન કરતા નથી તેના ઉપર ઢાંક-પી છોડો કરતો નથી, સમ્યક્દર્શન વગેરેમાં તેમનું સ્થિરીકરણ કરતો નથી, વાત્સલ્ય તે એક બાજુએ રહ્યું, તે શાસનની પ્રભાવના પણ કેવી રીતે કરશે ? આવી રીતેપરપાષડપ્રશંસા અને પરપાવંડ સંસ્તવમાં અનુપમૂહન વગેરે દેશે અન્તર્ગત થઈ જાય છે. આગળ ઉપર તેનાં પાંચ-પાંચ અતિચાર કહેવામાં આવશે, એવા અનુરોધથી પણ પ્રશંસા અને સંસ્તવમાં જ ત્રણ અતિચારોને સમાવેશ કરીને સમ્યક્ત્વના પાંચ અતિચાર જ કહેવામાં આવ્યા છે. ૪૦ તત્વાર્થનિયુકિત-પહેલા કહેવામાં આવ્યું હતું કે બાર તેને ધારક શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧૧૦ Page #127 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થ જ શ્રાવકવ્રતી હોય છે. મિયાદર્શન શક્ય છે આ કારણે સમ્યગદષ્ટિ જ વતી ગ્રહસ્થ હોય છે. કેઈન મે હનીય કર્મની વિશિષ્ટ અવસ્થાથી સમ્યકૃત્વમાં પાંચ અતિયાર હોય છે તેમની પ્રરૂપણ કરીએ છીએ સમ્યક્ત્વના શંકા વગેરે પાંચ અતિચાર હોય છે. “આદિ' શબ્દથી કાંક્ષા, વિચિકિત્સા, પરપાષડપ્રશંસા અને પરપાખંડસંસ્તવ નામના અતિચારોને ગ્રહણ કરવા જોઈએ. અતિચારને અર્થ છે-ઉલંઘન-મર્યાદાભંગ મોહનીય કર્મની વિચિત્રતાથી ઉત્પન્ન થનાર આત્માની પરિણતિ અતિચાર કહેવાય છે. આ રીતે સમ્યક દર્શનના પાંચ અતિચાર -શંકા, કાંક્ષા, વિચિકિત્સા, પરપાવંડ પ્રશંસા અને પરપાવંડસંસ્તવ, આગમમાં પ્રતિપાદિત, તીર્થકર ભગવાન દ્વારા કથિત જીવાદિ તરોમાં, જીવ-અજીવ આદિ તરાના જ્ઞાતા, ભાવપૂર્વક ભગવાનના શાસનને અંગીકાર કરનારે, અહંન્ત કથિત તત્તવમાં શ્રદ્ધાળુ સમ્યક્ દષ્ટિને પણ એ સંશય ઉત્પન્ન થઈ જાય છે. કે–આમ, અસંખ્યાતપ્રદેશી છે અથવા નિરશ્યલ હેવાથી અપ્રદેશ છે” આ શંકા અતિચાર છે. આવશ્યમાં કહ્યું છે-“સંશય કરે શંકા છે.” પરકીય દર્શનની ઈચ્છા કરવી કાંક્ષા અતિચાર છે. ધર્મ ક્રિયાના ફકમાં સંદેહ રાખવો વિચિકિત્સા અતિચાર છે. મિથ્યાદર્શન ત્રણ પ્રકારનું છે-અભિગૃહીત, અનભિગૃહીત અને સંશય મિથ્યાદર્શન કર્યું પણ છે જે જીવ સૂત્રોક્ત એક પદ અથવા અક્ષર પ્રત્યે પણ અરૂચિ કરે છે, તે ભલે બાકીના બધાં ઉપર રૂચિ રાખતું હોય, તે પણ તેને મિથ્યાદષ્ટિ જ ગણુ જોઈએ. ૧૫ એવી જ રીતે-સૂત્રમાં કહેલાં એક અક્ષર પૂર પણ અરૂચિ રાખવાથી મનુષ્ય મિથ્યાષ્ટિ થઈ જાય છે. સૂત્ર તેમજ જિનાજ્ઞા પ્રમાણ નથી એવું તે સમજે છે. ૧ એક પણ પદાર્થમાં સંદેહ હેય તે અહંત ભગવાન તરફ વિશ્વાસને વિનાશ થઈ જાય છે, આથી શંકાશીલ પુરૂષ મિથ્યાબિટ છે. તે ભવગતિએને મૂળ હેતુ છે. રા આથી મુમુક્ષુ પુરૂષે શંકારહિત થઈને જિનવચન સર્વથા સત્ય જ છે એવું સમજવું જોઈએ કારણ કે તે સર્વજ્ઞ અને વીતરાગ દ્વારા કહેવાયું છે, કહ્યું પણ છે- તે જ સત્ય અને અસંદિગ્ધ છે જે જિનેન્દ્રોએ કહ્યું છે. છવાસ્થ જીવનું જ્ઞાન નબળું હોય છે, તેની ઇન્દ્રિય સતેજ હોતી નથી આ દેને લીધે તે બધાં પદાર્થોના સ્વરૂપ ને નિશ્ચય કરી શકતું નથી. આ લેક તેમજ પરલેક સંબંધી શબ્દ આદિ વિષયેની ઈચ્છા કરવી શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧૧૧ Page #128 -------------------------------------------------------------------------- ________________ કાંક્ષા પદના અથ થાય છે જેમ કે-બુદ્ધે ભિક્ષુઓને સ્નાન, અનાજ, પાણી, આચ્છાદન તથા શય્યા વગેરેતું સુખ ભાગવતા થકા કલેશરહિત ધમ ના ઉપદેશ આપ્યા છે. ખીજાએએ પણ સાંસારિક વિષયભાગા સબધી સુખ કાજે જ ધના ઉપદેશ આપ્યા છે તથા સ્વગ અને રાજ્ય સુખની પ્રાપ્તિ અર્થ" દિવ્યરૂપ, રસ, ગંધ, શબ્દ અને સ્પશ આદિ વિષક ઉપદેશ આપ્યા છે. ચાલે ત્યારે બુદ્ધશાસનના જ સ્વીકાર કરી લઇએ ! આ રીતે આલેક અથવા પરલેાક સબંધી શબ્દ આદિ વિષયની પ્રાપ્તિની અભિલાષા કરવી કાંક્ષા અતિચાર છે. વાસ્તવમાં તે અન્ય શાસન, દન તથા તત્ત્વની ઈચ્છા કરવી કાંક્ષા છે, જે આવી આકાંક્ષા કરે છે તે ગુણુ-દોષાના વિચાર કર્યાં વગર જ સાંસા રિક સુખની અભિલષા કરે છે. પરન્તુ આ લેાક સબંધી અથવા પારલૌકિક સુખ નાશવત છે, તેના અન્ત કરૂણ છે, તે દુઃખાથી મિશ્રિત હાય છે, આથી કાયાથી કલુષિત હેાવાના કારણે તથા ભવપરસ્પશને-વધારનાર ઢાવાથી અહુન્ત ભગવાને તેની મનાઈ ક્રમાવેલ છે. નિષિદ્ધ અનુષ્ઠાન જે ભાવપૂર્વક કરવામાં આવે તે તે-સિદ્ધાંતના ઉલ્લĆઘનના કારણે સમ્યક્ત્વને દૂષિત કરે છે, કહ્યુ પણ છે—અન્ય-અન્ય દશ નાનું ગ્રહણુ કરવુ કાંક્ષા છે' અર્હત ભગ વાનના સિદ્ધાંતને તે દશવૈકાલિકસૂત્રના નવમાં ચયનના ચોથા ઉદ્દેશકમાં પ્રતિપાદન કરવામાં આવ્યું દે--નો ોચરૢા' વગેરે વાક્યેામાં હ્યુ છે, જેને સારાંશ એ છે કે સ્વાધ્યાય, તપશ્ચર્યાં વગેરે કેઈ પણ ધર્માંનુષ્માન આ લેક સંબંધી લાભ ખાતર કરવા ન જોઈએ, પારલૌકિક લાભ (સ્વળ પ્રાપ્તિ આદિ) માટે ન કરવા તેમજ યશ-કીત્તિ વગેરે મેળવવા માટે પશુ ન કરવા, માત્ર કર્માને ખપાવવાના હેતુથી કરવા જોઈએ. કનિજ રા શિત્રાય અન્ય કાઈ પણ લાભની આશાથી ધર્માચરણ કરવું જોઇએ નહી', જે આમ થાય તા જ એકાન્તિક, માયન્તિક અને અવ્યાબાધ સુખની પ્રસિ થાય છે. આવુ' વિચારીને સાધુ અથવા શ્રાવકે અન્ય દશનની આકાંક્ષા કરવી જોઈ એ નહીં, સંગત વિચિકિત્સા એક પ્રકારને મતિવિભ્રમ છે. કેાઈ-ફાઈ યુક્તિ આગમમાં પણ બુદ્ધિ ભ્રાન્ત થઈ જાય છે. જેમ કે-રેતીના કાળીયા જેવુ સ્વાદ વગરનું આ તપશ્ચર્યાનું તથા લેાચ આદિત્તું ન જાણે ભવિષ્યમાં કાઇ ફળ પ્રાપ્ત થશે કે કેમ ! આ માત્ર નિષ્ફળ કષ્ટ તે નથી જેનાથી નિર્જરા-ફળની પ્રાપ્તિ ન થાય. સસારમાં મને પ્રકારની ક્રિયાએ જોવામાં આવે છે–કાઈ સફળ થાય છે, કોઈ નિષ્ફળ ખેડૂત ખેતી કરે છે તે કદી તે સફળ થાય છે, કયાંરે નિષ્ફળ પણ નીવડે છે. આ રીતે સામાન્ય રૂપથી અને પ્રકારની ક્રિયાઓ જોવામાં આવે છે આથી બુદ્ધિમાં ભ્રમણા ઉત્પન્ન થઇ જાય છે. શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૧૧૨ Page #129 -------------------------------------------------------------------------- ________________ અત્રે એવી આશંકા ન કરવી જોઈએ કે વિચિકિત્સા પણ એક પ્રકારની શંકા જ છે, શકાથી જુદું નથી. કારણ કે શંકા અને વિચિકિત્સાના વિષય જુદા જુદા હૈાય છે. શકા સમ્પૂર્ણ અથવા કોઈ એક પદાથ માં થાય છે આથી તેના વિષય દ્રવ્ય-જીણુ છે, વિચિકિત્સા ફળમાં સન્દેહ કરવાથી થાય છે આ કારણે તેમાં ભેદ છે. વિચિકિત્સા થવાથી મિથ્યાત્વના પુદ્ગલાથી અનુવિદ્ધ મતિ ભ્રમણ કરે છે—સવ પ્રવચનમાં સ્થિર ન હાઈ ને અસ્થિર થઈ જાય છે, આ રીતે આ શકા, ઢાંક્ષા, વિચિકિત્સા આદિ મિથ્યાદર્શનના જરૂપ છે તે પણ આમાંથી કોઈ-કાઇ પાકય છે. આથી જ આ બધાં સમ્યક્ત્વના અતિચાર કહેવાયા છે. પરપાષડપ્રશંસા અને પરપાષંસ સ્તવ, અર્જુન્ત ભગવાનના શાસનથી ભિન્ન, અભિગ્રહીત અને અનભિગ્રહીતના ભેદથી એ પ્રકરના મિથ્યાર્દષ્ટિથી યુક્ત ક્રિયાવાદિ, અક્રિયાવાદિ, અજ્ઞાનવાદિએ અને વિનયવાદિની પ્રશંસા રૂપ અને પરિચય રૂપ છે, અર્થાત્ મિથ્યાર્દષ્ટિએની પ્રશંસા કરવી પરપાષડપ્રશંસા છે અને તેમની સાથે પરિચય કરવા પરપાષડસ સ્તવ છે, આ બંને પણુ સમ્યક્દનના અતિચાર છે. ભાવપૂર્વક બીજાના અથવા પોતાના ગુણાના પ્રકષ પ્રકટ કરવાને-પ્રશસા કહે છે અને સાધિક અથવા નિરૂપષિક ગુણુવચનને સંસ્તવ કહે છે. અભિમુખગૃહીત દૃષ્ટિ અભિગૃહીતા દૃષ્ટિ છે જેમ કે—'આ જ તત્ત્વ છે' એ જાતના સૌગત આદિના વચન અધા પ્રવચનેાને સમીચીન સમજવું અનભિગ્રહીત મિથ્યાર્દષ્ટિ કહેવાય છે. મેહનીયક્રમ ની વિચિત્રતાના કારણે તથા નયા અનન્ત હાવાથી મિથ્યાદ ન અનેક પ્રકારના હૈય છે. કેાઇ-કાઈ ક્રિયાવાદી હાય છે ક્રિયા કર્તાને અધીન છે, કર્યાં વગર તે થઈ શકતી નથી. આ રીતે આત્માથી અધિષ્ઠિત શરીરમાં સમવાય સ ખ ધથી ક્રિયા રહે છે. એવું સ્વીકારનાર અને આત્માના અસ્તિત્વને સ્વીકાર કરનારા ક્રિયાવાદી કહેવાય છે. તેમના એકસા એંશી (૧૮૦) ભેદ છે. આ ભેદ આ રીતે નિષ્પન્ન થાય છે–(૧) જીવ (ર) અજીવ (૩) અન્ય (૪) પુણ્ય (પ) પાપ (૬) આસત્ર (૭) સંવર (૮) નિર્જરા (૯) મેક્ષ આ નવ પદાર્થોમાંથી પ્રત્યેકની સાથે જીવ છે, સ્વતઃ નિત્યકાળથી ઇત્યાદિ રૂપથી બનનારા વીસ ભેટ્ઠાના નવ પદાની સાથે ગુણાકાર કરવાથી એકસે એંશીની સંખ્યા થઈ જાય છે. અક્રિયાવાદ્વિ નાસ્તિકૈાના એશી ભેટ છે. ઈત્યાદિ ચારે મળીને અભિગૃહીત મિથ્યાર્દષ્ટિઓના કુલ ત્રણસેા ત્રેસઠ (૩૬૩) ભેદ હાય છે. આમાં આત્માનું અસ્તિત્વ નહી સ્વીકારનારા અક્રિયાવાદી એ’શી (૮૦) છે, અજ્ઞાનવાદિના સડસઠ (૬૭) ભેદ છે અને વૈયિકાના ખત્રીસ લે છે. શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૧૧૩ Page #130 -------------------------------------------------------------------------- ________________ અક્રિયાવાદિએના ભેદ આ રીતે થાય છે-જીવ નથી સ્વતઃ કાળથી ' અને જીવ નથી પરંતઃ કાળથી' આ રીતે જીવને લઈને ખારભેદ થાય છે. આ રીતે અજીવ આદિ છ પદાર્થોના પશુ બાર-બાર ભેદ સમજી લેવા જોઈએ. તેમના મતે પુણ્ય અને પાપને સદૂભાવ નથી; આથી સાત પદાર્થોના જ ખાર-ખાર ભેદ હાવાથી ચાŠસી (૮૪) ભેદ થઈ જાય છે. પરન્તુ જેએ આત્માનું અસ્તિત્વ સ્વીકારે છે. તેમના મતે પુણ્ય અને પાપની પણુ સત્તા હાવાથી નવ પદાથ છે અને પ્રત્યેકને લઇને વીસ-વીસ ભેદ થાય છે આથી, તેમના એકસે એંશી ભેદ છે જેમ કે-‘જીન્ન સ્વતઃ નિત્યકાળથી' કાલવાદિઓનુ કહેવુ' છે કે આત્મા સ્વરૂપથી નિત્ય છે કાળથી નહી. એવી જ રીતે ઇશ્વરવાદિઓના બીજો વિકલ્પ સમજી લેવા જોઇએ. ત્રીજે વિકલ્પ આત્મવાદિઓને છે. તેમનુ' કથન છે કે આ બધું, જે જગતમાં દૃષ્ટિગોચર થાય છે, પુરૂષ - સ્વરૂપ જ છે. નિયતિને માનનારાઓના ચેાથા વિકલ્પ છે. પાંચમા સ્વભાવવાદિ છે. આ રીતે સ્વતઃ' શબ્દથી પાંચ વિકલ્પ થાય છે. ‘પરત:' શબ્દથી પણ આ જ પાંચ ભેદ થાય છે. આ દશેની ‘નિત્ય' અને અનિત્ય'ની સાથે ચેાજના કરવાથી જીવ તત્ત્વને લઈને વીસ ભેદુ નિષ્પન્ન થાય છે. એવી જ રીતે શેષ અજીવ આદિ આઠ પદાર્થને લઈને વીસ-વીસ ભેદ હાવાથી બધાં મળીને એકસો એશી ભેદ થઈ જાય છે. વગર વિચા૨ે અને સમજીને કરેલા કર્મબન્ધને નિષ્ફળ માનનારા અજ્ઞાનવાદિઓના મતે, જીવ આદિ નવ તત્ત્વાને અનુક્રમથી સ્થાપિત કરવામાં આવે છે અને પ્રત્યેકની નીચે (૧) સત્ત્વ) (૨) અસ (૩) સત્તસત્ત્વ (૪) અવાચ્યત્વ (૫) સાન્ધ્યત્વ (૬) અસદવાથ્યત્વ (૭) સદસદવાન્ધ્યત્વ એ સાત ભંગ સ્થાપિત કરવામાં આવે છે આ રીતે એક-એક તત્ત્વને લઇને સાતસાત વિકલ્પ હાવાથી ૯×૭=૬૩ વિકલ્પ સિંદ્ધ થાય છે. આ ત્રેસઠ વિકલ્પામાં ઉત્પત્તિના ચાર વિકલ્પ સત્ત્વ, અસત્ત્વ, સદસત્વ અને અવાચ્યત્વને ઉમેરી દેવાથી સડસઠ ભેદ થઈ જાય છે જેમ કે-જીવ સત્ છે એ કાણુ જાણે છે, જીવ અસત્ છે કેણુ જાણે છે ! વગેરે એવી જ રીતે કાણુ જાણે છે કે સત્ની ઉત્પત્તિ થાય છે, અસત્ની ઉત્પત્તિ થાય છે, સત્તસત્ની ઉત્પત્તિ થાય છે અથવા અવાચ્યની ઉત્પત્તિ થાય છે? વૈયિકાના ખત્રીસ ભેદ છે. તેમની માન્યતા એવી છે કે કાયાથી, વચનથી, મનથી અને દાનથી એ રીતે ચાર પ્રકારથી (૧) સુર (૨) નૃપતિ (૩) મુનિ (૪) જ્ઞાનિ (પ) સ્થવિર-વૃદ્ધ (૬) અધમ (૭) માતા અને (૮) પિતા આ આઠેની વિનયવૈયાનૃત્ય કરવા જોઈ એ. તે લેાકેા એમની પૂજા કરે છે. આ રીતે આઠના ચાર સાથે ગુણાકાર કરવાથી (૩૨) ખત્રીસ ભેદ થાય છે, શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૧૧૪ Page #131 -------------------------------------------------------------------------- ________________ અનભિગૃહીત મિથ્યાર્દષ્ટિ એવી ભાવના ભાવે છે કે–સંસાર સમ્બન્ધી વિષયભાગના સુખમાં રચ્યાપચ્યા રહેનાર પુરૂષા માટે મેક્ષનુ' સુખ વ્યર્થ છે. ઉત્તમ અશ્વય અને સમ્પત્તિથી પરિપૂર્ણ અભિજનામાં આરોગ્યતાથી યુક્ત જન્મ પ્રાપ્ત થાય એટલુ' જ પુરતુ છે. આ પ્રકારની ભાવનાના કારણેા સઘળાં દેવતાઓ અને બધાં વ્રતધારીઓમાં સમાન ભાવ અને ઉદાસીનતા રાખે છે. આવી રીતે આત્માનું અસ્તિત્વ માનનારા ક્રિયાવાદિની આત્માનુ અસ્તિત્વ નહી માનનારા અક્રિયાદિની તથા અજ્ઞાનવાદિએની પ્રશંસા કરવી પરપાષ’ડપ્રશંસા છે, જેમ કે‘આ પુણ્યશાળી છે, આ સત્યપ્રતિજ્ઞ છે આ સન્માર્ગ બતાવવામાં પ્રવીણ છે, એમના જન્મ સાક છે' વગેરે. તેમની સાથે-સાથે એક સ્થાને નિવાસ કરવાથી તથા પરસ્પરમાં વાર્તાલાપ કરવાથી થનારા પરિચય સંસ્તવ કહેવાય છે, એક સાથે નિવાસ કરવાથી તથા પરસ્પરમાં વાર્તાલાપ કરવાથી થનારો પરિચય સંસ્તવ કહેવાય છે. એક સાથે નિવાસ કરવાથી, તેમની પ્રક્રિયાને સાંભળવાથી અને ક્રિયાઓને જોવાથી અવિચલ બુદ્ધિવાળા પુરૂષની દૃષ્ટિ તેમજ વિચારમાં ભેદ ઉત્પન્ન થઈ જાય છે. જેમની બુદ્ધિ અસ્થિર છે તેમનું તે કહેવું જશુ? આ કારણે જ ભગવાન્ તીર્થંકરે પાર્શ્વસ્થા (શિથિલાચારિએ) તેમજ સ્વચ્છન્દાચારિએની સાથેના સહવાસના નિષેધ કર્યાં છે. એવાની સાથે એક રાત્રિ પણ્ સહવાસ કરવાથી સમ્યક્દૃષ્ટિ ચાલી જાય છે આથી કુંતીથિકાની પ્રશંસા કરવી અને તેમની સાથે પરિચય કરવા સમ્યગ્દર્શનની મલીનતાનું કારણ છે-ભૃષ્ટતાનું કારણુ છે. આ માટે જ એ અનેને અતિચાર કહેવામાં આવ્યા છે. ઉપાસક દશાંગસૂત્રના પ્રથમ અધ્યયનમાં કહ્યું છે-‘સમ્યક્ત્ત્વના પાંચ મુખ્ય અતિચ ર જાણવા જોઈએ. તે આ મુજખ છે-શંકા, કાંક્ષા, વિચિકિત્સા, પરપાષડપશ’સા અને પરપાષડસ’સ્તવ, ૫૪ના શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૧૧૫ Page #132 -------------------------------------------------------------------------- ________________ અણુવ્રત એવં દિવ્રત કે પાંચ અતિચાર કા નિરૂપણ ‘સમાસ અનુચા ગંધ-વ ઇÈિચાચા તંત્ર અચારા' ઇત્યાદિ સૂત્રાથ—પ્રથમ અણુવ્રતના મધ, વધ, છવિચ્છેદ આદિ પાંચ અતિચાર છે. ૫૪૧૫ તત્ત્વાથ દીપિકા—પૂર્વ સૂત્રમાં સમ્યક્ત્વના શંકા, કાંક્ષા, વિચિકિત્સા, પરપાષડપ્રશંસા અને પરપાષડસ સ્તવ એ પાંચ અતિચારાના સ્વરૂપનુ નિરૂ પણ કરવામાં આવ્યું હવે અતિચારનું પ્રકરણ હાવાથી પાંચ અણુવ્રત તથા દિત્રને આદિ ૭ (સાત) શિક્ષાવ્રતાનાં પાંચ-પાંચ અતિચારોનુ ક્રમશઃ પ્રરૂપણ કરીએ છીએ અહિંસા જેનુ લક્ષણ છે અને સ્થૂળપ્રાણાતિપાત વિરમણ જેનુ સ્વરૂપ છે એવા પ્રથમ વ્રતના પાંચ અતિચાર છે-મન્ધ, વધ, છવિચ્છેદ આદિ ઈટ દેશમાં ગમનને નિધિ અથવા ગાઢ અન્ધન ‘અન્ય' કહેવાય છે. ચાબૂક, લાકડી, સેાટી વગેરેથી પ્રાણિઓને આધાત કરવા વધુ છે-પ્રાણાનેા નાશ નહી', કારણ કે અણુવ્રતી આની પહેલા જ નિવૃત્ત થઈ જાય છે (પ્રાણાતિપાતથી વ્રતના સર્વથા ભંગ થઇ જાય છે અને સર્વથા ભંગ થઈ જવા અતિચાર નહી' પણુ અનાચાર છે) નાક અથા કાનના અગ્રભાગ અથવા અન્ય કોઈ અવયવનું છેદન કરીને શરીરના સૌન્દયને નષ્ટ કરવું છવિચ્છેદ છે. ‘આદિ શબ્દથી અતિભારારોપણ અને ભક્તપાનવ્યવચ્છેદ ગ્રહણ કરવા જોઇએ. જે જેટલા ભાર વહન કરવા માટે સમર્થ છે તેમની ઉપર તેથી અધિક ભાર લાદી દેવા અતિભારારોપણ કહેવાય છે. ગાય, ભે'સ આદિ પ્રાણિઓને ચેાગ્ય પ્રમાણમાં અનાજ પાણી નહીં આપીને તેમને ભૂખ-તરસનું કષ્ટ પહેાંચાડવુ ભક્તપાનવ્યવઢેદ કહેવાય છે.આ અહિંસા લક્ષણ પ્રથમ અણુવ્રતનાં પાંચ અતિચાર છે, એમના સેવનથી અહિ‘સ્રાણુવ્રત આંશિકરૂપથી ખંડિત થઇ જાય છે. ૫૪૧૫ તાથ નિયુકિત-પૂ`સૂત્રમાં સમ્યક્ત્વના શકો, કાંક્ષા, વિચિકિત્સા, પરપાષડપ્રશ’સા અને પર૫ાયડ સ’સ્તવ અતિચાર પ્રતિપાદિત કરવામાં આવ્યા. અતિચારનું આ પ્રકરણ હોવાથી હવે સ્થૂળપ્રાણાતિપાત વગેરેના તથા દિગ્ વ્રત આદિના પાંચ-પાંચ અતિચારાની પ્રરૂપણા કરીએ છીએ, સ પ્રથમ એક દેશ અહિંસારૂપ પ્રથમ અણુવ્રતના પાંચ અતિચાર કહીએ છીએ પ્રથમ અણુવ્રતના બંધ, વધ, છવિચ્છેઃ આદિ પાંચ અતિચાર છે. તેમાંથી દેરડા વગેરેથી ખાધવું અન્ય કહેવાય છે. ચાબુક, લાકડી વગેરેથી મારવુ ૧ધ કહેવાય છે અને શરીરની સુન્દરતાના નાશ કરવા માટે નાક કાન થ્યાદિ શરીરના અવયવેાનુ` છેદન કરવુ. વિચ્છેદ કહેવાય છે. આાદિ' શબ્દથી સ્મૃતિભરારાપણુ અને ભક્તપાનગૃવચ્છેદનુ' ગ્રહણ થાય છે. આ પાંચ સ્થૂળપ્રાણાતિપાત વિરમણૂ નામના પ્રથમ અણુવ્રતના અતિચાર છે અને તેના એક દેશભ’ગના કારણુ હાય છે. શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૧૧૬ Page #133 -------------------------------------------------------------------------- ________________ ઉપાસકદશાંગના પ્રથમ અધ્યયનમાં કહ્યું છે-શ્રમણેાપાસકે સ્થૂળપ્રાણાતિ પાત વિરમણના પાંચ મુખ્ય અતિચાર જાણવા જોઇ એ પરન્તુ તેનું આચરણ કરવું જોઈ એ ની. આ અતિચાર આ પ્રમાણે છે--અન્ય વધ, વિચ્છેદ, અતિભાર અને ભક્તપાનવિચ્છેદ કેાઇની ઉપર તેની શક્તિથી વધારે જો લાદવા અતિભાર અથવા અતિભારારાપન્નુ નામક અતિચાર છે અને પેાતાના તાબા હેઠળના જીવને વખત થયે ભેજન-પાણી ન આપવા ભક્તપાનવિચ્છેદ અતિચાર છે, ૪૧૫ ‘ટીચરણ અનુત્ત સભ્રમવાળા વર્ષે અરા' ઇત્યાદિ સૂત્રા –ત્રીજા અણુવ્રતના સહુસાભ્યાખ્યાન આદિ પાંચ અતિચાર છે. ૪રા તાથ દીપિકા -પૂર્વ સૂત્રમાં સ્થૂળપ્રાણાતિપાત વિરતિ રૂપ અણુવ્રતના અન્ય, વધ, છવિચ્છેદ, અતિભાર અને ભક્તાનવિચ્છેદ, એ પાંચ અતિચારાનું પ્રરૂપણ કરવામાં આન્ગ્યુ, હવે બીજા અણુવ્રતના સહુસાભ્યાખ્યાન આદિ પાંચ અતિચારીની પ્રરૂપણા કરીએ છીએ સ્થૂળમૃષાવાદ વિરમણ નામક બીજા અણુવ્રતના સહુસાભ્યામ્ય ન આદિ પાંચ અતિચાર હાય છે, આદિ' શબ્દથી રહેય ભ્યાખ્યા, સ્વદારમત્રભેદ, મૃષપદેશ અને ફૂટલેખકરણ નામના અતિચારાનુ ગ્રહણુ કરવું જોઇએ. આવેશને વશીભૂત થઈને વગર વિચાર કયે જ એકદમ કાઇની ઉપર મિથ્યાદોષારોપણ કરી નાખવુ' સહસ ભ્યાખ્યાન કહેવાય છે જેમ કે-તૂં ચાર છે, આ ડાકણ છે. વગેરે રહસ્ અર્થાત્ એકાન્તમાં જે થાય તે રડ્ડસ્ય કહેવાય છે. તેમાં મિથ્યા અભિયાગ કરવા રહસ્યાભ્યાખ્યાન છે. પેાતાની પત્નીએ વિશ્વાસ રાખીને જે કહ્યું હાય તે અન્ય પ.સે જાહેર કરી દેવું. સ્વદારસ્ત્રભેદ કહેવાય છે મિથ્યાઉપદેશ આપવા સ્મૃષપદેશ છે. અર્થાત્ આ લાક સબંધી અભ્યુદય અથવા પરલેાક સંબંધી મેાક્ષ વગેરેના વિષયમાં શ ંકાશીલ કેાઈ પુરૂષના પૂછત્રાથી, તત્ત્તાને ન જાણુતા હેવા છતાં પણ્ હિ‘સાયુક્ત વિપરીત ઉપદેશ આપવા એ મૃષપદેશ છે. અસદ્ભૂત સત્યનુ' લેખન કરવું અર્થાત્ ખીજાને દેતરવા માટે ખીજાની મેહર વગેરેથી યુક્ત લીપિનું અનુકરણ કરવું અથવા ખેાટા દસ્તાવેજ ખાતાવહી વગેરે લખવા ફૂલેખકરણ કહેવાય છે. કાઇની થાપણુ એળવવી ન્યાસાપહાર છે. સહસ્રાભ્યાખ્યાન આદિ સ્થૂળ મૃષાવાદ વિરમણુવ્રતના આ પાંચ અતિચાર જાણવ ચેાગ્ય પરન્તુ આચરવા ચૈાગ્ય નથી, ા૪૨ા તત્ત્વાથ નિયુક્તિ એકદેશ હિ’સાત્યાગ રૂપ પ્રથમ અણુવ્રતના પાંચ અતિચારાનું પરૂપણ પહેલા કરવામાં આવ્યુ' છે. હવે ક્રષપ્રાપ્ત સ્થૂળમૃષ વાદ વિરમણૢ નામના ખીજા અણુવ્રતના સહસાભ્યાખ્યાન આદિ પાંચ અતિચારાની શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૧૧૭ Page #134 -------------------------------------------------------------------------- ________________ પ્રરૂપણા કરીએ છીએ બીજા અણુવ્રતના સહસાભ્યાખ્યાન આદિ પાંચ અતિચાર છે. મૃષપદેશ અર્થાત અસત્ય ઉપદેશ બીજા દ્વારા કોઈને છેતરે અથવા જાતે જ બીજાને છેતર મૃપદેશથી વિરત થવું જેનું લક્ષણ છે એવા બીજા અણુવ્રતના સહસાવ્યાખ્યાન આદિ પાંચ અતિચાર છે. વિચાર કર્યા વગર જ, આવેશને તાબે થઈને એકદમ કઈ ઉપર મિષા પણ કરી નાખવું સહસાવ્યાખ્યાન કહેવાય છે કે ઈના રહસ્યને અર્થાત છાની વાતને જાહેર કરી દેવું રહસ્યાભ્યાખ્યાન છે. પોતાની પત્નીની વિશ્વાસપૂર્વક કહેવામાં આવેલી ગુપ્ત વાતને બીજા આગળ જાહેર કરી દેવી વદારમંત્રભેદ કહેવાય છે. મૃષપદેશ અનેક પ્રકારના હોઈ શકે છે જેમ કેકેઈએ સંદેહને વશ ભૂત થઈને કઈ જીવાદિના વિષયમાં પ્રશ્ન કર્યો, પરંતુ તેને યથાર્થ ઉત્તર આપતું નથી પરંતુ અયથાર્થ ઉત્તર આપે છે તે તેને વચન કૃષપદેશ છે. એવી જ રીતે વિવાદરૂપ કલહ હોવાથી ત્યાં જ અથા અન્યત્ર કોઈ એકને છેતરવાને ઉપદેશ આપ એ પણ મૃષપદેશ છે. આવી રીતે જુગાર આદિ સંબંધી કપટ યુક્ત વચન પણ મૃષપદેશમાં સમાવિષ્ટ થાય છે ખેટે લેખ લખ કૂટલેખક્રિયા છે. બીજાની મુદ્રા અથવા હરતાક્ષર સ્વરૂપ લેખ લખી લે, બેટ દસ્તાવેજ અથવા ખાતાવહી લખ વગેરે બધાને કૂલેખન ક્રિયામાં સમાવેશ થઈ જાય છે. પાછી લેવા માટે જે થાપણ રાખવામાં આવે છે, તેને ન્યાસ કહે છે. થાપણરૂપે રાખવા આવેલા ધન અથવા રેકડ આદિ છીનવી લેવા-તે આપવામાં ઈન્કાર કર ન્યાસા પહાર છે. તાત્પર્ય એ છે કે જે વચન દ્વારા ન્યાસથા૫ણ-નું અપહરણ કરવામાં આવે છે તે વચન ન્યાસાપહાર કહેવાય છે. વધારે રાખેલી થાપણને ઓછા ૨વરૂપે પરત કરવા સંબંધીનું વચન ન્યાસાપહાર છે આવી રીતે સહસાવ્યાખ્યાન આદિ ધૂળમૃષાવાદ વિરમણ વનના અતિચાર છે. જે આત્માની વિશિષ્ટ પરિણતિ રૂપ છે. આ પાંચ અતિચાર માત્ર જાણવા જેગ્ય છે પરન્તુ વ્રતભંગના કારણ હેવાથી આચરણીય નથી. કારણ કે ભગવાનની એવી આજ્ઞા છે કે-પાંચ અતિચાર જાણવા જોઈએ, તેમનું આચરણ કરવું જોઈએ નહીં.' અહીં આ સંગ્રહગાથા છે. અત્રે લય અને લક્ષણથી યુક્ત પાંચ અતિચાર કહેવામાં આવે છે સહસાવ્યાખ્યાન, રહસ્યાભ્યાખ્યાન, સ્વદારમંત્રભેદ, મૃષપદેશ અને કલેખ, આ પાંચ અતિચારોના નામ છે. આ પાંચેનું સ્વરૂપ હવે પછી કહેવામાં આવે છે શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧૧૮ Page #135 -------------------------------------------------------------------------- ________________ (૧) વિચાર કર્યાં વગર જ ખીજા પર મિથ્યાદોષારોપણ કરવું સહસાબ્યાખ્યાન અતિચાર આગમમાં કહેલ છે, જેમ કે-તૃ' ચેાર છુ', તૂ' નીચ છુ. વગેરે. (૨) એકાન્તમાં મિત્રાએ કેાઇ ગુપ્ત મંત્રણા કરી છે, એવું મિથ્યાદેોષારાપણુ કરવુ` રહસ્યાભ્યાખ્યાન કહેવાય છે. (૩) પાતાની સ્ત્રી અથવા મિત્ર વગેરેની છાની વાતને જાહેર કરવી સ્વદારમત્રભેદ છે. (૪) અભ્યુદય અથવા નિશ્રેયસના વિષયમાં શકાશીલ કાઈ પુરૂષ દ્વારા પ્રશ્ન પૂછવાથી, વારતવિક સત્યને ન જાણતા છતાં મિથ્યા ઉત્તર આપવા મિર્થ્ય પદેશ કહેવાય છે. (૫) બીજાને છેતરવાના આશયયી, હાથચાલાકીથી, ખીજાના હસ્તાક્ષરાની નકલ કરવી ફૂટલેખક્રિયા છે. ૫૧-બા ઉપાસકદશાંગના પ્રથમ અધ્યયનમાં કહ્યું છે-થૂળમૃષાવાદ વિરમણુ વ્રતના પાંચ અતિચાર જાણવા ચાગ્ય જરૂર છે પરન્તુ આચરવા ચૈાગ્ય નથી આ અતિચાર આ પ્રમાણે છે–સહુસાભ્યાખ્યાન, રહસ્યાભ્યાખ્યાન, સ્વદારમ ́ત્રભેદ, મૃષાપદેશ અને ફૂટલેખકરણ. ૪૨૫ તીસરે અણુવ્રત કે સ્તનાહતાદિ પાંચ અતિચારોં કા નિરૂપણ ‘તચરલ સેૉકાઢ્યા તંત્ર અચારા' ઈત્યાદિ સૂત્રા –તેનાહત વગેરે ત્રીજા અણુવ્રતના અતિચાર છે. ।।૪૩ા તાથ દીપિકા-પૂ`સૂત્રમાં ક્રમપ્રાપ્ત સ્થૂળમૃષાવાદ વિરમણુ વ્રત નામના ખીજા અણુવ્રતના સહસાભ્યાખ્યાન આદિ પાંચ અતિચાર બતાવવામાં આવ્યા હવે ક્રમપ્રાપ્ત સ્થૂળસ્તેય વિરમણુ નામના ત્રીજા અણુવ્રતના સ્તેનાહત આદિ પાંચ અતિચારાની પ્રરૂપણા કરીએ છીએ શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૧૧૯ Page #136 -------------------------------------------------------------------------- ________________ ત્રીજા રધૂળ અદત્તાદાન વિરમણ નામના અણુવ્રતના પાંચ અતિચાર છે(૧) તેનાહત (૨) તસ્કરગ (૩) વિરૂદ્ધર જ્યોતિકમ (૪) કૂટતુલાકૂટમાન અને (૫) તત્પતિરૂપક વ્યવહાર આ પાંચ અતિચાર આત્મામાં મલીનતા ઉત્પન્ન કરનારા આત્માના પરિણામ વિશેષ છે. એમનું સ્વરૂપ નીચે મુજબ છે (૧) તેનો અર્થ ચોર છે. ચોરો દ્વારા ચોરી કરીને લવાયેલા સેના ચાંદી વગેરે દ્રવ્યને લોભને વશ થઈ ને ઓછી કિંમતે ખરીદી લેવું તેનાહત અતિચાર છે. () તસ્કરો અર્થાત્ ચોરોને પ્રેરણા આપવી, જેમ કે- “તમે પારકા ધનનું હરણ કરે વગેરે કહીને તેમને ઉત્સાહિત કરવા, ચેરી માટે પ્રેરિત કરવા તેનાગ છે. (૩) ચગ્ય અથવા ન્યાયસંગતથી વિપરીત કોઈ અન્ય પ્રકારથી ગ્રહણ કરવું અતિક્રમ કહેવાય છે. રાજાની આજ્ઞા વગેરેને સ્વીકાર કરવો, તેનાથી વિરૂદ્ધ કાર્ય ન કરવું. વિરૂદ્ધ રાજ્યમાં અતિક્રમ કરવું વિરૂદ્ધ રાજ્યાતિક્રમ કહેવાય છે. તાત્પર્ય એ છે કે મિત્ર રાજ્યનું અપમાન કરનાર અને પર રાષ્ટ્રના માટે ઉપકારક વ્યવહાર, વિરૂદ્ધ રાજ્યાતિક્રમ છે. (૪) અનાજ વગેરે જોખવાનું લાકડા વગેરેથી બનેલું માપમાન કહે. વાય છે. ત્રાજવા આદિને ઉન્માન કહે છે. નાના-ઉન્માનથી બીજાને અનાજ અથવા સુવર્ણ વગેરે આપવું અને મેટા વડે પિતાના માટે લેવું, આ જાતને વ્યવહાર કૂતુલાકૂટમાન કહેવાય છે. (૫) અસલી વસ્તુમાં બનાવટી ચીજ ભેળવી દઈ ને તેને મૂળ વસ્તુના રૂપમાં વેચી તપ્રતિરૂ વ્યવહાર કહેવાય છે. જેમ કે બનાવટી ચાંદી જેવા તાંબા અને રૂપાથી બનાવવામાં આવેલા સિકકાઓથી ઠગાઈ કરવા માટે કયવિક્રય વ્યવહાર કરે. તાંબાથી બનાવેલા, ચાંદી-નાથી બનાવેલા અને તાંબા તથા રૂપાથી બનાવેલા સિકકા હિરણય જેવા હોય છે. આવા સિક્કા કઈ-કઈ પુરૂષ, લેકેને છેતરવા માટે બનાવે છે. તે જ સિક્કાઓને પ્રતિ રૂપક (નકલી) કહે છે. તે પ્રતિરૂપકોથી કય-વિય વ્યવહાર કરો પ્રતિરૂપવ્યવહાર કહેવાય છે. તસ્કરપ્રયોગ આદિ એ પાંચે યૂળસ્તેય વિરમણ નામના ત્રીજા અણુવ્ર તના અતિચાર છે. આથી રસ્થૂળ અદત્તાદાન વિરતિ નામના ત્રીજા અણુવ્રતના, તસ્કરગ આદિ પાંચ અતિચારોથી બચીને તેમનું પાલન કરવું જોઈએ. ૪૩ તત્વાર્થનિયુકિત- પહેલા સ્થળમૃષાવાદ વિરતિ નામના બીજા અણુ વતના મૃષપદેશ આદિ પાંચ અતિચારોનું પ્રરૂપણ કરવામાં આવ્યું. હવે ક્રમ પ્રાપ્ત સ્થૂળસ્તેય વિરમણ નામક ત્રીજા અણુવ્રતના સ્તન હત આદિ પાંચ અતિચારની પ્રરૂપણ કરવા માટે સૂત્રકાર કહે છે શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧૨૦ Page #137 -------------------------------------------------------------------------- ________________ તેન હત આદિ પાંચ અતિચાર ત્રીજા અણુવ્રતના છે. “આદિ શબથી તરકપ્રિયેગ, વિરૂદ્ધ રાજ્યોતિક્રમ, કૂટતુલાકૂટમાન અને ત—તિરૂપક વ્યવહારનું ગ્રહણ થાય છે. આ રીતે આ પાંચ અતિચાર આત્મામાં મલીનતા ઉત્પન્ન કરનારા પરિણામ વિશેષ છે. એમનું સ્વરૂપ આ પ્રમાણે છે– (૧) સ્તન અર્થાત્ ચોરો દ્વારા ચેરીને લાવેલા સુવર્ણ–વસ આદિ પદાર્થોને કીમત ચૂકવ્યા વગર જ અથવા ઓછામાં ઓછી કીમતમાં લઈ લેવા તેન હતાદાન અતિચાર છે. આ પ્રમાણે કરવામાં અનેક જોખમો હોય છે. આથી તેમને ત્યાગ કરવામાં જ શ્રેય છે. (૨) ચોરી કરતા ચોરને પ્રેરણા કરવી તસ્કરોગ છે જેમ કે તું દ્રવ્ય આદિ ચોરી લે, આ રીતે ચોરી કરવા માટે પ્રેરણા આપવી અથવા ચેરીની આજ્ઞા આપવી તરકપ્રિયોગ છે અથવા પરકીય દ્રવ્યના અપહરણના ઉપકરણ કાતરવું વગેરેના પ્રવેગને તસ્કરપ્રવેગ કહે છે. અણુવ્રતીએ આવા ઉપકરણ ન તો બનાવવા જોઈએ અથવા ન વેચવા જોઈએ. (૩) પરસ્પર વિરોધી બે રાજાઓનું રાજ્યાતિષ્ક્રમ ઉલ્લંઘન કરવું વિરૂદ્ધ ૨. જ્યાતિક્રમ છે. કોઈ એક રાજ્યના નિવાસી લેભ અથવા ઈષ્યના કારણે બીજાના રાજ્યમાં વરતુઓને કય-વિક્રય કરે છે અથવા અન્ય રાજ્યના નિવાસી બીજાના રાજ્યમાં વગર રજાએ ચાલ્યા જાય છે. આ રીતે વિરૂદ્ધ રાજ્યાતિક્રમ સમજવું જોઈએ. તાત્પર્ય એ છે કે પરસ્પર વિરોધી રાજે દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાનો અનાદર કરીને દાન-આદાન વગેરે કરવા તેય (ચેરી) છે આથી આ પ્રમાણે ન કરવું જોઇએ. (૪) સેર, મણ આદિ તથા લાકડા વગેરેના બનાવેલા મા ૫, માન કહેવાય છે અને ત્રાજવા વગેરે ઉન્માન કહેવાય છે. નાના માન-ઉન્માનથી બીજાને અનાજ અથવા સુવર્ણ વગેરે આપવા અને પિતાના માટે મોટાને ઉપગ કરે, આ કૂટતુલાકૂટમાન કહેવાય છે. છેતરવાના આશયથી બેટ જોખવું અથવા માપવું એગ્ય નથી. (૫) સોના-ચાંદી વગેરેમાં તેના જ જેવી અન્ય કોઈ ધાતુનું મિશ્રણ કરીને સેના-ચાંદીના રૂપમાં વેચાણ કરવું અથવા કોઈ પણ વસ્તુમાં મિશ્રણ કરીને વેચવું તત્પતિરૂપક વ્યવહાર કહેવાય છે. સુવર્ણ જે વર્ણ વગેરે હોય છે. તે જ પ્રકારના અન્ય દ્રવ્યને પ્રયોગ વિશેષથી વર્ણ, વજન આદિથી યુક્ત દ્રવ્ય તૈયાર કરવા સુવર્ણની પ્રતિરૂપક ક્રિયા છે. એવી જ રીતે ચાંદી બનાવટી તૈયાર કરી લેવી એ પણ તપ્રતિરૂપકકિયા કહેવાય છે. આ પ્રમાણે જ અન્ય વસ્તુઓના વિષયમાં સમજી લેવું જોઇએ–જેમ કે શીંગડા સહિત ગાય આદિના શીંગડાં, અગ્નિપકવ, અધમુખ, સીધા અથવા વાંક, ધાય અજબના કરી શકાય છે કે જેથી તે ગાય વગેરે કંઈ જુદાં જ ભાસે ! શીંગડા વગેરે આ પ્રમાણે કરી દેવાથી સરળતાથી તે ગાય ઓળખી શકાતી હું શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧ ૨૧ Page #138 -------------------------------------------------------------------------- ________________ નથી અને બીજાને વેચી શકાય છે. છદ્મરૂપતા ઉત્પન્ન કરવી વ્યાજીકરણ કહેવાય છે. અણુવ્રતધારીએ આ પ્રમાણે કરવું જોઈએ નહીં. આવી રીતે તેનાહત આદિ પાંચ સ્થળસ્તેય વિરમણ અણુવ્રતના અતિચાર છે. અણુવ્રતીએ આ પાંચે અતિચારોને વજર્ય ગણવા જોઈએ. આ અતિચારોને પરિત્યાગ કરીને સ્થૂળતેય વિરમણ રૂપ ત્રીજા અણુવ્રતનું સમીચીન રૂપથી પાલન કરવું જોઈએ. ઉપાસક દશાંગના પ્રથમ અધ્યયનમાં કહ્યું છે– સ્થળ અદત્તાદાન વિરમણ વ્રતના પાંચ અતિચાર જાણવા જોગ છે પરન્ત આચરવા ચોગ્ય નથી. આ અતિચાર આ પ્રમાણે છે–સ્તનાહત. તસ્કરોગ વિરૂદ્ધ રાજ્યાતિક્રમ કૂટતુલાકૂટમાન, ત—તિ રૂપક વ્યયહાર, ૪૩ ચોથે અણુવ્રત કે પાંચ અતિચાર કા નિરૂપણ “પરથાર સૂત્તરિયા પરિણિયા ઈત્યાદિ સૂત્રાર્થ-ઈવરિકા પરિગ્રહીતાગમન આદિ ચતુર્થ અણુવ્રતનાં પાંચ અતિચાર છે. ૪૪ તવાથદીપિકા-પહેલા ક્રમ પ્રાપ્ત ત્રીજા અણુવ્રત રધૂળરતેય વિરમણ વતના તકરપ્રયાગ આદિ પાંચ અતિચાર પ્રરૂપિત કરવામાં આવ્યા હવે ક્રમ પ્રાપ્ત ચોથા સ્થૂળ શૈથુન વિરમણ વ્રતના ઈત્વરિકા પરિગ્રહીતાગમન આદિ પાંચ અતિચારે નું કથન કરીએ છીએ ધૂળમથુન વિરમણ રૂપ ચાય અણુવ્રતના ઇત્વરિકા પરિગૃહીતાગમન વિગેરે પાંચ અતિચાર જાણવા જોઈએ. આ અતિચારો આત્મામાં મલીનતા ઉત્પન્ન કરવાવાળા પરિણામ વિશેષ છે. આ પાંચ અતિચાર આ મુજબ છે(૧) ઇરિકાપરિગૃહીતાગમન (૨) અપરિગ્રહીતાગમન (૩) અનંગકીડા (૪) પર વિવાહ કરણ અને (૫) કામગતીત્રાભિલાષ આ પાંચે અતિચારોનું સ્વરૂપ નિમ્નલિખિત છે. (૧) ઇરિકા અર્થાત્ અલ્પવયસ્કા અથવા નાની (કાચી) વયની જો કે તેનું વેવીશાળ થઈ ગયું છે અથવા વિવાહિત થવાથી કોઈની પત્ની થઈ ચૂકી છે તે પણ દારકર્મ માટે સર્વથા અસમર્થ છે. તેની સાથે ગમન કરવું ઈવરિકાપરિગૃહીતાગમન છે. (૨) જે વાગૂદત્તા છે પરંતુ જે વિવાહિત નથી તે અપરિગૃહીતા કહે, વાય છે. તેની સાથે ગમન કરવું અપરિગૃહીતાગમન કહેવાય છે. (૩) સંભોગના અંગે સિવાયના અન્ય અંગોથી કીડા કરવી અનંગકીડા કહેવાય છે. (૪) પિતાના સન્તાન સિવાયના બીજાઓને વિવાહ કરાવે પરવિવાટકરણ કહેવાય છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧૨૨ Page #139 -------------------------------------------------------------------------- ________________ (૫) કામગની ઉત્કૃષ્ટ અભિલાષા થવી કામગતીભિલાષ અતિચાર છે. પિતાની પત્ની સાથે વધારે કામસેવનની ઈચ્છા રાખવાથી પણ આ અતિચાર લાગે છે. કામોત્તેજક વાજીકરણ આદિ પ્રયોગ કરીને, ખરજવાને ખજવાળવાની માફક, કામગની ઘણી શક્તિ સંપાદન કરીને કામ ગની ઈરછાને વધારવી એ પણ કામભે ગતીવ્રાભિલાષ છે. આત્મા તેમજ મનમાં મલીનતાં ઉત્પન્ન કરવાના કારણે-આ અતિચાર છે. આ રીતે આ પરવિવાહરણ આદિ સ્વદારસંતોષ રૂપ યૂ મિથુન વિરતિ લક્ષણવાળા ચેથા અણુવ્રતના અતિચાર છે. આ કારણે ચેથા અણુવ્રતના ધારકે પરવિવાહકરણ આદિ પાંચ અતિચારેને પરિહાર કરીને સ્વદારતેષ વ્રતનું સમપ્રકારથી પાલન કરવું જોઈએ. અન્યથા પરવિવાહકરણ આદિ પાંચ અતિચારોનું સેવન કરવાથી શું અણુવ્રત ખંડિત (દૂષિત થઈ જાય છે, ભગવાને અતિચારના વિષયમાં કહ્યું છે-“અતિચાર જાણવા યોગ્ય જરૂર છે પણ આચરણમાં મૂકવા છે.ગ્ય નથી.” ઇજા - તત્ત્વાર્થનિયુકિત-પૂર્વસૂત્રમાં ક્રમપ્રાપ્ત ત્રીજા અણુવ્રત સ્થૂળસ્તેય વિરમણ વ્રતને તકરપ્રયાગ આદિ પાંચ અતિચારોનું પ્રરૂપણ કરવામાં આવ્યું, હવે કમપ્રાપ્ત, સ્થૂળમૈથુન વિરમણ, જે સ્વદારસંતોષાત્મક છે, તે ચેથા અણુવ્રતના ઈત્વરિકાપરિગૃહીતાગમન આદિ પાંચ અતિચારોની પ્રરૂપણ કરીએ છીએ ચોથા સ્વદ રસતેષ રૂપ ધૂળમૈથુન વિરમણ વ્રતના ઈવરિકા પરિગ્રહી તાગમન આદિ પાંચ અતિચાર જાણવા ગ્ય છે-(૧) ઇરિકા પરિગ્રહીતાગમન (૨) અપરિગ્રહીતાગમન (૩) અનંગક્રીડા (૪) પરવિવાહરણ અને (૫) કામગતીત્રાભિલાષ આ પાંચ અતિચાર આત્માને મલીન કરનારાં દુષ્પરિણામ છે. એમનું સ્વરૂપ આ પ્રકારનું છે (૧) ઈન્ફરિકા અર્થાત્ અલ્પવયસ્ક અથવા કાચી વયવાળી સ્ત્રી તે પરિગૃહીતા અર્થાત્ વિવાહિત થઈ ચૂકી હોય તે પણ તેની સાથે ગમન કરવું ઈત્વરિકાપરિગ્રહીતા કહેવાય છે. (૨) જેનું વાગ્દાન થઈ ગયું હોય તે અપરિગૃહીતા કહેવાય છે, અર્થાત્ જેની સાથે સગપણ થઈ ગયું છે પરંતુ લગ્ન ન થયું હોય એવી સ્ત્રીની સાથે ગમન કરવું અપરિગૃહીતાગમન છે, (૩) કામગના અંગો સિવાયના અન્ય અંગેથી ક્રીડા કરવી અનંગકીડા અતિચાર છે. (૪) પિતાના સન્તાન સિવાય બીજાને વિવાહ સંબંધ જેડ પરવિવાહકરણ કહેવાય છે. (૫) શબ્દ આદિ કામોની તીવ્ર અભિલાષા રાખવી કામગતીત્ર. ભિલાષ અતિચાર છે. પોતાની પત્ની સાથે નિરન્તર ભેગ ભેગવવાની ઈચ્છા શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧ ૨ ૩ Page #140 -------------------------------------------------------------------------- ________________ રાખવાથી પણ આ અતિચાર લાગે છે. કામોત્તેજક વાજીકરણ આદિને પ્રયોગ કરીને ખરજવું ખજવાળવાની માફક અતિશય કામભોગની શક્તિ સપાદિત કરવી એ પણ આ અતિચારને ભાગ ગણાય છે. આત્મામાં મલીનતા ઉત્પન્ન કરવાના કારણે આ અતિચાર કહેવાય છે. ધૂળમૈથુન વિરમણ—અણુવ્રતી શ્રાવકે ઈત્વરિકા પરિગૃહીતાગમન અદિ પાંચ અતિચારનો ત્યાગ કરીને સ્વદારસંતોષ નામક આવ્રતનું સમ્યક્ પ્રકારથી પાલન કરવું જોઈએ. ઉપાસકદશાંગના પ્રથમ અધ્યયનમાં કહ્યું છે-“સ્વદારસંતેષ વ્રતના પાંચ અતિચાર જાણવા જોઈએ પરંતુ તેમનું આચરણ કરવું જોઈએ નહીં. આ પાંચ અતિચારે આ પ્રમાણે છે–ઈ–રિકાપરિગૃહીતાગમન અપરિગૃહીતાગમન, અનંગસ્ક્રીડા પરવિવાહરણ અને કામગતીવાભિલાષ- ૪૪ પાંચ અણુવ્રત કે પાંચ અતિચાર કા નિરૂપણ વંજમા fણાવસ્થqમાળારૂમારા ઈત્યાદિ સૂત્રાર્થ–પાંચમા પરિગ્રહ પરિમાણ વ્રતના ક્ષેત્રવાતુ પ્રમાણતિક્રમ આદિ પાંચ અતિચાર છે. ૪પા તત્ત્વાર્થદીપિકા-પૂર્વસૂત્રમાં ક્રમ પ્રાપ્ત ચેથા અણુવ્રત સ્થળમૈથુન નિવૃત્તિ રૂપ તથા સ્વદારતાષાત્મક ઈરિકાપરિગ્રહીતાગમન આદિ પાંચ અતિચારોનું પ્રરૂપણ કરવામાં આવ્યું, હવે ક્રમ પ્રાપ્ત સ્થૂળ પરિગૃહવિરમણ રૂપ પાંચમાં અણુવ્રતના ક્ષેત્રવાતુમાણતિક્રમ આદિ પાંચ અતિચારોનું પ્રતિપાદન કરીએ છીએ પાંચમાં સ્થૂળ પરિગ્રહવિરતિ નામક અણુવ્રતનાં પાંચ અતિચાર છે જેવા કે-(૧) ક્ષેત્રવાતુમાણતિક્રમ (૨) હિરણ્યસુવર્ણ પ્રમાણતિક્રમ (૩) ધન ધાન્ય પ્રમાણુતિક્રમ (૪) દ્વિપદચતુષ્પદપ્રમાણુતિક્રમ અને (૫) કુખ્યપ્રમાણું શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧ ૨૪ Page #141 -------------------------------------------------------------------------- ________________ તિક્રમ આ અતિચાર આત્મામાં મલીનતા ઉત્પન્ન કરવાવાળા દુષ્પરિણામ છે. એમનું સ્વરૂપ આ પ્રકારે છે-(૧) ક્ષેત્ર અર્થાત્ ખેતર જ્યાં ધાન્યની ઉપજ થાય છે, વસ્તુ અર્થાત્ નિવાસ કરવાનુ` મકાન આશય એ છે કે ઉઘાડી જમીન ખેતર કહેવાય છે અને મધેલી જમીનને વસ્તુ કહે છે. (૨) ચાંદી વગેરે ધાતુએ, જેનાથી લેવડ-દેવડના વ્યવહાર થાય છે, હિરણ્ય કહેવાય છે અને સુવર્ણના અથ કંચન છે, જેને સોનુ` કહે છે. (૩) ગાય, ભેંસ, હાથી, ઘેાડા વગેરે ધન કહેવાય છે અને ડાંગર ત્રીહિ અર્થાત્ ચાખા વગેરેને ધાન્ય કહે છે. (૪) દાસી, દાસ વગેરેને દ્વિપદ તથા ગાય ભેંસ આદિને-ચતુષ્પદ કહે છે. (૫) ત્રાંબુ, લેતું, કાંસુ વગેરે કુખ્ય કહેવાય છે. આ ક્ષેત્ર, વાસ્તુ, હિરણ્ય, સુવણુ ધન, ધાન્ય, દ્વિપદ, ચતુષ્પદ અને કુષ્યના પ્રમાણુના અત્યન્ત લાભને વશીભૂત થઈ ને ઉલ્લંઘન કરવું પાંચમા વ્રતના અતિચાર છે. ‘હું આટલેા જ પરિગ્રહ રાખીશ, આથી વિશેષ નહી,' આવી રીતે મર્યાદિત ક્ષેત્ર, વાસ્તુ, ધન, ધાન્ય આદિ સંબંધી પ્રમાણુથી વધારે ગ્રહણ કરવુ પાંચમાં અણુવ્રતધારી શ્રાવક દ્વારા ત્યાગ કરવામાં આવે છે આથી તે નિયત પ્રમાણથી અધિક ક્ષેત્ર-વાસ્તુ આદિનું ગ્રહણ કરવું અતિચાર છે આ કારણે સ્થૂળપરિગ્રહ વિરમણુ નામક પાંચમા અણુવ્રતના ધારક શ્રાવકે પ્રમાણથી વધારે ક્ષેત્ર, વાસ્તુ. ધન, ધાન્ય, હિરણ્ય અને સુવર્ણ ના પરિત્યાગ કરતા થકા પાંચમા અણુવ્રતનું સમ્યક્ પ્રકારે પાલન કરે. આમાં ત્રીદ્ધિ આદિ ધાન્ય અઢાર પ્રકારના હાય છે. કહ્યું પણ છે— (૧) ગાધૂમ (ઘઉં), (૨) શાલિ (ચેાખા) (૩) યવ (જવ) (૪) સÖવ (સરસવ) (પ) માષ (અડદ) (૬) મુદ્દ્ગ (મગ) (૭) શ્યામાક (સામેા (૮) *ગુ (૯) તિલ (તલ) (૧૦) કાદ્રવ (કાદરા) (૧૧) રાજમાષ (૧૨) કીનાશ, (૧૩) નાલ (૧૪) મઠ (૧૫) વૈણુવ (૧૬) આઢકી (૧૭) સિમ્બા (૧૮) કળથી (ચા) વગેરે એ અઢાર ધાન્ય છે. ૫૧! આમાંથી કીનાશના અથ થાય છે લાંગલ ત્રિપુટ, નાલ મકુને કહે છે, મઠ વૈણુવ છારિને કહે છે અને માઢકીને અથ તુવેર છે. ‘તુવર, ચણા, અડદ, મગ, ઘઉં, ચાખા અને જવ અને બુદ્ધિમાન લેાકેા સમધાન્ય કહે છે. તલ, શાલિ અને જવને ત્રિધાન્ય કહે છે, ૫૪૫૫ તત્ત્વાથ નિયુક્તિ—આની પહેલા ચેાથા સ્થૂળમૈથુન વિરતિ નામક ચેાથા અણુવ્રતના ઇરિકાપરિગૃહીતાગમન આદિ પાંચ અતિચાર કહેવામાં આવ્યા છે. હવે ક્રમપ્રાપ્ત સ્થૂળપરિગ્રહ પરિમાણુનામક પાંચમાં અણુવ્રતના જેને ઈચ્છા પરિમાણુ પણ કહે છે. પાંચ અતિચારાનુ પ્રરૂપણ કરીએ છીએ શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૧૨૫ Page #142 -------------------------------------------------------------------------- ________________ પાંચમા ઇચ્છાપરિમાણુ અથવા સ્થૂળપરિગ્રહ વિરમણુવ્રતના પાંચ અતિચાર છે-(૧) ક્ષેત્રવાસ્તુપ્રમાણુતિક્રમ (૨) હિરણ્યસુવણુ પ્રમણાતિક્રમ (૩) ધનધાન્યપ્રમાણુ તિક્રમ (૪) દાસદાસદ્વિપદ ચતુષ્પદપ્રમાણુ તિક્રમ અને (૫) મુખ્યપ્રમાણાતિક્રમ આ પાંચ અતિચાર આત્મામાં મલીનતા ઉત્પન્ન કરનારા દુપરિશુતિ રૂપ છે. ક્ષેત્ર-વાસ્તુથી લઈને મુખ્ય પર્યન્તના આટલા જ પરિગ્રહ મને કલ્પ છે, એથી વિશેષ નહી” એ રીતે પહેલા પચ્ચકખાણ કરીને જે પણ પ્રમાણ રાખ્યુ છે, તેનુ ઉલ ́ધન કરવુ. અર્થાત્ પહેલા સ્વીકારેલા પ્રમાણથી તે વસ્તુએ વધુ પ્રમાણમાં ગ્રહણ કરવી પ્રમાણાતિક્રમ કહેવાય છે. આમાંથી ક્ષેત્રના અથ છે-ધાન્યની ઉત્પત્તિની ભૂમિ અર્થાત્ ખેતર, ખેતર એ પ્રકારના હાય છે. સેતુક્ષેત્ર અને કેતુક્ષેત્ર નિવાસ કરવા માટેની ઢાંકેલી જમીન વાસ્તુ કહેવાય છે. તેના ત્રણ ભેદ છે-ખાત, ઉચ્છિત તેમજ ઉયરૂપ જમીન ઉપર આધારિત આદિને ખાત-વાસ્તુ કહે છે, મહેલ મકાન વગેરે ઉચ્છિત કહેવાય છે અને તલ ધરની ઉપર બનાવેલા મહેલ-મકાન આદિ ઉભયરૂપ કહેવાય છે. પચ્ચખાણુ કરવાના સમયે ક્ષેત્ર-વાસ્તુનુ પરિમાણુ યુ કે-આટલા ખેતર અને મકાન હું રાખીશ, આનાથી વધારે ન રાખવાના હુ`પચ્ચખાણ ધારણ કરૂ' છું-જીવુ. ત્યાં સુધી, એક વર્ષ સુધી અથવા ચાર માસ સુધી આ રીતે પચ્ચખાણુ કરેલાં ક્ષેત્ર અને વાસ્તુના પ્રમાણથી અધિક, તેજ મર્યાદામાં ગ્રહણ કરવા, સ્થૂળપરિગ્રહ વિરમણુ અથવા ઇચ્છાપરિમાણુ રૂપ વ્રતના અતિચાર છે. . ધનના આશય છે, ગાય, ભે'સ, હાથી, ઘેાડા, ઘેટાં, ખકરાં, ઉંટ, ગધેડા વગેરે ચાપગા અને ધાન્યનેા અથ છે ઘઉં, ડાંગર, જવ, ચેખા, મગ, અડદ, તલ, કાદરા વગેરે પાંચમા અણુવ્રતના ધારક શ્રાવકે આ મને મર્યાદિત જ રાખવા જોઈ એ. પ્રમાણથી અધિક ધન-ધાન્યનું ગ્રહણુ સ્થૂળપરિગ્રહવિરતિ અણુવ્રતના અતિચાર છે. હિરણ્ય, રજત આદિ ધાતુએને કહેવામાં આવે છે. તેનાથી બનેલા જાતજાતના પાત્ર વગેરે પણ હિરણ્ય જ કહેવાય છે. સુવર્ણ ના અથ કાંચન છે. ઉપલક્ષણથી ઈન્દ્રનીલમણિ, મરકતમણિ, પદ્મરાગમણિ તથા રત્ન વગેરે પણ સમજી લેવા જોઇએ. આ હિરણ્ય, સુવણુ વગેરેનુ જે પ્રમાણુ અંગીકાર કરેલ છે, તેથી વધારે તેમનું ગ્રડું કરવાથી પાંચમા અણુવ્રતના અતિચાર થઇ જાય છે. આવી જ રીતે દાસી દાસ આદિ દ્વિપદ્મ તથા ગાય ભેંસ આદિ ચાપગાનું પૂર્વકૃત પરિમાણુથી અધિક તેમનું ગ્રહણ કરવું એ પણ પાંચમાં અણુવ્રતના અતિચાર છે. એ જ પ્રમાણે કાંસુ, તાંબુ, લેહું', સીસુ, રંગા, માટી આદીના પાત્રનુ જે પરિમાણુ કયુ હોય, તેનાથી વધુ ગ્રહણ કરવાથી પાંચમાં વ્રતના અતિચાર શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૧૨૬ Page #143 -------------------------------------------------------------------------- ________________ લાગે છે. આથી પાંચમા અણુવ્રતના ધારકે ક્ષેત્રવાસ્તુપ્રમાણાતિક્રમ આદિ પાંચે અતિચારાના પરિત્યાગ કરવા જોઈએ અન્યથા ક્ષેત્ર-વાસ્તુ વગેરેને પ્રમાણથી અધિક ગ્રહણ કરવાથી ઇચ્છાપરિમાણુવ્રતનું પાલન થશે નહી'. ઉપાસકદશાંગના પ્રથમ અધ્યયનમાં કહેવામાં આવ્યુ છે-શ્રમણેાપાસકે ઇચ્છાપરિમાણુવ્રતના પાંચ અતિચાર જાણવા જોઈ એ પરન્તુ તેમનુ આચરણ કરવુ જોઈ એ નહી. આ પાંચ અતિચાર આ પ્રમાણે છે-(૧) ધન-ધાન્ય પ્રમાણાતિક્રમ (૨) ક્ષેત્ર-વાસ્તુપ્રમાણાતિક્રમ (૩) હિરણ્ય-સ્વર્ણ પ્રમાણુતિક્રમ (૪) દ્વિપદ-ચતુષ્પદ પ્રમાણાતિક્રમ અને કુષ્યપ્રમાણાતિક્રમ. ૪પા ‘ફિસિયત પવૃદ્ધત્તિ' ઈત્યાદિ દિગ્વિરત્યાદિ સાત શિક્ષાવ્રત કે પાંચ પાંચ અતિચારોં કા નિરૂપણ સૂત્રા–દિશાવ્રતના ઉધ્વ'દિશાપ્રમાણાતિક્રમ આદિ પાંચ અતિચાર જાણવા જોઈએ. ૫૪૬ા તત્ત્વાથ દીપિકા—માનાથી પહેલા સ્થળપ્રાણાતિપાતવિરમણ આદિ પાંચ અણુવ્રતાના ક્રમથી પાંચ-પાંચ અતિચારાનું પ્રતિપાદન કરવામાં આવ્યુ છે, હવે દિગ્દત આદિ સાત ગુણવ્રત તથા શિક્ષાવ્રતામાંથી પ્રત્યેકના પાંચ-પાંચ અતિચારાનું નિરૂપણ કરવા માટે સપ્રથમ પહેલા દિગ્દત નામ* ગુણુવ્રતના પાંચ અતિચારી કહીએ છીએ દિવિરતિ નામક ગુણુવ્રતરૂપ શિક્ષાવ્રતના પાંચ અતિચાર છે–(૧) 'દિશા-પ્રમાણાતિક્રમ (૨) અાદિશાપ્રમાણાતિક્રમ (૩) તિ ́િશાપ્રમાણાતિક્રમ (૪) ક્ષેત્રવૃદ્ધિ અને (૫) સ્મૃતિ-અન્તર્ધાન આ પાંચ અતિચાર ગાત્માને મલીન મનાવનારા દુષ્પરિણામ છે, શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૧૨૭ Page #144 -------------------------------------------------------------------------- ________________ આમાંથી પૂર્વ આદિ દિશાઓમાં ગમન વગેરે કરવાની જે મર્યાદા બાંધી છે, તે મર્યાદા અર્થાત્ પરિમાણનું ઉલ્લંઘન કરવું દિગતિમ કહેવાય છે. દિગતિક્રમ ત્રણ પ્રકારનું છે. ઉર્વદિગતિક્રમ અદિગતિક્રમ અને તિર્ય. ગદિગતિકમ પર્વત આદિની ઉપર મર્યાદાથી બહાર બઢવાથી ઉર્વદિશાના પ્રમાણુનું ઉલ્લંઘન થાય છે. કૂવા વગેરેમાં નીચે ઉતરવાથી અદિશાના પ્રમાણુનું ઉલ્લંઘન થાય છે. ગુફા આદિમાં પ્રવેશ કરવાથી તિછી દિશાના પ્રમાણનું ઉલંઘન થાય છે. આવી જ રીતે અભિગ્રહ આદિ કરીને દિશાની જે મર્યાદા બાંધી હોય તેને લેભ વગેરે કઈ કારણસર વધારી દેવી ક્ષેત્ર વૃદ્ધિ છે જેમ કે-માન્યખેટ નગરમાં સ્થિત કેઈ શ્રાવકે અભિગ્રહ કરીને પરિમાણુ કરી લીધું કે હું અમુક નગરીનું ઉલ્લંઘન કરીશ નહીં. પાછળથી તેને ખબર પડી કે તે નગરીનું ઉલ્લંઘન કરીને આગળ જવાથી વેપારમાં ઘણે લાભ થશે એવું જાણીને ત્યાં જવાની ઈચ્છા કરવી અને કોઈ અન્ય દિશાની મર્યાદામાં ઘટાડો કરીને તે બાજુના ક્ષેત્રની મર્યાદામાં વધારો કરી તે તરફ જવું ક્ષેત્રવૃદ્ધિ છે. આ અતિક્રમ પ્રમાદથી, મેહથી અથવા અસંગથી થાય છે એવું સમજવું જોઈએ, એવી જ રીતે ગ્રહ કરેલી દિશા મર્યાદાને ભૂલી જવું મૃત્યન્તર્ધાન કહેવાય છે. આ પાંચ દિશાતના અતિચાર છે. આ પાંચ અતિચારોથી બચીને દિયવ્રતધારી શ્રાવકે સમ્યક્ પ્રકારથી દિગવતનું પાલન કરવું જોઈએ. ૧૪૬ તવાર્થનિર્યુકિત–પૂર્વોક્ત પ્રકારથી પ્રાણાતિપાત વિરતિ આદિ પાંચ અણુવ્રતમાંથી પ્રત્યેકના પાંચ-પાંચ અતિચારનું ક્રમથી પ્રતિપાદન કર્યું, હવે દિશાવત આદિ સાત શિક્ષાત્રતાના પાંચ-પાંચ અતિચારોનું અનુક્રમથી પ્રતિપાદન કરવા માટે સર્વપ્રથમ દિશાવત રૂપ શિક્ષાવ્રતના પાંચ અતિચારોની પ્રરૂપણ કરીએ છીએ બાર વતમાં છઠાં, ગુણવ્રતમાં પહેલા, દિગ્વિતિ સ્વરૂપ દિશાવ્રતના ઉદિપ્રમાણતિક્રમ આદિ પાંચ અતિચાર છે. તે આ પ્રમાણે છે-(૧) ઉર્વ દિક્રમમાણાતિક્રમ (૨) અદિપ્રમાણતિકમ (૩) તિર્યક્રદિફપ્રમાણતિકમ (૪) ક્ષેત્રવૃદ્ધિ અને (૫) ઋત્યન્તર્ધાન આ પાંચે અતિચાર આમામાં મલીનતા ઉત્પન્ન કરે છે અને એક પ્રકારના દુષ્પરિણામ છે. દિશાઓમાં ગમન કરવા માટે પહેલા જે અભિગ્રહ ધારણ કરેલ હોય અર્થાત જે મર્યાદા નક્કી કરી હોય, તેનું ઉલ્લંઘન કરવું દિશા પ્રમાણતિક્રમ કહેવાય છે. દિશા પ્રમાણતિકમ ત્રણ પ્રકારના છે-ઉદર્વદિશા પ્રમાણતિક્રમ, અધોદિશા પ્રમાણતિકમ અને તિર્યંગ્દિશા પ્રમાણતિક્રમ ઉર્વદિશામાં પર્વત, વૃક્ષ આદિ ઉપર ચઢવા માટે કરેલી મર્યાદાનું ઉલ્લંઘન કરવું ઉર્વદિપ્રમાણતિક્રમ કહેવાય છે. પૂર્વકૃત અદિશાના પ્રમાણથી આગળ કૂવા, શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧૨૮ Page #145 -------------------------------------------------------------------------- ________________ વાવ આદિમાં ઉતરવુ' અધાદિક્પ્રમાણાતિક્રમ કહેવાય છે. એવી જ રીતે તિછી દિશામાં જવાની જે મર્યાદા પહેલા નક્કી કરી હાય તેનું ઉલ્લંઘન કરીને આગળ વધવુ તિય પ્રિમાણાતિક્રમ છે. એક દિશામાં સો ચેાજન સુધી જવાની મર્યાદા કરી ઢાય અને બીજી કઈ દિશામાં દશ યેાજન સુધી જવાની મર્યાદા કરી હાય-કદાચિત્ તે ખીજી દિશામાં દશ ચૈાજનની આગળ જવાતું પ્રત્યેાજન આવી પડે તા પૂર્વક્તિ સો ચેાજનમાંથી દશ ચેાજન એછી કરી તે દિશામાં વધારો કરવા અર્થાત્ ખીજી દિશામાં દશને બદલે વીસ ચેાજન સુધી જવુ' ક્ષેત્રવૃદ્ધિ અતિચાર છે. બાંધેલી મર્યાદાનું સ્મરણ ન રહેવું. ભૂલી જવું મૃત્યન્તર્ધાન છે. આ રીતે દિગ્વિરતિરૂપ પ્રથમ દિગ્વ્રતના પાંચ મતિચાર જાણુવા જોઈએ. ગૃહસ્થ શ્રાવકે ઉર્ધ્વ'પ્રિમાણુાતિક્રમ આદિ પાંચ અતિચારોથી ખચીને દિશાવિરતિ રૂપ પ્રથમ ગુણુવ્રતનું સમ્યકૂપ્રકારથી પાલન કરવુ જોઇએ. ઉપાસકદશાંગના પ્રથમ અધ્યયનમાં કહ્યુ. છે- દિશાવ્રતના પાંચ અતિચાર જાણવા ચેાગ્ય છે, આચરણ કરવા ચેાગ્ય નથી. તે આ પ્રમાણે છે-ઉ་દિક્પ્રમાણાતિક્રમ, અાદિપ્રમાણુાતિક્રમ, તિય કૃક્િ પ્રમાણાતિક્રમ ક્ષેત્રવૃદ્ધિ અને રભૃત્યન્તર્ધ્યાન. ભા ઉપભોગ પરિભોગ પરિમાણવ્રત કે અતિચાર કા નિરૂપણ ઉલમોન રિમોરિમાળä' ઇત્યાદિ સૂત્રાર્થ –ઉપભાગપરિક્ષેાગ પરિમાણુવ્રતના સચિત્તાહાર આદિ પાંચ અતિચાર છે. ાજશા તત્ત્વાથ દીપિકા—પૂર્વ સૂત્રમાં દિગ્દતના પ્રિમાણાતિક્રમ માદિ પાંચ અતિચાર બતાવવામાં આવ્યા છે હવે ક્રમપ્રાસ, ખાર ત્રતાની અપેક્ષા સાતમાં અને ગુણુવ્રતાની અપેક્ષા ખીજા ઉપભાગપરિભાગપરિમાણ વ્રતના સચિત્તાહાર આદિ પાંચ અતિચારાનુ` કથન કરીએ છીએ ઉપભાગપરિલાગ પરિમાણ વ્રતના પાંચ અતિચાર છે જે વસ્તુ એકવાર ભેાગવી શકાય તે ઉભેાગ કહેવાય છે જેમ કે અનાજ, પાણી, માળા, ચન્દ્રન વગેરે જે વસ્તુ વારવાર સેગવી શકાય તેને પરિભાગ કહે છે. જેમ કેવસ્ર-આભૂષણ આદિ આ તેની મર્યાદા બાંધવી ઉપભેગપરિભગ પરિમાણ કહેવાય છે. ઉપભે!ગપરિભાગ એ પ્રકારના છે-લેાજનથી અને કમ થી-આમાંથી ભાજનથી જે ઉપલેગ પરિભાગ છે અને અશન, પાન, ખાદિમ, સ્વામિ, વસ્ત્ર, અલકાર વગેરેનું પરિમાણુ કરવું જેન' લક્ષણ છે તે સાતમાં વ્રતના પાંચ અતિચાર છે-(૧) સચિત્તાહાર (ર) સચિત્તપ્રતિબદ્ધાદ્વાર (૩) અપફ્ શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૧૨૯ Page #146 -------------------------------------------------------------------------- ________________ વૌષધિભક્ષણ (૪) દુપૌષધિક્ષણ (૫) તુચ્છઔષધિભક્ષણુ આ પાંચ અતિચાર આત્મામાં મલીનતા ઉત્પન્ન કરનારા દુષ્પરિણામ છે. એમના અથ આ પ્રમાણે છે (૧) જે ચિત્ત સહિત હૈાય તે સચિત્ત કહેવાય છે અથવા ચેતનાવાન્ દ્રવ્ય તેના આહાર કરવા ચિત્તાહાર નામક ઉપલેગરિભાગ પરમાણ વ્રતના પ્રથમ અતિચાર છે. (ર) સચિત્તથી મળેલુ અથવા અડકેલા આહાર સચિત્તપ્રતિષદ્ધ આહાર કહેવાય છે. આ ઉપભાગ પરિભગ પરિમાણ વ્રતના બીજો અતિચાર છે. (૩) જે ડાંગર-ચેાખા વગેરે અનાજ પાકયુ ન હાય, તે અપવ કહેવાય છે તેનું ભક્ષણ કરવુ. પૌષધિભક્ષણ નામક ત્રીને અતિચાર છે. (૪) જે ઘણી મુશ્કેલીથી પાકે (રધાય) તે દુષ્પ અર્થાત્ ઘણા સમય સુધી અગ્નિ ખાળવાથી રંધાતી વસ્તુ જેમ કે—અડદ, ચણા વગેરે અનાજ, ગુવાર અથવા ચાળા વગેરેની સીંગ જેના રધાવાથી એવી શ’કા ઉત્પન્ન થાય છે કે આ પાકી હશે કે કેમ ? આવી દુપ ઔષધિનું ભક્ષણ કરવું દુપૌષિધ ભક્ષણુ નામક અતિચાર છે. આમા આરભની અધિકતા હાય છે અને મિશ્ર હાવાની શ'કા થતી રહે છે આથી એની અતિચારમાં ગણુત્રી કરવામાં આવી છે આ ચેાથેા અતિચાર છે. (૫) જે તુચ્છ હૈાય અર્થાત્ જેમાં વિશધના ઘણી હાય અને જેનાથી તૃપ્તિ અલ્પ થતી હોય એવા મેસ`ખી, સીતાફળ આદિને તુઔષધિ કહે છે, તેનું ભક્ષણ કરવું તે તુચ્છઔષધિ ભક્ષણ છે. તુચ્છઔષધિને સારી પેઠે રાંધી પશુ લેવાય તેા પણ તેમાં ખાદ્ય અંશ છે. હાય છે અને ફેંકી દેવા લાયક ભાગ વધુ હાય છે આથી એને અતિચાર કહેલ છે. કમથી ઉપભાગ પરિભાગ પદર કર્માદાન છે. તેમના નામ આ પ્રમાણે છે–(૧) અંગારકમ (૨) વનક્રમ' (૩) શાટિકમ (૪) ભાડીકમ (૫) ક્ાટીકમ (૬) દન્તવાણિજ્ય (૭) લાક્ષાવાણિજ્ય (૮) રસવાણિજય (૯) વિષવાણિજય (૧૦) કેશવાણિજ્ય (૧૧) યંત્રપીડનકમ (૧૨) નિર્ભ્રા છનકમ (૧૩) દવાગ્નિદાપન (૧૪) સર હૃદતયાગશેાષણુ અને (૧૫) અસતીજનપેાષણ આ પ`દર કર્માદાન કહેવાય છે જેનાથી ભારે કર્માંનું આદાન-ગ્રહણ થાય છે તેમને કર્માદાન કહેવાય છે. શ્રમણેાપાસક આ પંદર કર્માદાનાને સ્વયં ગ્રહણુ કરતાં નથી, ખીજા પાસે તે કરાવતાં નથી અને કરનારાઓને અનુમેદન આપતા નથી કતઃ ઉપભેગ પરિભાગપરિમાણ વ્રતના આ પંદર અતિચાર છે. આમાં અગ્નિના આરંભ ધણા થાય છે, જ*ગલ કપાવાય છે અને છકાયના જીવાની હિંસા થાય છે અને અનર્થાની પર’પરા ઉત્પન્ન થાય છે આથી એમને અતિચાર કહેવામાં આવ્યા છે. એની વિસ્તારયુક્ત વ્યાખ્યા ઉપાસકદશાંગ શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૧૩૦ Page #147 -------------------------------------------------------------------------- ________________ સૂત્રમાં, મારા વડે રચિત “અગારધર્મ સંજીવિની' નામની ટીકામાં, આનંદ, શ્રાવકના વ્રતગ્રહણું પ્રકરણમાં, એકાવનમાં સૂત્રમાં જોઈ જવા ભલામણ છે. ૪, તરવાર્થનિયુકિત-નિર્ધારિતક્રમ અનુસાર આ સૂત્રની તત્વાર્થનિર્યુક્તિ કહેવી જોઈએ, પરંતુ તે તત્વાર્થદીપિકા ટીકામાં જ સમાવિષ્ટ થઈ જાય છે આથી તેમાં જ સમજી લેવી જોઈએ. ૪ળા અનર્થદંડ વિરમણવ્રત કે અતિચાર કા નિરૂપણ શનર થવાનું તેમજ ગર' ઈત્યાદિ સૂત્રાર્થ-કન્દપકકુય આદિ અનર્થદષ્ઠ વિરમણવના પાંચ અતિ ચાર છે. ૪૮ તત્ત્વાર્થદીપિકા-પૂર્વસૂત્રમાં ઉપગ પરિગ વિરમણ નામક સાતમાં વ્રતના સચિત્તાવાર આદિ પાંચ અતિચાર પ્રતિપાદન કરવામાં આવ્યા છે, હવે કમપ્રાપ્ત અનર્થદડ વિરમણ નામના આઠમાં વ્રતના પાંચ અતિચારોનું પ્રતિપાદન કરીએ છીએ અનર્થદડ વિરમણ વ્રતના પાંચ અતિચાર છે-(૧) કન્દર્પ (૨) કૌમુચ્ચ (૩) મૌર્ય (૪) સંયુક્તાધિકરણ અને (૫) ઉપભેગાતિરિક્ત આ અતિચાનું સ્વરૂપ આ પ્રમાણે છે (૧) રાગભાવના ઉદ્રકથી કામે દીપક, હાસ્યયુક્ત, અસભ્ય અને અશ્લીલ વચનેને પ્રગ કર કન્દર્પ કહેવાય છે. આ જ વચનવ્યાપાર અને ઠઠ્ઠામશ્કરી મેહનીય કર્મના ઉદયના આવેશથી જ્યારે શારીરિક કુચેષ્ટાઓથી યુક્ત હોય છે. જેમાં વચનને વ્યાપાર ગૌણ અને કાયાને વ્યાપાર મુખ્ય હેય છે ત્યારે કૌમુખ્ય અર્થાત કુત્સિત સંકેચન આદિ ક્રિયાથી યુક્ત પુરૂષને ભાવ કૌકય કહેવાય છે. વિદૂષક જેવી ચેષ્ટાઓની માફક મુખ, નાક, ભ્રમર, નેત્ર આદિને કુરૂપ બનાવીને બીજાઓને હસાવવા કૌમુખ્ય આશય છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧ ૩૧ Page #148 -------------------------------------------------------------------------- ________________ (૩) ધૃષ્ટતાથી પરિપૂર્ણ, અનલ, નિરર્થક, એલફેલ બબડવું મૌખર્ય કહેવાય છે. (૪) જેના કારણે આત્માને દુર્ગતિને અધિકારી બનાવવામાં આવે તે અધિકરણ કહેવાય છે અર્થાત્ ઉખલ, મૂશળ, ઘંટી, વાંસલે, કુહાડે વગેરે શો એમને ભેગા કરીને કાર્ય કરવા ગ્ય બનાવવું સંયુક્તાધિકરણ છે. સાંબેલું વગેરે સ્વતંત્રપણે કઈ કાર્ય કરી શકતું નથી પરંતુ મૂશળના સંયે ગથી જ કરી શકે છે એવી જ રીતે વાંસ વગેરે પણ હાથાને સંગ હોવાથી જ પોતાનું કાર્ય કરવામાં સમર્થ થાય છે, હાથા વગર નહી. આ કારણે સાંબેલા આદિને મૂશળ આદિથી સંયુક્ત કરવા સંયુક્તાધિકરણ સમજવા જોઈએ. સંયુક્તાધિકરણ હિંસાને હેતુ હોવાથી અતિચાર છે. (૫) ઉપગ અને પરિગના ચોગ્યથી અધિક વસ્તુને ગ્રહણ કરવું ઉપગ પરિભેગાતિરિકત અતિચાર છે. એકવાર ભેગવવાની વસ્તુ ઉપભેગ કહેવાય છે અને વારંવાર ભેગવવા ગ્ય વસ્તુને પરિભેગ કહે છે. એમની વિપૂલતા ઉપગપરિભેગાતિરિત અતિચાર છે. આ પાંચે કન્દર્પ આદિ અનર્થદડ વિરમણ વ્રતના અતિચાર છે આથી વ્રતધારીએ કન્દર્પ આદિથી બચીને અનર્થદંડ વિરમણવ્રતનું પાલન કરવું જોઈએ. ૪૮ તવાનિર્યુકિત–પહેલા કેમપ્રાપ્ત દ્વિતીય ગુણવ્રત–ઉપગપરિભેગ પરિમાણના સચિત્તાહાર, આદિ પાંચ અતિચારોનું પ્રરૂપણ કરવામાં આવ્યું, હવે ક્રમાગત અનર્થદડ વિરમણ વ્રત નામક ત્રીજા ગુણવ્રતના પાંચ અતિચારનું કથન કરીએ છીએ અનર્થદંડ વિરમણ વ્રતના પાંચ અતિચાર છે-(૧) ઠર્ષ (૨) કૌમુખ્ય (૩) મૌખર્યું (૪) સંયુક્તાધિકરણ અને (૫) ઉપભોગપરિભેગાતિરિક્ત આ પાંચ અતિચાર આત્મામાં મલીનતા ઉત્પન્ન કરનારા દુષ્પરિણામરૂપ છે. એમનું સ્વરૂપ આ પ્રમાણે છે (૧) કન્દર્ષ અર્થાત કામ જે વચન કદ"નું કારણ હોય છે તે પણ કર્ષ કહેવાય છે. તાત્પર્ય એ છે કે ઠઠ્ઠામશ્કરીથી યુકત અસભ્ય અને અશિષ્ટ વચનપ્રયોગ કરવા કપ અતિચાર છે. (૨) ભ્રમર, નેત્ર, હઠ, અને મુખ વગેરેને વિકૃત કરીને, બીજાને હસાવવા કાજે વિદૂષકની માફક જે જે શારીરિક ચેષ્ટા કરવામાં આવે છે તેને કીકુ કહે છે. કીકુચ્ય ઘણી રીતે કરી શકાય છે કારણ કે તે ભાટ અને ચારણેની વિડમ્બના-કિયાની જેવું હોય છે અન્યથા કુત્સિત કુચ અર્થાત્ બ્રમર, નેત્ર, નાસિકા, આદિના સંકોચનની ક્રિયાથી યુક્ત, તેને ભાવ કીકુય કહેવાય છે. (૩) મુખરને શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧ ૩ ૨ Page #149 -------------------------------------------------------------------------- ________________ ભાવ મૌખર્યું કહેવાય છે. ચપલતા, ધૃષ્ટતાથી યુકત અસભ્ય, અનર્ગલ અને અસમ્બદ્ધ પ્રલાપ આદિ એના રૂપ છે. (૪) પ્રજનને વિચાર કર્યા વગર જ અધિકરણનું સ ર્જન કરવું અર્થાત્ મૂસળ, દાતરડું, લે, શસ્ત્ર, ઘંટી, શિલા, ઉખલ, ડાં (હાથ) આદિ દ્વારા સાજન કરવું–આમને પરસ્પર યથારોગ્ય સંયુકત કરીને કામ કરવા ગ્ય બનાવવું. (૫) જે વસ્તુ એકવાર કામમાં લગાડવામાં આવે તે ઉપભે ગ કહેવાય છે જેમ કે-અશન, પાન, માળા, ચોદન કુંકુમ, કસ્તુરી વગેરે જે પદાર્થ ફરી-ફરી કામમાં લગાડાય તે વસ્ત્ર, આભ, ષણ આદિને પરિભેગ કહે છે. આ ઉપગ પરિભેગને એગ્ય વસ્તુઓને અર્થ વગર વધારે ભેગા કરી રાખવું ઉપગપરિભેગાતિરિક્ત અતિચાર છે. આવી રીતે (૧) કન્દપ (૨) કીકુચ્ય (૩) મૌખર્ય (૪) સંયુકતાધિકરણ અને (૫) ઉપગપરિભેગાતિરિકત, આ પાંચ અનર્થદંડ વિરતિ નામક ત્રીજા ગુણવ્રતનાં અતિચાર છે. કામવાસનાથી પ્રેરિત, રાગયુકત, અસભ્ય અને અશ્લીલ વચનને પ્રયોગ કર કન્દ નામક અતિચાર છે. અસ્પષ્ટ વહ્યું જેમાં સંભળાય એવા હાસ્ય કૌકશ્ય કહેવાય છે. આ બંને મેહનીય કર્મના ઉદયથી થાય છે. તેમાં કામના દુષ્ટ વ્યાપારની પ્રધાનતા હોય છે અને વચનપ્રાગ ગૌણ હોય છે. પૂર્વાપર સંબંધથી રહિત અનલ બકવાટ મૌખર્ય કહેવાય છે તાત્પર્ય એ છે કે કઈ પ્રજન ન હોવા છતાં પણ ગડબડગોટાળા ભર્યો પ્રલાપ કરે-વધારે પડતું બોલવું મૌખર્યું છે. જેના કારણે આત્મા નરક આદિ દુર્ગતિને અધિકારી બને છે તેને અધિકરણ કહે છે ઉખેલ, મૂલ, ઘંટિ, વાંસલો, કહાડો વિગેરે શાસ્ત્ર અધિકરણ છે. ઉખલ વગેરે એકલું કઈ પણ કાર્ય કરવા માટે સમર્થ હોતું નથી પરંતુ મૂશળ આદિની સાથે યચિત સંગ થવાથી જ તે પિતાનું કાર્ય કરી શકે છે. એવી જ રીતે વાંસલ વગેરે પણ દંડ (હાથ)ના સંગથી જ છેદન આદિ ક્રિયા કરી શકે છે, એકલું નહી. આથી ઉખલ વગેરેને મૂશળ આદિની સાથે સોગ કર સંયુકતાધિકરણ કહેવાય છે. અનાજ, પાણી આદિ ઉપભોગ અને અલંકાર વસ્ત્ર આદિ પરિભેગ કહેવાય છે. જેટલા ઉપગ પરિભેગને પદાર્થોની પિતાને માટે જરૂરીયાત હોય. તેથી અધિકનું ગ્રહણ કરવું ઉપગ પરિભેગાતિરિક્ત અતિચાર સમજવા જોઈએ. અનર્થદડ વિરતિ નામક વ્રતના ધારક શ્રાવકે કપ આદિ પાંચે અતિચારોથી બચતા થકા સમ્યફપ્રકારે ત્રીજા ગુણવ્રતરૂપ અનર્થદડ વિરતિ વ્રતનું પાલન કરવું જોઈએ ઉપાસકદશાંગ સૂત્રનાં પ્રથમ અધ્યયનમાં કહ્યું છેશ્રમ પાસકે અનર્થદડ વિરમણ વ્રતના પાંચ અતિચાર જાણવા જોઈએ પરંતુ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧ ૩૩ Page #150 -------------------------------------------------------------------------- ________________ તેમનું આચરણ કરવું જોઈએ નહીં' આ અતિચાર આ પ્રકારે છે-કન્દપ, કૌમ્ય, મૌખર્ય, સંયુક્તાધિકરણ અને ઉપગ પરિભેગાતિરિક્તત્વ. ૪૮ સામયિકવ્રત કે પાંચ અતિચારોં કા નિરૂપણ સામારૂ મળતુcળાથા ઈત્યાદિ સૂવાથ-સામાયિક વ્રતનાં મનદુપ્રણિધાન આદિ પાંચ અતિચાર છે. તવાર્થદીપિકા–પૂર્વ સૂત્રમાં કમાગત અનર્થદંડ વિરમણ વ્રતના કન્દર્ય આદિ પાંચ અતિચારનું પ્રતિપાદન કરવામાં આવ્યું, હવે પ્રથમ શિક્ષાવ્રત અને બાર વતે પૈકીના નવમાં સામાયિક વ્રતના મનદુપ્રણિધાન આદિ પાંચ અતિચારોની પ્રરૂ પણ કરીએ છીએ પૂર્વ કથિક પહેલા શિક્ષાત્રત સામાયિકના પાંચ અતિચાર છે-(૧) મનદુપ્રણિધાન (૨) વચનદુપ્રણિધાન (૩) કાયદુપ્રણિધાન (૪) સામાયિકનું મરણ ન રહેવું અને (૫) અનવસ્થિત રૂપથી સામાયિક કરવી. આ પાંચ અતિચાર આત્મામાં મલીનતા ઉત્પન કરનારાં દુષ્પરિણામ છે. પહેલા મનેયેગ, વચન અને કાયયેગના ભેદથી ત્રણ પ્રકારના યેગ કહેવામાં આવ્યા છે, તેનું દુષ્ટ પ્રણિધાન કરવું અર્થાત્ સામાયિક રૂપ ધ્યાનના અવસર પર મન વચન કાયાને ક્રોધ, માન, માયા અને લેભ સહિત પ્રવર્તાવવા મદુપ્રણિધાન વચનદુપ્રણિધાન અને કાયદુપ્પણિધાન છે. સામાયિક લીધી હોય ત્યારે નિષ્ફર તેમજ સાવધભાષાને પ્રવેગ કરે વચનદુપ્રણિધાન છે. એવી જ રીતે શરીરથી દુષ્ટ અર્થાત્ સાવદ્ય વ્યાપાર કરે કાયદુપ્રણિધાન છે જેમ કે-અપ્રમાર્જિત અને અપ્રતિલેખિત ભૂમિ પર હાથપગ વગેરે પ્રસારવા એથે અતિચાર છે સામાયિકની સ્મૃતિ ન રહેવી અર્થાત અમુક સમયની અંદર મેં સામાયિક કરી અથવા અમુક સમયે મારે સામાયિક કરવી છે અથવા કરીશ આ રીતે સામાયિકના સમયને વિસરી જ. પાંચમ અતિચાર છે–સામાયિક અનવસ્થિત રૂપથી કરવી અર્થાત્ ક્યારેક સામાયિક કરવી, કયારેક ન કરવી, કયારેક સામાયિકને સમય પૂરો થતાં અગાઉ જ સામાયિકવાળી લેવી આ રીતે સામાયિકના પાંચ અતિચાર ફલિત થાય છે (૧) શરીરના અવયની અર્થાત્ કાયાની અન્યથા પ્રવૃત્તિરૂપ દુષ્ટ પ્રવૃત્તિ કરવી. (૨) સંસ્કારહીન, આગમ, વર્ણ પદના પ્રાગ રૂપે વચનની દુષ્ટ પ્રવૃત્તિ કરવી. (૩) મનની ઉદાસીનતા રૂપ અન્યથા પ્રવૃત્તિ કરવી. આ ત્રણ પ્રકારનાં શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧ ૩૪ Page #151 -------------------------------------------------------------------------- ________________ ગદુપ્પણિધાન છે. (૪) સામાયિકનું સ્મરણ ન કરવું, એકાગ્રતા ન રહેવી, એ પણ ખબર ન પડે કે મેં શું વાંચ્યું છે અને શું નથી વાંચ્યું? આ રીતે મનની એકાગ્રતાને અભાવ મૃત્યકરણ સમજવું ઘટે. (૫) સામાયિક અનવસ્થિત કરવી અર્થાત્ વ્યવસ્થિત રૂપે ન કરવી. આ રીતે મને દુપ્પણિધાન આદિ ધ્યાનવિશેષ રૂપ સામાયિક વ્રતના પાંચ અતિચાર છે. ૧૪ તવાર્થનિયતિ–પહેલા ક્રમના અનુસાર અનર્થદડવિરતિ નામક ત્રીજા ગુણવ્રતના કન્દર્ય આદિ પાંચ અતિચાર પ્રતિપાદન કરવામાં આવ્યા. હવે કમપામ બાર વડે પિકી નવમાં અને શિક્ષાવ્રતમાના પહેલા સામાયિક વ્રતના મને દુપ્રણિધાન આદિ પાંચ અતિચારોની પ્રરૂપણા કરીએ છીએ| સામાયિક વ્રતના યોગદુપ્પણિધાન આદિ પાંચ અતિચાર છે-(૧) મનોગદુપ્રણિધાન (૨) વચનગદુપ્રણિધાન (૩) કાયદુપ્રણિધાન (૪) સામાયિકની સ્મૃતિ ન રાખવી અને (૫) અનવસ્થિતપણે સામાયિક કરવી. આ પાંચ અતિચાર આત્મામાં મલીનતા ઉત્પન્ન કરનારા દુષ્પરિણામ છે. પ્રણિધાનને અર્થ છે–પ્રયોગ-વ્યાપાર દુષ્ટ પ્રણિધાન દુપ્રણિધાન કહેવાય છે તે ત્રણ પ્રકારના છે-મનદુપ્રણિધાન, વચનદુપ્રણિધાન અને કાયદુપ્રણિધાન એમનું સ્વરૂપ આ પ્રમાણે છે (૧) ક્રોધ, માન, માયા, લાભ, દ્રોહ, ઈર્ષા વગેરેના કારણે ચિત્તમાં ભ્રમણ થવી અને ઘર સંબંધી સુકૃત તથા તથા દુષ્કતને વિચાર કરે મને દુપ્રણિધાન છે. (૨) નિષ્ફર અને પાપયુક્ત ભાષાને પ્રગ કર વયનદુષણિધાન છે. (૩) વગર પૂજેલી અને વગર એલી જમીન પર હાથ–પગ આદિ શરીરના અવયવોને સ્થાપિત કરવા કાયદુપ્રણિધાન છે. (૪) સામાયિક કયારેક કરવી, કયારેક ન કરવી સમય પૂરે થતા અગાઉ જ સામાયિક પાળી લેવી, સામાયિક જ ભૂલી જવી ઈત્યાદિ સામાયિકનું રમૃત્યકરણ કહેવાય છે. ચિત્તની એકાગ્રતા ન રહેવી, સામાયિક સંબંધી સ્મરણ ન રહેવું, મારે સામાયિક કરવી છે કે નથી કરવી, મેં સામાયિક કરી કે નહીં, આ બધું સમરણ ન રાખવું મૃત્યકરણ કહેવાય છે. મોક્ષના સાધનભૂત અનુષ્ઠાન સ્મૃતિસારક જ હોય છે. (૫) નિયત સમયે સામાયિક ન કરવી અનવસ્થિત સામાયિક કરી એમ કહેવાય છે. આ પ્રથમ શિક્ષાવ્રત સામાયિકના પાંચ અતિચાર છે. આથી વ્રતધારી શ્રાવકે મનદુપ્રણિધાન આદિ પાંચ અતિચારના પરિત્યાગ કરતા થકા શ્રી તત્વાર્થ સૂત્ર ૨ ૧ ૩૫ Page #152 -------------------------------------------------------------------------- ________________ સામાયિકતનું પાલન કરવુ' જોઈ એ. ઉપાસકદશાંગસૂત્રના પ્રથમ અધ્યયનમાં હ્યુ` છે-શ્રમણેાપાસકે સામાયિકના પાંચ અતિચાર જાણવા જોઈએ પરન્તુ તેમનું આચરણ કરવુ જોઈ એ નહી'. આ પાંચ અતિચાર આ મુજબ છે (૧) મનેાદુપ્રણિધાન (૨) વચનદુપ્રણિધાન (૩) કાયદુપ્રણિધાન (૪) સામાયિકની સ્મૃતિ ન રાખવી અને (૫) અનવસ્થિતપણે સામાયિક કરવી જા દેશાવકાશિકવ્રત કે પાંચ અતિચારોં કા નિરૂપણ ‘Àલાવાલિયરલ’ ઈત્યાદિ સુત્રા –દેશાવકાશિક વ્રતના આનયન પ્રયાગ આદિ પાંચ અતિચાર છે.પ૦ના તત્ત્વાથ દીપિકા—પૂર્વસૂત્રમાં સામાયિક નામક પ્રથમ શિક્ષાવ્રતના મનાદુપ્રણિધાન આદિ પાંચ અતિચાર કહેવામાં આવ્યા છે. હવે ક્રમપ્રાસ દ્વિતીય શિક્ષાવ્રતના, માર તેામાના દશમા દેશાવકાશિક વ્રતના નયનપ્રયાગ આદિ પાંચ અતિચારાની પ્રરૂપણા કરીએ છીએ દેશાવકાશિક વતના, જે શિક્ષાવ્રતામાં ખીજુ છે, માનયનપ્રયાગ આદિ પાંચ અતિચાર છે. તે આ પ્રમાણે છે(૧) માનયનપ્રયાગ (૨) પ્રેષણપ્રયાગ (૩) શબ્દાનુપાત (૪) રૂપાનુપાત અને (૫) મહિઃપુદ્ગલક્ષેપ આ પાંચ અતિચાર માત્મામાં મલીનતા ઉત્પન્ન કરનારા દુષ્પરિણામ રૂપ છે એમનુ સ્વરૂપ આ પ્રકારે છે–(૧) પહેલા જે દેશની મર્યાદા કરેલી છે તેમાં રહેલા કોઇ વી પુરૂષને કાઈ પ્રયેાજન ઉપસ્થિત થઈ જાય ત્યારે તે બહારના પ્રદેશથી કાઈ વસ્તુને લઈ આવે' એ પ્રમાણે કહીને મગાવે છે ત્યારે આાનયન પ્રચાગ અતિચાર લાગે છે. તાત્પર્ય એ છે કે પેાતાના મર્યાદિત ક્ષેત્રમાં સ્થિત રહીને મર્યાદા બહારના નિષિદ્ધ ક્ષેત્રમાં રહેલી વસ્તુઓને શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૧૩૬ Page #153 -------------------------------------------------------------------------- ________________ સંજોગવશાત તેના અધિકારીને નિવેદન કરીને પોતાના મર્યાદિત ક્ષેત્રમાં લાવવા, ભગાવવા આનયનપ્રયાગ કહેવાય છે. (૨) વ્રતમાં જેટલા દેશની મર્યાદા કરી હોય તેનાથી બહારના પ્રદેશમાં કોઈ કાર્યની સિદ્ધિ માટે નેકરને મેકલ અને તેને કહેવું–‘તું જા અને આ પ્રમાણે કર આ પ્રેષણપ્રાગ કહેવાય છે.” (૩) એવી રીતે શબ્દનું ઉચ્ચારણ કરવું કે જેથી બીજાને સંભળાય તે શદાનપાત કહેવાય છે. છીંક ખાઈને અથવા ઉધરસ ખાઈને અથવા લેકમાં પ્રસિદ્ધ ટેલીફોન અથવા ટેલીગ્રાફ આદિ-યંત્ર દ્વારા પાડેશી વગેરેને સમજાવીને કાર્ય સમ્પાદન કરવા માટેની ચેષ્ટા કરવી શબ્દાનુપાત અતિચાર છે. (૪) શબ્દનું ઉચ્ચારણ કર્યા વગર જ, પ્રજનવશાત્ પિતાનો હાથ વગેરે બતાવો કે જેથી મર્યાદિત ક્ષેત્રથી બહારના લેકે તેની નજીકમાં આવી જાય, આ રૂપાનુપાત અતિચાર છે. (૫) માટીનું ઢેકું, ઇટ, લાકડાને કકડો આદિ પુદ્ગલેને મર્યાદિત ક્ષેત્રથી બહાર ફેંકવા બહિપુદ્ગલ પ્રક્ષેપ કહેવાય છે. કેઈએ અમુક દેશ સુધી જ જવાની મર્યાદા કરી હોય પરંતુ તેની બહારનું કામ આવી પડે ત્યારે તે જાતે બહાર જવામાં તને ભંગ થશે એમ સમજીને બીજાને સમજાવવાસાવચેત કરવા માટે પથ્થર આદિ ફેકે છે અને પથ્થર વગેરે ફેંકવાથી કે તેની પાસે આવી જાય છે. આ પુદ્ગલપ્રક્ષેપ અતિચાર છે. આ આનયન આદિ પાંચ બીજા શિક્ષાવત, દેશાવકાશિક વ્રતના અતિચાર છે. આપણે તત્વાર્થનિયુકિત-પૂર્વસૂત્રમાં પ્રથમ શિક્ષાવ્રત સામાયિકના મને દુષ્પ ણિયાન આદિ પાંચ અતિચારોનું પ્રરૂપણ કરવામાં આવ્યું છે. હવે કમપ્રાપ્ત દ્વિતીય શિક્ષા વ્રત, જે બાર વ્રતમાં દશ મું છે અને જેનું નામ દેશાવક શિક છે તેના આનયનપ્રવેગ આદિ પાંચ અતિચારોની પ્રરૂપણ કરીએ છીએ દેશાવકાશિક વ્રતના પાંચ અતિચાર છે-(૧) આનયનપ્રાગ (૨) પ્રેષણપ્રયાગ (૩) શબ્દાનુપાત (૪) રૂપાનુપાત અને (૫! પુદ્ગલ પ્રક્ષેપ આ પાંચ અતિચાર આત્મામાં મલીનતા ઉત્પન્ન કરનારા હોવાથી એક પ્રકારના દુષ્પરિણમન છે. દિશાબતમાં બાંધેલી મર્યાદાને સીચિત સમય માટે પણ ઓછી કરવી એ જ દેશાવકાશિક વ્રત છે. દેશાવકાશિક વ્રતમાં દેશની જે મર્યાદા નક્કી કરવામાં આવી હોય તેનાથી બહારની વસ્તુ મંગાવવા માટે “તમે આ લઈ આ એ જાતને સંદેશ વગેરે આપીને બીજાને વસ્તુ લાવવાની પ્રેરણા કરવી આનયન પ્રવેગ કહેવાય છે. કોઈને પરાણે મકલ પ્રેષણપ્રાગ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ Page #154 -------------------------------------------------------------------------- ________________ કહેવાય છે. મર્યાદિત ક્ષેત્રનું ઉલ્લંઘન કરવાથી વ્રતને ભંગ થઈ જશે, એ ભય લાગે અને મર્યાદિત ક્ષેત્રથી બહાર કોઈ કારણ આવી પડે ત્યારે આ પ્રમાણે કહેવું કે-“તમે અવશ્ય ત્યાં જઈને મારી ગાય વગેરે લઈ આવે અથવા “મારૂં અમુક કાર્ય કરી અપે” આવું કહીને નેકરને મોકલો પ્રેષણપ્રયાગ છે. આવી જ રીતે મર્યાદિત પ્રદેશથી બહાર કોઈ પ્રયજન આવી પડવાથી વ્રતખંડનના ભયથી સ્વયં જઈ શકે તેમ ન હોય ત્યારે છીંક ખાઈને અથવા ઉધરસ ખાઈને મર્યાદા બહાર રહેલા પુરૂષને ઈશારે કરે છે. તે લેક તેને શબ્દ સાંભળીને એકદમ તેની પાસે આવી જાય છે. આમ કરવું શબ્દાનુપાત નામક અતિચાર છે. ' શબ્દનું ઉચ્ચારણ કર્યા વગર જ પ્રજનવશાત પિતાના શરીરના અવયવ હાથ અગર આંગળી વગેરે બીજાને બતાવે છે અને તે જોઈને લેક તેની પાસે આવી જાય છે, આ રીતે રૂપાનુપતનશીલ હોવાથી આ અતિચાર રૂપાનુપાત કહેવાય છે. પરમાણુ, કયણુકકંધ આદિ પુદ્ગલ સૂક્ષમ અને સ્થૂળના ભેદથી અનેક પ્રકારના છે તેમાંથી બાદરાકાર સ્થૂળરૂપમાં પરિણત માટીના ઢેફા, ઇટ, પથ્થરના ટુકડા આદિ પુદ્ગલેને ફેંકવા પુદ્ગલપ્રક્ષેપ કહેવાય છે. મર્યાદિત ક્ષેત્રથી બહારના પ્રદેશમાં પુદ્ગલેને ફેંકવા બહિપુદ્ગલ પ્રક્ષેપ કહેવાય છે. તાત્પર્ય એ છે કે કોઈ શ્રાવકે દેશાવકાશિક વ્રતના અમુક પ્રદેશ સુધી જ જવાની મર્યાદા બાંધી ત્યાર બાદ તેને નિશ્ચિત પ્રદેશથી બહાર જવાનું કઈ પ્રોજન ઉપસ્થિત થઈ ગયું. વતભંગના ભયથી તે જાતે ત્યાં જઈ શક્ત નથી ત્યારે તે બાહ્યપ્રદેશના લોકેનું ધ્યાન પોતાની તરફ દોરવા માટે તે કરી-પથ્થર વગેરે ફેકે છે કે જેનાથી તે લોકે તેના સંકેતને સમજીને તેની પાસે આવી જાય. આ પ્રમાણે કરવું દેશાવકાશિકતનો બહિઃ પુદ્ગલપ્રક્ષેપ નામક અતિચાર છે. - આ પાંચ દ્વિતીય શિક્ષાવ્રત, દેશાવકાશિક વ્રતના અતિચાર જાણવા જોઈએ પરંતુ તેમનું આચરણ કરવું જોઈએ નહીં. આ અતિચાર આ પ્રમાણે છે આન,નગ, પ્રેષણપ્રોગ, શબ્દાનુપાત, રૂપાનુપાત અને બહિપુદ્દલ પ્રક્ષેપ. પલા શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧ ૩૮ Page #155 -------------------------------------------------------------------------- ________________ પોષધોપવાસવ્રત કે પાંચ અતિચારોં ના નિરૂપણ “જો હોવવારણ ભૂરિસ્ટેહિ” ઈત્યાદિ સૂત્રાર્થ–અપ્રતિલેખિત-દુષ્પતિલેખિત શય્યા સંરતારક આદિ પૌષધોપવાસના પાંચ અતિચાર છે. તત્ત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં કમાગત દ્વિતીય શિક્ષાવ્રત દેશાવકાશિકના આનયનપ્રવેગ આદિ પાંચ અતિચારોનું પ્રરૂપણ કરવામાં આવ્યું છે. હવે કમપ્રાપ્ત ત્રિીજા શિક્ષાવ્રત પૌષધોપવાસ વ્રતના અપ્રતિલેખિત-પ્રતિલેખિત શય્યાસંસ્કારક આદિ પાંચ અતિચારોની પ્રરૂપણા કરીએ છીએ ત્રીજા શિક્ષાત્રત પૌષધેપવાસના પાંચ અતિચાર છે જે આત્મામાં મલીનતા ઉત્પન્ન કરવાવાળા દુષ્પરિણમન રૂપ છે તેમના નામ આ પ્રમાણે છે (૧) અપ્રતિલેખિત-પ્રતિલેખિત શય્યાસંસ્તાર (૨) અપ્રમાજિત-પ્રમાજિત શાસંસ્તાર (૩) અપ્રતિખિત-દુપ્રતિલેખિત-ઉચ્ચારપ્રસવણભૂમિ ૫) પૌષધોપવાસનું સમ્યક્ પ્રકારે અનનુપાલન આ પાંચ પૌષધોપવાસ બતના અતિચાર છે. આમાંથી (૧) પથારી અને સંથારાનું પડિલેહન ન કરવું, અથવા અન્યમનસ્કભાવથી પડિલેહન કરવું પ્રથમ અતિચાર છે. (૨) પથારી અને સંથારાનું બીલકુલ જ પ્રમાર્જન ન કરવું અથવા અન્યમનસ્ક થઈને પ્રમાર્જન કરવું બીજે અતિચાર છે. (૩-૪) આવી જ રીતે ઉચ્ચારપ્રસ્ત્રવણભૂમિનું પડિલેહન-પ્રમાર્જન ન કરવું અથવા અન્યમનસ્ક થઈને પ્રતિલેખનપ્રમાર્જન કરવું એ ત્રીજા તથા ચોથા અતિચાર છે. (૫) આગમત વિધિ અનસાર પૌષધવ્રતનું ચોગ્ય રૂપથી પાલન ન કરવું અર્થાત્ વ્રતના સમયમાં આહારનું, શરીરસુશોભનનું, મિથુન આદિ વિવિધ પ્રકારના વ્યાપારને વિચાર-ચિતવન કરવું પાંચમે અતિચાર છે. સાથરા વગેરેમાં જીવજતુ છે કે નહીં આ રીતે આખના વ્યાપાર ૩૫ જે અવલોકન છે તેને પ્રતિલેખન કહે છે. પ્રતિલેખન જ પ્રતિલેખિત શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ Page #156 -------------------------------------------------------------------------- ________________ કહેવાય છે. જે પ્રતિલેખિત ન હોય અર્થાત્ જોવામાં ન આવ્યું હોય તે અપ્રતિલેખિત છે. સુંવાળી પૂંજણ આદિ ઉપકરણ દ્વારા કરવામાં આવનાર સંશોધન આદિ પ્રમાજિત કહેવાય છે. પ્રમાજિંતને અભાવ અપ્રમાજિત છે. આ પાંચ પૂર્વોક્ત ત્રીજા શિક્ષાત્રત પૌષધપવાસ વ્રતના અતિચાર છે. આ કારણે વ્રતનું અનુષ્ઠાન કરનાર શ્રાવકે અતિચારોથી બચતા થકા પૌષધોપવાસ વ્રતનું સમ્યક્ પ્રકારે પાલન કરવું જોઈએ. પ૧ તત્વાર્થનિયુક્તિ પહેલા દ્વિતીય શિક્ષાત્રત દેશાવકાશિકના આનયનપ્રયોગ આદિ પાંચ અતિચારેની પ્રરૂપણ કરવામાં આવી છે. હવે પૌષધો. પવાસ નામક ત્રીજા શિક્ષાવ્રતના અતિચારોનું કથન કરીએ છીએ પૌષધપવાસના પાંચ અતિચાર છે-(૧) અપ્રતિલેખિત દુપ્રતિલેખિત શય્યા. સંસ્તારક (૨) અપ્રમાજિંત-દુષ્પમાર્જિત શય્યાસંસ્તારક (૩) અપ્રતિલેખિતદુષ્પતિલેખિત-ઉચ્ચારપ્રસવણભૂમિ (૪) અપ્રમાજિત-પ્રમાર્જિત-ઉચ્ચાર પ્રવિણભૂમિ અને (૫) પૌષધવ્રતનું સમ્યક્ અનનુપાલન. (1) શયા અને સંથારાનું સર્વથા જ પ્રતિલેખન ન કરવું અથવા અસાવધાનીથી પ્રતિલેખન કરવું પ્રથમ અતિચાર છે. (૨) શય્યા અને સંસ્તારકનું બિલકુલ પ્રમાર્જન ન કરવું અથવા અન્યમનસ્કભાવથી પ્રમાર્જન કરવું બીજે અતિચાર છે. (૩-૪) આવી જ રીતે ઉચ્ચારભૂમિ અને પ્રસવણભૂમિનું પ્રતિલેખન અને પ્રમાજને ન કરવું અથવા સમ્યફ પ્રકારથી પ્રતિલેખન પ્રમાર્જન ન કરવું ત્રીજા અને ચેથી અતિચાર છે. (૫) આગમેક્ત વિધિના અનુસાર પૌષધવ્રતનું સમ્યકપ્રકારથી પાલન ન કરવું, એ પૌષધવ્રતને પાંચ અતિચાર છે. ધ્યા અને સંથારામાં ત્રસ અથવા સ્થાવર જીવ તે નથી એ જઈ લેવું પ્રતિખત કહેવાય છે. રજોહરણ વગેરેની મદદથી પૂજવું પ્રમાર્જન કહેવાય છે. પૌષધાપવાસ વ્રતના ધારક શ્રાવકે અપ્રતિલેખિત- દુષ્પતિલેખિત શપ્યાસંસ્તારક આદિ પાંચ અતિચારેથી બચતા થકા પૌષધોપવાસતને પાલન કરવું જોઈએ. ઉપાસકદશાંગસૂત્રના પ્રથમ અધ્યયનમાં કહ્યું છેશષપવાસ વ્રતના શ્રમણોપાસકે પાંચ અતિચાર જાણવા જોઈએ પરંતુ તેમનું આચરણ કરવું જોઇએ નહીં આ અતિચાર છે. (૧) અપ્રતિલેખિત પ્રતિખિત શપ્પા સંસ્કાર (૨) અપ્રમાજિત-દુ પ્રમાર્જિત શપ્પા સંસ્કાર (૩) અપતિલેખિત-દુખતિલેખિત ઉચ્ચારપ્રસવણભૂમિ અને (૫) પૌષધપવાસનું સમ્ય-અનનુપાલન, પ૧ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧૪૦ Page #157 -------------------------------------------------------------------------- ________________ બારહત્વે વ્રત કે પાંચ અતિચાર કા નિરૂપણ “અતિર્લાિવિમાંneણ વિત્તાવારૂચા જ પ્રા' પર સૂત્રાર્થ—અતિથિસંવિભાગવતના સચિત્તનિક્ષેપ વગેરે પાંચ અતિચાર છે. પરા તત્વાર્થદીપિકા-પૂર્વસૂત્રમાં પૌષધે પવાસ વ્રતના અપ્રતિલેખિત-દુષ્પતિ લેખિત શય્યાસંરતારક આદિ પાંચ અતિચારોની પ્રરૂપણ કરવામાં આવી હવે શ્રાવકના બારમાં અતિથિસંવિભાગ વ્રતના પાંચ અતિચારેની પ્રરૂપણ કરીએ છીએ પૂર્વોક્ત અતિમ શિક્ષાત્રત અતિથિસંવિભાગ દ્વતના સચિત્ત નિક્ષેપણ આદિ પાંચ અતિચાર છે, તે આ પ્રમાણે છે-(૧) સચિત્ત નિક્ષેપણ (૨) સચિત્તપિધાન (૩) કાલાસિકમ (૪) પરવ્યપદેશ અને (૫) મસુર્ય આ પાંચ અતિચાર આત્માને મલીન બનાવનારા દુષ્પરિણમન છે તેને અર્થ આ પ્રમાણે થાય છે (૧) અશન આદિ આહારને નહીં આપવાની બુદ્ધિથી સચેત કમળપત્ર વગેરે પર રાખો સચિત્ત નિક્ષેપણ છે અથવા સચેત ધાન્યપાત્ર વગેરેને અચેત આહાર વગેરે પર રાખવા અથવા ન આપવાની ભાવનાથી અચેતને સચેતની સાથે અથવા સચેતને અચેતની સાથે ભેળવી દેવું સચિત્તનિક્ષેપણ છે. (૨) સચેત કમળપત્ર અથવા જળપાત્ર વગેરેથી અથવા સચેત અશન આદિથી અચેત આહાર વગેરેને ઢાંકી દેવું સચિત્ત પિધાન છે. (૩) ગોચરીમાં-સાધુના સમયનું ઉલ્લંઘન કરવું. સાધુને કષમયે દાન આપવાનો ઉપક્રમ કરે કે જેથી સાધુને સરકાર પણ થઈ જાય અને અશનાદિ પણ બચી જાય આ કાલાતિક્રમ અતિચાર છે. ( પિતાના અશન વગેરેને પારકું બતાવવું, પરવ્યપદેશ અતિચાર છે, જેમ કે સાધુને કહેવું કે આ ભેજન વગેરે મારૂં નથી, બીજાનું છે. (૫) અન્ય દાતાના ગુણેને સહન ન કરવા માત્સર્ય નામક અતિચાર છે. ઉપાસકદશાંગ સૂત્રના પ્રથમ અધ્યયનમાં કહ્યું છે-શ્રમણોપાસકે અતિથિ સંવિભાગ વતના પાંચ અતિચાર જાણવા જોઈએ આ પાંચ અતિચાર આ પ્રમાણે છે-(૧) સચિત નિક્ષેપણુતા (૨) સચિત્ત પિધાનતા (૩) કાલાતિક્રમ (૪) પરવ્યપદેશ અને (૫) મત્સરિતા. પર તત્ત્વાર્થનિયુક્તિ-આની પહેલા, પાંચ અણુવ્રતના, ત્રણ ગુણવ્રતને તથા ૪ ચારમાંથી ત્રણ શિક્ષાત્રતાના પાંચ-પાંચ અતિચારોનું કથન કરવામાં આવ્યું છે. હવે ચોથા શિક્ષા વ્રત અતિથિસંવિભાગના સચિત્તનિક્ષેપ આદિ પાંચ અતિચારોનું પ્રરૂપણ કરીએ છીએ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧૪૧ Page #158 -------------------------------------------------------------------------- ________________ અતિમ શિક્ષાવ્રત અતિથિસંવિભાગના પાંચ અતિચાર છે-(૧) સચિત્તનિક્ષેપણ (૨) સચિત્તપિધાન (૩) કાલતિક્રમ (૪) પરવ્યપદેશ અને (૫) માત્સર્ય આ પાંચ અતિચાર આત્મામાં મલીનતા ઉત્પન કરવાવાળા દુષ્પરિગુમન રૂપ છે. તેમને અર્થ આ પ્રમાણે થાય છે (૧)સચિત્તનિક્ષેપણુ-અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય રૂપ ચારે પ્રકારના આહારને કમળ અથવા કેળના સચેત પાંદડાં આદિની ઉપર અથવા ચોખા, જવ, ઘઉં, ડાંગર વગેરે ધાન્યની ઉપર, ન આપવાની બુદ્ધિથી રાખી દેવા. (૧) અન્ન આદિ ચોખા (ભાત) તથા ખાદ્ય આદિ જે સચેતની ઉપર રાખેલા હોય છે, તેને સાધુ ગ્રહણ કરતા નથી. આથી હું તે અશનાદિ તેમની સમક્ષ ઉપસ્થિત કરીશ પણ તેઓ સ્વીકારશે. નહીં, આથી મને તે લાભ જ થશે, આમ જાણીને ગૃહસ્થ સચિતનિક્ષેપણ કરે તે અતિચાર લાગે છે. (૨) સચિત્તપિધાન-સચેત સૂરણકન્દમૂળ, પત્ર, પુષ્પ આદિથી અશનપાન આદિ ચાર પ્રકારના આહારને ઢાંકી દે અર્થાત્ સાધુને ન વહોરાવવાની ભાવનાથી ઢાંકી દેવું સચિત્તપિધાન અતિચાર છે કારણ કે સચેત વસ્તુથી આચ્છાદિત આહારને સાધુ ગ્રહણ કરતા નથી. (૩) કાલાતિકમ-સાધુઓના શિક્ષાકાળને ટાળીને, અર્થાત સાધુને ભિક્ષાકાળ દિવસને જ હોય આથી દાન ન આપવાની ઈચ્છાથી રાત્રિભોજન કરવું વગેરે–આ કાલાતિક્રમ ભિક્ષા ગ્રહણ કરનારા શ્રમણ માટે અપ્રીતિકર હોય છે અને આથી દાનને અભાવ પણ થાય છે. () પરવ્યપદેશ-ઉપવાસ, છઠ્ઠ અદમ વગેરેની તપસ્યા કરનારા અથવા નિય ભંજન લેનાર શ્રમણુનું ભિક્ષાથે ઉપસ્થિત થવા પર નજર સામે સ્પષ્ટ દેખાતાં અન્ન-પાછું આદિ આહારના વિષયમાં આ પ્રમાણે કહેવું કે-“આ અનાજ-પાણી, બીજાનાં છે, મારા નથી એ આપવા માટે હું લાચાર છું. આ પરવ્યપદેશ નામક અતિચાર છે. હકીકતમાં તે તે આહાર ઈન્કાર કરનાર પેલા ગ્રહસ્થને જ છે, બીજાને નથી. (૫) માત્સર્ય-શ્રમણ દ્વારા ભિક્ષાની યાચના કરવામાં આવે ત્યારે જે શ્રાવક ગુસ્સે થઈ જાય છે, શ્રમણને અનાદર કરે છે અથવા યાચના કરવા છતાં પણ આપતું નથી તે મત્સર કહેવાય છે. મત્સરને ભાવ માત્સર્ય છે અથવા બીજાના ગુણો સહન ન કરવા માત્સર્ય છે અથવા પેલા દરિદ્ર દાન આપ્યું છે તે શું હું તેનાથી ઉતરતી કક્ષાનું છું ? એ પ્રકારના માત્સર્ય ભાવથી દાન આપવું પણ માત્સર્ય કહેવાય છે અથવા કષાયથી કલુષિત ચિત્તથી શ્રમણોને દાન આપવું માત્સર્ય છે. આ પાંચ અતિથિસંવિભાગ વ્રતના અતિચાર છે. ઉપાસકદશાંગસૂત્રના શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧૪ ૨ Page #159 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અધ્યયનમાં કહ્યું છે-અતિથિસંવિભાગ ઘતના પાંચ અતિચાર જાણવા જોઈએ પરંતુ તેમનું આચરણ કરવું જોઈએ નહીં. આ અતિચાર આ છે(૧) સચિત્તનિક્ષેપણતા (૨) સચિત્તપિધાનતા (૩) કાલાતિક્રમદાન () પર વ્યપદેશ અને મત્સરતા. પરા મારણાંતિક સંલેખના કે પાંચ અતિચારોં કા નિરૂપણ “નારિચ સંજાગોસણા' ઇત્યાદિ સૂત્રાર્થ-મારણાન્તિલેખનાજેષણાના ઈલેકશંસાપ્રયોગ આદિ પાંચ અતિચારે છે. પણ તત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં અતિમ શિક્ષાવત, બાર વતામાં બારમા અતિથિસંવિભાગના સચિત્તનિક્ષેપણુ આદિ પાંચ અતિચારોનું પ્રરૂપણ કરવામાં આવ્યું છે. બાર વ્રતનું પાલન કરતા થકા શ્રાવકને જ્યારે પોતાનું મરણ સમીપ છે તેવી ખાત્રી થાય ત્યારે અવસર આવવા પર સલેખના અવશ્ય કરવી જોઈએ, સંલેખનાને આશય છે-કષાય તથા કાયાને પાતળા પાડવા આથી આ મારણનિકસલેખનાના જીવીતા શંસા આદિ પાંચ અતિચારોનું પ્રરૂપણ કરીએ છીએ જેનું સ્વરૂપ પહેલા કહેવામાં આવી ગયું છે અને તપ તથા સંયમ દ્વારા કાયા તથા કષાયને પાતળા પાડવા જેનું લક્ષણ છે તે મારાન્તિકસંલેખના જેષણાના પાંચ અતિચારો આ પ્રમાણે છે-(૧) ઈલેકશંસાપ્રગ (૨) પરકાશ સાપ્રગ (૩) જીવિતાશંસાપ્રાગ અને (૫) કામગાસાપ્રાગ તેમનું સ્વરૂપ આ પ્રમાણે છે (૧) ઈહલેકશંસાપ્રયોગ-સંથારે ધારણ કર્યા બાદ આ લેક વિશે ઈચ્છા કરવી જેમ કે-મર પછી હું ચક્રવર્તી, રાજા અથવા તેને મંત્રી બની જઉં, એ જાતની અભિલાષા કરવી. (૨) પરકાશંસાપ્રગ-મૃત્યુ બાદ ઈન્દ્ર અથવા દેવ થવાની શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧૪૩ Page #160 -------------------------------------------------------------------------- ________________ અભિલાષા કરવી, (૩) જીવિતાશંસાપ્રગ-આદર-સન્માન, ભક્તિ આદિના લોભથી જીવતા રહેવાની ઇચ્છા કરવી. (૪) મરણશંસાપ્રગ–ખરબચડી જમીન પર નિવાસ–કરવાથી, ભૂખ વગેરેની પીડાના કારણે અથવા માન-સન્માન ન મળવાથી હું કયારે કરી જાઉ” એ પ્રકારે મરણની કામના કરવી. (૫) કામગીશંસાપ્રગ-કામ અર્થાત શબ્દ અને રૂપ તથા ભેગ અર્થાત્ ગંધ, રસ અને સ્પર્શની કામના કરવી કામભે ગાશંસાપ્રગ નામક અતિચાર છે. ૫૩ તવાર્થનિયુકિત– આની પહેલા પંચ અણુવ્રતના, ત્રણ ગુણવ્રતના અને ચાર શિક્ષાવ્રતોનાં પાંચ-પાંચ અતિચારોનું પ્રરૂપણ કરવામાં આવ્યું છે હવે આ મારાન્તિક સંલેખના-જોષણાના પાંચ અતિચારોની પ્રરૂપણ કરીએ છીએ. તપ અને સંયમ દ્વારા કાયા તથા કષાને પાતળા પાડવા જેવું લક્ષણ છે, તે મારણાકિસલેખના-જેષણના ઈહિલેકશંસાપ્રયોગ આદિ પાંચ અતિચાર છે, આ પ્રમાણે-(૧) ઈહલેકશંસાપ્રયેળ (૨) પરકાશ સાપ્રયોગ (૩) જીવિતાશંસાપ્રગ (૪) મરણશંસાપ્રેગ અને (૫) કામગાશંસાપ્રેગ તેમનું સ્વરૂપ આ પ્રમાણે છે - (૧) સંથારો ધારણ કર્યા બાદ, આવતા જન્મમાં મનુષ્યલોક સંબંધી અભિલાષા કરવી જેમ કે-હું ચકવત્તી રાજા અથવા રાજમંત્રી થઈ જાઉં, વગેરે આ ઈહલેકાશ સાપ્રયોગ છે. (૨) એવી જ રીતે હું ઈન્દ્ર અથવા દેવ થઈ જાઉં એવી કામના કરવી પરકાશંસાપ્રગ છે. (૩) સંથારા દરમ્યાન મારી પૂજા તથા મહિમા ઘણે વધી રહ્યો છે આથી મારે સંથારે લાંબા સમય સુધી ખેંચાય તે સારૂં એ રીતે સંથારામાં વધારે જીવવાની ઈચ્છા કરવી જીવિતાશંસાપ્રગ છે. (૪) જીવિતાશંસાપ્રગથી વિપરીત મરણશંસાપ્રયાગ સમજ જેમ કે મેં આજીવન અનશન અંગીકાર કરી લીધું છે તે પણ કઈ મારો ભાવ પૂછતા નથી, કોઈ મારી પૂજા કરતું નથી, કોઈ આદર કરતું નથી, કોઈ તેના વખાણ કરતા નથી આ જાતની ભાવનાથી ચિત્તમાં એ વિચાર ઉદ. ભવ કે “હું વહેલે મરી જાઉં તે સારૂં” આ મરણશંસાપ્રગ છે. એવી જ રીતે કર્કશ જમીન પર રહેવાના કારણે કષ્ટ થાય અથવા સુધા આદિની વેદના દુઃખ આપી રહી હોય, ગજનિત કષ્ટ થાય તેવા સંજોગોમાં, “હાય હાય ! કયારે મરી જાઉં, જલદીથી મરી જાઉં તે સારૂં? આ રીતે વિચારવું એ પણ મરણશંસાપ્રયોગ છે. (૫) શ્રેત્ર અને ચક્ષુ ઇન્દ્રિયોના વિષય અર્થાત્ શબ્દ અને રૂપ કામ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧૪૪ Page #161 -------------------------------------------------------------------------- ________________ કહેવાય છે અને સ્પર્શન, રસના (જીભ) તથા ઘાણ ઈન્દ્રિના વિષય અર્થાત ગંધ, રસ અને સ્પર્શ ભોગ કહેવાય છે. આ કામ અને ભેગની ઈચ્છા કરવી કામગાશંસાપ્રયોગ છે. તાત્પર્ય એ છે કે મને જ્ઞ વિષયની કામના કરવી કામગાશંસાપ્રગ છે. આ રીતે પાંચ અણુવ્રતના ત્રણ ગુણવ્રતોના, ચાર શિક્ષાવ્રતના તથા મારશુતિકસંલેખના જેષણાના બધાં મળીને તેર વ્રતના પાંચ-પાંચ અતિચાર હોવાથી ૧૩૪૫૬૫ અતિચાર થયા આ બધાનું પ્રરૂપણ કરવામાં આવ્યું આ બધાને આણુવ્રતધારી અને સસશીલધારી શ્રાવકે ત્યાગ કરવો જોઈએ. જો કે સમ્યક્ત્વનાં પણ પાંચ અતિચાર છે આથી અતિચારોની સંખ્યા પાંસઠ નહીં સીત્તેર થાય છે, તે પણ સમ્યક્ત્વ, મહેલના પાયાની જેમ બધા તેને આધાર છે. આથી વ્રતના અતિચારોની સાથે તેના અતિચારોની ગણતરી કરવામાં આવી નથી. આ રીતે અનેક પ્રકારની ક્ષતિઓ હોવાથી સમ્યકત્વના તથા વ્ર અને શીલાના પાંસઠ અતિચારોના વિષયમાં શ્રાવકે પ્રમાદ કર જોઈએ નહીં, બલિક અપ્રમાદ જ ન્યાયસંગત છે. પણ “grfi વિવાળા વસુદ્ધી” ઈત્યાદિ સૂત્રાર્થ–આ પૂર્વોક્ત અતિચારોને ત્યાગ કરવાથી મતની શુદ્ધિ થાય છે. ૫૪ પાંચ મહાવ્રતો કા નિરૂપણ “ggfણ વિવાળા વાસુદ્દી’ ઈત્યાદિ સૂત્રાર્થ–આ પૂર્વોક્ત અતિચારને ત્યાગ કરવાથી મતની શુદ્ધિ થાય છે. પકા “જાણવાચાતો ગયો તેમ” ઈત્યાદિ સૂવાથ-પ્રાણાતિપાદ આદિથી સર્વથા વિરત થવું પાંચ મહાવત છે. પપ તત્વાર્થદીપિકા–આ રીતે ગ્રહસ્થના બાર તેનું અતિચાર સહિત કથન કરવામાં આવ્યું અને એ પણ બતાવી દેવામાં આવ્યું કે અતિચારેને શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧૪૫ Page #162 -------------------------------------------------------------------------- ________________ ત્યાગ કરવાથી જ વ્રતની શુદ્ધિ થાય છે. હવે પહેલા જે કહ્યું હતુંસાવ કો મહં' અર્થાત્ હિંસા આદિને પૂર્ણ રૂપથી જે ત્યાગ કરવામાં આવે છે તેને મહાવ્રત કહે છે જેથી હવે મહાવ્રતનું કથન કરવામાં આવે છે પ્રાણાતિપાત આદિથી પૂર્ણ રૂપથી નિવૃત્ત થઈ જવું મહાવ્રત છે. મહાવ્રત પાંચ છે–(૧) પ્રાણાતિપાત (૨) મૃષાવાદ (૩) અદત્તાદાન () અબ્રહાચર્ય અને (૫) પરિગ્રહથી સર્વથા વિરત થવું. પ્રાણાતિપાતને અર્થ પ્રાણીની હિંસા મૃષાવાદને અર્થ અસત્ય ભાષણ, અદત્તાદાનને અર્થ ચેરી, અબ્રહાચર્યને અર્થ મિથુન અને પરિગ્રહને અર્થ મૂછ છે. આ બધાંથી સર્વથા અર્થાત્ ત્રણ કરણ અને ત્રણ ભેગથી વિરત થવું મહાવ્રત કહેવાય છે.પપા તત્વાર્થનિયુકિત–આની અગાઉ અતિચા સહિત બાર વ્રતનું નિરૂપણ કરવામાં આવ્યું. બારવ્રતને ધારક શ્રાવક પણ પાછળથી મહાવતી થઈ શકે છે આ સંબંધથી મોક્ષના કારણભૂત પાંચ મહાવ્રતનું કથન કરવામાં આવે છે પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, અબ્રહ્મચર્ય અને પરિગ્રહથી સર્વાશે-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી, ત્રણે કરશે અને ત્રણે યેગથી સર્વથા નિવૃત્ત થવું મહાવ્રત છે. કષાય આદિ પ્રમાદરૂપ પરિણામથી યુક્ત કર્તા આત્મા દ્વારા, મન વચન અને કાયા વગેરે એમના વ્યાપારથી દ્રવ્ય અને ભાવ બંને પ્રકારના કરણ (જાતે કરવું), કારણ (કરાવવું) અને અનુમોદન રૂપ કાયવ્યાપાથી પ્રાણીનાં પ્રાણેની હિંસા કરવી પ્રાણાતિપાત છે. અસત્ય ભાષણ કરવું, અમૃત (સુકું). વચન બોલવું, અલીક ભાષણ કરવું મૃષાવાદ કહેવાય છે. દત્તને અર્થ થાય છે માલિકનું–પિતાનું આધિપત્ય જતું કરવું. જે દત્ત ન હોય તે અદત્ત કહેવાય છે. તે અદત્તને ગ્રહણ કરવું અદત્તાદાન કહેવાય છે. સ્ત્રીસંગ અથવા મથન અબ્રહ્મચર્ય કહેવાય છે. મૂછ અર્થાત્ જેના માટે શાસ્ત્રની અનુમતિ નથી એવા સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્ય આદિમાં મમત્વ ધારણ કરવું પરિગ્રહ છે. આ પ્રાણાતિપાત આદિથી પૂર્ણતયા, ત્રણે કરણ અને ત્રણ વેગથીમન વચન કાયાથી નિવૃત્ત થવું પાંચ મહાવ્રત છે. હિંસા આદિથી નિવૃત્ત થવું વ્રત કહેવાય છે. વ્રતમાં રહેલે પુરૂષ હિંસારૂપ ક્રિયાકાન્ડ કરતું નથી. આનાથી એવું સાબિત થયું કે તે અહિંસારૂપ કિયાકલાપ જ કરે છે. ભાવાર્થ એ છે કે જે પ્રાણાતિપાદ આદિથી વિરત થાય છે તે શાસ્ત્રોક્ત ક્રિયાઓ અનુષ્ઠાન કરે છે આથી સત્પવૃત્તિ અને અસનિવૃત્તિ રૂપ ક્રિયા દ્વારા થનારા કર્મ ક્ષય કરે છે અને કર્મોને ક્ષય કરીને મોક્ષ પ્રાપ્ત કરી લે છે. અહીં એક બાબત સમજી લેવાની જરૂર છે-પ્રાણાતિપાતને અર્થ છે શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧૪૬ Page #163 -------------------------------------------------------------------------- ________________ પ્રાણવિજન પ્રાણ ઈન્દ્રિય આદિ દસ છે. તેમના જ સંબંધથી જીવ પ્રાણી કહેવાય છે. પૃથ્વીકાય આદિ એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય, આ બધાં પ્રાણું છે. આ જીવને જાણીને અને એમનામાં શ્રદ્ધા કરીને ભાવથી પ્રાણાતિપાત ન કરે જ્ઞાન-શ્રદ્ધાનપૂર્વક ચારિત્ર કહેવાય છે. સતુ અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ અને અસત્ અનુષ્ઠાનથી નિવૃત્ત તેનું લક્ષણ છે. મન, વચન, કાયા, કૃત, કારિત અને અનુમોદન આદિના ભેદથી ચારિત્ર અનેક પ્રકારના છે. સ્થાનાંગસૂત્રના પંચમ સ્થાનના પ્રથમ ઉદ્દેશકમાં કહ્યું છેપાંચ મહાવ્રત કહેવામાં આવ્યા છે તે આ મુજબ છે–સમસ્ત પ્રાણાતિપાતથી વિરત થવું, સમસ્ત મૃષાવાદથી વિરત થવું, સમસ્ત અદત્તાદાનથી વિરત થવું, સમસ્તમૈથુનથી વિરત થવું અને સમસ્ત પરિગ્રહથી વિરત થવું. આવશ્યક તેમજ દશવૈકાલિક સૂત્રમાં પણ આ પ્રમાણે જ કહેવામાં આવ્યું છે. પપા પચ્ચીસ ભાવનાઓં કા નિરૂપણ 'तत्थेज्जटुं ईरियाइया पणवीस भावणाओ' સત્રાર્થ–વ્રતની સ્થિરતા માટે ઈર્યાદિક પીસ ભાવનાઓ છે પદા તત્વાર્થદીપિકા–અગાઉ એકદેશથી હિંસાદિથી વિરતિરૂપ પાંચ આગવત આદિના લક્ષણ કહેવામાં આવ્યા છે હવે તે વ્રતમાં સ્થિરતા લાવવાના આશયથી ઈર્યા વગેરે પચ્ચીસ ભાવનાઓનું પ્રરૂપણ કરીએ છીએ પૂર્વોકત સ્થૂલપ્રાણાતિપાત વિરમણ વગેરે વતેની સ્થિરતા માટે અર્થાત તેમને દ્રઢ કરવા માટે ઈર્યા વગેરે પશ્ચીસ ભાવને કહેવામાં આવી છે. તે આ પ્રમાણે છે-(૧) ઈર્યા અર્થાત્ યતનાપૂર્વક નમન કરવું (૨) મનની પ્રશસ્તતા (૩) વચનની પ્રશસ્તતા (૪) એષણા (૫) આદાન નિક્ષેપ આ પાંચ પ્રથમ વ્રતની ભાવના છે. (૧) સમજી વિચારીને બોલવું (૨) ક્રોધ ત્યાગ (૩) ભત્યાગ (0) શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧૪૭ Page #164 -------------------------------------------------------------------------- ________________ ભયત્યાગ અને (૫) હાસ્યત્યાગ, આ ખીજાવ્રતની પાંચ ભાવના છે. (૧) અઢાર પ્રકારથી વિશુદ્ધ વસ્તીનું યાચનાપૂર્વક સેવન કરવું (૨) દરરોજ અવગ્રહની યાચના કરીને તૃષુ કાષ્ઠ વગેરેને ગ્રહણ કરવા (૩) પાટ વગેરે માટે પણ વૃક્ષ વગેરેનું છેદન ન કરવુ. (૪) સાધારણું પિણ્ડ અધિક સેવન ન કરવુ અર્થાત્ અનેક સાધુએ માટેના જે ભેગા કરેલા આહાર હાય તેમાંથી પેાતાના ભાગે હાય તેનાથી વધુ ન લેવું અને (૫) સાધુએની વૈયાવચ્ચ (સેવા) કરવી આ ત્રીજા વ્રતની પાંચ ભાવનાઓ છે. (૧) સ્ત્રી, પશુ અને નપુંસક વગરની વસતીમાં વાસ કરવા (ર) સ્ત્રીકથા ન કરવી (૩) સ્ત્રીના અગે પાંગનું અવલેાકન ન કરવું. (૪) પૂર્વ ભાગવેલા ભાગેનુ સ્મરણ ન કરવું અને (પ) દરરોજ સ્વાદિષ્ટ ભેાજનના પરિત્યાગ કરવા, આ ચેાથા વ્રતની પાંચ ભાવના છે. (૧) પ્રશસ્ત રૂપ (૨) રસ (૩) ગધ (૪) સ્પર્શ અને (૫) શબ્દમાં રાગ તથા અપ્રશસ્ત રૂપાદિમાં દ્વેષ ધારણ ન કરવેા એ પાંચ પાંચમાત્રતની ભાવનાઓ છે. બધી મળીને પચ્ચીસ ભાવનાએ થાય છે !! ૫૬ ॥ તત્ત્વાથ નિયુક્તિ—અગાઉ સમ્પૂર્ણ પ્રાણાતિપાત વિમણુ આદિ પાંચ મહાવ્રતાની પ્રરૂપણા કરવામાં આવી હવે આ તેની દ્રઢતાને માટે એક એક મહાવ્રતની પાંચે પાંચ ભાવનાએ કહીએ છીએ તે વ્રતાની સ્થિરતા માટે ધૈર્યાં આદિ પચ્ચીસ પ્રકારની ભાવનાઓનુ સેત્રન કરવુ જોઈએ અર્થાત્ સમ્પૂ` પ્રાણાતિપાત વિરમણુ આદિ પાંચ અણુવ્રતા તે દૃઢ કરવા માટે પચ્ચીસ ભાવનાએ કહેવામાં આવી છે જે આ પ્રમાણે છે– (૧) ઇયસમિતિ (ર) મનેાપ્તિ (૩) વચનપ્તિ (૪) એષણા (૫) આદાન નિક્ષેપણા (૬) આલેચ્ય સભાષણુ- સમઝી વિચારીને બેવુ (૭) ક્રોધને ત્યાગ (૮) લેભને ત્યાગ (૯) ભયના ત્યાગ (૧૦) હાસ્યને ત્યાગ (૧૧) અઢાર પકારથી વિશુદ્ધ વસતીનું યાચનાપૂર્ણાંક સેવન કરવુ. (૧૨) દરરોજ અવગ્રહની યાચના કરીને તૃણુ કાષ્ઠ વગેરેનું ગ્રહણ કરવું (૧૩) પીઢ-પાઢ વગેરે માટે પણ વૃક્ષ વગેરે ન કાપવા (૧૪) સાધારણ પિણ્ડનું પેાતાના ભાગથી વધારે સેવન ન કરવું (૧૫) સાધુએની વૈયાવચા (શુશ્રુષા) કરવી (૧૬) શ્રી પશુ અને નપુંસકના સંસગ વાળી પથારી અને આસનના સેવનથી દૂર રહેવુ (૧૭) રાગયુક્ત સ્રીકથાના ત્યાગ (૧૮) *એની મનેાહર ઇન્દ્રિયાને ન જોવી (૧૯) પૂર્વ ભાગવેલા ભેગાનું સ્મરણ ન કરવું (ર૦) દરરાજ સ્વાદું ભાજ નના ત્યાગ કરવા-કયારેક કયારેક ઉપવાસ વગેરે કરવા (૨૧–૨૫) મનેાજ્ઞ અને અમનેાન સ્પ રસ, ગધ, રૂપ તથા શબ્દ પર રાગ-દ્વેષ ન કરવા. આ પચ્ચીસ ભાવના છે. શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૧૪૮ Page #165 -------------------------------------------------------------------------- ________________ આમાંથી પ્રારંભની પાંચ ભાવનાઓ પ્રાણુતિપાત વિરમણ વતની બીજી પાંચ અસત્યવિરતિની ત્રીજી પાંચ સ્ટેયવિરતિની, ચારથી પાંચ બ્રહ્મચર્ય વ્રતની અને પાંચમી પાંચ ભાવનાઓ પરિગ્રહ વિરતિની છે. આ ભાવનાઓને અર્થ આ પ્રમાણે છે. ચાલવામાં જતના રાખવી ઈસમિતિ છે. અર્થાત્ ચાર હાથ આગળની જમીનનું બારીકાઈથી નિરીક્ષણ કરીને સ્થાવર તેમજ ત્રસ જીવેની રક્ષા કરતા થકા અપ્રમત્ત ભાવથી ગમન કરવું એ પ્રથમ ભાવના છે. મને ગુપ્તિને અર્થ છે. આનંદયાન તથા રૌદ્ર ધ્યાનથી અળગા રહીને ધર્મધ્યાનમાં લીન થવું, વચનને પવું અર્થાત્ મૌનવ્રત ધારણ કરવું વચનગુપિત છે. એષણાના ત્રણ ભેદ છે-મેષણ, ગ્રહષણ અને ગ્રામૈષણા જેએ એષણ સમિતિથી રહિત હોય છે તે છએ કાયોને વિરાધક હોય છે આથી જેની રક્ષા માટે એષણાસમિતિનું પાલન કરવું જોઈએ, ઔઘિક અને ઔપગ્રાહિકના ભેદથી બંને પ્રકારની ઉપાધિને ઉપાડવા તથા મૂકવામાં આગમ અનુસાર પ્રમાર્જન તથા પડિલેહણુનું ધ્યાન રાખવું આદાનનિક્ષેપણું સમિતિ છે. પાત્રમાં પડેલા અથવા રાખેલા આહારને ચક્ષુ વગેરેનો ઉપયોગ લગાવીને, તેમાં ઉત્પન થયેલા અથવા બહારથી આવેલા છની રક્ષા માટે અવેલેકન કરવું જોઈએ. ઉપાશ્રયમાં આવીને ફરી એકવાર પ્રકાશવાળી જગ્યાએ બેસીને આહાર-પાણીને સારી પેઠે જઈ તપાસીને અજવાળું હોય એવી જગ્યાએ જ તેને ઉપભેગ કરે જોઈએ. આ છે આલેક્તિ પાન ભજન ભાવના આ પાંચ ભાવનાઓથી સંપન્ન સાધુ સંપૂર્ણતયા પ્રાણાતિપાત વિર. મણવ્રતનું પાલન કરવામાં સમર્થ થાય છે. મૃષાવાદ વિરમણવ્રતની દઢતા કાજે આ પાંચ ભાવનાઓનું સેવન કરવું આઈએ-“અનુવચિભાષણ” અહીં “અનુવીચિશબ્દ દેશીય છે અને તેને અર્થ થાય છે વિચાર કરે તાત્પર્ય એ થયું કે સમઝી વીચારીને બેલવું “અનવીચિભાષ' કહેવાય છે. વગર વિચાર્યું બેલનાર કવચિત મિયાભાષણ પણ કરતો હોય છે. આથી આમાની લઘુતા વેર અને પીડા વગેરે આલોક સંબંધી કોની પ્રાપ્તિ થાય છે અને બીજાને પ્રાણેની હિંસા થાય છે. આથી જે સમઝી -વિચારીને બેલે છે તે કયારેય પણ મિથ્યાભાષણના પાપથી ખરડાતું નથી. શાહનીયકર્મના ઉદયથી ઉત્પન્ન થનારા દેષરૂપ તેમજ અપ્રીતિ લક્ષણ વાળા ફોધનો ત્યાગ કરે જોઈએ, ક્રોધ પ્રત્યાખ્યાનથી આત્માની નિરન્તર ભાવના કરવી જોઈએ જે આવી ભાવના ભાવે છે તે અસત્ય આદિથી બચી જાય છે. તૃષ્ણારૂપી લેભને પણ પરિત્યાગ કરવો જોઈએ. જે લાભ પ્રત્યાખ્યાનથી આત્માને ભાવિત કરે છે તે મિાભાષી હેતે નથી આવી જ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧૪૯ Page #166 -------------------------------------------------------------------------- ________________ રીતે ભય અથવા કાયરતાનું પ્રત્યાખ્યાન કરે છે તે કદી પણ અસત્ય બોલતે નથી. જે ડરપોક હોય છે તે મિથ્યાભાષણ પણ કરતો હોય છે જેમ કે આજે રાતે મને ચેર અથવા પિશાચ દેખાયા હતા. વગેરે આથી દરેકે પોતાની જાતને નિર્ભય બનાવવી જોઈએ મેહનીય કર્મના ઉદયથી ઉત્પન તથા લક્ષણવાળું હાસ્ય જે કરે છે તે પિતાની મશ્કરી કરતે થકો બીજાની પ્રતિમિથ્યાભાષણ પણ કરે છે. આથી હાસ્યને પ્રત્યાખ્યાનથી આત્માને પ્રભાવિત કરનાર સત્યવ્રતનું પાલન કરવા સમર્થ બને છે. અસ્તેયવ્રતની પાંચ ભાવનાઓ-સમજી વિચારીને અવગ્રહની યાચના કરવી જોઈએ અવગ્રહ પાંચ પ્રકારના છે-(૧) ઈદ્ર (૨) રાજા (૩) ગૃહપતિ (૪) શય્યાતર અને (૫) સાધમિકને અવગ્રહ જ્યાં જે માલિક હોય ત્યાં તેની પાસે જ યાચના કરવી જોઈએ. જે માલિક નથી તેની પાસે યાચના કરવાથી દેષોની અધિકતા થાય છે. આથી સમજી-વિચારીને અવગ્રહની યાચના કરવી જોઈએ એવી ભાવના ભાવે જે આ જાતની ભાવના સેવે છે તે અદત્તાદાનમાં પ્રવૃત્ત થતા નથી એકવાર માલિક દ્વારા પરિગ્રહનું પ્રદાન થવા છતાં વારંવાર અવગ્રહની યાચના કરવી “અભીક્ષણ-અવગ્રહ યાચના કહેવાય છે. રોગી વગેરે અવસ્થામાં મળ-મૂત્રના ત્યાગ કરવાના પાત્ર તથા હાથ–પગ ધોવાના સ્થાનની યાચના ફરીવાર એ માટે કરવી જરૂરી છે કે જેથી માલિકના મનને વ્યથા ન પહેચે એવી જ રીતે આટલું જ ક્ષેત્ર મારે ગ્રહણ કરવું છે એ અભિગ્રહ ધારણ કરી લેવું જોઈએ તેમજ પીઠ પાટ વગેરે માટે પણ વૃક્ષ વગેરેનું છેદન કરવું ન જોઈએ પરંતુ ગુરૂએ જેટલા આહારપાણીની અનુમતિ આપી હોય તેટલું ભેજનપાછું જ ગ્રહણ કરવું જોઈએ ગુરૂજીની આજ્ઞાથી સ્વીકારેલા ભેજન પાણી પણ સૂત્રોક્ત વિધિ મુજબ જ ખાવા જોઈએ એવી જ રીતે ઔધિક તેમજ ઔપગ્રાહિક ઉપાધિ વસ્ત્ર વગેરે પણ ગુરૂની આજ્ઞ પૂર્વક વંદનપૂર્વક ગુરુના વચનોની વિધિ અનુસાર જ કામમાં લેવા જોઈએ જે આ જાતની ભાવના ભાવે છે તે અસ્તેયવ્રતનું ઉલંઘન કદી પણ કરતા નથી આવી જ રીતે સાધુની શુશ્રષા માટે પણ સમજી લેવું આ પાંચ અદત્ત દાન વતની ભાવના છે. બ્રહ્મચર્યવ્રતની ભાવનાઓ–બ્રહ્મચર્યવ્રતની પૂક્ત ભાવનાઓમાંથી સ્ત્રીપશુનપુંસકસંસકત શયનાસનવનને અર્થ છે–દેવાંગના માનવસ્ત્રી જેવા કે ઘડી, ગાય, ભેંસ, બકરી ધંટી વગેરેના સંસર્ગવાળી પથારી તથા આસનનો ત્યાગ કરવો જોઈએ કારણકે તેનાથી અનેક પ્રકારની નુકશાની થાય છે, સ્ત્રી, પશુ, તથા નપુંસકનો સંસર્ગ ન હોવા છતાં પણ રાગ યુકત સ્ત્રીકથાથી બચવું જોઈએ. સ્ત્રીકથા મે જનિત કષાય રૂપ પરિણતિથી યુકત હોય છે તથા તે રાગભાવને શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧૫૦ Page #167 -------------------------------------------------------------------------- ________________ ઉત્પન્ન કરે છે તે દેશ, જાતિ કુળ, વેશભૂષા, વચનાલાપ, ગતિ, વિલાસ, વિભ્રમ બ્રહ્મગ કટાક્ષ હાસ્ય પ્રણય કલહ વગેરે રૂપ શૃંગારરસથી પિરપૂણ થતી થતી ચિત્તને તેજ પ્રકારથી ક્ષુબ્ધ કરી દે છે જેમ કે વાવાઝોડાથી સમુદ્રની થતી ડામાડાળ સ્થિતી. આથી રાગ વધારનારી કથાના ત્યાગ કરવા એ જ શ્રેયસ્કર છે એવી જ રીતે સ્ત્રીઓના ચારૂ અંગેાપાંગેાનુ અવલેાકન પણ ત્યજી દેવુ જોઇએ અને એવી ભાવના ભાવવી જોઇએ કે સ્ત્રીઓના સુંદર સ્તન-યુગ્મ વગેરેના અવલેાકનથી વિરત ધવામાં જ ભલું રહેલુ છે અને સાધુ થતાં પહેલા ગૃહસ્થાવસ્થમાં કરેલી રતિક્રીડાના સ્મરણુના પણ ત્યાગ કરવા જરૂરી છે. પૂર્વકાલીન કામક્રીડાના સ્મરણથી કામાગ્નિ પ્રજવલિત થઈ જાય છે માટે તેના ત્યાગ કરવા શ્રેયસ્કર છે. પૌષ્ટિક ભોજનને પણ ત્યાગ કરી દેવા જોઈએ. પૌષ્ટિક સ્નિગ્ધ અને મીઠાં દૂધ દહી' શેઠળ શ્રી ગેળ તેલ વગેરેના આહારથી મેદુ મજા શુક્ર વગેરે ધાતુઓના ઉપચય થાય છે અને આમ થવાથી પણ મેાડુની ઉત્પત્તિ થાય છે આથી નિરતર અભ્યાસ રૂપથી સ્વાદુ ભાજનને! ત્યાગ કરવા જોઇએ બ્રહ્મચર્યોંની રક્ષા માટે આવા પ્રકારની ભાવના ભાવવી જરૂરી છે. એવી જ રીતે ખાદ્ય આભ્યન્તર પરિગ્રહથી શૂન્ય સાધુએ રૂપ ર્સ ગાંધ સ્પર્શ અને શબ્દ એ પાંચ ઇન્દ્રિયના મનેાજ્ઞ વિષચક્રમાં રાગ અને અમનેાજ્ઞ વિષયેામાં દ્વેષ ન રાખવા જોઇએ. સમવાયાંગસૂત્રના પચ્ચીસમાં સમાયમાં કહેવામા આવ્યું છે-પાંચ વ્રતાની પચ્ચીસ ભાવનાએ કહેવામાં આવી છે જે આ પ્રમાણે છે-(૧) ઈય્યસમિતિ (૬) મને ગુપ્ત (૩) વચનગુપ્તિ (૪) આલેક્તિપાનભેાજન (૫) આદાનભાડામત્ર નિક્ષેપણ્ણા સમિતિ (૬) અનુવીચિભાષણતા (૭) ક્રોધવિવેક (૮) લેાભવવેક (૯) ભક્ત્તિવેક (૧૦) હાસ્યવિવેક (૧૧) અવગ્રહ-અનુગ્રહણુતા (૧૪) સાધમિ ક અવગ્રહુ અનુજ્ઞાય પરિભાગતા (૧૫) સાધારણ ભત્તપાનના આજ્ઞા લઈને ઉપયેગ કરવે (૧૬) શ્રી પશુ નપુ સકના સ ́સગવાળા શયનાસનના ત્યાગ કરવેા (૧૭) સ્રીકથાના ત્યાગ (૧૮) સ્ત્રીઓની ઇન્દ્રિયાના અવ લેાકનને ત્યાગ (૧૯) પૂર્વ ભાગવેલ રતિક્રીડાનુ સ્મરણુ ન કરવું (૨૦) પૌષ્ટિક આહારના ત્યાગ (૨૧) શ્રોત્રેન્દ્રિયના વિષયમાં રાગ ન કરવા (રર) ચક્ષુના વિષયમાં રાગ ન કરવા (ર૪) જીભ સ્વાદુ ઇન્દ્રિયના વિષયમાં રાગ ન કરવો અને (૨૫) સ્પર્શેન્દ્રિયના વિષયમાં રગ ન કરવો ! ૫૬ ॥ શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૧૫૧ Page #168 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય પ્રકાર સે સર્વવ્રત કી ભાવનાઓં કા નિરૂપણ ‘વિજ્ઞાનુિંસમચોને’ ઇત્યાદિ સૂત્રા–હિંસા આદિ પાપાનું સેવન કરવાથી આલેાક તેમજ પરલેાકમાં ઘેાર દુ:ખ થાય છે અને ચારે ગતિમાં ભ્રમણ કરવું પડે છે. પા તત્ત્વાર્થં દીપિકા—પૂર્વ સૂત્રમાં પ્રાણાતિપાત વિરમણુ આદિ પાંચ મહાતેમાંથી પ્રત્યેકની પાંચ-પાંચ ભાવનાઓનુ પ્રરૂપણ કરવામાં આવ્યું, હવે બધાં વ્રત માટે સમાન ભાવનાઓનું પ્રતિપાદન કરીએ છીએ હિં`સા આદિ અર્થાત્ હિ'સા, અનંત, અદત્તાદાન, અબ્રહ્મચય અને પરિગ્રહ આ પાંચે આસવાનું સેવન કરવાથી આલાકમાં તથા નારક વગેરે પરલેાકમાં ઘેાર દુઃખે ભાગવવા પડે છે એવી ભાવના રાખવી જોઇએ. કહેવાના આશય એ છે કે ઈશદાપૂર્વક હિ‘સા વગેરેનુ' સ્મરણ કરવાથી અહિક અને પારલૌકિક અનેક પ્રકારના અર્થોની પરમ્પરા ઉત્પન્ન થાય છે, નરક આદિ દુગતિએમાં તીવ્ર દુઃખનેા અનુભવ કરવા પડે છે, એવી ભાવના કરવાથી જવ પ્રાણાતિપાત આદિમાં પ્રવૃત્તિ કરતા નથી હુંસા આદિમાં ધાર દુઃખ જ દુ:ખ છે અને તેના કારણે ચારે ગતિએમાં ભ્રમણ કરવુ' પડે છે. પદ્મા તત્ત્વાર્થદીપિકા—મની પૂર્વ' વિરતિરૂપ મહાવ્રતાને અને દેશવિરતિ રૂપ અણુવ્રતોમાંથી પ્રત્યેકની પાંચ-પાંચ ભાવનાએાનુ પ્રતિપાદન કરવામાં આવ્યુ, હવે બધાં વ્રતા માટે સાધારણ ભાવનાનું નિરાકરણ કરીએ છીએડિસા, અસત્ય, સ્તેય, અબ્રહ્મચય અને પરિગ્રહ, આ પાંચ આસ્રવેમાં પ્રવૃત્તિ કરનારાઓને આલેકમાં તથા નરક આદિ પરલેાકમાં તીવ્ર યાતનાઓ ન લેગવવી પડે, આ પ્રકારની ભાવનાથી ત્રતીજીવ હિંસા અાદિમાં પ્રવૃત્તિ કરતા નથી. જે હિંડૈસા આદિમાં પ્રવૃત્તિ કરે છે તેને પ્રથમ તા આ જ લેકમાં અનેક અનર્થાંનેા સામના કરવા પડે છે પછી નરક આદિમાં દારૂણ્ ફળ ભેગવવા પડે છે એ પ્રમાણે પુનઃ પુનઃ ચિન્તન કરવુ. જોઇએ હિંસાથી કેવુ' ઉગ્ર દુ.ખ થાય છે એ ખતાવીએ છીએ-હિંસક જીવ સદૈવ ઉદ્વેગ અને ત્રાસનુ' સામ્રાજ્ય ફેલાવે છે, તેના વેશ ભીષણ હાય છે. તેના ભાલ પ્રદેશ પર કરચળીએ પડેલી રહે છે. તેની આંખામાંથી ઇર્ષ્યા અને ક્રોધ રૂપી અગ્નિ વરસે છે. તે દાંતાથી હેઠે ચાવતા હેાય છે અને પ્રાણિઓને ત્રાસ ઉપજાવતા હાય છે તે હમેશાં દુશ્મનાવટ ખાંધતા રહે છે. તે આ લેકમાં પણ લાઠી તથા ચાબુકે થી ફટકારાય છે, હાથકડી તથા જ જીરાથી જકડાય છે, ફાંસીના માંચડે ચઢવાને પાત્ર બને છે અને વિવિધ પ્રકારના લાઠી, ઈંટ આદિથી લેાકેા તેને મારે છે બીજા પણ અનેક પ્રકારનાં કલેશને પ્રાપ્ત થાય છે, શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૧૫૨ Page #169 -------------------------------------------------------------------------- ________________ હિંસક જીવ ૫ લેકમાં નરક આદિ દુર્ગતિએ પ્રાપ્ત કરે છે, લેકમાં ગહિત અને નિદિત થાય છે. જે મનુષ્ય વિવેકના બળથી એવું સમજે છે કે પૂર્વજન્મમાં ઉપાર્જિત, અશુભ કર્મનું જ ફળ મને અભાગીયાને પ્રાપ્ત થયું છે હવે તે હિંસાથી વિરત થઈ જવામાં જ ભલું છે એ જાતનો દઢ નિશ્ચય એના ચિત્તમાં ઉત્પન્ન થઈ જાય છે. આવી જ રીતે હિંસા આદિ પાપના કારણે નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિરૂપ સંસાર અટવિમાં પરિભ્રમણ કરવું પડે છે. હિંસક નરક-નિગોદ વગેરેમાં જન્મ મરણદિન અનન્તાનઃ ઘેર અતિઘેર દુઃખ પ્રાપ્ત કરે છે. જેમ હિંસક પુરૂષ અનર્થોને ભાગીદાર થાય છે તેવી જ રીતે અસત્યવાદી મનુષ્ય પણ અનર્થભાગી થાય છે. લેકમાં તેના વચનને કોઈ વિશ્વાસ કરતું નથી, અસત્ય ભાષણના કારણે અસત્યભાષીની જીભ કાપી લેવામાં આવે છે, કાન કાપી લેવામાં આવે છે, નાક કાપી લેવામાં આવે છે. આવી જ જાતના અન્ય ગહિત ફળ પણ ભેગવવા પડે છે. તેને પરલેકમાં નરક આદિની તીવ્ર યાતનાઓ ભોગવવી પડે છે. જે લેકે અસત્ય ભાષણથી ઉત્પન્ન થનારા દુઃખયુકત વેરાનુબંધવાળાઓ છે. તેઓ જિહ્ના છેદન આદિ પૂર્વોક્ત દોષની અપેક્ષાએ પણ અધિક યાતના વધ બન્ધન આદિ દુઃખના હેતુઓને પ્રાપ્ત કરે છે જેમનો આરાય-અયવસાય તીવ્ર હોય છે તે દીર્ઘ સ્થિતિ અને તીવ્ર અનુ. ભાગવાળે અશુભ કર્મો બાંધે છે અને પરલોકમાં નરક આદિની અશુભ અને તીવ્ર યાતનાઓને પ્રાપ્ત કરે છે આથી અસત્ય-ભાષણનું આવું વિષમ ફળ વિપાક મળે છે, એવી ભાવના કરતે થકે, આનાથી વિરત થઈ જવું એમાં જ શ્રેય છે. આ પ્રમાણે ચિતવન કરીને અસત્ય ભાષણથી નિવૃત્ત થઈ જાય છે. જેવી રીતે હિંસા અને અસત્ય ભાષણ કરવાળા દુઃખને પ્રાપ્ત થાય છે તેવી જ રીતે પારદ્રવ્યનું અપહરણ કરનાર ચોર પણ દુઃખને ભાગી થાય છે અને બધાને ઉગ પહોંચાડે છે-જેનું ધન હરણ કરે છે તેને દુઃખ પહોંચાડે છે–આના ફળસ્વરૂપે તેને તાડન-પીડન, ચાબુકને માર હાથકડીજંજીર વગેરેનું બન્શન–હાથ-પગ-કાન-નાક અને હોઠનું છેદન-ભેદન તથા સવ હરણ વગેરે ભોગવવા પડે છે. તે પરલોકમાં નરક આદિની તીવ્ર વેદનાઓ પ્રાપ્ત કરે છે. આથી સ્તેયથી વિરત થઈ જવું શ્રેયસ્કર છે, એવી ભાવના કરતે થ ચેરીથી વિરત થઈ જાય છે. જેવી રીતે પ્રાણાતિપાત, અસત્યભાષણ અને ચોરી કરનારા અનેક અ ને પ્રાપ્ત થાય છે તેવી જ રીતે અબ્રહ્મચર્યનું સેવન કરનાર પણ સ્ત્રીઓના હાવ-ભાવ, વિશ્વમ વિલાસ આદિથી જેમનું ચિત્ત ડામાડોળ રહે છે, જેમની ઈન્દ્રિએ ચંચલ હેય છે તેમજ હલકા પ્રકારના વિષયમાં રચેલી શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧૫૩ Page #170 -------------------------------------------------------------------------- ________________ પચેલી રહે છે, જે મનેજ્ઞ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શમાં લીન રહે છે, જે મદમસ્ત હાથીની માફક નિરંકુશ હે.ય છે અને ઈષ્ટ તથા અનિષ્ટ વિષયમાં પ્રવૃત્તિ-નિવૃત્તિના વિચારથી રહિત હોય છે, તેમાં કોઈ પણ સ્થળે સુખ–શાન્તિ પ્રાપ્ત કરતા નથી. મેહથી અભિભૂત હોવાના કારણે કર્તાવ્ય-અકર્તવ્યના વિવેકથી રહિત થઈ જાય છે અને દરેક કાર્યને સારું જ સમજીને તે કરવા તત્પર રહે છે જાણે તેઓને ભૂત ન વળગ્યું હોય ! પરસ્ત્રીગમનના કારણે આ લેકમાં બીજાઓની સાથે તેમનું વેર બંધાઈ જાય છે. તેઓ લિંગદન, વધ, બન્ધન અને સર્વસ્વાપહરણ આદિ મુશ્કેલીઓને વહોરે છે. પરલોકમાં તેમને નરક આદિ ગતિ પ્રાપ્ત થાય છે. આ કારણથી મૈથુનથી વિરત થઈ જવું શ્રેયસ્કર છે, એવી ભાવના કરતે થકે પુરૂષ તેનાથી નિવૃત્ત થઈ જાય છે. આ પ્રમાણે પરિગ્રહવાન્ પુરૂષ ઉપર ચોર વગેરે આક્રમણ કરે છે જેવી રીતે માંસને ટુકડો ચાંચમાં દબાવનાર પક્ષી પર બાજ આદિ બીજા કાચા માંસનું ભક્ષણ કરનાર પક્ષી હુમલે કરે છે તેવી જ રીતે પરિગ્રહવાન પુરૂષને ચાર વગેરે પજવે છે. પરિગ્રહીને ધન આદિના ઉપાર્જનમાં કઈ સહેવા પડે છે, ઉપાર્જિત કર્યા બાદ તેનું રક્ષણ કરવાની ચિતા સવાર થાય છે અને રક્ષણ કરવા છતાં પણ જ્યારે તે નાશ પામે છે ત્યારે શોક-સન્તાપને અનુભવ કરવો પડે છે. જેમ સુકા ઇંધણથી અગ્નિની તૃપ્તિ થતી નથી તેમ તૃષ્ણાવ – પુરૂષ ધનથી કદી પણ ધરાતે નથી. તે લોભથી ઘેરાયેલે રહેવાના કારણે કર્તવ્ય-અકર્તવ્યના વિવેકથી રહિત થઈ જાય છે અને પરિ. ણામ સ્વરૂપ મહાન અનિષ્ટ પ્રાપ્ત કરે છે. પરલોકમાં તેને નરક આદિની તીવ્ર યાતનાઓ, સહન કરવી પડે છે. લેકે તેને લેભી-કંજુસ-મખીચૂસ વગેરે ઉપનામ લગાડીને તેને હડધૂત, કરે છે. આથી “પરિગ્રહથી વિરત થઈ જવું જ શ્રેયસ્કર છે. એવી ભાવના ભાવનાર પરિગ્રહથી વિરત થઈ જાય છે. જે ચિત્ત લેમરૂપી તૃષ્ણ પિશાચીનીને વશીભૂત થઈ જાય છે તે કઈ જ અનર્થોને જોઈ શકતું નથી. તેમની પકડમાં આવેલ મનુષ્ય ધન માટે સગા બાપની પણ હત્યા કરી બેસે છે, માતાને જીવ પણ લઈ લે છે, પુત્રને ઘાત કરવા માટે પણ તત્પર થઈ જાય છે, દ્રવ્ય કાજે ભાઈનું ખૂન કરી નાખવા ઇચછે , વધારે શું કહી શકાય, પોતાની પ્રાણવલભાની પણ હત્યા કરી નાખે છે. આ જાતના અન્યાન્ય ઘણા બધા અનર્થ કરે છે. આ રીતે લેભથી અભિભૂત પ્રાણી કાર્ય–અકાર્યને કંઇ પણ વિવેક કરતો નથી. જે પરિગ્રહના ઘણા બધાં દુષ્પરિણામોને વિચાર કરે છે તે તેનાથી નિવૃત્ત થઈ જાય છે. સાધકે હિંસા આદિમાં દુઃખની જ ભાવના કરવી જોઈએ. જેવી રીતે હિંસા આદિ પાંચે મને દુ:ખજનક હોવાના કારણે અપ્રિય છે. તેવી જ રીતે વધ, બન્ધન, છેદન આદિના કારણે હિંસા વગેરે બધાંને અપ્રિય છે. આ જાતના આત્માનુભવથી હિંસા આદિમાં બધાના દુખની ભાવના કરતે થકે શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧૫૪ Page #171 -------------------------------------------------------------------------- ________________ પુરૂષ–“પ્રાણાતિપાતથી વિરત થઈ જવું જ શ્રેયસ્કર છે એવી ભાવના ભાવ હિંસા આદિથી નિવૃત્ત થઈ જાય છે. જેમ અસત્ય ભાષણથી મને મહાનું દુઃખ થાય છે, તેવી જ રીતે બધાં પ્રાણિઓ ને અસત્ય ભાષણ અને મિયાદેષિારોપણથી આ લેકમાં ઘોર દુઃખની પ્રાપ્તિ થાય છે. અસત્યભાષી જ્યાં પણ જન્મ લે છે ત્યાં જ તેને અસત્ય ભાષણ દ્વારા મિથ્યા આપનો શિકાર થવું પડે છે અને સદૈવ ઘેર દુઃખાના પાત્ર બનવું પડે છે. આવી ભાવના રાખનાર પુરૂષ અસત્યભાષણથી વિરત થઈ જાય છે. આવી જ રીતે સરકાર વગેરે દ્વારા પ્રિય ધનનું અપહરણ થવાથી મને દુઃખ થાય છે અથવા તે અગાઉ થવું હતું તેવી જ રીતે અન્ય પ્રાણિઓને પણ તેમના દ્રવ્યને અપહરણથી દુઃખ થાય છે અને આ રીતે આત્માનુભવથી ભાવના કરતે થકો અદત્તાદાનથી વિરત થઈ જાય છે. મૈથુન પણ રાગ-દ્વેષમૂલક છે, હિંસા અદિની જેમ દુઃખજનક છે, લેક અને સમાજમાં તિરસ્કૃત છે. આ કારણે દુઃખજનક છે એવી ભાવના કરનાર તેનાથી નિવૃત્ત થઈ જાય છે. શંકા–સ્ત્રીઓના ઉપભેગમાં, તેમના અપરપાન આદિ સંસ્પર્શથી ઉત્પન્ન થતે વિશેષ પ્રકારને સુખાનુભવ જ લોકિક શાસ્ત્રકાર ડિ ડિમનાદની સાથે ઉચ્ચસ્વરથી ઘોષણા કરે છે અને તેમના શિષ્ય રાગાતુમારી વાદ્યોની જેમ તેમનું જ ગાન કરે છે. આવી સ્થિતિમાં તેને દુઃખરૂપ કેવી રીતે કહી શકાય ? સમાધાન–જેવી રીતે ક્ષય અને કોઢ આદિ વ્ય ધિઓ ઓષધના પ્રયોગથી અને પરહેજના સેવનથી આંશિક રૂપથી મટી જાય છે ૫ ના વારં. વાર ઉથલા મારે છે, એવી જ રીતે કામ-વ્યાધિ પણ મૈથુન સેવનથી કયારેય પણ પૂર્ણતયા શાન્ત થયે નથી, અને કયારે પણ થશે નહી કહ્યું પણ છે કામેના ઉપભેગથી કામ કદાપિ શાન થતું નથી એટલું જ નહીં, પરંતુ જેમ ઘી હોમવાથી અગ્નિ અધિક પ્રજવલિત થાય છે તેવી જ રીતે કામસેવનથી, કામની અભિલાષા અધિક ધિક વધતી જાય છે. કર્મના ક્ષપશમ આદિ ક્ષેત્ર, કાળ, દ્રવ્ય અને ભાવની અપેક્ષા રાખે છે, તેનાથી આત્યંતિક સુખની ઉત્પત્તિ થઈ શકતી નથી. વાસ્તવમાં તેમનાથી થોડા સમય માટે દુઃખનું રોકાણ માત્ર થાય છે આથી મૂઢ લે કે તે દુઃખ પ્રતિબન્ધ અ૯૫ અવસ્થાને જ સુખ માની બેસે છે જેમ ખરજવાને ખળનાર પુરૂષ તે સમયે દુઃખને જ સુખ સમજે છે તેવી જ રીતે મૈથુનનું સેવન કરનાર પુરૂષ મોક્ષના વિરોધી અને અનન્તાનન્ત સંસારભ્રમણના દુઃખને, જે આપાતરમણીય છે, માત્ર ઉપલકીયા દ્રષ્ટિથી જ રમ્ય ભાસે છે, સ્પેશ સુખ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧૫૫ Page #172 -------------------------------------------------------------------------- ________________ સમજે છે. આ કારણે જે મૈથુનમાં દુઃખરૂ પતાની ભાવના કરે છે તે મૈથુનથી વિરત થઈ જાય છે. એવી જ રીતે ધનાદિમાં મમત્વ રાખનાર પરિગ્રહી જન ધન વગેરેની અપ્રાપ્તિમાં તેની અભિલાષાનું દુઃખ અનુભવે છે, તેની પ્રાપ્તિ થવાથી તેના રક્ષણનું દુઃખ ભેગવે છે અને રક્ષણ કરવા છતાં પણ જ્યારે તેને વિનાશ થઈ જાય છે ત્યારે વિયેગજન્ય શોકને અનુભવ કરે છે. જ્યારે ધન આદિ પ્રાપ્ત થતા નથી અને તેમને મેળવવાની અભિલાષા થાય છે ત્યારે દુઃખનો અનુભવ થાય છે. જ્યારે તેમની પ્રાપ્તિ થઈ જાય છે ત્યારે રાજા, ચેર, અગ્નિ ઉંદર અને ભાગીદારો વગેરેથી તેનું રક્ષણ કરવામાં “ઉદ્વિગ્ન થઈ દુઃખ જ અનુભવ કરે અને જ્યારે તે ધન આદિ નષ્ટ થઈ જાય છે ત્યારે તેના વિયેગનો અસહ્ય શાકાગ્નિ તેને પ્રજવાળે છે આથી પરિગ્રહમાં દુઃખ જ છે. એવી ભાવના રાખનાર પુરૂષ પરિગ્રહથી મુક્ત થઈ જાય છે. આવી રીતે પ્રાણાતિપાત, મૃષાભાષણ, સ્તેય, અબ્રહ્મચર્ય અને પરિગ્રહમાં, જે દુઃખની જ ભાવના કરે છે તે વતી પાંચે વ્રતમાં સ્થિર થાય છે. સ્થાનાંગસૂત્રના ચોથા સ્થાનના દ્વિતીય ઉદ્દેશકમાં કહ્યું છે સંવેદિની કથા ચાર પ્રકારની કહેવામાં આવી છે. જેવી કે-(૧) દહકસંવેદિની (૨) પરકસંવેદિની (3) સ્વશરીરસંવેદિની અને (૪) પર શરીરસંદિની એવી જ રીતે નિર્વેદિની કથા પણ ચાર પ્રકારની કહેવામાં આવી છે જેવી કે- (૧) આ લેકમાં કરવામાં આવેલા ખોટા કર્મો આ જ લેકમાં દુઃખરૂપ ફળવિપાકને ઉત્પન કરે છે. (૨) આ લેકમાં કરેલા બેટાં કર્મો પરલેકમાં દુઃખ ઉત્પન્ન કરે છે. (૩) પરલેકમાં કરવામાં આવેલા ટાં કર્મો આ લેકમાં દુખ ઉત્પન્ન કરે છે અને (૪) પરલોકમાં કરવામાં આવેલા ખોટા કર્મો પરલોકમાં દુઃખ ઉત્પન કરે છે અને (૧) આ લેકમાં કરેલા સુકૃત્ય આ લેકમાં સુખરૂપ ફળ પ્રદાન કરે છે. (૨) આ લેકમાં કરેલા સુકૃત્યો પરલેકમાં સુખરૂપ વિપાક ઉત્પન્ન કરે છે. (૩) પરકમાં કરવામાં આવેલા સુકૃત્ય આ લોકમાં સુખ ઉત્પન્ન કરે છે અને (૪) પરલેકમાં કરવામાં આવેલા સુકૃત્યે પરલેકમાં સુખ ઉત્પન્ન કરે છે. જે કથા અર્થાત્ ધર્મદેશના સંસારની અસારતા પ્રદર્શિત કરીને મોક્ષની અભિલાષા ઉત્પન્ન કરે છે તે સંવેદિની કથા કહેવાય છે. એ રીતે જે કથા સંસારની અસારતા પ્રદર્શિત કરીને ભવ્યજીવોમાં મોક્ષની અભિલાષા ઉત્પન્ન કરે છે તેને સંવેદિની કથા સમજવી જોઈ એ જેવી રીતે શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧૫ ૬ Page #173 -------------------------------------------------------------------------- ________________ કુમારી મલીએ છ રાજાઓને પોતાની ઉપર અનુરક્ત જાણીને, તેમને સંસારની અસારતા બતાવીને મેક્ષની અભિલાષા ઉત્પન્ન કરી હતી કહ્યું પણ છે– જે કથાને સાંભળવા માત્રથી મેક્ષની અભિલાષા ઉત્પન્ન થાય છે, તે સંવેદિની કથા કહેવાય છે, જેવી રીતે મહલકુમારીએ ૬ (છ) રાજાઓને પ્રતિબંધ આપે. ૧ જે કથા દ્વારા શ્રોતા વિષયોગોથી વિરકત થાય છે તે નિર્વેદિની કથા કહેવાય છે કહ્યું પણ છે– જે કથાના શ્રવણ માત્રથી વૈરાગ્યની ઉત્પત્તિ થાય છે, તે નિદિની કથા કહેવાય છે જેવી રીતે ભગવાન મહાવીરે શાલિભદ્રને ઉપદેશ આપે. આપણા સબ પ્રાણિયોં મેં મેત્રિભાવના કા નિરૂપણ “વમૂયTriફિ” ઈત્યાદિ સૂત્રાર્થ–સર્વ પ્રાણિઓ પ્રતિ મૈત્રી, અધિક ગુણવા પર પ્રમોદ, કલેશ પામન રાઓ પર કરૂણ અને અવિની પર મધ્યસ્થ ભાવ ધારણ કરવું જોઈએ ૫૮ તત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં ‘હિંસ વિ૨મણ આદિ પાંચે તેની સાધારણ ભાવના અર્થાત્ હિંસા આદિમાં આ લેકમાં અને પરલેકમાં ઘેર દુઃખને વિચાર કરે-એ ની ભાવનાનું પ્રરૂપણ કરવામાં આવ્યું હવે તે જ વ્રતની દઢતા માટે મૈત્રી આદિ ચાર ભાવનાઓનું વિવેચન કરીએ છીએ– સર્વભૂત, ગુણધિક, કિલશ્યમાન અને અવિનીત પર અનુક્રમથી મૈત્રી, પ્રમોદ, કાર્ય અને માધ્યરથ ભાવ રાખ જોઈએ અર્થાત સમસ્ત પ્રાણિઓ પર મૈત્રી ભાવના ભાવે, પિતાના કરતાં અધિક ગુણવાને પર અમેદ ભાવના ભાવે અર્થાત્ તેમને જોઈને અતિશય હર્ષ અનુભવે, જે જીવ કલેશને અનુભવ કરી રહ્યાં છે તેમના પ્રતિ કરૂણાભાવને અનુભવ કરે અને જેઓ અવિનીત અર્થાત્ શઠ છે તેમના તરફ મધ્યસ્થતા ઉદાસીનતા અથવા ઉપેક્ષાવૃત્તિ ધારણ કરે આ રીતે મૈત્રીભાવ આદિ ધારણ કરવાથી કેઈની પ્રત્યે વેર વિરોધ રહેતું નથી કહ્યું પણ છે પ્રભો ! મારો આત્મા પ્રાણીમાત્ર પ્રતિ મૈત્રીભાવ ધારણ કરે, ગુણિજનેની તરફ પ્રમોદભાવ ધારણ કરે, કલેશ ભેગવનારા પર કરૂણાભાવ ધારણ કરે અને વિપરીત આચરણ કરનારાઓ પર મધ્યસ્થતાને ભાવ ધારણ કરે.૫૮ તત્વાર્થનિયુક્તિ-આની અગાઉ પ્રાણાતિપાત વિરમણ આદિ પાંચ ત્રતોની સ્થિરતા માટે હિંસા આદિમાં અપાય અને અઘદર્શનભાવના અને શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧૫૭ Page #174 -------------------------------------------------------------------------- ________________ દુઃખભાવનાનું નિરૂપણ કરવામાં આવ્યું હવે તે જ તેની પરંપરાથી સ્થિરતા માટે સર્વભૂત આદિમાં મૈત્રી વગેરે ભાવનાઓનું પ્રતિપાદન કરીએ છીએ સર્વભૂત, ગુણાધિક, કિલશ્યમાન અને અવિનીતના પ્રતિ મૈત્રી, પ્રમેહ, કારૂણ્ય અને માધ્યસ્થભાવ ધારણ કરવા જોઈએ. તાત્પર્ય એ છે કે સમસ્ત પ્રાણિઓ તરફ મૈત્રીભાવ ધારણ કરે, પિતાના ક તાં અધિક ગુણવાન જન તરફ પ્રમોદભાવ ધારણ કરે, જેઓ કલેશના પાત્ર બનેલા છે તેમના પ્રત્યે કરૂણા ભાવ ધારણ કરે અને અવિનીત જનો પ્રત્યે મધ્યરથભાવ ધારણ કરે. બીજાના હિતનું ચિન્તન કરવું મૈત્રી છે અર્થાત્ સમસ્ત જે તરફ પિતાનો નેહભાવ હવે અગર કઈ પ્રમાદના કારણે કોઈ જાતને અપાર કરે તે પણ તેમના પર મંત્રીભાવ ધારણ કરીને હું એમને મિત્ર છું અને આ મારો મિત્ર છે, હું મિત્રદ્રોહ કરીશ નહીં કારણ કે મિત્રને દ્રોહ કરે દુર્જનતાનું લક્ષણ છે. આથી હું બધાં પ્રાણિઓને ક્ષમા આપું છું' આ પ્રકારની સમસ્ત જીવો તરફ ભાવના રાખે. “હું રામ મન વચન કાયાથી સમસ્ત પ્રાણિઓને સહન કરૂં છું' એવી ભાવનાથી વાસ્તવિક મિત્રત ની પ્રાપ્તિ થાય છે અને જે પ્રાણિઓને મેં અપકાર કર્યો છે, મિત્રના નાતે હું તેમનાથી ક્ષમાપના મેળવું છું. મારે સમરત પ્રાણિઓ પર મૈત્રીભાવ છે, કોઈની સાથે વૈરભાવ નથી. આ વેરાનુબંધ જ્યારે વધે છે ત્યારે એમાંથી સેંકડો અનર્થોની શાખા-પ્રશાખાઓ ફૂટી નીકળે છે, માત્સર્ય આદિ દેની ઉત્પત્તિ થાય છે, આના અંકુર તીક્ષણ પ્રજ્ઞા અને વિવેક રૂપી તરવારની ધાર વડે જ કાપી શકાય છે બીજા કોઈ કારણે તેનું ઉદન થઈ શકતું નથી. આને જડમૂળથી વિનાશ મૈત્રીભાવના દ્વારા જ કરવો જોઈએ, એવી જ રીતે જેઓ સમ્યક્ત્વ આદિ ગુણેમાં અધિક છે તેમના પ્રત્યે પ્રમોદ અર્થાત્ હર્ષના અતિરેકને ધારણ કરે અર્થાત્ ગુણીજનેના દર્શનથી અત્યન્ત પ્રસન્ન થાય છે સફદર્શન, જ્ઞાન, ચારિત્ર અથવા તપમાં અધિકપિતાનાથી વધારે હોય તેમનું યથોચિત વંદન સ્તવન, પ્રશંસા, વૈયાવૃત્ય, વગેરે કરવા, આદર-સત્કાર કરવા અને બધી ઈન્દ્રિયેથી આનંદની પરાકા ઠાને વ્યક્ત કરવી, પ્રમેદ કહેવાય છે. આમાંથી સમ્યક્ત્વને અર્થ છે. તવાર્થની શ્રદ્ધા કરવી ઈષ્ટમાં પ્રવૃત્તિ અને અનિષ્ટથી નિવૃત્ત થવાના બોધને જ્ઞાન કહે છે અને મૂળગુ તથા ઉત્તરગુણને ચારિત્ર કહે છે. બાહ્ય અને આભ્યન્તરના ભેદથી તપના બે ભેદ છે, આ સમ્યકત્વ આદિ ગુણમાં જે પિતાના કરતાં અધિક ઉત્કૃષ્ટ છે તેમના પ્રત્યે માનસિક હર્ષ પ્રગટ કરે પ્રદ છે એક શ્રાવકની અપેક્ષા બીજો શ્રાવક અને એક મુનિની અપેક્ષા બીજા નિ આ ગુણેમાં અધિક હોય છે. શ્રાવકની અપેક્ષા સુનિમાં આ ગુણ અવશ્ય અધિક જોવા મળે છે. મુનિજને ગુણકીર્તન વેળાએ એકાગ્ર થઈને શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧૫૮ Page #175 -------------------------------------------------------------------------- ________________ શ્રવણ કરવું, આંખે નું નાચી ઉઠવું, સમસ્ત શરીરમાં રોમાંચ જાગૃત થવે ઈત્યાદિ ચિહ્નેથી આ માનસિક હર્ષ પ્રગટ થાય છે. આ પ્રમોદથી આત્માને ભાવિત કરવું જોઈએ. જે કલેશ-કચ્છને અનુભવ કરી રહ્યા હોય એવા દીન, દુઃખી અનાથ અને વૃદ્ધ આદિ પર કરૂણ ભાવથી આત્માને ભાવિત કરે. કારૂણ્યને અર્થ છે અનકમ્પા, દીનપ્રાણ પર અનુગ્રહ, કૃપાદૃષ્ટિ જેઓ શારીરિક અથવા માનસિક વ્યથાઓથી પીડિત છે તેઓ દીન કહેવાય છે. આમાંથી જે પ્રાણી મિથ્યાદર્શન તથા અનન્તાનુબંધી આદિ મહામેથી ગ્રસ્ત છે, કુમતિ, કુશ્રત અને વિલંગ જ્ઞાનથી વ્યાપ્ત છે, જેઓ ઈષ્ટ પ્રાપ્તિ અને અનિષ્ટ પરિહાર કરી શકતા નથી અને અનેક દુઃખોથી પીડિત છે, જેઓ દીન, કૃપણ, બાલ તેમજ વૃદ્ધ છે, તેમના તરફ હરહમેશ કરૂણાની ભાવના ભાવવી જોઈએ અને કરૂણાની ભાવના કરતા થકા તેઓને મોક્ષને ઉપદેશ આપવો જોઈએ, દેશ-કાળ પ્રમાણે વસ્ત્ર, અનાજ, પાણી, આવાસ તથા ઔષધ આદિ દ્વારા. તેમના પર અનુગ્રહ કરે જોઈએ. જેઓ અવિનયી-શઠ છે તેમના તરફ માધ્યસ્થભાવ ધારણ કરે જોઈએ. જેઓ શિક્ષણ ગ્રહણ કરવા લાયક છે તેઓ વિનેય કહેવાય છે અને જેઓ શિક્ષણને ચોગ્ય ન હોય તેમને અવિનેય કહેવામાં આવે છે અર્થાત્ જે ચેતન હોવા છતાં પણ લાકડા, દીવાલ અને પથરાની માફક, ગ્રહણ, ધારણું, હા, અપહથી શૂન્ય છે, મિથ્યાદર્શ થી ગ્રસ્ત છે અને દુષ્ટજને દ્વારા ભરાયેલા છે તેમને અવિનેય સમજવા જોઈએ. આવા માણસો તરફ ઉદાસીનભાવ ધારણ કરે. જેવી રીતે ખારાપાટવાળી જમીનમાં નાખેલું બીજ નિષ્ફળ નીવડે છે તેવી જ રીતે આવા લોકોને આપવામાં આવેલે ઉપદેશ નિષ્ફળ જાય છે. તેનું કંઈ જ ફળ આવતું નથી આથી તેમના પર ઉપેક્ષાભાવ ધારણ કરવો એ જ ચગ્ય છે. કહ્યું પણ છે-“બીજાના હિતની ચિન્તા કરવી મૈત્રી છે, બીજાના દુઃખોનું નિવારણ કરવું કરૂણા છે, બીજાના સુખને જોઈ સતેષ માન પ્રમે દ છે, અને પારકા દોષોની ઉપેક્ષા કરવી ઉપેક્ષા ભાવના છે. જેના સૂત્રકૃતાંગના પ્રથમ શ્રતકંધના પંદરમાં અધયનની ત્રીજી ગાથામાં કહ્યું છે-પ્રાણિઓ પર મૈત્રી ધારણ કરે એ જ પ્રમાણે પાતિકસૂત્રના પ્રથમ સૂત્રના. ૨૦ માં પ્રકરણમાં પણ કહ્યું છે–સુપત્યાનન્દ-પ્રમેદ. આ જ સૂત્રમાં ભગવાનના ઉપદેશ પ્રકરણમાં કહ્યું છે. “angોયાણ' અર્થાત દયાયુક્તતાથી આચારંગ શ્રતસ્કંધના આઠમાં અધ્યયન, સાતમા ઉદ્દેશકની પાંચમી ગાથામાં કહ્યું છે-“મધ્યસ્થી અને નિર્જરાની અપેક્ષા કરનાર શ્રમણ સમાધિનું અપાલન કરે. ૫૮ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧૫૯ Page #176 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રકે ભેદ કા નિરૂપણ 'चरित्तं पंचविहं' इत्यादि ।।५९॥ સૂત્રાર્થ–ચારિત્ર પાંચ પ્રકારના છે-(૧) સામાયિક (૨) છેદે પસ્થાપનીય (૩) પરિહારવિશુદ્ધિ (૪) સૂમસામ્પરાય અને (૫) યથાખ્યાત. પેલા તત્વાર્થદીપિકા–પહેલા પ્રતિપાદન કરવામાં આવ્યું હતું કે સમિતિ, ગુપ્તિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહજય અને ચારિત્ર, સંવરના કારણ છે. આ સંવરના હેતુઓમાંથી ચારિત્રના સ્વરૂપનું પ્રતિપાદન કરવા માટે તેના ભેદનું નિદર્શન કરીએ છીએ... પૂર્વોક્ત દશ પ્રકારના શ્રમણધર્મોના અતર્ગત સંયમાત્મક ચારિત્ર પંચ પ્રકારના છે- (૧) સામાયિક (૨) છેદેપરથા૫નીય (૩) પરિહાર વિશહિક (૪) સૂક્ષમતાપરાય અને (૫) યથાખ્યાત આવી રીતે ચારિત્ર પાંચ પ્રકારના સમજવા જોઇએ. સમ અર્થાત સમત્વ અથવા રાગ-દ્વેષના અભાવના કારણે સમસ્ત અને પોતાના જેવા સમ જવા તે સમવના આય (લાભ)ને સમાય કહે છે અર્થાત્ વૃદ્ધિને પ્ર પ્ત થતી થકી શરદ ઋતુના ચંદ્રમાની કળાઓની જેમ પ્રતિક્ષણે વિલક્ષણ જ્ઞાનાદિની પ્રાપ્તિ તે સમાય જેનું પ્રયોજન હોય તેને સામાયિક કહે છે, સામાયિક રૂપ, ચારિત્રને સામાયિક ચારિત્ર કહેવામાં આવ્યું છે. સમસ્ત સુખના કારણ અને સમસ્ત પ્રાણીઓ પર આત્મતુલ્ય દર્શનરૂપ સમતાની પ્રાપ્તિ માટે સામાયિકનું અનુષ્ઠાન કરવામાં આવે છે. આ સામાયિક ચારિત્ર બે પ્રકારના છે. નિયતકાલિક અને અનિયતકાલિક આમાંથી સ્વાધ્યાય આદિ સામાયિક ચરિત્ર નિયતકાલિક કહેવાય છે અને અપથિક અનિયતકાલિક સામાયિક ચારિત્ર છે. પ્રમાદને કારણે હિંસા આદિ અવ્રતના અનુષ્ઠાનને સર્વથા પરિત્યાગ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧૬૦ Page #177 -------------------------------------------------------------------------- ________________ કર્યા બાદ આગમાક્ત વિધિ અનુસાર પુન: તેનુ આપણુ કરવુ' છેપસ્થાપનીય ચારિત્ર છે તેને સમ્યક્ પ્રતિક્રિયારૂપ સમજવુ' જોઇ એ. Èઢાપસ્થાપન' શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે. છેદ અર્થાત્ દિવસ, પખવાડિયુ, માસ વગેરેની દિક્ષા ઓછી કરીને, ઉસ્થાપન અર્થાત્ ફરીવાર વ્રતામાં આરોપણ કરવું ‘છેડોપસ્થાપન' અથવા સકલ્પ-વિકલ્પને નિષેધ છેદેપસ્થાન ચારિત્ર કહેવાય છે. પરિહારના આશય છે પ્રાણાતિપાતથી નિવૃત્ત થયું, જે ચારિત્રમાં પરિહાર' દ્વારા વિશિષ્ટ શુદ્ધિ અર્થાત્ કમળરૂપ કાદવનું પ્રક્ષાલન કરવામાં આવે છે તે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર છે. જે બત્રીસ વર્ષોંના થઇ ગયેા હાય, ચિરકાળ સુધી જેણે તીથંકરના ચરણેાની સેવા કરી હાય, જે પ્રત્યાખ્યાન નામક નવમા પૂર્વીમાં કથિત આચારવતુને જ્ઞાતા હોય, ઉગ્ર ચžવાન હાય, જે ત્રણે સયાઓને બચાવીને એ ગન્ચૂતિ ગમન કરે છે. એવા સંયમશીલ મુનિને પરિહારવિશુદ્ધિચરિત્ર હાય છે. જે અવસ્થામાં કષાય અત્યંત સૂક્ષ્મ રહી જાય છે તે અવસ્થામાં થનારૂ ચારિત્ર સૂક્ષ્મસામ્પરાય ચરિત્ર કહેવાય છે. સપરાય શબ્દ ઋષાયના વાચક છે. માહનીય કમના વથા ઉપશમ ક્ષય થવાથી જે ચારિત્ર પ્રકટ થાય છે તે યથાખ્યાતચારિત્ર છે. આ ચારિત્ર પરમઉદાસીનતામય અને જીવા સ્વભાવદશા રૂપ છે. આત્મના જે શુદ્ધ સ્વભાવ છે તે જે ચારિત્રમાં કહેવામાં આવ્યુ` હાય, તે યથ ખ્યાત ચારિત્ર માથી સ ́પૂર્ણ મેહનીય ક્રમના ઉપશમથી અથવા ક્ષયથી આત્મસ્વભાવ રૂપ યથાખ્યાતચારિત્ર કહેવાય છે આને અથા ખ્યાતચારિત્ર પણ કહે છે. તેને આશય આ છે. પહેલાં ચારિત્રના જે આરાધક થયા છે. તેઓએ આત્માનું જે ઉત્કૃષ્ટ ચારિત્ર કહ્યું છે એવું ચારિત્ર જીવે અગાઉ પ્રાપ્ત કર્યું ન હતું. પરન્તુ પાછળથી માહનીય કર્મોના ક્ષય અથવા ઉપશમ દ્વારા સ ́પાદન કરેલુ છે. આ કારણે તે અથાખ્યાતચારિત્ર કહેવાય છે. 'મથ' શબ્દ અનન્તય અને વાચક છે. આથી સમસ્ત મેહનીય ક્રમના ક્ષય અથવા ઉપશમના અનન્તર જે ચારિત્ર પ્રાપ્ત થાય તે અથાખ્યાતચારિત્ર છે આ ચારિત્રની ઉપસ્થિતિમાં આત્માના શુદ્ધ સ્વભાવ પ્રકટ થાય છે પા તત્ત્વાથ નિયુક્તિ——પહેલાં સવના ક્રમ પ્રાપ્ત કારણ પરીષહેજયનુ નિરૂપણુ કરવામાં આવ્યું હતુ. હવે ચારિત્રના, જે સંવના કારણુ કહેવાઇ ગયા છે, તેનાં ભેદેનુ નિર્દેશન કરીએ છીએ સયમ રૂપ ચારિત્ર ૫ પ્રકારના છે-(૧) સામાયિક (ર) ઈંદ્રે પરથાપનીય (૩) પરિહાર વિશુદ્ધિક (૪) સુક્ષ્મસાંપરાય અને (૫) થાખ્યાત આ રીતે (૧) સામાયિક ચરિત્ર (૨) કેદેપસ્થાપન ચારિત્ર (૩) પરિહાર વિશુદ્ધિક શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૧૬૧ Page #178 -------------------------------------------------------------------------- ________________ ચારિત્ર (૪) સૂક્ષ્મમાંપરાય ચારિત્ર અને (૫) યથાખ્યાત ચારિત્ર આ પ પ્રકારના ચારિત્ર સમજવા જોઈ એ. આમાંથી સામાયિકના અથ છે સર્વ સાવદ્ય યોગના ત્યાગ કરવા. છેઢાપસ્થાપનીય આદિ સામાયિકના જ વિશેષ રૂપ છે. ‘સમ’ના આય’ અર્થાત્ લાલને ‘સમાય' કહે છે. અને તેને જ સામાયિક કહે છે. સામાયિક એ પ્રકારનું છે. ઇત્વકાલિક અને યાવજ્જીવિક પ્રથમ અને અંતિમ તીથ''કરાના શાસનમાં દીક્ષા લેવા પર ઈશ્ર્વરકાલિન સામાયિક ચારિત્ર થાય છે જે શસ્ત્રપરીજ્ઞા અધ્યયન આદિના જ્ઞાતા હૈાય છે અને શ્રદ્ધા રાખે છે તે ઘેટાપસ્થાપન સયમથી યુક્ત થઈ જાય છે. આથી તેનુ' ચારિત્ર ‘સામાયિક' એ નામથી કહેવાતું નથી. આથી તે ઋત્વરકાલિક અર્થાત્ અલ્પકાલિક કહેવાય છે. વચ્ચેના ખાવીસ તીર્થંકરના શાસન દરમિયાન તથા વિદેહ ક્ષેત્રના તીર્થંક દેશના શાસનમાં યાવજ્રવિક સામાયિક ચારિત્ર થાય છે તે દીક્ષા 'ગીકાર કરવાના સમયથી માંડીને મરણકાળ પર્યંત રહે છે. પહેલા અને છેલ્લા તીર્થંકરના શાસનમાં શિષ્યાના સામાન્ય પર્યાયના છેદ, વિશુદ્ધતર ચવે, સવસાવદ્ય ચેાગ વિરતિમાં સ્થિત હોવું અને વિક્તિતર મહાવ્રતામાં આરા પણુ કરવું છેદેપસ્થાપનીય ચારિત્ર કહેવાય છે. તાપ એ છે કે પૂ પર્યાયમાં સ્થાપિત કરવું છેદેપસ્થાપન છે, તેના પણ એ ભેદ છે-નિરતિચાર અને સાતિચાર જેણે વિશિષ્ટ અધ્યયનના અભ્યાસ કરી લીધે છે તેને તથા જ્યારે મધ્યમતી કરના કાઈ શિષ્ય ચમતીથ‘કરના શિષ્યેાની પાસે જાય છે ત્યારે નિરતિચાર છેદેપસ્થાપન ચારિત્ર કહેવાય છે. જે સાધુને મૂળગુણ નષ્ટ થઈ જાય છે તેને ફરીવાર દીક્ષા આપીને તેમાં આરોપિત કરવું સાતિચાર દેદેપસ્થાપનચારિત્ર છે. આથી આ મને અર્થાત્ સાતિચાર અને નિરતિચાર ઢોપસ્થાપન ચારિત્ર પ્રથમ અને અંતિમ તીર્થંકરના શાસનકાળ દરમ્યાન જ થાય છે. પરિહાર નામનું એક વિશેષ પ્રકારનુ તપ છે. તેનાથી જે વિશુદ્ધ છે તે પરિહાર વિશુદ્ધિક ચારિત્ર કહેવાય છે. પરિહાર વિશુદ્ધિકચારિત્ર પણ એ પ્રકારના છે-નિવિજ્ડ માનક અને નિષ્ઠિકાયિક જેનુ' સેવન કરવામાં આવતુ હાય. તે નિષ્ઠિ માનક કહેવાય છે. અને જેતુ' સેવન થઇ ચૂકયુ છે તે નિવિષ્ઠકાયિક કહેવાય છે. આ અને પ્રકારના ચારિત્રનુ' સેવન કરનારા પણુ નિવિષ્ટમાનક અને નિવિષ્ઠકાયિક કહેવાય છે. તાત્પર્ય એ છે કે જેઓ નિર્વિષ્ઠ માનક અને જે સેવન કરી વિશિષ્ઠ તપશ્ચર્યા કરી રહ્યા છે તે ચૂકયા છે તે નિવિšકાચિક કહેવાય છે. નવ સાધુ મળીને પરિહાર વિશુદ્ધિક ચારિત્રનુ સેવન કરે ચાર પરિહારિ હોય છે. અર્થાત્ તપ કરે છે, ચાર અનુપરિહાર શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ છે. એમાંથી હાય છે, ૧૬ ૨ Page #179 -------------------------------------------------------------------------- ________________ અર્થાત્ તે તપસ્વીઓની વૈયાવચ્ચ કરે છે અને એક વાચનાચાય હાય છે. જો કે તે બધા સાધુ વિશિષ્ટ શ્રુતના જ્ઞાતા હોય છે. તે પણ તેમનામાંથી ।ઈ એકને વિશિષ્ટ વાચનાચા નિયુક્ત કરી લેવામાં આવે છે. તથા વિભિન્ન કાળામાં જેએ શાસ્ત્રવિહિત તખ્ત' સેવન કરે છે તેએ પિરિ કહેવાય છે. તે અનુપરિહાર હંમેશા આય ખિન્ન કરે છે અને તપસ્યામાં રહેલા પશ્ચિારિ એની પાસે રહીને તેમની સેવાચાકરી કરે છે. કપસ્થિત પણ નિયત ય ખિલ જ કરે છે પરિહારિઆના તપ ગ્રીષ્મ ઋતુમાં અનુક્રમથી જાન્ય ચતુર્થ ભક્ત, મધ્યમ, ષòભક્ત અને ઉત્કૃષ્ટ અષ્ટમભક્ત ડાય છે. વર્ષાઋતુમાં જધન્ય અષ્ટમભક્ત, મધ્યમ, દશમભક્ત અને ઉત્કૃષ્ટ દ્વાદશ ભકત છે, જ્યારે પારણાંના સમય આવે છે. ત્યારે અયખિલથી જ પારણાં કરે છે. આ રીતે છ માત્ર સુધી તપ કરીને પરિહાર અનુપરિારિ થઇ જાય છે અને જેએ અનુપહિારિ હાય છે તે પરિારિ બની જાય છે. તે અનુપરિહાર પણ પરિહારિ બની જઈને છ માસ સુધી તે જ તપ કરે છે. ત્યાર બાદ કલ્પસ્થિત એક સાધુ છ માસ સુધી પરિહાર તપ કરે છે. તેના એક અનુપરિહાર હાય છે. તેમાંથી બીજો એક ફોઈ પથિત થાય છે. આ રીતે પરિહાર વિશુદ્ધ તપ ૧૮ માસમાં પરિપૂર્ણ થાય છે. જ્યારે પરિહારવિશુદ્ધ તપ પરિપૂર્ણ થઈ જાય છે ત્યારે કાઈ કાઈ પેાતાની શકિત મુખ પુનઃ તે તપનુ' અનુષ્ઠાન કરે છે, કાઈ જિનકલ્પને અગીકાર કરી લે છે જયારે કાઈ પેાતાના ગચ્છમાં સામેલ થઈ જાય છે. સ્થિતકલ્પમાં, આદ્ય અને અંતિમ તીર્થંકરના તીર્થાંમાં જ પરિહ રવિશુદ્ધિક થાય છે, મધ્યના ખાવીસ તીથકરાના શાસનમાં થતાં નથી. સૂક્ષ્મસાપરાય ચરિત્ર કાંતા શ્રેણી ચઢતી વખતે થાય છે અથવા શ્રેણીથી પડતી વખતે થાય છે. શ્રેણી એ પ્રકારની હોય છે. ઉપશમ શ્રેણી અને ક્ષપક શ્રેણી માહનીય કમ”ની પ્રકૃતિએનું ઉપશમ કરતાં થકા ઊંચે ચઢવુ' ઉપશમ શ્રેણી છે. અને તેમનુ ક્ષપણ કરતાં થકા આગળ વધવું ક્ષપક શ્રેણી છે. બંનેમાંથી કાઇ પણ શ્રેણીને આર્ભ અષ્ટમ ગુણુસ્થાનવતી અપ્રમત્ત મુની જ કરે છે. ઉપશમ શ્રેણી કરનારા મુનિ જ્યારે આઠમાં ગુરુસ્થાનથી નવમા અને નત્રમાંથી દશમાં ગુણથાનમાં પાંચે છે ત્યારે તેને સૂક્ષ્મ સ’પરાયચારિત્રની પ્રાપ્તિ થાય છે. ત્યાર બાદ તે મુનિ અગિયારમા ગુરુસ્થાનમાં પહેાંચે છે. અને ત્યાં માહનીય કમને એક અંતર્મુહૂતને માટે પૂર્ણતયા ઉપશાન્ત કરે છે. પછી સજ્જવલન કષાયના ઉદય થાય છે, અને શ્રેણી સ’પન્ન મુનિ પુન: પડીને દશમાં ગુણસ્થાનમાં આવી જાય છે. તે સમયે પશુ તેના સૂમસામ્પરાય ચારિત્ર હાય છે, શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૧૬ ૩ Page #180 -------------------------------------------------------------------------- ________________ ક્ષપક શ્રેણી કરવાવાળા મુનિ પણ જયારે દેશમાં ગુણસ્થાનમાં પહેચે છે ત્યારે તેને પણ સૂફ સાપરાય ચારિત્ર થાય છે. વિશેષતા એ છે કે ક્ષક શ્રેગ્નીવાળા દશમાંથી સીધા બારમા ગુણસ્થાનમાં પહોંચીને અપ્રતિ પાતિ થઈ જાય છે. તેનું પતન થતું નથી ઉપશમ શ્રેણીમાં અનંતાનુ મંધી કષાય, દર્શનત્રિક, અપ્રત્યાખ્યાની કષાય, પ્રત્યાખ્યાનાવરણ કષાય, પુરૂષદ-સ્ત્રીવેદ, નપુંસકવેદ, હાસ્યાદિ ષટક અને સંજવલન કષાયન ઉપશમ કરે છે જ્યારે ક્ષેપક શ્રેણીવાળા આ પ્રકૃતિએ ને ક્ષય કરે છે. ઉપશમ શ્રેણીવાળા મુનિ જ્યારે અગીયારમા ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે. ત્યારે અંતમુહૂર્ત સમયને માટે તેને યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ થાય છે ક્ષપક શ્રેણીવાળા બા·ા ગુણસ્થાનને પ્રાપ્ત કરીને અપ્રતિપાતિ યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત કરે છે. તીર્થકરે એ યથા” અર્થાત્ જેવું “ખાત” અર્થાત્ કહ્યું છે તેવું જ જે હોય તે “યથાખ્યાત’ કહેવાય છે. તીર્થકરાએ કષાય રહિત સંયમ કહેલ છે. આ યાખ્યાત ચારિત્ર અગિયારમાં અને બારમાં ગુણસ્થાનમાં થાય છે, આ ગુસ્થાનમાં કષાય, ઉપશાન્ત અથવા ક્ષીણ થઈ જાય છે. આથી તેમને ઉદય રહેતું નથી. આ રીતે પાંચ પ્રકારના ચારિત્ર સમજવા ઘટે જ્ઞાનાવરણીય આદિ ૮ પ્રકારના કર્મોના સમૂહને ખપાવવા તેને ચારિત્ર કહે છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૮ મા અધ્યયનની બત્રીસ-તેત્રીસમી ગાથામાં કહ્યું છે–પહેલું સામયિક ચારિત્ર છે, બીજ છેદેપસ્થાપન ચારિત્ર છે ત્યાર બાદ પરિહારવિશુદ્ધિક અને સુમસાંપરાય છે. પાંચમું ચારિત્ર યથાખ્યાત છે જે છદ્મસ્થને અને જિન ભગવાનને પ્રાપ્ત થાય છે. કર્મોના ચય-સમૂહને રિક્ત-નષ્ટ કરવાથી ચારિત્ર સંજ્ઞા સાર્થક થાય છે. પેલા તપ કે ભેદ કથન 'तवो दुविहे, बाहिरए अभितरए य' त्यादि સૂત્રાર્થ–તપ બે પ્રકારના છે-બાહ્ય અને આભ્યન્તર. ૬ તત્ત્વાર્થદીપિકા- અગાઉ તપને સંવરનું કારણ કહેવામાં આવ્યું હતું. હવે તે તપની પ્રરૂપણ કરવાને માટે પહેલાં તેના બાહ્ય અને આભ્યનર ભેદનું નિદર્શન કરીએ છીએ તપ બે પ્રકારના છે-બાહ્ય તપ અને આભ્યતર તપ જે ૮ પ્રકારના કમેને તપાવે- બાળે છે તે તપ કહેવાય છે. સમયથી યુક્ત આત્માના શેષ આશયને શુદ્ધ કરવા માટે બાહ્ય અને આભ્યતર તાપનને તપ કહે છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧૬૪ Page #181 -------------------------------------------------------------------------- ________________ શરીર અને ઈન્દ્રિયોને તપાવવાના કારણે અથવા કર્મમળને દગ્ધ કરવાના કારણે પણ આ તપ કહેવાય છે. બાહ્ય તપ અને આભ્યન્તર તપના ભેદથી તપ બે પ્રકારના છે. જે તપમાં બાહ્ય દ્રવ્યોની અપેક્ષા રહે છે. તે બાહ્ય તપ અને અંતઃકરણના વ્યાપારથી જ થવાના કારણે અને બાહ્ય દ્રવ્યની અપેક્ષા ન રાખવાને કારણે આભ્યન્તર તપ કહેવાય છે આતાપના આદિ કાયકલેશ રૂપ તપ બહારથી પ્રાપ્ત થાય છે. આથી બાહ્ય તપ કહેવાય છે. અનશન આદિ પણ બાહ્ય તપ છે. પ્રાયશ્ચિત્ત. વિનય આદિને આભ્યન્તર તપ કહે છે. અથવા જે તપ બીજાને પ્રત્યક્ષ થઈ શકે તે બાહ્ય અને જે સ્વપ્રત્યક્ષ જ હોય તે આભ્યન્તર તપ બંને તપના છ છ ભેદ છે. આથી બધા મળીને બાર પ્રકારના તપ છે. દવા તત્વાર્થનિર્યુકિત-પહેલાં એ પ્રતિપાદન કરવામાં આવ્યું હતું કે કર્માસ્તવનિ ધ રૂપ સંવરના કાર સમિતિ, ગુપ્તિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહજય ચારિત્ર, અને તપ છે. આમાંથી સમિતિથી લઈને ચારિત્ર સુધીની પ્રરૂપણ કરવામાં આવી છે. હવે તપની પ્રરૂપણ કરવા માટે સર્વ પ્રથમ તેના બે ભેદેનું કથન કરીએ છીએ. કર્મનિર્દહન રૂ૫. તપ બે પ્રકારના છે. બાહ્ય અને આભ્યન્તર બાહા. તપ અનશન આદિ છ પ્રકારના છે. અને આભ્યન્તર તપ પણ પ્રાયશ્ચિત્ત આદિના ભેદથી ૬ પ્રકારના છે. બંનેના મળીને બાર ભેદ થાય છે. આરાધના કરવામાં આવનાર આતાપના આદિ તપ કર્મોના આત્મપ્રદેશોથી પૃથક્ કરીને કાઢી નાખે છે અને અનશન, પ્રાયશ્ચિત્ત અને ધ્યાન આદિ તપ અવશ્ય જ કર્મોના આસ્રવ દ્વારને રોકે છે. તપસ્યા દ્વારા પૂર્વ સંચિત કર્મને ક્ષય (નિર્જર) થાય છે અને નવા કમેને આસ્રવ રોકાઈ જાય છે. આ રીતે તપ, સંવર અને નિર્જરા બંનેનું કારણ છે. ૬૦ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧૬૫ Page #182 -------------------------------------------------------------------------- ________________ બાહ્ય તપ કે ભેદકા નિરૂપણ “વાહ તરે દિવ” ઈત્યાદિ સૂત્રાર્થ–બાહ્ય તપ છ પ્રકારના છે-(૧) અનશન (૨) અવમૌદર્ય (૩) ભિક્ષાચર્યા (૪) રસપરિત્યાગ (૫) કાયકલેશ અને (૬) પ્રતિસંસીનતા. તત્વાર્થદીપિકા પૂર્વ સૂત્રમાં સંવરના કારણભૂત તપના બે ભેદ કહેવામાં આવ્યા છે બાહ્ય તેમજ આભ્યન્તર હવે બાહ્ય તપના ભેદનું નિરૂપણ કરીએ છીએ બાહ્ય તય છ પ્રકારના છે-(૧) અનશન (૨) અવમૌદર્ય (૩) ભિક્ષાચર્યા (૪) રસપરિત્યાગ (૫) કાયકલેશ અને (૬) પ્રતિસંલીનતા આમાંથી અશન, પાન, ખાદ્ય અને ભવ દ્ય રૂપ ચાર પ્રકારના આહારને પરિત્યાગ કર અનશન કહેવાય છે. ઉપવાસ, છઠ, અઠ્ઠમ, ચેકડું અને પંચોળું વગેરેના ભેદથી અનશન અનેક પ્રકારના છે. ઇત્વરિક અનશન અને યાજજીવન અનશનના ભેદથી પણ અનશન બે પ્રકારના છે. ઈવરિક અનશન શ્રેણિતપ આદિના ભેદથી ઘણી જાતના છે. એવી જ રીતે યાજજીવન (મરણપર્યન્તક) અનશનના પણ સવિચાર, અવિચાર, નિહરિમ અનિહરિમના ભેદથી અનેક ભેદ છે. અનશન તપ પ્રત્યક્ષ અને પરોક્ષ લૌકિક ફળથી અપેક્ષા ન રાખતા થકા સંયમની સિદ્ધિને માટે, રાગનો નાશ કરવા માટે, કર્મોનો વિનાશ કરવા કાજે, ધ્યાન તથા જ્ઞાનની પ્રાપ્તિ અર્થે કરવામાં આવે છે. સંયમ અને જ્ઞાન આદિની સિદ્ધિ માટે પોતાના આહારમાં જે ઘટાડે કરવામાં આવે છે તે અવમૌદર્ય તપ કહેવાય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવ અને પર્યાવના ભેદથી તેને પાંચ ભેદ સંયમની વૃદ્ધિ માટે સંયમ સંબંધી દાણાને શાત કરવા માટે તથા સંતોષ અને સવાધ્યાય વગેરેની સિદ્ધિના શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧૬૬ Page #183 -------------------------------------------------------------------------- ________________ માટે કરવામાં આવે છે. ભિક્ષા માટે વિચરણ કરવું ભિક્ષાચર્યા છે. આ આઠ પ્રકારના ગોચરાગ્ર, સાત એષણા તથા અન્ય અભિગ્રહ રૂપ છે. આનું બીજું નામ વૃત્તિપરિસંક્ષેપ” પણ જાણીતું છે. ઈદ્રિના ઉમાદનું તથા નિદ્રા આદિનો નિગ્રહ કરવા માટે દૂધ, દહીં, ઘી આદિ પૌષ્ટિક આહાર-પાણીને, ત્યાગ કરે રસપરિત્યાગ તપ છે. “વીર રહી દામાણું ઉત્તરાધ્યયનમાં અહીં જે “આદિ શબ્દને પ્રગ કરવામાં આવ્યું છે તેનાથી તીખા, કડવા અને કસાયેલા વગેરે રોનું પણ ગ્રહણ કરી લેવું જોઈએ. ઇન્દ્રિયની પ્રબળતાને દબાવવા કાજે, નિદ્રાવિજયને માટે તથા સ્વાધ્યાય આદિની સિદ્ધિ માટે દૂધ વગેરે પૌષ્ટિક રસોને ત્યાગ કર રસપરિત્યાગ નામક ચોથું તપ છે. શુભ પરિણામને ઉત્પન્ન કરવા માટે અને મોક્ષસુખને પ્રાપ્ત કરવા માટે વીરાસન, ઉકુટુકાસન વગેરે અઘરાં આસન કરવા કાયકલેશ તપ છે. આ પાંચમું તપ છે. આ તપને હેતુ છે–શારીરિક કષ્ટને સહન કરવા, સુખમાં આસકિત ઉત્પન્ન ન થવા દેવી અને પ્રવચનની પ્રભાવના. પ્રશ્નપરીષહ અને કાયકલેશમાં શે ભેદ છે? ઉત્તર–પરીષહ તે કષ્ટ છે જે પિતાની મેળે આવી પડે છે પરન્ત કાયાકલેશ રવેચ્છાપૂર્વક ઉત્પન્ન કરવામાં આવે છે. બંનેમાં આ તફાવત છે. બ ા દ્રવ્યોની અપેક્ષા હોવાથી, બીજાઓને પ્રત્યક્ષ હોવાથી કાયકલેશ બાહ્ય તપ કડેવાય છે. સાલીનતા ચાર પ્રકારની છે–(૧) ઇન્દ્રિયસંલીનતા (૨) કષ સંલીનતા (૩) રોગ સંલીનતા અને (૪) વિવિકતચર્યાસંલીનતા ઇનિદ્રાનું ગોપન કરવું ઈન્દ્રિયસંલીનતા છે, કષાયના ઉદયને નિરાધ કર કષાયસલીનતા છે. મન વચન અને કાયાને અશુભ વ્યાપારમાં પ્રવૃત્ત ન થવા દેવી યોગસલીનતા છે અને એકાત, જ્યાં લેકે નું આવાગમન ન હોય તથા જે સ્ત્રી, પશુ અને નપુંસકથી રહિત હોય એવા શયનાસનનું સેવન કરવું વિવિકતચર્યા છે. આ પ્રતિસંલીનતા નામક છડું બાહ્ય તપ છે. ૬૧ તવાનિયુકિત-પહેલાં કર્માસવનિરોધ રૂપ સંવરનું કારણ તપ છે, એવું પ્રતિપાદન કરવામાં આવ્યું હતું. તે તપના બાર ભેદ છે-છ બાહ્યા તથા છ આવ્યન્તર એ પણ કહેવામાં આવ્યું છે. હવે પ્રથમ બાહા તપના છે ભેદની પ્રરૂપણ કરીએ છીએ બાહા તપ છ પ્રકારના છે–અનશન, અવમૌદર્ય, ઉનેદરતા, ભિક્ષાચર્યા, રસપરિત્યાગ, કાયકશિ અને પ્રતિસંલીનતા જે તપ બહાર હોય અને બહારથી જાણી શકાય તે બાહ્ય તપ કહેવાય છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧૬૭ Page #184 -------------------------------------------------------------------------- ________________ જે સાધક પ્રવચનમાં શ્રદ્ધા રાખતા થકા, પાત ની શિત મુજબ, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને જાણતા થકે, દિવસ અને રાત્રિદરમ્યાન કરવા ચૈાગ્ય ક્રિયાઓના પરિત્યાગ ન કરતા થકા, અનશન વગેરે તપ કરે છે, તે ક્રમનિરાના ભાગી થાય છે. પૂર્વાંત સત્તર પ્રકારના પૃથ્વીકાય સંયમ આદિનુ પાલન કરવા માટે અથવા પાંચ પ્રકારના સામાયિક ચારિત્ર આદિ રૂપ સયમના પાલન માટે રસપરિત્યાગ આદિ તપ કરવામાં આવે છે. તપથી ક્ર્મની નિર્જરા થાય છે અર્થાત્ જ્ઞાનાવરણુ આદિ કર્માંના આત્મપ્રદેશેાથી પૃથક્કરણ રૂપ પિરેશાટન થાય છે. અશનના અથ છે-આહાર, તેના ત્યાગ કરવા અનશન છે આના મે સેદ્ર છે-ઈરિક અને યાવજીવ ઈરિક અનશન નૌકારશીથી લઈને ઉપવાસ વગેરે છ માસ સુધીનુ' હેાય છે, યાવજજીવ અનશનના ત્રણ ભેદ છે પાદાપગમનું ઇંગિતમરણ અને ભાતપ્રત્યાખ્યાન પાદપાપગમનના બે ભેદ છે સભ્યાધાત અને નિર્વ્યાઘાત જેને વ્યાધિ ઉત્પન્ન થઈ છે અને ધેાર વેદના થઇ રહી છે તે આયુષ્ય ખલી હાવા છતાં પણ પ્રાણેાની જે ઉત્ક્રાન્તિ કર છે તે સભ્યાઘાત પાદપાપગમન છે. જે સાધુનુ′ શરીર પ્રવજ્યા અને શિક્ષાપદ આદિના ક્રમથી ઘડપથી જરિત થઈ ગયુ છે, તે ચારે પ્રકારના આહારના ત્યાગ કરીને, પ્રશરત ધ્યાનમાં ચિત્ત પરોવીને, જીવજન્તુએ વગરની ભૂમિના આશરો લઈ ને, પાટ્ટુપ (વૃક્ષ)ની જેમ એક પડખેથી સુઈ જાય છે, હલનચલન તદ્દન બંધ કરી દે છે અને જીવનન અન્ત સુધી તે જ હાલતમાં સ્થિર રહે છે. આ નિર્વ્યાધાત પાદપેાપગમન કહેવાય છે. આ બંને પ્રકારના અનશન પાપાપગમન નામક છે. શાસ્ત્રવિહિત ક્રિયાને ઇગિત કહે છે, તેનાથી યુક્ત મરણુ ઇંગિતમણુ સમજવું. આ અનશન વ્રતને પશુ તે જ સ્વીકાર કરે છે જે દીક્ષા અને શિક્ષાપત્ર આદિના ક્રમથી આયુષ્યને ક્ષીણ થયેલું સમજે છે. તે પેાતાના ઉપકરણાને ગ્રહણ કરીને જીવ-જન્તુ વિષેાણી ભૂમિભાગમાં ચાલ્યા જાય છે. એકલા જ ચારે પ્રકારના આહારને ત્યાગ કરી દે છે અને મર્યાદા બાંધેલી ભૂમિમાં જગમનાગમન કરે છે. આ રીતે સમ્યજ્ઞાનમાં નિષ્ઠ થઈને સમાધિપૂર્વક પ્રણાને પરિત્યાગ કરી દે છે. ઇંગિતમરણુ પરપશ્ચિમ થી વત હાય છે અર્થાત્ આમાં પણુ ખીજાથી કોઇ પ્રકારની સેવા-શુશ્રૂષા કરવામાં આવતી નથી. ભકતપ્રત્યાખ્યાન અનશન ગચ્છમાં રહેલા સાધુ માટે હાય છે. ગચ્છની અદર રહેલા સાધુ કોઈ વાર ત્રણ પ્રકારના આહારના ત્યાગ કરે છે અને કયારેક ચાર પ્રકારના આહારના ત્યાગ કરે છે, દ્યેવટે સાથરા પર સુઇ જઈને, બધા પ્રકારના પચ્ચખાણ કરીને, શરીર અને ઉપકથ્રુ વગેરેમાં સમતાથી રહિત થઈને વય નમસ્કાર ગ્રહુ કરીને અથવા પાસે રહેતા શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૧૬૮ Page #185 -------------------------------------------------------------------------- ________________ સાધુ દ્વારા કૃતનમરકાર થઈને પડખું બદલતે થકી સમાધિપૂર્વક કાળધમને પ્રાપ્ત થાય છે. આ ભકત પત્યાખ્યાન અનશન છે. (૨) ઉનેદરતાને અવમૌર્ય કહે છે. અવમૌદર્ય તપના ચાર ભેદ છે(૧) જઘન્ય અવમૌદર્ય (૨) પ્રમાણપ્રાપ્ત અવમૌદર્ય (૩) અવમૌદર્ય અને (૪) ઉત્કૃષ્ટાવમૌદર્ય એક સીથથી લઈને એક કેળિયા સુધી આહાર એ છે કર જઘન્ય-અવમૌદર્ય છે. પૂર્ણ આહા૨ બત્રીસ કેળીયા માનવામાં આવે છે તેમાંથી ચોવીસ કેળિયા જ ખાવું પ્રમાણપ્રાપ્ત-અવમૌદર્ય છે. સેળ કેળિયા ખાવા અર્ધવનદર્ય છે અને આઠ કેળિયાથી લઈને એક સાથ સુધી ખાવું ઉત્કૃષ્ટ વૌદર્ય છે. તાત્પર્ય એ છે કે પરિપૂર્ણ આહારમાંથી જેટ–જેટલે આહાર ઓછો કરવામાં આવે છે, તેટલું તેટલું ઉત્કૃષ્ટાવમૌદર્ય તપ થાય છે. (૩) ભિક્ષાચર્યાને વૃત્તિપરિસંક્ષેપ પણ કહે છે. આ અનેક પ્રકારની છે– ઉક્ષિપ્તચર્યા, નિશ્ચિમચર્યા આદિ ઉક્ષિત અથવા નિક્ષિપ્ત સત્ત કુભાષ દિન વગેરેમાંથી કોઈને અભિગ્રહ લઈને ભિક્ષા માટે અટન કરવું અને બીજી વસ્તુઓને ત્યાગ કર ભિક્ષાચર્યા કહેવાય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભવથી વિભક્ત વસ્તુઓને અભિગ્રહ કરીને ભિક્ષાટન કરવું જોઈએ. અભિગ્રહ દત્તિ તથા મિક્ષ ને કરવામાં આવે છે, જેમ કે–આજે એક જ વરતુ ગ્રહણ કરીશ અથવા બે અગર ત્રણનું જ ગ્રહણ કરીશ. આ રીતે ભિક્ષાની પણ ગણના-મર્યાદા બાંધી લેવી જોઈએ. સતુ, કુલમ જ અનાજ અથવા એદનને ગ્રહ કરવાના વિષયમાં અથવા છાશ આચામ્સ પર્ણક અથવા મંડકના વિષયમાં અભિગ્રહ કરે દ્રવ્યથી ભિક્ષાચર્યા છે. એક પગ ઉંબરા બહાર અને બીજો અંદર હોય તે જ ભિક્ષા લઈ આ જાતનો અભિગ્રહ ક્ષેત્ર સંબંધી ભિક્ષાચર્યા છે, જ્યારે બધાં જ ભિક્ષુકે ચાલ્યા જશે ત્યારે શિક્ષા ગ્રહણ કરીશ વગેરે કાળ સંબંધી અભિગ્રહ કરવો, કાળથી ભિક્ષાચર્યા છે જે દાતા હસતા હસતા અથવા રડતા રડતા આહાર આપશે તે જ ગ્રહણ કરીશ વગેરે અભિગ્રહ કરે, ભાવથી ભિક્ષ ચર્યા છેઆવી રીતે આ દ્રવ્ય, ક્ષેત્ર વગેરેમાંથી કોઈને અભિગ્રહ કરીને શેષને ત્યાગ કરવો એ વૃત્તિપરિ સંખ્યાન રૂપ ભિક્ષાચર્યા તપ છે. (૪) રસપરિત્યાગ તપ પણ અનેક પ્રકારના છે. દૂધ, દહીં આદિ રસવિકૃતિ અને ત્યાગ કરે અને વિર–નીરસ રૂક્ષ આદિને અભિગ્રહ ક૯પ આ તપના જ અન્તર્ગત છે. જે રસી શકાય અર્થાત આસ્વાદન કરી શકાય તેમને રસ કહે છે, જેવી રીતે દૂધ, દહીં, ઘી આદિ સોને ત્યાગ રસપરિત્યાગ કહેવાય છે. (૫) એકાન્ત, શારીરિક વ્યાઘાતથી વર્જિત, સૂમ અને રસ્થૂળ પ્રાણિ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧૬૯ Page #186 -------------------------------------------------------------------------- ________________ એથી રહિત અને સ્ત્રી, પશુ તથા નપુંસક જ્યાં ન હોય એવા સ્થાનમાં વાસ કરે-સમાધિ માટે સુના ઘર અથવા પર્વતની ગુફા આદિમાં નિવાસ કર કાયકલેશ છે તેના અનેક ભેદ છે, જેવાં કે– આતાપના લેવી, વીરાસન કરવું, કુટુક આસન કરવા, એક જ પડખે શયન કરવું, દસ્કાયત (દંડની જેમ લાંબા) થઈને શયન કરવું, જીર્ણશીર્ણ વસ્ત્રો રાખવા, અલપમૂલ્ય વસ્ત્ર રાખવા, કેશલેચ કરે વગેરે. (૬) સંલીનત –આના ચાર ભેદ છે-ઈન્દ્રિયસલીનતા, કષાયસલીનના, ગર્સલીનતા અને વિવિક્તચર્યા ઈન્દ્રિયની અશુભ પ્રવૃત્તિ ન થવા દેવી ઈન્દ્રિયસલીનતા, કષાયેની પ્રવૃત્તિ ન થવા દેવી કષાયસંલીનતા અને જેગોની અશુભ, પ્રવૃત્તિ ન થવા દઈ શુભ પ્રવૃત્તિ કરવી ગસંલીનતા છે. સ્ત્રી આદિથી વર્જિત શયન-આસનનું સેવન કરવું વિવિક્તશય્યા નામક સંસીનતા છે. આ રીતે છ પ્રકારના બાહા તપથી સંસાર તરફથી આસકિતનો ત્યાગ થાય છે, શારીરિક લઘુતા આવે છે, ઈન્દ્રિયો પર વિજય પ્રાપ્ત થાય છે, સંયમનું રક્ષણ થાય છે અને જ્ઞાનાવરણ વગેરે આઠ કર્મોની નિર્જરા થાય છે. જેના આભ્યન્તર તપ કે ભેદ કા નિરૂપણ મમતા સવે દિ' ઈત્યાદિ સત્રાર્થ–આભ્યન્તર તપના છ ભેદ છે-(૧) પ્રાયશ્ચિત્ત (૨) વિનય (૩) વૈયાવૃત્ય (8) સ્વાધ્યાય (૫) ધ્યાન અને (૬) વ્યુત્સર્ગ. દરા તવાથદીપિકા–પહેલા બાહ્ય અને આભ્યન્તર એમ તપના બે ભેદ કહેવામાં આવ્યા હતા. આમાંથી પૂર્વસૂત્રમાં બાહ્ય તપના ભેદનું નિરૂપણ કરવામાં આવ્યું હવે આભ્યન્તર તપના છ ભેદનું પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ (૧) પ્રાયશ્ચિત્ત (૨) વિનય (૩) વૈયાવૃત્ય (8) સ્વાધ્યાય (૫) ધ્યાન અને (૬) વ્યુત્સર્ગ, આ છ પ્રકારના આભ્યન્તર તપ છે. આ પ્રાયશ્ચિત્ત વગેરે શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧ ૭૦ Page #187 -------------------------------------------------------------------------- ________________ મનને અંકુશમાં રાખનારાં છે, આ કારણે એમને આભ્યન્તર કહેવામાં આવ્યા છે. “પ્ર” અર્થાત્ પ્રકૃટ (ઉત્કૃષ્ટ) “અય' અર્થાત અપ્રશસ્ત-શુભંકર વિધિને પ્રાય' કહે છે જેને અર્થ ઉત્કૃષ્ટ ચારિત્ર પ્રકૃષ્ટ ચિત્તવાળા સાધુપુરૂષનું ‘ચિત્ત જેમાં હોય તે “પ્રાયશ્ચિત્ત કહેવાય છે. આત્મશુદ્ધિ કરનાર કિયા. વિશેષને પ્રાયશ્ચિત્ત કહે છે અથવા “પ્રાયને અર્થ અપરાધ છે. તે ચિત્ત અર્થાત શોધનને પ્રાયશ્ચિત્ત કહે છે. કહ્યું પણ છે-“પ્રાયને અર્થ થાય છે લેક અને ચિત્તને અર્થ થાય છે–તેનું મન ચિત્તની શુદ્ધિ કરનાર કૃત્ય પ્રાયશ્ચિત્ત કહેવાય છે. જેના દીક્ષા પર્યાયમાં જયેષ્ઠ મુનિ આદિને આદર કરે વિનય છે. કાયિક વ્યાપારથી અથવા અન્ય કચેથી ઉપાસના કરવી વૈયાવૃત્ય છે. શરીરથી પીડિત મુનિના પગ દબાવ અથવા અન્ય પ્રકારથી તેમની આરાધના કરવી હૈયાવૃત્ય છે. જ્ઞાન ભાવના માટે મૂળસૂત્રોનું પઠન કરવું સ્વાધ્યાય છે. ચિત્તને એકાગ્ર કરવું ધ્યાન છે અથૉત્ ધર્મધ્યાન અને શુકલધ્યાન કરવું ધ્યાન તપ કાયાની ચેષ્ટાનો પરિત્યાગ કરે યુત્સર્ગ છે. દર તવાર્થનિયંતિ–પહેલાં તપને સંવરના કારણરૂપ કહેવામાં આવ્યું. તપના બે ભેદ છે-બાહા તથા આભ્યન્તર બાહ્યા તપના અનશન આદિ છે. ભેદ છે એ પહેલા સૂત્રમાં પ્રતિપાદન કરવામાં આવી ગયું છે, હવે આભ્ય. તર તપના છ ભેદ કહીએ છીએ આભ્યન્તર તપના છ ભેદ છે-(૧) પ્રાયશ્ચિત્ત (૨) વિનય (૩) વૈયાવૃય (૪) વાધાય (૫) ધ્યાન અને (૬) વ્યુસમાં આરીતે પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, વાધ્યાયધ્યાન અને વ્યુત્સર્ગ આ છ આભ્યન્તર તપ કહેવાય છે. તેમનું સ્વરૂપ આ પ્રમાણે છે (૧) પ્રાયશ્ચિત્ત-મૂળ અથવા ઉત્તરગુણમાં કઈ અતિયાર લાગ્યો હોય તેમજ તે ચિત્તને કલુષિત બનાવતા હોય તો તેની શુદ્ધિ કાજે પ્રાયશ્ચિત્ત કરવામાં આવે છે, પાપને છેદ (વિનાશ) કરવાના) કારણે તે પ્રાયશ્ચિત્ત કહેવાય છે. (૨) વિનય–જેના સેવનથી જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકારના કર્મ વિનીતદૂર થાય છે, તે વિનય તપ છે. (૩) વૈયાવૃત્ય- શ્રતના ઉપદેશ અનુસાર શુભ વ્યાપારવાનને ભાવ અથવા કમ વૈયાવૃત્ય કહેવાય છે અર્થાત પિતાના કર્મોની નિર્જરા માટે ઉદાસીન મુનિની સેવા-શુશ્રુષા કરવી વૈયાવૃત્ય તપ કહેવાય છે. (૪) સુ અર્થાત્ સમીચીન રૂપથી-મર્યાદા સહિત-કાળ-વેળાને પરિહાર શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧ ૭૧ Page #188 -------------------------------------------------------------------------- ________________ કરીને અથવા પિરસીનું ધ્યાન રાખીને મૂળસૂત્રનું અધ્યયન અથવા પઠન કરવું સ્વાધ્યાય છે. (૫) ધ્યાન–જેના વડે વરતુનું ચિન્તન કરવામાં આવે તે ધ્યાન અત્રે આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને ત્યાગ કરીને ધમ ધ્યાન અને શુકલધ્યાન જ ગ્રહણ કરવું જોઈએ, આ પાંચમું આભ્યન્તર તપ છે. (૬) શયન અથવા સ્થાનકમાં અર્થાત્ ઉભા થઈને કે બેસીને, કાયા સંબંધી ચેષ્ટાઓને ત્યાગ કરવો વ્યુત્સર્ગ છે. આ છ પ્રકારના આયન્તર તપ છે. ૬રા દશ પ્રકાર કે પ્રાયશ્ચિત કા નિરૂપણ પારિજા હથિ’ ઈત્યાદિ સૂત્રાર્થ–પ્રાયશ્ચિત્ત દશ પ્રકારના છે-(૧) આલોચન (૨) પ્રતિક્રમણ (૩) તદુભ-આલેચન-પ્રતિકમણ (૪) વિવેક (૫) વ્યુસર્ગ (૬) તપ (૭) છેદ (૮) મૂળ (૯) અનવસ્થાપ્ય અને (૧૦) પારાંચિક. ૬૩ તત્ત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય આદિનાં ભેદથી છ પ્રકારના આભ્યન્તર તપનું નિરૂપણ કરવામાં આવ્યું, તેમાં પ્રથમ આભ્યન્તર તપ પ્રાયશ્ચિતને દશ ભેદનું અહી નિરૂપણ કરવામાં આવે છે– પ્રાયશ્ચિત્ત અર્થાત્ આત્મશુદ્ધિકારક ક્રિયાના દશ ભેદ છે–(૧) આલેચન (૨) પ્રતિકમણ (૩) ઉભય-આલેચનપ્રતિકમ (૪) વિવેક (૫) વ્યુત્સર્ગ (૬) તપ (૭) છેદ (૮) મૂળ (૯) અનવસ્થાપ્ય અને (૧૦) પારાચિક આ રીતે (૧) આલેચન (૨) પ્રાયશ્ચિત્ત (૨) પ્રતિકમણ પ્રાયશ્ચિત્ત (૩) તદભય પ્રાયશ્ચિત (૪) વિવેકપ્રાયશ્ચિત્ત (૫) વ્યુત્સર્ગ પ્રાયશ્ચિત્ત (૬) તપ પ્રાયશ્ચિત્ત (9) દપ્રાયશ્ચિત્ત (૮) મૂળપ્રાયશ્ચિત (૯) અનવથાપ્યપ્રાયશ્ચિત અને (૧૦) પાર ચિપ્રાયશ્ચિત્ત આ રાતે દશ પ્રકારના પ્રાયશ્ચિત્ત છે. (૧) આલેચન-આચાર્ય અને ઉપાધ્યાયની રૂબરૂ પિતાના પ્રમાદનું દશ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧૭ ૨ Page #189 -------------------------------------------------------------------------- ________________ ઢાષાથી રહિત નિવેદન કરવું આલેાચન કહેવાય છે અર્થાત્ એકાન્તમાં બેઠેલા, પ્રસન્નચિત્ત, દેશ-કાળ અને દોષના સ્વરૂપના જ્ઞાતા ગુરૂતી સન્મુખ, વિનયપૂર્ણાંક વચનાભાવથી રહિત થઈ ને, બાળકની માફક સરળ બુદ્ધિથી શિષ્યનું પેાતાના અપરાધાનું નિવેદન કરવું આલેચન નામક પ્રાયશ્ચિત સમજવુ’. (૨) પ્રતિક્રમણ-‘મિચ્છામિ દુક્રä' એમ વદીને પ્રતિક્રિયા પ્રકટ કરવી. ગુરૂની અનુમતિથી શિષ્ય જ પ્રતિક્રમણ કરે. (૩) તદુભય–કાઇ અતિચારની શુદ્ધિ માટે એ બંનેનુ' અનુષ્ઠાન કરવું તદ્રુભય પ્રાયશ્ચિત છે. શુદ્ધ હૈાવા છતાં પણ અશુદ્ધ હાવાની શકા અથવા ભ્રમ થાય અથવા અશુદ્ધ પણુ શુદ્ધ રૂપથી નક્કી થઇ જાય, ત્યારે માલેાચન-પ્રતિક્રમણ એમ અને કરવામાં આવે છે. આલેચન અને પ્રતિક્રમણ તાત્પર્ય એ છે કે જ્યાં (૪) વિવેક-દોષયુક્ત અન્ન, પાણી, ઉપકરણ આદિના ત્યાગ કરવા વિવેક નામક પ્રાયશ્ચિત્ત છે. જે વસ્તુના ત્યાગ કરી દીધેા હોય તે પેાતાના પાત્રમાં પડી જાય અથવા મેઢામાં આવી જાય અથવા જે વસ્તુનુ ગ્રહણ કરવાથી લાલ આદિ કષાયાની ઉત્પત્તિ થાય છે તે વસ્તુને ઉ સ્રગ-ત્યાગ કરી દેવા વિવેક નામક પ્રાયશ્ચિત્ત છે. (૫) વ્યુત્સગ –નિયમિત સમય સુધી કાયા, વચન અને મનને ત્યાગ કરવા કાર્યોત્સર્ગ અથવા વ્યુત્સગ પ્રાયશ્ચિત્ત છે. (૬) તપ-અનશન, અવમી, ભિક્ષાચર્યા રસપરિત્યાગ, વિવિક્ત શય્યાસત અને કાયકલેશ રૂપ છ પ્રકારના તપ કરવા તપ નામક પ્રાયશ્ચિત્ત છે. (૭) છેદ-દિવસ, પક્ષ, માસ આદિની દીક્ષાનું છેદન કરવું' અર્થાત્ તેને ઓછા કરી નાખવા છેદ નામક પ્રાયશ્ચિત્ત છે, (૮) મૂળ-નવેસરથી મહાવ્રતનું' આર પણ કરવું મૂળ નામક પ્રાયશ્ચિત્ત છે. (૯) અનવસ્થાપ્ય-જેનું સેવન કરવાથી થેાડા સમય સુધી તેમાં અનવસ્થાપ્ય કરીને પાછળથી જેનુ આચરણ કરવાથી દોષની નિવૃત્તિ થવાથી વ્રતામાં સ્થાપિત કરવામાં આવે તે અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત કહેવાય છે. (૧૦) પારાંચિક−જે પ્રાયશ્ચિત્તમાં લિંગ (વેશ), ક્ષેત્ર, કાળ અને તપથી પારચિક અર્થાત્ બહાર કરી નાખવામાં આવે છે તે પારાંચિક નામક પ્રાયશ્ચિત્ત કહેવાય છે. ૫૬૩ તત્ત્વાથ નિયુ*ક્તિ—પહેલા ખાદ્ય અને આભ્યન્તર ભેદથી તપના બે ભેદ કહેવામાં આવ્યા છે તેમાંથી આભ્યન્તર તપના છ ભેદમાં પહેલાં પ્રાયશ્ચિત્ત બતાવવામાં આવેલ છે. તેના દશ ભેદોની પ્રરૂપણા કરીએ છીએ – પ્રાયશ્ચિત્ત અર્થાત્ ચારિત્ર સબંધી લાગેલા દોષની શુદ્ધિ માટે કરવામાં શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૧૭૩ Page #190 -------------------------------------------------------------------------- ________________ આવતી તપસ્યા વિશેષ દશ પ્રકારની છે (૧) આલેચન (૨) પ્રતિક્રમણ (૩) તદુભય (૪) વિવેક (૫) વ્યુત્સર્ગ (૯) ત૫ () છેદ (૮) મૂળ (૯) અનવસ્થાપ્ય અને (૧૦) પારાંચિત આ દશ પ્રકારના પ્રાયશ્ચિત્ત છે. એમનું સ્વરૂપ આ પ્રમાણે છે (૧) આલોચન–એકાન્તમાં સ્થિત, પ્રસન્નચિત્ત, દેષ, દેશ તથા કાળના સ્વરૂપના જ્ઞાતા ગુરૂની સમક્ષ, શિષ્ય વિનયપૂર્વક આચનાના દશ દોષથી બચીને પિતાના પ્રમાદનું નિવેદન કરે છે–પિતાના દેષને પ્રકટ કરે છે તે આલેચના નામક પ્રાયશ્ચિત્ત કહેવાય છે. સ્થાનાંગસૂત્રના દશમાં સ્થાનમાં દશ દેના સંબંધમાં કહેવામાં આવેલ છે આકસ્પિત, અનુમાનિત, દુષ્ટ, બાદર, સૂમ, છન્ન, શબ્દાકુલ, બહુજન, અવ્યક્ત અને તત્સવી નામના દશ દેષ આલેચનાના સમજવા જોઈએ. એમનું સ્વરૂપ આ પ્રમાણે છે (૧) ગુરૂને ઉપકરણ વસ્ત્ર આદિ આપીને, તેમને ચિત્તમાં પિતાની તરફ અનુકમ્પ ઉત્પન કરીને, આલેચના કરવી આકમ્પિત નામક દેષ છે. (૨) વચનથી અનુમાન કરીને, આલેચના કરવી અનુમાનિત દેષ છે. (૩) લોકેએ જે દેષને જોઈ લીધા હોય તેની જ આલેચના કરવી દષ્ટ નામક દેષ છે. (૪) સ્થૂળ દેશની જ આલેચના કરવી ભાદર દેષ છે. (૫) સૂફમ-નાના સરખા અપરાધની આલોચના કરવી સૂમ દેષ છે. (૬) છન્ન-કેઇ પુરૂષ દ્વારા દેષ પ્રકટ કરતી વખતે આ પ્રમાણે કહેવું કે જે દેષ એને લાગે છે તે જ મને પણ લાગે છે. આ રીતે પ્રચ્છન્ન (ગુપ્ત) રૂપથી દેશને જાહેર કરવું એ છનન નામક દેષ છે. (૭) જ્યારે શોરબકોર થઈ રહ્યો હોય ત્યારે પિતાના દોષને પ્રકાશિત કરવા, જેને ગુરૂ પણ સારી પેઠે સાંભળી ન શકે, આ શબ્દા કુલ નામક દોષ છે. (૮) એક જ અપરાધની અનેકની સામે આલેચના કરવી બહુજનનામક દેષ છે. (૯જે અવ્યક્ત હોય અર્થાત્ પ્રાયશ્ચિત્ત શાસ્ત્રને જે જ્ઞાતા નથી એવાની સામે આલોચના કરવી અવ્યકત દેષ છે. (૧૦) જે દોષની આલોચના કરવાની હોય તે જ દેષનું સેવન કરનાર સાધુની સમક્ષ તે દોષની આલોચના કરવી તત્સવી નામક દેષ છે, આ રીતે આલેચન દશ દેથી રહિત દ્વયાશ્રય અથવા વ્યાશ્રય હોય છે જેમ કે-કઈ અતિચારને જાહેર કરવા માત્રથી શુદ્ધિ થઈ જાય છે યથાજે સાધુ શાસ્ત્રવિહિત આચારનું પરિપાલન કરે છે, મોક્ષને માટે પ્રયત્ન શીલ છે, અવશ્ય કરવા યાય પડિલેહન, પ્રમાજન, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧૭૪ Page #191 -------------------------------------------------------------------------- ________________ તપસ્યા, આહાર, વિહાર અને મુનિવંદણા આદિ કર્યોમાં ઘણે ઉપયોગ રાખતા હોય, સ્થળ અતિચારોથી બચતે રહે છે તે પિતાના સૂફમ પ્રમાદને માટે જે આલોચના કરી લે છે તો તેથી જ શુદ્ધ થઈ જાય છે. તેને કોઈ અન્ય પ્રાયશ્ચિત્તની આવશ્યક્તા રહેતી નથી. () પ્રતિક્રમણ-અતિચારેની અભિમુખતા ત્યાગીને વિપરીત ચાલવું પ્રતિક્રમણ છે. જે સાધુ મિથ્યા દુકૃત દઈને પોતાના પશ્ચાત્તાપને પ્રકટ કરે છે અને કહે છે-“મેં સૂત્ર વિરૂદ્ધ આ દૂષિત કર્મ કર્યું છે, વછન્દ, ભાવથી ચારિત્રની વિરાધના કરી છે, સૂત્રને અનુકૂળ કર્યું નથી અને આ પ્રમાણે કહીને જે પશ્ચાત્તાપ કરે છે અને પછી તે દૂષિત કૃત્યથી વિપરીત કથન કરે છે કે-“આવું ફરી કયારે પણ કરીશ નહીં' એ પ્રકારના પચ્ચખાણું કરવા પ્રતિક્રમણ કહેવાય છે. (૩) ત૬ભય-આને આશય છે આલેચના અને પ્રતિક્રમણ બને આલેચન અને પ્રતિક્રમણની હમણા જ વ્યાખ્યા કરવામાં આવી છે. પહેલા આલોચના પછી ગુરૂની આજ્ઞાથી પ્રતિક્રમણ કરવું આલેચનપ્રતિક્રમણ કહેવાય છે. જે મુનિ સંભ્રમ અથવા ભયથી આતુર છે. એકાએક ઉપગશન્યતાને કારણે પિતાને વશ રહેતું નથી અને જે દુષ્ટ ચિન્તન, દષ્ટ ભાષણ તેમજ દુષ્ટચેષ્ટાથી યુક્ત છે તેના માટે આ પ્રાયશ્ચિત્તનું વિધાન કરવામાં આવ્યું છે. (૪) વિવેક-શુદ્ધ-અશુદ્ધ અન–પાણી વગેરેના પૃથક્કરણ કરવું અર્થાત અશુદ્ધ અન્ન-પાણી આદિને ત્યાગ કરે વિવેક પ્રાયશ્ચિત્ત છે. ત્યાગપરિણતિરૂપ આ વિવેચન ભાવશુદ્ધિ સ્વરૂપ છે, વિશે ધનરૂપ છે, પ્રત્યુ ક્ષિણરૂપ છે. આ વિવેક પ્રાયશ્ચિત્ત દૂષિત આહાર, પાણી, ઉપકરણ, ઔપ. અહિત ઉપધિ, શમ્યા તથા આસન આદિના વિષયમાં થાય છે. આથી જે શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧૭૫ Page #192 -------------------------------------------------------------------------- ________________ વસ્તુઓનું ગ્રહણ કરવાથી લોભાદિક કષાયે ની ઉત્પત્તિ થાય છે આ બધાનો ત્યાગ કરે વિવેક પ્રાયશ્ચિત્ત છે. જેમ કોઈ ઉપગવાન્ ગીતાર્થ મુનિએ પ્રથમ અન્ન વગેરે ગ્રહણ કરી લીધા, પાછળથી તે દુષિત જણાય તો તેને ત્યાગ કરી દે વિવેક પ્રાયશ્ચિત્ત છે. (૫) વ્યુત્સર્ગ-વિશિષ્ટ પ્રકારના ઉત્સર્ગન વ્યુત્સર્ગ કહે છે. અર્થાત શરીર, વચન અને મનના વ્યાપારને ઉપગપૂર્વક નિવેધ કરે વ્યુત્સર્ગ છે. આવી રીતે મર્યાદિત સમયને માટે શરીરના, વચનના અને મનના વ્યાપારને ત્યાગ કરે વ્યુત્સર્ગ નામક પ્રાયશ્ચિત્ત છે. આને કાર્યોત્સર્ગ' પણ કહે છે. (૬) તપ-પૂર્વોક્ત અનશન આદિ છ પ્રકારના બાહ્ય તપ-પ્રાય. શ્ચિત્ત કહેવાય છે. શંકા-પ્રાયશ્ચિત્ત આભ્યન્તર તપ છે, તે અનશન આદિ બાહા તપ રૂપ કઈ રીતે હોઈ શકે ? બંને એક કેવી રીતે હેઈ શકે? બંનેમાં પરસ્પર વિરોધ છે. સમાધાન-આત્મામાં ખેદજનક હોવાના કારણે આને પણ આભ્યન્તર કહેવામાં આવે છે. આથી કઈ વિરોધાભાસ નથી (આમ પણ બાહ્ય અને અને આભ્યન્તર તપમાં પારસ્પરિક વિરોધ નથી, બાહ્ય તપ પણ પરિણામ વિશેષથી આભ્યન્તર બની જાય છે અને આભ્યતર તપ પણ બાહ્ય બની શકે છે.) (૭) છેદ-કેટલાંક દિવસ પક્ષ અથવા માસની દીક્ષાનું છેદન કરવું અર્થાત તેમાં ઘટાડો કરી દે છેદ પ્રાયશ્ચિત્ત છે, મહાવ્રતનાં આરોપણકાળથી માંડીને જે દીક્ષાકાળ છે તેમાંથી થોડાં દિવસ, પક્ષ અથવા માસનો દીક્ષાકાળ એ છે કરી દે છેદ કહેવાય છે. જે દિવસે મહાવ્રતોનું આરોપણ કરવામાં આવ્યું તે દીક્ષાદિવસ આદિ પર્યાય કહેવાય છે તેમાં પાંચ આદિને છેદ થાય છે. દાખલા તરીકે કેઈની દીક્ષા પર્યાય દશ વર્ષની છે તે અપરાધ મુજબ તેમાંથી કદાચિત્ પંચકચ્છદ થાય છે, કદાચિત્ દશકછેદ થાય છે. વધારેમાં વધારે છ માસનું છે પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે. (૮) મૂળ-નવેસરથી ફરીવાર દીક્ષા આપવી મૂળ પ્રાયશ્ચિત્ત છે જ્યારે કઈ સાધુ સંકલ્પપૂર્વક પ્રાણાતિપાત કરે ત્યારે જ આ પ્રાયશ્ચિત્ત કરવામાં આવે છે, ચતુર્થ આસ્રવ-મૈથુનનું સેવન કરે અથવા ઉત્કૃષ્ટ મૃષાવાદ આદિનું સેવન કરે. (૯) અનવસ્થાપ-જે સાધુએ અતિચારનું સેવન કર્યું છે. પરંતુ તેના પ્રાયશ્ચિત્ત સ્વરૂપ તપવિશેષનું સેવન કર્યું નથી, તે વ્રતારોપણ માટે ચોગ્ય હેતે નથી તેની આ અગ્યતા અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત છે. દોષનું સેવન કરવાથી થોડા સમય સુધી તે સાધુ વતારોપણ માટે ચગ્ય રહેતું નથી, છેલ્લે જ્યારે તપસ્યા કરી લે છે અને દોષની નિવૃત્તિ થઈ જાય છે ત્યારે તેમાં તેને સ્થાપિત કરવામાં આવે છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧ ૭૬ Page #193 -------------------------------------------------------------------------- ________________ (૧૦) પારાંચિક- આ દશમુ' પ્રાયશ્ચિત્ત છે. જેનાથી માટુ કાઈ ખીજુ પ્રાયશ્ચિત્ત હાય નહીં, અર્થાત્ જે સર્વેřત્કૃષ્ટ પ્રાયશ્ચિત્ત છે તે પાાંચિક પ્રાયશ્ચિત્ત કહેવાય છે, અથવા જે પ્રાયશ્ચિત્તના સેવનથી અપરાધી પેાતાના અપરાધને છેડે પહોંચી જાય, અર્થાત્ શુદ્ધ થઈ જાય તે પારાંચિક પ્રાયશ્ચિત્ત, અહી' એ સમજી લેવું જોઈએ કે જેને અનાચારનુ` સેવન કર્યુ છે તેને લિંગ, ક્ષેત્ર અને કાળથી બહાર કરીને, ત્યાર બાદ, પુનઃ દીક્ષિત કરવામાં આવે છે. જાતિ અને કુળથી સમ્પન્ન કોઈ-કોઈ જ આ પ્રાયશ્ચિત્તના કદાચિત્ સ્વીકાર કરે છે. જે સાધુ ગુચ્છની અધિષ્ઠાત્રી (પ્રવૃતિની), રાજરાણી અથવા કાઈ શેઠાણીની સાથે સગમ કરે છે, અથવા જે સ્થાનધિ નિદ્રાવાન્ થાય છે અને પેાતાના મૃત ગુરૂના દાંતને કષાયાવિષ્ટ થઈને ઉખાડવા જેવા ધાર અનાચાર કરે છે, તેને જ આ પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે. દશા વિનયરૂપ આભ્યન્તર તપ કે ભેદ કા નિરૂપણ ‘વિળ સત્તવિષે બાળા' ઈત્યાદિ સૂત્રા–વિનય સાત પ્રકારના છે–(૧) જ્ઞાન (૨) દર્શન (૩) ચારિત્ર (૪) મન (૫) વચન (૬) કાય અને (૭) લેાકેાપચાર. ॥૬૪ા તત્ત્વાથ દીપિકા—પૂર્વ સૂત્રમાં પ્રાયશ્ચિત્ત વિનય વૈયાવૃત્ય આદિ છ પ્રકારના આભ્યન્તર તપેામાંથી પ્રાયશ્ચિત્તના આલેચન પ્રતિક્રમણ આદિ દશ ભેદોનું નિરૂપણ કરવામાં આવ્યું, હવે ક્રમપ્રાપ્ત વિનય નામક તપના ભેદ્દેની પ્રરૂપણા કરીએ છીએ આભ્યન્તર જેના વડે જ્ઞાનાવરણુ આદિ આઠ પ્રકારના કમ -રજ વિનીત કરવામાં આવે–દૂર કરવામાં આવે તેને વિનય કહે છે. તે જ્ઞાન, દર્શન, ચારિત્ર, મન, વચન, કાયા અને લેાકેાપચારના ભેદથી સાત પ્રકારના છે અર્થાત્ શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ १७७ Page #194 -------------------------------------------------------------------------- ________________ તેના સાત ભેદ છે–(૧) જ્ઞાનવિનય (૨) દનવિનય (૩) ચારિત્રવિનય (૪) મનાવિનય (૫) વચનવિનય (૬) કાયવિનય અને (૭) લેકેપચારવિનય આળસ ખડખેરીને દેશ, કાળ, દ્રવ્ય અને ભાવ આદિ સંધિ શુદ્ધિ કરીને, બહુમાનપૂર્ણાંક, મૈાક્ષ પ્રાપ્ત કરવાના હેતુથી જ્ઞાન ગ્રહણ કરવુ, જ્ઞાનના અભ્યાસ કરવેા, જ્ઞાનનું સ્મરણ આદિ કરવું જ્ઞાનવિનય કહેવાય છે. જ્ઞાનવિનયના પાંચ ભેદ છે-મતિજ્ઞાનવિનય, શ્રુતજ્ઞાનવિનય, અવધિજ્ઞાનવિનય, મન: વજ્ઞાનવિનય અને કેવળજ્ઞાનવિનય. શકા—કાંક્ષા આદિ દેષાથી રહિત થઇને તવા પર શ્રદ્ધા કરવી દનવિનય છે. આના બે ભેદ છે શુશ્રુષા અને અનદ્યાશાતના, જ્ઞાન—દર્શન સમ્પન્ન પુરૂષમાં જે ચારિત્ર જણાય તેા તેના પ્રત્યે ભાવપૂર્વક અત્યન્ત ભક્તિ કરવી અને સ્વય' ભાવપૂર્વક ચારિત્રનું અનુષ્ઠાન કરવું ચારિત્રવિનય છે. ચારિત્રવિનય પાંચ પ્રકારના છે–સામાયિક ચારિત્રવિનય, છેદેપસ્થાપનીય ચારિત્રવિનય, પરિહારવિશુદ્ધિ ચારિત્રવિનય સૂક્ષ્મસ પરાય ચારિત્રવિનય અને યથાખ્યાત ચારિત્રવિનય આ રીતે જ્ઞાન અને દનથી યુક્ત પુરૂષનુ ચારિત્રમાં મન પરોવાઈ જવુ' ચારિત્રવિનય છે. આચાય અથવા ઉપાધ્યાય આદિ પક્ષ હાય તેા તેમના ગુણાનુ સ્મરણ વગેરે કરવું મના િવનય કહેવાય છે. મનાવિનયના બે ભેદ છે પ્રશસ્તમનેાવિનય અને અપ્રશસ્તનેાવિનય. આચાર્ય, ઉપાધ્યાય આદિ પરાક્ષ હાય તેા પણ વચનથી તેમનાં ગુણાનું કીર્તન કરવું વગેરે વચનવિનય છે. પ્રશસ્ત તેમજ અપ્રશસ્તના ભેદથી આ પણ એ પ્રકારના છે— આવી જ રીતે કાર્યવિનય પણ સમજવા-આચાય આદિ પરાક્ષ હાય તા પણ તેમને કાયાથી-હાથ વગેરેથી અંજલિક્રિયા કરવી આદિ કાયવિનય છે, પ્રશસ્ત અને અપ્રશસ્તના ભેદથી આના પછુ કે ભેદ છે. લેકવિષયક શ્રદ્ધાપૂર્વક નમ્રતા હોવી લેાકેાપચારવિનય છે. આના સાત ભેદ છે-અભ્યાસવૃત્તિતા અર્થાત્ ગુરૂની સાંનિધ્યમાં રહેવું; પરછન્દાનુત્તિ તાખીજાની ઇચ્છાને સમજી લઇ ને તદ્ અનુસાર કાર્ય કરવું વગેરે. વિનયનું વિસ્તારપૂર્વક લેદાઽભેદ સહિત વન ‘ઔપપાતિક' સૂત્રની મારા વડે રચાયેલી ‘પીયૂષષિ’ણી' ટીકામાં, ત્રીસમાં સૂત્રની વ્યાખ્યામાં જોઈ લેવા ભલામણ છે. ૫૬૪ા તત્ત્વાર્થનિયુક્તિ છ પ્રકારના આભ્યન્તર તપમાં પરિણિત પ્રથમ ભેદ પ્રાયશ્ચિત્તના આલેાચન પ્રતિક્રમણુ આદિ દશ ભેદોનુ વર્ણન પૂર્વ સૂત્રમાં કરવામાં આવ્યું, હવે ક્રમ પ્રાપ્ત દ્વિતીય આભ્યન્તર તપ વિનયની પ્રરૂપણા કરીએ છીએ શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૧૭૮ Page #195 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકારના કર્મરૂપી રજને દૂર કરનારી નમ્રતાને વિનય કહે છે, તેના સાત ભેદ છે-જ્ઞાન, દર્શન, ચારિત્ર, મન, વચન, કાયા અને લોકપચાર અર્થાત્ (૧) જ્ઞાનવિનય (૨) દર્શનવિનય (૩) ચારિત્રવિનય (૪) મનેવિનય (૫) વચનવિનય (૬) કાયવિનય અને (૭) લોકાપચારાવાય. આમાંથી જ્ઞાનવિનયના પાંચ ભેદ છે-મતિજ્ઞાનવિનય, શ્રુતજ્ઞાનવિનય, અવધિજ્ઞાનવિનય, મન:પર્યવજ્ઞાનવિનય અને કેવળજ્ઞાનવિનય સન્માનપૂર્વક જ્ઞાન ગ્રહણ કરવું, જ્ઞાનનો અભ્યાસ કરે, જ્ઞાનનું સ્મરણ વગેરે કરવું જ્ઞાનવિનય છે. જ્ઞાનવિનયના હેવાથી મતિજ્ઞાન આદિ પાંચ જ્ઞાનમાં બહુમાનપૂર્વક શક્તિનું આધિક્ય થાય છે, જ્ઞાનના સ્વરૂપની શ્રદ્ધા થાય છે અને જ્ઞાનના વિષય પર પણ શ્રદ્ધા થાય છે. શ્રુતજ્ઞાનમાં વિશિષ્ટતા ઉત્પન્ન થાય છે. કહ્યું પણ છે કાળ, વિનય, બહુમાન, ઉપધાન અનિહૂનવ શબ્દ અર્થ અને ઉભય શબ્દાર્થ– આ આઠ પ્રકારના જ્ઞાનવિનય છે. શકા વગેરે દેથી રહિત તત્ત્વાર્થની શ્રદ્ધા દર્શનવિનય કહેવાય છે. શBષણ અને અનત્યાશાતનાના ભેદથી તે બે પ્રકારનું છે. તીર્થકર દ્વારા પ્રણીત ધર્મની અશાતના ન કરવી તથા આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, શૈક્ષગ્લાન તપસ્વી, સાધમિક, કુળ, ગણ, સંઘ અને મનેઝ પ્રમાણેની અશાતના ન કરવી તથા પ્રશમ, સંવેગ, વૈરાગ્ય, અનુકમ્પ અને આસ્તિકય આ સમ્યગદર્શનવિનય છે. જ્ઞાન-દર્શનવાન પુરૂષના ચારિત્રનું જ્ઞાન થવાથી તે પુરૂષને અતિશય આદર કરે તથા દ્રવ્ય-ભાવથી સ્વયં ચારિત્રનું અનુષ્ઠાન કરવું ચારિત્રવિનય છે. ચારિત્રવિનયના પાંચ ભેદ છે-સામાયિક ચારિત્રવિનય છે પથાપન ચારિત્રવિનય, પરિહાર વિશુદ્ધિક ચારિત્રવિનય, સૂમસામ્પરાયિક ચારિત્રવિનય અને યથાખ્યાત ચારિત્રવિનય આ સિવાય પૂર્વોક્ત સામાયિક આદિના સ્વરૂપની શ્રદ્ધા સહિત અનુષ્ઠાન વિધિથી પ્રરૂપણ કરવી ચારિત્રવિનય છે. આચાર્ય આદિ પક્ષ હોય તે પણ મનથી, વચનથી તેમજ કાયાથી તેમનો વિનય કરે અનુક્રમે મને વિનય, વચનવિનય અને ક્રાયવિનય કહેવાય છે. ઉપચરણને ઉપચાર કહે છે. શ્રદ્ધાપૂર્વક નમ્રતારૂપ ક્રિયા વિશેષ ઉપચાર કહેવાય છે. તાત્પર્ય એ છે કે લૌકિક વ્યવહારમાં નમ્રતા અને સૌજન્ય દાખવવા લેકે પચારવિનય છે. અભ્યાસવૃત્તિતા, પરછન્દાનુવત્તિતા આદિના ભેદથી આના સાત ભેદ છે. ભેદ-પ્રભેદની સાથે વિનયનું વિસ્તૃત વર્ણન મારા વડે રચાયેલી પપાતિક સૂત્રની પીયૂષવર્ષિણી ટીકામાં, ત્રીસમાં સૂત્રની વ્યાખ્યામાં (પાના નં. ૨૫૭-૨૭૨) પર જોઈ લેવા ભલામણ છે. ૬૪ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧૭૯ Page #196 -------------------------------------------------------------------------- ________________ વૈયાવૃત્ય કે ભેદોં કા નિરૂપણ સૂત્રા-વૈયાનૃત્ય દશ પ્રકારની છે–(૧) આચાય (૨) ઉપાધ્યાય (૩) વિર (૪) શૈક્ષ (૫) ગ્લાન (૬) તપસ્વી (૭) સાધર્મિÖક (૮) કુળ (૯) ગણુ તથા (૧૦) સંઘની વૈયાવૃત્યના ભેદથી. પા તત્ત્વાથ દીપિકા—પહેલા આભ્યન્તર તપના પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય આદિ છ ભેદ કહેવામાં આવ્યા. તેમાંથી આલેાચન, પ્રતિક્રમણ માદિ દેશ ભેદ પ્રાયશ્ચિત્તના તથા જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય આફ્રિ દૃશ ભેદ વિનયના કહેવામાં આવેલ છે હવે ક્રમપ્રાપ્ત ત્રીજા આભ્યનર તપ વૈયાનૃત્યના આચાર્ય વિનય, ઉપાધ્યાયવિનય આફ્રિદશ ભેદોની પ્રરૂપણા કરવા માટે કહીએ છીએ-નિરા રૂપ શુભ વ્યાપારવાળાઓને વ્યાવૃત્ત કહે છે, વ્યાવૃત્તના ભાવ અથવા કમ` વૈયાવૃત્ય કહેવાય છે જેના અર્થ એ થાય કે સેવા કરવી વૈયાવૃત્યના દેશ ભેદ છે-(૧) આચાર્યંની સેવા કરવી આચાય વૈયાવૃત્ય છે (૨) ઉપાધ્યાયની સેવા કરવી ઉપાધ્યાય વૈયાવ્રત્ય છે (૩) વિર અર્થાત્ વૃદ્ધ મુનિની સેવા કરવી સ્થવિર વૈચાન્રુત્ય છે (૪) ગ્રહણુ—આસેવન રૂપ શિક્ષણના જે અભ્યાસ કરતા હાય એવા નવદીક્ષિત મુનિની સેવા કરવી ગ્લાનનૈયાનૃત્ય છે (૬) માસખમણુ થ્યાદિ તપસ્યા કરનાર તપસ્વીની સેવા કરવી તપરવી વૈયાનૃત્ય છે. (૭) સામિ ́ક અર્થાત્ સમાન સમાચારીવાળા સાધુની સેવા કરવી સામિક વૈયાવૃત્ય છે. (૮) અનેક કુળના સમૂહને ગણ કહે છે. કુળની સેવા કરવી કુળવૈયાવૃત્ય છે. (૯) અનેક ગણુના અર્થાત્ મુનિઓના સમૂહની સેવા કરવી ગવૈયાનૃત્ય છે. (૧૦) સંધની અર્થાત્ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા રૂપ ચતુર્વિધસઘની સેવા કરવી સંઘવૈયાવૃત્ય છે. આ દશ પ્રકારનું વૈયાવ્રત્ય તપ છે. વૈયાવૃત્યથી સમાધિની પ્રાપ્તિ થાય છે, પ્રવચન સબન્ધી શકા-કાંક્ષા વગેરેની નિવૃત્તિ થઈ જાય છે અને પ્રવચનવાત્સલ્ય પ્રકટ થાય છે. પા તત્ત્વાથ નિયુકિત—આ અગાઉ, પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય આદિ છે પ્રકારના આભ્યન્તર તપમાંથી દશ પ્રકારના પ્રાયશ્ચિત્તના તથા માત પ્રકારના વિનયનું નિરૂપણૂ કરવામાં આવ્યું, હવે ક્રમપ્રાપ્ત વૈયાવૃત્યના માચાય વૈયાનૃત્ય, ઉપાધ્યાય વૈયાનૃત્ય આદિ દશ ભેદાની પ્રરૂપણા કરીએ છીએ જે નિર્જરા આદિ શુભવ્યાપારમાં પ્રવૃત્ત છે અને શાસ્ત્રપ્રતિપાદિત ક્રિયા વિશેષના અનુષ્ઠાનમાં તત્પર છે, તેના ભાવ અથવા કમ વૈયાવૃત્ય શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૧૮૦ Page #197 -------------------------------------------------------------------------- ________________ કહેવાય છે. તેને યથાયેાગ્ય ક્ષેત્ર-વસતિ-પ્રત્યવેક્ષણ, ભત્ત-પાન, વજ્ર, પાત્ર, ઔષધ, ભેષજ, શરીર શુશ્રુષા સ્માદિ રૂપ સમજવુ જોઇએ અર્થાત્ આ બધા વડે સેવા કરવી વૈયાવૃત્ય છે. સત્યના ભેદથી વૈયાવૃત્યના દેશ ભેદ છે-(૧) આચાય (૨) ઉપાધ્યાય (૩) સ્થવિર (૪) શૈક્ષ (૫) ગ્લાન (૬) તપસ્વી (૭) સામિ ક (૮) કુળ (૯) ગણુ અને (૧૦) સંઘનું વૈયાવૃત્ય જે સ્થય' પાંચ આચાર રૂપ ધર્મનું પાલન કરે છે અને ખીજાએ મારફતે પાલન કરાવે છે આચાય કહેવાય છે. તેના બૈંયાનૃત્યને આચાય વૈયાવૃત્ય કહે છે. (૨) ઉપાધ્યાયની સેવા કરવી ઉપાધ્યાયવૈયાવૃત્ય છે. (૩) સ્થવિર અર્થાત્ વ, દીક્ષાપર્યાય તથા શ્રુતથી જે યુદ્ધ છે તેમની સેવા કરવી સ્થવિર વૈયાવૃત્ય છે. (૪) એક દિવસથી લઈને છ માસ સુધીના દીક્ષિત નવદીક્ષિત અથવા શૈક્ષ કહેવાય છે તેનુ વૈયાવૃત્ય શૈક્ષવૈયાવૃત્ય છે. (૫) ગ્લાન અર્થાત્ રાગી, જે ન્યાધિથી પીડિત હોય, યાનૃત્ય ગ્લાનનૈયાનૃત્ય કહેવાય છે. (૬) ઉપવાસ, છડ, અઠમ આદિ વિવિધ પ્રકારનું તપશ્ચરણ કરનાર તપસ્ત્રી કહેવાય છે. તેનું વૈયાવ્રત્ય તપસ્વિનેંચાવ્રત્ય છે. (૭) સાધમિ'ક+અર્થાત્ સમાન સમાચારીવાળા સાધુની સેવા કરવી સામિકનૈયાવ્રત્ય છે. (૮) કુળ-અનેક સાધુઓના સમૂહને કુળ કહે છે, અનેક કુળના સમૂહને ગણુ કહે છે. અનેક ગણુના સમૂહને સધૂ કહે છે કુળની સેવા કરવી કુળધૈયાવ્રત્ય છે. (૯) ગણુ-અનેક ગણુની અર્થાત્ મુનિઓના સમૂહની સેવા કરવી ગણુવૈયાનૃત્ય છે. (૧૦) સંધ-સાધુ-સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘની સેવા કરવી સઘવૈયાનૃત્ય છે. પૂર્વક્તિ માચાય આદિની, આહાર-પાણીથી, વસ્ત્ર-પાત્રથી, ઉપાશ્રય, પીઠ, ફળક, શય્યા અને સંથારા વગેરે મેાક્ષના સાધનાથી સેવા કરવી કાન્તાર આદિ વિષમ સ્થાનાથી, ખાડા, કૂવા, કટક આદિથી યુક્ત સ્થળાથી બચાવવા, જવર, અતિસાર, ઉધરસ શ્વાસ વગેરેનુ કષ્ટ ડાય ત્યારે સેવા કરવી—ઔષધ-ભૈષજ લાવીને આપવા વગેરે વૈયાવૃત્ય કહેવાય છે. પા શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૧૮૧ Page #198 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય કે ભેદકા નિરૂપણ સન્ના પંવવિ ઈત્યાદિ સૂત્રાર્થ–સ્વાધ્યાય તપ પાંચ પ્રકારનું છે- (૧) વાચના (૨) પૃચ્છના (૩) પરિવર્તન (૪) અનુપ્રેક્ષા અને (૫) ધર્મકથા. દા તવાર્થદીપિકા-પૂર્વ સૂત્રમાં પ્રાયશ્ચિત્ત આદિ છ પ્રકારના આભ્યન્તર તપમાંથી ત્રીજા વિયાવૃત્યતપના દશ ભેદ-આચાર્યવૈયાવૃત્ય, ઉપાધ્યાયવૈયાવૃત્ય આદિનું પ્રરૂપણ કરવામાં આવ્યું, હવે કમાગત ચેથા સ્વાધ્યાય ત૫ના વાચના, પૃચ્છના આદિ પાંચ ભેદનું પ્રરૂપણ કરીએ છીએ મર્યાદાપૂર્વક અર્થાત્ અસરજાયને ટાળીને, પારસી વગેરેને ખ્યાલ રાખતા થકા અધ્યાય-અધ્યયન કરવું અર્થાત્ મૂળપાઠ ભણવે, સ્વાધ્યાય કહેવાય છે. સ્વાધ્યાય પાંચ પ્રકારના છે–વાચના, પૂછના, પરિવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા એમનું સ્વરૂપ આ પ્રકારે છે-(૧) નિર્દોષસૂત્ર, અર્થ અને સત્રાર્થ બંનેનું આદાન-પ્રદાન કરવું વાચના છે. (૨) સદેહનું નિવારણ કરવા માટે અથવા નિશ્ચિત અર્થની દઢતા માટે શાસ્ત્રના અર્થને જાણતા હોવા છતાં પણ ગુરૂ સમક્ષ પ્રશન કરે પૃચ્છના છે. (૩) ભણી ગયેલા સૂત્ર આદિની વારંવાર આવૃત્તિ કરવી, તેને ફરી ફરીવાર જોઈ જવું પરિવર્તન છે. (૪) જેનો અર્થ જાણી લીધો હોય તે સૂત્રનું મનથી ચિન્તન કરવું અનુપ્રેક્ષા છે. (૫) અહિંસા આદિ ધર્માની પ્રરૂપણ કરવી ધર્મકથા છે. આ પાંચ પ્રકારના સ્વાધ્યાય જાણવા જેઈએ. ૬ દો તત્ત્વાર્થનિર્યુકિત-છ પ્રકારના આભ્યન્તર તપમાંથી પ્રાયશ્ચિત્ત, વિનય અને વૈયાવૃત્યનું નિરૂપણ કરવામાં આવ્યું, હવે ચેથા આભ્યન્તર તપ સ્વાધ્યાયના વાચના આદિ પાંચ ભેદોની પ્રરૂપણ કરીએ છીએ મર્યાદાપૂર્વક અર્થાત્ અસરઝાયકાળ વગેરેને ટાળી દઈને અથવા પિરસી આદિનું ધ્યાન રાખીને મૂળસૂત્રનું પઠન સ્વાધ્યાય કહેવાય છે તેના પાંચ ભેદ છે-(૧) વાચના (૨) પૃચ્છના (૩) પરિવર્તનો (૪) અનુપ્રેક્ષા (૨) ધર્મકથા શિષ્યોને આગમને અર્થ ભણાવ વાચના છે અથવા કાલિક અને ઉલ્કાલિકના આલાપનું પ્રદાન કરવું વાચના સ્વાધ્યાય કહેવાય છે. સંશયનું નિવારણ કરવા માટે અથવા નિશ્ચિત અર્થની દઢતા માટે સૂત્ર અથવા અર્થના વિષયમાં આચાર્યને પ્રશન પૂછ પૃચ્છના છે. ભણી ગયેલા સૂત્ર અને અર્થ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧૮૨ Page #199 -------------------------------------------------------------------------- ________________ પુનઃ પુનઃ પઠન કરવું પરિવર્તન છે. જાણેલા અર્થનું વારંવાર ચિન્તન કરવું અનુપ્રેક્ષા છે અને શ્રત અને ચારિત્ર રૂપ ધર્મને ઉપદેશ આપ ધર્મકથા છે. ભગવતી સૂત્રને ૨૫માં શતકના માં ઉદ્દેશકના ૮૦૨ સૂત્રમાં કહ્યું છે–સ્વાધ્યાય પાંચ પ્રકારના કહેવામાં આવ્યા છે–વાચના પ્રતિકૃચ્છના, પરિવર્તાના, અનુપ્રેક્ષા અને ધર્મકથા આવી જ રીતે ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ કહેવામાં આવ્યું છે. આમ સ્વાધ્યાય શબ્દથી વાચના આદિ પાંચેયનું ગ્રહણ કરવું જોઈએ. ૬ ૬ ધ્યાનકે સ્વરૂપ નિરૂપણ “gવત્તરિત્તાવાળું જ્ઞાનં ઈત્યાદિ સૂત્રાર્થ–એક જગ્યાએ ચિત્તનું સ્થિર થવું ધ્યાન છે. મેળા તત્વાર્થદીપિકા–પહેલા છ પ્રકારના આભ્યન્તર તપમાંથી પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય તપ અને સ્વાધ્યાયનું કમથી નિરૂપણ કરવામાં આવ્યું હવે કમાગત ધ્યાન નામક આ૫ત્તર તપનું પ્રરૂપણ કરવા માટે કહીએ છીએ પરિણામની સ્થિરતા ધ્યાન છે. અભિપ્રાય એ છે કે અન્તમુહૂર્ત કાળ પર્યન્ત ચિત્તનું એકાગ્ર રહેવું ધ્યાન કહેવાય છે. આ ચિત્ત જાણેલા અર્થોનું અવલમ્બન કરતું થકું ચંચળ રહે છે, આથી તેને બીજા બધાં વિષયોથી મુક્ત કરીને કેઈ એક જ વિષયમાં પરેવી દેવું-અને ચારે બાજુએથી ચિત વૃત્તિને નિરાધ કરે ધ્યાન છે. ધ્યાન ચાર પ્રકારના છે–આર્ના ધ્યાન રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શકલધ્યાન અહીં આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને છેડી દઈ ધર્મધ્યાન અને શકલ. ધ્યાન એ બે ધ્યાન જ સમજવાના છે કારણ કે આ મોક્ષમાર્ગનું પ્રકરણ ચાલી રહ્યું છે જ્યારે આધ્યાન તથા રૌદ્રધ્યાન માક્ષોપચાગી નહી પણ ન છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧૮૩ Page #200 -------------------------------------------------------------------------- ________________ તેના અવરોધક છે. ઉત્તરાધ્યયન સૂત્રના ત્રીસમાં અધ્યયનની પચ્ચીસમી ગાથામાં કહ્યું છે–સમાધિમાન પુરૂષ આર્ત અને રૌદ્ર ધ્યાનેને પરિત્યાગ કરીને ધર્મધ્યાન અને શુકલધ્યાન ધ્યાવે જ્ઞાની પુરૂષ આને જ ધ્યાન કહે છે. દા તત્વાર્થનિયુકિત-પૂર્વસૂત્રમાં છ આભ્યન્તર તપોમાંથી ક્રમપ્રાત સ્વાધ્યાયનું પ્રરૂપણ કરવામાં આવ્યું, હવે પાંચમાં આભ્યન્તર તપ ધ્યાનની પ્રરૂપણા કરવા માટે કહીએ છીએ કઈ એક જ લય વસ્તુમાં ચિત્તનું સ્થિર થવું અર્થાત્ વાયુરહિત સ્થાનમાં રહેલા દીવાની જાતની સમાન ચિત્તનું એકાગ્ર રૂપમાં સ્થિર થઈ જવું ધ્યાન કહેવાય છે. આ રીતે એક વસ્તુનું અવલખન કરનાર, નિશ્ચલ, સ્થિરતાથી યુક્ત છદ્મસ્થ વિષયક અધ્યવસાન ધયાન સમજવું જોઈએ, જેને કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે તેમનામાં મને વ્યાપાર હેતે નથી કારણ કે તે સમસ્ત કરણથી નિરપેક્ષ હોય છે. ધ્યાન ચાર પ્રકારનું છે-આર્તધ્યાન, રૌદ્રધાન, ધર્મધ્યાન અને શુકલધ્યાન આર્તધ્યાન અને રૌદ્ર ધ્યાનને છોડીને અહીં ધર્મ અને શુકલ ધ્યાનને જ તપમાં પરિગતિ કરવા જોઈએ કારણ કે આ જ બે ધ્યાન મોક્ષ સાધનામાં ઉપયોગી થાય છે–આર્તધ્યાન અને રૌદ્રધ્યાન નહીં. ધ્યાનનો કાળ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનાર્મહત્ત છે. આનાથી વધુ સમય સુધી મેહનીય કર્મના અનુભાવથી અથવા સંકલેશના કારણે દયાનમાં સ્થિરતા રહી શકતી નથી. ભગવતી સૂત્રના પચ્ચીસમાં શતકના છઠા ઉદ્દેશકના ૭૦ ૭માં સૂત્રમાં પુલાક વગેરેના વિષયમાં કહ્યું છે– પ્રશ્ન- ભગવન ! કેટલા કાળ સુધી સ્થિર પરિણામવાળા રહે છે? ઉત્તર–ગૌતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત સુધી. સ્થાનાંગસૂત્રની ટીકામાં ચેથા સ્થાનના પ્રથમ ઉદ્દેશકમાં કહ્યું છે છઘના ચિત્તની સ્થિરતા એક વસ્તુમાં અન્તર્મુહૂર્ત સુધી રહી શકે છે. આ ચિત્ત સ્થિરતા જ સ્થાન છે. કેવળીના વેગને નિરોધ થઈ જ યાન કહેવાય છે. ૬૭ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧૮૪ Page #201 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન કા ચતુર્વિધ ભેદ કા નિરૂપણ R = રવિહું' ઇત્યાદિ સત્રાર્થ–દયાન ચાર પ્રકારનું છે-આત્ત, રૌદ્ર, ધર્મ અને શુકલ. ૬૮ તત્વાર્થદીપિકા-પૂર્વસૂવમાં મોક્ષના સમ્યકૃત આદિ સાધનામાં, વખ્ય હોવાના કારણે, ધ્યાનના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું, હવે દયાનના ચાર ભેદની પ્રરૂપણ કરીએ છીએ - જેનું સ્વરૂપ પહેલા કહેવામાં આવ્યું તે ધ્યાન ચાર પ્રકારનું છે-(૧). આર્તધ્યાન (૨) રૌદ્રધ્યાન (૩) ધર્મધ્યાન અને (૪) શુકલધ્યાન જત અથવા અર્તિથી અર્થાત્ દુઃખના કારણે જે ધ્યાન થાય છે તે આર્તધ્યાન કહેવાય છે. રૂઢ અર્થાત કરનું જે કર્મ છે તે રૌદ્રધ્યાન કહેવાય છે પૂર્વોક્ત ધર્મથી જે યુક્ત હોય તે ધર્મધ્યાન છે. ધર્મધ્યાન પરંપરાથી મોક્ષનું કારણ હોય છે અર્થાત્ મોક્ષનું ગૌણ કારણ છે. શુકલધ્યાન તે જ ભવમાં મોક્ષનું સાક્ષાત્ કારણ છે. ઉપશમ શ્રેણીની અપેક્ષાથી શુકલધ્યાન ત્રીજા ભવમાં મોક્ષદાયક હોય છે. શુકલધ્યાન શુચિગુણના રોગથી શુકલ કહેવાય છે. ૬૮ તત્કાથનિયુક્તિ-આની અગાઉ ઇઠા આભ્યન્તર તપ ધ્યાનના વરૂપનું પ્રતિપાદન કરવામાં આવ્યું હવે ધ્યાનના ભેદનું નિરૂપણ કરીએ છીએ–ધ્યાનના ચાર ભેદ છે-(૧) આત્તધ્યાન (૨) રૌદ્રધ્યાન (૩) ધર્મધ્યાન અને (૪) શુકલધ્યાન આમાંથી જે ધ્યાન દુઃખના કારણે ઉત્પન્ન થાય છે અને ખાનગી હોય છે તે અત્તધ્યાન કહેવાય છે. જે બીજાને સતાવે તે દુઃખનું કારણ રૂદ્ર કહેવામાં આવે છે, તેનાથી ઉત્પન્ન અથવા તેનું જે કમ હોય તે રૌદ્ર કહેવાય છે અથવા હિંસારૂપ પરિણત આત્મા રૂદ્ર અને તેનું ધ્યાન રૌદ્રધ્યાન કહેવાય છે. ક્ષમા આદિ દશ પ્રકારના ધર્મથી જે યુક્ત હોય તે ધર્મ, આવું ધર્મયુક્ત ધ્યાન એ ધર્મધ્યાન શુકલ અર્થાત નિર્મળ, સકળ કર્મોના ક્ષયનું કારણ હેવાથી-શુચિ- વિશુદ્ધ અથવા અષ્ટવિધ કર્મરૂપ દુઃખ શુચિ કહેવાય છે તેને જે નાશ કરી નાખે છે તે શુકલ આવું ધ્યાન શુકલધ્યાન છે. ભગવતીસૂત્રના પચ્ચીસમાં શતકનાં સાતમાં ઉદ્દેશકમાં કહ્યું છે– ધ્યાન ચાર કહેવામાં આવ્યા છે–આર્ના ધ્યાન રૌદ્રધ્યાન ધર્મધ્યાન અને શુકલધ્યાન. ૬૮ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧૮૫ Page #202 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન એવં શુકલધ્યાન મોક્ષકે કારણરૂપ કા નિરૂપણ ધર્મગુરૂં મોકળો' ઇત્યાદિ સૂત્રાર્થ-ધર્મધ્યાન અને શુકલધ્યાન મેક્ષના કારણે છે. દલ તત્ત્વાર્થદીપિકા–પહેલા પ્રાયશ્ચિત્ત આદિના ભેદથી છ પ્રકારના આભાર તપનું ક્રમશઃ નિરૂપણ કર્યા બાદ છઠ્ઠા આભ્યન્તર તપ ધ્યાનના આd, રૌદ્ર, ધર્મ અને શુકલના ભેદથી ચાર પ્રકાર પ્રદર્શિત કરવામાં આવ્યા આમાંથી પ્રથમ બે સંસારના કારણ છે જ્યારે છેલ્લા બે મોક્ષના કારણ છે એ પ્રતિપાદન કરવાના આશયથી કહીએ છીએ મુક્ત ધર્મધ્યાન અને શુકલધ્યાન મેક્ષના સાધન છે. પ્રારંભના બે અર્થાત આર્તધ્યાન અને રૌદ્રધ્યાન સંસારના કારણે છે. અન્તિમ બેને જે મોક્ષનો સાધન કહેવામાં આવ્યા તે પારિશેવ્ય ન્યાયથી આરંભના બે સંસારના કારણ સ્વયં જ સાબિત થઈ ગયા કારણ કે મેક્ષ અને સંસારથી અતિરિક્ત અન્ય કઈ પ્રકાર નથી. આ બેના સિવાય ત્રીજું કશું જ સાધ્ય નથી ૬૯ તાવાર્થનિયુક્તિપૂર્વસૂત્રમાં ધ્યાન નામક આભાર તપના ચાર ભેદઆd, રૌદ્ર ધર્મ અને શુક્રલ, વિશદ રૂપથી પ્રતિપાદિત કરવામાં આવ્યા છે. હવે એ પ્રતિપાદન કરીએ છીએ કે તે ચાર ભેદોમાંથી અતિમ મોક્ષના કારણે છે અને શરૂઆતના બે સંસારના કારણ છે. પૂત ચાર પ્રકારના ધ્યાને માંથી અન્તિમ બે અથાતુ ધર્મ ધ્યાન અને શુકલધ્યાન મેક્ષના કારણ છે અને આ દયાન તથા રૌદ્રધ્યાન સંસારના કારણ છે ધર્મધ્યાન અને શુકલધ્યાન દેવગતિ અને મુકિત બંનેના કારણ છે એકલી મુકિતનુ કારણુજ નથી પરંતુ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન એકાન્તતઃ સંસારના જ કારણ છે. તે મેલના કારણ કદાપિ હોઈ શકતા નથી. નારકઆદિના ભેદથી સંસાર ચાર પ્રકારનો છે. આમતે, રાગ દ્વેષ અને મેહ સંસારના કારણ છે. પરંતુ તેમનાથી અનુગત આતં– રૌદ્ર યાન પણ તીવ્રતમ રાગ દ્વેષ અને મેહ વાળા પુરૂષને થાય છેઆથી તે બંને પણ ભવભ્રમણના કારણ છે ઉત્તરાધ્યયનના ત્રીસમાં અધ્યયનની પાંત્રીસમી ગાથામાં કહ્યું છે. સમાધિમાન પુરૂષ આધ્યાન અને રૌદ્રધ્યાનનો ત્યાગ કરીને ધર્મ અને શુકલધ્યાન ધ્યાવે જ્ઞાનીજન આને જ ધ્યાન કહે છે. સાબિત થયું કે ચાર પ્રકારના ધ્યાનેમાંથી આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ભવભ્રમણના કારણ છે. જ્યારે ધર્મયાન તથા શુકલધ્યાન મેક્ષના કારણે છે. આમાંથી પ્રત્યેકના અવાન્તર ભેદનું કથન આગળ જતા કરવામાં આવશે દલા શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧૮૬ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૬૪ દક્ષાબં વિહં ઈત્યાદિ સૂત્રાર્થ:- આર્તધ્યાન ચાર પ્રકારનું છે. અમને સામ્રગ વિપ્રગ સ્મૃતિ વગેરે ૭૦ તવાર્થદીપિકા-પહેલાં આર્ત રીદ્ર ધર્મ અને શુકલના ભેદથી ધ્યાન ચાર પ્રકારનું કહેવામાં આવ્યું છે હવે પ્રથમ આર્તધ્યાનના પણ ચાર ભેદનું પ્રતિપાદન કરીએ છીએ– આર્તધ્યાનના ચાર ભેદ છે –(૧) અમને સમ્મગ–વિપ્રગસ્મૃતિ (૬) મને જ્ઞવિપ્રયાગ સમ્રગ સમૃતિ (૩) આતંકસ»ગ વિપ્રગ સ્કૃતિ અને (૪) આસેવિત–કામગસ»ગ વિપ્રગ૨મૃતિ અમનોજ્ઞ વસ્તુને સંગ થવાથી તેના વિયોગને માટે ચિન્તન કરવું સંકલ્પપ્રબંધ થવું જેમકે કયા ઉપાયથી આનાથી મારૂ પિન્ડ છુટે એવું વારંવાર ચિન્તન કરવું અમનેશ સમ્મગ વિપ્રગસ્મૃતિ નામક આર્તધ્યાન કહેવાય છે. જે મનને પ્રિય ન લાગે તે અમનેઝ અમનેઝ વરતુ ચેતન પણ હોય છે અને અચેતન પણ, ચેતન જેમકે કુરૂપ દુર્ગધિત શરીરવાળી અને અસુંદર પત્ની વગેરે તથા લય અને ત્રાસજનક શત્રુ, સાપ વાઘ વગેરે અચેતન અમને જ્ઞ જેવાકે ઝેર શસ્ત્ર, કાંટે વગેરે કારણ કે આ બધા દુઃખદાયક હોય છે. બીજુ આર્તધ્યાન મનેઝ વિપ્રયોગ સંપ્રયોગમૃતિ છે. આનો અર્થ થાય છે મને અર્થાત ઈષ્ટ શબ્દ આદિ અને પુત્ર પત્ની ધન વગેરેને વિયોગ થવાથી તેમના સંગને માટે ચિન્તન કરવું. ત્રીજો ભેર આતંકસંગ વિપ્રયાગ ચિન્તા છે. અહી આંતકને અર્થ છે રોગ વાયુ આદિના પ્રકોપથી રોગના ઉત્પન્ન થવાથી તેના વિગતે માટે ચિન્તન કરવું આ રોગ કેવી રીતે મટી જાય આ વિચાર કરે ત્રીજું આત્ત ધ્યાન છે. તાત્પર્ય એ છે કે રેગી, જે રોગની વેદનાથી પીડિત છે. જેની ધીરજને અંત આવી ગયેલ છે. તે વેદનાને સયાગ થવાથી વિચારે છે કઈ રીતે મારી વેદનાને છુટકારો થશે? આવું કહીને હાથ વડે માથું કૂટે છે. ચીસાચીસ પાડે છે. આંસુ વહેવડાવે છે અને ચિન્તન કરતે હોય છે કે આ પાપ રૂપ વ્યાધિ મને પરેશાન કરી રહી છે. ત્યારે આને અંત આવશે? આ ત્રીજા આરંધ્યાનને ભેદ છે. ચોથું આર્તધ્યાન સેવેલા કામગોના વિયોગનું ચિતન કરવું એ છે જે ભેગેની ઈચ્છાઓથી પીડિત છે તે એવું વિચારે છે કે કયાંય એમ ન બને કે આનો વિયોગ થઈ જાય આ ચિન્તન ચેાથ આર્તધ્યાન છે અથવા ભવિષ્ય સંબંધી કામોનું ચિતન કરવું શુ આર્તધ્યાન સમજવું જોઈએ ૭૦ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧૮૭ Page #204 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાથ નિયુક્તિઃ — પૂર્વસૂત્રમાં છટ્ઠા આભ્યન્તર તપ યાનના ચર ભેદ કુચા આત્ત રૌદ્રધમ અને શુકલધ્યાન હવે તેમાંથી પ્રત્યેકના ચાર ચાર ભેદ બતાવતા થકાં પ્રથમ આન્તધ્યાનના ચાર ભેની પ્રરૂપણા કરીએ છીએ ઋતુના અથ દુ:ખ છે. જે ઋતનું કારણ હોય અથવા નૃતથી ઉત્પન્ન થાય તે આત્ત, આત્ત અર્થાત્ દુઃખિતનુ ધ્યાન આત્ત ધ્યાન કહેવાય છે. વળી કહ્યુ પશુ છે રાજ્ય, ઉપભાગ, શયન, આસન, વાહન, સ્ત્રી, ગંધ મણિ, રત્ન તથા આભૂષણ આદિમાં મેહુની તીવ્રતાથી જે અતીવ આકાંક્ષા થાય છે. તેને ધ્યાનવેત્તા આત્તધ્યાન કહે છે. ૫૧ ॥ આપ્તધ્યાન ચાર પ્રકારનુ છે-(૧) અમને જ્ઞસમ્પ્રયેત્ર (૨) મનેાજ્ઞસપ્રયાગ વિપ્રયેાગ સ્મૃતિ (૩) આતફપ્તપ્રયાગ અને (૪) પરિષતિ કામભાગસમ્પ્રયાગ વિપ્રયાગ સ્મૃતિ આ પ્રકાર છે (૧) અનિષ્ટ વસ્તુના સંયાગ થવાથી તેના વિચાગને માટે ચિતન કરવુ આ અનિષ્ટ વસ્તુથી કઈ રીતે મારા છુટકારો થાય? આવું ચિન્હ કરવું પ્રથમ આખ્તધ્યાન છે. wwwwdes વિપ્રયેળ સ્મૃતિ વિપ્રચાય સ્મૃતિ એમનુ સ્પરૂપ (૨) ઇષ્ટ વસ્તુના ચૈાગ થવાથી એવુ વિચારવુ કે કયાંય આને વિચાગ ન થઈ જાય એ બીજું આર્ત્તધ્યાન છે. (૩) પિત્ત આઢિના પ્રકાપથી રાગની વેદના ઉપજે-શૂળ ઉત્પન્ન થઈ જાય માથું ધ્રુજવા માંડે અથવા તાવ આવી જાય ત્યારે એમના વિચેગના વિષયમાં ચિન્તન કરવુ. અર્થાત્ કઈ રીતે આના વિનાશ થાય એવે વિચાર કરવા ત્રીજુ આર્ત્તપાન છે. (૪) કામભેગા પ્રાપ્ત થયા પછી તેમના વિયેાગ ન થાય એ જાતનુ ચિન્તન કરવુ' ચેાથુ' આત્તધ્યાન છે. આ ચારે પ્રકારના આધ્યાન લક્ષણ અકદ રૂદન આદિ છે જેનાથી એ જાણી શકાય છે કે આ માણસ આત્ત ધ્યાન કરી રહા છે. આત્તધ્યાની પેાતાના મ્લાન મુખને હથેળી ઉપર રાખી લે છે, આક્રુન્દ કરે છે, શાક કરે છે, સતપ્ત થાય છે અને કાઇ કાઇ વાર શબ્દ ઉચ્ચાર કર્યા વગર સારે છે. આ બધા આત્ત ધ્યાનના પ્રકટ લક્ષણ છે. ભગવતી સૂત્રના પચ્ચીસમાં સાતમાં ઉદ્દેશકમાં કયુ છે આત્ત ધ્યાન ચાર પ્રકારના સુ શતકના શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૧૮૮ Page #205 -------------------------------------------------------------------------- ________________ કહેવામાં આવ્યા છે (૧) અમનેાજ્ઞ વસ્તુના સંચાગ થવાથી તેના વિષેગ ના વિચાર કરવા (૨) મનેાજ્ઞ વસ્તુના વિયાગ થવાથી તેના સંચાગને માટે ચિન્તન કરવું (૩) કાઈ જાતના રોગ ઉત્પન્ન થવાથી તેમાંથી છુટકાર મેળવવાની ચિન્તા કરવી અને (૪) સેવિત કામલેગાના સ ંચાગ થવાથી કયાંય તેના વિયાગ ન થઈ જાય એવા વિચાર કરવા આત ધ્યાનના લક્ષણ કહેવામાં આવ્યા છે (૧) ક્રન્દન કરવું – શાક કરવા (૩) રૂદન કરવું અને (૪) આંસૂ વહાવવા ચાર ખરાડા પાડવા (૨) || ૭૦ શા અબિરત આદિ કો આર્તધ્યાન હોને કા પ્રતિપાદન 'तं च अविरय देसविरय' इत्यादि સૂત્રા–ત્ત ધ્યાન, અવિરત દેશવિરત અને પ્રમત્ત સયતને થાય છે ૭૧ા તથા દીપિકા--- પહેલા આન્તધ્યાનના સ્વરૂપ અને તેના ભેદાનુ' નિરૂપણ કરવામાં આવ્યું હવે એ બતાવીએ છીએ કે આ ચારે પ્રકારના આત્ત ધ્યાન કાને કાને થાય છે ? ચાર પૂર્વકિત ચાર પ્રકારના આર્ત્તધ્યાન અવિરત દેશવિરત અને પ્રમત સયતને થાય છે. અહી અવિરત શબ્દથી અસંયત ગ્રહણુ કરવું જોઇએ. એક દેશ સંયમી સયતાસયત યુકત મહાવ્રતધારી સાધુ પ્રમત્ત સયત કહેવાય છે. આમાંથી અવિરત અને દેશવિરતમાં ચારે પ્રકારના આત્ત ધ્યાન જોવામાં આવે છે કારણકે તેમનાં અસયમ રૂપ પરિણામ હૈાય છે. પ્રમત્તસયતેમાં અપ્રાપ્ત પ્રિય વસ્તુ સપ્રયાગ ચિન્તા રૂપ અર્થાત્ કામલેગેની અભિલાષા રૂપ ચાથા આત્ત ધ્યાનને છેાડીને શેષ ત્રણ આર્ત્તયાન પ્રમાદના ઉદ્રેકથી કાઈ કાઈ વાર જોવા મળે છે અને કદાચિત્ ન પણ હોય. ! ૭૧૫ તત્ત્વા નિર્યુકિત-પહેલા આન્ત યાનના સ્વરૂપ અને ભેદાનુ” કથન કરવામાં શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ સમ્યક્ દ્રષ્ટિ સુધીનું 'હેવાય છે. પ્રમાદથી ૧૮૯ Page #206 -------------------------------------------------------------------------- ________________ આવ્યુ હવે એ ખતાવીએ છીએ કે ચાર પ્રકારના આત્ત ધ્યાનકાને કાને થાય છે ? ચારે પ્રકારના આત્ત'ધ્યાન અવિતા, દેશવિરત અને પ્રમત્ત સયતને થાય છે, આ રીતે પ્રથમ ગુરુસ્થાનથી ચાથા ગુરુસ્થાનક સુધીના પ્રધા અવિરત શબ્દથી કહેવામાં આવનારા જીવ'ને પચમગુણુસ્થાનવી સયતા સયતાને અર્થાત્ દેશસયતાને તથા છલૂંટા ગુણસ્થાનમાં રહેલા પ્રમત્તસ યતાને આત્તધ્યાન થાય છે. અપ્રમત્તસયત આદી જે છટ્ઠા ગુણસ્થાનથી ઉપર હોય છે, તેમનામાં આત્ત ધ્યાન જોવામાં આવતું નથી. જે જીવને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ નહાય પરન્તુ અપ્રત્યાખ્યાન કષાયના ઉદયથી દેશસયમ પણ પ્રાપ્ત ન હોય તે અવિરત સમ્યદ્રષ્ટિ કડેવાય છે. અહી નફ્ના અન્ય અથમાં પ્રયાગ કરવામાં આવ્યે છે. વળી કહયુ પણ છે. જે કષાય જીવના અલ્પ પ્રત્યાખ્યાનને પણ રાકે છે. તેમને અપ્રત્યાખ્યાન કષાય કહે છે. આ રીતે અહી નક્ અલ્પ અથમાં સમજાવે! જોઇએ, । ૧૨ અથવા જે પ્રત્યાખ્યાન ન હાય કિન્તુ તેના જેવુ' જ હાય, તે અપ્રત્યાખ્યાન કહેવાય છે. જેવી રીતે અબ્રાહ્મણ કહેવાથી બ્રાહ્મણના જેવા કાઇ અન્ય પુરૂષ ના જ એપ થાય છે !! ર્ ! - સમ્યગ્દર્શન ત્રણ પ્રકારનું છે (૧) ઔપશ્ચમિક (૨) ક્ષાયે પશમિક અને (૩) ક્ષ યિક આમાંથી એક પણ સમ્યગ્દર્શન જેનામાં જોવામાં આવે તે સમ્યગ્દષ્ટિ કહેવાય છે. સયતાસ'તયને દેશિવરત કહે છે, તે એક દેશથી અર્થાત્ આંશિક પણે હિંસા આદિ પાપાથી નિવૃત્ત થાય છે, આથી તેને સંયત કહે છે અને તે સૂક્ષ્મ સાવદ્યથી વિરત ન હોવાના કારણે અસયત પણ કહેવાય છે. આવી રીતે તે સ યતાસયત છે. સ યતામ થત જીવ અવિરત સમ્યમ્બૂદ્ધિના સ્થાનથી અસંખ્યાત અધિક વિશુદ્ધસ્થાનાને પ્રાપ્ત થાય છે. અપ્રત્યાખ્યાન કષાયના ક્ષયાપશમ થઇ જવાથી પણ પ્રત્યાખ્યાનાવરણુ કષાયને ઉદય થવાના કારણે તેમાં સકલ પ્રત્યાખ્યાન થતું નથી. આ કારણે તેને દેશિવરત કહે છે. કહ્યુ પણ છે અવિરત સમ્યગ્દષ્ટિના સ્થાનથી અનેક (અસ`ખ્યાત) વિશુદ્ધસ્થાને પર પૂર્વકત વિધિથી તે અરે હણ કરે છે. પ્રત્યાખ્યાનાવરણુ કષાયના જયારે ઉપશમ અથવા ક્ષય કરે છે. ત્યારે તેની દેશિવરતિમાં અલ્પ બુદ્ધિ હૈાય છે. ૫ ર્ ॥ જ્યારે તે અગાઉની જેમ અસખ્યાત વિશુદ્ધિસ્થાના પર આરહણુ કરે છે. ત્યારે તેના પણ ક્ષયે/પશમ થઈ જાય છે ॥ ૩ ॥ શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૧૯૦ Page #207 -------------------------------------------------------------------------- ________________ ... ત્યારે તે જીવને ખાર પ્રકારના શ્રાવકધમ ઉત્પન્ન થાય છે જેમાં અણુ વ્રત પાંચ ગુવ્રત ત્રણ અને શિક્ષ વ્રત ચાર હાય છે અને તે શ્રાવકધમ શુદ્ધ હૈાય છે !! ૪ ૫ પ્રત્યાખ્યાનની અભિલાષા કરવા છતાં પણ જેના ઉથી શય પ્રત્યાખ્યાન ન થઈ શકે તેને સામાન્યતઃ પ્રત્યાખ્યાનાવરણુ કષાય કહેવામાં અન્યા છે. ॥ ૫ ॥ હવે પ્રમત્તસયતની વ્યાખ્યા કરીએ છીએ જ્યારે દેશવિરત શ્રાવક દેશિવરિત સ્થાનથી અસ`ખ્યાત વિશુદ્ધિ સ્થાન પર આરૂઢ થાય છે અને ત્રીજા માયા કષાયની અધિકતાની સાથે ક્ષાપશમ કરે છે, ત્યારે સસાવઘયે ગના પ્રત્યાખ્યાન રૂપ વિરતિ ઉત્પન્ન થાય છે. કહયુ પણ છે- દેશવિરત પણ દેશવિરતિ સ્થાનથી વિશિષ્ટ શુદ્ધિને પ્રાપ્ત થઇને પૂર્વી ત વિધિ અનુસાર અનેક સ્થાનાન્તરીને પ્રાપ્ત થાય છે ત્યારે તેનામા સુવતિ ની ભાવના ઉત્પન્ન થાય છે. ત્યારબાદ તે પ્રત્યાખ્યાનાવરણુ કષાયના ક્ષય અથવા ઉપશમ અથવા ક્ષયાપશમથી છે।પસ્થાપનીય અથવા સામાયિક ચારિત્રને પ્રાપ્ત કરી લે છે !! ૧ ૩ !! જે શ્રમણુ સર્વવિરતિને પ્રાપ્ત કરી ચુકયા છે, જે પાંચ મહાવ્રતા સમિતિએ અને ગુપ્તિએથી સમ્પન્ન છે, જેણે કાયા અને ઇન્દ્રિયના નિગ્રહ કરીને અસત્યને નિરોધ કર્યાં છે, નિવેદ આદિ ભાવનાઓથી જેને સવેગ સ્થિર થઈ ગયેલ છે. જે પૂર્ણાંકત ખાર પ્રકારના બાહ્ય અને આભ્યન્તર તપ ધ્વારા સ`ચિત કર્મોની નિર્જરા કરવામાં ઉદ્યુક્ત છે. સૂત્ર અનુસ યતનાચાર કરે છે. એવા સાધુ જ્યારે સકલેશ સ્થાનથી અથવા વિશુદ્ધ સ્થાન થી અન્તસુહૂત' બાદ બદલાય છે. ત્યારે સજવલન કષાયના ઉદયથી ઇન્દ્રિય વિકથા પ્રમાદથી ચેાગના અપ્રશસ્ત વ્યાપારથી કુશળ કર્મોમાં અનાદર થવાથી સકલેશકાળમાં પ્રમત્તસયત થઇ જાય છે. તાપય એ છે કે છડા અને સાતમા ગુણસ્થાનાનું પરસ્પર પવિત્તન થતુ રહે છે. આમાંથી કોઇ એક ગુણસ્થાનમાં મન્તમુહૂત્ત કાળ સુધી રહીને ખીજામાં ચાલ્યું જાય છે જેમ છટ્ઠામાંથી સાતમામાં અને સાતમામાંથી છઠ્ઠા ગુરુસ્થાનમાં આવતા – જતા રહે છે. જ્યારે મુનિરાજ આત્મધ્યાનમાં લીત હાય છે અને બાહ્ય ક્રિયાથી નિવૃત્ત થાય છે ત્યારે સપ્તમ ગુગુસ્થાનમાં હોય છે. જ્યારે ધર્મોપદેશ. ગુરૂવદણા ભિક્ષાચર્ચો આદિ કાઈ પણ ખાદ્ય પ્રવૃત્તિ કરે છે ત્યારે આત્મિક ઉપયાગથી ભ્રષ્ટ થઈ જવાના કારણે છઠ્ઠા ગુણસ્થાનમાં આવી જાય છે. આમ આ બને ગુણસ્થાને'માં પરિવર્ત્તન થતુ જ રહે છે, - કહેવાનુ એ છે કે અવિરતસમ્યગ્દષ્ટિ સુધી દેશવિરત અને પ્રમત્તસયતમાં આર્ત્ત ધ્યાન જોવામાં આવે છે. આ ચારે પ્રકારના આત્ત ધ્યાન કાપેાત નીલ અને કૃષ્ણવેશ્યાથી અનુગત હોય છે || 1 || શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૧૯૧ Page #208 -------------------------------------------------------------------------- ________________ રોજ્ઞાનું નવિનું ઇત્યાદિ !! મૂત્રા -રૌદ્રધ્યાન ચાર પ્રકારનું છે– (૧) હિં‘સાનુબંધી (૨) મૃષાવાદાનુ મંધી (૩) સ્તેયાનુબ ંધી અને (૪) સંરક્ષણાનુબંધી. આ ધ્યાન અવિરત અને દેશશિવતમાં જ જોવા મળે છે, ॥ ૭૨ તત્ત્વાર્થદીપિકા-- ચાર પ્રકારના યાનામાંથી પ્રથમ આખ્ત ધ્યાનના ચાર ભેદનું નિરૂપણ કરવામાં આવ્યું હવે ક્રમપ્રાપ્ત ખીજા રૌદ્રધ્યાનના ભેદો અને સ્વામીઓનું પ્રતિપાદન કરીએ છીએ રૌદ્રધ્યાન કે ચાર ભેદોં કા નિરૂપણ રૌદ્રધ્યાન હિ સાહેતુક, મૃષાહેતુક ચૌય હેતુક અને સ'રક્ષણુહેતુક હાવાથી કાર્યોમાં કારણના ઉપચાર કરીને રૌદ્ર ધ્યાનને પણ ચાર પ્રકારના કહેવામાં આવ્યા છે. હિ'સા, મૃષા, સ્તેય અને સરક્ષણુ આ ચારે રૌદ્રધ્યાનની ઉત્પત્તિના કારણ છે. ભાવ એ છે કે રૌદ્રધ્યાન ચાર પ્રકારના છે- હિ'સાનુધ્યાનરૂપ, મૃષાનુધ્યાનરૂપ, તૈયાનુધ્યાનરૂપ સરક્ષાનુ ધ્યાનરૂપ આ રૌદ્રધ્યાન અવિશ્ત સમ્યગ્દષ્ટિ અને દેશવિરત ગુરુસ્થાન સુધી જ હાય છે. શંકા——અવિરતને રૌદ્રધ્યાન થઈ શકે છે પરન્તુ દેશવિરતને થઈ શકતુ નથી. સમાધાન– દેશિવરતને પણ હિંસા, મૃષા. સ્તેય આદિના આવેશ થઈ જાય છે તેમજ ધનાદિનું સંરક્ષણ પણ તેને કરવું પડે છે, આથી કદાચિત્ રૌદ્રધ્યાન થવાની શકયતા રહેલી છે. નારકી મદિના જીવાને કાઈ કારણ વગર જ રૌદ્રધ્યાન રહેલુ છે.ય છે. પરન્તુ સયમના સામર્થ્યના કારણે સંયત પુરૂષમાં રૌદ્રધ્યાન હેતુ નથી. આ રીતે અવિરત અને દેશરતમાં જ રૌદ્રધ્યાન હાય છે. ॥ ૭૨ | તત્ત્વાર્થ'નિયુકિત-પહેલાં બતાવવામાં આવ્યું કે આત્ત, રૌદ્ર, ધમ અને શુકલધ્યાનના ભેદથી યાન ચાર પ્રકારના છે. આમાંથી આર્ત્તધ્યાનના પણુ અમનેજ્ઞ સપ્રયાગ સ્મૃતિ આદિ ચાર ભેદ છે. હવે ક્રમપ્રાપ્ત દ્વિતીય રોદ્રધ્યાનના ચાર ભેદોનું પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ-- રૌદ્રધ્યાન હિંસાનું બંધી, મૃષાનુ ધી સ્ટેયાનુ ખશ્રી અને સર– ક્ષણાનુ ંબંધી આ રૌદ્રધ્યાન અવિરત અને દેશવિતમાં જ ઢાય છે. આ રીતે રૌદ્રધ્યાન હિંસાને માટે મૃષાને માટે સ્ટેયને માટે અને વિષયસ રક્ષણને હાય છે, જે પુરૂષ હિંસા, મૃષાવાદ, સ્તેય અને સરક્ષણના ઉપયેગમાં પ્રવૃત્ત ઢાય છે. તીવ્ર ક્રોધથી યુકત હોય છે. મહામેાહથી પીડિત હાય છે. તેનામાં અનેક પ્રકારના દાષ ઉત્પન્ન થઈ જાય છે. આ રીતે હિંસા અસત્ય ચારી ચાર પ્રકારના છે ―― શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૧૯૨ Page #209 -------------------------------------------------------------------------- ________________ અને વિષયેના સંરક્ષણના કારણ હેવાથી કાર્યમાં કારણોને ઉપચાર કરીને અર્થાત્ કાર્યને જ કારણ માની બેસી હિંસાનુંબંધી રૌદ્રધ્યાન, મૃષાનુબંધી તેયાનુબંધી રૌદ્રધ્યાન અને વિષય સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન હોય જ. આ ચ રે પ્રકારના રૌદ્રધ્યાન અવિરત અને દેશવિરતમાં જ હોય છે. અર્થાત પાંચમાં ગુણસ્થાનથી ઉપર આ હેતાં નથી. ૌદ્રધ્યાનના ચાર લક્ષણ છે –- (૧) ઉન્નષ (૨) બહુદોષ (૩) અજ્ઞાનદેષ અને (૪) આમરણાન્તદોષ ઉસન શબ્દ પ્રાયઃ અર્થને વાચક અને દેશી ભાષાને છે. ઉત્તષને આશય છે–પ્રાયઃ દેષિત હોવું- દેને સંભવ હવે હિંસા. મૃષા, સ્તેય અને સંરક્ષણ આ ચાર ભેદમાંથી કંઈ પણ એક માં જે પ્રવૃત્તિ કરે છે. તેને બહુલતાથી દેષ લાગે છે. આવી જ રીતે જે હિંસા આદિ ચારમાં પ્રવૃત્ત થાય છે અને જેનું મનડું અભિનિવેષથી યુકત હોય છે તેનામાં બહ દોષતા અને અજ્ઞાન દેષતા પણ હોય છે આમરણાન્ત દોષ તેને સમજવું જોઈએ જેને મરણ-અવસ્થામાં પણ હિંસા અસત્ય તેય અને સંરક્ષણ માટે થોડો પણ પ્રશ્ચાત્ત ૫ ન થાય જે અન્તિમ વાસ સુધી આ દોષોનું સેવન કરતે રહે, આ ચાર લક્ષણેથી રૌદ્રધ્યાનની જાણ થઈ જાય છે. શ્રી ભગવતીસૂત્રમાં કહેવામાં આવ્યું છે , રૌદ્રધ્યાન ચાર પ્રકારના છેહિંસાનુબંધી, મૃષાનુબંધી, તેયાનુબંધી અને સંરક્ષણનુબંધી છે ૭૨ છે ધર્મધ્યાનકે ચાર ભેદોં કા નિરૂપણ ધwsળ દિવ' ઇત્યાદિ સત્રાથ-ધર્મધ્યાન ચાર પ્રકારના છે– (૧) આજ્ઞાવિચય (૨) અપાયવિચય (૩) વિપાકવિચય અને સંસ્થાનવિચય. આ ધ્યાન અપ્રમત્ત અંયત, ઉપશાન્તમોહ અને ક્ષીણુમેહ સંય તેને હોય છે કે ૭૩ છે શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ Page #210 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થદીપિકા-આધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુકલધ્યાનના ભેદથી ચાર પ્રકારના ધ્યાનમાંથી પ્રત્યેકના ચાર ચાર ભેદ હોવાથી આ અને રૌદ્રધ્યાનના ભેદનું નિરૂપણ કરવામાં આવ્યું હવે કમ પ્રાપ્ત ધર્મધ્યાનના ચાર ભેદનું પ્રતિપાદન કરવા માટે સૂત્રકાર કહે છે– ધર્મયાન ચાર પ્રકારના છે– (૧) આજ્ઞાવિચય (૨) અપાયરિચય (૩) વિપાકવિચય અને (૪) સંસ્થાનવિચય આજ્ઞા આદિ જિન ચાર પ્રકારના છે આથી ધર્મધ્યાન પણ ચાર પ્રકારના છે. ધર્મ એ વસ્તુને સ્વભાવ છે. કહું પણ છે– વસ્તુને સ્વભાવ ધર્મ કહેવાય છે. ક્ષમા આદિ દશ પ્રકારના ભાવ પણ ધર્મ કહેવાય છે ચારિત્ર પણ ધર્મ કહેવાય છે અને જેનું રક્ષણ કરવું એ પણ ધર્મ કહેવાય છે ' છે ૧ છે ધર્મનું ધ્યાન અથવા ધર્મવિષક ધ્યાન ધર્મધ્યાન છે. તેના ચાર પ્રોજન છે આથી પ્રજનના ભેદથી ધર્મધ્યાનના પણ ચાર ભેદ છે. વિચય અર્થાત્ ચિન્તન આજ્ઞાનું અર્થાત્ જિનેન્દ્ર ભગવાનના ઉપદેશનું ચિન્તન કરવું આજ્ઞાવિચય છે. વર્તમાનકાળમાં વિશિષ્ટ ઉપદેટાને અભાવ હોવાથી બુદ્ધિની મદતાથી, જ્ઞાનાવરણ કર્મના ઉદયથી અને વસ્તુસ્વરૂપની ગહનતાથી હતુ અને દૃષ્ટાન્તના અભાવમાં પણ સર્વજ્ઞપ્રણીત આગમને પ્રમાણ ભૂત માનવા અને એવું સમજવું કે, ભગવાન તીર્થકરે જે પ્રતિપાદન કર્યું છે તે સત્ય અને તથ્ય છે જ. વીતરાગદેવ અન્યથાવાદી હોઈ શકે નહીં, આ જાતની શ્રદ્ધા રાખતા થકાં અર્થને નિશ્ચય કરે આજ્ઞાવિય ધર્મધ્યાન કહેવાય છે અથવા જેણે વસ્તુના સ્વરૂપને સ્વયં પારખી લીધું છે અને જે બીજાઓને તે સમજાવવા ઇરછે છે તે પિતના સિધાન્તથી અવિરૂધ તત્વનું સમર્થન કરવા માટે તકે નય અને પ્રમાણપૂર્વક સર્વજ્ઞ ભગવાનની આજ્ઞાને પ્રકાશિત કરે છે. આ પણ આજ્ઞાવિચય ધ્યાન છે રાગ-દ્વેષ આદિથી ઉત્પન્ન થનારા અનર્થ “અપાય” કહેવાય છે તેમનું ચિંતન કરવું અપાયવિચય છે જેઓ મુમુક્ષુ છે પરંતુ જન્માંધની માફક મિથ્યા દષ્ટિવાળા છે અને સર્વજ્ઞપ્રણીત માગથી વિમુખ છે, તેઓ સમીવન માગથી અનભિજ્ઞ હોવાથી મોક્ષથી આઘા ને આઘા જાય છે. તેમને જે અનર્થોને સામનો કરવો પડે છે. તેને વિચાર કરવો અપાયવિચય છે. - જ્ઞાનાવરણીય આદિ કર્મોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળભાવ અને ભવના નિમિત્તથી જે ફળ પ્રાપ્ત થાય છે તેનું ચિન્તન કરવું વિપાકવિચય છે દ્વિીપ, સમુદ્ર, લેક આદિના આકારનું ચિંતવન કરવું સથાન વિચય ધર્મધ્યાન છે. આ ચારે પ્રકારના ધર્મધ્યાન અપ્રમત્તસંયતેમાં સાક્ષાત્ હોય શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧૯૪ Page #211 -------------------------------------------------------------------------- ________________ છે અને અવિરતસમ્યગ્દષ્ટિ દેશવિરત તથા પ્રમત્તસયતમાં ગૌણપણાથી હાય છે. આવી જ રીતે ઉપશાન્ત કષાય અને ક્ષણુકષાયમાં પણ ચારે પ્રકારના ધર્મ ઘ્યાન હાય છે. તા ૭૩ !! તત્ત્વાથ નિયુક્તિ--પહેલાં ઘ્યાનના ચાર ભેદ કહેવામાં આવ્યા છે. તેમાંથી પ્રત્યેના ચાર ચાર ભેદ્દેનું નિરૂપણ કરતા થકા આર્ત્ત ઘ્યાન અને રૌદ્રધ્યાન ના ચાર ચાર ભેદ કહેવાઇ ગયા છે. હવે ક્રમપ્રાપ્ત ધમ ધ્યાનના ચાર ભેદોનું નિરૂપણ કરીએ છીએ- ધમયાન ચાર પ્રકારના છે-(૧) આજ્ઞાવિચય (૨) અપાયવિચય (૩) વિપાકવિચય અને (૪) સંસ્થાનવિચય આ ધ્યાન અપ્રમત્તસયત, ઉપશાન્તમેાહ અને ક્ષીણમાહ સયાને થાય છે. સવજ્ઞની આજ્ઞા આદિનુ ચિંતન ધર્મધ્યાન કહેવાય છે. વળી કહ્યું પણ છે—સૂત્રાÖસાધન, મહાવ્રતધારણુ અન્ય, મેક્ષ અને ગમનાગમનનુ' ચિંતન, પાંચ ઇન્દ્રિયના વિષયાથી ઉપશમ અને જીવ~~ દયાને, ધ્યાનવેત્તા પુરૂષ ધર્મધ્યાન કહે છે. આજ્ઞાવિચય,અપાયવિચય, વિપાકવિચય અને સંસ્થાનવિચયના ભેદથી ધૈ ધ્યાન ચાર પ્રકારના છે. સર્વજ્ઞ તીથંકર દ્વારા ઉપાષ્ટિ આગમ ને આજ્ઞા કહે છે, તેનું ચિન્તન કરવુ. આજ્ઞાવિચય ધ્યાન છે. તીર્થંકર ની આજ્ઞા પૂર્વાપર વિધથી રહિત છે. અત્યન્ત નિપુણુ છે સમસ્ત જીવેનું હિત કરનારી છે, નિરવધ છે મહા થી યુકત છે મહાનુભાવ છે. કુશળ પુરૂષા દ્વારા જ જ્ઞેય છે દ્રબ્યા અને પર્યાયાના વિસ્તારથી યુકત છે અને અનાદિ નિધન છે. આ જાતનુ· ચિન્તન કરવું આજ્ઞા વિચય છે. નન્દીસૂત્રમાં કહ્યુ` છે—આ દ્વાદશાંગ ગણુિપિટક કયારેય પણ ન હતું એમ નથી, કયારેયપણુ નથી, એમ પણ નથી, કયારે પણ હશે નહી એવુ' પણુ નથી, ઈત્યાદિ જો પ્રજ્ઞાની દુબ ળતાના કારણે ઉપયેગ લગાવવાથી પણ કોઈ વાસ્તવિક વસ્તુ ન સમજાય તે એમ જ સમજવું જોઈએ કે મારૂ જ્ઞાન આવરણુ વાળુ છે. આથી જ મારી સમજણમાં આવતુ નથી. જિનેન્દ્ર ભગવાને કેવળ જ્ઞાન દ્વારા વસ્તુ સ્વરૂપને જાણ્યુ' છે. તેએ સત્યવકતા છે. રાગદ્વેષ તથા માહથી રહિત છે તેમજ સર્વજ્ઞ છે, જે વસ્તુ જે સ્વરૂપે છે. તેને તેએ એ જ સ્વરૂપે પ્રતિપાદન કરે છે. અન્યથા રૂપે નહી. તેમનામાં મિથ્યાભાષણનુ’ કોઇ કારણુ વિદ્યમાન નથી. આથી આ આગમ-શાસ્ત્ર સત્ય જ છે અને આ વિવિધ પ્રકારના દુ:ખાથી વ્યાપ્ત સ’સારસાગરથી તારનાર છે’ આ રીતે આજ્ઞારૂપ આગમમાં મૃત્યાધાન કરવું આજ્ઞા વિચય નામક પ્રથમ ધર્મ ધ્યાન છે ખીજું ધર્મ ધ્યાન અપાયવિચય છે. અપાયેનેા અર્થાત્ શારીરિક અને માનસિક દુઃખાનુ ચિન્તન કરવું અપાયવિચય છે. જેમનુ' ચિત્ત રાગ અને શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૧૯૫ Page #212 -------------------------------------------------------------------------- ________________ શ્રેષથી વ્યાકુળ છે, એવા પ્રાણિ પિતાના કરેલાં કર્મો અનુસાર જન્મ– જરા મરણ રૂપી સાગરમાં પરિભ્રમણ કરતાં કરતા થાકી ગયા છે. સાંસારિક સુખ માં તૃપ્તિરહિત ચિત્તવાળા છે. શરીર અને ઈન્દ્રિય આદિ કર્મોના આસવદ્વાર માં સ્થિત છે અને મિથ્યાત્વ અવિરતિ અને અજ્ઞાનની પરિણતિથી યુકત છેઆ પ્રમાણે વિચારવું અપાયવિચલ નામક બીજું ધર્મસ્થાન છે. ત્રીજું સ્થાન વિવિધ વિપાકવિચય છેવિવિધ પ્રકારને અથવા વિશિષ્ટ પાક અર્થાત નરકગતિ તિર્યંચ ગતિ, મનુષ્યગતિ અને દેવગતિમાં થનારા કર્મ રસને અનુભવ વિપાક કહેવાય છે. તે રસાનુભવ રૂપ વિપાકનો વિચય અર્થાત્ ચિન્તન કરવું વિપાકવિચય ધ્યાન છે. જે કર્મ વિપાકમાં જ ચિત્ત લગાવી દે છે અને તેનું ચિંતન કરે છે તે વિપાક વિચધ્યાન કહેવાય છે. પ્રકૃતિ, સ્થિતિ અનુભાવ અને પ્રદેશ આ જાતના ભેદ વાળા, ઈટ તથા અનિષ્ટ પરિણમનવાળા. જઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ સ્થિતિવાળા, જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકાર ના કર્મ, વિવિધ પ્રકારના વિપાકને ઉત્પન્ન કરે છે જેમકેજ્ઞાનાવરણ કર્મથી મન્દબુદ્ધિતા અને દશનાવરણ કર્મના ઉદયથી નેત્રહીનતા દર્શનહીનતા અને નિદ્રા વગેરેનો ઉદ્દભવ થાય છે. વેદનીય કર્મ બે પ્રકારના છે–અસાતાદનીય અને સાતવેદનીય, અસાતવેદનીયથી દુઃખ અને સાતાદનીય થી સુખને અનુ મન થાય છે. મેહનીય કર્મના ઉદયથી વિપરીત ગ્રહણ તથા ચારિત્રનો અભાવ થાય છે. આયુષ્યકર્મના ઉદયથી અનેક ભામાં જન્મ લે પઠે છે નામકર્મના ઉદયથી સારા નરસા શરીરની રચના થાય છે. ગોત્રકર્મના ઉદયથી લાભ આદિમાં અન્તરાય ઉત્પન્ન થાય છે. ચિત્તને એકાગ્ર કરીને આ રીતે કર્મવિ પાકનું ચિન્તન કરવું વિપાકવિચય નામક ધર્મયાન છે. ચેથું ધર્મધ્યાન સંસ્થાના વિચય છે. લેકને અથવા દ્રવ્યેનો આકાર સંસ્થાન કહેવાય છે. આમાંથી લેક ચૌદ રજજુ પરિમાણ વાળે છે. ધર્મ અધર્મ આદિ પાંચ અસ્તિકાયમય છે સમસ્ત દ્રવ્યને આધાર છે અને કમર પર બંને હાથ રાખીને તથા પગ પસારીને ઉભા રહેલા પુરૂષના આકારને છે. આ લોક સંપૂર્ણ આકાશને એક ભાગ છે લેક ત્રણ ભાગમાં વહેચાય છે. અલેક, મલેક અને ઉÁલેક આમાંથી આવેલેકનો આકાર અધોમુખ મલક (શરૂ) ના જેવો છે. મધ્યક થાળીના આકારે છે જેનું સુખ ઉપરની બાજુએ હોય તિછલેક મનુષ્યો, તિય ચે જતિકદેવો. અને વાન વ્યતર દેવાથી બે ત છે. એમાં અસંખ્યાત દ્વીપ અને સમુદ્ર છે અને તે સઘળા બંગડીની માફક ગોળાકાર છે. ધર્મ અધમ, આકાશ તેમજ જીવારિતકાય સ્વરૂપ છે, અનાદિનિધન સરિવેશથી યુક્ત છે. આકાશ પર શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧૯૬ Page #213 -------------------------------------------------------------------------- ________________ આશ્રિત છે. આવી જ રીતે પૃથ્વી, દ્વીપ, સાગર, નરક, વિમાન તથા ભવન આદિના સસ્થાન આકર સમજી લેવા જોઇએ. આત્મા ઉપયેગમય છે, અનાદિનિધન, શરીરથી ભિન્ન છે' અરૂપીં, કર્તા, લેાકતા અને પેાતાના કર્મોનુસાર પ્રાપ્ત દેહની ખરાખર છે. મુકત દશામાં અન્તિમ શરીરથી ત્રીજો ભાગ ઓછે એટલા આકારવાળા રહે છે ઉધ્ન લેકમાં સૌધમ આદિ ખ૨ કલ્પ છે જે પૂર્ણિમાના સમ્પૂર્ણ ચન્દ્ર મન્ડળના આકારના છે. નવ ગ્રેવયક વિમાન છે. પાંચ અનુત્તર મહાવિમાન છે અને ઇષપ્રાગ્માર પૃથ્વી (સિદ્ધશિલા) છે ધેાલેાક નારકી અને ભવનપતિ દેવોની નિવાસભૂમિ છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય લેાકના આકારના છે અને ગતિ તથા સ્થિતિના નિમિત્ત કારણ છે. આકાશનુ લક્ષનુ અવગાહ આપવાનુ છે. પુદ્દગલદ્રવ્ય શરીર આદિ કાનિાજનક છે. આ રીતે લાક દ્રવ્ય આદિના સસ્થાન સ્વભાવનું અનુચિન્તન કરવું. સસ્થાન વિચય ધર્મધ્યાન કહેવાય છે. ધમ ધ્યાનથી પટ્ટાના પરિજ્ઞાન રૂપ ત વગૈાધની પ્રાપ્તિ થાય છે, તત્વખાધથી સક્રિયાનુ' અનુષ્ઠાન થાય છે અને સત્ ક્રિયાના અનુષ્ટાનથી માક્ષની પ્રાપ્તિ થાય છે. આ ચારે પ્રકાના ધ ધ્યાન અપ્રમત્તસયતને થાય છે પ્રમત્તસયતના સ્થાનથી જેના અધ્યવસાય વિશુદ્ધિને પ્રાપ્ત થાય છે તે અપ્રમત્તસ'યતસ્થાનને પ્રાપ્ત કરે છે અ રીતે જે વિશુદ્ધતામાં વત્તી રહ હાય, ધર્મધ્યાન આદિ તપયોગથી કર્મના ક્ષય કરી રહ્યો હોય અને અધિ– કાધિક વિશુદ્ધ અધ્યવસાયાને પ્રાપ્ત કરી રહ્યો હોય એવા અપ્રમત્તસયતને આશીવિષ આદિ લબ્ધિએ ઉત્પન્ન થાય છે ભગવતીસૂત્ર શતક ૨૫ ઉદ્દેશક માં ક્રહયુ છે—ધ ધ્યાન ચર પ્રકારના કહેવામાં આવ્યા છે યથા આજ્ઞા વિચય, અપાયરિચય, વિપાક વિચય અને સસ્થાનવિચય !! ૭૩ ll ૭, શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૧૯૭ Page #214 -------------------------------------------------------------------------- ________________ શુક્લધ્યાન કે ચાર ભેદોં કા નિરૂપણ સુરક્ષાને દિવસે ઇત્યાદિ સૂત્રાર્થ–શુકલધ્યાન ચ ર પ્રકારના છે-(૧) પૃથકત્વવિતર્કસવિચાર (૨) એકત્વવિતર્ક-અવિચાર (૩) સૂફમક્રિયાનિવત્તિ અને (૪) સમુછિન્નક્રિયાપ્રતિયાત છે ૭૪ in તત્ત્વાર્થદીપિકા–પહેલા આજ્ઞાવિચય આદિના ભેદથી ચાર પ્રકારના ધર્મ ધ્યાન કહેવામાં આવ્યા છે, હવે શુકલધ્યાનના ચાર ભેદની પ્રરૂપણ કરીએ છીએ શુકલ શબ્દને અર્થ આ પ્રમાણે થાય છે- “શું” અર્થાત્ શચ–શક. કલ” અર્થાત દૂર કરનાર તાત્પર્ય એ છે કે જેનાથી જન્મ મરણનું કામ દર થઈ જાય તેને શુકલ કહે છે. આવું પાન શુકલધ્યાન કહેવાય છે. કહ્યું પણ છે જેની ઈન્દ્રિયે વિષયોથી વિમુખ થઈ ચુકી છે, જેનામાંથી સંક૯પ વિકલ્પ વિકાર અને દોષ નિવૃત થઈ ગયા છે અને જેનાંમાં અતરાત્મા’ ત્રણે ગોથી નિવૃત્ત થઈ જાય છે તેને શુકલધ્યાન કહે છે. આ બધાં ધ્યાનમાં ઉત્તમ અને શ્રેષ્ઠ છે. ” શુકલધ્યાન ચાર પ્રકારના છે-(૧) પૃથકત્વ વિતર્ક સવિચાર (૨) એકવ વિતર્ક અવિચાર (૩) સૂફમક્રિયાનિવર્તિ અને (૪) સમુછિન ક્રિયા અપ્રતિપાતિ એમનું સ્વરૂપ આ પ્રમાણે છે-(૧) પૂર્વગત શ્રુત અનુસાર દયેય વસ્તુના જુદા જુદા પર્યાનું દ્રશાર્થિક અને પર્યાયાર્થિક આદિ અનેક નથી, અર્થ વ્યંજન (શબ્દ) અને વૈગના સંક્રમણની સાથે ચિન્તન કરવું પૃથફવિત સવિચાર ધ્યાન કહેવાય છે. આ સ્થાનમાં પૂર્વગત શબ્દ અથવા તેના અર્થ કય હોય છે પરંતુ ધ્યાતામાં એટલું સામર્થ્ય ન હોવાના કારણે તે કાઈ એક દ્રવ્ય, તેના ગુણ અથવા પર્યાનું ચિતન કરવા લાગે છે. આ પરિવર્તન ને પૃથપૂર્વ કહે છે આથી એક અર્થોથી અર્થાતર એક શબ્દથી શબ્દાન્તરે અને યોગથી ગતરમાં પ્રવેશ કરીને ચિતન કરવામાં આવે છે આને વિચાર કહે છે કહ્યું પણ છે– એક દ્રવ્યને છોડીને બીજા દ્રવ્યનું અવલમ્બન કરવું, એક ગુણથી બીજા ગુણ પર ચાલ્યા જવું અને એક પર્યાયનુ ચિંતન કરતા કરતા બીજા પર્યાયનું ચિન્તન કરવા લાગવું પૃથકૃત્વ કહેવાય છે. ૧. જે ધ્યાન એક અર્થથી બીજા અર્થમાં, એક શબ્દને છેડી બીજા શબ્દમાં તથા એક વેગથી બીજા વેગમાં લાગી જાય છે તે સવિચાર ધ્યાન કહેવાય છે. ૨ આ રીતે પૃથફત્વ હેતુક, વિચાર યુક્ત અને વિતકરૂપ જે ધ્યાન છે તે પૃથક્વવિતર્ક સવિચાર ધ્યાન કહેવાય છે. આ ધ્યાન અપૂર્વ કરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મસામ્પરાય અને ઉપશાન્તકષાય નામક ચાર ગુણ થામાં હોય છે. શ્રી તત્વાર્થ સૂત્ર ૨ Page #215 -------------------------------------------------------------------------- ________________ (૨) જે થાનમાં એક આત્મદ્રવ્ય, તેના પર્યાય અથવા ગુણ વ્યંજન અર્થ અને પેગ વિષયક પરિવર્તન વિ , એક રૂપમ ચિતન કરવામાં આવે છે. તે એક–વિત—અવિચાર નામક બીજુ શુકલધ્યાન છે. તેનું લક્ષણ આ પ્રમાણે કહેવામાં આવ્યું છે– એક નિજાભદ્રવ્ય પર્યાય અથવા ગુણને અવલમ્બન બનાવીને નિશ્ચિતપણે જ ચિન્તન કરવામાં આવે છે તેને જ્ઞાનીજન “એકત્વ” કહે છે ૧ યંજન, અર્થ અને પગમાં પરિવર્તન થયા વગર જે ચિતન થાય છે તે પાનને કુશળ પુરૂષ ” અવિચાર ” કહે છે કે ૨ (૩) જે શુકલધ્યાન ઉચ્છવાસ આદિ કાયિક ક્રિયા સૂમરૂપમાં રહી જાય છે અને જે અનિવત્તિ હોય છે તે સૂફમક્રિયાનિવતિ થાન કહેવાય છે. (૪) જે ધ્યાનમાં, શશીકરણમાં, ચેરીને સર્વથા નિરોધ થઈ જવાના કારણે કાલિકી આદિ ક્રિયાઓ સર્વથા વિરૂદ્ધ થઈ જાય છે અને જેનું ક્યારેય પણ પતન થતું નથી તે સમુકિન્ન કિયા અપતિપાતી નામક ચે શું શુકલથાન કહેવાય છે. ભગવતીસૂત્ર શતક ૨૫ ૯દેશક ૭, સૂત્ર ૮૦૩માં કહ્યું છે–શુકલધ્યાન ચાર પ્રકારના કહેવામાં આવ્યા છે (૧) પૃથકુવંવિતર્ક સવિચાર (૨) એકત્વવિતર્ક અવિચાર (૩) સૂફમક્રિયાનિવતિ અને (૪) સમુછિન્નક્રિયા અપ્રતિપાતી છે ૭૪ તત્ત્વાર્થનિયુક્તિ પહેલા આજ્ઞાવિચય આદિના ભેદથી ધર્મધ્યાન ચાર પ્રકારના કહેવામાં આવ્યા છે હવે શુકલ પાનના પૃથક્કવિતર્ક સવિચાર આદિ ચાર ભેદ બતાવીએ છીએ શુકલધ્યાન ચાર પ્રકારના છે ચારે પ્રકારનું વિગતવાર નિરૂપણ દીપિકા ટીકામાં કરવામાં આવી ગયું છે. આથી તેમાં જ જોઈ લેબ ભલામણું છે. શુકલધ્યાનના ચાર લક્ષણ છે- વિવેક, વ્યુત્સ, અથથ અને અસંહ વિવેક અર્થાત પૂથકકરણ, અહીં દેહનું આમાથી જુદા પડવું એમ સમજવાનું છે. વ્યુત્સર્ગનો અર્થ નિઃસંગ થઈ દેહ અને ઉપધિને ત્યાગ કરવો એમથાય છે. દેવ વગેરેના ઉપસર્ગથી ઉત્પન્ન થનાર ભયનું ન લેવું અવ્યર્થ છે અને દેવમાયાજનિત મૂઢતા ન હોવી અસંમેહ છે. શુકલધ્યાનના ચાર આલમ્બન હોય છે- શાન્તિ, મુક્તિ, આર્જવ અને માર્દવ બીજાના કરેલા અપરાધોને સહન કરી લેવા ક્ષાતિ- ક્ષમા છે. મુકિતને અર્થ નિર્લોભતા છે. સરલત્વને આર્જવ કહે છે માર્દવને અર્થ મૃદુતા-નમ્રતાકમળતા છે. શુકલધ્યાનની ચાર અનુપ્રેક્ષાઓ છે–અપાયાનુપ્રેક્ષા, અશુભાનુપ્રેક્ષા, અનન્ત વૃત્તિતાનુપ્રેક્ષા, અને વિપરિણમાનુપ્રેક્ષા પ્રાણાતિપાત આદિ આસ્રવદ્વાના શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ Page #216 -------------------------------------------------------------------------- ________________ કારણે થનારા અનર્થોને વિચાર કર અપાયાનુપ્રેક્ષા છે. સંસારનું અશુભરૂપમાં ચિતન કરવું અશુભાનુપ્રેક્ષા છે. જેમ ઘાણના બળદના માર્ગને અન્ત નથી આવતે તેવી જ રીતે રાગીષી જીવના ભવભ્રમણને પણ ક્યારેય પણ અન્ત આવતું નથી એ વિચાર કર અનન્તવૃત્તિતાનુપ્રેક્ષા છે. પ્રત્યેક પદાર્થ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય સવભાવવાળા છે. તેમાં પ્રતિક્ષણ નવી-નવીન પર્યાને ઉત્પાદ અને પુરાતન પર્યાયને વિનાશ થતો રહે છે એવું ચિન્તન કરવું વિપરિણામનુપ્રેક્ષા છે. ઔપપાતિ સૂત્રના ૩૦ માં સૂત્રમાં કહ્યું છે- શુકલધ્ય ન ચાર પ્રકારના છે અને ચાર પદોમાં તેનું અવતરણ થાય છે, યથા-(૧) પૃથફવિતર્ક સુવિચાર (૨) એકવિતર્ક અવિચાર (૩) સૂમકિયા–અપ્રતિપાતી અને (૪) સમુચ્છિન્નક્રિયા-અનિવર્તિ. શુક્લધ્યાનનાં ચાર લક્ષણ કહેવામાં આવ્યા છે વિવેક, વ્યુત્સર્ગ અવ્યથ અને અમહ. શુકલધ્યાનમાં ચાર અલંબન કહ્યા છે, ક્ષતિમુકિત, આર્જવ અને માર્દવ. શુકલધ્ય નની ચાર અનુપ્રેક્ષાઓ છે-અપાયાનુપ્રેક્ષા અશુભાનુપ્રેક્ષા, અનંતવૃત્તિતાનું પ્રેક્ષા અને વિપરિણામનુપ્રેક્ષા ૭૪ શુકલધ્યાન કે સ્વામિ આદિ કા કથન “ઢના સુરક્ષાને? ઈયાદિ સવાથ-પ્રથમના બે શુકલધ્યાન પૂર્વધરને, ઉપશાંતકષાય અને ક્ષીણકષાયને થાય છે. જે ૭૫ છે તત્ત્વાર્થદીપિકા–પહેલા અનુક્રમથી આત, રૌદ્ર, ધર્મ અને શુકલધ્યાનનાં ચાર ભેદ કહેવામાં આવ્યા. હવે એ નિરૂપણ કરીએ છીએ કે ચારે પ્રકારના શુકલધ્યાન કેને કેને થાય છે. કયા યાનને સ્વામી કેણ છે? પૂર્વોકત ચાર પ્રકારનાં શુકલધ્યાનેમાંથી પ્રારંભના બે શુકલધ્યાનપૃથકત્વવિત સવિચાર અને એકવિતર્ક અવિચારપ્રાયઃ પૂર્વેનાં ધારક મુનિને હોય છે. તથા ઉપશાંતાષાય અને ક્ષણિકષાય વીતરાગને થાય છે. તાત્પર્ય એ છે તે આ બંને શુકલધ્યાન પ્રાયઃ ચૌદ પૂર્વેના જ્ઞાતા શ્રત કેવળીને જ થાય છે પહેલાં ઉપશાંતકષાય અને ક્ષ શુકષાયને જે ધર્મધ્યાન કહેવામાં આવ્યા છે તે સામાન્ય રૂપથી કહેવામાં આવ્યા છે. પરંતુ તેમને બે શકલધ્યાન થાય શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ २०० Page #217 -------------------------------------------------------------------------- ________________ છે–તેમને ચારે પ્રકારના શુકલધ્યાન થતાં નથી. શ્રેણી પર આરૂઢ થતાં પહેલા અર્થાત્, અપૂર્વકરણ નામક આઠમા ગુણસ્થાન સુધી ધર્મધ્યાન થાય છે. પરંતુ અપૂર્વકરણ અનિવૃત્તિકરણ, સૂકમસાંપરાય અને ઉપશાંતકષાય આ ચાર ગુણસ્થાનેમાં પૃથક વિતર્ક સવિચાર નામક પ્રથમ શુક્લધ્યાન હોય છે. ક્ષીણકષાયમાં એકવિતર્ક અવિચાર નામક બીજુ શુકલધ્યાન પણ હોય છે કહ્યું પણ છે ” એક નિજાભદ્રવ્યનાં પર્યાયનું અથવા ગુણનું નિશ્ચલ રૂપથી જે ધ્યાનમાં ચિંતન કરવામાં આવે છે તેને વિદ્વાન જન એકત્વ કહે છે.” 11 આ રીતે એમ સમજવું જોઈએ કે ઉપશાંતકષાય અને ક્ષીણકષાય ના પ્રારંભના પૃથફવિતર્ક સવિચાર અને એકવિતર્ક અવિચાર નામક બે શુકલધ્યાન હોય છે. ૭૫ છે તરવાથનિયુક્તિ–પહેલા ચારે ધ્યાનેના ચાર ચાર ભેદોનું નિરૂપણ કરવામાં આવ્યું. હવે શુકલધ્યાનના ચારે ભેદેના સ્વામીઓનું અર્થાત કર્યું શુકલધ્યાન કેને હોય છે એ વિષયનું કથન કરીએ છીએ. તેમાં પણ પ્રથમ પ્રારંભના બે શુકલધ્યાનના સ્વામીઓને નિર્દેશ કરીએ છીએ પ્રથમના બે અર્થાત્ પૃથકત્વવિતર્ક સવિચાર અને એકત્વવિતર્ક અવિચાર નામક બે શુકલધ્યાન ચૌદ પૂર્વધારીને જ હોય છે. એવી જ રીતે ઉપશાંતકષાય અને ક્ષીણકષાયને પણ હોય છે. જેના સમસ્તકષાયે ઉપશાંત થઈ ગયાં છે તેને ઉપશાંતકષાય કહે છે અને જેના સમસ્તકષાયોનો ક્ષય થઈ કર્યો હોય તે ક્ષીણકષાય કહેવાય છે આમને પણ પૂથવિતક વિચાર અને એકવિતર્ક અવિચાર નામક શુકલધ્યાન હોય છે. એ પૃથકવને અર્થ અનેકવ છે, તેની સાથે સવિચાર જે વિતક છે તે પથવિતર્કસવિચાર નામક શુકલધ્યાન કહેવાય છે. તાત્પર્ય એ છે કે જે ધ્યાનમાં વિત્તર્ક અથવા મૃતનું આલંબન લેવામાં આવે છે. જેમાં અર્થવ્યંજન તેમજ યેગનું સંક્રમણ થતું રહે છે અને સાથે સાથે વેગનું પણ પરિવર્તન થતું રહે છે તે પૃથક–વિતર્ક સવિચાર નામક શુકલધ્યાન કહેવાય છે. વિચારને અર્થ પૂર્વગતશ્રત અનુસાર અર્થ વ્યંજન અને એમનું સંક્રમણ થાય છે અર્થથી વ્યંજનમાં અને વ્યંજનથી અર્થમાં સંક્રમણ થતું રહે છે. ક્યારેક મનેગથી કાયગમાં સંક્રમણ થાય છે. કદી વચનગમાં આ સંક્રમણ વિચાર કહેવાય છે. એવી જ રીતે કાયાગથી મનગ અથવા વચનામાં સંક્રમણ થવું તથા વચનગથી મને ગ તથા કાયગમાં સંક્રમણ પણ સમજી લેવા જોઈએ જ્યાં ભેગનું સંકમણ થાય છે ત્યાં જ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૨૦૧ Page #218 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનસુવિચાર થાય છે. બીજુ શુક્લધ્યાન એકત્વવિતર્ક-અવિચાર કહેવાય છે. એક ને ભાવ એકત્વ કહેવાય છે જે એકત્વરૂપ હોય એ વિતર્ક એકત્વરિત છે. તે વિચાર રહિત હોવાથી બીજુ શુકલધ્યાન એકવિતર્ક-અવિચાર કહેવાયું છે આમાં ત્રણે ગોમાંથી એક પેગ હોય છે, અર્થ અને વ્યંજન (શબ્દ) પણ એક જ હોય છે કેઈ એક પર્યાયનું ચિંતન હોય છે. આવી રીતે ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય આદિ પર્યામાંથી કઈ એક પર્યાયમાં વાયુરહિત ઘરમાં સ્થિત દીપકની વાટની જેમ, નિષ્કપ ચિત્ત હોવું એકત્વવિતર્ક-અવિચાર પાન કહેવાય છે. આ ધ્યાન પણ પ્રાયઃ પૂર્વગત મૃતના આલંબનથી જ થાય છે કહ્યું પણ છે– વિતરાગ મુનિ ક્ષીણ કષાય સ્થાનને પ્રાપ્ત કરીને વિશુદ્ધ વેશ્યાવાળે થઈને એક વિતકવિચાર ધ્યાન ધયાવે છે ૧૫ જેઓએ અઠયાવીસ પ્રકારના મોહનીય કમને ઉપશમ કરી દીધું છે તે ઉપશાન્તકષાય વીતરાગ છઘસ્થ કહેવાય છે. મિહનીય કર્મને સર્વથા ક્ષય કરનાર ક્ષીણકષાય કહેવાય છે. આવી રીતે છ% અર્થાત આવરણમાં જે સ્થિત હોય તે છવાસ્થ કહેવાય છે. જે એ મુનિ બારમાં ગુણસ્થાને હોય તે જ્ઞાનાવરણાદિના ઉદયના કારણે છદ્મસ્થ હોય છે. આ ક્ષીણકષાય વીતરાગ છઠ્ઠા ધર્મધ્યાન અને શુકલધ્યાનના પ્રથમના બે ભેદથી તથા યથાખ્યાત સંય. મની વિશુદ્ધતાના પ્રભાવથી શેષ ત્રણ ઘાતિ કને યુગપત ક્ષય કરી નાખે છે. તે દ્વિચરમ સમયમાં નિદ્રા અને પ્રચલા પ્રકૃતિઓનો ક્ષય કરીને ચરમ સમયમાં જ્ઞાનાવરણ દર્શનાવરણ અને અન્તરાય આ ત્રણેને ક્ષય કરે છે અને કેવળજ્ઞાન, કેવળદર્શન અને અનન્તવીર્યને પ્રાપ્ત કરી લે છે ! શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૨૦૨ Page #219 -------------------------------------------------------------------------- ________________ કેવળી કો અન્તિમ દો શુકલધ્યાન હોને કા કથન મા રે રઢા” ઈત્યાદિ સત્રાર્થ—અન્તિમ બે શુકલધ્યાન કેવલીમાં હોય છે. દા તરવાથદ્દીપિકા–પૂર્વસૂત્રમાં પ્રતિપાદન કરવામાં આવ્યું કે પૃથવવિતર્ક તથા એકવિતર્ક રૂપ શુકલધ્યાન પ્રાયઃ ચૌદ પૂના ધારક-અગીયારમાં અને બારમાં ગુણસ્થાનવતી ઉપશાન્તકષાય અને ક્ષીણુકષાયને હોય છે. હવે એ પ્રતિપાદન કરીએ છીએ કે અતિમ બે શુકલધ્યાન કેવળીને જ હોય છે સૂકમક્રિયાવિત્તિ નામક ત્રીજુ શુકલધ્યાન સગ કેવળીને હોય છે, જે તેરમાં ગુણસ્થાનવતી હોય છે. ઉચ્છવાસ આદિ શારીરિક ક્રિયા જે ધ્યાનમાં નિરૂદ્ધ થતી નથી અને જે અપ્રતિપાતી હોય છે તે સૂફમક્રિયાનિવનિ દેવાન કહેવાય છે. આ ધ્યાન યોગને નિરાધ કરતી વેળાએ થાય છે. - સચ્છિન્ન ક્રિયાઅપ્રતિપાતી નામક ચર્થે શુકલધ્યાન અયોગ કેવળીને થાય છે જેઓ ચૌદમાં ગુણસ્થાનમાં હોય છે. જે ધ્યાનમાં ઉછવાસ આદિ સહમ ક્રિયા પણ નિરૂદ્ધ થઈ જાય છે અને જે અપ્રતિપાતિ હોય છે. તે સમછિન્ન કિયાપ્રતિપાતી નામ: ચોથું શુકલધાન કહેવાય છે. મા૭૬ તત્ત્વાથનિર્યુક્તિ-- પ્રારંભના બે શુકલધ્યાનું નિરૂપણ કરવામાં આવી ગયું, હવે અનિમ બેનું નિરૂપણ કરીએ છીએ— અન્તિમ બે શુકલધ્યાન સૂફમક્રિયાનિવત્તિ અને સમુચ્છિન્ન ક્રિયાપ્ર. તિપાતી ક્રમશઃ સગ કેવળી અને અલગ કેવળી ને હોય છે. છસ્થને હોતા નથી. આમાંથી અગી કેવળી તેરમા ગુણસ્થાનમાં હોય છે આથી તેમને સૂમક્રિયાનિવત્ત નામક ત્રીજુ શુકલધ્યાન હોય છે અને અગીકેવળી ચૌદમાં ગુણસ્થાનમાં હોવાના કારણે તેમને સમુચ્છિનક્રિયા–અપ્ર શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ Page #220 -------------------------------------------------------------------------- ________________ તિપાતી નામક ચેાથું શુકલધ્યાન હોય છે. દ્વિતીય શુકલ પાનના દ્વિચરમ સમયમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને જઘન્ય અન્તમુહૂત્ત અને ઉત્કૃષ્ટ દેશેાન કરાડ પૂર્વ સુધી વિચરણ કર્યા બાદ વેદનીય નામ અને ગેાત્ર કમ'ની સ્થિતિ જો આયુષ્ય ક્રમ થી અધિક જાણે તે તેમની સ્થિતિ સરખી કરવા માટે સમુદ્ધ ત કરે છે. પછી તેઓ સુક્ષ્મક્રિયાનિવત્તી ન મક ત્રીજુ શુકલધ્યાન આરંભ કરતા પેાતાના જ આલમ્બનથી સૂક્ષ્મકાયયેાગના નિરોધ કરે છે કારણ કે તે સમયે અવલમ્બન રાખવા લાયક બીજો કેાઈ ચેાત્ર હાતા નથી. તે ધ્યાનના સામર્થ્યથી મુખ તેમ જ ઉદર આદિના છિદ્રોને પૂર્ણ કરી લેવાના કારણે આત્મપ્રદેશ સોંકુચિત દેહભાગવત્તી થઈ જાય છે તેમાં ક્રમ આ પ્રમાણે છે. સૂક્ષ્મક્રિયા નિવૃત્તિ નામક ત્રીજા પાનના પ્રારંભ કરતા થકા કેવલ ભગવાન જઘન્ય ચેાગવાળા સુની પર્યાપ્ત જીવને ચાગ્ય....મનેાદ્રત્યેના પ્રત્યેક સમયમાં નિરોધ કરતા થકા સમ્પૂર્ણ મનોયોગના નિધ કરી દે છે. તપશ્ચાત્ પર્યાપ્ત દ્વીન્દ્રિય જીવના વચનયે ગથી અસ`ખ્યાતગુરુહીન વચનયેાગના પર્યાયને પ્રતિસમય નિરૂદ્ધ કરતા થકા અસખ્યાત સમયેામાં સમ્પૂર્ણ વચનચેગને નિરોધ કરે છે. તદ્દનન્તર પ્રથમ સમયમાં અપર્યાપ્ત નિગે ક્રિયા જીવના જધન્ય કાયયેાગના પર્યાયેથી ગ્મસંખ્યાતગુણુહીન કાયયેાગના સમય-સમયે નિરાધ કરતા થકા અસ ંખ્યાત સમયેામાં ભાદર કાયયેાગના સથા નિરોધ કરી ? છે તે સમયે આ ત્રીજુ સૂક્ષ્મક્રિયાનિવૃતિ' નામક શુકલધ્યાન હોય છે. ત્યારબાદ જીવાપગ્રાહી ક્રમેને ખપાવવા માટે વૈશ્યાથી અતીત અત્યન્ત નિશ્ચલ, ઉત્કૃષ્ટ નિરાના કારણભૂત ચાથા સમુચ્છિનક્રિયા અપ્રતિપાતી નામક શુકલધ્યાનને પ્રાપ્ત કરવા માટે ચેગને સર્વથા નિરેધ કરવાના અર્થ ઉપક્રમ કરે છે. ચેાથા શુકલધ્યાનમાં શ્વાસેચ્છવાસરૂપ સૂક્ષ્મ કાયાગના નિરોધ કરીને, અચૂગી દશા પ્રાપ્ત કરે છે. આ દશામાં તે પર્વતની માક અવિચલ-અકમ્પ અવસ્થાને પ્રાપ્ત કરી લે છે. તે સમયે તેઓને સમુચ્છિન્નક્રિયા–અપ્રતિપાતી ધ્યાન હેય છે. મધ્યમ રૂપથી . ઈ, ઉ, ઋ, લુ, આ પાંચ હસ્ત સ્વરાના ઉચ્ચારણમાં જેટલે સમય લાગે છે તેટલા કાળ સુધી જ આ ધ્યાન ટકી રહે છે. આની પશ્ચાત્ નિયમથી વિદેહદશામુક્તિ પ્રાપ્ત થઈ જાય છે. છા શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૨૦૪ Page #221 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકાર કે શુક્લધ્યાન કે સ્થાન વિશેષ કા નિરૂપણ “નરટિર સુજ્ઞાળે” ઈત્યાદિ સવાથ–ચાર પ્રકારના શુકલધ્યાન અનુક્રમથી ત્રણે ગોવાળાને એક પેગવાળાને કાયયેગીને અને અગીને હોય છે, ૧૭૮ તત્વાર્થદીપિકા--પહેલા શુકલધ્યાન ચાર પ્રકારના કહેવામાં આવ્યા છે. હવે તેમના સ્થાન વિશેષને નિશ્ચય કરવા માટે કહીએ છીએ-- પૃથક્વચિંતક, સૂફમક્રિયાનિવર્તિ અને સમુચ્છિન્નક્રિયા-અપ્રતિપાતી નામક શુકલધ્યાન કમથી ત્રણે ગવાળાને એક યોગવાળાને કાગવાળાને અને અયોગીને હોય છે. અર્થાત કાયયોગ વચનયોગ અને મનોગથી સહિત મુનિને પૃથકુવવિતર્ક નામક પ્રથમ શુકલધ્યાન હોય છે. એક ચુંગ વાળાને અર્થાત્ કાયવેગ આદિમાંથી કોઈ પણ એક ચેનવાળાને એકવિતર્ક શુકલધ્યાન હોય છે. જેમણે વચનો અને મનોગને સર્વથા નિરોધ કરેલ છે અને જેમનામાં માત્ર કાગ જ શેષ રહી જવા પામેલ છે તેને સૂમ ક્રિય-અનિવત્તિ ધ્યાન હોય છે અને અયોગીને સમુચ્છિન્નક્રિય–અપ્રતિપાતી નામક ચેાથે શુકલધ્યાન હોય છે. આ રીતે મન, વચન અને કાયાના નિમિત્તથી આત્મપ્રદેશમાં ચંચળતા જે ધ્યાનમાં રહે છે, તે પૃથકત્વવિતર્ક સવિચાર શુકલધ્યાન છે. ત્રણે ગે માંથી કોઈ એક વેગવાળાને એકવવિતર્ક શુકલધ્યાન હોય છે. જેમના વચનગ અને મગ ને સર્વથા નિરોધ થઈ ચૂકી છે અને માત્ર કાયમ જ શેષ રહી ગયું છે તેને ત્રીજુ શુકલધ્યાન સૂમક્રિયા -અનિ. વત્તિ હોય છે. ચોથું શુકલધ્યાન અાગીને હોય છે. આ રીતે જે શુકલધ્યાનમાં મન વચન અને કાયયોગના આલમ્બનથી આત્મપ્રદેશમાં સ્પન્દન થતું રહે છે તે પૃયત્વ-વિતસવિચાર શુકલધ્યાન કહેવાય છે. ત્રણે ગેમાંથી કોઈ એક યેગના આલખનથી અમપ્રદેશમાં જયાં સ્પન્દન થતું રહે છે તે એકવિતર્ક –અવિચાર ધ્યાન કહેવાય છે કાયમાત્રના આલમ્બનથી આત્મપ્રદેશોમાં હલન-ચલન થતું ત્રીજુ સૂકમકિયા–અપ્રતિપાતી નામક શુકલધ્યાન છે. જે દયાનમાં કઈ પણ રોગનું આલમ્બન હેતું નથી જેથી આત્મપ્રદેશનું સ્પન્દન પણ થતું નથી તે સમછિનદિયા-અપ્રતિપાતી શુકલધ્યાન કહેવાય છે. આ ફલિતાર્થ છે ૭૭ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૨૦૫ Page #222 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થનિયંતિ–પહેલા શુકલધ્યાનનું નિરૂપણ કરવામાં આવ્યું. એ પણ બતાવવામાં આવ્યું કે પ્રથમના બે શુકલધ્યાન પ્રાયઃ ચૌદ પૂર્વ ધારકને હોય છે જયારે અન્તિમ બે કેવલીને હોય છે. ત્રણ ચગાની અપેક્ષાએ પણ તેના સ્વામિઓને ઉલેખ કરીએ છીએ ચાર પ્રકારના શુકલધ્યાન અર્થાત્ પૃથક્લવિત સવિચાર એકત્વવિતર્ક –અવિચાર, સમક્રિયાપ્રતિપાતી અને સમુચ્છિન્ન કિયાનિવતિ ક્રમથી ત્રણે ગોવાળાને, કાયાગી ને અને અયોગીને હોય છે. આશય એ છે કે મન વચન અને કાયાના વ્યાપારવાળાઓને પૃથક્વવિતર્ક સવિચાર શુકલધ્યાન હોય છે, ત્રણે ગેમાંથી કોઈ એક યોગવાળાને એક વિતર્ક અવિચાર ધ્યાન હોય છે. આ દયાનને ધ્યાવવાવાળા ને કાય આદિ યોગામાંથી કોઈ એક યોગને વ્યાપાર હોય છે જેમ કે કયારેક વચનગ નો અને કયારેક મનેયોગને. માત્ર એક કાયોગવાળાને સૂમક્રિય-અપ્રતિપાતી નામક ત્રીજુ શુકલધ્યાન હોય છે. જે શૈલેશી અવસ્થાને પ્રાપ્ત થઈ ચુક્યા છે અને ત્રણે પેગોથી રહિત થઈ ગયા છે એવા અગીને સમરિ૭. ક્રિય–અપ્રતિપાતી ધ્યાન હોય છે. છા પહલા એવં દૂસરા શુકલધ્યાન કે સંબધ મેં વિશેષ કથન “ઢમાં તો ઈત્યાદિ સૂત્રાર્થ–પ્રથમના બે શુકલધ્યાન એક આશ્રયવાળા છે, સવિતર્ક છે. અને સવિચાર-અવિચાર છે, અર્થાત પહેલુ સવિચાર છે બીજું અવિચાર છે. તવાર્થદીપિકા–પ્રારંભના બેશુકલધ્યાન પૃથકત્વ વિતર્ક સવિચાર અને શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ Page #223 -------------------------------------------------------------------------- ________________ એકત્વવિતક “અવિચાર એક જ આશ્રયવાળા છે અર્થાત્ પ્રાયઃ પૂર્વધર જ આ અનેના આશ્રય છે, ખ'નેના એક જ સ્વામિ હોય છે. અને વિતક સહિત છે અર્થાત્ પૂગત શ્રુતના અવલમ્બનવાળા હોય છે પરંતુ ખનેમાં જે ફરક છે તે એ છે કે પહેલુ' સવિચાર અને ખીજું અવિચાર છે. એમની વ્યાખ્યા તે અગાઉ કરી દેવામાં આવી છે. ૮ા તત્ત્વા’નિયુકિત-અગાઉ ચારે પ્રકારના શુકલધ્યાનના સ્વામિ આદિની પ્રરૂ પણા કરવામાં આવી ગઈ છે હવે પ્રથમ અને દ્વિતીય શુકલધ્યાનમાં જે સમાનતા અને અસમાનતા છે તેનું પ્રતિપાદન કરીએ છીએ- પ્રારંભના એ શુકલધ્યાત સવિતક અર્થાત્ શ્રુતજ્ઞાન સહિત છે, એક પરમાણુ દ્રવ્ય અથવા આત્મા આદિ દ્રવ્યનું વલમ્બન કરીને શ્રુત અનુસાર ચિત્ત-નિરાધ કરનારાને પ્રથમ અને દ્વિતીય શુકલધ્યાન હેાય છે. આ રીતે પૃથવિતર્ક સવિચા૨ નામક અને શુકલધ્યાન પ્રાયઃ પૂગતુ શ્રુતને અનુ સાર હાય છે પરંતુ પ્રથમ શુકલધ્યાન સવિચાર અર્થાત્ અથ વગેરેના સ‘ક્રમ જીથી યુકત હાય છે તે દ્રવ્યના આલમ્બનથી ઉત્પન્ન થઈને, દ્રવ્યને છેડી દઈને, પર્યાયનુ ચિન્તન કરવા લાગે છે કયારેક પર્યાયને! ત્યાગ કરીને દ્રશ્યનું ચિન્તન કરવા લાગે છે. આ જાતનું સંક્રમણ તેનામાં થતુ રહે છે પરંતુ બીજી એકવિતર્ક ધ્યાન જે વિષયનું આલમ્બન લઈને ઉત્પન્ન થાય છે તેને ત્યાગ કરીને અન્ય વિષયનું ચિન્તન કરતું નથી આથી તે અવિચાર કહેવાય છે. તે અથ ન્યંજન અને ચેાગના સ`ક્રમણથી રહિત હાય છે. વિતર્ક કે સ્વરૂપ નિરૂપણ ‘નિતકે સુપ વિચારે’ ઈત્યાદિ સૂત્રા-વિતકના અં, શ્રુતછે અને વ્યંજન અને ચેગ ના ઉલટ-ફેર વિચાર ક્રુહેવાય છે. ાછા તત્ત્વાથ દીપિકા--પૂર્વ સૂત્રમાં પ્રારભના એ શુકલધ્યાનેાને સવિતક કહ્યા છે, શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ २०७ Page #224 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ શુકલધ્યાનને સવિચાર અને બીજાને અવિચાર કહ્યું છે તે આ વિતર્ક અથવા વિચાર શું છે ? એવી જિજ્ઞાસા થવાથી તેનું સમાધાન કરીએ છીએ-- વિતર્કને અર્થ શ્રત છે. અર્થ વ્યંજન અને યોગનું સંક્રમણ વિચાર કહેવાય છે. જેની દ્વારા પદાર્થની વિતકણ અથવા આલોચના કરવામાં આવે તેને વિતર્ક-શ્રતજ્ઞાન કહે છે. અર્થ. વ્યંજન અને યેગનું સંક્રમણ અર્થાત પરિવર્તન વિચાર કહેવાય છે. અર્થ અર્થાત્ પરમાણુ આદિ ધ્યેય વસ્તુનું દ્રવ્ય અથવા પર્યાયનું પરિવર્તન અ સંક્રાનિત છે અર્થાત દ્રવ્યનું ચિન્તન કરતાં કરતાં પર્યાયનું ચિંતન કરવા લાગવું અને પર્યાયનું ચિંતન કરતાં કરતાં દ્રવ્યનું ચિન્તન કરવા લાગવું અર્થ સંક્રમણ છે વ્યંજન અર્થાત શબ્દનું સંકમણ વ્યંજન સંક્રાન્તિ છે. વરતુના એક વાચક શબ્દને લઈને દયાન ચાલુ હોય, પછી તે બીજા શબ્દને આશ્રય લઈ લે પછી તે શબ્દને પણ ત્યાગ કરીને ત્રીજા શબ્દનું ચિન્તન કરવા લાગે, આ પરિવર્તાનને વ્યંજનસંક્રાતિ કહે છે. આવી જ રીતે કાયયેગ આદિનું પરિવર્તન ગસંક્રાન્તિ કહેવાય છે જેવી રીતે કાયયેગનું આલમ્બન લઈને ઉત્પન્ન થનારું ધ્યાન વચનોગનું અવલમ્બન કરે છે, પાછું વચનગને પણ ત્યાગ કરીને મને ગનો આશ્રય લે છે. મનેયેગને ત્યાગ કરીને પુનઃ કાગને સહારો લે છે. આવી રીતે સંક્રાતિ થાય છે આમ, અર્થ વ્યંજન અને યોગનું પરિવર્તન વિચાર કહેવાય છે. શંકા--સંક્રમણ અર્થાત પરિવર્તન થવાથી ધ્યાન એક-વિષયક કેવી રીતે કહી શકાય? સંક્રમણ થવાથી તે તે અનેક વિષયક થઈ જાય છે. સમાધાન--ધ્યાનનું સત્તાન પણ ધ્યાન કહેવાય છે. અર્થાત ધ્યેયમાં પરિવર્તન થઈ જવાંથી પણ દયાનનો પ્રવાહ કદાચ અવિચ્છિન્ન રહે તે પણ દયાન જ કહેવાય છે, આથી પૂર્વોક્ત આશંકાને કોઈ સ્થાન નથી. ઉલ્લા તત્વાર્થનિયંતિ--પહેલા શુકલધ્યાનના પ્રાથમિક બે ભેદોને સતિક કહેવામાં આવ્યા છે. પહેલા ને વિચાર અને બીજાને અવિચાર કહેલ છે તે રિત અને વિચાર કેને કહે છે એ આશંકાનું સમાધાન કરીએ છીએ–અહીં વિતર્કનો અર્થ શ્રત છે. જેના વડે વસ્તુની વિતકણા કરવામાં આવે. આવેચન કરવામાં આવે તે વિતર્ક અર્થાત્ શ્રુતજ્ઞાન વિચારને અભિપ્રાય છે અર્થ વ્યંજન અને યોગનું સંક્રમણ પરમાણુ આદિ દ્રવ્ય અથવા પર્યાય અર્થ કહેવાય છે તેને વાચક શબ્દ ભંજન કહેવાય છે અને કાય વચન તથા મનને વ્યાપાર યોગ કહેવાય છે. સંક્રમણને અર્થ થાય છે ઉલટફેર થવું. કાયાગ આદિની ફેર-બદલીને વિચાર કહે છે. આત્મા આદિ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ Page #225 -------------------------------------------------------------------------- ________________ કાઈ એક દ્રવ્યનુ આલમ્બન લઇને થનારૂ ધ્યાન તે દ્રવ્યને છેડીને પર્યાં. યમાં ચાલ્યું જાય છે પર્યાયનુ ચિન્તન કરતાં કરતાં દ્રવ્યનું ચિન્તન કરવા લાગે છે આ અથ'નું સંક્રમણ કહેવાય છે, વ્યંજનની સત્ક્રાન્તિના અથ એવા થાય છે કે શ્રુતના કાઇ એક શબ્દનું ચિન્તન કરતા કરતા બીજા શબ્દનુ ચિન્તન કરવા લાગવું કાયયેાગના અવલમ્બનથી થનારૂં ધ્યાન કદાચિત વચનયોગને આશ્રય લે છે, કદાચિત કોઇ અન્ય ગને આ ચેગસ'ક્રાન્તિ છે આ રીતે અર્થ વ્યંજન અને ચાગનું સોંક્રમણુ થવુ'-વિચાર કહેવામાં આવ્યા છે, કહ્યુ' પણ છે પૂગત શ્રુત અનુસાર, અનેક નયાની અપેક્ષાથી એક દ્રશ્યના ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય આદિ પર્યાયોના અથ, વ્યંજન અને યાગના પરિવર્ત્તનની સાથે ચિન્તન કરવું પૃથકવિતક વિચાર નામક પ્રથમ શુકલધ્યાન કહેવાય છે મા ધ્યાન છદ્મસ્થઅવસ્થામાં થાય છે ૧-સા જે ધ્યાન વાયુત્રિહીન સ્થાનમાં રાખવામાં આવેલા દીપકની માફક નિપ્રકમ્પ હોય છે અને ઉત્પાદ વ્યય તથા ધ્રૌવ્ય આદિમાંથી કોઇ એક પર્યાયનું જ ચિન્તન કરે છે. તે એકત્લવિતર્ક -અવિચ૨ નામક બીજું શુકલ યાન કહેવાય છે. આ ધ્યાન પણુ પૂર્વ ગત શ્રુતના આશ્રયથી થાય છે. ૩-૪૫ ૫૯ના પાંચને આભ્યન્તર તપ વ્યુત્સર્ગ કે દ્રવ્ય કે ભેદ સે દ્વિ પ્રકારતા કા કથન વિશે સુવિદ્દે' ઇત્યાદિ સુત્રા --છ્યુત્સગ એ પ્રફારના છે-દ્રવ્યત્યુત્સગ અને ભાવજ્યુલ્સગ ૮૦ના તત્ત્વાર્થદીપિકા-પહેલા આભ્યન્તર તપના છ ભેદોનું નિરૂપણ કરવામાં આવ્યુ હતુ તેમાંથી પ્રાયસ્થિત્ત આદિનું નિરૂપણુ થઇ ગયું હવે ક્રમપ્રાપ્ત પાંચમાં આભ્યન્તર તપ જ્યુસના દ્રવ્ય અને ભાવના ભેદથી એ પ્રશ્નાર ખતાવીએ છીએ બ્યુટ્સના એ ભેદ છે-દ્રવ્યન્ગ્યુસગ અને ભાવન્મુત્સગ ઉપધિ આદિના ત્યાગ દ્રવ્ય વ્યુત્પ્રગ કહેવાય છે અને કષાયાને ત્યાગ ભાવ્યુત્સગ કહેવાય છે. યુત્સગ ને-કાચેાસ' અને કાયમમત્વત્યાગ પણ કહે છે જેને આશય છે શયન આસન અને સ્થાનમાં કાયની ચેષ્ટાને ત્યાગ તેના પણ એ ભેદ છે--ઈરિક અને યાવહથિક !૮૦ના તવા નિયુ‘કિત -પહેલા પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય અને શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૨૦૯ Page #226 -------------------------------------------------------------------------- ________________ વ્યસર્ગના ભેદથી અભ્યતર તપના છ ભેદ કહેવામાં આવ્યા હતા તેમાંથી પ્રાયશ્ચિત્ત આદિના ભેદ પ્રદર્શન પૂર્વક નિરૂપણ કરવામાં આવ્યું હવે કમ પ્રાપ્ત પાંચમાં આભ્યન્તર તપ વ્યસર્ગના બે ભેદની પ્રરૂપણ કરીએ છીએ વવિધ પ્રકારના કાયિક વ્ય પારને આગમોકત વિધિથી ત્યાગ કરવો વ્યુત્સર્ગ છે. તેના બે ભેદ છે- દ્રવ્યબુસર્ગ અને ભાવવ્યત્સગ બાહ્ય ઉપષિ સંબંધી મમત્વને ત્યાગ કર દ્રવ્યચુતસર્ગ છે, અને આભન્તર ઉપધિ કષાયનો ત્યાગ ભાવવ્યુત્સર્ગ છે. મન વચન, કાયાથી તથા કૃતકારિત અને અનુમોદનથી કષાયોનો ત્યાગ કરે ભાવવ્યુગ કહેવાય છે, ભગવતી સત્ર શતક ૨૫, ઉદ્દેશક માં કહ્યું છે-દ્રય અને ભાવના ભેદથી વ્યુત્સર્ગ બે પ્રકારના છે- આવી રીતે બાહ્ય ઉપધિનો ત્યાગ દ્રવ્યબુત્સર્ગ અને ક્રોધ આદિ આભ્યન્તર ઉપધિનો ત્યાગ ભાવવ્યુત્સર્ગ કહેવાય છે. પ૮ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત “તત્વાર્થસૂત્રની દીપિકા-નિર્યુક્તિ વ્યાખ્યાને સાતમે અધ્યાય સમાપ્તઃ છો શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૨૧૦ Page #227 -------------------------------------------------------------------------- ________________ નિર્જરાકે સ્વરૂપ નિરૂપણ આઠમા અધ્યાયને પ્રારંભ “તો મgો નિકા' ઈત્યાદિ સુત્રાથી – એક દેશથી કર્મક્ષય થ નિર્જર છે ! ૧ છે તત્ત્વાર્થદીપિકા–જીવ આદિ નવ તનું નિરૂપણ કરતા થકા જીવથી લઈને સંવર તત્વ પર્યન્ત સાત તનું નિરૂપણ કરવામાં આવી ગયું, હવે ક્રમ પ્રાપ્ત આઠમાં નિર્જરા તત્વની પ્રરૂપણ કરવાને માટે આઠમાં અધ્યયનને પ્રારંભ કરીએ છીએ– જ્ઞાનાવરણ આદિ કર્મોનું આત્મ પ્રદેશથી છૂટા પડવું અર્થાત વિપાક (કર્મફળના ભેગ) થી અને તપસ્યાથી એક દેશથી વિકાસ થ નિર્જરા છે. જેમ વસ્ત્રમાં લાગેલો મેલ તેને ધોવાથી દૂર થઈ જાય છે તેજ રીતે કમ આત્મ પ્રદેશથી જુદું થઈ જાય છે. જીવરૂપી વસ્ત્રમાં કર્મરૂપી મળને, જ્ઞાનરૂપી જળથી અનશન આદિ તપ અને સંયમ રૂપી ખાર (સેડા) થી પ્રક્ષાલન દ્વારા દૂર થઈ જવું નિર્જરાતત્વ છે. જે ૧ | તત્વાર્થનિર્યુકિતઃ–પહેલા જીવથી લઈને સંવર પર્યત સાત તત્વનું નિરૂપણ કરવામાં આવ્યું, હવે ક્રમાનુસાર આઠમાં નિર્જરાતત્ત્વનું નિરૂપણ કરવા માટે આઠમે અધ્યાય શરૂ કરવામાં આવે છે. વિપાકને પ્રાપ્ત અથવા નહી પ્રાપ્ત જ્ઞાનાવરણ આદિ કર્મોને એકદેશથી ક્ષય થવે આમપ્રદેશથી પૃથક્ થવું નિર્જ છે. પૂર્વોપાર્જીત અને આત્મપ્રદેશની સાથે એકમેક થયેલા કર્મવિપાક દ્વારા અર્થાત્ ફળભાગ દ્વારા બાર પ્રકારના અનશન આદિ તપ દ્વારા ક્ષયને પ્રાપ્ત થઈ જાય છે, તેને જ નિર્જરા કહે છે. આ રીતે આત્મારૂપી વરમાં, દૂધ અને પાણીની જેમ પરસ્પર બદ્ધ જ્ઞાના વરણીય આદિ કર્મ રૂપી રજ-મેલને જ્ઞાનાદિ રૂપ જળથી અને અનશન આદિ તથા પ્રાયશ્ચિત્ત આદિ તપ રૂપી સડાથી શુદ્ધ થઈને દૂર થઈ જવું, નિજ૨ સમજવું જોઈએ. ઉત્તરાધ્યયન સૂત્રના ત્રીસમાં અધ્યયનની છઠી ગાથામાં કહેવામાં આવ્યું છે— પાપકર્મોનો આસવ રોકાઈ જવાથી સંયમી પુરૂષના કરોડો ભામાં સંચિત કર્મોની તપસ્યા દ્વારા નિર્જરા થઈ જાય છે. જે ૧ છે નિર્જરા કે દો ભેદોં કા કથન હા સુષિા વિવાના” ઈત્યાદિ સૂત્રાર્થ–નિર્જરા બે પ્રકારની છે-વિપાકજા અને અવિપાકજા !ારા તત્ત્વાર્થદીપિકા–પૂર્વ સૂત્રમાં જ્ઞાનાવરણ આદિનું એક દેશથી ક્ષય થવા રૂપ નિજ તત્વનું નિરૂપણ કરવામાં આવ્યું છે, હવે તેના ભેદોનું પ્રરૂપણ કરીએ છીએ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૨૧૧ Page #228 -------------------------------------------------------------------------- ________________ નિરાના બે ભેદ છે-વિપાકજા અને અવિપાકજા ઉદયમાં આવેલા ક્રમના ફળને ભગવવા તે વિપાક કહેવાય છે, તેનાથી થનારી નિર્જરા વિપાકજા નિર્જરા કહેવાય છે. શ્રીજી અવિપાકા નિર્જરા જે કર્માંના ફળને ભેગળ્યા વગર જ અનશન પ્રાયશ્ર્ચિત્ત આદિ તપશ્ચર્યા દ્વારા થનારીનિરા છે. નારકી, તિય ચ, મનુષ્ય અને દેવગતિ રૂપ સંસાર મહાસાગરમાં અનાદિ કાળથી ભ્રમણ કરતા થકા જીવને, પરિપાકને પ્રાપ્ત શુષ અને અશુભ કમ ઉડ્ડયાવલિકામાં પ્રવિષ્ટ થઈને અને એમનું ફળ પ્રદાન કરીને દૂર થઈ જાય તેને સવિપાક નિરા કહે છે. પરન્તુ સ્થિતિકાળ પૂર્ણ થયા વગર જ ફાઈ સૌપક્રમિક ક્રિયા વિશેષના સામર્થ્ય થી જે કમ ઉદયમાં લાવવામાં આવે છે અને ઉદયાવલિકમાં પ્રવિષ્ટ કરાવીને ફળ લેગવી લીધા બાદ તે આત્માથી પૃથક્ થઇ જાય છે, તેને અત્રિપાકજા નિજરા કહે છે. જેમ ગરમી આપીને કેરીને સમય થતા પહેલા જ પકાવી લેવામાં આવે છે. તેવી જ રીતે સ્થિતિ ના પરિપાક થતાં અગાઉ જ તપસ્યા આદિ દ્વારા કર્માંને વિપાકાન્મુખ કરી લેવા તે અવિપાકા નિર્જરા છે ॥ ૨ ॥ તત્ત્વાર્થં નિયુકિત---પૂર્વ સૂત્રમાં નિરાનું રૂપ પ્રતિપાદન કરવામાં આવ્યુ, હવે તેના બે ભેદ્દેનું નિરૂપણ કરીએ છીએ નિશ એ પ્રકારની છે-વિપકજા અને અવિપાકજા જ્ઞાનાવરણ આદિ કમેŕ ના જુદા જુદા પ્રકારના જે લાનુભવ વિપાકેદય અનુભવ છે. તે વિપાક કહેવાય છે બધી કમ પ્રકૃતિયાના ફળ ભાગને વિયાકેય મનુભાવ કહેવામાં આવે છે વિવિધ પ્રકારના પાકને પણ વિપાક કહે છે કના વિપાક કોઈવાર તે જ રૂપમાં હાય છે, કે જે રૂપે ખાધ્યુ હોય અને કયારેક અન્યથા પણ હાય છે. તાત્પ એ છે કે કઈ ક્રમ જે પ્રકારના અયવસાયથી જે રૂપમાં માંધવાંમાં આવ્યું છે તે જ રૂપમાં લેાગવવામાં આવે છે અને કોઈ ક્રમના વિપાક અન્યથા રૂપમાં પણ હોય છે, અર્થાત્ અપવત્તના ઉત્તના આદિ કારણેા દ્વારા કર્મોના વિપાક માં તારતમ્ય પણ થઈ જાય છે. તે ક્રમ ફળ રસ અને અનુભાવ પણ કહેવાય છે કેઈ ક`ના અનુભાવ મન્ત્ર અને કોઇને તીવ્ર હાય છે. ત્યારે કયારેક શુભ વિપાક અશુભ વિપાકના રૂપમાં અને અશુભ વિપાક શુભ્ર વિપાકનાં રૂપમાં પરિણત થઈ જાય છે. મધી ક્રમ પ્રકૃતિનું ફળ તેમના નામ પ્રમાણે હાય છે, જેમ કે જ્ઞાનાવરણ પ્રકૃતિનુ ફળ જ્ઞાનને ઢાંકવાનું અને દનાવરણ પ્રકૃતિનુ કુળ દશન શકિતને આચ્છાદિત કરવાનું છે. આવી જ રીતે અન્ય સઘળી કે પ્રકૃતિની ખાખતમાં પણ સમજવું. આવી જ રીતે જ્ઞાનાવરણ આદિ આઠ ક’પ્રકૃતિયામાંથી કાઈ કાઈ કમ પ્રકૃતિ પુદ્ગલ વિપાકિની હાય છે. તેનુ મૂળ પુદ્ગલમાં જ થાય છે. કોઇ કમ પ્રકૃતિ ભવિષાકિની ડાય શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૨૧૨ Page #229 -------------------------------------------------------------------------- ________________ છે. તે અમુક ભવમાં જ અથવા ભવના નિમિત્તથી જ પોતાનું ફળ પ્રદાન કરે છે. કેઈ કર્મપ્રકૃતિ ક્ષેત્રવિપાકી હોય છે. તેનું ફળ ક્ષેત્રના નિમિત્તથી જ થાય છે. કેઈ કર્મપ્રકૃતિ જીવ વિપાકી હોય છે. તેનું ફળ આત્માને જ ભોગવવું પડે છે. અર્થાત આત્મિક ગુણે પર તેને પ્રભાવ હોય છે. આમ ચાર રીતે કર્મને વિપાક થાય છે. કહ્યું પણ છે સંહનન, સંસ્થાન, વર્ણ, સ્પર્શ, રસ. ગબ્ધ, અંગોપાંગ નામ કર્મ, શરીર નામ કમ, અગુરૂ લઘુ નામ પરાઘાત, ઉપઘાત નામ કર્મ, આતષ નામ કમી ઉદ્યોતનામ કર્મ પ્રત્યેક શરીર, સ્થિર અને શુભનામ કમ તથા એમની વિપરીત પ્રવૃતિઓ જેમકે સાધારણ શરીર અસ્થિર અને અશુભ નામ કર્મ, આ બધી નામ કર્માની પ્રકૃતિએ પુદ્ગલ વિપાકી છે. ચાર પ્રકારનું આયુષ્ય કર્મ ભવવિપાકી છે. આનુપૂર્વી પ્રકૃતિ ક્ષેત્ર વિપાકી છે અને શેષ બધી પ્રવૃતિઓ જીવ વિપાકી છે. ૧-૩ શંકા-કર્મને અન્ય અન્ય રૂપમાં હોય અને તેને ફળવિપાક અન્ય રૂપમાં હોય એમ કઈ રીતે હોઈ શકે. ? સમાધાન–જીવ કમફળ ભેગવતે થકે અનાગપૂર્વક અર્થાત્ અજાણપણે જ કર્મનું સંક્રમણ કરી લે છે. ઉત્પાદ વ્યય અને પ્રીવ્ય સ્વરૂપ હોવાના કારણે પરિણમનશીલ આત્મા જ્ઞાનાવરણ આદિ કર્મોનું ફળ ભોગવતે થકે તેમની ઉત્તરપ્રવૃતિઓમાં ફેરબદલી કરી લે છે. આને જ સંક્રમણ કહે છે. આ પ્રકતિસંક્રમણ મૂળ પ્રકૃતિઓનું થતું નથી અથાત્ એક મૂળ પ્રકૃતિ બીજી મૂળપ્રકૃતિના રૂપમાં બદલાઈ શકતી નથી, જેમકે જ્ઞાનાવરણ, દર્શનાવરણના રૂપમાં સંકાન્ત થતી નથી અને દર્શનાવરણ કેઈ બીજી મૂળ પ્રકૃતિના રૂપમાં ફેરવાતી નથી. એક મૂળ પ્રકૃતિનું ઉત્તરપ્રકૃતિમાં સંક્રમણ થાય છે. દા. ત., મતિ જ્ઞાનાવરણ શ્રુતજ્ઞાનાવરણ આદિજ્ઞાનાવરણની પાંચ ઉત્તરપ્રકૃતિઓ છે તેમનામાં પરસ્પર સંક્રમણ થઈ શકે છે. મતિજ્ઞાનાવરણ બદલાઈને શ્રુતજ્ઞાનાવરણ રૂપમાં પરિણત થઈ શકે છે અને શ્રુતજ્ઞાનાવરણ મતિજ્ઞાનાવરણના રૂપમાં સંક્રાન્ત થઈ શકે છે. શ્રુતજ્ઞાનાવરણપ્રકૃતિ અવધિજ્ઞાનાવરણના રૂપમાં, અવધિજ્ઞાનાવરણ મન:પર્યવજ્ઞાનાવરણના રૂપમાં અને મન:પર્યવજ્ઞાનાવરણ કેવળજ્ઞાનાવરણના રૂપમાં સંક્રાત થઈ શકે છે. એવી જ રીતે અન્યાન્ય કર્મોની ઉત્તર પ્રકૃતિએ પણ પરસપર સજાતિય પ્રકૃતિ સાથે બદલાઈ જાય છે. આ નિયમમાં બે અપવાદ છે પ્રથમ એ છે કે આયુષ્ય કર્મની પ્રકૃતિમાં સંરક્ષણ થતું નથી. જેમકે દેવાયુ પ્રકૃતિ મનુષ્પાયુના રૂપમાં અથવા મનુષ્પાયુ બદલાઈને અન્ય કેઈ આયુષ્યના રૂપમાં પલટાતી નથી. બીજો અપવાદ એ છે કે દર્શન મેહનીય અને ચારિત્ર શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૨૧૩ Page #230 -------------------------------------------------------------------------- ________________ મેહનીય પ્રકૃતિઓમાં પણ પરસ્પર સંક્રમણ થતું નથી. દર્શન મેહનીય ચારિત્રમેહનીયના રૂપમાં અને ચારિત્રમોહનીય દર્શનમોહનીયના રૂપમાં બદલાતી નથી. એ તે પહેલા જ કહેવામાં આવી ગયુ છે કે મૂળપ્રવૃતિઓમાં સંક્રમણ થતું નથી એનું કારણ એ છે કે તેમના બન્ધના કારણેમાં મૌલિક ભેદ હોય છે જેમકે જ્ઞાનાવરણ કર્મના બન્ધના કારણે પ્રદોષ અને નિહૂનવ આદિ છે, જ્યારે કે અસાતા વેદનીયના બંધના કારણે દુઃખ–શક આદિ છે. તાત્પર્ય એ છે કે કમનું ફળ ભોગવી લીધા બાદ તે કર્મ આત્મપ્રદેશથી પૂથફ થઈ જાય છે. આકર્મના રૂપમાં પરિણત થઈ જાય છે, તેને વિપાકજા નિર્જરા કહે છે. આ રીતે સંસાર રૂપી મહા સમુદ્રમાં વહેતા આત્માના જે શુભ અશુભકર્મ વિપાકને પ્રાપ્ત થઈ જાય છે ઉદયાવલિકામાં પ્રવિષ્ટ થઈને અને પિતાનું યથાયોગ્ય ફળ પ્રદાન કરીને સ્થિતિને ક્ષય થવાથી આત્માંથી અલગ થઈ જાય છે, તે વિપાકના નિર્જરા કહેવાય છે. જે કર્મ સ્થિતિ પૂર્ણ થતાં અગાઉ જ તપશ્ચરણ આદિ દ્વારા ઉદયાવલિકામાં લાવવામાં આવે છે અને આમ્રફળ, ફણસ સીતાફળ વગેરે ફળોના શીઘ પરિપક્વતાની જેમ, ભોગવી લેવામાં આવે છે, તેવી નિજેરાને અવિપાકના નિજ કહે છે. ૫ ૨ | કર્મક્ષયલક્ષણા નિર્જરા કે હેતુ કથન “નવો વિવાનો નિકઝાઝળો' ઇત્યાદિ સુત્રાર્થ– તપ અને વિપાક નિર્જરાના કારણ છે કે ૩ છે તત્ત્વાર્થદીપિકા–પહેલા કહેવામાં આવ્યું કે વિપાકજા અને અવિપાકજા ના ભેદથી નિર્જરા બે પ્રકારની છે, હવે તેના કારણેની પ્રરૂપણ કરીએ છીએ શરીર અને ઇન્દ્રિઓને તપાવવા, એ તપ છે. અનશનાદિ બાહ્યા અને પ્રાયશ્ચિત્ત આદિ આભતર તપ છે. તપના આમ બે ભેદ છે. કર્મફળનું ભેગવવું વિપાક કહેવાય છે. આ બંને નિર્જરાના કારણ છે. આવી રીતે અનશન આદિ બાહ્ય અને પ્રાયશ્ચિત્ત આદિ આભ્યન્તર તપથી નિર્જરા થાય છે. એવી જ રીતે શુભાશભ ની સુખ દુઃખ રૂ૫ ફળના ઉપભોગ રૂપ વિપાકથી પણ નિર્જરા થાય છે. ૩ તત્વાર્થનિયુક્તિ-પહેલા કર્મક્ષય રૂપ નિર્જરાના સ્વરૂપનું અને ભેદન નિરૂપણ કરવામાં આવ્યું, હવે તેના કારણોનું પ્રરૂપણ કરીએ છીએ શરીર અને ઇન્દ્રિઓને તપાવવા રૂપ તપ બે પ્રકારના છે અનશન આદિ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૨૧૪ Page #231 -------------------------------------------------------------------------- ________________ છ ખાદ્યુતપ છે અને પ્રાયચિત્ત આદિ છ આભ્યન્તર તપ છે. શુભ શુભ કર્માનુ ફળ ભેગવવું વિપાક કહેવાય છે. આ બંને કારણેાથી નિરા થાય છે આવી રીતે કૃત કર્મોના ફળભાગ રૂપ વિપાકથીક ક્ષય રૂપ નિર્જરા થાય છે અનશન અને પ્રાયશ્ર્ચિત્ત આદિ બાર પ્રકારના તપથી પણ ચિર કર્માની નિરા થાય છે. સચિત ઉત્તરાધ્યાન સૂત્રના અધ્યયન ૩૦, ગાથા ૬ માં કહ્યું છે આ રીતે સંયમશીલ પુરૂષ જ્યારે પાપકર્મોના આસત્રના નિરોધ કરી દે છે તે ક્રેડિટ-કાટિ ભવા માં સચિત કર્મોના તપસ્યા દ્વારા ક્ષય કરી દે છે તા ૧ ૫ વ્યાખ્યાનપ્રજ્ઞપ્તિમાં પશુ કહ્યું છે-ઉદયમાં આવેલા ક્રમ જ્યારે ભાગવી લેવા માં આવે છે ત્યારે તેમની નિર્જરા થઈ જાય છે !! ૩ ! તપ કે દો પ્રકારતા કા કથન તો તુવિદ્દો માહિમંતરમેયા' ઇત્યાદિ ત્રા —તપ એ પ્રકારના છે માહ્ય અને આભ્યન્તર ! ૪ ૫ તત્ત્વાથ દીપિકા—અગાઉ કહેવામાં આવ્યુ છે કે તપ અને વિપાકથી નિર્જરા થાય છે, માથી અહી' તપના બે ભેદેતુ નિરૂપણ કરીએ છીએ માહ્ય અને આભ્યન્તરના ભેદથી તપ એ પ્રકારના છે. ખાદ્યુતપ અનશન આદિના ભેદથી છ પ્રકારના છે. આભ્યન્તર તપ પ્રાયશ્ચિત આદિ છે તેના પશુ છ ભેદ છે. આવી રીતે તપના માર ભેદ થાય છે. મારે પ્રકારના તપનું સવિસ્તર વર્ણન ભેદ પ્રભેદસહિત સાતમાં અધ્યાયમાં કરવામાં આવ્યું છે ત્યાં જોઈ લેવા ભલામણ છે જા અનશન તપ કે ઠો બેઠોં કા કથન ‘તત્ત્વ વાદિણ ગળલળતવે' ઇત્યાદિ । સૂત્રા - ખાહ્ય તપ અનશનના ભેદ ઈવરિક અને યાવથિક છે. પપ્પા તત્ત્વાર્થદીપિકા—મ !—માર પ્રકારના તપ નિર્જરાના હેતુ છે, એ પહેલા કહેવામાં આવ્યું છે, હવે પ્રથમ બાહ્ય તપ અનશનના એ લેદોનું કથન કરીએ છીએ. પૂર્વોક્ત છ પ્રકારના બાહ્ય તપેામાંથી અનશનના બે ભેદ છે ઈત્યકિ અને યાવત્કથિક, ઘેાડા વખત માટે જે અનશન કરવામાં આવે છે તે ઈન્વ રિક અનશન કહેવાય છે અને જે અનશન જીવનપર્યન્ત માટે કરવામાં આવે છે, તેને યાવત્કથિક કહે છે. અલ્પકાલીન અનશન ઇષ્ટિ છે અને જ્યાં આ મનુષ્ય છે ’ એવા વ્યવહાર થતા રહે અર્થાત્ જે અનશન " સુધી શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૨૧૫ Page #232 -------------------------------------------------------------------------- ________________ જીવનપર્યન્ત રહે તે યાવત્રુથિક કહેવાય છે. આ રીતે અલ્પકાલિન હોવાથી ઇરિક અને જીવન વ્યાપી હોવાથી યાવસ્કથિક અનશન કહેવાય છે. પા નરવાથનિયતિ–પહેલા બતાવવામાં આવ્યું છે કે તપ નિર્જરાનું કારણ છે. હવે અનશન આદિ છ પ્રકારના બાહ્યતમાં પ્રથમ ગણાવેલા અનશન તપના બે ભેદનું કથન કરીએ છીએ બાર પ્રકારના તપોમાં અનશન નામક પ્રથમ તપના બે ભેદ છે-- ઈવારિક અને યાવત્રુથિક જે અનશન તપ મર્યાદિત કાળ સુધી કરવામાં આવે છે તે ઈવરિક કહેવાય છે. અન્તિમ તીર્થંકર શ્રી. મહાવીરસ્વામીના શાસન કાળમાં નવકારસીના પ્રત્યાખ્યાન કાળથી આરંભ કરીને ચતુર્થભક્ત ષષ્ઠભક્ત આદિના ક્રમથી છ માસ સુધીનું અનશન તપ થતું હતું. આદિતીર્થકર શ્રીષભદેવના શાસનમાં નવકારસી વ્યાખ્યાન કાળથી આરંભ કરીને ચતુર્થભત પૃષ્ઠભકત વિગેરેના ક્રમથી એક વર્ષ સુધીનું અનશન તપ થાય છે. મધ્યના બાવીસ તીર્થકરોના સમયમાં નવકારસીના પ્રત્યાખ્યાનથી લઈને ચતુર્થભક્ત આદિના કમથી આઠમાસ સુધી અનશન તપને ઉલ્લેખ જોવા મળે છે. જીવનપર્યત માટે જે અનશન કરવામાં આવે છે તે યાવસ્કથિક અનશન કહેવાય છે. પપાતિકસૂત્રમાં કહ્યું છે--અનશન તપ કેટલા પ્રકારના છે ? ઉત્તરઅનશન તપ બે પ્રકારના કહેવામાં આવ્યા છે-જેવાકે -ઈત્વરિક અને થાવત્કથિક પાપા ઇત્વરિકતપ કે અનેકવિધત્વ કા નિરૂપણ “પુરિ અળવિ ઈત્યાદિ ! સવાથ-ઈત્વરિક તપ ઉપવાસ છઠ આદિના ભેદથી અનેક પ્રકારનું છે. હું તરવાથદીપિકા–પહેલા છ પ્રકારના બાહ્ય તપશ્ચરણેમાંથી અનશન નામક પ્રથમ તપના બે ભેદ કહેવામાં આવ્યા હવે પ્રથમ ભેદ ઈ–રિક તપના ચતુર્થ લત આદિ અનેક ભેનું નિરૂપણ કરીએ છીએ ઈત્વરિક અર્થાત્ અલ્પકાલિક અનશન તપ અનેક પ્રકારના કહેવામાં આવ્યા છે જેમકે-ચતુર્થભક્ત, ષષ્ઠભકત, અષ્ઠમભક્ત દશમભકત દ્વાદશભકત, ચતુર્દશભકત ષોડશભકત અર્ધ માસિકભકત મસિકભકત, દ્વિમાસિકભકત ત્રિમા સિકલકત ચાતુર્માસિકભકત, પંચમાસિકભકત, ષામાસિકભકત એવી જ રીતે અષ્ટમાસિકભક્તથી લઈને વર્ષ પર્યતનું અનશન તપ પણ સમજવું, આમાં એક ઉપવાસ ચતુર્થભકત કહેવાય છે, લગાતાર બે ઉપવાસને ષષ્ટભકત કહે શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૨૧૬ Page #233 -------------------------------------------------------------------------- ________________ છે, ત્રણ ઉપવાસને અષ્ટમભકત કહે છે. આગળ પણુ આ જ પ્રમાણે-સ્વય સમજી લેવા જોઈએ. ॥૬॥ તત્ત્વાથ નિયુકિત-પહેલા અનશન તપતા એ ભેદ કહેવામાં આવ્યા-ઇકિ અને યાવત્કથિક હવે ઈરિક તપના અનેક ભેદ્યાનું વિધાન કરીએ છીએ— ઇત્યકિ અર્થાત્ અલ્પકાલિક તપ અનેકપ્રકાના છે ચતુર્થ ભકત ષષ્ઠલકત અને આદિ શબ્દથી અષ્ટમભકત દશમભકત દ્વાદશભકત ચતુર્દશલકત, ષોડશભકત અર્ધમાસિકભકત માસિકભકત, ત્રૈમાસિકભકત, ત્રિમાસિકભકત, ચતુર્મા સિકલકત પાંચમાસિકભકત ષામાસિકભકત-એવી રીતે એક વર્ષ સુધીના ત્યારેક અનશન તપ સમજી લેવા જોઇએ. લગાતાર ચતુ ભકત એક ઉપ્વાસ કહેવાય છે. લગાતાર એ દિવસના ઉપવાસ ષષ્ઠભકત, લગાતાર ત્રણ દિવસના ઉપવાસ અષ્ટમમત, ચાર દિવસના ઉપવાસ દશમભકત, લગાતાર પાંચ દિવસના ઉપવાસ દ્વાદશભકત છ દિવસના ઉપવાસ ચતુર્દ શલકત લગાતાર સાત દિવસના ઉપવાસ ષોડશભકત લગાતાર પદર દિવસના ઉપવાસ ધમાસભકત અને લગાતાર ત્રીસ દિવસેાના ઉપવાસ માસિકભકત કહેવાય છે. નિર ંતર સાઈઠ દિવસે સુધિના ઉપવાસ દ્વમાસિકભકત, લગાતાર નેલું” દિવસે સુધીના ઉપવાસ ત્રૈમાસિકભકત, કહેવાય છે લગાતાર, એકસેાવીસ દિવસેના ઉપવાસ ચાતુર્માસિભકત કહેવાય છે, એક સાપચાસ દિવસેાના ઉપવાસ પાંચમાસિકભકત કહેવાય છે અને એકસે એ‘શી દિવસેાના ઉપવાસ ષામાસિકલકત કહેવાય છે, આવિ જ રીતે સવત્સર યન્તનું તપ આગમ આદિથી સ્વય' સમજી લેવુ જોઇએ. ઔપપાતિકસૂત્રના ત્રીજા સૂત્રમાં કહ્યું છે– ઈવરિક તા કાને કહે છે ? ઇરિક તપ અનેક પ્રકારના છે જેવા કે-ચતુ ભકત અષ્ટમભકત શમલકત દ્વાદશભકત, ચતુર્દ શભકત, ષોડશભકત, અશ્વ માસિકભકત, માસિકલકત, ત્રૈમાસિકભકત ત્રૈમાસિકભકત, ચાતુર્માસિકભક્ત પાંચમાસિકભકત ષામાસિકભકત ઈત્યાદિ પ્રા શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૨૧૭ Page #234 -------------------------------------------------------------------------- ________________ અનશન તપ કે વાવત્કથિક કે દો પ્રકાર કા કથન ‘નાવષિષ સુવિદ્દે’ ઇત્યાદિ ! સુત્રા –યાવત્કથિક અનશન એ પ્રકારના છે, પાદપાપગમન અને ભકતપ્રત્યાખ્યાન પ્રાણા તત્ત્વાથ દીપિકા પહેલા ઇરિક નામક અનશન તપના ચતુર્થ ભકત આદિ અનેક ભેદોનું પ્રતિપાદન કરવામાં આવ્યું, હુવે ખીજા સે યાવકૅથિક અનશન તપના એ વિકલ્પ મતાવીએ છીએ જીવનપર્યન્ત કરવામાં આવતુ અનશન તપ યાવત્કથિક કહેવાય છે તેના બે ભેદ છે-પદપાપગમન અને ભકતપ્રત્યાખ્યાન પાદપ અર્થાત્ વૃક્ષની જેમ નિશ્ચલ થઈને હલન-ચલનને રીકીને સ્થિર થવું પાદપેપગમન કહેવાય છે. તાપય એ છે કે જેમ વૃક્ષની કાપેલી ડાળી નિશ્ચલ થઈ ને પડી રહે છે, તેવી જ રીતે બધી જાતના આહાર ત્યજી દઈને સઘળી શારીરિક ચેષ્ટાઓના ત્યાગ કરીને સ્પદનહીન અવસ્થામાં રહેવુ. પાદપાપગમન અનશન કહેવાય છે, અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય રૂપ ચાર પ્રકારના અથવા પાનને માદ કરીને ત્રણ પ્રકારના આહારને આજીવન ત્યાગ કરવા ભકતપ્રત્યાખ્યાન અનશન કહેવાય છે. સૂત્રમાં પ્રયુકત-ચ શબ્દથી ઇંગિતમરણુ નામક ચાવઋર્થિક અનશનનું પશુ ગ્રહણ કરવામાં આવેલ છે, આ રીતે યાવકૅથિક અનશન ત્રણ પ્રકારના છે—(૧) પાદપાપગમન (૨) ઈંગિતમરણુ અને (૩) ભકતપ્રત્યાખ્યાન. અહી ઈંગિતના અથ થાય છે-શાસ્ત્રમાં વિહિત એક વિશેષ પ્રકારની ક્રિયા, તેનાથી વિશિષ્ટ મરણુ ઈંગિતમરણુ કહેવાય છે. ઘણા તત્ત્વાથ નિયુક્તિ—પહેલા ઈરિક અને યાવત્કથિકના ભેદથી અનશન તપ એ પ્રકારના કહેવામાં આવ્યા છે, આમાંથી પ્રથમ ઈત્વરિક તપનું પ્રતિપાદન કરવામાં આવ્યુ હવે યાવકથિક નામક બીજા તપનું પ્રતિપાદ્યન કરીએ છીએજીવનપર્યન્ત માટે કરવામાં આવતુ અનશન તપ એ પ્રકારનું છે— પાપાપગમન અને ભરતપ્રત્યાખ્યાન પાઇપ અર્થાત વૃક્ષની માફક સ્પન્દનહીન શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૨૧૮ Page #235 -------------------------------------------------------------------------- ________________ થઈને નિશ્ચલ રૂપમાં સ્થિત થવું પાપગમન અનશન છે. આ અનશન તપમાં ચારે પ્રકારના આહાર ત્યાગીને અને શરીરની સેવા-શુશ્રુષા આદિ ક્રિયાઓને પરિહાર કરીને વૃક્ષની માફક નિશ્ર્ચલપણે અવસ્થિત થઈ ને રહે છે આથી જ આને પાદાપગમન કહે છે. અશન, પાન. ખાદ્ય અને સ્વાદ્ય એ ચારે પ્રકારના આહારીના અથવા પાન સિવાય ત્રણ પ્રકારના આહારના ત્યાગ કરવા ભકત પ્રત્યાખ્યાન નામક બીજી યાવકથિક અનશન તપ કહેવાય છે. આમાં પાદપાપગમન નામક પ્રથમ યાવકૅથિક અનશન તપમાં શરીર ના હલન-ચલનને પણ ત્યાગ કરવામાં આવે છે. પરંતુ ખીજા ભકત પ્રત્યાખ્યાન તપમાં શરીરના હલન ચલનના ત્યાગ થતા નથી. સૂત્રમાં પ્રયુકત ચ * શબ્દથી ઇંગિતમરજીનું ગ્રહણ કરવામાં આવે છે, કારણ કે કોઈ-કોઈ સ્થળે યાવકથિક તપ ત્રણ પ્રકારના પણ કહેવામાં આવ્યા છે. શાસ્ત્રમાં પ્રતિપાદિત એક વિશિષ્ટ પ્રકારની ક્રિયાને ઈંગિત' કહે છે, તેનાથી ચુત મરણુ ઈંગિતમરણુ કહેવાય છે. શેષ એ પાદપેાગમન અને ભકતપ્રષાખ્યાન પહેલા જ મતાવવામાં આવી ગયા છે. આગમમાં ચાવત્કંચિક નામક તપ એ પ્રકારના જોવામાં આવે છે. ઔપાતિકસૂત્રમાં કહ્યું પણ છે. ચાવત્કથિક અનશનના કેટલા ભેદ છે ? વ્યાવકથિકના બે ભેદ છે-પદપેાપગમન અને લકતપ્રત્યાખ્યાન પાદપઠપગમન તપ કે દ્વિ પ્રકારતા કા નિરૂપણ ‘એવામળે સુવિદું ઇત્યાદિ । સુત્રા-પાપાપગમન તપ એ પ્રકારના છે-વ્યાધાતિમ અને નિોંધાતિમ આ તપ નિયમથી પ્રતિક્રમ* હિત સેવાશુશ્રુષાવજિત ! અને પ્રકારના હાય છે ! " ! G L શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ of ૨૧૯ Page #236 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થદીપિકા પહેલા કહેવામાં આવ્યું. કે યાવહથિક તપ એ પ્રકાર ના છે- પાપાપાગમન અને ભકતપ્રત્યાખ્યાન હવે પાપાપગમનના લેટ્ટાનું પ્રતિપાદન કરીએ છીએ એ પૂર્વોક્ત પાદપાપગમન તપના બે ભેદ છે- વ્યાઘાતિ અને નિર્વ્યાઘ્રાતિમ જે તપમાં સિંહ, વાઘ, દાવાનલ આદિના ઉપદ્રવ હાય તે વ્યાઘાતિમ કહેવાય છે અને સિંહ, વાઘ, દાવાનલ આદિના ઉપદ્રવરૂપ વ્યાઘાતથી રહિત પાદાપુગમન તપ નિર્માંધાતિમ કહેવાય છે. આ બંને જ પ્રકારના પાઇપેપગમન તપ નિયમથી અપ્રતિકમ જ હાય છે અર્થાત્ ન તા એમનામાં હુલન ચલન કરવામાં આવે છે અથવા ન તા ઔષધાપચાર આદિ કોઇ પ્રકારની શારીરિક સેવા શુશ્રુષા કરવામાં આવે છે ! ૮ ॥ તત્ત્વાર્થ નિયુ કિત-યાવથિક અનશનના એ ભેઢ-પાદાપગમન અને ભક્તપ્રત્યાખ્યાન કહેવામાં આવ્યા છે હવે પાપાપગમનના બે ભેદ્યનુ પ્રતિપાદન કરીએ છીએ પૂર્વોક્ત પાદપાપગમન નામક યાવકથિક અનશન તપ એ પ્રકારના છે— વ્યાઘાતિમ અને નિર્માંધાતિમ, વ્યાઘાત અર્થાત્ વિષ્રથી જે યુક્ત હાય તે વ્યાઘાતિમ અને જે વિદ્મ રહિત હોય તે નિર્માંધાતિમ કહેવાય છે. ઉપદ્રવ સિ'હ, વાઘ, રીછ, તરક્ષ તથા દાવાનલ આદિ દ્વારા થાય છે. આ વ્યાઘાતિમ અને નિષ્ણાતિમ અને પ્રકારના પાપાપગમન નિયમથી અપ્રતિકમ જ હાય છે અર્થાત્ શારીરિક હલન ચલન આદિ ક્રિયાથી રહિત જ હાય છે. અને એમા ઔષધ।પચાર પણ કરવામાં આવતા નથી. ઔપપાતિક સૂત્રમાં કહ્યુ છે ? પ્રશ્ન-પાદાપગમનના કેટલા ભેદ છે. ઉત્તર-પાદપેાપગમન એ પ્રકારના કહેવામાં આવ્યા છે—ન્યાધાતિમ અને નિર્માંધાતિમ આ બંને જ પ્રકારના પાદાપગમન નિયમથી પ્રતિકમ રહિત જ હાય છે !! ૮ ॥ ભત્ત્વપ્રત્યાખ્યાન કે દો પ્રકારતા કા નિરૂપણ ‘મરવાળે તુવિદ્' ઇત્યાદિ ! સૂત્રાર્થ --ભકતપ્રત્યાખ્યાન બે પ્રકારના છે—બ્યાાતિમ અને નિર્વ્યાઘાતિમ. આ અને નિયમતઃસપ્રતિકમ હોય છે !! ૯ u તત્ત્વાર્થદીપિકા--આની અગાઉ વ્યાઘાતિમ અને અભ્યાઘાતિમના ભેદ થી એ પ્રકારના પાદપાપગમન તપનું નિરૂપણ કરવામાં આવ્યું, હવે ભકતપ્રત્યાખ્યાન નામક બીજા યાવત્કથિક તપનું નિરૂપણ કરીએ છીએ પૂર્વક્તિ ભકતપ્રત્યાખ્યાન તપના એ પ્રકારના છે-ન્યાલાતિમ અને નિોઘાતિમ. વ્યાઘાતના અથ છે વિશ્ન, જે એથી યુક્ત ડાય તે વ્યાધાતિમ અર્થાત્ શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૨૨૦ Page #237 -------------------------------------------------------------------------- ________________ વિઘયક્ત જેમાં કઈ પ્રકારનું વિધ્ર ન આવે તે નિર્ચાઘાતિમ કહેવાય છે. આ બંને જ પ્રકારના ભકતપ્રત્યાખ્યાન નિયમથી સપ્રતિકર્મ જ હોય છે. અર્થાત્ આમાં ચાલવું ફરવું આદિ ક્રિયા વજિત નથી. આમાં બાહ્ય ઔષધને ઉપચાર પણ કરી શકાય છે અને વૈયાવૃત્ય પણ કરી કરાવાઈ શકે છે કે હું તવાથનિર્યુક્તિ-- પહેલા વ્યાઘાતિમ અને નિવ્યઘાતિના ભેદથી પાદપિપગમનના બે ભેદનું પ્રતિપાદન કરવામાં આવ્યું હવે ભકતપ્રત્યાખ્યાનના પણ બે ભેદનું કથન કરીએ છીએ પૂર્વોક્ત ભકતપ્રત્યાખ્યાન તપ પણ બે પ્રકારના છે વ્યાઘાતિમ અને નિર્માઘાતિમ. જે ભકત પત્યાખ્યાન વ્યાઘાત અર્થાત્ વિઘથી યુકત હોય તે વ્યાઘાતિમ અને જેમાં કઈ પ્રકારનું વિધ્ર ન હોય તે નિવ્યથાતિમ કહેવાય છે. પાતિક સૂત્રના ૩૦ માં સૂત્રમાં કહ્યું છે ભકતપ્રત્યાખ્યાનના કેટલા ભેદ છે ? ભકતપ્રત્યાખ્યાનના બે ભેદ છે યથા વ્યાઘાતિમ અને નિવ્યવતિમ આ અને પ્રકારના લકતપ્રત્યાખ્યાન નિયમથી પ્રતિકર્મ યુકત જ હોય છે. જે ૯ છે સુત્રાર્થ – અવમેદારિક નામનું તપ બે પ્રકારનું છે દ્રવ્ય, અવમેદારિકા અને ભાવ અવમોદરિકા ૧૦ . તત્વાર્થદીપિકા-ઈવરિક અને યાવસ્કથિક બંને પ્રકારના અનશન તપનું નિરૂપણ કરવામાં આવી ગયું, હવે બીજા બાહા તપ અવમેરિકા (ઉનેદર) ના સ્વરૂપનું પ્રતિપાદન કરીએ છીએ. અવમદરિયાકે સ્વરૂપ નિરૂપણ અવમ અર્થાત્ ઉન (ઓછું) ઉદર જે ભેજનમાં હોય તેને અવાદર કહે છે. જે ક્રિયામાં અવાદર હોય તે અવમેદરિકા આ એક પ્રકારની તપશ્ચર્યા છે. આના બે ભેદ છે દ્રવ્ય અવમદરિકા અને ભાવ અવમોદરિકા આહાર ઉપધિ આદિ બાહ્ય વસ્તુઓમાં ઘટાડે કર દ્રવ્ય અવમેદરિકા છે અને ક્રોધાદિ કષાયોમાં ઘટાડો કરે ભાવ અમદરિકા છે ૧૦ તત્વાર્થનિર્યુકિત-આની પહેલાં પ્રથમ બાહ્યતપ અનશનના યાવકયિક અને ઇત્વરિત ભેદનું વિસ્તારપૂર્વક નિરૂપણ કરવામાં આવ્યું છે, હવે કમપ્રાપ્ત દ્વિતીય બાહ્યતપ અવમેરિકાના સ્વરૂપનું પ્રતિપાદન કરીએ છીએ શ્રી તત્વાર્થ સૂત્ર ૨ ૨૨૧ Page #238 -------------------------------------------------------------------------- ________________ જે ભજનમાં ઉદર ઉન (ઓ) હેય તે ભેજન અવમંદર કહેવાય છે તે જે ક્રિયામાં હોય તે અવમદરિકા. અવમદરિકા એક પ્રકારની તપશ્ચર્યા છે એના બે ભેદ છે દ્રવ્ય અવમદરિકા અને ભાવ અવમોદરિકા. બાહ્ય વસ્તુઓનું ઓછાપણું કરવું દ્રવ્ય અવમેદરિકા છે જ્યારે કષાયાદિ વિકારભાવને એ છે કરે એ ભાવ અવમેદારિકા છે. ઔપપાતિક સૂત્રના ત્રીસમા સૂત્રમાં કહેલ છે પ્રશ્ન-અમેરિકાના કેટલા ભેદ છે ? ઉત્તર-અવમોદરિકા બે પ્રકારની છે દ્રવ્ય અવમોદરિકા અને ભાવ અવમેરિકા | ૧૦ | “કોમોડ્યિા ત સુવિ” ઈત્યાદિ દ્રવ્યાવમોદરિયાકે દો ભેદોં કા કથન સૂત્રાર્થ દ્રવ્ય અમેરિકા તપ બે પ્રકારનું છે–ઉપકરણદ્રવ્ય અવમદરિકા અને ભક્ત પાન દ્રવ્ય અમેરિકા ૧૧ છે તત્વાર્થદીપિકા-પહેલા અવમોદરિકા તપના દ્રવ્ય અને ભાવની અપેક્ષાથી બે ભેદ કહેવામાં આવ્યા. હવે દ્રવ્ય અવમદરિકા તપના બે ભેદની પ્રરૂપણા કરીએ છીએ– દ્રવ્ય અવમદરિકા તપ બે પ્રકારના છે–ઉપકરણદ્રવ્ય અવમેરિકા અને ભક્તપાનદ્રધ્યાવમોદરિકા વસ્ત્ર, પાત્ર દેરા સહિત મુહપત્તિ આદિ ઉપકરણની અલપતાને ઉપકરણ દ્રવ્ય અવમોદરિકા કહે છે અને ભોજન પાનની અલ્પતાને ભક્તપાન દ્રવ્ય અવમદરિકા કહે છે કે ૧૧ - તવાથનિર્યુકિત–પહેલાં અમેરિકા બાહા તપના દ્રવ્ય અને ભાવની અપેક્ષાથી બે ભેદ બતાવાયા, હવે દ્રવ્ય અમેરિકા તપની પ્રરૂપણ કરીએ છીએ દ્રવ્ય અવમેદરિકા તપના બે ભેદ છે ઉપકરણ દ્રવ્ય અમેરિકા અને જાપાન દ્રવ્યાવદરિકા વસ્ત્ર, પાત્ર આદિ ઉપકરણ સંબંધી ઉનેદરીને ઉપકરણ દ્રવ્ય અમેરિકા તપ કહે છે અને આહાર પાણી સંબંધી ઉનેદરીને ભોપાનદ્રવ્ય અમેરિકા કહે છે ઔપપાતિક સૂત્રના ત્રીસમાં સૂત્રમાં કહ્યું છે પ્રશ્ન--દ્રવ્ય-અમેરિકાના કેટલા ભેદ છે. ? ઉત્તર--દ્રવ્ય અમેરિકાના બે ભેદ છે ઉપકરણદ્રવ્ય અમેરિકા અને ભક્તપાન દ્રવ્ય અવમેદરિકા ૧૧ “વરણ સુશોમોરિયા ઈત્યાદિ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૨૨ ૨ Page #239 -------------------------------------------------------------------------- ________________ ઉપકરણ દ્રવ્યાવમોદરિયાકે ત્રિવિધ પ્રકારતા કા નિરૂપણ સૂત્રાર્થ –-ઉપકરણગ્ય અવમદરિકાના ત્રણ ભેદ છે એક વસ્ત્ર, એક પાત્ર અને ત્યકતપકરણુસ્વાદનતા છે ૧૨ છે તાવાર્થદીપિકા--દ્રવ્ય અવમેદરિકાના બે ભેદનું પ્રરૂપણ કરવામાં આવ્યું ઉપકરણ દ્રવ્ય અમેરિકા અને ભક્તપાનદ્રવ્ય અવમેરિકા હવે આ માંથી પહેલા ભેદ ઉપકરણ દ્રવ્ય અમેરિકાના ત્રણ ભેદનું પ્રતિપાદન કરીએ છીએ ઉપકરણદ્રવ્ય અવમેદરિકા ત્રણ પ્રકારની છે એક વસ્ત્ર, એકપાત્ર અને ત્યકતપકરણુસ્વાદનતા વસ્ત્ર પાત્ર એક જ પેળી અને દેરા સહિતની મુખવસ્ત્રિકા બીજુ ન હોવું એક વસ્ત્ર અવમોદરિકા છે એવી જ રીતે એક જ પાત્ર રાખવું એક પાત્ર અવમેદરિકા છે. વાસણ, ઉપકરણ આદિમાં મેહને પરિત્યાગ કરે ત્યતેપકરણુસ્વાદનતા અમેરિકા કહેવાય છે, ૧૨ છે તત્વાર્થનિર્યુકિત–પહેલાં દ્રવ્ય અમેરિકાના બે ભેદેનું કથન કરવા માં આવ્યું હવે ઉપકરણુદ્રવ્ય અવમદરિકાના ત્રણ ભેદ્યનું કથન કરીએ છીએ ઉપકરણદ્રવ્ય અવમોદરિકા ત્રણ પ્રકારની છે વસ્ત્ર, પાત્ર આદિ ઉપકબુદ્રવ્યોના વિષયમાં ઉનેદરી હેવી ઉપકરણદ્રવ્ય અવમદરિકા કહેવાય છે. તેના ત્રણ ભેદ આ પ્રમાણે છે (૧) એક વસ્ત્ર દેશ સહિત સુખત્રિકાની સાથે એક ચેળપટ જ રાખ બીજું કઈ પણ વસ્ત્ર ન રાખવું (૨) પાત્ર એકથી અધિક પાત્ર ન રાખવા અને (૩) ત્યકતાપકરણુસ્વાદનતા વાસણ પાત્ર આદિ ઉપકણે પર મૂછ મમતા ન હતી. આ ત્રણ પ્રકારની ઉપકરણદ્રવ્ય અવમેરિકા સમજવી જોઈએ પપાતિકસૂત્રના ત્રીસમાં સૂત્રમાં કહ્યું છે પ્રશ્ન-ઉપકરણદ્રવ્ય અમેરિકા કોને કહે છે ? ઉત્તર-ઉપકરણ દ્રવ્ય અવમેદરિકા ત્રણ પ્રકારની કહેલી છે એક વસ્ત્ર, એકપાત્ર અને ત્યકતપણુસ્વાદનતા | ૧૨ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૨૨૩ Page #240 -------------------------------------------------------------------------- ________________ ભત્કપાન દ્રવ્યાવમોદરિયાકે અનેક વિધતા કા નિરૂપણ “મત્તાન સુન્નોનો ” ઈત્યાદિ સૂત્રાર્થ–આઠ કવલ માત્ર જ આહાર કરવા આદિના ભેદથી ભક્તપાન દ્રશ્ય અવમેદરિકા તપ અનેક પ્રકારના છે. મે ૧૩ છે તત્વાર્થદીપિકા–પહેલાં ઉપકરણદ્રવ્ય અવમોદરિકાના ત્રણ ભેદ કહેવામાં આવી ગયા છે હવે ભક્તપાનદ્રવ્ય અવમેદકરિકાનું નિરૂપણ કરીએ છીએ ભક્ત પાનદ્રવ્ય અવમોદરિકા તપ અનેક પ્રકારના છે. અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય, આ ચાર પ્રકારના આહાર ભક્ત પાનદ્રવ્ય કહેવાય છે. આનાથી સંબંધ રાખનારી ઉદરીને ભક્ત પાનદ્રવ્ય અવમેરિકા તપ કહે છે. તે જે કે અનેક પ્રકારની છે પણ સ્થૂળભેદની અપેક્ષાથી ત્રણ પ્રકારની છે. ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય. એક કેળીયાથી લઈને આઠ કોળીયા સુધી ખાવું ઉકષ્ટ. નવ કોળીયાથી શરૂ કરીને સેળ કેળીયા સુધી ખાવું મધ્યમ અને સત્તર કેળીયાથી લઈને એકત્રીસ કેળીયા સુધી ખાવું જઘન્ય ભક્ત પાનદ્રવ્ય અમદરિકા છે. આમાં એક બે કેળીયાની ન્યૂનાધિકતાને કારણે અનેક અવાન્તર ભેદ નિષ્પન્ન થાય છે આથી અનેક પ્રકારની છે કે ૧૩ તત્વાર્થનિર્યુકિત–ઉપકરણદ્રવ્ય અવમેદરિકા તપના ત્રણ ભેદનું નિરૂપણ કરવામાં આવ્યું હવે ભક્ત પાનદ્રવ્ય અવમેદરિકા તપની પ્રરૂપણું કરવામાં આવે છે. ભક્ત પાનદ્રવ્ય અવમેદરિકા તપ અનેક પ્રકારના છે” યથા આઠ કેળીયા માત્ર આહાર કર વગેરે અહીં કેળીયાંનું પરિમાણ મરઘીના ઈડાની બરાબર સમજવું જોઈએ. પ્રધાન રૂપથી આ અવમદરિકા તપ ત્રણ પ્રકારના છે ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય, પુરૂષને પરિપૂર્ણ આહાર બત્રીસ કોળીયા પ્રમાણ માનવામાં આવે છે. આમાંથી એક કોળીયાથી લઈને આઠ કેળીયા સુધી આહાર કર ઉત્કૃષ્ટ અવમેરિકા તપ છે. નવ કેળીયાથી લઈને સોળ કળીયા સુધી આહાર કરે મધ્યમ અવમૌદર્ય તપ છે અને સત્તર કોળીયા થી આરંભ કરીને એકત્રીસ કળીયા સુધી ખાવું જઘન્ય અવમૌદર્ય છે. આવી રીતે અવમદરિકા તપ જે કે ત્રણ પ્રકારના છે તે પણ એક બે કેળીયા ઓછા કે વધારે ખાવાથી તેના અનેક અવન્તર ભેદ થાય છે અને આથી જ સૂત્રમાં તેને અનેક પ્રકારની કહેવામાં આવેલ છે, શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૨૨૪ Page #241 -------------------------------------------------------------------------- ________________ અન્ય પ્રકારથી અવમેરિકા તપના શાસ્ત્રમાં પાંચ ભેદ કહેવામાં આવ્યા છે એ કારણને લઇને પણ તેના અનેક ભેદ કહી શકાય છે. આ ભેદ આ પ્રમાણે છે (૧) અલ્પાહાર અવમાદકિા (ર) અપાય અવમેાદરિકા (૩) દ્વિભાગપ્રાપ્ત અવમેઇરિકા (૪) પ્રાપ્ત અવમેરિકા અને (૫) કિંચિત ઉન અવમેરિકા આઠ કાળીયા માત્ર આહાર કરવા અલ્પાહાર અવમેરિકા તપ છે મરઘીના ઈંડાની ખરાખર ખાર કાળીયા માત્ર આહાર કરવા અપાધ અવમેરિકા તપ છે, એજ પ્રકારે સેાળ કાળીયા આહાર કરવા દ્વિભાગ પ્રાપ્ત અવમે દરિકા તપ છે, ચાવીસ ઢાળીયા આહાર કરવા પ્રાપ્ત અવમેરિકા તપ છે અને એકત્રીસ કાળીયા, મરઘીના ઈંડાની ખરાખર આહાર કરવા કિચન અવમેદરિકા તપ કહેવાય છે. આ પ્રમાણે જે પુરૂષ મરઘીના ઈંડા જેટલા આઠ કાળીયાના આહાર કરે છે, તેનુ અલ્પાહાર નામક ઉનેદરી તપ હાય છે જે મરધીના ઈંડા ખરાખર ખાર કાળીયા પ્રમાણુ આહાર કરે છે તે અપાધવમેરિકા તપવાળે કહેવાય છે. સેાળ કાળીયાના આહાર પુરૂષના અડધા આહાર ગણાય છે. તે અડધાથી આછે અર્થાત્ ખાર કાળીયા આહાર કરવા અપાય અવમેરિકા તપ છે. જે મરઘીના ઈંડા જેટલા સેાળ કાળીયાના આહાર કરે છે તેના માહાર દ્વિભાગપ્રાપ્ત અવમેદરિકા તપ સમજવા તેને દ્વિતીય ભાગ (અડધા) અવમેરિકા તપ પણ કહે છે. તાત્પ એ છે કે બત્રીસ કાળીયા પુરૂષના પૂર્ણ આહારના સરખા સરખા બે ભાગ કરવામાં આવે તે સેળ સેળ થાય છે આ કારણે સેાળ કાળીયાના આહાર દ્વિ ભાગ પ્રાપ્ત અવમેારિકા તપ સમજવા જોઈએ જે પુરૂષ મરઘીના ઇ'ડાની બરાબર સેાળ કાળીયાના આહાર આવી ચાવીએ કાળીયાના અઢાર કરનારને પ્રાપ્ત ચારકા તપ થે જ રીતે પુરૂષ એકત્રીસ કાળીયાના આહાર કરે છે તેનું તપ ક'ચિહ્ન (થેડુ એક) ઉમાતરી તપ કહેવાય છે, પર'તુ જે પુરૂષ ખત્રીસ કાળીયા પ્રમાણુ આહાર કરે છે તેના આહાર પ્રમાણ પ્રાસ (પૂર્ણ) હોવાથી અવમેરિકા તપ કહી શકાય નહી. જે શ્રમણુ અથવા શ્રમણેાપાસક પરિપૂર્ણ આહારથી એક કાળી પણ ઓછુ ખાય છે તેના જ સબંધમાં એમ કહી શકાય કે આ પ્રકામ રસ લેાજી નથી. આવી રીતે ભક્તપાનદ્રવ્ય અમે દરિકા તપ અનેક પ્રકારના હાય છે. ઔપાપાતિક સૂત્રમાં કહ્યુ` છે શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૨૨૫ Page #242 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન--ભક્તપાનદ્રષ્ય અમેરિકા તપ કેટલા પ્રકારના છે ? ઉત્તર--ભક્તપાનદ્રવ્ય અવમેરિકા તપ અનેક પ્રકારના છે જેમ કે મરઘીના ઈંડા જેટલે આઠ કેળીયા માત્ર આહાર કરવા અલ્પાહાર છે. મરઘીના ઈઇંડા ખરાખર ખાર કાળીયા આહાર કરવા અપાય અવમેરિકા તપ છે, એવી જ રીતે સેાળ કાળીયાના આહાર કરવે દ્વિભાગપ્રાપ્ત અવમા દરિયા છે. ચાવીસ કાળીયાને જે આહાર કરે છે તેનુ કિચિહ્ન અવમેરિકા તપ હોય છે. જે મરઘીનાં ઈંડા જેટલા પૂરા ત્રીસ કૈાળીયાને આહાર કરે છે તેના આહાર પ્રમાણુપ્રાસ કહેવાય છે. જે શ્રમણ નિગ્રન્થ પ્રમાણ પ્રાપ્ત આહાર (ત્રીસ) કાળીયાથી એક પણ કાળીચે આછા આહાર કરે છે તેના વિષયમાં એવુ' ન કહી શકાય કે તે પ્રકામરસ ભેજી છે. આ ભક્તપાનદ્રવ્ય અવમાદરિકા તપ છે. આ રીતે દ્રવ્યાવમાદરિકાનું વિવેચન પૂર્ણ થયું. ૫૧૩ ॥ ભાવાવમોરિકાતપ કા નિરૂપણ ‘મોમોચનને' ઈત્યાદિ સૂત્રા—અલ્પક્રોધ આદિના ભેદથી ભાવ અવમેરિકા તપ અનેક પ્રકારના છે ! ૧૪ ૫ તત્ત્વાર્થદીપિકા-દ્રવ્ય અવમેરિકા તપની વ્યાખ્યા કરવામાં આવી, હવે ભાવ અવમારિકા તપની પ્રરૂપણા કરીએ છીએ આત્માના ક્રોધાદિ વિભાવ પરિણામેાના ઘટાડા કરવા ભાવ અવમેરિકા તપ કહેવાય છે. તેના અનેક પ્રકાર છે. જેમકે ક્રોધ એ કરવા, માન ઓછુ' કરવુ', માયાને ઘટાડવી, લેભ આછા કરવા, વચનની ન્યૂનતા, લહ અને કજીયાની ન્યૂનતા આદિ ક્રોધ મેહુનીયના ઉદયથી ઉત્પન્ન થનારા અસહનરૂપ અક્ષમાપરિણામને ક્રષ કહે છે. તેની અલ્પતા ક્રોધની અલ્પતા છે. જાતિ વગેરેના અભિમાનની ન્યૂનતા માન અલ્પતા છે માયાનું એ છાપણુ, માયાપતા કહેવાય છે. લેાભને પાતળો પાડવા લે ભલપતા અથવા અલ્પલેક્ષ કહે છે. પરિમિત ભાષણને શબ્દાલ્પતા કહે છે. કલહેનેા અભાવ અલ્પકલહુ કહેવાય છે. પરસ્પરમાં ભેદ ઉત્પન્ન કરનાર વચનાને પ્રયાગ ન કરવા અલ્પ ઞઞ છે ૧૪ા તત્ત્વાથ'નિયુક્તિ—દ્રવ્ય અમેારિકા તપની વ્યાખ્યા કરવામાં આવી હવે ભાવ અવમેરિકા તપતું નિરૂપણ કરીએ છીએ અક્ષમા પરિણતિ રૂપ ક્રોધ આદિ વૈભાવિક ભાવાની અલ્પતાને ભાવ અવમેારિકા તપ કહે છે. તેના અનેક ભેદ છે અ૫ક્રોધ, અલ્પમાન, અલ્પમાયા, શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૨૨ ૬ Page #243 -------------------------------------------------------------------------- ________________ અલ્પલભ અપશબ્દ, અલ્પકલહ, અલપ ઝંઝ—આદિ “અલ્પ” શબ્દ મદતા અથવા ન્યૂનતાનું વાચક છે આથી અ૫ક્રોધને અર્થ છે ક્રોધ મોહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થનારા અસહનરૂપ અક્ષમા પરિણતિની ન્યૂનતા અથવા મન્દતા અ૫ ક્રોધ નામક ભાવ અમેરિકા તપ છે એવી જ રીતે જાતિ આદિના અભિમાનની અલપતાને અપમાન તપ સમજવું જોઈએ માયાની અલ્પતા અપમાયા કહેવાય છે. લેભની અલ્પતા અ૫લભ છે. પરિમિત ભાષણને અપશબ્દ કહે છે. કલહને અભાવ અલ્પકલહ છે. પરસ્પરમાં ભેદ ઉત્પન્ન કરનાર વચનના પ્રયોગને ઝંઝ કહેવાય છે અને તેને અભાવ અલપઝંઝ છે–આરીતે ભાવ અમેરિકા તપ અનેક પ્રકારના છે. ઔપપાતિકસૂત્રના ત્રીસમાં સૂત્રમાં કહ્યું છે ભાવ અવમેરિકા તપ કેટલા પ્રકારના છે ? ઉત્તર-ભાવ અવમદરિકા અનેક પ્રકારની છે. અ૫ક્રોધ અપમાન, અપમાયા, અપભ, અલ્પશબ્દ. અ૫કલહ, અ૫ઝંઝ— આદિ આ ભાવ અમેરિકા તપ છે. જે ૧૪ . ભિક્ષાચર્યા તપને અનેકવિધતા કા નિરૂપણ મિલાવરિયા ત’ ઈત્યાદિ સત્રાર્થ–- દ્રાભિગ્રહ ચર આદિના ભેદથી ભિક્ષાચર્યા તપ અનેક પ્રકારના છે. જે ૧૫ છે તત્ત્વાર્થદીપિકા--આની પહેલા અમેરિકા નામક દ્વિતીય બાહ્યતનું વિસ્તારપૂર્વક પ્રરૂપણ કરવામાં આવ્યું, હવે ભિક્ષાચર્યા નામક ત્રીજા તપની પ્રરૂપણ કરીએ છીએ વ્યાભિચહચર આદિના ભેદથી ભિક્ષાચર્યા તપના અનેક ભેદ છે, શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૨૨ ૭ Page #244 -------------------------------------------------------------------------- ________________ અમુક સ્થાને, અમુક કાળમાં, અમુક વસ્તુ ગ્રહણ કરીશ આ રીતે અભિગ્રહ કરીને ભિક્ષાટન કરવુ ભિક્ષાચર્યાં તપ કહેવાય છે. તેના અનેક ભેદ છે-તે આ પ્રકારે છે (૧) દ્રવ્યાભિગ્રહચર-અમુક અશન પાન જ ગ્રહણ કરીશ એ રીતે દ્રવ્ય સંબધી અભિગ્રહ કરીને ભિક્ષાટન કરનાર (૨) ક્ષેત્રાભિગ્રહચર-અમુક સ્થળે જ ગ્રહણુ કરીશ, આ પ્રમાણે ક્ષેત્રસ'મધી અભિગ્રહ કરીને ભિક્ષાટન કરનાર. (૩) કાલાભિગ્રહચર--અમુકકાળમાં જેમકે પૂર્વાંમાં જ ગ્રહણ કરીશ અપરાણુમાં કે મધ્યાહ્નમાં નહી એવા અભિગ્રહ ધારીને ભિક્ષાટન કરનાર એવી જ રીતે (૪) ભાવાભિગ્રહચર (૫) ઉત્ક્ષિસચર (૬) નિક્ષિપ્તચર (૭) ઉક્ષિપ્તનિક્ષિપ્તચર (૮) નિક્ષિપ્તઉક્ષિપ્તચર (૯) વમાનચર (૧૦) સ`હિયમાણુચર (૧૧) ઉપનીતચર (૧૨) અપનીતચર (૧૩) ઉ૫નીતાપનીતચર (૧૪) અપનીતે પનીતચર (૧૫) સંસૃષ્ટચર (૧૬) અસંસૃષ્ટચર (૧૭) તજજાતસ સુટચર (૧૮) આજ્ઞ તચર (૧૯) મૌનચર (૨૦) દ્રષ્ટિલાભિક (૨૧) અદ્રષ્ટિલાભિક (૨૨) પૃષ્ઠલાભિક (૨૩) અપૃષ્ટલાભિક (૨૪) ભિક્ષાલાલિક (૨૫) અભિક્ષાલાલિક (૨૬) અન્તગ્લાયક (૨૭) ઔપનિહિતક (૨૮) પરિમિતષિડપાતિક (૨૯) શુદ્વૈષણિક (૩૦) સખ્યાદત્તિક, આ રીતે ભિક્ષાચર્યા તપ કરનારાએ અનેક પ્રકારના છે અને આ કારણે જ આ તપના પશુ અનેક ભેદુ હાય છે. અમુક પ્રકારના દાતા જો આપશે તે જ ગ્રહણ કરીશ આ રીતે ભાવ સુ'બધી અભિગ્રહ કરીને ભિક્ષાટન કરનાર ભાવાભિગ્રહચર સમજવે જોઈએ એવી જ રાંતે ઉક્ષિપ્તચર વગેરેના અર્થ પણુ સ્વય' સમજી લેવા । ૧૫ । તત્ત્વાથ નિયુ`ક્તિ--પહેલાં આવમાદરિકા નામક દ્વિતીય ખાદ્ય તપનુ સવિસ્તર પ્રરૂપણ કરવામાં આવ્યું. હવે ક્રમપ્રાપ્ત ત્રીજા ભિક્ષાચર્યાં નામક તપ નું ભેદો સહિત સ્વરૂપ પ્રદર્શિત કરીએ છીએ ભિક્ષાચર્યા તપનું* ખીજુ નામ વ્રુત્તિપસિ ંખ્યાત છે. અમુક સ્થાનમાં અમુક કાળમાં, અમુક વસ્તુ જ ગ્રહણુ કરીશ ઇત્યાદિ રૂપથી અભિગ્રહ કરીને ભિક્ષાઢન કરવું ભિક્ષાચર્યો તપ કહેવાય છે. આ તપ દ્રવ્યાભિગ્રહચર આદિ ના ભેદથી અનેક પ્રકારના છે જેમકે-(૧) દ્રવ્યાભિગ્રહચર (૨) ક્ષેત્રાભિગ્રહ ચર (૩) કાલાભિગ્રહચર (૪) ભાવાભિગ્રહચર (૫) ઉક્ષિપ્તચર (૬) નિક્ષિપ્તચર (૭) ઉક્ષિતનિક્ષિપ્તચર (૮) નિક્ષિપ્ત ઉક્ષિપ્તચર (૯) વર્ષમાંનચર (૧૦) (૧૬) સ’સુષ્ટચર (૧૭) તાતસ સુષ્ટચર (૧૮) અજ્ઞાતચર (૧૯) મૌનચર (૨૦) દ્રષ્ટલાભિક (૨૧)અદ્રષ્ટલાભિક (૨૨) દૃષ્કલાભિક (૨૩) પૃષ્ઠલાભિક શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૨૨૮ Page #245 -------------------------------------------------------------------------- ________________ (૨૪) ભિક્ષાલાભિક (૨૫) અભિક્ષાલાભિક (૨૬) અન્નગ્લાયક (૨૭) ઓપનિ. હિતક (૨૮) પરિમિતપિડપાતિક (૨૯) શુદ્ધષણિક (૩૦) સંખ્યાદત્તિક આ રીતે ભિક્ષાચર્યા તપ અનેક પ્રકારના છે. એમનું સ્વરૂપ આ પ્રમાણે છે (૧) દ્રવ્યાભિગ્રહચર-દ્રવ્યસંબંધી અભિગ્રહ ધારીને જે ભિક્ષાટન કરે છે, તે દ્વવ્યાભિ ગ્રહચર કહેવાય છે ભિક્ષાનું પ્રકરણ હોવા છતાં પણ ધર્મ અને ધર્મના અભેદની વિરક્ષા કરીને “ દ્રવ્યાભિચહચર ” એમ કહેવામાં આપ્યું છે. દ્રવ્યા ભિગ્રહ અહીં લેપકૃત આદિ દ્રવ્યસંબંધી સમજવું જોઈએ ભેજનું પાણી આદિ દ્રવ્યથી સંબંધ રાખનાર અભિગ્રહ દ્રવ્યાભિગ્રહ કહેવાય છે. (૨) ક્ષેત્રાભિગ્રહચર– અમુક સ્થાન પર ગ્રહણ કરીશ? આ રીતે ક્ષેત્ર સંબંધી અભિગ્રહ કરીને જે ભિક્ષા કાજે ભ્રમણ કરે છે તે ક્ષેત્રાભિગ્રહચર કહેવાય છે. ક્ષેત્ર સંબંધી અભિગ્રહ ક્ષેત્રાભિગ્રહ છે. (૩) કાલાભિગ્રહચર–પૂર્વાહૂણમાં જ ગ્રહણ કરીશ, અપરાહુણ અથવા મધ્યાહનમાં નહીં એ અભિગ્રહ રાખનાર કાલભિગ્રહચર કહેવાય છે. કાલ વિષયક અભિગ્રહ કાલાભિગ્રહ છે. (૪) ભાવાભિગ્રહચર-અમુક પ્રકારને દાતા શુદ્ધ ભાવથી આપશે તે જ ગ્રહણ કરીશ એ રીતે દાતા સંબંધી અભિગ્રહ રાખીને ભિક્ષાટન કરનાર ભાવાભિગ્રહચર કહેવાય છે, અથવા ગાવા અગર હસવામાં પ્રવૃત્ત પુરૂષ આદિ ના હાથે જ આહા૨ લઈશ એ અભિગ્રહ કર ભાવાભિગ્રહ સમજ. (૫) ઉક્ષિપ્તચર-ગૃહસ્થ પિતાને માટે પાત્રમાંથી કાઢયું હોય તે ઉદ્ધતા કહેવાય છે. જે ભેજનાદિક પિતાના જ માટે વાસણમાંથી બહાર કાઢયું હોય તે જ ગ્રહણ કરીશ એ નિયમ ગ્રહણ કરનાર ઉક્ષિપ્તચર કહેવાય છે. બહાર કાલ) આહારને નિયમ સ્વીકાર કરે ઉક્ષિપ્ત અભિગ્રહ સમજવું જોઈએ, (૬) નિક્ષિપ્તચર–રાંધવાના પાત્રમાંથી કાઢીને જે ભેજના અન્ય પાત્રમાં રાખી દેવામાં આવ્યું હોય તે નિશ્ચિત કહેવાય છે. આવા આહારને જ ગ્રહણ કરવાનો નિયમ લેનાર નિક્ષિપ્તચર છે. નિક્ષિતવિષયક અભિગ્રહ નિક્ષિણાભિગ્રહ સમજવું જોઈએ. (૭) ઉક્ષિપ્તચર–પાક પાત્રમાંથી કાઢી નાખવામાં આવ્યું હોય અને અન્ય સ્થાન ઉપર રાખેલ હોય તે આહાર ઉક્ષિનિક્ષિપ્ત કહેવાય છે. તેને અભિગ્રહ રાખીને ભિક્ષાટન કરનાર ઉક્ષિતનિક્ષિપ્તચર છે. (૮) નિક્ષિપ્તક્ષિપ્તચર--પાકપાત્રમાંથી બહાર કાઢેલ હોય, અન્ય સ્થાન પર રાખી દેવામાં આવ્યું હોય તેને જ ફરી હાથમાં લેવામાં આવ્યો હોય એ આહાર મળશે તો જ ગ્રહણ કરીશ એવો નિયમ અંગીકાર કરનાર નિક્ષિત ઉક્ષિપ્તચર કહેવાય છે. (૯) વલ્યમાનચર–જે પીરસવામાં આવી રહેલે આહાર મળશે તે જ લઈશ એ અભિગ્રહ કરનાર વલ્યમાનચર કહેવાય છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ २२८ Page #246 -------------------------------------------------------------------------- ________________ (૧૦) સૌહિયમાણુચર--અત્યન્ત ઉષ્ણુ આહાર ટાઢા કરવા માટે થાળી વગેરેમાં પાથરવામાં આવ્યા હાય, તેને પુનઃ પાત્રમાં નાખવમાં આવી રહ્યો હોય તે આહાર સંહિયમાણુ કહેવાય છે. આવે! જ આહાર લઈશ, એવી પ્રતિજ્ઞા કરનાર તપસ્વી સહિયમાણુચર છે. (૧૧) ઉપનીતચર--જે લેાજનને કાઈ બીજાએ ગૃહસ્થને માટે મેકલ્યું ઢાય તે ઉપનીત કહેવાય છે અને તેના અભિગ્રહ કરનાર ઉપનીતચર છે. હું તે જ ભાજન ગ્રહણ કરીશ જે ખીજાએ ગૃહસ્થ માટે માલ્યુ હાય એવી આખડી કરવી ઉપનીતાભિગ્રહ છે. (૧૨) અપનીતચર——ગૃહસ્થે કોઈને આપવા માટે અન્યત્ર રાખવામાં આવેલ હાય એવા આહારને ગ્રહણ કરવાના નિયમ સ્વીકાર કરવા વાળા અપનીતચર કહેવાય છે. જે આહાર ખીજાને આપવા માટે કાઢીને અન્યત્ર રાખવામાં આવ્યા હાય, તે આહાર સંખ'ધી અભિગ્રહ અપનીતાભિગ્રહ સમજવા જોઇએ. (૧૩) ઉ૫નીતાપનીતચર--જે આહાર ખીજાને માકલ્યા હોય તે એ સ્થાનાન્તર પર રાખવામાં આવ્યા હાય તા જ તેને લઈશ, એવા અભિગ્રહ કરીને અટન કરનાર તપસ્વી ઉપનીતાપનીતચર કહેવાય છે. (૧૪) અપનીતે પનીતચાર--કાઇને આપવા માટે પાત્રમાંથી કાઢીને મહાર રાખવામાં આય હાય અને તે ગૃહસ્થને ત્યાં માકલી દેવામાં આવ્ય ઢાય તે અપનીતેાપનીત કહેવાય છે. એવા આહારને ગ્રહણ કરવાના અભિગ્રહ કરનાર અપનીતે પનીતચર છે. (૧૫) સસૃષ્ટચર-શાક દાળ આદિથી ભરેલા (ખરડાયેલા) હાથ આદિ થી આપવામાં આવતા આહાર સસૃષ્ટ કહેવામાં આવે છે. તેના એલિગ્રઢ ધારણ કરીને ભિક્ષાર્થે અટન કરનાર સસુષ્ટચર કહેવાય છે (૧૬) અસ’સષ્ટચર-જે હાથ, પાત્ર અથવા ચમચા શાક આદિથી લદાયેલા ન હોય તે અસંસૃષ્ટ કહેવાય છે. આવા હાથ વગેરેથી જ આહાર લેવાની પ્રતિજ્ઞા કરનાર અસસૃષ્ટચર સમજવા જોઇએ (૧૭) તજજ્જાતસ સૃષ્ટચર-જે દ્રવ્યથી હાથ વગેરે તે વસ્તુ લેવાના જે અભિગ્રહ ધારણ કરે છે તે તજાત સ'સૃષ્ટ છે તેનાથી સૃષ્ટચર કહેવાય છે (૧૮) અજ્ઞાતચર-અજ્ઞાત અર્થાત્ અપરિચિત ગૃહસ્થના ઘેરથી જે ભિક્ષા લે તે અજ્ઞાતચર કહેવાય છે. (૧૯) મૌનચર–મૌન ધારણ કરીને ભિક્ષાટન કરનાર (૨૦) દ્રષ્ટલાલિક-પ્રત્યક્ષ જોઇ શકાય તેવા આહાર પાણીના લાભ થવા દ્રષ્ટલાલ કહેવાય છે અથવા જે સૌ પ્રથમ જોવામાં આવે એવા દાતા અથવા ઘરેથી આહાર આદિને લાભ થવા દ્રષ્ટલાભ છે. આવા આહાર વગેરેને જ ગ્રહણ કરવાના નિયમનેા અંગીકાર કરનાર દ્રષ્ટલાભિક કહેવાય છે. શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૨૩૦ Page #247 -------------------------------------------------------------------------- ________________ (૨૧) અદ્રષ્ટલાનિક-અદ્રષ્ટ અર્થાત્ કોઇ વસ્તુથી ઢાંકેલા આહાર પાણીને જેના ઉપયેાગ દાતા વગેરેએ કરી લીધેા હાય તે લેવાની પ્રતિજ્ઞા કરનાર અદૃષ્ટલાભિક કહેવાય છે. અથવા પહેલા કદી પણ ન જોએલા દાતાના હાથથી લેવાના અભિગ્રહ ધારણુ કરનાર અદ્રષ્ટલાભિક કહેવાય છે, (૨૨ પૃષ્ઠલાલિક-શિક્ષાને માટે ઉપસ્થિત શ્રમણને કે શ્રમણ આપ ને શું ખપે ? એવું પૂછીને આપવામાં આવનાર આહારને જ ગ્રહણ કરવાના નિયમ લેનાર પૃષ્ટલાભિક કહેવાય છે. (૨૩) અપૃષ્ટલાભિક--જે ગૃહસ્થ વગર પૂછે આહાર આપશે તેનાથી જ ગ્રહણ કરીશ એવી પ્રતિજ્ઞા કરનાર અસ્પૃષ્ઠલાભિક કહેવાય છે (૨૪) ભિક્ષાલાશિક-કેાઈ જગ્યાએથી અથવા ગૃહસ્થથી યાચના કરીને કોઈ ગૃહસ્થ તુચ્છ મલ્લૂ, ચણા અથવા દરી આદિ લાગ્યે ઢાય અને તેનાથી જે ભેાજન તૈયાર કર્યુ હાય તે ભિક્ષા કહેવાય છે. આવા લેાજન તે લેવાની પ્રતિજ્ઞા કરનાર ભિક્ષાલાભિક છે. . (૨૫) અભિક્ષાલાભિક-યાચના કર્યા વગર જ લાભ થવા અભિક્ષા છે. આવા આહારાદિને જ લેવાની પ્રતિજ્ઞા કરનાર અભિક્ષાલાભિક છે. અન્ગ્લાયક (૨૬) અન્નગ્લાયક~~આહાર વગર ગ્લાનિ પામનાર કહેવાય છે. જે વાસી આહારને જ લેવાને અભિગ્રહ ધારે છે તેને અન્નલાયક સમજવા જોઇએ. (૨૭) ઔપનિહિતક~~કાઇ નિમિત્તથી કોઇ ગૃહસ્થ મારી પાસે આહાર લઈને આવશે તેા જ લઈશ એવી પ્રતિજ્ઞા કરનાર તપસ્વી ઔપનિહિતક કહેવાય છે. (૨૮) પરિમિતપિણ્ડપાતિક--પરિમિત આહારના લાભ થવા પરિમિત પિણ્ડપાત છે. તેવા અભિગ્રહ કરનાર પરિમિતપિણ્ડપાતિક કહેવાય છે. (૨૯) શુદ્વૈષણિક——શકા વગેરે દોષોથી અથવા ઉદ્ગમ આદિ દોષોથી રર્હુિત જ આહાર આદિની ગવેષા કરવાવાળા શુદ્વૈષણિક કહેવાય છે અર્થાત્ જેણે આવે! અભિગ્રહુ ધારણ કર્યો હોય કે સથા શુદ્ધ આહાર કહેણુ કરીશ, તેને શુદ્વૈષણિક સમજવા જોઇએ, (૩૦) સંખ્યાદત્તિક--દત્તિએની સખ્યા નિશ્ચિત કરીને આહાર ગ્રહણુ કરનાર સાતત્ય જળવાઈ રહે તેવી રીતે એકવારમાં જેટલા આહાર પાણીના લાભ થાય તે એક દૃત્તિ કહેવાય છે. આ રીતે ભિક્ષાચર્યોંના અનેક ભેદ છે. ઔપપાતિક સૂત્રના ત્રીસમાં સૂત્રમાં કહ્યુ છે. શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૨૩૧ Page #248 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન-ભિક્ષાચર્યાંના કેટલા ભેદ છે. ઉત્તર–લિક્ષ ચર્યાં અનેક પ્રકારની છે, જેવી કે (૧) દ્રશ્યાભિગ્રહચર (૨) ક્ષેત્રાભિગ્રહચર (૩) કાલાભિગ્રહચર (૪) ભાવાભિગ્રહચર (૫) ઉત્ક્ષિપ્તચર (૬) નિક્ષિપ્તચર (૭) ઉશ્ચિમનિક્ષિપ્તચર (૮) નિક્ષિપ્ત ઉક્ષિપ્તચર (૯)વમાનચર (૧૦) સ ંહિયમાનચર (૧૧) ઉપનીતચર (૧૨) અપનીતચર (૧૩) ઉપનીત-અપનીતચર (૧૪) અપનીત ઉપનીતચર (૧૫) સસૃષ્ટચર (૧૬) અસ'સૃષ્ટચર (૧૭) તજજાતસ્સ્ચર (૧૮) અજ્ઞાતચર (૧૯) મૌનચર (૨૦) દ્રષ્ટલાલિક (૨૧) અદ્રષ્ટલાભિક (૨૨) ધૃષ્ટલાભિક (૨૪) અપૃષ્ટલાભિક (૨૪) ભિક્ષાલાભિક (૨૫) અભિક્ષાલાભિક (૨૬) અન્નગ્ણાયક (૨૭) ઔપનિહિતક (૨૮) પરિમિત પિણ્ડપાતિક (ર૯) શુદ્વૈષણિક અને (૩૦) સંખ્યાદત્તિક આ બધી ભિક્ષાચર્યાં છે. ૫ ૧૫ ॥ રસપરિત્યાગતપ કા નિરૂપણ રાજપરાગતને અનેવિટ્ટે' ઇત્યાદિ સુત્રા — નિવિકૃતિ-પ્રણીતરસપરિત્યાગ આદિના ભેદથી રસપરિત્યાગ તપ અનેક પ્રકારના છે. ૫ ૧૬ ૫ તત્ત્વાર્થં દીપિકા——આની પૂર્વ ભિક્ષાચર્યાં નામક ત્રીજા ખાદ્ય તપનુ નિરૂપણ કરવામાં આવ્યુ હવે રસપરિત્યાગતપનું વિવેચન કરીએ છીએ ઘી આદ્ધિ પૌષ્ટિક રસાના ત્યાગ રસપરિત્યાગ તપ કહેવાય છે. વિગય રહિત આહાર ગ્રહણ કરવા આદિના ભેદથી તેના અનેક ભેદ છે તે આ પ્રમાણે છે (૧) નિવિકૃતિક (૨) પ્રણીત રસપરિત્યાગ (૩) આયંબિલ (૪) આયામ સિકથભેાગી (૫) અરસાહાર (૬) વિરસાહાર (૭) અન્તાહાર (૮) પ્રાન્તાહાર (૯) ક્ષાહાર (૧૦) તુચ્છાહાર, ઇત્યાદિ ભેદથી રસપરિત્યાગ તપ અનેક પ્રકારના છે. (૧) શ્રી આદિ નિગયા (વિકૃતીએ) થી રહિત આહાર નિવિકૃતિક કહેવાય છે. (૨) જે માલપુડા આદિમાંથી પિઘળેલું ઘી અરી રહ્યુ હાય એવા પૌષ્ટિક આહારના ત્યાગ કરવા પ્રણીતરસ પરિત્યાગ છે. (૩) વિકૃતહીન એઇન શેકેલા ચણા આદિ સુકા અનાજને અચેત પાણીમાં પલાળીને એક આસને એસીને એક જ વાર ખાવુ આચામ્ય અથવા આયંબિલ છે. (૪) એસામણુમાં ભેગા થયેલા સીથ ખાવુ આયામસિકથભેાગી છે, સૂત્રમાં ગુણ અને ગુણીમાં અભેદને ઉપચાર કરીને ‘ ભાજી ' શબ્દનેા પ્રયાગ કરવામાં આવ્યે છે. (૫) જીરૂ, હીંગ, વગેરેથી વધાર્યા વગરના આહાર અરસાહાર કહેવાય છે (૬) વિરસ અર્થાત્ અત્યન્ત જુના ચાખા વગેરેના આહાર વિરસાહાર કહેવાય છે (૭) અન્તાહાર અર્થાત્ જાડું ધાન્ય ઠરી આદિના આહાર (૮) પ્રાન્તાહાર અર્થાત્ અતીવ નીરસ અને ટિયે આહાર, રાંધવાના વાસણમાંથી અન્ન કાઢી શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૨૩૨ Page #249 -------------------------------------------------------------------------- ________________ લીધા બાદ તેમાં જે શેષ ચાયેલું રહે છે અને જેને ચમચા આદ્ધિથી ઉખાડી ને કાઢવામાં આવે છે તે પ્રાન્તાહાર કહેવાય છે અથવા ચણા વગેરેથી બનેલા અમ્લતક્રમિશ્રિત ઠંડો આહાર પ્રાન્તાહાર કહેવાય છે. સુકા અર્થાત્ ચિકણા પણાથી રહિત આહારને રૂક્ષાહાર કહે છે. (૧૦) તુચ્છ અર્થાત્ અપ અથવા અસાર સામા વગેરેના બનેલા આહાર તુચ્છાહાર કહેવાય છે. આમ અનેક પ્રકારના રસપરિત્યાગ તપ સમજવા જોઈએ ! ૧૬ ॥ તત્ત્વાર્થનિયુકિત--છ પ્રકારના અનશન થ્યાદિ ખાહ્ય તામાંથી શિક્ષાચર્યા તપનું વિસ્તારપૂર્વક પ્રરૂપણ કરવામાં આવ્યું, હવે ક્રમપ્રાપ્ત ચેાથા રસ પરિત્યાગ તપનું પ્રરૂપણ કરીએ છીએ નિવિકૃતિક, પ્રણીતરસ પરિત્યાગ આદિના ભેદથી રસપરિત્યાગ તપના અનેક ભેદ છે. તે આ પ્રમાણે છે (૧) નિવિકૃતિક (૨) પ્રણીતરસપરિત્યાગ (૩) આચામ્લ (૪) આપાત્રસિકથàાજી (૫) અરસાહાર (૬) વિરસાહાર (૭) અન્તાહાર (૮) પ્રાન્તાહાર (૯) રૂક્ષાહાર (૧૦) તુચ્છાહાર આમ રસપરિત્યાગ તપ અનેક પ્રકારના છે. ઘી વગેરે વિકૃતિએથી રહિત આઢ઼ાર ગ્રહણ કરવા નિવિકતિક નામક રસપરિત્યાગ તપ છે વધુ પ્રમાણમાં હાવાના કારણે જેમાંથી ધી ટપકતું હોય એવા માલપુડાં આદિને પ્રણીતરસ કહે છે તેના ત્યાગ કરવા પ્રણીત રસત્યાગ નામક તપ છે. સ્નિગ્ધતા અને વિગય એદન (ભાત) તથા શેકેલા ચણા આદિ સુકા અન્નને અચેત પાણીમાં પળાલીને એક આસને બેસીને એક જ વાર ભેાજન કરવુ' આચાલ અથવા આયખિલ તપ કહેવાય છે. કહ્યું પણ છે, વિકૃતિરહિત એદનને તથા શેકેલા ચણા વગેરે સુકા અનાજને અચિત્ત પાણીમાં નાખીને એક સ્થાનકે એસીને એકવાર ખાવુ આય'ખિલ તપ છે।૧। એસામણમાં ચાખા વગેરેના જે દાણા (સીથ) રહી જાય છે તેમને ધમ અને ધર્મીના અભેદથી આપાત્રસિકથèાજી નામક તપ કહે છે. જીરા તથા હી'ગ વગેરેથી વધાર્યા વગરના આહાર અરસ આહાર કહેવાય છે. જુના ધાન્ય વગેરેના આહાર કરવા વિરસાહાર છે. કાદરી વગેરે જાડું ધાન્ય અન્ત કહેવાય છે તેને ખાવું અન્ત્યાહાર કહેવાય છે. રાંધવાના વાસણમાંથી ભાજન કાઢી લીધા ખાદ્ય તે પાત્રમાં જે શેષ ચાંટી રહેલુ હાય તેને ચમચા, તાવેથા આદિથી શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૨૩૩ Page #250 -------------------------------------------------------------------------- ________________ ઉખાડીને કાઢી લેવામાં આવે છે તે પ્રાન્તાહાર કહેવાય છે અથવા ખાટી છાશ થી મિશ્રિત ચણ વગેરે અથવા ટાઢું ભજન પ્રાન્તાહાર કહેવાય છે. તેને જ ખાવાને નિયમ અંગીકાર કરે પ્રાન્તાહાર તપ છે. રૂખ સુકે આહાર રક્ષાહાર કહેવાય છે. જે આહાર તુચ્છ અર્થાત્ અલ્પ અથવા અસાર હાય શ્યામાક વગેરેને બનેલું હોય તે તુચ્છાદાર કહેવાય છે ઈત્યાદિ પ્રકાર થી રસપરિત્યાગતના અનેક ભેદ હોય છે. ઔપપાતિક સૂત્રના ત્રીસમાં સૂત્રમાં કહ્યું છે પ્રશ્ન-ર૩પરિત્યાગ તપના કેટલા ભેદ છે ? ઉત્તર–રસપરિત્યાગ તપ અનેક પ્રકારના છે જેવાકે (૧) નિર્વિકૃતિક (૨) પ્રણીતરસારિત્યાગ (૩) આયંબિલ (૪) આયામસિફથજી ૫) (અરસા હાર (૬) વિરસાહાર (૭) અન્નાહાર (૮) પ્રાન્તાહાર (૯) રૂક્ષાહાર અને (૧૦) તુચ્છાહાર છે ૧૬ છે કાયક્લેશતપ કે અનેક વિધત્વ કા નિરૂપણ “વિતરે ગળે િઈત્યાદિ સૂત્રાર્થ–સ્થાન સ્થિતિક આદિના ભેદથી કાયકલેશ તપના અનેક ભેદ છે ૧૭ તત્વાર્થદીપિકા-પહેલાં અનશનથી માંડીને રસપરિત્યાગ પર્યત બાહ્ય તપનું સવિસ્તર વર્ણન કરવામાં આવ્યું હવે કમાગત કાયકલેશ નામક પાંચમાં બાહ્ય તપના રવરૂપ અને ભેદનું પ્રરૂપણ કરીએ છીએ જે તપથી અથવા જે તપ કરવાથી કાયાને કલેશ થાય છે તે કાથકલેશ તપ કહેવાય છે. અહી પણ ધર્મ અને ધમમાં અભેદ ઉપચાર કરવામાં આવ્યું છે. કાયકલેશ તપ અનેક પ્રકારના છે (૧) સ્થાન સ્થિતિક (૨) ઉત્કટકાસનિક (3) પ્રતિમાસ્થાયી (૪) વીરાસનિક (૫) નૈષધિક (૬) દડાયતિક (૭) લકુશાયી (૮) આતાપક (૯) અપ્રાવૃતક (૧૦) અકÇયક (૧૧) અનિષ્ઠીવક શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ Page #251 -------------------------------------------------------------------------- ________________ અને (૧૨) સર્વગાત્રપરિ કર્મ વિભૂષા વિપ્રમુકત આ રીતે કાયક્લેશ તપ અનેક પ્રકારના છે. એમનું સ્વરૂપ આ પ્રમાણે છે-- (૧) કાત્યાગ કરીને સ્થિત રહેનાર સ્થાન સ્થિતિક કહેવાય છે. અહી ધર્મ અને ધર્મના અભેદની વિવક્ષા કરવામાં આવી છે આથી આને જ સ્થાન સ્થિતિક તપ કહે છે. (૨) જમીન ઉપર ટેકે દીધા વગર, હાથ જોડીને, ધરતી પર પગ રાખીને બેસવાને ઉત્સુક આસન કહે છે. આવા પ્રકારની તપસ્યા ઉકુટુકાસનિક તપ છે. (૩) માસિક આદિ આ પ્રકારના અભિગ્રહને પ્રતિમા કહે છે તેમને ગ્રહણ કરીને સ્થિર થનાર પ્રતિમાસ્થાયી કહી શકાય છે. આવું તપ પ્રતિમા સ્થાયી તપ છે. કઈ પુરૂષ પૃથ્વી ઉપર પગ રાખીને સિંહાસન પર બેઠે હય, પછી પાછળથી સિંહાસન ખસેડી લેવામાં આવે અને પેલે પુરૂષ જેમ હતું તેમ જ રહે આ વખતે તેનું જે આસન હોય છે તે વીરાસન કહેવાય છે. વીરાસન કરનાર વીરાસનિક કહેવાય છે. અઢેલીને પૂઠેથી જમીન પર બેસવાની મનાઈ છે, જે નિષદ્યા કરે તે નૈવિક આ પ્રકારનું તપ નૈવિક તપ છે. (૬) દંડની જેમ લાંબા સુઈ જઈને જે તપ કરે તે દણ્ડાયતિક કહેવાય છે, (૭) લકુશાયી–અહીં લકુટને અર્થ છે વકકાષ્ઠ અર્થાત્ વાંકુ લાકડું. તેની જેમ સુવું અર્થાત્ પગની બંને એડીઓ અને માથું ધરતી પર ટેકવીને વચ્ચેના શરીરને અધર રાખવું લકુશાયી તપ કહેવાય છે (૮) ઠંડી અથવા તડકામાં સ્થિત થઈને શરીરને તપાવવું આતાપક તપ કહેવાય છે. (૯) શિયાળાની ઋતુમાં વસ્ત્રવિહિન થઈને રહેવું અર્થાત્ દેરાસહિત મુખવસ્ત્રિકા અને ચોળપદ સિવાય અન્ય કઈ વસ્ત્ર ન રાખવું અપાવૃતક તપ કહેવાય છે (૧૦) અઠડૂયક તપ-અજવાળ આવવા છતાં પણ શરીરને ન ખજવાળવું (૧૧) અનિષ્ઠીવક તપથુંકવાનું બંધ કરી દેવું (૧૨) આખા શરીરને દેવું, લુછવું સજાવટ આદિ કિયાઓનો ત્યાગ કરે સર્વગાત્ર પરિકર્મ વિભૂષાવિપ્રમુકત તપ કહેવાય છે. આવી રીતે કાયકલેશ તપના અનેક ભેદ છે. ૧છા તત્વાર્થનિર્યુકિત–ચોથા રસપરિત્યાગ બાહ્ય તપનું સવિસ્તર વર્ણન કરવામાં આવ્યું હવે કમાગત પાચમાં કાયકલેશ તપની પ્રરૂપણું કરીએ છીએ જે તપસ્યામાં વિશેષત:કાયાને કલેશ પહોંચાડવામાં આવે છે તે કાયકલેશ તપ કહેવાય છે આ તપના જે ભેદ બતાવવામાં આવ્યા છે તે ખાસ પ્રકારે તપસ્યા કરનારાના ભેદ છે પરંતુ ધર્મ અને ધમમાં અર્થાત્ તપ અને તપસ્વીમાં કથંચિત્ અભેદ હોય છે. આથી તપસ્વીના ભેદ તપના પણ ભેદ કહી શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૨૩૫ Page #252 -------------------------------------------------------------------------- ________________ શકાય છે આજ દ્રષ્ટિકોણને સનમુખ રાખીને અહીં વ્યાખ્યા કરવામાં આવે છે. આગળ પણ આ પ્રમાણે સમજવું જોઈએ કાયક્લેશ તપ અનેક પ્રકારના છે જેવાકે-- (૧) સ્થાન સ્થિતિક (૨) ઉસ્કુટુંકાસનિક (૩) પ્રતિમારથાયી (૪) વીરાસનિક (૫) નૈવિક (૬) દડાયતિક (૭) લકુશાયી (૮) આતાપક (૯) અપ્રાકૃતક (૧૦) અકયક (૧૧) અનિછઠીવક (૧૨) સર્વગાત્રપરિકર્મવિભૂષાવિ પ્રમુક્ત (૧) કાગ કરીને સ્થિત રહેવું સ્થાન સ્થિતિક તપ છે. (૨) ભૂમિ ઉપર પૂંઠ ટેકવ્યા સિવાય, હાથ જોડી ને અને બંને પગ જમીન ઉપર ટેકવીને બેસવું ઉકુટુકાસનિક તપ કહેવાય છે. (૩) માસિકી આદિ બાર પ્રકારની પડિમાઓ (નિયમ વિશે) નું વહન કરવું પ્રતિમાસ્થાયી તપ કહેવાય છે. (૪) બંને પગ જમીન પર ટેકવીને સિંહાસન ઉપર બેસેલા પુરૂષની નીચેથી જે સિંહાસન ખસેડી લેવામાં આવે તે વખતે તેનું જે આસન હોય છે તે વીરાસન કહેવાય છે. વીરાસનથી સ્થિત થવું વીરાસનિક તપ કહેવાય છે. (૫) પળાંઠી જમાવીને ભૂમિ પર બેસવું નૈષધિક તપ કહેવાય છે (૬) દડાયતિક દર્ડની માફક લાંબા થઈ સુઈ રહેવું (૭) જેમ વાંકા લાકડાના બંને છેડા જમીનને સ્પર્શ કરે છે અને મધ્યને ભાગ અદધર રહે છે તેવી જ રીતે બંને પગ અને મસ્તક ધરતી પર ટેકવીને બાકીના શરીરને ઉંચું રાખવું લકુશાયી તપ કહેવાય છે (૮) સૂર્ય ને તાપ અથવા શિયાળાની ઠંડીને વિશેષ રૂપથી સહન કરવા આતાપના કહેવાય છે. આતાપના દ્વારા શરીરને કષ્ટ આપવું આતાપક તપ કહેવાય છે. (૯) શિયાળામાં દેરા સહિતની મુખવસ્ત્રિકા તથા પહેરવાના વસ્ત્ર સિવાય બાકીના સઘળા વસ્ત્રોને ત્યાગ કરીને અપાવરણ સ્થિતિમાં રહેવું અપ્રાવૃતક તપ કહેવાય છે (૧૦) ખજવાળ આવવા છતાં પણ શરીરને ખજવાળવું નહીં તે અકÇયક તપ છે (૧૧) ઘૂંકવાને ત્યાગ કરી દે અનિષ્ઠીવક તપ છે (૧૨) આખા શરીરને ધેવા લુછવા તથા સજાવટને ત્યાગ કરી દે સર્વગાત્ર પરિકર્મવિભૂષા વિપમુક્ત તપ છે. આવી રીતે કાયકલેશ તપ અનેક પ્રકારના છે. પપાતિક સૂત્રમાં કહ્યું છે પ્રશ્ન-કાયકલેશ તપ કેટલા પ્રકારના છે ? ઉત્તર-કાયકલેશના અનેક ભેદ છે જેવાકે-(૧) સ્થાન સ્થિતિક (૨) ઉત્કટ કાસનિક (૩) પ્રતિમા સ્થાયી (૪) વીરાસનિક (૬) નૈષધિક (૭) અ યક (૮) આતાપક (૯) અપ્રાવૃતક (૧૦) અકડ઼યક (૧૧) અનિષ્ઠીવક અને (૧૨) સર્વગાત્રપરિકર્મવિભૂષાવિપ્રમુક્ત આ સઘળા કાયકલેશ તપ છે ! ૧૭ છે શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૨૩૬ Page #253 -------------------------------------------------------------------------- ________________ પ્રતિસંલીનતાતપ કે ચાતુર્વિઘ્ય કા નિરૂપણ ‘કિસનીળયા તને નવિટ્ટુ' ઇત્યાદિ સૂત્રાર્થ –ઇન્દ્રિયપ્રતિસ‘લીનતા, કષાયપ્રતિસ’લીનતા, ચેગપ્રતિસ’લીનતા અને વિક્તિશય્યાસન સેવિતાના ભેદથી પ્રતિસ લીનતા તપ ચાર પ્રકારના છે।૧૮ા તત્ત્વાથ દીપિકા—પહેલાં કાયકલેશ તપનું વણુંન કરવામાં આવ્યું, હવે ક્રમાગત પ્રતિસ લીનતાનું નિરૂપણ કરવામાં આવે છે ઇન્દ્રિયેા અને કષાયા આદિના નિગ્રહ કરવેા પ્રતિસ'લીનતા તપ કહેવાય છે. તેના ચાર ભેદ છે-(૧) ઇન્દ્રિયપ્રતિસ લીનતા (૨) કષાયપ્રતિસ ́લીનતા (૩) યેાગમતિસલીનતા અને (૪) વિકિતશય્યાસન સેવનતા શ્રેાત્ર આદિ ઇન્દ્રિયોનુ ગાપન-નિગ્રહ કરવે અર્થાત્ ઇન્દ્રિયાના મનેન અમનાજ્ઞ વિષયામાં સમભાવ ધારણ કરવા ઈન્દ્રિયપ્રતિસ'લીનતા તપ છે. (ર) ક્રોધ આદિ કષાયને નિરાધ કરવા કષાયપ્રતિસ’લીનતા છે. (૩) ચેાગેાના અર્થાત્ મન, વચન કાયાના વ્યાપારાના નિરધ કરવા ચેગપ્રતિસલીનના છે અને (૪) શ્રી, પશુ તથા નપુંસક વગરના સ્થાનમાં શયન આસન કરવું વિવિકતશયનાસન સેવનતા તપ છે. દ્વા તત્ત્વાર્થી નિયુંકિત—આની પહેલા પાંચમાં ખાદ્ય તપ કાયકલેશનું વિસ્તારપૂર્વક નિરૂપણ કરવામાં આવ્યું, હવે ક્રમપ્રાસ છટ્ઠા તપ પ્રતિસ’લીનત!ના ચાર ભેદનું નિરૂપણ કરીએ છીએ ઇન્દ્રિયે અને કષાયે। વગેરેનુ' ગેાપન-નિધ કરવા પ્રતિસ'લીનતા તપ છે. એના ચાર પ્રકાર છે (૧) ઇન્દ્રિયપ્રતિસલીનતા (૨) કષાયપ્રતિસ'લીનતા (૩) ચૈાગપ્રતિસ’લીનતા અને (૪) વિવિકતશયનાસન સેવનતા શ્રેત્ર આદિ ઇન્દ્રિયાનું ગેાપન કરવુ. અર્થાત્ ઇન્દ્રિયના વિષયમાં રાગ દ્વેષ ન ઉત્પન્ન થવા દેવા ઇન્દ્રિયગતિસ લીનતા છે. ક્રેષ આદિ કષાયાને નિષ કરવે। કષાયપ્રતિસ’લીનતા છે. મન વચન અને કાયાની પ્રવૃત્તિનું સંવરણ કરવું ચાગપ્રતિસ લીનતા છે. શ્રીં પશુ અને નપુ ંસકથી રહિત સ્થાનમાં શયનઆસન કરવા વિવિક્તશયનાસનસેવનતા તપ છે. ઔપપાતિક સૂત્રમાં કહ્યુ` છેપ્રશ્ન-પ્રતિસ લીનતા તપ કેટલા પ્રકારના છે ? ઉત્તર-પ્રતિસ'લીનતા તપ ચાર પ્રકારના છે-(૧) ઇન્દ્રિયપ્રતિસ‘લીનતા (૨) કષાયપ્રતિસ’લીનતા (૩) ચૈાગપ્રતિસ લીનતા અને (૪) વિવિક્તશયના સનસેવનતા ૫ ૧૮ ।। શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ २३७ Page #254 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રિય પ્રતિસંલીનતાતપકે પંચવિવત્વ કા નિરૂપણ $વિશાહિદંઢીયા તરે રવિ ઈત્યાદિ સવાથ–-શ્રોત્ર આદિ પાંચ ઈન્દ્રિયના ભેદથી ઈન્દ્રિયપ્રસિંલીનતા તપ પણ પાંચ પ્રકારના છે. જે ૧૯ || તાર્થદીપિકા–પહેલા છટ્ઠા બાહ્યપ પ્રતિસંલીનતાનું નિરૂપણ કરવામાં આવ્યું હવે એના ચાર ભેદે માંથી પ્રથમ ઇન્દ્રિય પ્રતિસલીનતાના ભેદોની પ્રરૂપણ કરીએ છીએ | શ્રોત્ર આદિ ઈન્દ્રિયનું ગોપન કરવું ઈન્દ્રિયપ્રતિસલીનતા તપ છે. તે પાંચ પ્રકારના છે-(૧) શ્રોત્રેન્દ્રિય પ્રતિસલીનતા (૨) ચક્ષુરિન્દ્રિયપ્રતિસંલીનતા (૩) ઘણેન્દ્રિય પ્રતિસલીનતા (૪) રસનેન્દ્રિયપ્રતિસલીનતા (અ) (૫) પશે. ન્દ્રિય પ્રતિસલીનતા શ્રોત્રેન્દ્રિયને તેના વિષયગ્રહણમાં પ્રવૃત્ત ન થવા દેવી અથવા પાપ્ત વિષયમાં અર્થાત્ ઈષ્ટ અનિષ્ટ શબ્દમાં રાગ દ્વેષ ઉત્પન્ન ન થવા દેવા શ્રોત્રેન્દ્રિય પ્રતિસંસીનતા છે આથી સંયમ વિઘાતક શબ્દ સાંભળ ન જાઈએ. મૃદંગ આદિના મનહર શબ્દોમાં રાગ અને આક્રોશ આદિના શબ્દોમાં દ્વેષ ન કરવું જોઈએ એવી જ રીતે ક્ષુ ઈન્દ્રિયના વ્યાપારને નિરાધ કરી દે અથવા ચક્ષુ દ્વારા જોવામાં આવતા રૂપમાં રાગ દ્વેષ ન કરે ચક્ષુન્દ્રિયપ્રતિસંલીનતા છે. ધ્રાણેન્દ્રિયને તેના વિષયમાં પ્રવૃત્ત ન થવા દેવી અથવા ઈષ્ટ અનિષ્ટ ગંધની પ્રાપ્તિ થવા પર રાગ દ્વેષ ન કરવો ઘણેન્દ્રિય પ્રતિસલીનતા તપ છે. એવી જ રીતે જીભને રસમાં પ્રવૃત્ત ન કરવી પ્રાત્પ મનેઝ અમનેઝ રસમાં રાગ દ્વેષ ઉપન્ન ન થવા દેવા રસનેન્દ્રિયપ્રતિસલીનતા છે. એવી જ રીતે સ્પર્શનઈન્દ્રિયને સ્પર્શવિષયમાં પ્રવૃત્ત ન થવા દેવી અથવા પ્રાપ્ત સ્પર્શમાં રાગ દ્વેષ ધારણ ન કરવા સ્પર્શનેન્દ્રિય પ્રતિસંલીનતા તપ છે. આવી જ રીતે નેત્રના વિષય રૂપમાં ચક્ષુની પ્રવૃત્તિ થવા દેવી ન જોઈએ અને કદાચ પ્રવૃત્તિ થઈ જાય તે તેમાં રાગ દ્વેષ તે ધારણ ન જ કરવા ઘટે એવી જ રીતે પ્રાણ, છમ તેમજ સ્પર્શનેન્દ્રિયને પિત પિતાના વિષયમાં પ્રથમ તે પ્રવૃત્ત જ ન થવા દેવા જોઈએ અને કદાચિત પ્રવૃત્તિ થઈ જાય, કારણકે પ્રાપ્ત વિષને ઇનિદ્રય ગ્રહણ કર્યા વગર રહેતી નથી. ત્યારે તે વિષયોને મનોજ્ઞ અથવા અમનેશ જાણીને રાગ દ્વેષ ન રાખવા જોઈએ. ૧૯ તત્વાર્થનિયુકિત-પહેલા છઠ તપ પ્રતિસલીનતાનું નિરૂપણ કરવામાં આવ્યું અને તેના ચાર ભેદને નિર્દેશ પણ કરવામાં આવ્યું હવે તે પૈકી શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ Page #255 -------------------------------------------------------------------------- ________________ ઈન્દ્રિયપ્રતિસલીનતા તપના પાંચ ભેદનું નિરૂપણ કરીએ છીએ ઈન્દ્રિયે પાંચ છે આથી ઈન્દ્રિયપ્રતિસલીનતા તપ પણ પાંચ પ્રકારના છે જેવાકે -(૧) શ્રોત્રેન્દ્રિયપ્રતિસંલીનતા (૨) ચક્ષુન્દ્રિયપતિસંલીનતા (૩) પ્રાણેન્દ્રિયપ્રતિસંલીનતા (૪) રસનેન્દ્રિય પ્રતિસંલીનતા અને (૫) સ્પર્શનેન્દ્રિય પ્રતિસલીનતા. શ્રોત્રેન્દ્રિયને તેના વિષયમાં પ્રવૃત્ત ન થવા દેવી અથવા તેના વિષયમાં રાગ દ્વેષ ઉત્પન્ન ન થવા દેવા શ્રોત્રેન્દ્રિયપ્રતિસંલીનતા નામક તપ કહેવાય છે. એવી જ રીતે ચક્ષુરિન્દ્રિયને પિતાના વિષયમાં પ્રવૃત્ત ન થવા દેવી અથવા પ્રવૃત્ત થવા છતાં પણ તેમાં રાગ દ્વેષ ન કર ચક્ષુરિન્દ્રિય પ્રતિસલીનતા તપ છે ધ્રાણેન્દ્રિયને નિગ્રહ કર ધ્રાણેન્દ્રિય પ્રતિસલીનતા છે. જીલને વચન પ્રગથી વિરફત કરી દેવી અથવા પ્રાપ્ત વિષયમાં રાગ દ્વેષ ન ઉત્પન્ન થવા દેવા જિલ્ડ્રવેન્દ્રિય પ્રતિસંલીનતા છે. સ્પર્શન ઈન્દ્રિયને વિષયથી વિરકત કરવી અને મને અમનેઝ સ્પર્શમાં રાગ દ્વેષ ન કરવા સ્પશને. દિયપ્રતિસંલીનતા તપ છે. ઔપપાતિક સૂત્રના ત્રીસમાં સૂત્રમાં કહ્યું છે પ્રશ્ન-ઈન્દ્રિય પ્રતિસંલીનતાના કેટલા ભેદ છે ? ઉત્તર-ઈન્દ્રિયપ્રતિસલીનતાના પાંચ ભેદ છે તે આ પ્રમાણે (૧)ો. દ્રિયના વિષયભૂત પદાર્થોમાં રાગદ્વેષને નિરોધ કરે અથવા શ્રોત્રેન્દ્રિયના વિષયભત પદાર્થોમાં રાગ દ્વેષનો નિગ્રહ કરે (૨) ચક્ષુરિન્દ્રિયના વિષય પ્રચારનો નિષેધ કરે (૩) ઘ્રાણેન્દ્રિયના વિષય (ગંધ)માં રાગદ્વેષ ન રાખવા. (૪) જિહવેન્દ્રિયના વિષયપ્રકારને નિગ્રહ કરે અથવા તેના વિષયમાં રાગ દ્વેષ ઉત્પન્ન ન થવા દેવું અને (૫) સ્પશનેન્દ્રિયના વિષયપ્રચારનો નિરોધ કરે અથવા તેના પ્રાપ્ત વિષયમાં રાગ દ્વેષ ન કરે. આ બધાં ઈન્દ્રિ યપ્રતિસંલીનતા તપના ભેદ છે. છે ૧૯ કષાય પ્રતિસલીનતાતપ કા નિરૂપણ “સાયડિટીના સવે રવિ’ ઈત્યાદિ સૂત્રાર્થ–-પ્રતિસંલીનતા તપના ચાર ભેદેમાંથી ઇન્દ્રિયપ્રતિસંલીનતા તપના પાંચ ભેદ્યનું સવિસ્તર વર્ણન કરવામાં આવ્યું, હવે ક્રમ પ્રાપ્ત કષાય પ્રતિસલીનતા તપના ચાર ભેદનું પ્રરૂણું કરીએ છીએ કે ૨૦ છે તત્ત્વાર્થદીપિકા-ક્રોધ આદિ કષાનું ગેપન કરવું કષાયપ્રતિસંલીનતા તપ કહેવાય છે તેના ચાર ભેદ છે-(૧) ક્રોધપ્રતિસંલીનતા (૨) માનપ્રતિસં. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ Page #256 -------------------------------------------------------------------------- ________________ લીનતા (9) માયાપ્રતિસંલીનતા (૪) લેભપ્રતિસંલીનતા. ક્રોધને ઉત્પન્ન ન થવા દેવે અથવા ઉદિત થયેલા કોઈને વિકળ બનાવ તેને અંદરથી જ શમાવી દેવે ક્રોધપ્રતિસંલીનતા તપ છે. તાત્પર્ય એ છે કે પ્રયત્ન એવે કર જોઈએ કે કોની ઉત્પત્તિ જ ન થાય કદાચિત ક્રોધ ઉત્પન્ન થઈ પણ જાય તો તેને નિરંકુશ બનાવી દેવું જોઈએ એવી જ રીતે માનને ઉત્પન્ન ન થવા દેવું અથવા ઉત્પન્ન થનેલા માનને નિષ્ફળ કરી દેવું માન પ્રતિસંલીનતા તપ છે અર્થાત્ પ્રયત્ન એ કરે કે માનકષાયને ઉદ્ભવ જ ન થાય તેમ છતાં કદાચ ઉત્પન્ન થઈ જાય તે તેને નિષ્ફળ કરી દેવું જોઈએ આ પ્રમાણે માયાને ઉત્પન્ન થવા ન દેવી અને ઉદિત થયેલી માયાને બિન અસરકારક બનાવી તેવી માયાપ્રતિસંલીનતા છે. એવી જ રીતે લે ભને ઉત્પન્ન ન થવા દે અને ઉત્પન્ન થયેલા લોભને વિફળ કરી દે લાભપ્રતિસલીનતા તપ છે. એ પ્રયત્ન કરવો જોઈએ કે પારકી વસ્તુને ગ્રહણ કરવાની લાલસા રૂપ લેભ ઉત્પન્ન જ ન થાય, આમ છતાં સંજોગવશાત્ કઈ વસ્તુને લેલ ઉત્પન્ન થઈ જાય તે તેને નિષ્ફળ બનાવવું જોઈએ ૨૦ છે તવાથનિર્યુક્તિ–પહેલા પ્રતિસંલીનતા તપના ચાર ભેદનું કથન કરવામાં આવ્યું હતું તેમાંથી પ્રથમ ઈન્દ્રિયપ્રતિસલીનતા તપના પાંચ ભેદોન વિસ્તારપૂર્વક પ્રરૂપણ કરવામાં આવી ગયું, હવે ક્રમ પ્રાપ્ત કષાય પ્રતિસંલીનતા તપના ચાર ભેદનું પ્રરૂપણ કરીએ છીએ કષાયપતિલીનતા તપને ચાર ભેદ આ પ્રમાણે છે-(૧) ક્રોધપ્રતિસંલીનતા (૨) માનપ્રતિસંલીનતા (9) માયાપ્રતિસલીનતા (૪) લેભપ્રતિસ લીનતા. ક્રોધની ઉત્પતિ ન થવા દેવી અથવા ઉત્પન્ન ક્રોધનું શમન કરી દેવું ક્રોધપ્રતિસલીનતા તપ કહેવાય છે. સારાંશ એ છે કે પ્રથમ એ પ્રયત્ન કરવો જોઈએ કે ક્રોધ ઉદ્દભવે જ નહીં. કદાચ ઉદ્ભવે તે તેને નિષ્ફળ બનાવી દે આવી જ રીતે માનકષાયને ઉત્પન્ન ન થવા દેવે અને ઉત્પન્ન થયેલ માનકષાયને નિપ્રભાવિત કરી દે માનપ્રતિસંલીનતા તપ છે. તાત્પર્ય એ છે કે પ્રથમ તે એવે પ્રયત્ન કરે જોઈએ કે જેથી માન ઉત્પન્ન જ ન થાય, કદાચિત જે ઉત્પન્ન થઈ જાય તે તેને નિષ્ફળ બનાવવું જોઈએ. આજ પ્રમાણે પરવંચના રૂપ માયા ને ઉપન ન થવા દેવી અને ઉત્પન્ન થયેલી માયાને વિફળ કરી દેવી અંદર અંદર જ શમન કરી દેવી શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૨૪૦ Page #257 -------------------------------------------------------------------------- ________________ માયાપ્રતિસલીનતા તપ કહેવાય છે. આશય એ છે કે કપટ રૂપ માયા ઉત્પન્ન ન થાય એ દિશામાં પ્રયત્ન કરવો જોઈએ, કદાચિત ઉત્પન્ન થઈ પણ જાય તે તેને નિષ્ફળ કરી દેવી જોઈએ. પરમાલિકીની વસ્તુને ગ્રહણ કરવાની લાલસા રૂપ લેભને ઉત્પન્ન ન થવા રો અને ઉત્પન્ન થયેલ લોભને વિફળ કરી દે લેભપ્રતિસલીનતા નામક તપ કહેવાય છે. પ્રથમ તે લેભ ઉદ્દભવે જ નહીં એ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. કદાચિત ઉદિત થઈ જાય તે તેને નિષ્ફળ કરી દેવું જોઈએ ઔપપાતિક સૂત્રના ત્રીસમાં સૂત્રમાં કહ્યું પણ છે પ્રશ્ન--કષાયપ્રતિસંલીનતા તપના કેટલા ભેદ છે. ? ઉત્તર- કષાય પ્રતિસંલીનતા તપ ચાર પ્રકારના છે-(૧) કોધના ઉદયન નિરોધ કરો અને ઉદિત થયેલા ક્રોધને બૂઝવવો. (૨) માનને ઉત્પન્ન ન થવા દેવું અને ઉત્પન્ન માનને નિષ્ફળ બનાવવું (૩) માયાના ઉદયને રોક અને ઉદય પામેલી માયાને વિફળ બનાવવી. (૪) લેભના ઉદયને રોક અને ઉદિત લેભને વિફળ બનાવ છે ૨૦ છે યોગપ્રતિસંલીનતાતપ કા નિરૂપણ નોનસંસ્ટીળચા તવે ” ઈત્યાદિ . સવાથ–મનોગપ્રતિસંલીનતા આદિના ભેદથી યોગપ્રતિસંસીનતા તપ ત્રણ પ્રકારના છે કે ૨૧ છે તન્યાથદીપિકા--અગાઉ પ્રતિસલીનતા તપના ચાર ભેદોને નિરેશ કરવામાં આવ્યા હતા, તેમાંથી કમાનુસાર ઈન્દ્રિયપ્રતિસંલીનતા અને કષાય. પ્રતિસલીનતા તપનું નિરૂપણ કરવામાં આવી ગયું હવે ક્રમાગત ત્રીજા યોગ પ્રતિસલીનતા તપનું નિરૂપણ કરીએ છીએ મન વચન અને કાયાના વ્યાપારનું ગેપન કરવું ગપ્રતિસંલીનતા તપ છે તેના ત્રણ ભેદ છે-મોગપ્રતિસલીનતા વચનગપ્રતિસંલીનતા અને કાયગપ્રતિસલીનતા. મનના અપ્રશસ્ત વ્યાપારને રોક અને પ્રશસ્ત વ્યપારની ઉદીરણા કરવી મને ગપ્રતિસંલીનતા તપ છે. એવી જ રીતે અપ્રશસ્ત વચનને નિધિ કરે અને પ્રશસ્ત વચનોની ઉદીરણા કરવી (અથવા મૌન ધારણ કરવું) વચનોગપ્રતિસંલીનતા તપ છે. કાચબાની માફક હાથ પગ અને સંપૂર્ણ શરીરનું સંકોચન કરવું બધા પ્રકારના કાયિક સાવદ્ય અનુષ્ઠાનનો ત્યાગ કરવે કાયાગપ્રતિસંલીનતા તપ કહેવાય છે . ૨૧ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૨૪૧ Page #258 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થનિર્યુક્તિ--ચાર પ્રકારના પ્રતિસલીનતા તપમાંથી પહેલા ઈન્દ્રિયપ્રતિસંલીનતા અને કષાયપ્રતિસંલ્લીનતા તપનું વિશદ્ રૂપથી પ્રરૂપણ કરવામાં આવ્યું, હવે ક્રમપ્રાપ્ત ત્રીજા ગપ્રતિસલીનતા તપનું નિરૂપણ કરીએ છીએ મન, વચન અને કાયાના ગવ્યાપારને નિરોધ કરે ગપ્રતિસંલીનતા તપ કહેવાય છે. આના ત્રણ ભેદ છે-(૧) મનોગપ્રતિસંલીનતા (૨) વચન ગપ્રતિસંલીનતા અને (૩) કાયયેગપ્રતિસંલીનતા અકુશળ મનને અર્થાત અપ્રશસ્ત મને વ્યાપારને નિરોધ કરે અને પ્રશસ્ત અને વ્યાપારની ઉદરણ કરવી મને ગપ્રતિસંલીનતા તપ છે. અકુશળ વચનને નિષેધ કરો અને કુશળ વચનની ઉદીરણું કરવી વચનગપ્રતિસંલીનતા તપ છે. કાચબાની ભ હાથ, પગ, ઈન્દ્રિય અને સંપૂર્ણ શરીરને સમેટી લેવું કાયાગપ્રતિસંલીતા તપ છે. ઔપપાતિકસૂત્રના ત્રીસમાં સૂત્રમાં કહ્યું છે પ્રશ્ન-એગપ્રતિસલીનતાના કેટલા ભેદ છે ? ઉત્તર–ગપ્રતિસંલીનતાના ત્રણ ભેદ છે. મને ગપ્રતિસંલીનતા, વચન યોગપ્રતિસંલીનતા અને કાયાગપ્રતિસંલીનતા. પ્રશ્ન-મને ગપ્રતિસંલીનતા કોને કહે છે ? ઉત્તર-અકુશળ મને વ્યાપારને નિરોધ કરે અને કુશળમનની પ્રવૃત્તિ કરવી મને ગપ્રતિસંલીનતા છે. પ્રશ્ન-વચનગપ્રતિસંલીનતા કેને કહે છે. ? ઉત્તર-અકુશળ વચનેને નિરોધ કરે અને કુશળ વચનેની ઉદીરણા કરવી વચનગપ્રતિસંલીનતા તપ છે. પ્રશ્ન-કાયગપ્રતિસલીનતા કોને કહે છે ? ઉત્તર-હાથ પગોનું સંગોપન કરવું ઈન્દ્રિયોને ગોપવી અને સંપૂર્ણ શરીરન ગોપન કરવું અર્થાત કાયિક વ્યાપારને નિરોધ કરી દે કાયમતિ સંલીનતા તપ છે કે ૨૧ વિવિસ્કાયયાસનતા કા નિરૂપણ વિવિત્તાવાળખેવના” ઈત્યાદિ. સવાથ–-વિવિક્ત શયનસનસેવનતા તપના અનેક ભેદ છે જેવા કે સ્ત્રી આદિથી રહિત અનેક સ્થાનમાં નિવાસ કરવા વગેરે– છે રર છે શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૨૪૨ Page #259 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થદીપિકા-ચાર પ્રકારના પ્રતિસલીનતા તપમાંથી પહેલા ઈન્દ્રિય પ્રતિસલીનતા, કષાયપ્રતિસંલીનતા અને ગપ્રતિસંસીનતાનું નિરૂપણ કરવામાં આવ્યું હવે ક્રમ પ્રાપ્ત વિવિક્ત શયનાસનસેવનતા નામક ચેથા પ્રતિસંલીનતા તપનું નિરૂપણ કરીશ છીએ વિવિક્ત અર્થાત્ દેથી રહિત શયન આસનનું સેવન કરવા રૂપ તપ વિવિકત શયનાસનસેવનતા તપ છે તેના અનેક ભેદ છે જેવાકે સ્ત્રી, પશુ અને વ્યંઢળ રહિત અનેક સ્થાનમાં અર્થાત્ બાગબગીચા વગેરેમાં પ્રાસુક અને એષણીય પીઢ પાટ, શય્યા, સંયાર વગેરે પ્રાપ્ત કરીને સાધુ નિવાસ કરે છે આથી આ તપ વિવિત શયના સનસેવનતા તપ કહેવાય છે કે ૨૨ છે તત્ત્વાથનિર્યુકિત-- પહેલા ઈન્દ્રિયપ્રતિસંલીનતા, કષાયપ્રતિસલીનતા અને ગપ્રતિસંલીનતા નામક ત્રણ સંલીનતા તપનું નિરૂપણ કરવામાં આવ્યું હવે વિવિકતશય્યાસનસેવનતા નામક ચોથા ભેદનું કથન કરીએ છીએ વિવિકત અર્થાત ષવજિત શયન આસનનું સેવન કરવું વિવિકતશય નાસનસેવનતા તપ કહેવાય છે. આ તપ અનેક પ્રકારના છે જેમકે સ્ત્રી, પશુ અને નપુંસક વગરના આરામ ઉદ્યાન પરબ, ધર્મશાળા આદિ અનેક સ્થાનમાં શ્રમણ પ્રાસુક અને એષણીય પીઢ, ફલાક શય્યા અને અંધારે આદિ પ્રાપ્ત કરીને નિવાસ કરે છે તેમનું આ પ્રમાણેનું નિવાસ કરવું વિવિકતશય નાસનસેવનતા તપ કહેવાય છે. તાત્પર્ય એ છે કે અનગાર શ્રમણ સ્ત્રી પશુ અને નપુંસકને જ્યાં સંસર્ગ ન હોય એવા વિશ્રાતિગૃહો અને ઉદ્યાનમાં યક્ષાયતન રૂપ સભાસ્થળામાં પરબમાં દુકાનમાં તથા ગૃહસ્થના સામાન્ય મકાનમાં પ્રાસક અર્થાત અચિત્ત અને એષણય અર્થાત નિષ પીઢ (પીઢા) ફલક (પાટ) શમ્યા અને સંધાર ગ્રહણ કરીને રહે છે. આ પ્રમાણે કરવાથી વિવિક્ત શય્યાસવસેવનતા નામક તપ થાય છે. ઔપપાકિસૂત્રમાં કહેલ છે પ્રશ્ન-વિવિકત શયનાસનસેવનતા તપ કેને કહે છે ? ઉત્તર--શ્રમણ આરામમાં, ઉદ્યાને માં, સભાઓમાં, પરબમાં, પ્રણિતશાળાઓ ઈત્યાદિમાં સ્ત્રી, પશુ અને પંડક (નપુંસક) રહિત સ્થાનોમાં નિવાસ કરે છે. આ વિવિકતશયનાસનસેવનતા તપ છે અત્રે પ્રતિમલીનતા તપ અને બાહા તપોનું પ્રરૂપણ સમાપ્ત થયું. ૨૨ ૫ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૨૪ ૩ Page #260 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનવિનયતપ કા નિરૂપણ ‘ઇન્દ્રિયુ અમિતરતવેતુ' ઇત્યાદિ સુત્રા--છ પ્રકારના આભ્યન્તર તામાં જ્ઞાનવિનય તપના પાંચ ભેદ છે, આભિનિષેાધિકજ્ઞાનવિનય આદિ ॥ ૨૩ તત્ત્વાથ દીપિકા-કમ નિજ રાના હેતુ છ પ્રકારના બાહ્ય પૂર્ણાંક વર્ણન કરવામાં આવ્યું, હવે ક'નિરાના હેતુ છ ન્તર તપમાં સર્વપ્રથમ ગણવામાં આવતા પ્રાયશ્ચિત્ત તપનું થઈ ગયુ છે આથી ક્રમપ્રાપ્ત બીજા વિનય તપમાં સર્વપ્રથમ ની પ્રરૂપણા કરીએ છીએ તપનું' વિસ્તાર પ્રકારના આભ્ય પહેલા નિરૂપણુ જ્ઞાનવિનય તપ મ સાત પ્રકારના વિનયતપમાં જ્ઞાન વિનય તપ પાંચ પ્રકારના છે (૧) આભિનિધિકજ્ઞાનવિનય (૨) શ્રુતજ્ઞાનવિનય (૩) અવધિજ્ઞાનવિનય (૪) મનઃ પય વજ્ઞાનવિનય અને (૫) કેવળજ્ઞાનવિનય. અભિનિષેાધિકજ્ઞાનના અથ તિ જ્ઞાન છે. જ્ઞાનાવરણુ આદિ આઠે કર્યાં જેનાથી દૂર થાય છે તેને વિનય કહે છે અભ્યુત્થાન' વન્દન, શુશ્રુષા, ભક્તિ આદિ વિનયના અન્તગત છે આભિનિ એધિક જ્ઞાન અને જ્ઞાનવાનું પ્રત્યે યથાચેાગ્ય આદર ભાવ હૈ।વે આભિનિઞાધિક જ્ઞાતિવનય છે. એવી જ રીતે શ્રુતજ્ઞાનવિનય, અવધિજ્ઞાનવિનય, મનઃ વજ્ઞાનવિનય અને કેવળજ્ઞાનવિનય પણ સમજી લેવા જોઈએ ! ૨૪ ૫ તત્ત્વાથ નિયુક્તિ-નિજ રાના કારણ તરીકે કહેવામાં આવેલા પ્રાયશ્ચિત્ત આદિ છ આભ્યન્તર તપામાંથી પહેલા પ્રાયશ્ચિત્ત તપનું પ્રરૂપણુ કરવામાં આવી ગયુ, સાત પ્રકારના વિનયતપના પણ નિર્દેશ કરવામાં આવ્યે હવે તેમાંથી પ્રથમ જ્ઞાનવિનય તપતુ નિરૂપણુ કરવામાં આવે છે શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ જ્ઞાનવિનય તપના પાંચ ભેદ છે-(૧) આભિનિબેાધિકજ્ઞાનવિનય તપ (૨) શ્રુતજ્ઞાનવિનયતપ (૩) અવિષેજ્ઞાનિવનય તપ (૪) મનઃપયજ્ઞાનવિનય તપ અને (૫) કેવળજ્ઞાનવિનય તપ જે જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકારના કર્મોને દૂર કરે છે તેને વિનય કહે છે. આભિનિાધિક જ્ઞાનના અ મતિજ્ઞાન છે આ રીતે જ્ઞાનના પાંચ ભેદ હેાવાથી જ્ઞાનવિનયના પણ પાંચ ભેદ છે. ઔપપાતિક સૂત્રના ૩૦માં સૂત્રમાં કહ્યું છે— પ્રશ્ન—જ્ઞાનવિનયના કેટલા ભેદ છે ? ઉત્તર--પાંચ ભેદ છે-(૧) માલિનિમેાધિજ્ઞાનવિનય (૨) શ્રુતજ્ઞાનવિનય ૨૪૪ Page #261 -------------------------------------------------------------------------- ________________ (૩) અવધિજ્ઞાનવિનય (૪) મન:પર્યવજ્ઞાનવિનય (૫) કેવળજ્ઞાનવિનય છે ૨૩ છે દર્શન વિનયતપકા નિરૂપણ “સળવળચર ટુ ઇત્યાદિ, સત્રાર્થ--દર્શનવિનય બે પ્રકારના છેશુશ્રષાવિનય અને અત્યા શાતના વિનય છે ૨૪ છે તવાર્થદીપિકા-પહેલા વિનયત સાત પ્રકારના બતાવવામાં આવ્યા છે જેવાકે જ્ઞાનવિનય, દર્શનવિનય આદિ આમાંથી પ્રથમ જ્ઞાનવિનયના પાંચ ભેદો નું કથન કરવામાં આવ્યું હવે દર્શન વિનય તપના બે ભેદાની પ્રરૂપણ કરીએ છીએ દર્શનમોહનીય કર્મના ક્ષય ઉપશમ અથવા ક્ષપશમથી ઉત્પન્ન થનારા તત્વાર્થ શ્રદ્ધાન રૂપ આત્મ પરિણામ દર્શન કહેવાય છે. દર્શન સંબંધી વિનય ને દર્શન વિનય કહે છે એના બે ભેદ છે-શુશ્રષાવિનય અને અનત્યાશાતના વિનય ગ્યવિધિ અનુસાર ગુરૂ આદિની સેવા કરવી શુશ્રષાવિનય તપ કહેવાય છે અતિ સમ્યકત્વ આદિને લાભ થ “અતિ’ કહેવાય છે. આ ઉપરાગને આશય છે–ઘણુ અથવા સંપૂંણ રીતે શાતના અર્થાત નાશ કરવું “ અન ' નિષેધનું સૂચક છે. આ રીતે અનન્યાશાતનાને અર્થ થયો સમ્યકત્વ વગેરેના લાભને નષ્ટ ન કરવા અર્થાત્ સમ્યકત્વ આદિને વિનાશ કરનારૂં કઈ કૃત્ય ન કરવું આ અત્યાશાતના વિનય તપ કહેવાય છે જેવી રીતે ગુરૂ વગેરેને અવર્ણવાદ ન કર વગેરે. આવી રીતે દર્શન વિનય તપના બે ભેદ હોય છે ૨૪ તત્વાર્થનિયુકિત --પૂર્વોક્ત વિનયતપના સાત ભેદમાંથી જ્ઞાનવિનય તપના પાંચ ભેદનું નિરૂપણ કરવામાં આવ્યું, હવે દર્શન વિનય તપના બે ભેદની પ્રરૂપણ કરીએ છીએ મોહનીય કર્મના ક્ષય, ઉપશમ અથવા ક્ષપશમથી ઉત્પન્ન તત્વાર્થ શ્રદ્ધાન રૂપ આત્મપરિણામ દર્શન કહેવાય છે. દર્શનને વિનય દર્શનવિનયતા છે. દર્શનેવિનય તપ બે પ્રકારના છે-શૂષણદર્શનવિનય તપ અને અનત્યાશતના દર્શનવિનય ત૫ વિધિપૂર્વક સાન્નિધ્યમાં રહીને આચાર્ય, ઉપાધ્યાય અને ગુરૂ આદિની સેવા કરવી શુશ્રુષણાવિનય છે આને જ શુશ્રણવિનય તપ કહે છે. ક, વગેરેને અવર્ણવાદ ન કરે અનત્યાશાતના વિનય અથવા અનત્યાશાતના તપ કહેવાય છે અથવા સમ્યકત્વ આદિને અતિશય આય (લાભ) ને અત્યાય હે છે. આ અત્યાયની શાતના અર્થાત્ વંસના (વિનાશ) કરે અત્યાશાતના છે. અત્યાશાતના” ને નિષેધ “અનન્યાશાતના” તપ કહેવાય છે. તાપર્ય એ છે શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૨૪૫ Page #262 -------------------------------------------------------------------------- ________________ કે એવુ કાઈ કા ન કરવુ' જોઈએ કે જેથી સમ્યકત્વ-ચારિત્ર આદિ ગુણાના નાશ થાય અને આજ અનત્યાશાતનાવિનય છે. ઔપપાતિક સૂત્રમાં કહ્યુ' છે. પ્રશ્ન-દશ નવિનયના કેટલા ભેદ છે ? ઉત્તર-દર્શીનવિનય તપના બે ભેદ છે-શુશ્રૂષણાત્રિનય અને અનત્યા શાતનાવિનય ॥ ૨૪ ૫ શુશ્રવણાવિનયતપ કા નિરૂપણ ‘સુસૂનળાવિળયતવે’ઇત્યાદ્રિ સૂત્રાર્થ-અભ્યુત્થાન આદિના ભેદથી શુશ્રૂષણાવિનય અનેક પ્રકારના છે ।રપા તત્ત્વા દીપિકા-પહેલા કહેવામાં આવ્યુ. કે દશનવિનય તપ એ પ્રકારના છે શૃષાવિનય અને અનત્યાશાતનાવિનય, હવે એ બ ંનેમાંથી પહેલા શુશ્ર શુાવિનય તપની પ્રરૂપણા કરીએ છીએ. વિધિપૂર્વક શુરૂ આદિની સેવા કરવી શુશ્રુષાવિનય કહેવાય છે તેના અનેક ભેદ છે જેમકે-(૧) અભ્યુત્થાનવિનય તપ (૨) આસનાભિગ્રહવિનય તપ (૩) આાસનપ્રદાનવિનયતપ (૪) સત્કારવિનયતપ (૫) સન્માનવિનયતપ (૬) કૃતિક વિનયતપ (૭) અંજલિપ્રગ્રહવિનયતપ (૮) ગુરૂ વગેરે વડીલ આવતા હાય ત્યારે તેમની સન્મુખ જવું, (૯) સ્થિતની ઉપાસના રૂપ તપ (૧૦) જનારાની પાછળ જવા રૂપ તપ, આ રીતે શુશ્રૃણાવિનય તપ અનેક પ્રકાર છે એનુ' સ્વરૂપ આ પ્રમાણે છે– (૧) આચાર્યાં આદિ પર દ્રષ્ટિ પડતા જ આસન છેડી દેવુ. તેમની સન્મુખ ઉભા થઈ જવું અભ્યુત્થાનવિનય તપ કહેવાય છે. (ર) આચાય અથવા ગુરૂ આદિ જ્યાં કોઈ સ્થળે બેસવાની ઇચ્છા પ્રદર્શિત કરે ત્યાં જ આસન પાથરી દેવું સનાભિગ્રહતપ કહેવાય છે. (૩) આચાય ગુરૂ માિ ના આગમન પ્રસંગે આસન પ્રદાન કરવુ' આસનપ્રદાનવિનય તપ કહેવાય છે, (૪) વિનયને ચાગ્ય આચાય આદિના વંદા દ્વારા આદર કરવા સત્કાર વિનય કહેવાય છે. (૫) ગુરૂ આદિનુ આહાર-વસ્ત્ર આદિ પ્રશસ્ત વસ્તુઓ દ્વારા સન્માન કરવુ સન્માનવિનય તપ કહેવાય છે. (૬) ગુરૂ આદિને વિધિ અનુસાર વંદન કરવું કૃતિક`વિનય છે. (૭) ગુરૂની સામે હાથ જોડવા અ'જલિપ્રગ્રહવિનય છે. (૮) મગમન કરતાં ગુરૂ આદિની સામા જવું પશુ એક પ્રકારના વિનય છે (૯) આચાય આદિની ઈચ્છા અનુસાર સેવા કરવી, મેસેલા હાય એની ઉપાસના કરવી પટુ પાસનતા વિનય છે. એવી જ રીતે શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૨૪૬ Page #263 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય આદિ જવાની તૈયારી કરતા હોય ત્યારે તેમની પાછળ પાછળ જવું, ગચ્છતે અનુગામનતાવિનય કહેવાય છેઆવી રીતે શુશ્રષણતાવિનય તપના અનેક ભેદ છે ૨૫ છે તત્વાર્થનિયુક્તિ–પહેલા દર્શનવિનય તપના બે ભેદનું પ્રતિપાદન કરવામાં આવ્યું હવે પહેલા શુશ્રષાવિનય તપની પ્રરૂપણ કરીએ છીએ વિધિપૂર્વક, પાંસે રહીને આચાર્ય આદિની શુશ્રષણા કરવી શુશ્રુષાતપ કહેવાય છે. આ તપ અભ્યસ્થાન આદિના ભેદથી અનેક પ્રકારના છે. જેવાકે (૧) અભ્યથાનવિનયતપ (૨) આસનાભિગ્રહવિનયત૫ (૩) આસનપ્રદાનવિનય તપ (૪) સત્કારવિનયતપ (૫) સન્માનવિનયત૫ (૬) કૃતિકર્મવિનયત૫ (૭) અંજલિપ્રગ્રહવિનયતપ (૮) અનુગામનતાવિનયતપ (૯) પર્યું પાસનાવિનયત૫ અને (૧૦) પ્રતિસન્હાનતાવિનય તપ. (૧) આવી રહેલા આચાર્ય આદિની સામે ઉભા થઈ જવું, વિનયને યોગ્ય આચાર્ય આદિ પર નજર પડતાની સાથે જ આસન છેડી દેવું અભ્યOાનવિનય તપ કહેવાય છે (૨) આચાર્ય આદિ જ્યાં પણ બેસવાની ઈચ્છા કરે તે જ સ્થાને તેમના માટે આસન પાથરી દેવું આસનાભિગ્રહવિનય તપ કહેવાય છે. (૩) આચાર્યના આગમન પ્રસંગે આસન આપવું આસનપ્રદાન વિનય તપ છે (૪) વિનયને યોગ્ય આચાર્ય આદિને વંદન વગેરેથી આદર કરે સત્કારવિનય કહેવાય છે (૫) આચાર્ય આદિને આહાર વસ્ત્ર આર્દિ અચેત વસ્તુઓ દ્વારા આદર કર સન્માનવિનય તપ છે (૬) રત્નાધિક આચાર્ય આદિને વિધિપૂર્વક વંદણા કરવી કૃતિકર્મવિનય કહેવાય છે (૭) ગુરૂ આદિની સામે હાથ જોડવા અંજલિપગ્રહ તપ કહેવાય છે (૮) આવી રહેલા ગુરૂ આદિ ની સામાં જવું અનુગામનતા વિનય તપ છે (૯) ગુરૂના બેઠા પછી ઈચ્છાનુકૂળ સેવા કરવી પર્યાપાસના વિનય તપ છે. (૧૦) ગુરુ, આચાર્ય આદિના પ્રસ્થાન પ્રસંગે પાછળ-પાછળ જવું પ્રતિસધાનતા તપ કહેવાય છે. ઔપપાતિક સૂત્રના ૩૦માં સૂત્રમાં કહ્યું છે પ્રશ્ન–શુશ્રષાવિનય કેટલા પ્રકારના છે ? ઉત્તર–શુશ્રષાવિનય અનેક પ્રકાર છે જેવાકે અભુત્થાન, આસનાભિગ્રહ આસનપ્રદાન, સત્કાર, સન્માન, કૃતિકર્મ, અંજલિપ્રગ્રહ, અનુગામનતા સ્થિતની પણું પાસના જનારાનું અનુસરણ કરવું, આ બધાં શુશ્રષા વિનયના ભેદ છે ૨પા શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ २४७ Page #264 -------------------------------------------------------------------------- ________________ અનત્યાશાતના વિનયત૫ કે ૪૫ ચૈતાલીસ ભેદોં કા કથન ‘અળરાસાચળાવિળચતવે' ઈત્યાદિ । સૂત્રા --અર્જુન્ત આદિના ભેદથી અનન્ત્યાશાતના વિનય તપ ૪૫ પ્રકારના છે. ! ૨૬ મા તત્ત્વાર્થદીપિકા--દશ નવિનયતપના પ્રથમ ભેદ શુશ્રૂષણાવિનય તપનુ નિરૂપણુ કરવામાં આવ્યું હવે તેના બીજા ભેદ અનત્યાશાતના વિનય તપના પિસ્તાળીશ ભેદોની પ્રરૂપણા કરીએ છીએ- ગુરૂ અાદિની આશાતના અવર્ણવાદ ન કરવી અનત્યાશાતનાવિનય તપ કહેવાય છે. અહુન્ત આદિના ભેદથી તે પિસ્તાળીશ પ્રકારના છે–(૧) અહુન્તની આશાતના ન કરવી (૨) અર્જુન્ત પ્રણીત ધર્મની આશાતના ન કરવી (૩) આચાર્યની આશાતના ન કરવી (૪) ઉપાધ્યાયની આશાતના ન કરવી (૫) વિરાની આશાતના ન કરવી (૬) કુળની આશાતના ન કરવી (૭) ગણુની આશાતના ન કરવી (૮) સ`ઘની આશાતના ન કરવી (૯) ક્રિયાઓની આશાતના ન કરવી (૧૦) સાંલેાગિક સાધુની અશાતના ન કરવી (૧૧) આભિનિષેાધિક મતિજ્ઞાનની આશાતના ન કરવી (૧૨) શ્રુતજ્ઞાનની આશાતના ન કરવી (૧૩) અવધિજ્ઞાનની આશાતના ન કરવી (૧૪) મન:પર્યવજ્ઞાનની આશાતના ન કરવી (૧૫) કેવળજ્ઞાનની અશાતના ન કરવી આ અર્જુન્ત આદિના વિનયના પાર ભેદ છે. ભક્તિ-બહુમાન પદ્મને લઇને સદ્ગુણુત્કીત ન રૂપ વણું સજલનતાને લઈને પંદર-પંદર ભેદ કરવાથી ત્રીસ ભેદ ખીજા થાય છે જેમકે અહંન્તની ભકિત કરવી, અર્હ પ્રણીત ધર્મની ભક્તિ કરવી. અહ પ્રણીત ધમ ના ગુણેનુ કીત્તન કરવું આદિ આવી રીતે બધાના સરવાળા કરવાથી અનત્યાક્ષાતના વિનય તપનાં પિસ્તાળીશ ભેદ સમજવા જોઈએ ૨૬ શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૨૪૮ Page #265 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થનિર્યુકિત-આની અગાઉ દર્શનવિનયના પ્રથમ ભેદ શુશ્રષણા વિનય તપનું નિરૂપણ કરવામાં આવ્યું હવે બીજા ભેદ અનન્યાશાતના દર્શન વિનયની પ્રરૂપણ કરીએ છીએ અહંન્ત આદિની આશાતના ન કરવા વગેરેના ભેદથી અનન્યાશાતના વિનય તપ પિસ્તાળીશ પ્રકારના છે–(૧) અહંત ભગવાનની અનન્યાશાતનાઆશાતના ન કરવી (૨) અહપ્રણીત ધર્મની આશાતના ન કરવી (૩) આચા યેની આશાતના ન કરવી (૪) ઉપાધ્યાયની આશાતના ન કરવી (૫) વિ. રની આશાતના ન કરવી (૬) કુળની આશાતના ન કરવી (૭) ગણુની આશાતના ન કરવી (૮) સંઘની આશાતના ન કરવી (૯) ક્રિયાની આશાતના ન કરવી (૧૦) સાંભંગિકની આશાતના ન કરવી (1) આભિનિધિજ્ઞાનની આશાતના ન કરવી (૧૨) શ્રતજ્ઞાનની આશાતના ન કરવી (૧૩) અવધિજ્ઞાનની આશાતના ન કરવી (૧૪) મન:પર્યાવજ્ઞાનની આશાતના ન કરવી (૧૪) કેવળ જ્ઞાનની આશાતના ન કરવી, આ અહંત આદિના પંદર વિનય છે. આ જ અહંન્ત આદિ પંદરના પ્રતિ ભક્તિ-બહુમાન કરવાથી અને આજ પંદર ના સમદ્દભૂત ગુણેનું કીર્તન-વર્ણ સંજવલનતાથી પણ બીજા પંદર ભેદ થાય છે, આ રીતે બધાને ભેગા કરવાથી અનન્યાશાતના વિનય તપ પિસ્તાળીસ પ્રકારના છે. અહીં કુળને અર્થ છે એક આચાર્યના પરિવાર રૂપ સમાન આચારવિચારવાલા શ્રમણને સમૂહ-ગણને અર્થ થાય છે પરસ્પર સાપેક્ષ અનેક કળના શ્રમને સમુદાય સંઘ પદથી સમ્યફદર્શન આદિથી યુક્ત સાધુ સાવી શ્રાવક અને શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘ સમજ જોઈ એ ક્રિયા શબ્દ થી પ્રતિલેખન આદિ કિયાઓને ગ્રહણ કરવા જોઈએ. સાગ શબ્દને-અભિપ્રાય છે સમાન સમાચારવાળા શ્રમને પારસ્પરિક આહાર આદિ વ્યવહાર અર્થાત્ અંદરોઅંદર ઉપધિ વગેરેની લેવડદેવડ, એક સાથે બેસીને ભોજન કરવું, યાચિત વંદણું વગેરે કરવી. બીજું બધું સ્પષ્ટ જ છે. ઔપપાતિક સૂત્રના ૩૦માં સૂત્રમાં કહ્યું છે— પ્રીન–અનત્યશાતનાવિનય કેટલા પ્રકારનો છે? ઉત્તર--અનત્યાશાતનાવિનય પિસ્તાળીશ પ્રકાર છે જેમ કે(૧) અહંન્તની આશાતના ન કરવી (૨) અહં પ્રણીત ધર્મની આશાતના ન કરવી (૩) આચાર્યોની આશાતના ન કરવી (૪) ઉપાધ્યાયની આશાતના ન કરવી (૫) સ્થવિરેની (૬) કુળની (૭) ગણની (૮) સંઘની (૯) ક્રિયાઓની (૧૦) સામ્ભગિની (૧૧) આભિનિધિજ્ઞાનની (૧૨) શ્રુતજ્ઞાનની (૧૩) અવધિ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૨૪૯ Page #266 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનની (૧૪) મન:પર્યવજ્ઞાનની અને (૧૫) કેવળજ્ઞાનની આશાતના કરવી નહી. આ પંદરની ભક્તિ અને બહુમાન કરવા (૩૦) અને આ પંદરની વર્ણ સંજવલનતા અર્થાત વિદ્યમાન ગુણનું ઉત્કીર્નાન કરવું આ પિસ્તાળીસ પ્રકારના અનન્યાશાતના વિનય છે પારદા ચારિત્રવિનયતપ કા નિરૂપણ વરિત્તવિયત પંવિ' ઇત્યાદિ સત્રાર્થ–ચારિત્ર વિનય તપ પાંચ પ્રકારના છે–સામાયિક ચારિત્ર વિનય તપ ઈત્યાદિ પારણા તત્વાર્થદીપિકા-સાત પ્રકારના વિનયતમાંથી ક્રમશઃ પહેલા જ્ઞાનવિનય તપનું અને બીજા દર્શન વિનય તપનું નિરૂપણ કરવામાં આવ્યું, હવે ક્રમાગત ચારિત્રવિનય તપની પ્રરૂપણ કરીએ છીએ – અનેક જન્મોના સંચિત આઠ પ્રકારના કર્મ સમૂહનો ક્ષય કરવા માટે સર્વવિરતિ રૂપક્રિયાકલાપ ચારિત્ર કહેવાય છે. ચારિત્ર સંબંધી વિનયને ચારિત્ર વિનય તપ કહે છે, આ પાંચ પ્રકારના છે–(૧) સામાયિક ચારિત્ર વિનય તપ (૨) છેદો પસ્થાપનીયચરિત્ર વિનય ત૫ (૩) પરિહાર વિશુદ્ધિ ચારિત્ર વિનય તપ (૪) સૂર્ણ મસામ્પરાય ચારિત્ર વિનય તપ અને (૫) યથા ખ્યાત ચારિત્ર વિનય તપ. સમસ્ત જી પ્રત્યે રાગ-દ્વેષ રહિત મધ્યસ્થ ભાવ હે-સમ કહેવાય છે પ્રતિક્ષણ અપૂર્વ–અપૂર્વ કર્મનિર્જરાના કારણભૂત અને વિશુદ્ધિ સ્વરૂપ સમ ભાવના આય અર્થાત્ લાભને સમાય કહે છે અને સમાયને જ સામાયિક કહે છે જેને ભાવાર્થ છે સાવદ્ય ભેગને ત્યાગ કરે. સામાયિકરૂપ ચારિત્ર સામાયિક ચરિત્ર કહેવાય છે અને તેને વિનય સામાયિક ચારિત્ર શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૨૫૦ Page #267 -------------------------------------------------------------------------- ________________ વિનય તપ છે, પહેલાના પર્યાયાના છેદ કરીને મહાવ્રતરૂપ ચારિત્રનુ પુન: આરાણુ કરવુ' છેદેપસ્થાપન ચારિત્ર છે તેના વિનય છેઢાપસ્થાપન ચારિત્ર વિનય તપ સમજવુ જોઈએ પરિહાર નામક તપ જે ચારિત્રમાં વિશિષ્ટ કમ નિરાને માટે કરવામાં આવે છે તે ચારિત્ર પરિહાર વિશુદ્ધિ ચારિત્ર કહે. વાય છે, જેમાં સ'જવલન કષાયના સૂફમ અંશ જ શેષ રહી જાય છે. તે ચારિત્ર સુક્ષ્મસામ્પરાય ચારિત્ર કહેવાય છે. તેના વિનય સૂક્ષ્મસામ્પરાય ચારિત્ર વિનય છે. તીથકર ભગવાન દ્વારા ઉપષ્ટિ કષાય રહિત ચારિત્ર યથાખ્યાતચારિત્ર કહેવાય છે, તેના વિનય યથાખ્યાત ચારિત્રવિનય સમજવે જોઈ એ રા તત્વા નિયુક્તિ—પહેલા સાત પ્રકારના વિનયતપનું નિરૂપણ કરવામાં આવ્યુ' છે તેમાંથી જ્ઞાનવિનય અને દવિનય તપનું વિશદ વિવેચન કરવામાં આવી ગયુ.. હવે ત્રીજા ચારિત્ર વિનય તપનું પ્રરૂપણ કરીએ છીએ અનેક જન્મમાં સ`ચિત આઠ પ્રકારના કમ સમૂહને ક્ષય કરવાને માટે જે સર્વ વિરતિરૂપ અનુષ્ઠાન કરવામાં આવે છે તે ચારિત્ર કહેવાય છે. ચારિત્રના વિનય ચારિત્ર વિનય તપ છે એના પાંચ ભેદ છે— (૧) સામાયિક ચારિત્ર વિનય (૨) છેઠે પસ્થાપનીય ચારિત્ર વિનય (૩) પરિહાર વિશુદ્ધિ ચારિત્ર વિનય (૪) સૂમસામ્પરાય ચારિત્ર વિનય અને (૫) યથાખ્યાત ચારિત્ર વિનય આમાંથી સવયેગની નિવૃત્તિને સામાયિક ચારિત્ર કહે છે, તેના વિનય સામાયિક ચારિત્ર વિનય કહેવાય છે. જે મહા વ્રત રૂપ ચારિત્ર પૂર્વીપર્યાયનું છેદન કરીને પુનઃ આરોપિત કરવામાં આવે છે તે છેઢાપસ્થાપનીય ચારિત્ર કહેવાય છે તેના વિનય ઇંદાપસ્થાપનીય ચાત્રિ વિનય છે. જે ચારિત્રમાં પરિહાર નામક તપશ્ચર્યા દ્વારા કનિજ રારૂપ વિશુદ્ધિ કરવામાં આવે છે તે પશ્તિાર વિશુદ્ધ ચારિત્ર કહેવાય છે, તેના વિનય પરિહાર વિશુદ્ધચારિત્ર વિનય છે. જેના કારણે જીવ સહસારમાં પરિભ્રમણ કરે છે તે કષાયને સમ્પરાય કહે છે. જે ચારિત્રની દશામાં સમ્પરાય સૂક્ષ્મ-લેભાંશના રૂપમા જ શેષ રહી જાય છે તે ચારિત્રને સૂક્ષ્મસાંમ્બરાય કહે છે. સૂક્ષ્મસાપરાય ચારિત્રના વિનય સૂક્ષ્મસમ્પરાય ચારિત્ર વિનય કહેવાય છે. તીર્થંકર ભગવાને યથાર્થ રૂપથી જે ચારિત્ર વિનય નિષ્કષાય રૂપ કહેલ છે તે યથાખ્યાત ચારિત્ર છે. તેના વિનય યથાખ્યાત ચારિત્ર વિનય કહેવાય છે. ઔપપાતિકસૂત્રનાં ત્રીસમાં સૂત્રમાં કહેલ છે—– પ્રશ્નન ~~ ચારિત્ર વિનયના કેટલાં ભેદ છે ? ઉત્તર—ચારિત્ર વિનયના પાંચ ભેદ છે-(૧) સામાયિકચારિત્ર વિનય શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૨૫૧ Page #268 -------------------------------------------------------------------------- ________________ (૨) દેપસ્થાપનીય ચારિત્ર વિનય (3) પરિહાર વિશુદ્ધચારિત્ર વિનય (૪) સૂમસામ્પરાય ચારિત્ર વિનય અને (૫) યથાખ્યાત ચારિત્ર વિનય આ ચારિત્ર વિનયના પાંચ ભેદ છે. ૨ળા મન, વચન, કાયવિનયતપ કા નિરૂપણ મારૂાવિળવત’ ઈત્યાદિ સવાથ–પ્રશસ્ત અને અપ્રશસ્ત મન વચન, કાયવિનયના ભેદથી મનેવિનય, વચનવિનય અને કાયવિનયના બબ્બે ભેદ છે. ર૮ તત્વાર્થદીપિકા-આની પહેલાં ચારિત્રવિનયના પાંચ ભેદેનું નિરૂપણ કરવામાં આવ્યું હવે ક્રમ પ્રાપ્ત મન-વચન-કાયવિનયમાંથી પ્રત્યેકના બે- બે ભેદનું પ્રરૂપણ કરી છીએ મને વિનય તપ. વચનવિનતપ અને કાયવિનય તપમાંથી પ્રત્યેકના બે બે ભેદ છે–પ્રશસ્તમાવિનયતપ અને અપ્રશસ્તમને વિનય તૃપ, પ્રશસ્ત વચન વિનય તપ અને અપ્રશસ્તવચન વિનય તપ, પ્રશસ્ત કાય વિનય તપ અને અપ્રશસ્ત કાયવિનય તપ આ રીતે પ્રત્યેકના બે-બે ભેદ હેવાથી ત્રણેના મળીને છ ભેદ થાય છે પ્રશસ્ત મન અર્થાત્ નિર્મળ અન્તઃ કરણ સંબંધી વિનય તપ ને પ્રશસ્તમને વિનય તપ કહે છે. એવી જ રીતે અપ્રશસ્ત અર્થાત્ પાપ યુક્ત મન અર્થાત્ અન્તઃ કરણ સંબંધી વિનય તપને અપ્રશસ્તમને વિનય તપ કહે છે, તેવી જ રીતે પ્રશસ્ત અને અપ્રશરત વચન અને કાયસંબંધી વિનાનું પણ સ્વરૂપ સમજી લેવું જોઈએ. જે ૨૮ છે - પાંચ પ્રકારના ચારિત્રવિનય તપનું નિરૂપણ કરવામાં આવ્યું. હવે કમરામ મને વિનય વચનવિનય અને કાયવિનય તપના પ્રત્યેકના બે બે ભેદનું નિરૂપણ કરીએ છીએ મનેવિનય તપના વચનવિનય તપના અને કાયવિનય તપના બબ્બે ભેદ છે. જે આ પ્રમાણે છે.–પ્રશસ્તમને વિનય તપ અને અપ્રશસ્તમને વિનય તપ પ્રશસ્તવચનવિનયતપ અને અપ્રશસ્તવચનવિનય તપ, પ્રશસ્ત કાયવિનય તપ અને અપ્રશસ્ત કાયવિનય તપ. ત્રણેના બબ્બે ભેદ હેવાથી બધા મળીને ૬ ભેદ થાય છે. પ્રશસ્ત અર્થાત્ પાપરહિત મનસંબંધી વિનયને પ્રશસ્ત મને વિનય તપ કહે છે. અપ્રશસ્ત અર્થાત પાપયુક્ત પ્રાણાતિપાત વગેરેથી યુક્ત, કર્કષતા કટુતા નિષ્ફરતા, પરૂષતા આદિ સહિત જે અંતઃકરણ છે. તેને વિનય અપ્રશસ્ત મને વિનય કહેવાય છે. પ્રશસ્ત અને અપ્રશસ્ત વચન વિનય તથા કાયવિનય પણ આ પ્રમાણે સમજી લેવા જોઈએ. ઔપપાતિક સૂત્રના ત્રીસમાં સૂત્રમાં કહ્યું છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૨૫૨ Page #269 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન-મને વિનયના કેટલા ભેદ છે ? ઉત્તર~મનેાવિનયના બે ભેદ છે. પ્રશસ્ત મનાવિનય અને અપ્રશસ્તમનાવિનય પ્રશ્ન--પ્રશસ્તમને વિનય કેાને કહે છે ? ઉત્તર-જે મન પાપમુક્ત છે, ક્રિયાયુક્ત છે, કકષ છે, કટુક છે, નિષ્ઠુર છે, પરૂષ છે. આાસવજનક છે, છેદ્યકારી છે, ભેદકારી છે, પરિતાપકારી છે, ઉપદ્રવકારી છે, પ્રાણીઓનુ ઘાતક છે. એવા મનને વ્યાપાર ન થવા દેવા અપ્રશસ્તમનાવિનય છે. પ્રશ્ન-પ્રશસ્તમનેાવિનય કાને કહે છે ? ઉત્તર--પૂર્ણાંકત અપ્રશસ્ત મનથી વિપરીત અર્થાત્ નિરવદ્ય, ક્રિયારહિત આદિ મનના વ્યાપાર હોવા પ્રશસ્તમનાવિનય છે. પૂર્વોક્ત પદ અનુસાર જ વચનવિનય પશુ સમજી લેવા જાઇએ. માત્ર મનની જગ્યાએ વચન શબ્દના પ્રચાગ કરવા જોઇએ. પ્રશ્ન-~~કાયવિનય કાને કહે છે ? ઉત્તર--કાયવિય એ પ્રકારના છે,-પ્રશસ્તકાયવિનય અને અપ્રશસ્ત ક્રાયવિનય પ્રશ્ન--અપ્રશસ્તકાયવિનય કાને કહે છે ? ઉત્તર---અપ્રશસ્તકાયવિનય સાત પ્રકારના છે. જેમકે-(૧) ઉપયાગશૂન્ય થઈને ચાલવુ' (૨) ઉપયાગહીન થઈને ઉભા થવું (૩) ઉપયાગરહિત બેસવુ (૪) ઉપયાગરહિત સુવું (પ) ઉપયેગરહિત થઇને ઉલ્લંઘન કરવું એકવાર લાંધવુ (૬) ઉપયેગરહિત થઇને વારંવાર લાંઘવુ અને (૭) ઉપયેગરહિત થઈને બધી ઇન્દ્રિયાના અને કાયયેાગના વ્યાપાર કરવા. આ અપ્રશસ્તકાયનિય છે. આથી વિપરીત પ્રશસ્તકાયવિનય કહેવાય છે. ૫ ૨૮ ! લોકોપચાર વિનયતપ કા નિરૂપણ ‘છોળોચારવિનયતને સત્તવિદ્દે' ઇત્યાદિ સુત્રા --ાકાપચારવિનય સાત પ્રકારના અેનજીકમાં રહેવું વગેરે ારા તત્ત્વાર્થદીપિકા--સાત પ્રકારના વિનય તપમાંથી મન-વચન-કાયવિનય તપનું વિસ્તાર પૂર્વક વિવેચન કરવામાં આવ્યું. હવે લેાકેાપચાર વિનય તપના સાત ભેટ્ટાનું પ્રતિપાદન કરીએ છીએ લેાકવ્યવહારના સાધક વિનય લેાકેાચારવિનય તપ કહેવાય છે. તે સાત શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૨૫૩ Page #270 -------------------------------------------------------------------------- ________________ પ્રકારને છે-(૧) અભ્યાસવૃત્તિતા (૨) પરછંદનુંવૃત્તિના (૩) કાર્યાર્થશુશ્રષા (૪) કૃતપ્રતિક્રિય (૫) આનંગવેષણતા (૬) દેશકાલજ્ઞતા અને (૭) સર્વ પદાર્થોમાં અપ્રતિભતા આમાંથી (૨) જ્ઞાનાચાર્ય (જ્ઞાનને બેધ આપનાર શિક્ષક) ની પ્રત્યે મધુર વચન વગેરેને પ્રગ કર અભ્યાસવૃત્તિતા વિનયતપ કહેવાય છે. (૨) બીજાના અભિપ્રાયને સમજીને તદ્દનસાર વર્તાવ કરે પરશૃંદાનુવત્તિતા વિનયતપ છે. (૩) જ્ઞાન વગેરેની પ્રાપ્તિને માટે આહારપાણી વગેરે લાવીને સેવા કરવી કાર્ય હેતુ શુશ્રષાવિનય તપ કહેવાય છે. (૪) આહારપાણી દ્વારા સેવા કરવાથી ગુરૂ પ્રસન્ન થઈને મને શ્રત દાન દઈને પ્રત્યુપકાર કરશે એવા આશયથી ગુરૂ વગેરેની શુશ્રષા કરવી કૃતપ્રતિક્રિયા વિનયતા છે. (૫) રોગીને ઔષધ ભેષજ વગેરે આપીને તેમને ઉપકાર કરે આતંગવેષણતા વિનયતપ છે. (૬) દેશ અને કાળને અનુરૂપ અર્થ સંપાદન કર-કાર્ય કરવું દેશકાલજ્ઞતા વિનયત છે. () સમસ્તપ્રજનમાં અનુકૂળતા, અપ્રતિભતા વિનય તપ છે કે ૨૯ છે તત્વાર્થનિયુક્તિ--સાત પ્રકારના વિનય તપમાંથી ક્રમાનુસાર મન વચન કયવિનય તપનું સવિસ્તર નિરૂપણું કરવામાં આવ્યું હવે સાતમા લેકે પચાર વિનય તપના સાત ભેદોનું પ્રતિપાદન કરીએ છીએ લોકવ્યવહાર સાધક તપ કેપચારવિનય તપ કહેવાય છે. અભ્યાસવૃત્તિતા આદિના ભેદથી તેના સાત ભેદ છે-(૧) અભ્યાસવૃત્તિતાવિનય તપ (૨) પરછન્દા નવૃત્તિતાવિનય તપ (૩) શુશ્રષાઆદિકરણવિનય તપ (૪) કૂતપ્રતિક્રિયાવિનય તપ (૫) આર્તગવેષણતા વિનય તપ (૬) દેશકાલસતાવિનય તપ અને (૭) અપ્રતિભતાવિનય તપ આ સાત પ્રકારના લકેપચાર વિનય તપ છે. લોકેનો ઉપચાર કર લેકે પચાર કહેવાય છે. લોકોપચાર સંબંધી વિનય તપને લેકે ચાર વિનય તપ કહેવાય છે. તેના ભેદનું સ્વરૂપ આ પ્રમાણે છે-(૧) જ્ઞાનાચાર્ય આદિના મધુરભાષણ અભ્યાસવૃત્તિતા વિનય તપ કહેવાય છે. (૨) બીજાના અભિપ્રાયને પામી જઈને તદનુસાર કર્મ કરવું પરચ્છન્દાનુવતિતાવિનય તપ છે (૩) વિદ્યા આદિની પ્રાપ્તિના નિમિત્તથી શરૂ આદિની શુશ્રુષા કરવી કાર્યપ્રાપ્તિ હેતુક શુશ્રષાકરણવિનય તપ કહેવાય છે. (૪) આહાર-પાણી વગેરે દ્વારા ઉપચાર કરવાથી પ્રસન્ન થઈને ગુરૂ મને શ્રતના દાન રૂપ પ્રત્યુપકાર કરશે એવી બુદ્ધિથી ગુરૂની શુશ્રુષા કૃતપ્રતિક્રિયા વિનય તપ કહેવાય છે. (૫) જે ગી છે તેને માટે ઔષધ-ભેષજ લાવી આપવા દુઃખીને શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૨૫૪ Page #271 -------------------------------------------------------------------------- ________________ ઉપકાર કરવા આત્તગવેષણતાવિનય તપ છે. (૬) દેશ અને કાળને અનુરૂપ અથ સમ્પાદન કરવું દેશકાલજ્ઞતા વિનય તપ કહેવાય છે (૭) બધા પ્રત્યેાજને માં અનુકૂળતા ઢાવી અપ્રતિàાલતા વિનય તપ છે. ઔપપાતિક સૂત્રન ત્રીસમાં સૂત્રમાં કહ્યું છે પ્રશ્ન- લેાકેાપચાર વિનયના કેટલા ભેદ છે? ઉત્તર-લે કે પચાર વિનયના સાત ભેદ છે જેવાકે-(૧) અભ્યાસવૃત્તિતા (ર) પરચ્છન્દાનુવર્ત્તિતા (૩) કાર્ય હેતુશુશ્રૂષા (૪) કૃતપ્રતિક્રિયા (૫) આત્ત ગવેષણતા (૬) દેશકાલજ્ઞતા અને (૭) સથિંક અપ્રતિઙેભતા. આ બધાં લેાકેાપચારવિનય કહેવાય છે. ! ૨૯ ૫ ‘વિપ્રો તને દુવિશે' ઇત્યાદિ આભ્યન્તરતપ કે છઠા ભેઠ વ્યુત્સર્ગ કા નિરૂપણ સૂત્રા-યુત્સગ તપના બે ભેદ છે-દ્રવ્યત્યુત્સગ અને ભાવન્યુત્સગ ૧૩૦ન તત્ત્વાર્થં દીપિકા—સાતમા અધ્યાયમાં પ્રથમ વૈયાવૃત્ય, સ્વાધ્યાય અને ધ્યાન–આ આભ્યન્તર તપેાનુ વિસ્તારપૂર્વક પ્રરૂપણ કરવામાં આવ્યુ, હવે છટ્ઠા આભ્યન્તર તપ વ્યુત્સની વિશેષ રૂપથી પ્રરૂપણા કરીએ છીએ વ્યુત્સગ શબ્દનું વિશ્લેષણ આ પ્રમાણે થાય છે-વિ+ઉ+સગ 'વિ’ અર્થાત્ વિશેષ રૂપથી ઉત્ અર્થાત્ ઉત્કૃષ્ટ ભાવનાથી, ‘સગ’' અર્થાત્ ત્યાગ કરવા વ્યુત્સ તપ છે જ્યારે આભ્યન્તર વસ્તુઓને ત્યાગ ભાવબુત્સગ છે ઔપાતિક સૂત્રના ત્રીસમાં સૂત્રમાં કહ્યું છે પ્રશ્ન—વ્યુત્સંગના કેટલા ભેદ છે ઉત્તર—યુત્સગના બે ભેદ છે દ્રવ્યત્યુત્સગ અને ભાવદ્યુત્સા ૩૦ના શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૨૫૫ Page #272 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યત્યુત્સર્ગતપ કા નિરૂપણ તત્ત્વાર્થનિયુક્તિ—સ્પષ્ટ છે અને દીપિકા ટીકાથી જ સમજી શકાય છે।૩૦ન ‘વિપક્ષો તવે પવિત્તે' ઇત્યાદિ સૂત્રાથ—દ્રવ્યત્યુત્સગ તપ ચાર પ્રકારના છે શરીરશ્રુસ્રગ આદિ ૩૧। તત્ત્વાર્થં દીપિકા-આનાથી પહેલા વ્યુત્સગ તપના એ ભેદ્યને નિર્દેશ કરવામાં આવ્યા હતા હવે તેના બે ભેદોનું નિરૂપણ કરીએ છીએ શરીર આદિ દ્રવ્યનું મમત્વ છે।ડવું દ્રવ્યન્યુત્સગ છે. આના ચાર ભેદ છે (૧) શરીરત્યુત્સગ તપ (૨) ગણુબ્યુલ્સ તપ (૩) ઉપષિવ્યુત્સગ તપ અને (૪) ભક્તપાનયુત્સગ તપ. શરીર સંબધી મમતાના ત્યાગ કરવા અર્થાત્ પેાતાના શરીરને પણ પેાતાનાથી ભિન્ન ગણવુ શરીરબ્યુલ્સગ શબ્દને અર્થ થાય છે. એવી જ રીતે ખાર પડિમાઓની આરાધના આદિને માટે ગણુ અર્થાત્ સાધુ સમુદાયના ત્યાગ કરવા–એકલવિહારી વિચરવું ગણુયુત્સગ છે. વજ્ર આદિ ઉપષિના ત્યાગ કરી દેવા ઉપધિવ્યુૠગ છે એવી જ રીતે અશન આદિને ત્યાગ કરવા ભક્તપાનયુત્સગ તપ કહેવાય છે. ॥ ૩૧ । તત્ત્વાર્થનિયુક્તિ—પહેલા છ પ્રકારના આભ્યન્તર તપામાંથી વેંચાવ્રત્ય સ્વાધ્યાય, ધ્યાન આદિ પાંચનું વિસ્તારપૂર્વક પ્રરૂપણ કરવામાં આવ્યુ. હવે છઠ્ઠા આભ્યન્તરતપ વ્યુત્સંગનું વિસ્તૃત તેમજ વિશેષ નિરૂપણ કરવામાં આવે છે. વિશેષરૂપથી ઉત્કૃષ્ટ ભાવનાથી શરીર આદિ દ્રબ્યાની મમતાના ત્યાગ કરવા. દ્રવ્યન્મુત્સગ તપ કહેવાય છે. આ તપના ચાર ભેદ છે—(૧) શરીરત્યુત્સગ તપ (૨) ગણજ્યુસ તપ (૩) ઉષધિવ્યુત્સગ તપ અને (૪) ભક્તપાનબુત્સંગ તપ દ્રવ્યત્યુત્સગના આ ચાર ભેદ સમજવા જોઇએ. ઔદ્યારિક શરીરની પ્રતિ વિશેષરૂપથી ઉત્કૃષ્ટભાવના પૂર્વક મમત્વ ન રાખવું શરીરબ્યુલ્સ તપ કહેવાય છે. પડીમાંની આરાધના વગેરેના કારણે ગચ્છના ત્યાગ કરી દેવા ગણજ્યુસ તપ છે. વજ્ર આદિ ઉપષિના ત્યાગ કરવા ઉપધિવ્યુત્સગ તપ છે. આહાર અને પાણી ત્યજી દેવા ભક્તપાનયુત્સગ તપ છે. ઔપપાતિક સૂત્રના ત્રીસમાં સૂત્રમાં કહ્યું છે શરીરવ્યુત્સગ, ગણુશ્રુત્સગ અને ભક્તપાન વ્યુત્સુ આ ચાર પ્રકારના દ્રવ્યન્યુલ્સગ તપ છે. !! ૩૧ ॥ શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૨૫૬ Page #273 -------------------------------------------------------------------------- ________________ ભાવવ્યુત્સર્ગતપકા નિરૂપણ “માલિક તેરે તિવિ ઇત્યાદિ સ્વાર્થભાવવ્યુત્સર્ગતપ ત્રણ પ્રકારના છે-(૧) કષાયવ્યત્સર્ગ (૨) સંસારત્રુત્સર્ગ (૨) અને (૩) કર્મવ્યુત્સર્ગ ૩૨ છે તત્વાર્થદીપિકા-પહેલા દ્રવ્યબુત્સર્ગનું વિસ્તારપૂર્વક પ્રરૂપણ કર્યું. હવે ભાવવ્યુત્સદ્ગતની પ્રરપણું કરીએ છીએ કષાય આદિ ભાવને વ્યુત્સર્ગ કરો ભાવવ્યુત્સર્ગ તપ કહેવાય છે આ તપના ત્રણ ભેદ છે-કષાયવ્યત્સર્ગતપ, સંસારબ્યુત્સર્ગતપ અને કબુત્સર્ગતપ ક્રોધ આદિ કષાય ભાવનાત્યાગ કરે કષાયવ્યુત્સતપ કહેવાય છે. નરક ગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિરૂપ ચતુર્વિધ સંસારને ત્યાગ કરે સંસાર વ્યુત્સર્ગતપ કહેવાય છે અને જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકારના કમેને ત્યાગ કર કમ્પ્યુ ત્સદ્ગતપ કહેવાય છે. એ ૩૨ છે તત્વાર્થનિર્યુક્તિ-વ્યુત્સર્ગતપનાં બે ભેદે પૈકી દ્રવ્યબુત્સતપના ચાર ભેદની પ્રરૂપણ કરવામાં આવી. હવે ભાવવ્યુત્સર્ગતના ત્રણ ભેદનું નિરૂપણ કરવામાં આવે છે. વિશેષ રૂપથી, ઉત્કૃષ્ટભાવના પૂર્વક ક્રોધાદિકષાયભાવને ત્યાગ ભાવવ્યુત્સર્ગ કહેવાય છે. તેના ત્રણ ભેદ છે (૧) કષાયબ્રુત્સગ (૨) સંસારવૃંત્સર્ગ અને (૩) કર્મબુત્સર્ગ કોધ આદિ કષાયને ત્યાગ કર કષાયવ્યત્સર્ગતપ છે એવી જ રીતે નરક-તિયચ-મનુષ્ય દેવગતિ રૂપ સંસારને પરિત્યાગ કરવો સંસાર વ્યુત્સતપ છે. જ્યારે જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકારના કર્મોને પરિત્યાગ કરે કર્મણ્યત્સર્ગતપ કહેવાય છે. ઔપપાતિક સૂત્રના ત્રીસમાં સૂત્રમાં કહ્યું છે પ્રશ્ન--ભાવવ્યુત્સગના કેટલા ભેદ છે? ઉત્તર--ભાવવ્યુત્સર્ગના ત્રણ ભેદ છે-(૧) કષાયવ્યત્સર્ગ (ર) સંસાર વ્યુત્સર્ગ અને (૩) કર્મબુત્સર્ગ. ૩૨ છે શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૨૫૭ Page #274 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાથ’-ક્રોધકષાયવ્યુત્સગ આદિના ભેદથી કષાયવ્યુત્સગ તપન ચાર ભેદ છે ।૩૩। તત્ત્વાર્થં દીપિકા---પૂર્વ સૂત્રમાં ભાવયુત્સગતપના કષાય સંસાર અને કમના ભેથી ત્રણ ભેદોની પ્રરૂપણા કરવામાં આવી. હવે તે પૈકી કષાયજ્યુસના ચાર ભેદની વ્યાખ્યા કરીએ છીએ કષાયવ્યુત્સર્ગતપ કા નિરૂપણ કષાયવ્યુત્સગ તપ ચાર પ્રકારના છે. જેમકે-(૧) ક્રોધકષાયવ્યુત્સગ (૨) માનકષાયવ્યુત્સર્ગ (૩) માયાકષાયવ્યુત્સગ અને (૪) લેભકષાયવ્યુત્સગ, તાપ એ છે કે કષાયવ્યુત્સગ તપના ચાર ભેદ હાય છે. !! ૩૩ ।। તત્ત્વાર્થ'નિયુક્તિ——કષાયસ'સાર અને કર્મના ભેદથી ભાવન્યુત્સગ તપના ત્રણ ભેટ્ટનું પહેલા નિરૂપણુ કરવામાં આવ્યું. હવે તેમાના પ્રથમ કાયવ્યુત્સગ તપનાં ચાર ભેઢાનું થન કરીએ છીએ ક્રોષ આદિ કષાયેાના ત્યાગ કરવા કષાય વ્યુત્સ તપ કહેવાય છે. આ કષાયવ્યુત્સગ તપ, કષાયાના ચાર ભેદ હાવાના કારણે ચાર પ્રકારનુ” છે જે આ પ્રમાણે છે—(૧) ક્રોધબુત્સ તપ (૨) માનવ્યુત્સર્ગ તપ (૩) માયા દ્રવ્યજ્યુસ તપ અને (૪) લેભવ્યુત્સ તપ ઔપાતિકસૂત્રના ત્રીસમાં સૂત્રમાં કહ્યુ. છે— પ્રશ્ન--કષાયવ્યુત્સગ ના કેટલા ભેદ છે ? ઉત્તર-કષાયવ્યુત્સગના ચાર ભેદ છે-(૧) ક્રોધકષાયવ્યુત્સગ (૨) માન કષાયવ્યુત્સગ (૩) માયાકષાયવ્યુૠગ અને (૪) લાભકષાયવ્યુંત્સગ આ રીતે આ કષાય વ્યુત્સગ તપનું વર્ણન છે ૫૩૩|| સંસારત્યુત્સર્ગતપ કા નિરૂપણ ‘'ઘાનિÜરાવે પવિત્તે' ઈત્યાદિ સુત્રા -સ ંસારવ્યુત્સગ તપ ચાર પ્રકારના અે.નૈરયિકસ સાર બ્યુલ્સ !૩૪!! 2418.... તત્ત્વાર્થદીપિકાનઆની પૂર્વે ભાવદ્યુત્સ તપના પ્રથમ ભેદ કષાયવ્યુત્સગ તપના ચાર ભેદે નું કથન કરવામાં આવ્યુ' હવે ખી સંસારવ્યુૠ તપના ચાર ભેદ્દેનું નિરૂપણ કરવામાં આવે છે નૈરચિક્રગતિ અદ્વિરૂપ સ'સારને વિશેષ રૂપથી ઉત્કૃષ્ટ ભાવનાથી ત્યાગ શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૨૫૮ Page #275 -------------------------------------------------------------------------- ________________ કરવા સંસારવ્યુત્સગ તપ કહેવાય છે. તે ચાર પ્રકારના છે-(૧) નૈરયિકસ'સાર વ્યુત્સગ તપ (૨) તિય "ચમસાર વ્યુત્સર્ગ તપ (૩) મનુષ્યસસારવ્યુસ તપ અને (૪) દેવસંસારવ્યુત્સગ તપ આવી રીતે સંસારવ્યુસ તપના ચાર ભેદ છે, આમાંથી નૈયિકગતિરૂપ સોંસારને પરિત્યાગ કરવા નૈરયિકસ સારવ્યુત્સ તપ કહેવાય છે. તિયંચગતિરૂપ સંસારને પરિત્યાગ તિય ́ચ સ ́સારજ્યુસ કહેવાય છે. મનુષ્યગતિ રૂપ સંસારના પરિયાળ મનુષ્યસંસારવ્યુત્સંગ તપ કહેવાય છે, અને દેવગતિરૂપ સ્રસારને પરિત્યાગ દેવસ’સારત્યુત્સગ કહેવાય છે. તત્ત્વાથ નિયુક્તિ-પહેલો ભાવવ્યુત્સગ તપના ત્રણ ભેદ કહેવામાં આષા હતા તેમાંથી પ્રહેલા કષાયવ્યુત્સગ તપ રૂપ ભાવયુૠગ તપના ચાર ભેદાનુ` પ્રતિપાદન કરવામાં આવ્યું હવે બીજા સંસારયુત્સગ તપની પ્રરૂપણા કરવા માટે કહીએ છીએ નરક આદિ સ્વરૂપવાળા સ'સારના વ્યુસગ અર્થાત્ પરિત્યાગ સ‘સાર વ્યુત્સર્ગ કહેવાય છે. તે ચાર પ્રકારના છે-(૧) નૈરયિકસ સારવ્યુત્સગ (૨) તિય કસસારછ્યુત્સગ (૩) મનુષ્યસ'સારવ્યુત્સગ (૪) દેવસ'સારવ્યુત્સર્ગ આ માંથી નૈરિયકગતિરૂપ સંસારના પરિત્યાગ નૈરયિકસસારછ્યુત્સગ તપ કહેવાય છે. તિય ચગતિરૂપ સ ́સારના પરિત્યાગ તિય ચસંસારવ્યુત્સગ તપ કહેવાય છે. મનુષ્યગતિરૂપ સ`સારના પરિત્યાગ મનુષ્યસંસારવ્યુ.સગ તપ કહેવાય છે. દેવગતિરૂપ સંસારને પરિત્યાગ દેવસસારવ્યુત્સગ કહેવાય છે. ઔપપાતિક સૂત્રના ૩૦માં સૂત્રમાં કંહ્યુ` છે— પ્રશ્ન--~સ સારવ્યુસ ના કેટલા ભેદ છે ? ઉત્તર--સંસારજ્યુત્સ` તપના ચાર ભેદ, જેવાકે-(૧) વ્યુત્સગ (૨) તિČક્સ સારવ્યુત્સગ (૩) મનુષ્યસ સારત્યુત્સ સસારવ્યુૠગ આ સંસારવ્યુત્સ તપનું વર્ણન થયું ।।૩૪।। કર્મવ્યુત્સર્ગતપ કા નિરૂપણ નૈયિકસ‘સારઅને (૪) દેવ ‘જન્મવિÜતવે’ ઈત્યાદિ સૂત્રાર્થ --કળ્યુંત્સગ તપતા આઠ ભેદ છે—જ્ઞાનાવરણુ ક વ્યુત્સગ ૩પા તત્ત્વાર્થં દીપિકા-આની પહેલા સસારવ્યુત્સંગ નામક ભાવબ્યુલ્સગ તપ વિશેષના ચાર પ્રકાર પ્રદર્શિત કરવામાં આવ્યા છે, તેના જ અન્તિમ ભેટ્ટ ક્રમ વ્યુત્સગના ભેદોનું પ્રતિપાદન કરીએ છીએ શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૨૫૯ Page #276 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોના વ્યુતંગ અર્થાત્ વિશેષરૂપથી ઉત્કૃષ્ટ ભાવનાથી પરિત્યાગ કરવે। કબુત્સગ તપ કહેવાય છે. આ તપ આઠ પ્રકારના છે, જેમ કે–(૧) જ્ઞાનાવરણીય કબુત્સ તપ (૨) દનાવરણીય કબુત્સ તપ (૩) વેદનીયક વ્યુત્સ` ત૫ (૪) મેહનીયકમ વ્યુત્સ તપ (૫) આયુષ્યક વ્યુત્પ્રગ તપ (૬) નામકમ જ્યુસ તપ (૭) ગાત્ર કર્મ વ્યુત્સત્સ તપ અને (૮) અન્તરાયકર્મ વ્યુત્સગ તપ આ રીતે ક્રમ વ્યુત્સગ તપ આઠ પ્રકારના છે. જ્ઞાનવરણીયકમના પરિત્યાગ કરવા જ્ઞાનાવરણીય કબુત્સર્ગ તપ કહે વાય છે, એવી જ રીતે દનાવરણીય કના પરિત્યાગ દર્શનાવરણીય ક બ્યુટ્સ, વેદનીય કર્માંના પરિત્યાગ વેદનીયકમ ન્યુટ્સ, ઇન-ચારિત્રમાહનીય રૂપ માહનીયક્રમના પરિત્યાગ માહનીયકમ ન્યુસગ, આયુષ્યકસ ના પરિત્યાગ આયુષ્પકમ'બ્યુલ્સ, નામકર્માના પરિત્યાગ નામ કમ વ્યુત્સંગ, ગાત્રકના પરિત્યાગ ગેત્રકમ ન્યુલ્સ અને અન્તરાયક'ના પરિત્યાગ અન્તરાયકમ બ્લુસૂગ તપ કહેવાય છે. ૫રૂપા તત્ત્વાથ નિયુકિત—મની પહેલા સંસારજ્યુસ રૂપ ભાવન્મુત્સગ તપના ચાર ભેદૅનું નિરૂપણ કરવામાં આવ્યું, હવે ક જ્યુસગ તપ રૂપ ભાવન્યુત્સગ તપના આઠ ભેદાની પ્રરૂપણા કરવામાં આવે છે જ્ઞાનાવરણુ આદિ આઠ કમેર્માંના પરિત્યાગને ક્રમબ્યુલ્સગ તપ કહે છે. ક્રમ ભેદથી આ તપના પશુ આઠ ભેદ હોય છે, જેમકે-(૧) જ્ઞાનાત્રરણીયકમ - બ્યુટ્સ તપ (૨) દČનાવરણીયક- વ્યુત્સગ તપ (૩) વેદનીયકમ વ્યુત્પ્રતપ (૪) માહનીયકમ જ્યુસ તપ (૫) આયુષ્યકમ વ્યુત્સગ તપ (૬) નામકમ વ્યુત્સર્ગ તપ (૭) ગેાત્રક વ્યુત્સ°તપ અને (૮) અન્તરાયકમ વ્યુત્સગ તપ આ આઠ પ્રકારના ક્રમ વ્યુત્સર્ગ તપ છે. જ્ઞાનાવરણકમના પરિત્યાગ જ્ઞાનાવરણીયકમ જ્યુસ કહેવાય છે, દશના વરણ ક્રમના પરિત્યાગ દનાવરણીયક્રમ યુૠગ કહેવાય છે. વેદનીયકમ ના પરિત્યાગ વેદનીયક વ્યુત્સગ કહેવાય છે દશ નમૈાહનીય અને ચારિત્ર માહનીય કના પરિત્યાગ મેહનીયકમ વ્યુત્સગ કહેવાય છે. આયુષ્યકમના પરિત્યાગ આયુષ્યક વ્યુત્સગ કહેવાય છે, નામક્રમ ના પરિત્યાગ નામક વ્યુત્સગ કહેવાય છે, ગાત્રકમ ના પરિત્યાગ ગેત્રકમ વ્યુત્સગ કહેવાય છે અને અન્તરાયકના પરિ ત્યાગ અન્તરાયકમ વ્યુત્સગ કહેવાય છે. ઔપપાતિ સૂત્રના ત્રીસમાં સૂત્રમાં કહ્યુ છે શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૨૬ ૦ Page #277 -------------------------------------------------------------------------- ________________ પ્ર -કર્મભુત્સર્ગના કેટલાં ભેદ છે ? ઉત્તર-કર્મયુત્સર્ગના આઠ ભેદ છે, જેમકે-(૧) જ્ઞાનાવરણીયકમ વ્યુ સર્ગ (૨) દર્શનાવરણીયકર્મવ્યુત્સગ (૩) વેદનીયકર્મવ્યુત્સર્ગ (૪) મોહનીય કર્મયુગ (૫) આયુકર્મવ્યુત્સ (૬) નામકર્મવ્યુ સર્ગ (૭) ગોત્રકમ વ્યુત્સર્ગ (૮) અન્તરાયકર્મયુત્સર્ગ. આ રીતે છ બાહ્યા અને છ આવ્યોર તપ મળીને બાર થાય છે આ બાર પ્રકારના તપ નવીન કર્મોના આસવના નિરોધના કારણ હોવાથી સંવરના હેતુ છે અને પૂર્વ સંચિત કર્મોનો ક્ષયના કારણ હોવાથી વિજેરાના પણ હેતુ છે. જ્યારે પૂર્વોપ જિત કર્મોનો ક્ષય અને નૂતન કર્મોને અસરને નિરોધ થઈ જાય છે ત્યારે આત્માની સ્વાભાવિક શકિતઓ અભિવ્યકત થઈ જાય છે. જ્ઞાનાવરણના ક્ષયથી અનાજ્ઞાન અને દર્શનાવરણના ક્ષયથી અનન્નદર્શનની પ્રાપ્તિ થાય છે. વેદનીયકર્મના ક્ષયથી ઇન્દ્રિયજનિત સુખ અને દુઃખને અન્ત થઈ જાય છે. મિહનીયકર્મના ક્ષયથી અનન્ત સુખની પ્રાપ્તિ થાય છે. આયુષ્ય કર્મના ક્ષયથી જન્મ-મરણને અન્ત આવી જાય છે. નામકર્મના ક્ષયથી અત્મા ને અમૂર્તીત્વગુણ પ્રકટ થઈ જાય છે. ગત્રકર્મનો ક્ષય થવાથી નીચ અને ઉચ્ચ શેત્રને ક્ષય થઈ જાય છે. અત્તરાયકર્મના ક્ષયથી અનન્તવીર્ય પ્રકટ થાય છે. ૩૫ નિર્જરા સબકો સમાન હોતી હૈ? યા વિશેષાધિક fમદરિટ્રિયા ઈત્યાદિ સૂત્રાર્થ-મિથ્યાદૃષ્ટિ આદિ ચૌદ ગુણસ્થાનમાં સ્થિત છને અનુક્રમથી અસંખ્યાત-અસંખ્યાતગણી નિજા થાય છે . ૩૬ તત્વાર્થદીપિકા–પહેલા બતાવવામાં આવ્યું કે બાહો અને અભ્યતર તપથી કર્મની નિર્જરા થાય છે, હવે એ જિજ્ઞાસાનું સમાધાન કરીએ છીએ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૨ ૬૧ Page #278 -------------------------------------------------------------------------- ________________ કે તે નિર્જરા મિથ્યાદૃષ્ટિ વગેરેની માફક હેય છે કે તેમાં કોઈ ફેર પડે છે? (૧) મિથ્યાદષ્ટિ (૨) સાસ્વાદન સમ્યગ્દષ્ટિ (૩) સમ્યગુમિથ્યાદષ્ટિ (૪) અવિરતસમ્યક્દષ્ટિ (૫ વિરતાવિરત (૬) પ્રયત્તસંવત () અપ્રમત્ત સંયત (૮) નિવૃત્તિ બાદર (૯) અનિવૃત્તિનાદર (૧૦) સૂમસાપરાય (૧૧) ઉપશાન્તમોહ (૧૨) ક્ષીણમોહ (૧૩) સગિકેવળી અને (૧૪) અગિકેવળી, એમાંથી પહેલા -પહેલાવાળાની અપેક્ષા પછી-પછીવાળાને અસંખ્યાત અસંખ્યાત ગણી વધારે નિજ રા થાય છે. તાત્પર્ય એ છે કે મિયાદૃષ્ટિની અપેક્ષા સાસ્વાદન સમકષ્ટિ અસંખ્યાતગણિ નિજર કરે છે. સાસ્વાદન સમ્યફષ્ટિની અપેક્ષા મિશ્રષ્ટિ અસંખ્યાતગણી નિજર કરે છે અને મિશ્રદષ્ટિની અપેક્ષા સમ્પફદષ્ટિ અસંખ્યાત ગણી નિર્ધાર કરે છે. એવી જ રીતે અગિ કેવળી પર્યન્ત સમજવું જોઈએ. હવે આ બધાના સ્વરૂપ પ્રદર્શિત કરીએ છીએ-(૧) જે જીવ દર્શન મેહનીયકર્મના ઉદયથી યુક્ત છે અને આ કારણે તત્વશ્રદ્ધાથી રહિત છે તે મિથ્યાદષ્ટિ કહેવાય છે (૨) કોઈ મિથ્યાદષ્ટિ જીવે પંચેન્દ્રિય સંસી અને પર્યાપ્ત અવસ્થા પ્રાપ્ત કરીને તથા અપૂર્વકરણ આદિ પરિણામોને પ્રાપ્ત કરીને અને દર્શનમોહનીય કર્મને ઉપશમ કરીને સમ્યક્દર્શન પ્રાપ્ત કર્યું પરંતુ અતમુહૂર્ત બાદ (કારણ કે પશમિક સમ્યકત્વ અત્તમુહૂર્ત સુધી જ રહે છે) તે સમ્યકત્વથી ભ્રષ્ટ થઈ ગયે પરંતુ મિથ્યાત્વની સ્થિતિમાં પહોંચ્યું નથી. તે સમયની તેની દશા સાસ્વાદન સમ્યક્દૃષ્ટિ અવસ્થા કહેવાય છે. જેમ કે મનુષ્ય કોઈ મહેલની છત પરથી નીચે પડે અને પૃથ્વી પર ન પહોંચી શકે, એવી જ દશા સાસ્વાદન સમ્યગદષ્ટિની થાય છે. ધારો કે કેઈએ ખીરનું ભોજન કર્યું હોય અને તે તેનું વમન કરે ત્યારે ઉલટીના સમયે જે ખીરને સ્વાદ આવે છે તેવી જ રીતે સાસ્વાદન સમ્યકત્વના સમયે સમ્યગ દર્શનનું કંઈ કંઈ આસ્વાદન રહે છે. જીવની આ દશા ચૌદ ગુણસ્થાનેમાંથી દ્વિતીય ગુણસ્થાન કહેવાય છે. આ દશા સમ્યકત્વથી પડતી વખતે જ થાય છે. આને ઉત્કૃષ્ટ કાળ છ આવલિકા છે. મિથ્યાષ્ટિની અપેક્ષા સાસ્વાદન સમ્યક્દષ્ટિ અસંખ્યાત ગણી અધિક નિર્જરા કરે છે. (૩) મિશ્રમોહનીયકર્મના ઉદયથી જીવ ન તો પૂરી રીતે તત્વશ્રદ્ધાન કરે છે અને ન તની પ્રતિ એકાન્ત અઘદ્ધા જ કરે છે તેના પરિણામે તે સમય સેળભેળ અર્થાત્ સમ્યકત્વ મિથ્યાત્વમય હોય છે. આ મિશ્ર અવસ્થાને મિશ્રદષ્ટિ કહે છે. જેની દષ્ટિ અર્થાત્ શ્રદ્ધા આંશિક રૂપમાં સમીચીન અને આંશિક રૂપમાં અસમીચીન છે તે મિશ્રદષ્ટિ. બન્ધના સમયે મિથ્યાત્વના જ પગલે બંધાય છે પરંતુ તે પુદ્ગલ જ જ્યારે અર્ધવિશુદ્ધ અવાસ્થાને પ્રાપ્ત થાય છે ત્યારે મિશ્ર કહેવાય છે. આ મિશ્ર પુદ્ગલેના ઉદયથી જીવની શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૨૬ ૨ Page #279 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિમાં એક પ્રકારની દુર્બળતા ઉત્પન્ન થઈ જાય છે કે જેના કારણે તે સમ્યક તથા અસમ્યકૂને વિવેક કરી શક્તા નથી. જેવી રીતે દહીં અને સાકરનું મિશ્રણ કરવાથી ન તે ખાટો સ્વાદ રહે છે, ન મઠે, મિશ્ર વાદ હોય છે. એવી જ રીતે મિશ્રમોહનીય કર્મના ઉદયથી મિશ્રિત પરિણામ થાય છે. સાસ્વાદન સમ્યક્ત્વની રિથતિની અપેક્ષા આ સ્થિતિમાં અસંખ્યાલગણ નિર્જરા થાય છે () જે જીવ મિથ્યાત્વ મેહનય કર્મને ઉપશમ ક્ષય અથવા ક્ષપશમથી સમ્યકવન પ્રાપ્ત કરી લે છે તે સમ્યક્ દષ્ટિ કહેવાય છે. પરંતુ અપ્રત્યાખ્યાન કષાયના ઉદયથી એકદેશવિરતીને પણ પ્રાપ્ત નહીં થવાથી અવિરત હોય છે. તેની અવરથા અવિરત સમ્યક્દષ્ટિ ગુણસ્થાન છે. આ જીવ સર્વજ્ઞપ્રણીત વિર. તીને સિદ્ધિ રૂપી મહેલમાં પ્રવેશ કરવા માટેની સીડી સમાન સમજે છે. પરંતુ અપ્રત્યાખ્યાન કષાયના ઉદવરૂપ વિઘના કારણે તેને પ્રાપ્ત કરી શકતો નથી. તેનું પાલન કરવા માટે પ્રયત્ન પણ નથી કરતા, તે અવિરતસમ્યક્ દષ્ટિ કહેવાય છે. કોઈ પુરૂષ ન્યાયનીતિથી ધર્મોપાર્જન કરતા હતા, પ્રચુર ભેગવિલાસ અને સુખસામગ્રીમાં ઉત્પન્ન થયો. ઉત્તમ કુળમાં જન્મે પરંતુ જુગારીઓની સેબતમાં જ પડીને જુગાર રમવા લાગ્યા પરિણામે તેને રાજદંડની પ્રાપ્તિ થઈ તેનું અભિમાન ઓસરી ગયું. દંડપાશિક તેને સતાવે છે. તે પોતાના કુકૃત્યને પિતાની પ્રતિષ્ઠાની પ્રતિકૂળ સમજે છે. પિતાના કુળની પ્રતિષ્ઠાને કાયમી રાખવા ઈચ્છે છે. પરંતુ દંડપા શિક આગળ તેની એક પણ યુક્તિ કારણગત નિવડતી નથી. તેવી જ રીતે આ જીવ અવિરતીને કુકૃત્યની બરાબર સમજે છે. તે અમૃત જેવા વિરતી સુખની ઝંખના પણ કરે છે. પરંતુ દંડાશિકની જેમ અપ્રત્યાખ્યાન કષાયના ઉદયને કારણે વિરતીને માટે ઉત્સાહ પણ પ્રગટ કરી શકતો નથી. આ અવિરત સમ્યફદષ્ટિ પુરૂષ મિશ્ર દષ્ટિની અપેક્ષા અસંખ્યાતગણી કર્મનિર્જરા કરે છે. (૫) અવિરતસમ્યફદષ્ટિ જીવ અપ્રત્યાખ્યાન કષાયના ક્ષય અથવા ઉપશમથી જ્યારે થોડી વિશુદ્ધિ સંપાદન કરે છે અને દેશવિરતી–આંશિકચારિત્ર પરિણા મને પ્રાપ્ત કરે છે ત્યારે વીરતાવિત કહેવાય છે. તે સ્થૂલ પ્રાણાતિપાત આદિથી નિવૃત્ત થઈ જાય છે. પરંતુ સૂમપ્રાણાતિપાત આદિથી નિવૃત્ત થત નથી. આ જીવ શ્રાવક કહેવાય છે અને તે અવિરત સમ્યફદષ્ટિની અપેક્ષા અસંખ્યાતગણું કર્મ નિજાને ભાગી થાય છે. આજ રીતે પછી પણ ચૌદમા ગુણસ્થાન પર્યત જાતે જ સમજી લેવું ઘટે.૩૬ તત્ત્વાર્થનિયુકિત--પહેલાં પ્રતિપાદન કરવામાં આવ્યું કે અનશન આદિ બાહ્ય તપશ્ચર્યાના અનુષ્ઠાનથી પ્રાયશ્ચિત આદિ આભ્યન્તર તપના અનુષ્ઠાનથી તથા કર્મના વિપકથી નિજા થાય છે. પરંતુ તે નિર્જ મિથ્યાદષ્ટિ આદિ બધાને સરખી જ થાય છે. કે એમાં કોઈ વિશેષતા છે એ શંકાનું નિવારણ કરવા અર્થે કહીએ છીએ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૨૬૩ Page #280 -------------------------------------------------------------------------- ________________ (૧) મિથ્યાર્દષ્ટિ (ર) સાસ્વાદનસમ્યક્દૃષ્ટિ (૩) સમ્યકૃમિથ્યાદૃષ્ટિ (૪) અવિરતસમ્યકૂષ્ટિ (૫) વિરતાવિરત (૬) પ્રમત્તસૌંયત (૭) અપ્રમતસયત (૮) નિવૃત્તિમાદર (૯) અનિવૃત્તિમાદર (૧૦) સૂક્ષ્મસ’પરાય (૧૧) ઉપશાંતમેહ (૧૨) ક્ષીણમેહ (૧૩) સયેગીકેવળી અને (૧૪) અચેાગીકેવળીને અનુંક્રમથી અસ ખ્યાત—અસંખ્યાતગણી નિરા થાય છે. હવે એમાંથી એકએકનુ સ્વરૂપ બતાવીએ છીએ (૧) જે જીવને દર્શીનમેહનીય અને અન ંતાનુબંધિકષાયના ઉત્ક્રય થાય છે અને એ કારણે જ જેનામાં તશ્રદ્ધાન રૂપ પરિણામ ઉત્પન્ન થતુ' નથી તે મિથ્યાર્દષ્ટિ કહેવાય છે. મિથ્યાદૃષ્ટિ જીવ પ્રકારનાં ડાય છે અનાદિમિથ્ય દૃષ્ટિ અને સાદી મિથ્યા દૃષ્ટિ મિથ્યાદષ્ટિજીવ માંથી એછી કમ`નિરા કરે છે (૨) ખીજી' ગુણસ્થાન સાસ્વાદનસમ્યક્ર્દ હૈટ છે આ ગુણસ્થાન સમ્યકૃત્વથી ભ્રષ્ટ થતી વખતે થાય છે જીવ જ્યારે સમ્યકત્વરૂપી પવ ત ઉપરથી પડી જાય છે, પણ મિથ્યાત્વરૂપી ધરાતલ સુધી પહેાંચતા નથી-નમન કરેલા સમ્યકત્વનુ કિચિત આસ્વાદન થતું રહે છે. તે સમયની સ્થિતિ સાસ્વાદન ગુણસ્થાન કહેવાય છે. આ ગુરુસ્થાનના કાળ એક સમયથી લઇને વધુમાં વધુ છ આવલિકાને છે. સાસ્વાદન સકૂષ્ટિ જીવ, મિથ્યાર્દષ્ટિની અપેક્ષા અસંખ્યાત ગણી કનિર્જરા કરે છે. (૩) મિશ્ર માહનીય ક`ના ઉદયથી ન તે એકાંત મિથ્યાત્મરૂપ કે ન એકાંત સમ્યકત્વરૂપ પરિણામ થાય છે. પરંતુ મિશ્રિત પરિણામ થાય છે. જીવની તે સ્થિતિ મિશ્રદૃષ્ટિ ગુણસ્થાન કહેવાય છે. મિથ્યાત્વના પુદ્ગલ જ કિ'ચિત વિશુદ્ધ થઈને સમ્યક્ મિથ્યાત્વ કહેવાય છે. જેના ઉદય થવાથી જીવ ન તા જીનપ્રણીત તત્વ પર શ્રદ્ધા કરે છે કે નથી તેની નિંદા કરતા. તેની બુદ્ધિ એટઢી દુબળ થઈ જાય છે કે તે સમ્યક્-અસભ્ય વિવેક પણ કરી શકતા નથી. આવી દૃષ્ટિ સમ્યક મિથ્યાર્દષ્ટિ કહેવાય છે. સમ્યક્ મિથ્યાદૃષ્ટિ જીવ સાસ્વાદન સભ્યષ્ટિની અપેક્ષા અસંખ્યાત ગણી કમ નિર્જરા કરે છે. (૪) જે જીવ મિથ્યાત્વ માહનીય અને અનતાનુબંધી કષાયનેા ક્ષય ઉપશમ અથવા ક્ષયાપશમ થવાથી મિથ્યાત્વને સવ થા દૂર કરીને શુદ્ધ તવશ્રદ્ધાન પ્રાપ્ત કરી લે છે. પરંતુ સાવદ્ય વ્યાપારાથી થાડા પણ વિત થતા નથી અર્થાત્ સ્થૂલ હિ'સા વગેરેના પણ ત્યાગ કરી શકતે નથી. તે અવિરત સમ્યક્ દૃષ્ટિ કહેવાય છે. અવિરત સુષ્ટિ જીવ સાવદ્યયેાવિતિને મેક્ષ મહેલ માં પ્રવેશ કરવા માટેની સીડી માફક સમઝતા થકા પણ અપ્રત્યાખ્યાન કષાય શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૨૬ ૪ Page #281 -------------------------------------------------------------------------- ________________ રૂપ વિઘના સદૂભાવથી તેને પ્રાપ્ત કરી શકતું નથી. તેમજ તેનું પાલન કરવાને પણ પ્રયત્ન કરતા નથી. જેમ કોઈ પુરુષ ન્યાયપૂર્વક દ્રવ્યોપાર્જન કરતો હોય વિપુલ, વૈભવ તથા સુખસામગ્રી સંપન્ન ઉચ્ચ પરિવારમાં ઉત્પન્ન થયે હોય પરંતુ સંસર્ગ દોષથી જુગાર રમવાના અપરાધ બદલ તેને રાજદંડના ભાગી થવું પડયું હોય તેથી તેનું અભિમાન ખંડિત થઈ જાય છે. દંડ પશ્વિક તેને સતાવે છે તે પિતાના કુકર્મને પિતાની પ્રતિષ્ઠાથી પ્રતિકુળ સમજે છે તેમજ પોતાના કુળની પ્રતિષ્ઠાને કાયમ રાખવાની અભિલાષા કરે છે. પરંતુ દંડપાશ્વિકે આગળ તે કશું કરી શકતો નથી. બરાબર એવી જ રીતે આ જીવ અવિરતિને કુકમની બરાબર સમજે છે અને અમૃત જેવી વિરતિના સુખસોંદર્યની આકાંક્ષા સેવે છે પરંતુ દંડપાશ્વિકની માફક દ્વિતીય કષાય અપ્રત્યાખ્યાનના ઉદયની આગળ તેનું કંઇ નિવડતું નથી. તે વ્રત પ્રત્યે ઉત્સાહ પણું પ્રદર્શિત કરી શકતું નથી. આથી તે અવિરત સમ્યક્દષ્ટિ કહેવાય છે. આ મિશ્રદષ્ટિની અપેક્ષા અસંખ્યાત ગણી નિર્જરા કરે છે. (૫) અવિરત સમ્યક દષ્ટિ જીવ જ્યારે થોડી વધારે વિશુદ્ધિ પ્રાપ્ત કરે છે. અને પ્રત્યાખ્યાનાવરણ કષાયને ઉપશમાદિ કરે છે ત્યારે તેનામાં દેશવિરતિ પરિણામ ઉત્પન્ન થાય છે. તે સ્થૂલ પ્રાણાતિપાત આદિ પાપોથી મુકત થઈ જાય છે. ત્યારે વિરતાવિરત અથવા દેશવિરત કહેવાય છે. આ અવસ્થામાં તે અવિરત સમ્યક્દષ્ટિની અપેક્ષા અસંખ્યાતગણી કર્મનિર્ભર કરે છે. (૬) ત્યારબાદ જ્યારે પ્રત્યાખ્યાનાવરણ કષાય પણ દૂર થાય છે. અને પરિણામમાં વિશેષ શુદ્ધિ ઉત્પન્ન થાય છે ત્યારે તે સર્વવિરતિને અંગીકાર કરે છે. પરંતુ બાહા ક્રિયાઓમાં નિરત હેવાથી થડે પ્રમાદયુક્ત હોય છે. આ વિરતાવિરતની અપેક્ષા અસંખ્યાતગણી નિર્જરા કરે છે. જે (૭) પ્રમત્ત સંયત પુરૂષ જ્યારે પરિણામ વિશુદ્ધિને કારણે પ્રમાદને પરિત્યાગ કરી દે છે આત્માભિમુખ થઈને બહ્ય વિકલ્પથી શૂન્ય થાય છે ત્યારે અપ્ર મત સંયત કહેવાય છે. આ પ્રમતસંયતની અપેક્ષા અસંખ્યાતગણી નિર્જરા કરે છે. આ રીતે પરિણામોની શુદ્ધિથી ક્રમશ ઉત્તરોત્તર વૃદ્ધિને પ્રાપ્ત થઈને (૮) નિવૃત્તિ બાદર (૯) અનિવૃત્તિ બ દર (૧૦) સૂક્ષ્મ સંપરાય (૧૧) ઉપશાન મેહ (૧૨) ક્ષીણમેહ (૧૩) સંગીકેવળી પણ અસંખ્યાતગણી નિર્જરાવાળા હોય છે. સંગીકેવળી જયારે ચોગને નિરોધ કરીને અગકેવળી અવસ્થામાં પહોંચે છે. ત્યારે સર્વ કર્મક્ષયરૂપ નિજા કરે છે. આ બધાનુ વિશદ વર્ણન સમવાયાંગ સૂત્રની મારી રચેલી ભાવધાની ટીકામાં, ચૌદમા સમવાયમાં જેવા ભલામણ છે. કહ્યું પણ છે શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૨૬૫ Page #282 -------------------------------------------------------------------------- ________________ કર્મવિશુદ્ધિમાગણની અપેક્ષા ચૌદ વરસ્થાન કહેવામાં આવ્યા છે તે આ પ્રમાણે છે-(૧) મિથ્યાદષ્ટિ (૨) સાસ્વાદન સમ્યફદષ્ટિ (૩) સમ્યગ મિચ્છાદષ્ટિ (8) અવિરતસમ્યગ્દષ્ટિ (૫) વિરતાવિરત (૬) પ્રમતસંયત્ત (૭) અકમતસંવત (૮) નિવૃત્તિનાદર (૯) અનિવૃત્તિનાદર (૧૦) સૂમસાપરાય (૧૧-૧૨) ઉપશમકક્ષપક ઉપશાતમહ, ક્ષીણમોહ (૧૩) સગિકેવળી (૧૪) અગિકેવળી ૩૬ મોક્ષમાર્ગ કા નિરૂપણ “સમૂહંસળગાગરિત્તારૂ’ ઈત્યાદિ સૂત્રાર્થ–સભ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર અને તપ મેક્ષના માર્ગ છે ૩૭ તત્વાર્થદીપિકા-આની પહેલાબતાવવામાં આવ્યું કે ચૌદ અવસ્થામાં ઉત્તરોત્તર અસંખ્યાત-અસંખ્યાતગણી નિર્જરા થાય છે. તે નિર્જરા સમ્યગ્દર્શન આદિ મોક્ષમાર્ગને આધાર હોવાથી જ થાય છે, આથી મોક્ષમાર્ગનું નિરૂપણ કરવા માટે કહીએ છીએ સામ્યગ્દર્શન સમ્યજ્ઞાન સમ્યગુચારિત્ર અને (સમ્યફ) તપ આ ચારે મળીને મેક્ષને માર્ગ બને છે. આ ચારેયમાં સામ્યદર્શન પ્રધાન મોક્ષ સાધન છે, એ સૂચિત કરવા માટે સર્વ પ્રથમ સમ્યક્દર્શન પદને પ્રગ કરવામાં આવ્યે છે સફદર્શન જ્ઞાન અને ચારિત્રની માફક તપ પણ મોક્ષ ને માર્ગ છે આથી તેનું પણ અહીં ગ્રહણ કરવામાં આવ્યું છે. તપના બાર ભેદ છે છ બાદતપ અને છ આભ્યન્તર તપ. જે સ્વરૂપે અનાદિસિદ્ધ જીવાદિ પદાર્થ છે તે જ સ્વરૂપે તીર્થકરો દ્વારા પ્રતિપાદિત તત્વાર્થ પર શ્રદ્ધા રાખવી તેમના વિષયમાં કઈ પ્રકારને વિપરીત શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૨૬ ૬ Page #283 -------------------------------------------------------------------------- ________________ અભિનિવેશ ધારણ ન ક૨ સમ્યગ્દર્શન સમજવું જોઈએસમ્યગ્દર્શન નિસર્ગથી અથવા ગુરૂના અભિગમથી ઉદ્ભવે છે. એવી જ રીતે જીવ દિ પદાર્થ જે-જે સ્વરૂપમાં રહેલા છે તે જ રૂપે, સંશય વિપર્યય એને અનuવસાય. આ ત્રણ દોષોથી રહિત તેમને સમ્યકુ પ્રકારથી સમજવા જાણવા એ સમ્યકજ્ઞાન છે. ભવભ્રમણના કારણભૂત કર્મોને નાશ કરવા માટે ઉઘત શ્રદ્ધાવાન્ સંસાર કાન્તારથી ભયભીત ભવ્યજીવ પ્રાણાતિપાત આદિ પાંચ આનું નિવારણ કરવ ના કારણભૂત પાંચ સંવરેનું આચરણ કરે છે તે સમ્યફયારિત્ર છે. આ સમ્યક્દન જ્ઞાન ચારિત્ર અને તપ, કુંભારના દંડચક અને ચીવર વગેરેના ન્યાયથી મળીને મોક્ષરૂપી ફળ પ્રાપ્ત કરે છે, પૃથક પૃથફ મેક્ષના સાધન હોતા નથી . ૩૭ તત્વાર્થનિર્યુકિત-તપવિશેષના અનુષ્ઠાન આદિથી સકળ કર્મક્ષય રૂપ મેક્ષનું પહેલા પ્રતિપાદન કરવામાં આવ્યું હવે એ પ્રતિપાદન કરીએ છીએ કે સમ્યફદર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ આ ચેન ચતુષ્ટય મેક્ષના કારણ છે સમ્યક્દર્શન સમ્યકજ્ઞાન સમ્મચારિત્ર (સમ્યફ) તપ મેક્ષના માર્ગ છે. “સમ્યફ' પદ દ્વન્દ સમાસની આદિમાં વપરાયેલ હોવાથી પ્રત્યેક પદની સાથે જોડાય છે આથી સમ્યક્દર્શન સમ્યકજ્ઞાન સમ્યક ચારિત્ર અને સમ્યકૃતપ એ ચારેય મોક્ષના સાધન છે. અનાદિ સિદ્ધ જીવાદિ તત્વ જે રૂપે છે, તેજ રૂપમાં તીર્થકર દ્વારા કથિત તે જીવાદિ તત્વો પર વિપરીતાભિનિવેશથી રહિત સમ્યક શ્રદ્ધાન કરવી સમ્ય દશન કહેવાય છે. એવી જ રીતે જીવાદિ પદાર્થ જે રૂપમાં છે તેજ રૂપમાં સંશય વિપર્યય અને અનધ્યવસાયથી રહિત તેમને જાણવા સમ્યજ્ઞાન છે કહ્યું પણ છે. જિનેન્દ્ર ભગવાન દ્વારા કથિત ત પર રૂચિ હોવી સમ્યકુશ્રદ્ધા કહેવાય છે. આ શ્રદ્ધા જ્યાં તે નિસર્ગથી થાય છે અથવા ગુરૂના ઉપદેશથી થાય છે ? વારતવિક તનું વિસ્તારથી અથવા સંક્ષેપથી જે જ્ઞાન થાય છે, તેને મનીષી જન સમ્યકજ્ઞાન કહે છે કે ૨ | ભવભ્રમણના કારણે જ્ઞાનાવરણીય આદિ કર્મોનો સમૂળગો ક્ષય કરવા માટે ઉદ્યત શ્રદ્ધાવાનું અને ભવ અટવીથી ભયભીત ભવ્ય પ્રાણી હિંસા અસત્ય ચારી મંથન અને પરિગ્રહરૂપ પાંચ આસ્રવે નું નિવારણ કરનાર પાંચ સંવરોનું જે સમીચીન આચરણ કરે છે તે સમ્યકૂચારિત્ર કહેવાય છે. કહ્યું પણ છે સાવગને સર્વથા ત્યાગ કરો ચારિત્ર કહેવાય છે. આ ચારિત્ર અહિંસા, આદિ વ્રતના ભેદથી પાંચ પ્રકારના કહેવામાં આવ્યા છે કે ૧ ! શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ २१७ Page #284 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રના પાંચ કારણે આ છે-(૧) અહિંસા (૨) સત્ય (૩) અસ્તપ (૪) બ્રહ્મચર્ય અને (૫) અપરિગ્રહ. પ્રમાદના રોગથી ત્રસ અને સ્થાવર જીવન પ્રાણેની હિંસા ન કરવી અહિંસાગ્રત માનવામાં આવ્યું છે કે ૨ | જે વચન પ્રિય, પય અને તથ્ય હોય તેને સત્ય કહેવામાં આવ્યું છે. જે વચન અપ્રિય અને અહિતકર છે તે તથ્ય હોવા છતાં પણ સત્ય નથી | ૩ અદત્ત વસ્તુને ગ્રહણ ન કરવી અસ્તેયવ્રત કહેવામાં આવ્યું છે. અર્થ અર્થાત ધન મનુષ્યને બાહ્ય પ્રાણ કહેવાય છે. જે તેનું હરણ કરે છે તે જાણે કે પ્રાણહરણ કરે છે ' છે ૪ . દિવ્ય અને ઔદારિક શરીર સંબંધી કામગોને કૃત, કારિત અને અનુમોદનાથી તથા મન વચન અને કાયાથી ત્યાગ કરી દે અઢાર પ્રકારનું બ્રહાચર્યવ્રત કહેવાય છે. ૫ છે સમસ્ત પદાર્થોની મમતાનો ત્યાગ કરવા અપરિગ્રહવત છે, અસત પદાર્થોમાં પણ મૂછાં હોવાથી ચિત્તમાં વિકલતા ઉત્પન થાય છે | ૬ | પ્રત્યેક વ્રતની પાંચ-પાંચ ભાવનાઓથી ભાવિત આ પાંચ મહાવ્રત સધકોને અવ્યય પદ (મેક્ષ) પ્રદાન કરે છે તે છે કે છ બાહ્ય અને છ આવ્યર તપ મળીને બાર થાય છે આ બાર તપ પણ મોક્ષના સાધન છે. આવી રીતે સમ્યક્દર્શન સમ્યજ્ઞાન સમ્યફચારિત્ર અને સમ્યફ તપ આ ચારેય દંઠ, ચક માટીના ન્યાયથી સમ્મિલિત થઈને મોક્ષના સાધન છે. અર્થાત જેવી રીતે કુંભારને ડાંડે ચાક અને માટી એ ત્રણે મળીને જ ઘડાના કારણ બને છે જુદા જુદા નહી એવી જ રીતે સમ્યક્દર્શન આદિ પણ મળીને મેક્ષના સાધન બને છે, સ્વતંત્ર સ્વતંત્ર નહીં તૃણ અગ્નિ અને મણિની માફક આ કારણ નથી અર્થાત જેમ અગ્નિ એકલા તણખલાથી એકલા અરણિ નામક કાઠથી અથવા એકલા મણિથી ઉત્પન થઈ જાય છે એવી રીતે એકલા સમ્યક દર્શન અથના જ્ઞાનાદિથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી. ઉત્તરાધ્યાયનસૂત્રને ૨૮માં અધ્યયનની ગાથા ૧-૩માં કહ્યું પણ છેજિનેન્દ્ર ભગવન્ત દ્વારા ભાષિત, ચાર કારણેથી યુક્ત, જ્ઞાનદર્શન લક્ષણવાળી મોક્ષમાર્ગ ગતિને “સાંભળે ના જ્ઞાન, દર્શન ચારિત્ર અને તપ આ ચારેયને સર્વજ્ઞ સદશી જિનેન્દ્રોએ મોક્ષમાર્ગ કહેલ છે. જે ૨ કે જ્ઞાન દર્શન ચારિત્ર અને તપના માર્ગને પ્રાપ્ત જીવ સુમતિને પ્રાપ્ત કરે છે ' ૩ છે આ રીતે એ પ્રતિપાદિત થયુ કે સમ્યફજ્ઞાન સમ્યક્દર્શન અને સમ્યક ચરિત્રની જેમ તપ પણ મોક્ષના કારણભૂત છે. જો કે તપ સમ્યકજ્ઞાન આદિ ત્રણેમાં કારણ હોવાથી સર્વ પ્રથમ સ્થાન આપવા યોગ્ય છે તે પણ સમદર્શન મોક્ષનું મુખ્ય કારણ છે આથી તેને જ પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે કહ્યું પણ છે શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૨૬૮ Page #285 -------------------------------------------------------------------------- ________________ જે સમ્યકૂદનથી રહિત છે તેને જ્ઞાન લાધતું નથી અને જ્ઞાનના અભાવમાં ચારિત્ર રૂષ ગુણ અથવા ચારિત્ર અર્થાત્ મૂળગુણુ અને ગુણુ અર્થાત્ ઉત્તરગુણ હતાં નથી નિર્ગુણુને મેાક્ષ પ્રાપ્ત થતા નથી અને મેક્ષ પ્રાપ્ત થયા વગર નિર્વાણ પ્રાપ્ત થતુ નથી સમ્યકત્વ ત્રણ પ્રકારનું છે-૪નસમ્યકત્વ, જ્ઞાનસમ્યકત્વ અને ચારિત્રસમ્યકત્વ. સ્થાનાંગસૂત્રના ત્રીજા સ્થાનકના ચેાથા ઉદ્દેશકમાં કહ્યુ' છે સમ્યકત્વ ત્રણ પ્રકારના છે જ્ઞાનસમ્યકૃત્વ, દશ નસમ્યકત્વ અને ચરિત્રસમ્યક્ત્વ એમા પણુ સમ્યગ્દર્શન એ પ્રકારના છે-નિસગ સમ્યક્દશન અને અભિગમ સભ્યદર્શીન નિસર્ગ સમ્યક્દન પણ પ્રતિપાતી અને અપ્રતિપાતીના ભેદથી એ પ્રકારના છે. એવીજ રીતે પ્રતિપાતી અને અપ્રતિપાતીના ભેદથી અનિગમ સમ્યક્દન પણ એ પ્રકારનુ છે. સ્થાનાંગ સૂત્રના બીજા સ્થાનના પ્રથમ ઉદ્દેશકમાં કહ્યું છે. સમ્યક્ દર્શન એ પ્રકારનુ છે નિસગ સમ્યકૂદશન અને અભિગમ સમ્યકૂદન આ બંનેના પણ પ્રતિપાતી અને અપ્રતિપાતીના લેથી મમ્બે ભેદ છે !! ૩૭ ॥ સમ્યગ્દર્શન કા નિરૂપણ ‘સત્તસ્થ વાળ સમશન' સુત્રા --તાની શ્રદ્ધા કરવી સમ્યગ્દર્શન છે !! ૩૮ ૫ તત્ત્વાથ દીપિકા-સમ્યકૂદન, સામ્યજ્ઞાન, સમ્યકૂચારિત્ર અને સમ્યક્ તપ મેાક્ષના કારણુ છે એ અગાઉ કહેવામાં આવ્યું છે, એમાંથી હવે સમ્યક્ દર્શનનું વિસ્તારપૂર્વક પ્રરૂપણ કરીએ છીએ તાની શ્રદ્ધા સમ્યગ્દર્શન કહેવાય છે. અત્રે ‘તત્વ' શબ્દ સામાન્ય ભાવના વાચક છે કારણકે ‘તત્' આ સર્વનામ શબ્દ સાાન્યના અમાં છે. જે બધાનુ નામ છે તે સર્વનામ એવી તેની અવસ ́જ્ઞા છે, આ રીતે તત્વ શબ્દને અથ થયા જે વસ્તુ જે સ્વરૂપમાં છે તેનુ તેજ પ્રમાણે હાવુ તવાની શ્રદ્ધા તત્વશ્રદ્ધા કહેવાય છે, આજ સમ્પ્રદશન છે તત્વાના નિર્દેશ પ્રમથ અધ્યાયમાં કરવામાં આવ્યે છે. તેમની સખ્યા નવ છે. આ રીતે વેંકત જીવ અજીવ આદિ તત્વ પર યથાર્થરૂપથી વિશ્વાસ કરવા શ્રદ્ધા કહેવાય છે. આથી જૈનાગમેમાં જીવાદિ તત્વાનુ જે સ્વરૂપે પ્રતિંપાદન કરવામાં આવ્યુ છે તેમને તે જ સ્વરૂપે સમજીને સાચી શ્રદ્ધા ભાવવી સમ્યક્દશન છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૮માં અઘ્યયનની ૧૫મી ગાથામાં કહ્યુ છે તથ્ય અથાત્ વાસ્તવિક પદ ર્ધાતુ યથા કથન કરવું અને ભાવપૂર્વક શ્રદ્ધા કરવી સમ્યકત્વ કહેવામાં આવ્યુ' છે ! ૩૮ ॥ શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૨૬ ૯ Page #286 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થનિર્યુક્તિ-પૂર્વસૂત્રમાં પ્રતિપાદન કરવામાં આવ્યું કે સમ્યફ દર્શન, સમ્યકૂજ્ઞાન સમ્યફર્ચ ત્રિ અને સમ્યક્ તપ, એ ચારે મેક્ષના કારણ છે, હવે આ ચારે પૈકી પ્રથમ સમ્યફદર્શનની પ્રરૂપણ કરવામાં આવે છે તત્વાર્થની શ્રદ્ધા સમ્યક્દર્શન છે ત અર્થાત્ જીવાદિ નવ પદાર્થો પર શ્રધા રૂચિ પ્રતીતિ કરવી અથવા યથાર્થ રૂપથી પોત-પોતાના જ્ઞાન દ્વારા જાણી શકાનારાં સ્યાદ્વાદસિદ્ધાંત અનુસ ૨ પ્રતિપાદિત પદાર્થોની રૂચિપૂર્વક શ્રદ્ધા કરવી સમ્યક્દર્શન કહેવાય છે. તાત્પર્ય એ છે કે વીતરાગ અહંત ભગવંતોએ તનું જે રૂપમાં પ્રતિપાદન કરેલ છે તે જ સ્વરૂપે તેમની શ્રદ્ધા કરવી સમ્યક્દર્શન છે. જીવાદિ પદાર્થોની શ્રદ્ધા પિતાની આગવી પ્રેરણાથી કરવી જોઈએ માતા પિતા આદિના ફરમાનથી અથવા ધન વગેરેના લાભની ઈચ્છાથી બનાવટી (ઢોંગી) શ્રદ્ધા હોવી જોઈએ નહીં. તે જ વસ્તુ સત્ય છે જેને જિનેશ્વર ભગવાને જાણ્યું અથવા પ્રતિપાદન કરેલ છે “આ રૂપથી તાર્થ શ્રદ્ધા થવી સમ્યફદર્શન છે ઉદાહરણાર્થ–જીવ અનાદિકાળથી ઉપગમય છે અને તે કદયને વશીભૂત થઈને નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિમાં પરીભ્રમણ કરે છે. પુદ્ગલ રૂપી અજીવ છે, અનુપયેગસ્વભાવ વાળે છે, તે કાળા, ભૂરા, પીળા, લાલ, સફેદ વગેરે વિભિન્ન પર્યાયમાં પરિણત થતો રહે છે. ધર્માસ્તિકાય અધમસ્તિકાય અને આકાશાસ્તિકાય સ્વભાવત ગતિ સ્થિતિ અને અવગાહદાનના કારણ છે, અરૂપી છે, અજીવ છે. આ બધા દ્રવ્ય નિત્યાનિત્ય સામાન્ય વિશેષાત્મક અને સત્ અસત્ સ્વરૂપ છે. બધા ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત છે. એવી જ રીતે અન્ય પદાર્થોનું પણ સ્વરૂપ યથાયોગ્ય સમજી લેવું જોઈએ. આ રીતે જિનેક તત્વ પર શ્રદ્ધા કરવી સમ્યકદર્શન છે. જેના લક્ષણ, પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક છે. ઉત્તરાધ્યયનસૂત્રના અઠયાવીસમા અધ્યયનમાં કહ્યું છે યથાર્થ ભાવેના ઉદ્દેશ) ઉપદેશ પર વાસ્તવિક રૂપથી ભાવપૂર્વક શ્રદ્ધા કરનારને સમ્યકત્વ થાય છે. એવું તીર્થકર ભગવાને કહ્યું છે કે ૩૮ છે શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ Page #287 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન કી દ્વિ પ્રકારતા કા નિરૂપણ ‘ત' તુવિદ્, નિજ્ઞસમસળે' ઇત્યાદિ સુત્રા અભિગમસમ્યકદર્શન. ॥ ૩૯ ૫ તત્ત્વાથ દીપિકા-પહેલાં મેાક્ષના ચાર સમ્યકદર્શન વગેરે કારણેામાંથી પ્રથમ કારણુ સમ્યકદર્શનના સ્વરૂપનું પ્રતિપાદન કરવામાં આવ્યુ હવે તેના એ ભેદાની પ્રરૂપણા કરીએ છીએ સમ્યદર્શનના બે ભેદ છે નિસગ સમ્યકદર્શન અને અભિગમસમ્યકદેશન નિસગ થી અર્થાત્ ખીજાના ઉપદેશ વગરજ પૂર્વ સસ્કાર આદિથી ઉત્પન્ન થનાર સમ્યકદર્શન નિસર્ગ સમ્યકદર્શન કહેવાય છે. અભિગમ અર્થાત્ આચાય ઉપાધ્યાય, ગુરૂ, આદિના સદુપદેશ રૂપ અભિગમથી થનારૂ સમ્યકૂદન અભિગમરામ્યકદર્શન કહેવાય છે. અભિપ્રાય એ છે કે પૂર્વ જન્મના વિશિષ્ટ મુસ્કાર આદિ સ્વભાવથી જે સમ્યકદર્શન સ્વતઃઆત્મામાં પ્રગટ થઈ જાય છે તે નિસગ સમ્યકદર્શીન છે અને આચાય વગેરેના સદુપદેશથી જે ઉત્પન્ન થાય છે. તે અભિગમસમ્યકદર્શીન છે !! ૩૯ ૫ તત્ત્વાર્થનિયુ કિત--સમ્યક્દશનાદિ ચતુષ્ટય મેક્ષના સાધન છે, એ પ્રતિપ દન કરવામાં આવ્યું. એમાંથી સમ્યગ્દર્શનના સ્વરૂપનું પૂર્વ સૂત્રમાં નિરૂપણ કરવામાં આવ્યું. હવે તેના બે ભેદ્યનુ નિર્દેશન કરીએ છીએ -સમ્યક્દન એ પ્રકારનુ છે- નિસ સમ્યક્દર્શીન અને સમ્યક્દન એ પ્રકારના છે નિસગ સમ્યકદર્શન અને અભિગમસમ્યક દર્શીન નિર્સીંગ અર્થાત્ સ્વભાવ, આત્માનુ વિશેષ પરિણામ અથવા પરા દેશ ના અભાવ, તાપ એ છે કે પારકાના ઉપદેશ વગરજ જે સમ્યકદર્શન ઉદ્દભવે છે તેને નિસ’સમ્યકદર્શન કહેવાય છે. આત્મા, જ્ઞાન દશ ́ન સ્વભાવ વાળા છે, અનાદિ સંસાર અટવીમાં પરિભ્રમણ કરી રહ્યો છે, પેાતાના કરેલા કર્મોના મધ નિકાચન ઉયાવલિકા પ્રવેશ અને નિરાની અપેક્ષાથી નારકી તીય ચ મનુષ્ય અને દેવગતિમાં પુણ્ય પાપના જુદા જુદા પ્રકારના સુખ દુ:ખ રૂપ ફળને ભેગવી રહ્યો છે, પેાતાના જ્ઞાન દર્શન ઉપયેગ સ્વભાવના કારણે વિભિન્ન પ્રકારના અધ્યવસાય સ્થાનાને પ્રાપ્ત કરતા રહે છે. આવા જીવ જે અનાદિ મિથ્યાર્દષ્ટિ હોય તે પણ પરિણામવશેષથી એવું અપૂવ કરણ શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૨૭૧ Page #288 -------------------------------------------------------------------------- ________________ કરે છે. કે વગર ઉપદેશે જ તેને સમ્યક્દર્શન પ્રાપ્ત થઈ જાય છે. આ રીતે ઉત્પન્ન થનાર સમ્યક દર્શન નિસર્ગ સમ્યફદર્શન કહેવાય છે. અભિગમને અર્થ છે અભિગમ શ્રવણ, શિક્ષણ, અથવા ઉપદેશ, આચાર્ય, ઉપાધ્યાય અથવા ગુરૂના ઉપદેશથી જ તત્વાર્થ શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. તે અભિપમ સમ્યક્દર્શન કહેવાય છે તાત્પર્ય એ છે કે આચાર્ય આદિના ઉપદેશ વગરજ જે તત્વ શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. તે નિસર્ગસમ્યકદર્શન કહેવાય છે અને આચાર્ય આદિના ઉપદેશથી ઉત્પન થનાર સમ્યકદર્શન અભિગમ સમ્યકદર્શન કહેવાય છે. સ્થાનાંગ સૂત્રના સમ્યક્રર્શન બે પ્રકારના કહેવામાં આવ્યા છે નિસર્ગ સમ્યકદર્શન અને અભિગમ સમ્યકદર્શન છે ૩૯ છે સમ્યજ્ઞાન સ્વરૂપ નિરૂપણ “જને વાવ વવના ઈત્યાદિ સવાર્થ—જે પ્રમેયવ્યાપી અને વ્યવસાય સ્વભાવવાળુ નિશ્ચયાત્મકછે તે સમ્યફજ્ઞાન કહેવાય છે. ૪૦ છે તવાથથદીપિકા–પહેલા સમ્યક્દર્શન સમ્યકજ્ઞાન સમ્યફચારિત્ર અને સમ્યકતપ એ ચતુષ્ટયતપને મોક્ષના કારણ કહ્યા હતા તેમાંથી સમદર્શનનું સભેદ સ્વરૂપ કહેવામાં આવ્યું હવે સમ્યક્રજ્ઞાનના સ્વરૂપનું કથન કરીએ છીએ - જે પ્રમેય અર્થાત્ વર તુને વ્યાપ્ત કરે તે પ્રમેયવ્યાપી કહેવાય છે. જેનો અર્થ છે નિયમથી વસ્તુગ્રાહી અથવા નિયતવસ્તુસહચારી વ્યવસાયાત્મક તેને કહે છે જે નિશ્ચયામક હેય. આવુ પ્રમેયવ્યાપી અને વ્યવસાયાત્મક જ્ઞાન સમ્યકજ્ઞાન છે. અહીં પ્રમેયવ્યાપી” એ પદથી વિપરીત જ્ઞાન અભિપ્રેત કરવામાં આવ્યું છે અને વ્યવસાયાત્મક’ પદથી અનધ્યવસાય તથા સંશયજ્ઞાનનું નિવારણ કર્યું છે. સાર એ નીકળે કે જે જીવાદિ પદાર્થ જે જે રૂપમાં રહેલા છે તે તે રૂપમાં જાણવાવાળા અનધ્યવસાય, સંશય અને વિપર્યયથી ભિન્ન જ્ઞાન સમ્યકજ્ઞાન કહેવાય છે. આ સિવાય સમ્યફપદથી પણ અનધ્યવસાય, સંશય અને વિપર્યયરૂપ જ્ઞાનની વ્યાવૃત્તિ થઈ જાય છે કારણકે આ ત્રણે મિથ્યાજ્ઞાન છે. જેથી મિક્ષના સાધન થઈ શકતા નથી અનધ્યવસાયને અર્થ મેહ સંશયને અર્થ સંદેહ અને વિપર્યયનો અર્થ વિપરીતતા છે. ૪૦ છે તત્વાર્થનિયુકિત-પહેલાં સમદર્શન, સમ્યકજ્ઞાન, સમ્યફચારિત્ર, અને સમ્યક્તપને મોક્ષનાં સાધન કહ્યાં હતાં. તેમાથી સમ્યક્દર્શનનાં સ્વરૂપની વ્યાખ્યા કરી. હવે ક્રમ પ્રાપ્ત સમ્યફજ્ઞાનનાં સ્વરૂપનું પ્રતિપાદન કરીએ છીએ જે પ્રતીતિને એ ગ્ય અર્થાત્ જાણવાને લાયક છે તે પ્રમેય કહેવાય છે, શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૨૭૨ Page #289 -------------------------------------------------------------------------- ________________ પ્રમેય વસ્તુને વ્યાપ્ત કરવી અર્થાત્ ત્યાગ ન કરે અથવા નિયમથી ગ્રહણ કરવું જેને સ્વભાવ છે તે “વ્યવસાય સ્વભાવ” કહેવાય છે. વ્યવસાય અર્થાત અધ્યવસાય અથવા નિશ્ચય જેનો સ્વભાવ છે તે વ્યવસાયસ્વભાવ આ રીતે જે જ્ઞાન પ્રમેયવ્યાપક અને વ્યવસાયસ્વભાવ હોય છે તે સમ્યકજ્ઞાન કહેવાય છે પ્રમેયવ્યાપક પદથી વિપર્યય જ્ઞાનની વ્યાવૃત્તિ કરવામાં આવી છે. કારણકે તે પ્રમેયવ્યાપક હેતું નથી અને વ્યવસાયાત્મક પદથી મેહરૂપ અનધ્યવસાયનું તથા સંશયજ્ઞાનનું નિરાકરણ થઈ જાય છે. આ ત્રણે-અનધ્યવસાય, સંશય અને વિપર્યય મિથ્યાજ્ઞાન હોવાથી મોક્ષસાધનમાં ઉપગી નથી. કહેવાનું એ છે કે જે જીવાદિ પદાર્થ જે જે વરૂપમાં સ્થિત છે તેમને તેજ રૂપમાં જાણવા એ સમ્યકજ્ઞાન છે. સમ્યકજ્ઞાન બે પ્રકારનાં છે–પ્રત્યક્ષ અને પરોક્ષ આમાંથી પ્રત્યક્ષનાં પણ બે ભેદ છે સાંવ્યવહારિકપ્રત્યક્ષ અને પારમાર્થિકપ્રત્યક્ષ. સાંવ્યવહારિકપ્રત્યક્ષ પણ બે પ્રકારનાં છે–ઈન્દ્રિયનિબંધન અને અનિદ્રીયનિબંધન ચક્ષુ આદિ ઈન્દ્રિયેથી જે પ્રત્યક્ષ હોય છે તે ઇન્દ્રિયનિબંધન કહેવાય છે અને મનથી થનારા પ્રત્યક્ષ અનિંદ્રીયનિબંધન. પારમાર્થિક પ્રત્યક્ષ પણ બે પ્રકારના છે વિકલ અને સકલ જે સમસ્ત વસ્તુઓને ગ્રહણ ન કરે તે વિકલપારમાર્થિક પ્રત્યક્ષ કહેવાય છે અને સમગ્ર વસ્તુઓને જાણનાર સકલ પારમાર્થિક પ્રત્યક્ષ કહેવાય છે વિકલપારમાર્થિપ્રત્યક્ષનાં બે ભેદ છે અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન સકય. પારમાર્થિક પ્રત્યક્ષ એક જ પ્રકારનું છે. તે સમસ્ત દ્રવ્યે અને પર્યાને સાક્ષાત કરવા તેનું સ્વરૂપ છે. તેને કેવળજ્ઞાન કહે છે. પરોક્ષ સમ્યકજ્ઞાન પાંચ પ્રકારનાં છે. (૧) સ્મરણ (૨) પ્રત્યભિજ્ઞાન (૩) તક (૪) અનુમાન અને (૫) આગમ ઉત્તરાધ્યયન સૂત્રના ૨૮માં અધ્યયનની ૨૪ મી ગાથામાં કહ્યું છે–જેણે દ્રવ્યના સમસ્ત પર્યાયોને સમસ્ત પ્રમાણેથી અને બધાં નવિધાનેથી જાણું લીધા તે વિસ્તારરૂચિ કહેવાય છે ? આ રીતે જે જીવ દ્રવ્યોના સમસ્ત ગુણ-પર્યાયરૂપ ભાવોને બધા પ્રમાણે અને બધાં નથી જાણી લે છે તે વિસ્તાર રૂચિ કહેવાય છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ Page #290 -------------------------------------------------------------------------- ________________ સમ્યજ્ઞાન કે ભેદોં કા કથન ‘ત ૨ પંચવિષે મનુચ' ઇત્યાદિ સૂત્રા-સમ્યજ્ઞાન પાંચ પ્રકારના છે-(૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અધિજ્ઞાન (૪) મનઃ પવજ્ઞાન અને (૫) કેવળજ્ઞાન ૫૪૧૫ તત્ત્વાર્થદીપિકા-મેાક્ષના સાધન કહેવામાં આવેલા સમ્યગ્દર્શન સભ્યજ્ઞાન આદિમાંથી સભ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની પ્રરૂપણા કરવામાં આવી હવે સભ્યજ્ઞાનના મતિશ્રુત આદિ પાંચ ભેદાની પ્રરૂપણા કરીએ છીએ— પૂર્વોક્ત સભ્યજ્ઞાન પાંચ પ્રકારનું છે-(૧) મતિ (ર) શ્રુત (૩) અવધિ (૪) મનઃ પ`વ અને (૫) કેવળજ્ઞાન આભિનિધિક ૩-જ્ઞાનને મતિજ્ઞાન કેરું છે. જે જ્ઞાનને આવૃત્ત-આચ્છાદિત કરે તે જ્ઞાનાવરણુ કહેવાય છે. આવરણુ ત્રણ પ્રકારના હાય છે—મનેાગત,ઇન્દ્રિયગત અને વિષયગત. માસય આદિ મનેાગત આવરણ છે, કાચકામલાદિક રાગ ઈન્દ્રિયગત આવરણ છે. (કાચ નાના આંખોના એક રાગ હાય છે જે કાયબિન્દુ નામથી પણ પ્રસિદ્ધ છે,) સમતા, ગાઢ અન્ધકારથી વ્યાસ થવુ વગેરે વિષયગત આવરણ છે. આવરણના સર્વાંથા નાશ થવા ાય કહેવાય છે. આવરણ વિદ્યમાન તે હાય પરન્તુ ઉર્દૂભૂદ (પ્રકટ) ન હેાય ! એવી અવસ્થાને ઉપશમ કહે છે. મતિજ્ઞાનાવરણને ક્ષાપશમ થવાથી ઇન્દ્રિય તેમજ મનના નિમિત્તથી યથા જે જ્ઞાન થાય છે તે મતિજ્ઞાન કહેવાય છે તાય એ છે કે મતિજ્ઞાનાવરણ ક્રમ ના ક્ષયેાપશમ થવાથી સર્વપ્રથમ મનનાત્મક જે જ્ઞાન થાય છે તે મતિજ્ઞ ન કહેવાય છે. મતિજ્ઞાન પછી જે વ કય-વાચક ભાવ સંબ ંધના આધારે જે જ્ઞાન થાય છે તે શ્રુતજ્ઞાન કહેવાય છે. જે સાંભળી શકાય તે શબ્દ, શબ્દ સંબંધી જ્ઞાન શ્રુતજ્ઞાન છે. અથવા સાંભળવું શ્રુન કહેવાય છે. વકતા દ્વારા વપરાયેલા શબ્દનું શ્રેત્રણ કરીને તેના અને (વાચ્ચ) જાણવા શ્રુતજ્ઞાન કહેવાય છે તાત્પર્ય એ છે કે વાચ્ય-વાચકભાવ સંબધના આધારે શબ્દની સાથે સમ્બંધ અને ગ્રહણુ કરનાર જ્ઞાન શ્રુતજ્ઞાન કહેવાય છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન-બંને પરોક્ષ છે. ઇન્દ્રિય અને મનની સહાયતા વગર જે જ્ઞાન દ્વારા મર્યાદિત રૂપી પદાર્થો ના આધ થાય તે અવધિજ્ઞાન કહેવાય છે જે અવધિ અર્થાત્ રૂપી કૂચૈને શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ २७४ Page #291 -------------------------------------------------------------------------- ________________ જાણવાની મર્યાદાથી યુક્ત હેય તે અવધિજ્ઞાન અથવા જે જ્ઞાન અપસ્તાઅર્થાત નીચી દિશામાં અધિક જાણે તે અવધિજ્ઞાન અહી અવશબ્દ અધઃ અર્થાત્ નીચેના અર્થમાં છે. દેવ અવધિજ્ઞાનથી સાતમી નરક સુંધી જુએ છે પરંતુ ઉપર તે થોડુ જ જોઈ શકે છે- માત્ર પિતાના વિમાનના દડ પર્યત જોઈ શકે છે. મનઃ પર્યાયજ્ઞાનાવરણને ક્ષયપશમ થવાથી બીજાનાં મનોગત પર્યાને સાક્ષાત રૂપથી જાણનાર જ્ઞાન મનઃ પર્યવજ્ઞાન કહેવાય છે. આ જ્ઞાન પરમને દ્રવ્ય અને તેના પર્યાને જ પ્રત્યક્ષ જાણે છે પરંતુ મન દ્વારા ચિત્િત ઘટ આદિ પણ પદાર્થોને જાણતા નથી. તેને અનુમાનથી જ જાણે છે તાત્પર્ય એ છે કે જ્યારે કોઈ સંસી જીવ કેઈ પદાર્થનું મનન-ચિન્તન કરે છે ત્યારે તે ચિત્તનીય પદાર્થને અનુરૂપ તેના મનના પર્યાય ઉત્પન્ન થાય છે. મનઃ પર્યાવજ્ઞાન તે પર્યાને સાક્ષાત જાણે છે અને તેના આધારે બાહ્ય પદાર્થોનું અભિમાન કરે છે. જેમ સામાન્ય જ્ઞાનવાન પુરૂષ કોઈના ચહેરાને પ્રત્યક્ષ જુએ છે અને પછી ચહેરાના અધારથી તેના અતઃકરણના ક્રોધ અનુરાગ આદિ ભાવનું અનુમાન કરે છે. તે જ રીતે મન:પર્યાવજ્ઞાની બીજાના મને દ્રવ્યને પ્રત્યક્ષ જુએ છે અને પછી મનોદ્રના પર્યાના આધાર પર બાહ્ય પદાર્થોનું અનુમાન કરે છે. કહ્યું પણ છે– કાળરૂ ગુમાળાગો’ અર્થાત્ બાપદાર્થોને અનુમાનથી જાણે છે. જે જ્ઞાનને માટે તપસ્વીજન તપશ્ચર્યામાં પ્રવૃત્ત થાય છે તે બધા દ્વવ્યો અને બધાં પર્યાને જાણનાર તેમજ અન્ય જ્ઞાનેથી ન પશેલું જ્ઞાન કેવળ જ્ઞાન કહેવાય છે. આજ જ્ઞાન મોક્ષનું સાધક હોય છે કે ૪૧ છે તવાર્થનિયુક્તિ-અગાઉ સમ્યકજ્ઞાનને મોક્ષનું સાધન કહ્યું છે. હવે તેના મૂળ ભેદનું પ્રતિપાદન કરીએ છીએ પૂર્વોકત સમ્યક્રૂઝાન પાંચ પ્રકારનું છે–(૧) મતિજ્ઞાન (૨) શ્રતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મનઃ પર્યાવજ્ઞાન અને (૫) કેવળજ્ઞાન એમના અવાન્તર ભેદ અનેક પ્રકારથી છે જેમનું કથન હવે પછી કરવામાં આવશે. મનન કરવું મતિ કહેવાય છે, જાણવું અર્થાત વસ્તુના સ્વરૂપનું અવધારણ કરવું જ્ઞાન છે. મતિરૂપ જ્ઞાન મતિજ્ઞાન એને આભિનિબે ધિક જ્ઞાન પણ કહે છે. પંચે ઈન્દ્રિયોથી અને મનથી જે અક્ષરાત્મક બંધ થાય છે, તે મતિજ્ઞાન સમજવું જોઈએ. જે સાંભળી શકાય તે કૃત, શ્રત શબ્દનો જ પર્યાય છે કારણ કે શબ્દ જ સાંભળી શકાય છે. શ્રુત સંબંધી જ્ઞાન શ્રતજ્ઞાન કહેવાય છે. અથવા શ્રવણને શબ્દજ્ઞાન વિશેષ ને શ્રત કહે છે. અહીં ભાવમાં “કત પ્રત્યય લાગે છે. કઈ વકતા દ્વારા બેલાયેલા શબ્દોને સાંભળ્યા બાદ તે શબ્દના અર્થનું જે જ્ઞાન શ્રી તત્વાર્થ સૂત્ર ૨ ૨ ૭૫ Page #292 -------------------------------------------------------------------------- ________________ થાય છે તે શ્રતજ્ઞાન કહેવાય છે. અત્રે એ યાદ રાખવું જોઈએ કે કાન વડે શબ્દને સાંભળો અથવા નેત્રો દ્વારા લિપિ અક્ષરોને જોવા મતિજ્ઞાન છે. આના અનન્તર તે શબ્દના અર્થને વાચ્ય-વાચક સંબંધના આધારે જે બોધ થાય છે. તે શ્રતજ્ઞાન છે. અવધિ શબ્દમાં “અવ' ભાગ છે તે અધઃ અર્થાત નીચેને વાચક છે. અવધિજ્ઞાન નીચી દશામાં અધિક વિસ્તૃત હોય છે. અનુત્તરવિમાનવાસી દેવ અવધિજ્ઞાન વડે સાતમી નરક સુધી જોઈ શકે છે અથવા અવધિને અર્થ મર્યાદા છે. જે જ્ઞાન મર્યાદાયુંકત છે તે અવધિજ્ઞાન અવધિજ્ઞાનની મર્યાદા એ છે કે આ જ્ઞાન અમૂર્ત પદાર્થોને બાદ કરતા માત્ર મૂત્ત દ્રવ્યોને જ જાણે છે. આથી તે મર્યાદિત સીમિત અથવા અવધિજ્ઞાન કહેવાય છે. આ જ્ઞાન ચારે ગતિએના જીવોને થઈ શકે છે. એમાં ઇન્દ્રિય અને મનની પ્રહાયતાની અપેક્ષા રહેતી નથી સીધું આત્માથી જ ઉત્પન્ન થાય છે અવધિજ્ઞાનાવરણ કમના ક્ષપશમથી ઉત્પન્ન થાય છે અને રૂપી દ્રવ્યને જ જાણે છે. દેવ અને નારકીના જીવને ભવપ્રત્યય અવધિજ્ઞાન થાય છે તથા મનુષ્ય અને તિર્યંચોને ગુણ પ્રત્યય અવધિજ્ઞાન થાય છે. કઈ પણ દેવ અને નારક અવધિજ્ઞાનથી રહિ હોતા નથી જ્યારે મનુષ્ય અને તિય એમાં કઈ કેઈ ને જ હોય છે. અવધિ બે પ્રકારના હોય છે (સીધું અને ઉંધું) સીધા અવધિને અવધિજ્ઞાન કહે છે જ્યારે ઉંધા અવધિને વિર્ભાગજ્ઞાન કહે છે, સમદષ્ટિજીવ ને અવધિજ્ઞાન થાય છે અને મિથ્યાદષ્ટિને વિર્ભાગજ્ઞાન થાય છે. મન બે પ્રકારના છે દ્રવ્યમાન અને ભાવમન દ્રવ્યમન મને વર્ગના પદુગથી નિર્મિત થાય છે. અને આત્માની મનન કરવાની શક્તિ ભાવમન કહેવાય છે. અત્રે દ્રવ્યમન અભિપ્રેત છે. દ્રવ્યમનના પર્યાનું જે જ્ઞાન થાય છે તે મનઃપર્યયજ્ઞાન કહેવાય છે. સારાંશ આ છે–જેમ કેઈ પુરૂષનાં અન્તઃ કરણમાં પ્રેમ, કરૂણા, ક્રોધ આદિ કઈ ભાવનો ઉદય થવાથી તેના ચહેરાની આકૃતિ તદનુસાર બદલાતી રહે છે અને તેના ચહેરા (મુખમુદ્રા) ને જોઈને તે તે ભાવેને સમજી શકાય છે, એવી જ રીતે જ્યારે કોઇ સંજ્ઞી જીવ કે વસ્તુનું ચિંતન કરે છે ત્યારે તે વસ્તુને અનુરૂપ દ્રવ્યમનની આકૃતિએ અવસ્થાઓ પણ બદલાતી રહે છે. તે આકૃતિએ અગર અવસ્થાએ અથવા પર્યાને મન:પર્યયજ્ઞાની તે જ રીતે પ્રત્યક્ષ જુવે છે જેમ આપણે કેઈને ચહેરાને પ્રત્યક્ષ જોઈએ છીએ મનના તે પર્યાને જોવા જાણવા એજ મન:પર્યવજ્ઞાન છે. મન દ્વારા જે પદાર્થોનું ચિન્તન કરવામાં આવે છે તે પદાર્થોને મન:પર્યવજ્ઞાન જાણતું નથી. તે પદાર્થ મનના પર્યાના આધાર પર કરાનાર અનુમાન દ્વારા જ જાણી શકાય છે. જેમકે-આ પુરૂષે ઘડાનું ચિન્તન કર્યું છે, જે એમ ન કર શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૨૭૬ Page #293 -------------------------------------------------------------------------- ________________ હાત તા એના મનના પર્યાંય આવા ઘડાનુરૂપ ન હાત, વગેરે આ મનઃવજ્ઞાન અઢી દ્વીપ (મનષ્યલેાક) માં સ્થિત સજ્ઞી જીવના મનેદ્રબ્યાને જાણે છે. જે જ્ઞાન વડે સમસ્ત જ્ઞેય પદાર્થ જાણી શકાય છે. તે કેવળજ્ઞાન કહેવાય છે. આ જ્ઞાન વિશિષ્ટતર તપશ્ચર્યાં તેમજ ધ્યાન આદિ સાધનાથી જ્ઞાનાવરણુ ક્રમના પૂર્ણ રૂપથી ક્ષય થવાથી ઉત્પન્ન થાય છે. આ સમસ્ત દ્રવ્ય અને સમસ્ત પાંચાને જાણે છે. કૈઘળ શબ્દને અર્થે અસહાય પણ થાય છે. આ અર્થ અનુસાર જે જ્ઞાન અસહાય છે અર્થાત્ મતિજ્ઞાન આદિ કોઇ પણ જ્ઞાનની અપેક્ષા રાખતું નથી એકલુ' જ હાય છે અને જ્ઞાનાવરણુ કમ ના ક્ષયથી ઉત્પન્ન થાય છે તે કેવળ જ્ઞાન છે. આમાંથી મતિજ્ઞાનના ચાર ભેદ છે અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા શ્રુતજ્ઞાનના *ગપ્રવિષ્ટ અનંગપ્રવિષ્ટ (અગમાહ્ય) આદિ અવાન્તર ભેદ છે. અવધિજ્ઞાનના ભવપ્રત્યય આદિ લે છે અને મનઃવજ્ઞાનના ઋજુમતિ આદિ ભેદ છે જેનુ કથન હવે પછીથી કરવામાં આવશે. કેવળજ્ઞાનના ભેદ હૈાતા નથી સ્થાનોંગસૂત્રના પાંચમાં સ્થાનકના ત્રીજા ઉદ્દેશનમાં કહ્યું છે જ્ઞાન પાંચ પ્રકારના કડેલાં છે-(૧) આભિર્નિએધિકજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મનઃપય વજ્ઞાન અને (પ) કેવળજ્ઞાન. એજ પ્રમાણે ભગવતીસૂત્રમાં શતક ૮, ઉદ્દેશક ૨, સૂત્ર ૧૩૮માં, મનુ ચૈાગદ્વાર સૂત્રમાં તથા નન્દીસૂત્રમાં પણ કહેવામાં આવ્યું છે ! ૪૧ ॥ મતિશ્રુતજ્ઞાન કે પરોક્ષત્વ કા નિરૂપણ ‘તત્વ મનુચનાળે લે' ઇત્યાદિ સૂત્રા—તજ્ઞાન અને શ્રતજ્ઞાન પરાક્ષ છે. ૫ ૪૨ ૫ તત્ત્વાર્થદીપિકા-પૂર્વ સૂત્રમાં સભ્યજ્ઞાન પાંચ પ્રકારના પ્રતિપાદન કરવામાં આવ્યા—મતિશ્રુત અવધિમનઃપવ અને કેવળજ્ઞાન આ પાંચમાંથી પ્રારંભના શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ २७७ Page #294 -------------------------------------------------------------------------- ________________ બે પરોક્ષ, જ્યારે અતિમ ત્રણ પ્રત્યક્ષ છે, એવું પ્રતિપાદન કરવાના આશયથી પહેલા મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને પરોક્ષ કહીએ છીએ પૂર્વોક્ત પાંચ જ્ઞાનોમાંથી પ્રારંભના બે અર્થાત્ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પરોક્ષ છે જે જ્ઞાન ઈન્દ્રિય અથવા મન રૂપ નિમિત્તથી ઉત્પન્ન થાય તે પરોક્ષ કહેવાય છે. મતિજ્ઞાન ઈન્દ્રિયાની તથા મનની સહાયતાથી ઉત્પન્ન થાય છે આથી તે પક્ષ છે. એવી જ રીતે પ્રકાશ તેમજ પરોપદેશ આદિ બાહા કારણેથી ઉત્પન થવાના કારણે પણ આ બંને જ્ઞાન પરોક્ષ કહેવાય છે જરા તત્વાર્થનિર્યુક્તિ-પહેલા મેક્ષના સાધન સમ્યગૂજ્ઞાનના પાંચ ભેદ કહેવામાં આવ્યા છે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન આમાંથી પ્રારંભના બે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પરેલ છે અને છેલ્લા ત્રણ અર્થાત્ અવધિજ્ઞાન મન:પર્યવજ્ઞાન તથા કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે આ ભેદનું પ્રતિપાદન કરવા માટે પ્રથમ મતિ શ્રુતજ્ઞાનને પરોક્ષ બતાવીએ છીએ મતિ શ્રત અવધિ મન:પર્યવ અને કેવળજ્ઞાનમાંથી પહેલા બે અર્થાત મતિજ્ઞાન અને શ્રતજ્ઞાન પક્ષ કહેવાય છે. જે જ્ઞાન આત્માથી ભિન્ન કઈ બીજા નિમિત્તથી ઉત્પન્ન થાય છે તે પરોક્ષ કહેવાય છે. મતિજ્ઞાન પાંચ ઇન્દ્રિયોથી અને મનથી ઉત્પન્ન થાય છે આથી તે પરોક્ષ છે એવી જ રીતે શ્રતજ્ઞાન પણ મને જન્ય હોવાથી પક્ષ છે. હકીકતમાં ઈન્દ્રિ અને મન આત્માથી પર ભિન્ન છે અને આ બંને જ્ઞાન આ પરનિમિત્તથી તથા પ્રકાશ અને પરેપદેશ આદિ બાહ્ય નિમિત્તોથી ઉત્પન્ન થાય છે એ કારણ પરોક્ષ છે. પરોક્ષ શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે પર અર્થાત્ ઈન્દ્રિય આદિથી જે જ્ઞાન ઉત્પન્ન થાય અથવા અક્ષ અર્થાત્ આત્માથી પર ઈન્દ્રિયાદિથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે પરોક્ષ કહેવાય છે. જીવ અપગલિક હોવાથી અરૂપી છે અને દ્રવ્યેન્દ્રિયે તથા દ્રવ્યમન પૌગલિક હોવાથી રૂપી છે. ભાવેદ્રિય અને ભાવમન પણ કરણ હોવાના કારણે કર્તા આત્માથી ભિન્ન છે અર્થાત પર છે. આ પરનિમિત્તોથી અક્ષ (આત્મા) ને જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તેને પરોક્ષ સમજવા જોઈએ પરોક્ષ જ્ઞાન બે છે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે. “જ્ઞાન બે પ્રકારના કહ્યા છે પ્રત્યક્ષ અને પરોક્ષ. પરોક્ષ જ્ઞાન પણ બે પ્રકારના છે આભિનિ બોધિકજ્ઞાન અને શ્રતજ્ઞાન ” મારા શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૨ ૭૮ Page #295 -------------------------------------------------------------------------- ________________ અવધિ, મન:પર્યવ, કેવલજ્ઞાનકે પ્રત્યક્ષત્વ કા નિરૂપણ રોફિમળવઝાવ' ઈત્ય દિ સૂત્રાથ–અવધિ મન:પર્યવ અને કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે જે ૪૩ છે તત્વાર્થદીપિકા–પહેલાં મેક્ષના સાધક સમ્યફજ્ઞાનના મતિ, શ્રત, અવધિ મન:પર્યવ અને કેવળજ્ઞાનના ભેદથી પાંચ ભેદ પ્રતિપાદન કરવામાં આવ્યા. તેમાંથી મતિ અને કૃતજ્ઞાન પરોક્ષ છે એ પહેલા કહેવાઈ ગયું હવે અંતિપ્ર ત્રણ અર્થાત્ અવધિજ્ઞાન મન:પર્યજ્ઞાન અને કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે, એવું નિરૂપણ કરીએ છીએ અવધિજ્ઞાન, મનઃપર્યજ્ઞાન અને કેવળજ્ઞાન પ્રત્યક્ષ કહેવાય છે. અક્ષ અર્થાત આત્માને, જ્ઞાનાવરણને ક્ષપશમ અથવા ક્ષય થવાથી પ્રતિનિયત સમ્યકજ્ઞાન થાય છે તે સમ્યકજ્ઞાન કહેવાય છે. અથવા કર્મના ક્ષયોપશમ અથવા ક્ષયથી ઈન્દ્રિય અને મનની સહાયતા વગર માત્ર આત્માથી જ જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે પ્રત્યક્ષ કહેવાય છે તે નિશ્ચયનયથી ત્રણ પ્રકારનું છે અવધિજ્ઞાન મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન આ ત્રણેયમાં અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન ક્ષયશયથી થાય છે. અને કેવળજ્ઞાન ક્ષયથી થાય છે. જે કે અવધિદર્શન, કેવળદર્શન અને વિર્ભાગજ્ઞાન પણ કેવળ આત્માશ્રિત છે. આથી તેમનામાં પણ પ્રત્યક્ષતાને પ્રસંગ હોય છે. પરંતુ અહી સમ્યક જ્ઞાનનું પ્રકરણ હોવાથી તેમનું નિરાકરણ થઈ જાય છે. તે સમ્યકજ્ઞાન નથી અવધિદર્શન અને કેવળર્દેશન જ્ઞાનરૂપ ન હોવાના કારણે પ્રત્યક્ષ કહેવાતા નથી. વિલંગજ્ઞાન જે કે જ્ઞાનરૂપ છે પરંતુ સમ્યફ નહિ, મિથ્યાજ્ઞાન છે એ કારણે તેની પણ પ્રત્યક્ષ સમ્યકજ્ઞાનમાં ગણના કરી શકાય નહિ. આના સિવાય જે ઉપગ વિશેષને ગ્રાહક હોય છે. તેમાંજ સમ્યક, અસભ્યને વ્યવહાર થઈ શકે છે. દર્શને પગ માત્ર સામાન્ય ગ્રાહક છે. આથી તેમાં સમ્યક્ર અસભ્યને વ્યવહારજ હેતે નથી. અતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન જે કે સમ્યકજ્ઞાન છે. પરંતુ આત્માથી પર શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ Page #296 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રિય મન પ્રકાશ અને ઉપદેશ આદિ બાહા નિમિતેની અપેક્ષા રાખે છે. આથી પ્રત્યક્ષ નથી. આ રીતે પ્રત્યક્ષના ઉક્ત લક્ષણમાં અતિવ્યાપ્તિ દેષ નથી. ૪૩ તત્ત્વાર્થી નિયુકિત-- પહેલાં સમ્યકજ્ઞાનને મોક્ષનું કારણ કહેવામાં આવ્યું. તેમજ તેના મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન એ પાંચ ભેદનું કથન કરવામાં આવ્યું. આ પાંચ ભેદમાંથી મતિજ્ઞાન અને શ્રતજ્ઞાન પક્ષ છે. એ પણ કહેવામાં આવ્યું. હવે અંતિમ ત્રણ જ્ઞાનની પ્રત્યક્ષતાનું પ્રતિપાદન કરીએ છીએ. અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન આ ત્રણેય પ્રત્યક્ષ છે. જ્ઞાનાવરણ કર્મના ક્ષપશમ અને ક્ષયથી, ઈન્દ્રિય અને મનની અપેક્ષા ન રાખતાં થકા કેવળ આત્માથી જ ઉત્પનન થવાના કારણે આ ત્રણેય જ્ઞાન પ્રત્યક્ષ કહેવાય છે. અક્ષ નો અર્થ આત્મા છે. જ્ઞાનાવરણ કર્મને પશમ અથવા ક્ષય થવાથી અક્ષ અર્થાત્ આત્માને જે સમ્યજ્ઞાન થાય છે તે પ્રત્યક્ષ કહેવાય છે. આ રીતનું પ્રત્યક્ષ સમ્યફ઼જ્ઞાન અવધિ મન:પર્યવ અને કેવળજ્ઞાન જ છે. મતિજ્ઞાન અનેશ્રુતજ્ઞાન નહિ. કારણકે એ બંને જ્ઞાન અક્ષથી ભિન્ન ઈન્દ્રીય, મન પ્રકાશ અને પરોપદેશ આદિ બાાનિમિત્તોથી ઉત્પન્ન થાય છે. જો કે અવધિદર્શન અને કેવળદર્શન પણ બાહ્યનિમિત્તોથી ઉત્પન્ન થતાં નથી. તે પણ જ્ઞાનસ્વરૂપ ન હોવાને લીધે તેમને પ્રત્યક્ષ કહેવામાં આવતા નથી. વિસંગજ્ઞાન જ્ઞાન હોવા છતાં પણ સમ્યફ નહિ પરંતુ મિથ્યા છે. આથી તે પણ પ્રત્યક્ષ સમ્યફજ્ઞાનની ગણવામાં આવતું નથી આ રીતે પૂર્વોક્ત વિધાન નિર્દોષ છે. સ્થાનાંગસૂત્રના દ્વિતીયસ્થાનકના, પ્રથમ ઉદ્દેશક સૂત્ર ૭૧માં કહ્યું છે– પ્રત્યક્ષજ્ઞાન બે પ્રકારના કહેવામાં આવ્યા છે. જેમકે કેવળજ્ઞાન અને ને કેવળજ્ઞાન ને કેવળજ્ઞાન પણ બે પ્રકારના છે. અવધિજ્ઞાન અને મન પર્યયજ્ઞાન. ૧૪મા “મના સુવિ ઈત્યાદિ સૂવાથ–મતિજ્ઞાન બે પ્રકારનાં છે-ઇન્દ્રિયનિમિત્તક અને નેઈન્દ્રિયનિમિત્તક ૪૪ તસ્વાર્થદીપિકા-આત્માથી ભિન્ન ઈન્દ્રિય અને મનનાં નિમિત્તથી ઉત્પન્ન થવાના કારણે મતિજ્ઞાનને પરોક્ષ કહેવામાં આવ્યું છે. હવે ઉકત બંને નિમિત્તોનાં ભેદથી મતિજ્ઞાનનાં બે ભેદ થાય છે એ પ્રતિપાદન કરીએ છીએ પૂકત મતિજ્ઞાનનાં બે ભેદ છે ઈન્દ્રિયનિમિત્તક અને ને અનિદ્રિયનિમિત્તક ઈન્દ્ર અર્થાત્ આત્મા ઉપગસ્વભાવ છે, જ્ઞાનદર્શન પરિણામ વાળે છે, તે શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ २८० Page #297 -------------------------------------------------------------------------- ________________ પણ સ્વયમ પદાર્થોને જાણવામાં અસમર્થ રહે છે. આથી પદાર્થોની, ઉપલબ્ધિમાં જે નિમિત્ત બને છે તેને ઈન્દ્રિય કહે છે. ઇન્દ્રિય પર્શનાદિનાં ભેદથી પાંચ છે. ઈન્દ્રિયને અર્થ મન છે. આ રીતે જે મતિજ્ઞાન સ્પશન વગેરે ઈદ્રિયેના નિમિત્તથી થાય છે તે ઈન્દ્રિયનિમિતક કહેવાય છે અને જે ને ઇન્દ્રિય અર્થાત મનના નિમિત્તથી ઉત્પન્ન થાય છે તે ઈન્દ્રિયનિમિત્તક કહેવાય છે. આ રીતે મતિજ્ઞાનનાં છ કારણ છે પાંચ ઇન્દ્રિય અને છડું મન આ કારણોથી તથા વિષયભૂત પદાર્થોના ભેદથી મતિજ્ઞાનનાં ૩૩૬. ભેદ થાય છે. જેનું સ્પષ્ટીકરણ આગળ ઉપર કરવામાં આવશે. ઈન્દ્રિયો મતિજ્ઞાન અને મન વડે ઉત્પન્ન થવાના કારણે સાંવ્યવહારિક પ્રત્યક્ષ પણ કહેવાય છે. સ્મૃતિ, પ્રતિમા, બદ્ધિ, મેઘા, ચિંતા અને પ્રજ્ઞા શબ્દોથી પણ મતિજ્ઞાનને વહેવાર થાય છે. ૪૪ મતિજ્ઞાન કે દ્વિ પ્રકારતા કા કથન તત્વાર્થનિર્ચકિત-ઈન્દ્રિય મને નિમિત્તક હોવાથી મતિજ્ઞાનને પક્ષ કહ્યું છે. હવે બે નિમિત્તનાં ભેદથી તેના બે ભેદનું પ્રતિપાદન કરીએ છીએ. મતિજ્ઞાન બે પ્રકાનાં છે ઈન્દ્રિયનિમિત્તક અને અઈન્દ્રિયનિમિત્તક. આત્મા જ્ઞાન સ્વભાવવાળો છે ઉપયોગલક્ષણવાળે છે. જ્ઞાન દર્શન પરિણમવાળે છે. પરંતું પદાર્થોને જાતે ગ્રહણ કરવા માટે અશકત છે. આથી પદાર્થોને ગ્રહણ કરવામાં જે નિમિત્ત બને છે તેને ઇન્દ્રિય કહે છે. સ્પર્શન રસના આદિ પાંચ ઈન્દ્રિય છે. નઇન્દ્રિયનો અર્થ મન છે. આ બંને કારણથી મતિજ્ઞાન ઉત્પન્ન થાય છે અને એ કારણે જ તેને સાંવ્યવહારિક પ્રત્યક્ષ પણ કહેવાય છે મતિજ્ઞાન જ મૃતિ, પ્રત્યભિજ્ઞા–પ્રતિભા બુદ્ધિ, મેઘા, પ્રજ્ઞા વગેરે પણ કહેવાય છે કહ્યું પણ છે જે વર્તમાન કાળ વિષયક હોય અર્થાત્ જેનાથી વર્તમાનની વાત જાણી શકાય તે બુદ્ધિ કહેવાય છે. આગામી કાળથી સંબંધ રાખવાવાળી બુદ્ધિને મતિ કહે છે. ધારણાવાળી બુદ્ધિ મેધા કહેવાય છે અને અતીત કાલિન વસ્તુને વિષય કરવાવાળી પ્રજ્ઞા કહેવાય છે. નવીનવી હૈયાઉકલત વાળી બુદ્ધિને પ્રતિભા, જૂની વાતને સંભારવી અમૃતિ છે. “આ તેજ છે.” એ રીતે ભૂત અને વર્તન વર્તમાનકાલિક પર્યાની એકતાને જાણનારી બુદ્ધિ પ્રત્યભિજ્ઞા કહેવાય છે. આ રીતે એક મતિજ્ઞાન ઈન્દ્રિય નિમિત્તક અને બીજું મન નિમિત્તક છે. કઈ ઇન્દ્રિય મને નિમિત્તક પણ હોય છે. મતિજ્ઞાનનાં આ ત્રીજા ભેદનું સૂત્રમાં વપરાચેલ “ચ શબથી ગ્રહણ થાય છે. માત્ર ઈન્દ્રિયનિમિત્તક મતિજ્ઞાન પૃથ્વીકાય, અપકાય તેજસ્કાય વાયુકાય અને વનસ્પતિકાય, એ એકેન્દ્રિય જીને તથા 'બેદ્રિય તેઈદ્રિય, ચૌઈ દ્રિય, તેમજ અસંજ્ઞિ પંચેન્દ્રિય જીવોને થાય છે કારણકે એમનામાં મનનો અભાવ હોય છે અને નિમિત્તક મતિજ્ઞાન સ્મરણ રૂપ હોય છે. શ્રી તત્વાર્થ સૂત્ર ૨ ૨૮૧ Page #298 -------------------------------------------------------------------------- ________________ અને તેમાં ઈન્દ્રિયોની અપેક્ષા રહેતી નથી. ઈન્દ્રિયોને ત્યાં વ્યાપાર હેતે નથી. ત્રીજી ઈન્દ્રિયમને નિમિત્તક મતિજ્ઞાન તે સમયે થાય છે જ્યારે મનુષ્ય જાગતું હોય અને સ્પર્શન વગેરેના તથા મનને ઉપયોગ લગાડેલ હોય. જેમ કોઈ વસ્તુને સ્પર્શ કરીને વિચારે છે આ ઠંડુ છે આ ગરમ છે. વગેરે ઈન્દ્રિયનિમિત્તક મતિજ્ઞાન સ્પર્શન રસન ઘાણુ, ચક્ષુ અને શ્રોત્ર આ પાંચ ઈન્દ્રિયોના વિષય સ્પર્શ, ગંધ, રસ, વર્ણ અને શબ્દનો હોય છે. અનિન્દ્રિય નિમિત્તક મતિજ્ઞાન રમૃતિરૂપ હોય છે. તે ભાવમનના વિષય પરિદક પરિણ મનથી ઉત્પન્ન થાય છે. પાંચ ઈદ્રિય અને મન એ છ કારણેના ભેદથી તથા વિષયભૂત પદાર્થોના ભેદથી મતિજ્ઞાનનાં ૩૩૬ ભેદ થાય છે. તેમનું નિરૂપણ પછીથી કરવામાં આવશે. નંદીસૂત્રમાં કહ્યું છે. પ્રશ્ન–પ્રત્યક્ષનાં કેટલા ભેદ છે ? ઉત્તર–પ્રત્યક્ષનાં બે ભેદ છે ઈન્દ્રિયપ્રત્યક્ષ અને અઈન્દ્રિયપ્રત્યક્ષ નંદીસૂત્રમાં જ વળી કહેવામાં આવ્યું છે “ઇહા, અપહ, વિમ, માર્ગ ગવેષણ, સંજ્ઞા, મતિ, મૃતિ અને પ્રજ્ઞા એ બધાં અભિનિધિજ્ઞાન છે” ૪૪ મતિજ્ઞાન કે ચાતુવિધ્યત્વ કા નિરૂપણ તે જ પુor વરદિવઠું' ઇત્યાદિ સવાથ–મતિજ્ઞાન ૪ પ્રકારના છે-(૧) અવગ્રહ (૨) ઈહા અવાય અને ધારણ. ૪૫ છે તવાથથદીપિકા–પહેલા ઈન્દ્રિયનિમિત્તક અને અનિન્દ્રિયનિમિત્તકના ભેદથી મતિજ્ઞાનનાં બે ભેદનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. હવે તેને ચાર ભેદેનું પ્રતિપાદન કરીએ છીએ પૂર્વોકત મતિજ્ઞાન ચાર પ્રકારનાં છે અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા. પરસામાન્યગ્રાહી દર્શને પગની બહાર અપર સામાન્યને ગ્રહણ કરનારૂં જ્ઞાન અવગ્રહ કહેવાય છે જેમકે “આ પુરૂષ છે.” અવગ્રહની પછી “આ દક્ષિણી શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૨૮૨ Page #299 -------------------------------------------------------------------------- ________________ છે અથવા ઉતરીય આ પ્રકારના સંશય થવાથી “ આ દક્ષિણી હવે જોઈએ એ રીતે એક તરફ નમેલું જે જ્ઞાન થાય છે તે ઈહાજ્ઞાન કહેવાય છે. સંશયમાં બને કેટિઓ સરખી છે. જ્યારે કે ઈહામાં એક કેટિની શક્યતા વધેલી હોય છે. તેમ છતાં આ ઈહાજ્ઞાન નિશ્ચયની કેટિ સુધી પહોંચી શકતું નથી. ત્યારબાદ ભાષા આદિની વિશેષતાથી “આ દક્ષિણી જ છે” એવું જે નિશ્ચયાત્મક જ્ઞાન થાય છે તે અવાય કહેવાય છે. અવાયજ્ઞાન જ્યારે એટલું દઠ થઈ જાય છે કે સંસ્કાર ઉત્પન્ન કરી શકે ત્યારે તેને ધારણા નામથી ઓળખે છે. આ ધારણુજ્ઞાનથી કાલાન્તરમાં સ્મૃતિ ઉત્પન્ન થાય છે. - આ રીતે જે કમથી અવગ્રહ આદિની ઉત્પત્તિ થાય છે તે કમથી તેમને સત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે. સર્વ પ્રથમ વિષય (વસ્તુ) અને વિષયી હન્ડિય) ને એગ્ય દેશમાં સંબંધ થવાથી દર્શન ઉત્પન્ન થાય છે, દર્શનની અનન્તર સામાન્ય રૂપે અર્થનું ગ્રહણ થવું અવગ્રહ કહેવાય છે. ઈહા પછી વિશેષને નિશ્ચય થ અવાય છે. તેના પછી ધારણુ જ્ઞાન થાય છે. જે કાળાન્તરે સ્મરણનું કારણ બને છે. ૪૫ છે તત્વાર્થનિયુકિત પહેલાં નિરૂપણ કર્યું કે મતિજ્ઞાન બે પ્રકારનાં છે સ્પર્શનાદિ ઇન્દ્રિયથી ઉત્પન્ન થનાર અને મનથી ઉત્પન્ન થનાર. હવે મતિજ્ઞાન નાં ૩૩૬ ભેદેનું પ્રતિપાદન કરવા માટે સર્વ પ્રથમ ચાર ભેદનું કથન કરીએ છીએ પૂર્વોકત મતિજ્ઞાન ચાર પ્રકારનાં છે. અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા આમાંથી અવગ્રહને અર્થાત્ સામાન્ય રૂપથી પદાર્થનાં બેધને અગ્રવહ કહે છે ઇન્દ્રિય અને પદાર્થના યોગ્ય સનિપાત પછી સર્વપ્રથમ દર્શને પગ થાય છે. દર્શને પગ પછી જે અવ્યકત, અપરિફુટ બોધ અંશ થાય છે તે વ્યંજના વગ્રહ કહેવાય છે. અને વ્યંજનાવગ્રહની પછી અવાનાર સામાન્યને જાણનારૂ જ્ઞાન અર્થાવગ્રહ કહેવામાં આવે છે. સામાન્ય રૂપથી જાણેલા તે જ વિષયમાં વિશેષ જાણવાની જે આકાંક્ષા થાય છે અથવા જે ઉપક્રમ થાય છે તેને ઈડ કહે છે. ઈહાજ્ઞાન જે કે વિશેષને નિર્ણય કરી શકતું નથી. તે પણ વિશેષની તરફ ઉન્મુખ થઈ જાય છે. ત્યાર પછી જ્યારે જ્ઞાન વિશેષને નિશ્ચય કરી લે છે. ત્યારે તે અવાય કહેવાય છે. જેમકે આ બગલાંની હાર જ છે, ધજા નથી. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૨૮૩ Page #300 -------------------------------------------------------------------------- ________________ અવાય જ્ઞાન નિયાત્મક હાય છે. અવાય જ્ઞાન જ જ્યારે એટલુ દૃઢ થઈ જાય છે કે તે સ ંસ્કારને ઉત્પન્ન કરી શકે અને કાલાંતરમાં સ્મરણનું કારણ અની શકે, ત્યારે ધારણા કહેવાય છે. જેમકે તે બગલાંની હાર અથવા આ તે જ ખગલાંની હાર છે, કે જે મે' પહેલાં વ્હારમાં જોઇ હતી. પ્રશ્ન-અવગ્રહ આદિ ક્રમથી કેમ હોય છે ? વ્યુત્ક્રમથી કેમ નહિ ? જેમ હું પ્રથમ દર્શનમાં વિષયના યથાવત્ ખાધ થતા નથી. અને પાછળથી યથાવત્ મેષ થાય છે ? ઉત્તર-મતિજ્ઞાનાવરણના ક્ષયાપશમ મુજબ જ બાધ વ્યાપાર થાય છે. અને તે ક્ષયે પશમ ઉકત ક્રમથી જ ઉત્પન્ન થાય છે. અર્થાત મતિજ્ઞાનને સચાપશમ આ રીતે જ હાય છે. કે પ્રારંભમાં તે પેાતાના વિષયને સામાન્ય રૂપે જાણે છે. ત્યારબાદ ઇહા મતિજ્ઞાનાવરણના ક્ષયાપશમ થાય છે. જેનાથી વિશેષાન્મુખ થાય છે. પછી અવાયજ્ઞાનાવરણના ચાપશમ થવાથી તે ધારણ કરવામા કિતમાન થાય છે. આ રીતે પ્રારંભમાં જે ક્ષાપશમ થાય છે. તે એટલે અસ્ફુટ હાય છે કે માત્ર સામાન્યને જાણી શકે છે. પછી ક્રમથી તેનામાં સમળતા આવી જાય છે. આજ કારણ છે કે અવગ્રહ આદિમાં ઉત્તરત્તર સ્પષ્ટતા હૈાય છે. મતિજ્ઞાનના વિષયભૂત પદ્મા ખાર પ્રકારના છે (૧) બહુ (ર) મહુવિધ (૩) ક્ષિપ્ર (૪) અનિકૃત (૫) અનુકત અને (૬) ધ્રુવ, તથા આનાથી વિપરીત અલ્પ એકવિધ અક્ષિપ્ર, નિસ્રત, ઉકત અને ધ્રુવ આ ખાર પ્રકારના પદાર્થોં છે આ ખાર પ્રકારના પદાર્થીને અવગ્રહ ઈહા, અવાય અને ધારણા ચારેય હાય છે. આથી ૧૬×૪=૪૮ (અડતાળીસ) ભેદ થઈ જાય છે. આ ૪૮ પ્રકારના મતિજ્ઞાન પાંચેય ઇન્દ્રિયેથી તથા છઠા મનથી હવાના કારણે છ થી ગુરુવાથી ૨૮૮ ભેદ્ય નિષ્પન્ન થાય છે. અવગ્રહના બે ભેદ છે. વ્યંજનાવગ્રડુ અને અર્થાવગ્રહ વ્યંજનાવગ્રહ અવ્યકત ડાય છે. જ્યારે અર્થાવગ્રહ વ્યકતજ્ઞાન, ઉપ૨ જણાવેલ ૨૮૮ ભેદોમાં માત્ર અર્થાવગ્રહના ૭૨ લેફ્રેની ગણના કરવામાં આવી છે. વ્યંજનાવગ્રહ ચક્ષુ અને મનથી થતું નથી માત્ર ચાર ઇન્દ્રિયેથી થાય છે. અને પૂર્વકિત બાર પ્રકારના પદાર્થાને જાણે છે. આથી તેના અડતાળીસ ભેદ જ ડાય છે. આ અડતાળીસ ભેદોને ૨૮૮ ભેદોમાં ઉમેરી દેવાથી મતિજ્ઞાનના બધા મળીને ૩૩૬ ભેદ થઈ જાય છે. ભાષ્યકારે પણ કહ્યુ છે. મતિજ્ઞાન બહુ બહુવિધ ક્ષ, અનિત, નિસ્ત, ધ્રુવ અને એનાથી વિપરીત પદાર્થાને જાણે છે અને તેના અવગ્રહ આદિ ભેદ હાય છે એ કારણે તે ૩૩૬ પ્રકારનું છે શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૨૮૪ Page #301 -------------------------------------------------------------------------- ________________ નન્દીસૂત્રમાં પણ કહ્યું છે, કૃતનિશ્ચિત મતિજ્ઞાનના કેટલા ભેદ છે? તેના ચાર ભેદ છે (૧) અવગ્રહ (૨) ઈહા (૩) અવાય (૪) ધારણું. સ્થાનાંગ સૂત્રના ૬ઠા સ્થાનના સૂત્ર ૫૧૦ માં કહ્યું છે અવગ્રહમતિના ૬ ભેદ કહેવામાં આવ્યા છે. જેવાકે ક્ષિપ્રને અવગ્રહ, બહુને અવગ્રહ, બહુવિધને અવગ્રહ, શ્રતને અવગ્રહ, અનિશ્રતને અવગ્રહ, અસંદિગ્ધનો અવગ્રહ ઈહામતિજ્ઞાનના પણ ૬ ભેદ છે ક્ષિપ્રની ઈહિ બહુની ઈહા, એ રીતે અસંદિગ્ધ ની ઈહા અપાયમતિજ્ઞાન પણ ૬ પ્રકારનું છે, ક્ષિપ્રને અવાય એ રીતે અસં. દિગ્ધ નો અવાય ધારણાના પણ ૬ ભેદ છે. બહુ ની ધારણા, પુરાતનની ધારણા, દુધની ધારણા, અનિદ્રુતની ધારણું, અસંદિગ્ધની ધારણા આ રીતે મતિજ્ઞાનના ૩૩૬ ભેદનું સ્પષ્ટીકરણ સમજવું જોઈએ કે ૪૫ છે અવગ્રહકે દો ભેદોં કા નિરૂપણ સુવિ ઈત્યાદિ સુત્રાર્થ—અવગ્રહ બે પ્રકાર છે અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ છે ૪૬ છે તત્વાર્થદીપિકા-અવગ્રહ ઈહા, અવાય અને ધારણાના ભેદથી મતિજ્ઞાન ચાર પ્રકારનું કહેવામાં આવ્યું છે એ પૈકી પ્રથમ અવગ્રહના બે ભેદોની પ્રરૂપણા કરીએ છીએ-પૂર્વોક્ત સ્વરૂપવાળું અવગ્રહ મતિજ્ઞાન બે પ્રકારનું છે–અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ. અત્રે અર્થને આશય દ્રવ્ય અગર વસ્તુ છે તે ચક્ષુ આદિ ઇન્દ્રિયોને ગ્રાહ્ય, ગમ્ય, ગેચર અથવા વિષય પણ કહેવાય છે. ચક્ષુ આદિ ઇન્દ્રિયો દ્વારા ગ્રાહા વ્યક્ત રૂપ પદાર્થને અવગ્રહ અર્થાવગ્રહ કહેવાય છે. વ્યંજન અર્થાત અવ્યક્ત શબદ, રસ, ગંધ તથા સ્પર્શને જે અવગ્રહ થાય છે તે વ્યંજનાવગ્રહ કહેવાય છે. આ રીતે વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહમાં અવ્યતતા અને વ્યક્તતાનું અન્તર છે. જેવી રીતે નવા શકેરામાં પાણીના એક બે, ત્રણ ટીપાં નાખવામાં આવે તો તે ભીનું થતું નથી પરંતુ વારંવાર પાણી સીંચવાથી ક્રમશઃ ભીનું થઈ જાય છે. એજ રીતે શ્રોત્ર આદિ ઈન્દ્રિમાં શબ્દાર્થ રૂપથી પરિણત પુદ્ગલ એક બે ત્રણ આદિસમામાં જે ગ્રહણ કરવામાં આવે છે. તે વ્યક્ત હોતાં નથી. પરંતુ વારંવાર પ્રહણ થવાથી વ્યકત થાય છે. આ કારણે વ્યક્તથી પહેલા અવ્યક્ત ગ્રહણ થાય છે જે વ્યંજનાવગ્રહ કહેવાય છે તેની પછી વ્યક્ત ગ્રહણ રૂ૫ અર્થાવગ્રહ ઉત્પન્ન થાય છે. આ રીતે અવ્યક્તનું ગ્રહણ થવાથી વ્યંજનના ઈહા, અવાય તેમજ ધારણા હેતા નથી. એવી જ રીતે ચક્ષુરિન્દ્રિય અને મનથી પણ વ્યંજનાવગ્રહ થતું નથી કારણ કે એ બંને અપ્રાકારી છે અર્થાત વિષયની સાથે તેમને સંગ થયા વગર જ તેઓ પિતાના વિષયને ગ્રહણ કરે છે. અર્થાત્ ચક્ષુને રૂપ સાથે સીગ નથી થતું, તે શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૨૮૫ Page #302 -------------------------------------------------------------------------- ________________ અસન્નિષ્કૃષ્ટ રૂપને ગ્રહણ કરે છે. મન પણ અપ્રાપ્ત અને અભિવ્યક્ત પદાર્થને જ ગ્રહણ કરે છે આથી ચક્ષુ અને મનથી વ્યંજનાવગ્રહ થતા નથી. આથી ચક્ષુ અને મનને બાદ કરતાં શ્રેાત્ર રસના ઘ્રાણુ અને સ્પુન આ ચાર જ ઈન્દ્રિ ચાથી વ્યંજનાવગ્રહ થાય છે. અર્થાવગ્રહ બધી ઇન્દ્રિયાથી અને મનથી થાય છે. એજ રીતે અથના ઇહા આદિ પણ થાય છે. ૫ ૪૬ ૫ તત્ત્વાથ નિયુક્તિ-અવગ્રહ ઇહા, અવાય અને ધારણાના ભેદથી મતિ જ્ઞાનના ચાર ભેદોનુ નિરૂપણ કરવામાં આવ્યુ. હવે એમાંથી સ`પ્રથમ નિર્દિષ્ટ અવગ્રહના બે ભેદનું કથન કરીએ છીએ— અવગ્રહ, કે જેનુ સ્વરૂપ અગાઉ કહેવામાં આવ્યુ તેમજ જે એક પ્રકારનુ‘ અતિજ્ઞાન છે તેના બે ભેદ હોય છે—મર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ, ચક્ષુ આદિ ઇન્દ્રિયા દ્વારા ગ્રતુણુ કરવાને ચેગ્ય પરિષ્કુટ અંનું જે અત્રગ્રહણ થાય છે તે અર્થાવગ્રહ કહેવાય છે વ્યંજન અર્થાત્ અવ્યક્ત શબ્દ આદિનુ ં–જેમ અંધકારથી વ્યાપ્ત ઘટ આદિંતુ જે ગ્રહણ થાય છે, તે વ્યંજનાવગ્રહ કહેવાય છે. આ રીતે સ્પર્શન આદિ ઉપકરણેન્દ્રિયાની સાથે મળેલ સ્પર્શીકાર પણિત પુદ્ગલ રૂપ ન્યજનને સામાન્ય રૂપથી જાણનાર અન્યક્તાવગ્રહ કહેવાય છે. પરન્તુ અવ્યક્ત શબ્દ આદિને જાણનારા ઇઠ્ઠા અવાય અને ધારણાના અભાવ હેાય છે. તેમની પાત-પેાતાના વ્યક્ત વિષયમાં જ પ્રવૃત્તિ રહે છે માત્રા કરવી નિશ્ચય કરવે। અને ધારણા કરવી, એ ઇહા આદિના વ્યાપાર વ્યક્ત વિષયમાં જ થઈ શકે છે આ રીતે અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહમાં વ્યક્ત અને અવ્યક્ત પદાર્થના કારણે ભેદ છે. ન્યૂ જનવગ્રહ ચક્ષુ અને મનથી થતુ' નથી કારણને એ મને અપ્રાપ્યકારી છે. શ્રોત્ર રસના, ઘ્રાણુ અને સંપન રૂપ ચાર જ ઇન્દ્રિયાથી વ્યંજનાવગ્રહ થાય છે. જે પદાર્થો વિશેષ દૃશ્યમાન અને ચિન્તમાન હેાય છે તે ચક્ષુઉપકરણેન્દ્રિય અને મનની સાથે સંયુકત થયા વગરજ જાણી શકાય છે, સંયુકત થઈને જાણી શકાતાં નથી કારણ કે ચક્ષુ શરીરની અંદરજ સ્થિત રહીને જ સદૈવ ચેાગ્ય દેશમાં સ્થિત પદાર્થ'ને જુએ છે. તે વિષય દેશમાં અર્થાત્ દશ્ય વસ્તુ જ્યાં છે ત્યાં જઈને પદાર્થને જોતુ નથી અથવા ન તે મસૂર નામક ધાન્યની આકૃતિવાળી આંખની પાસે આવેલ અને તેનાથી પૃષ્ટ થયેલા પાને જાણે છે. તાત્પય એ છે કે આંખ ન તેા પદાની પાસે જઈને પૃષ્ટ થાય છે અથવા તેથી વિપરીત પણ બનતું નથી. આ કારણે તે અપ્રાપ્યકારી છે. જો પેાતાના વિષય તે પ્રાપ્ત કરીને ચક્ષુ જાણુતી હાત તે અગ્નિની સાથે સચૈાગ થવાથી તે મળી જાત અને પેાતાની સાથે જોડાયેલા અંજન આદિને પણ તે જાણી લઈ શકત શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૨૮૬ Page #303 -------------------------------------------------------------------------- ________________ પરન્તુ આમ થતું નથી. આથી ખાહ્ય પ્રકાશથી પ્રકટ પદાથ ને કે જે ચાગ્ય દેશમાં સ્થિત હાય, ચક્ષુ તે જીવે છે. મલીન અન્ધકારથી આચ્છાદિત પદાર્થને જોઈ શકતી નથી આ કારણે ચક્ષુ દ્વારા વ્યંજનાવગ્રહ થતા નથી. એવી જ રીતે મન પણ પેાતાના ચિન્ત્યમાન પદાર્થને પ્રાપ્ત કરીને જાણતું નથી અને એવુ પણ બનતું નથી કે કયાંયથી આવીને વિષય આત્મામાં સ્થિત થઈ જાય અને મન તેનુ ચિન્તન કરે. જો મન પણ પ્રાપ્ત પદાર્થનું જ ચિન્તન કરતું હાત તા એનામાં જ્ઞેયકૃત નિગ્રહ અનુગ્રહ પણ હત. અગ્નિનુ ચિન્તન કરવાથી દાહરૂપ ઉપઘાતને પણ પ્રાપ્ત થાત આથી મન પણ વિષય ની સાથે સંયુકત થયા વગર જ પેાતાના વિષય ગ્રહશુ કરે છે. એમ માનવું એ જ ચેાગ્ય છે. મનથી પણ વ્યંજનાવગ્રહ થતા નથી તેનું કારણ પણુ આ જ છે. શ્રેાત્ર રસના ઘ્રાણુ અને સ્પશન ઇન્દ્રિઓ પ્રાપ્યકારી છે આથી તે પેાતાના વિષયની સાથે સયુકત થઈને જ તેને જાણે છે. આમ ઇન્દ્રિયનિમિત્તક અને અનિન્દ્રિયનિમિત્તકના ભેદથી મતિજ્ઞાન એ પ્રકારના છે, ત્યારબાદ અવગ્રહ આદિના ભેદથી ચાર પ્રકારના છે અને સ્પશનથી લઈને મનપર્યન્ત છ ઇન્દ્રિયથી ઉત્પન્ન થવાના કારણે અર્થાવગ્રહ આદિ ચારે મળીને ચેાવીસ ભેદ થાય છે. ચક્ષુ અને મનને છેડીને શેષ ચાર ઇન્દ્રિયે થી ઉત્પન્ન થતા હૈાવાથી યંજનાવગ્રહના ચાર ભેદ છે. બધાં મળીને અઠયાવીસ ભેદ થયા. આ અઠયાવીશ ભેદોના મહુ, મહુવિધ આદિ ખાર પદાર્થોની સાથે ગુણાકાર કરવાથી મતિજ્ઞાનના કુલ ત્રણસેાને છત્રીસ ભેદ થઇ જાય છે. સ્થાનાંગસૂત્રના દ્વિતીય સ્થાનના પ્રથમ ઉદ્દેશકના ૭૧માં સૂત્રમાં કહ્યું છે શ્રુતનિકૃત (મતિજ્ઞાન) એ પ્રકારનું કહેવામાં આવ્યું છે જેમકે અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ નન્દીસૂત્રના ૩૦માં સૂત્રમાં કહ્યું છે અર્થાવગ્રહ કેટલા પ્રકારના છે ? ઉત્તર-અવગ્રહ છ પ્રકારકા છે જેમકે શ્રોત્રેન્દ્રિય અર્થાવગ્રહ, ચક્ષુરિન્દ્રિય, અર્થાવગ્રહ, ઘ્રાણેન્દ્રિય અર્થાવગ્રહ, જિહ્વેન્દ્રિય અર્થાવગ્રહ સ્પર્શેન્દ્રિય અર્થાવ ગ્રહ અને અઈન્દ્રિય અર્થાવગ્રહુ આથી પહેલા નન્દીસૂત્રના ૨૯માં સૂત્રમાં કહ્યું છે વ્યંજનાવગ્રહના કેટલા ભેદ છે ? વ્યંજનાવગ્રઢુના ચાર ભેદ છે શ્રોત્રેન્દ્રિયવ્યજનાવગ્રહ, ધ્રાણેન્દ્રિયવ્ય જનાવગ્રહ, જિહવેન્દ્રિયય્જના થડ અને સ્પર્શેન્દ્રિયવ્યંજનાવગ્રહ, નન્દીસૂત્રમાં માત્ર ઉપસંહાર રૂપે જ અર્થાવગ્રહનું કથન કરવામાં આવ્યુ છે આથી ઈહા, અવાય અને ધારણાના ભેદ પણ આ પ્રમાણે જાણી લેવા જોઇએ ૪૬ા શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ २८७ Page #304 -------------------------------------------------------------------------- ________________ શ્રુતજ્ઞાન કે હો ભેદોં કા કથન ‘મુચનાને દુવિફે’ ઇત્યાદિ સુત્રા — શ્રુતજ્ઞાન એ પ્રકારનું છે-અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય જણા તત્ત્વાથ દીપિકા—પહેલા ભેદેોપભેદ સહિત વિસ્તારપૂર્વક મતિજ્ઞાનનુ નિરૂપણ કરવામાં આવ્યું, હવે શ્રુતજ્ઞાનના ભેદ કહીએ છીએ. જે સંભળાય તે શ્રુત અર્થાત્ શબ્દ શબ્દ સંબંધી જ્ઞાન શ્રુતજ્ઞાન કહેવાય છે અથવા સાંભળવું શ્રુત કહેવાય છે અને શ્રતરૂપ જ્ઞાન શ્રુતજ્ઞાન કહેવાય છે. શ્રુતજ્ઞાન એ પ્રકારનું છે. 'ગપ્રવિષ્ટ અને અગમાા. એમાંથી અંગપ્રષ્ટિ શ્રુતના માર ભેદ છે જેવાકે—(૧) આચાર’ગ (૨) સૂત્રકૃતાંગ (૩) સ્થાનાંગ (૪) સમવાયાંગ (૫) વ્યાખ્યાપ્રાપ્તિ (૬) જ્ઞાતાધમ કથાંગ (૭) ઉપાસકદશાંગ (૮) અન્તકૃદ્શીંગ (૯) અનુત્તરાપાતિકદશાંગ (૧૦) પ્રશ્નવ્યાકરણાંગ (૧૧) વિપાક શ્રુતાંગ અને (૧૨( દૃષ્ટવાદાગ' મગબાહ્ય શ્રુતજ્ઞાન અનેક પ્રકારનું છે તે આ પ્રમાણે અંગમાહ્ય પ્રથમ તા એ પ્રકારનું છે આવશ્યક અને આવશ્યકવ્યતિરિકત આવશ્યક વ્યતિરિકતના પણ એ ભેદ છે કાલિક અને ઉત્કાલિક એમાંથી કાલિકશ્રુત અનેક પ્રકારના છે ઉત્તરાધ્યયન દશા, કલ્પ, વ્યવહાર, નિશીથ, મહાનિશીથ, જમ્મૂદ્રીપપ્રગતિ, દ્વીપસાગરપ્રજ્ઞાતિ,ચન્દ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ આદિ ઉત્કાલિક સૂત્ર પણ અનેક પ્રકારના છે. જેવાકે--દશવૈકાલિક, કલ્પિકાકલ્પિક, ક્ષુલ્લકલ્પશ્રુત, મહાકશ્રુત ઓપપાતિક, રાજપ્રશ્રેણિક, જીવાભિગમ, પ્રજ્ઞાપના મહાપ્રજ્ઞાપના ઈત્યાદિ આવશ્યકશ્રુતના છ પ્રકાર છે (૧) સામાયિક, (ર)ચતુવિ શતિસ્તવ (૩) વન્દનક (૪) પ્રતિક્રમ (૫) કાર્યાત્સગ અને (૬) પ્રત્યાખ્યાન. જ થાય છે પરન્તુ મતિજ્ઞાન આ શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક શ્રુતજ્ઞાનપૂર્વક થતું નથી ૫ ૪૭ ડા તત્ત્વાર્થનિયુકિત-૫હેલા મતિ, શ્રુત, અવધિ, મનઃ૫વ અને કેવળના ભેદથી જ્ઞાનના પાંચ પ્રકાર પ્રદર્શિત કરવામાં આળ્યા હતા. તે પૈકી મતિજ્ઞાન અવગ્રહ, અહા, અવાય અને ધારણાના ભેદથી તથા અવાન્તર ભેદોથી ત્રસા છત્રીસ પ્રકારના છે, એવું પણ પ્રતિપાદન કરવામાં આવ્યું. હવે શ્રુતજ્ઞાનના બે ભેદાની પ્રરૂપણા કરીએ છીએ જે સાઁભળાય તે શ્રુત અર્થાત્ શબ્દ અથવા સાંભળવુ' શ્રુત કહેવાય છે. અહી' ભાવના અંમાં કત' પ્રત્યય હાવાથી શ્રુત શખ્સ નિષ્પન્ન થાય છે. આ શ્રુતજ્ઞાન આગમરૂપ જિનવચન, તીથંકરપદેશ, આપદેશ અથવા આ વચન પણ કહેવાય છે, શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૨૮૮ Page #305 -------------------------------------------------------------------------- ________________ શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક થાય છે મતિજ્ઞાન શ્રુતજ્ઞાનપૂર્વક થતું નથી નદી સૂત્રના ૨૪માં સૂત્રમાં કહ્યું છે શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક થાય છે, પરંતુ મતિ. જ્ઞાન શ્રત પૂર્વક થતુ નથી. અંગપ્રવિષ્ટ શ્રુતજ્ઞાન બાર પ્રકારનું છે-અ,ચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, જ્ઞાતાધ કથાન, ઉપાસકદશાંગ, અનુત્તરોપપાતિક દશગ, પ્રશ્નવ્યાકરણ, વિપાકતાંગ, અને દૃષ્ટિવાદ અગર દષ્ટિપાત. અંગબાહ્ય બે પ્રકારનું છે. આવશ્યક અને આવશ્યક વ્યતિરિકત. આવશ્યકના છ ભેદ છે-(૧) સામાયિક (૨) ચતુર્વિશતિસ્તવ (૩) વંદણ (૪) પ્રતિક્રમણ (૫) કાસગ અને (૬) પ્રત્યાખ્યાન, આવશ્યકતિરિકત બે પ્રકારના છે-કાલિક અને ઉત્કાલિક તેમાં કાલિક અનેક પ્રકારના છે જેમકે–ઉત્તરાધ્યયન દશા કલ્પ વ્યવહાર, નિશીથ, મહાનિશીથ, જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિ દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ ચન્દ્રપ્રજ્ઞપ્તિ સૂર્યપ્રાપ્તિ, બુદ્રિકાવિમાનપ્રવિભકિત, મહલિકાવિમાનપ્રવિભકિત, અંગચૂલિકા, વચૂલિકા વિવાહ ચૂલિકા. અરૂણપપાત, વરૂણે પાત, ગરૂડે પાત, ધરણે પાત, વિશ્રમણોપાત વેલંધરે પપાત દેવેન્દ્રો પપાત, ઉત્થાનસૂત્ર, સમુદ્યાનસૂત્ર, નિરયાવલિકા કલ્પિકા. કલ્પાવતસિકા, પુલ્પિકા, પુષ્પલિકા ઈત્યાદિ ઉત્કાલિક સૂત્ર પણ અનેક પ્રકારના છે જેવાકે દશવૈકાલિક, કલ્પિકાકાલ્પિક, ભુલકલ્પશ્રત, મહાકલ્પકૃત, ઉપપાતિક, રાજપ્રશ્રીય, વાભિગમ, પ્રજ્ઞાપના મહાપ્રજ્ઞાપના ઈત્યાદિ. સ્થાનાંગસૂત્રના દ્વિતીયસ્થાનના પ્રથમ ઉદેશકના ૭૧માં સૂત્રમાં કહ્યું છે શ્રુતજ્ઞાન બે પ્રકારના છે જે આ પ્રમાણે છે--અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય નંન્દીસૂત્રના ૪૦ માં સૂત્રમાં કહ્યું છે – અંગપવિષ્ટ શ્રત કેટલા પ્રકારના છે ? ઉત્તર બાર પ્રકારના છે (૧) આચાર (૨) સૂત્રકૃત (૩) સ્થાન (૪) સમવાય (૫) વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ (૬) જ્ઞાતાધર્મકથા (૭) ઉપાસકદશા (૮) અન્નકૂદશા (૯) અનુપાતિક (૧૦) પ્રશ્નવ્યાકરણ (૧૧) વિપાકશ્રુત અને (૧૨) દૃષ્ટિવાદ. આથી આગળ નન્દીસૂત્રમાં જ ૪૪ માં સૂત્રમાં કહ્યું છે–અંગબાહ્ય ત બે પ્રકારના છે આવશ્યક અને આવશ્યક વ્યતિરિકત. આવશ્યકના કેટલા ભેદ છે? ઉત્તર–આવશ્યકના છ ભેદ છે–સામાયિક ચતુર્વિશતિસ્તવ, વંદણા પ્રતિક્રમણ કોત્સર્ગ અને પચ્ચખાણ. આવશ્યકળ્યતિરિકતના કેટલા ભેદ છે ? ઉત્તર-આવ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૨૮૯ Page #306 -------------------------------------------------------------------------- ________________ થકવ્યતિરિકતના બે ભેદ છે જેમકે કાલિક અને ઉકાલિક. ઉકાલિકના કેટલા ભેદ છે ? ઉકાલિક અનેક પ્રકારના છે જેમકે દશવૈકાલિક, કપિકાકદિપક, ક્ષુલ્લકપશ્રત, મહાક૯પશ્રત, ઉપપાતિક, રાજપ્રશ્નીય, જીવાભિગમ, પ્રજ્ઞપના મહાપ્રજ્ઞાપના, પ્રમાદાપ્રમાદ નંદી અનુગદ્વાર, દેવેન્દ્રસ્તવ, તન્દુલવતાલિક. ચન્દ્રાવિધ્યક, સૂર્ય પ્રજ્ઞમિ, પૌરૂષીમંડલ, મંડલ પ્રવેશ, વિદ્યાચરવિનિશ્ચય ગણિતવિદ્યા ધ્યાનવિભક્તિ, ચરણવિભક્તિ આત્મવિશુદ્ધિ, વીતરાગશ્રુત લેખનામૃત, વિહારકા, ચરણવિધિ, આતુર પ્રત્યાખ્યાન, મહાપ્રત્યાખ્યાન, ઈત્યાદિ પ્રમાદાપ્રમાદ, નંદી, અનુગદ્વાર દેવેન્દ્રસ્તવ. વૈતાલિક ચંદ્રવૈતાલિક. સૂર્યપ્રજ્ઞપ્તિ પૌરૂષીમંડળ મંડળ પ્રવેશ વિદ્યાચરણ વિનિશ્ચય ગણવિદ્યા ધ્યાનવિભક્તિ મરણ વિભક્તિ આત્મવિશુદ્ધિ, વીતરાગધ્રુત સલેખનાથુત વિહારક૯૫ ચરણવિધિ આતુરપ્રત્યાખ્યાન મહાપ્રત્યાખ્યાન ઇત્યાદિ કાલિકશ્રુતના કેટલા ભેદ છે? કાલિકકૃત અનેક પ્રકારનું છે. જેમકે ઉત્તરાધ્યન દશાકલ્પ વ્યવહાર નિશીથ મહાનિશીથ કષિભાષિત જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ ચંદ્રપજ્ઞપ્તિ સૂર્યપ્રજ્ઞપ્તિ શુલિકા વિમાન પ્રવિભક્તિ મહાવિમાન પ્રવિભક્તિ અંગચૂલિકા વર્ગચૂલિકા, વિવાહચૂલિકા અરૂણે પાત વરૂણપપાત ગરૂડપપાત ધરણે પપાત વૈશ્રવણપપાત વેલંધરોપપાત દેવેન્દ્રો પપાત ઉઠાનસત્ર નાગપરિવણિયા. નિર્યાવલિકા કલિપકા કલ્પાવત'સિકા પુષ્પિકા પુષ્પલિકા. વૃષણદિશા વગેરે ચર્યાશી હજાર પ્રકીર્ણક્ર હોય છે. ૪૭ “હના સુવિ ઈત્યાદિ સુત્રાથ-અવધિજ્ઞાન બે પ્રકારનું છે ભાવપ્રત્યય અને ક્ષયેશમનિમિત્તક ૪૮ તત્વાર્થદીપિકા–પહેલાં સવિસ્તર મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની પ્રરૂપણા કરવામાં આવી. હવે કમપાસ અવધિજ્ઞાનના અનેક ભેદનું નિરૂપણ કરીએ છીએ. પર્વોક્ત સ્વરૂપવાળું અવધિજ્ઞાન બે પ્રકારનું છે. અવધિજ્ઞાનનાં બે પ્રકાર હેવાનું કારણ છે. ભવરૂપનિમિત્ત અને ક્ષપશમરૂપનિમિત્ત જે અવધિજ્ઞાનનું કારણ ભવ છે તે ભવપ્રત્યય અને જેનું કારણ ક્ષપશમ હોય તે ક્ષોપશમનિમિત્તક કહેવાય છે. આયુષ્યકર્મના ઉદયથી ઉત્પન્ન થનાર પર્યાયને ભવ કહે છે. ભવ જેમાં બાહ્ય કારણ હોય તે અવધિજ્ઞાન ભવપ્રત્યય કહેવાય છે. આ દે અને નારકોને જ થાય છે કારણ કે દેવભવ અને નારકભવના નિમિત્તથી તેની ઉત્પત્તિ થાય છે. જે અવધિજ્ઞાન તપશ્ચર્યા આદિ ગુણેના ચોગથી અવધિજ્ઞાનાવરણ કર્મને ક્ષયપશમ થવાથી ઉત્પન્ન થાય છે તે ક્ષોપશમનિમિત્તક કહેવાય છે. આ અવધિજ્ઞાન મનુષ્ય અને તિર્યંચપચેન્દ્રિયને થાય છે. અવધિજ્ઞાનાવરણકર્મનાં દેશઘાતી સ્પર્ધકોને ઉદય, ઉદયાગત સર્વધાતી સ્પર્ધકને ક્ષય અને આગળ ઉપર ઉદયમાં આવનારા સર્વઘાતી સ્પર્ધકોને શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ Page #307 -------------------------------------------------------------------------- ________________ ઉપશમ થાય ત્યારે અવિધજ્ઞાનના ક્ષયે પશમ થાય છે. ક્ષયાપશમનિમિત્તક અવ ષિજ્ઞાન છ પ્રકારતું છે (૧) મનુગામિક (૨) અનાનુગામિક (૩) વમાન (૪) હીયમાન (૫) પ્રતિપાતી અને (૬) અપ્રતિપાતિ. ૫ ૪૮ ૫ અવધિજ્ઞાન કા નિરૂપણ તત્ત્વાથ નિયુક્તિ-પહેલા સમ્યજ્ઞાન વિશેષ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની વિસ્તારપૂર્વક પ્રરૂપણા કરવામાં આવી હવે ક્રમપ્રાપ્ત અવધિજ્ઞાનનાં એ ભેદાની પ્રરૂપણા કરીએ છીએ પૂર્વોક્ત સ્વરૂપવાળુ' અવધિજ્ઞાન એ પ્રકારનુ છે ભવ પ્રત્યય અને ક્ષયે પશમપ્રત્યય, જેના બે ભેદ હાવાનું કારણ એ છે કે ભવરૂપ નિમિત્તથી અને ક્ષચેાપશમ રૂપનિમિત્તથી ઉત્પન્ન થાય છે. આયુષ્યકમ ના ઉદયથી થનારા આત્માના પર્યાય જીવ કહેવાય છે. આ ભવ જેમાં ખાદી કારણ ડાય તે અધિજ્ઞાન ભવ પ્રત્યય કહેવાય છે. જે અવધિજ્ઞાનમાં ક્ષાપશમ જ પ્રધાન કારણ હોય તે ક્ષયાપશમનિમિત્તક અથવા ક્ષચેાપશમપ્રત્યય કહેવાય છે. ક્ષચે પશમનિમિત્તક અવધિજ્ઞાન છ પ્રકારનાં છે, અવધિજ્ઞાનાવરણ ક્રમના દેશઘાતક સ્પ`કાના ઉદય થાય, ઉદયમાં આવેલા સવઘાતક સ્પર્ધા કાના ક્ષય થાય અને આગળ ઉપર ઉદયમાં આવનારા ૫ કાના ઉપશમ થાય ત્યારે અવિધિજ્ઞાનાવરણ ક્રમના ક્ષય થાય છે. ક્ષયાપશમનિમિત્તક અવધિજ્ઞાનનાં છ ભેદ છે (૧) આનુગામિક (૨) અનાનુગામિક (૩) વધુ માન (૪) હીયમાન (૫) પ્રતિપાતી અને (૬) અપ્રતિપાતી આ ભેટ્ટામાં જો ભવ પ્રત્યયને મેળવી દેવામાં આવે તે સાત ભેદ કહી શકાય. ભવ પ્રત્યઈક અવધિ જ્ઞાન દેવા અને નારકાને થાય છે. ક્ષચેપશમનિમિત્તક તે સળી મનુષ્યા અને તીય ચ પંચેન્દ્રિયાને થાય છે, કે જેઓએ અવધિજ્ઞાનાવરણ ક્રમના ક્ષયાપશમ કર્યાં હાય. અત્રે એ યાનમાં રાખવું જોઇએ કે ભવપ્રત્યય અધિજ્ઞાન માટે પણુ ક્ષયેાપશમ થવુ અનિવાય છે. કારણકે અવધિજ્ઞાન ક્ષચેપથમિક ભાવામાં પરિણુત છે. આથી ક્ષયાપશમ વગર તેની ઉત્પત્તિ થઈ શકતી નથી, તે પણુ તેને ભવપ્રત્યય કહેવાનુ` કારણ એ છે કે ભવ અર્થાત્ દેવભવ અને નરકભવનું નિમિત્ત પામીને અવધિજ્ઞાનના ક્ષાપશમ અવશ્ય જ થઈ જાય છે. આ રીતે બાહ્ય કારણુની પ્રધાનતાથી એને ભવપ્રત્યય કહેલ છે, સ્થાનાંગસૂત્ર દ્વિતીય સ્થાન પ્રથમ ઉદ્દેશકના ૭૧માં સૂત્રમાં મહ્યું છે દેવ અને નારક આ ગુંને પ્રકારના જીવેને ભવ પ્રત્યેઈક અવધિજ્ઞાન થાય છે” નન્દીસૂત્રમાં પણ કહ્યુ' છે ભવપ્રત્યઈક અવધિજ્ઞાન કાને થાય છે ? દેવાને અને નારકને એમ એને થાય છે. પુનઃ સ્થાનોંગ સૂત્રમાં દ્વિતીય સ્થાનક પ્રથમ ઉદ્દેશકના ૭૧ માં શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૨૯૧ Page #308 -------------------------------------------------------------------------- ________________ ત્રમાં કહ્યું છે બે પ્રકારના જીને ક્ષયે પથમિક અવધિજ્ઞાન કહેવામાં આવ્યું છે. મનુષ્યને અને પાંચેન્દ્રિય તિયાને આથી આગળ સ્થાનાંગના ૬ઠા સ્થાન ના પ૨૬ના સૂત્રમાં કહ્યું છે અવધિજ્ઞાન ૬ પ્રકારના કહેવામાં આવ્યા છે. જેવાકે (૧) આનુગામિક (૨) અનાનુગામિક (૩) વર્ધમાન (4) હીયમાન (૫) પ્રતિપાતી (૬) અપ્રતિપાતી નન્દીસૂત્રના ૮માં સૂત્રમાં કહ્યું છે ક્ષાપશમિક અવધિજ્ઞાન કેને થાય છે? ક્ષાપશમિક અવધિજ્ઞાન બેને થાય છે. મનુષ્યને અને પંચેન્દ્રીય તિર્યને આને ક્ષાપશમિક કહેવાનું કારણ શું છે? ઉદયમાં આવેલા અવધિજ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયથી તથા જે ઉદયમાં આવ્યા નથી, તેમના ઉપશમથી આ અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે. આથી ક્ષાપશમિક કહેવાય છે, * પ્રજ્ઞા પના સૂત્રના ૩૩ માં પદમાં ક્ષાપશમિક જ્ઞાનના અવસ્થિત અને અનવસ્થિત ભેદ કહ્યા છે ! ૪૮ છે મન:પર્યવજ્ઞાન કે દ્વિવિધત્વ કા પ્રતિપાદન “મળવઝવનાને સુવિ ઈત્યાદિ સુવાથ–મન:પર્યવજ્ઞાન કેટલા પ્રકારના છે અને બાજુમતિ અને વિપુલમતિ.૪૯ તત્વાથદીપિકા-પહેલા અવધિજ્ઞાનનું સવિસ્તર નિરૂપણ કરવામાં આવ્યું હવે મન:પર્યવજ્ઞાનના બે ભેદોની પ્રરૂપણ કરીએ છીએ. મન પર્યવજ્ઞાનનું સ્વરૂપ પહેલાં કહેવાઈ ગયું છે તેના બે ભેદ છે. જુમતિ અને વિપુલમતિ, મન:પર્યાવજ્ઞાનાવરણ અને વર્યાન્તરાય કર્મના ક્ષપશમથી પરકીય મને ગત ભાવે પર્યાને પ્રત્યક્ષ જાણનાર જ્ઞાન મન:પર્યવ અથવા મન:પર્યવજ્ઞાન કહેવાય છે. અહીં “મન” શબ્દથી મગત પર્યાય સમજ જોઈએ. બીજાના મનના પર્યાને જે જ્ઞાન પ્રત્યક્ષ રૂપથી જાણે છે. તેને મન:પર્યવ જ્ઞાન કહે છે. જેમાં મતિ ઋજુ સરલ અથવા સાધારણ હોય તે ત્રાજમતી અને જે મતિ વિપુલ હોય તે વિપુલમતિ કહેવાય છે. અજમતિની અપેક્ષા વિપુલમતિ જ્ઞાન અધિક વિશુદ્ધ હોય છે. આ સિવાય બંનેમાં બીજે તફાવત પ્રતિપાતિ અપ્રતિ પતીનો છે. ઋજુમતિ પ્રતિપાતી અર્થાત ઉત્પન્ન થઈને નષ્ટ પણ થઈ જાય છે. પરંતુ વિપુલમતિ અપ્રતિપાતી છે અર્થાત તે એકવાર ઉત્પન્ન થઈને કેવળજ્ઞાન ઉત્પત્તિ થતા સુધી નાશ પામતું નથી આ રીતે રાજુમતિ અને વિપુલમતિમાં વિશુદ્ધિ અને અપ્રતિપાતથી તફાવત છે. અવધિજ્ઞાન અને મન પર્યાવજ્ઞાનમાં વિશુદ્ધિ ક્ષેત્ર સ્વામી અને વિષયની અપેક્ષા અંતર છે. શ્રી તત્વાર્થ સૂત્ર ૨ Page #309 -------------------------------------------------------------------------- ________________ જે મુનિ વિપુલમતિ મનઃપવજ્ઞાન પ્રાપ્ત કરે છે. તે ક્ષપકશ્રેણી પર ચઢીને ક્રમશઃ મેહનીય જ્ઞાનાવરણુ, દર્શનાવરણુ અને અંતરાય આ ચાર ઘાતિ કર્માંના ક્ષય કરીને નિયમ મુજબ કેવળજ્ઞાનના સ્વામી અને છે અને મેક્ષ પ્રાપ્ત કરે છે. પરંતુ ઋજુમતિના સબંધમાં આ હકીકત નથી, તે ઉત્પન્ન થઈને નષ્ટ પણ થઈ જાય છે. મન:પર્યવજ્ઞાન મઢીદ્વીપમાં સ્થિત સન્ની છવાના મનેાભાવને જાણે છે. પરંતુ ઋજુમતિ, વિપુલમતિની અપેક્ષા અઢી આંગળ આછુ જાણે છે. ૪ા તત્ત્વાર્થ નિયુકિત--પહેલા ક્રમપ્રાપ્ત અવધિજ્ઞાનનું વિસ્તૃત નિરૂપણ કર્યું", હવે ક્રમાગત મન:પર્યવજ્ઞાનના એ ભેદાની પ્રરૂપણા કરીએ છીએ, મનઃપવજ્ઞાનનું સ્વરૂપ પહેલાં કહેવાઈ ગયું છે. તેના બે ભેદ છે. ઋજુમતિ અને વિપુલમતિ. જેમાં મતિ, ઋજુ અર્થાત્ સરળ છે. તે ઋજુમતિ મનઃપવજ્ઞાન કહેવાય છે. જેમાં મતિ વિપુલ છે. તે વિપુલમતિ મન:પર્યવ જ્ઞાનાવરણ અને વીર્યાન્તરાય કર્માંના ક્ષયાપશમથી પરકીય મનેાગત ભાવે પર્યાને પ્રત્યક્ષ રૂપથી જાણુનાર જ્ઞાન મન:પર્યવજ્ઞાન કહેવાય છે. અહી ‘મન' શબ્દથી મનેાગત અથ સમજવા જોઈએ. જે જ્ઞાનથી મનેાગત અથ જાણી શકાય છે. તે મનઃપયવજ્ઞાન છે. ઋજુમતિની અપેક્ષા વિપુલમતિ જ્ઞાન અધિક વિશુદ્ધ હૈાય છે. આ સિવાય વિપુલમતિ અપ્રતિપાતી છે જ્યારે ઋજુમતિ પ્રતિપાતી છે. જે એકવાર ઉત્પન્ન થઈને કેવળજ્ઞાનની ઉત્પત્તિ સુધી નષ્ટ ન થાય તે પ્રતિપાતી કહેવાય છે. અને જે પહેલાંજ નાશ પામે તે પ્રતિપાતિ કહેવાય છે. ઋજુમતિ પ્રતિપાતી અને વિપુલમતિ અપ્રતિપાતી છે. આ રીતે વચન, કાય અને મન દ્વારા શ્રુત, પરકીય મનેાગત સરળભાવને જાણુનારૂ' ઋજુમતિ મનઃપ`વજ્ઞાન છે અને એ પ્રકારના વિજ્ઞાનથી જે નિવૃતિ ન હાય, પશ્ચાત્ વ્યાવર્તિત ન હોય, ચાલિત ન હાય, વ્યાઘાટિત ન હેાય તે વિપુલમતિ જ્ઞાન કહેવાય છે. વિપુલમતિ મન:પર્યવજ્ઞાનની પ્રાપ્તિ થવાથી મુનિ સીધા ક્ષેપક શ્રેણી પર આરૂઢ થાય છે. અને પહેલાના મેહનીય કા તથા અન્ત હત પછી એકી સાથે ત્રણ શેષ ઘાતિ કર્મો ખપાવીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લે છે. અવધિજ્ઞાનની અપેક્ષા મનઃવજ્ઞાન અધિક વિશુદ્ધ હૈાય છે. આ અને જ્ઞાનમાં વિશુદ્ધિ ક્ષેત્ર સ્વામી અને વિષયથી ભેદ થાય છે. અવધિજ્ઞાનને શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૨૯૩ Page #310 -------------------------------------------------------------------------- ________________ વિષય ક્ષેત્રની અપેક્ષા સંપૂર્ણ લેક છે. અર્થાત્ લેકમાં વિદ્યમાન સઘળા રૂપી પદાર્થોને તે જાણી શકે છે. એટલું જ નહિ પરમાવધિ જ્ઞાનમાં તે એટલું સામર્થ્ય હોય છે કે તે અલેકમાં લેકકાશની બરાબર બરાબરના અસંખ્યાત ખંડેને જાણી શકે છે. પરંતુ અલકમાં રૂપી પદાર્થ હોતા નથી આથી તે જાણતા પણ નથી. મન:પર્યવ જ્ઞાનનું ક્ષેત્ર કેવળ મનુષ્યલક અર્થાત અઢીદ્વીપ છે, સ્વામીની અપેક્ષા વિચાર કરવામાં આવે તે અવધિજ્ઞાનના સ્વામી ચારેય ગતિઓના જીવ હોય છે. તે નાર દે મનુષ્ય અને તિર્યોને પણ થાય છે. મન:પર્યવ જ્ઞાન વિરલ મનુષ્યને જ થાય છે. જેમકે તે કેવળ ગર્ભ જ મનુષ્યને થાય છે. તેમાં પણ કેવળ કર્મભૂમિને જ થાય છે. તેમાંથી પણ સંખ્યાત વર્ષની આયુષ્યવાળાઓને જ થાય છે. ન તે અકમ ભમિ જ મનુષ્યને થાય છે કે ન અસંખ્યાત વર્ષના આયુષ્યવાળાઓને સંખ્યાત વર્ષના આયુષ્યવાળાઓમાં પણ પર્યાપ્તને અને તેમાં પણ સમ્યક દષ્ટિઓને થાય છે. સમ્યક દષ્ટિએમાં પણુ અપ્રમત્ત સંયને જ થાય છે અને તેમાં પણ બદ્ધિ પ્રાપ્ત મુનિઓને જ થાય છે. વિષયની અપેક્ષાથી અવધિજ્ઞાનના વિષયભૂત રૂપી દ્રવ્યના છેવટના ભાગમાં મનઃપર્યાવજ્ઞાનને વ્યાપાર થાય છે. આ રીતે અવધિજ્ઞાન જે દ્રવ્યને જાણે છે. તેના અનંતમાં ભાગ સૂક્ષમ અર્થમાં મન:પર્યવજ્ઞાન જાણે છે. નન્દી સત્રના અઢારમાં સૂત્રમાં કહ્યું છે જજુમતિ અનંત પ્રદેશી સ્કંધને જાણે દેખે છે. વિપુલમતિ તે જ સ્કંધને અધિકતર વિપુલતર વિશુદ્ધતર અને નિર્મ ળતર જાણે જૂએ છે. ક્ષેત્રની અપેક્ષા ઋજુમતિ જઘન્ય આંગળના અસંખ્યાતમાં ભાગને, ઉત્કૃષ્ટ રીતિએ આ રત્નપ્રભા પૃથ્વીનાં ઉપલાનીચલા ક્ષુદ્રક પ્રતર સુધી ઉપર તિકેના ઉપરી સપાટી સુધી, તીરછામનુષ્યક્ષેત્રની અંદર, અઢી દ્વીપ સમદ્રોમાં, પંદર કર્મભૂમિમાં, ત્રીસ અકર્મ ભૂમિમાં અને છપન અંતર દ્વિપમાં. સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત જીના ભાવેને જાણે જુએ છે. વિપુલમતિ તેને અઢી આંગળ અધિક વિપુલતર, વિશુદ્ધતર અને વિતિમિરર નિર્મળતર ક્ષેત્રને જાણે જુએ છે. કાળની અપેક્ષાથી અજીમતિ જઘન્ય પપયનાં અસંખ્યાતમાં ભાગને શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ Page #311 -------------------------------------------------------------------------- ________________ અને ઉત્કૃષ્ટથી પણ પોપમનાં અસંખ્યાતમા ભાગને અતીત અને અનાગત કાલને જાણે જુએ છે. વિપુલમતી તેને અધિકતર વિશુદ્ધતર અને નિર્મળતર જાણે જુએ છે. - ભાવની અપેક્ષાથી ત્રાજુમતિ અનંત ભાવોને જાણે છે જુએ છે. સર્વ ભાવના અનંતમા ભાગને જાણે છે જુએ છે વિપુલમતી તેને અધિકતર વિપુલતર તેમજ વિશુદ્ધતર જાણે જુએ છે. “મન” પર્યવિજ્ઞાન મનુષ્યના મન દ્વારા ચિંતિત અને પ્રકટ કરનારૂ છે, ને મનુષ્યક્ષેત્ર સુધી મર્યાદિત છે, ગુણપ્રત્યય જ થાય છે. અર્થાત્ તપસ્યાં આદિ ગુણો દ્વારા જ ઉત્પન્ન થાય છે અને સંયમી મુનિઓને જ પ્રાપ્ત થાય છે. વળી પણ કહ્યું છે લબ્ધિપ્રાપ્ત, અપ્રમત્તસંયત સમ્યક્દષ્ટિ, પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળ કર્મભૂમિ જ અને ગર્ભજ મનુષ્યને જ મનઃ પર્યાય જ્ઞાન થાય છે. મન:પર્યયજ્ઞાન સંક્ષેપમાં ચાર પ્રકારનું કહેવામાં આવ્યું છે. જેમકે (૧) દ્રવ્યથી (૨) ક્ષેત્રથી (૩) કાલથી અને (૪) ભાવથી એ રીતે વિષયની દષ્ટિએ પણ અવધિજ્ઞાનની અપેક્ષા મન:પર્યયજ્ઞાનની વિશેષતા સમજવી જોઈએ આ રીતે મનઃ૫ર્થયજ્ઞાનના પર્યાય સૌથી થડા છે. તેની અપેક્ષા અવવિજ્ઞાનના પર્યાય અનંતગણુ છે. પાંચ પ્રકાર કે જ્ઞાનોં મતિશ્રુતજ્ઞાન કી વિશેષતા “સુચનાને? ઈત્યાદિ સૂત્રાર્થ–મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન બધાં દ્રવ્યોને જાણે છે. પરંતુ તેમનાં બધાં પર્યાને જાણતા નથી કે ૫૦ તસ્વાથદીપિકા-મોક્ષનાં કારણભૂત સમ્યકૂજ્ઞાનના મતિ, મૃત અવધિ મન:પર્યય અને કેવળજ્ઞાનના ભેદની પ્રરૂપણ કરવામાં આવી. તેમાં પણ મોક્ષ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૨૯૫ Page #312 -------------------------------------------------------------------------- ________________ નું પ્રધાન કારણ હોવાથી કેવળજ્ઞાનની પહેલાં પ્રરૂપણ કરી અને ત્યાર પછી કમથી મતિજ્ઞાન આદિનું નિરૂપણ કર્યું. હવે તે પાંચ જ્ઞાનમાં પૂર્વ-પૂર્વની અપેક્ષાએ ઉત્તર-ઉત્તરવાળા જ્ઞાનનાં ઉત્કર્ષ પ્રતિપાદન કરવા માટે સર્વપ્રથમ મતિ અને શ્રતજ્ઞાનના વિષયનું કથન કરીએ છીએ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન બધાં દ્રોને તે જાણે છે પરંતુ બધાં દ્રવ્યનાં બધાં પર્યાને જાણતા નથી. આ રીતે મતિ શ્રતજ્ઞાનનો વ્યાપાર બધાં માં થાય છે પણ બધાં પર્યામાં નહીં મતિજ્ઞાન અને શ્રતજ્ઞાન બધા દ્રવ્યોને વિષય બનાવે છે. પરંતુ બધા પર્યાને નહીં શેડા પર્યાયે ને જ જાણે છે ધમ. અધર્મ, આકાશ, કાલ, પુદ્ગલ અને જીવ આ છ દ્રવ્ય છે. જેમનું કથન પહેલા કરવામાં આવી ગયું. મતિજ્ઞાન દ્રવ્યને દેશતઃ જાણે છે. શ્રુતજ્ઞાન સર્વતઃ જાણે છે. આથી મતિજ્ઞાનની અપેક્ષા શ્રુતજ્ઞાન વિશિષ્ટ છે. જે ૫૦ | તત્વાર્થનિર્યુકિત-પહેલા મતિ, કૃત, અવધિ, મનઃ પર્યાય અને કેવળ જ્ઞાન રૂપ સમ્યકજ્ઞાન મોક્ષનું સાધન છે એ પ્રતિપાદન કરવામાં આવ્યું. તેમાં પણ પ્રધાન હોવાથી કેવળજ્ઞાનનું પ્રથમ નિરૂપણ કરવામાં આવ્યું. તેના પછી મતિજ્ઞાન આદિનું કથન કરવામાં આવ્યું. હવે તે પાંચ જ્ઞાનમાં ઉત્તરોઉત્તર વિશિષ્ટતાનું પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ પૂર્વોક્ત મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની પ્રવૃત્તિ બધાં દ્રવ્યમાં થાય છે પરંતુ બધાં પર્યામાં થતી નથી. આ કારણે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન સર્વદ્રવ્ય પર્યાય વિષયક નથી, તે પણ ધર્મ, અધમ, આકાશ, કાલ, પુદ્ગલ અને જીવ રૂપ સર્વદ્રવ્યને જાણે છે. આ રીતે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી જીવ બધાં દ્વવ્યને તે જાણે છે પરંતુ તેના બધાં પર્યાયાને જાણતા નથી. જ્યારે મતિજ્ઞાન શ્રુતજ્ઞાન દ્વારા ઉપલબ્ધ પદાર્થોને અક્ષરપરમ્પરાની પરિપાટી વગર જ દ્રવ્યાનું જ્ઞાન કરે છે ત્યારે બધાં દ્રવ્ય મતિજ્ઞાનના વિષય બની જાય છે. પરન્ત બધાં દ્રવ્યના બધા પર્યાય તેના વિષય થઈ શકતા નથી, કારણકે તે ઈન્દ્રિય અને મનથી ઉત્પન્ન થાય છે અને બધાં પર્યાયને જાણવામાં અસમર્થ છે. આ રીતે તે શ્રતગ્રંથ અનુસાર ધર્મ, અધમ, આકાશ, કાલ, પુદગલ અને જીવ દ્રવ્યોને જાણે છે પરંતુ તેના બધા પર્યાયાને જાણતું નથી. એમાં પણ મતિજ્ઞાન દ્વારા એક દેશથી જ દ્રોને જાણે છે, સર્વ દેશથી નહીં. શ્રુતજ્ઞાન દ્વારા સર્વદેશથી જાણે છે. પરંતુ આ બંને જ્ઞાનથી દ્રવ્યના સમસ્ત પર્યાય જાણુ શક્તા નથી, આ એને ફલિતાર્થ છે. નન્દીસૂત્રના ૩૭માં સૂત્રમાં કહ્યું છે દ્રવ્યની અપેક્ષા મતિજ્ઞાની સામાન્ય રૂપથી બધાં દ્રવ્યને જાણે છે પણ તે શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૨૯૬ Page #313 -------------------------------------------------------------------------- ________________ નથી, કાલની અપેક્ષા મતિજ્ઞાની સામાન્ય રૂપથી સર્વકાલને જાણે છે પરંતુ તે નથી, ભાવની અપેક્ષા મતિજ્ઞાની સામાન્યતઃ બધા ભાવેને જાણે છે પણ જે નથી આગળ જતાં ત્યાં જ ૫૮માં સૂત્રમાં કહે છે શ્રુતજ્ઞાન ટૂંકામાં ચાર પ્રકારનું કહેવામાં આવ્યું છે દ્રવ્યથી ક્ષેત્રથી, કાલથી અને ભાવથી દ્રવ્યથી શ્રતજ્ઞાની ઉપગ લગાવીને સર્વદ્રવ્યને જાણે જુએ છે, ક્ષેત્રથી શ્રુતજ્ઞાની ઉપગ લગાડીને સર્વ ક્ષેત્રને જાણે જુએ છે. કાલથી શ્રુતજ્ઞાની ઉપગ લગાવી ને સર્વ કાલને જાણે જુએ છે ભાવથી શ્રુતજ્ઞાની ઉપગ લગાવીને બધાં ભાવે ને જાણે જુએ છે આ આગમથી મતિજ્ઞાનની અપેક્ષા થતજ્ઞાનની વિશિષ્ટતા સ્પષ્ટપણે જ્ઞાત થાય છે કે ૫૦ છે અવધિજ્ઞાન વિષય કા નિરૂપણ ‘હિનાળે રદર” ઈત્યાદિ સુવાર્થઅવધિજ્ઞાન બધાં રૂપી દ્રવ્યને જાણે છે કે પ૧ છે તત્ત્વાર્થદીપિકા -પૂર્વસૂત્રમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું, હવે અવધિજ્ઞાનના વિષયનું પ્રતિપાદન કરીએ છીએ પૂર્વોક્ત સ્વરૂપવાળા ભવપ્રત્યયિક અને પશમપ્રત્યધિક અવધિજ્ઞાન રૂપી દ્રવ્યોને અર્થાત્ પુદ્ગલમાં જ વ્યાપાર કરે છે, પરંતુ રૂપી દ્રવ્યોના સમસ્ત પર્યામાં વ્યાપાર કરતું નથી તે અરૂપી દ્રવ્યને પણ જાણતું નથી સહુથી અધિક વિશુદ્ધ અવધિજ્ઞાન પણ રૂપી દ્રવ્યને જ જાણે છે પરંતુ તેમનાં અતીત અનાગત, ઉત્પાદ વ્યય અને દ્રવ્ય આદિ બધા અનન્ત પર્યાને જાણતું નથી કે પ૧ છે 'તત્વાર્થનિર્યુક્તિ–પહેલા મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું, હવે કમપ્રાપ્ત અવધિજ્ઞાનના વિષયનું પ્રતિપાદન કરીએ છીએ ભવપ્રત્યય અને ક્ષયે શમનિમિત્તક અવધિજ્ઞાન મુદ્દગલદ્રવ્ય રૂપ સર્વ યુપી દ્રવ્યમાં જ વ્યાપાર કરે છે. ધર્મ, અધર્મ, આકાશ અને જીવ આ અરૂપી દ્રવ્યમાં તેને પાર હેત નથી, તે રૂપી દ્રવ્યોના સમસ્ત પર્યાને પણ જાણતું નથી. પરમાવધિજ્ઞાની પણ અત્યન્ત વિશુદ્ધ અવધિજ્ઞાન દ્વારા રૂપી દ્રવ્યને જ જાણે છે. અરૂપી દ્રવ્ય ધર્મ, અધર્મ, આકાશ અને આત્માને નહી કરી ને પણ બધાં અતીત, અનાગત, વર્તમાન, ઉત્પાદ, વ્યય અને અને ધ્રૌવ્ય આદિ અનન્ત પર્યાથી જાણતું નથી. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ Page #314 -------------------------------------------------------------------------- ________________ અનુયોગદ્વાર સૂત્રના ૧૪૪માં સૂત્રમાં કહ્યું છે “અવધિદર્શન અવધિદર્શન વાળાના સમસ્ત રૂપી દ્રવ્યોમાં વ્યાપાર હોય છે પરંતુ તેમના સમસ્ત પર્યાયોમાં નહીં નદીસૂત્રમાં ૧દમાં સૂત્રમાં પણ કહ્યું કે અવધિજ્ઞાન સંક્ષેપમી ચાર પ્રકા૨નું છે દ્રવ્યથી ક્ષેત્રથી કાલથી અને ભાવથી. દ્રવ્યની અપેક્ષા અવધિજ્ઞાની જઘન્ય અનન્ત રૂપી દ્રવ્યોને જાણે જુએ છે ઉત્કૃષ્ટ સમસ્ત રૂપી દ્રવ્યોને જાણે જુએ છે. ક્ષેત્રની અપેક્ષા અવધિજ્ઞાની જઘન્ય આંગળના અસંખ્યાતમાં ભાગને જાણે જુએ છે, ઉશ્કેટ અલેકમાં લેપ્રમાણુ અસંખ્યાત ખંડેને જાણે જુએ છે. કાલથી અવધિજ્ઞાન જઘન્ય આવલિકાની સંખ્યામાં ભાગને જાણે જુએ છે, ઉત્કૃષ્ટ અસંખ્યાત અતીત અને અનાગત ઉત્સપિણિ અને અવસર્પિણ કાલોને જાણે જુએ છે. ભાવથી અવધિજ્ઞાની જઘન્ય અનન્ત ભાવને જાણે જાએ છે અને ઉત્કૃષ્ટ પણ અનન્ત ભાવને જાણે જુએ છે સર્વ ભવના અનન્તમાં ભાગને જાણે અને જુએ છે. એ ૫૧ છે મનઃ પર્યયજ્ઞાન કે વૈશિષ્ય કા નિરૂપણ “ માનવનાને ઈત્યાદિ સૂત્રાર્થ––મન:પર્યવજ્ઞાન, અવધિજ્ઞાનના વિષયના અનન્તમાં ભાગને જાણે છે. જે પર છે તત્ત્વાર્થદીપિકા--પહેલા અવધિજ્ઞાનના વિષયનું નિરૂપણ કર્યું, હવે અવધિજ્ઞાનની અપેક્ષા મન:પર્યવજ્ઞાનની વિશિષ્ટતાનું પ્રતિપાદન કરવાને માટે તેના વિષયનું નિરૂપણ કરીએ છીએ મન:પર્યવજ્ઞાન અવધિજ્ઞાનના વિષયભૂત રૂપી પુદગલ દ્રવ્યના અનન્તમાં ભાગને જાણે છે અર્થાત અવધિજ્ઞાન જે દ્રવ્યને વિષય બનાવે છે, તેના અનન્તમાં ભાગને મન:પર્યવજ્ઞાન વિષય બનાવે છે. આ કારણે અવધિજ્ઞાનની અપેક્ષા મન:પર્યવજ્ઞાન અત્યન્ત સૂફમ પદ ર્થને જાણવાના કારણે તેની અપેક્ષા વિશિષ્ટ છે. અવધિજ્ઞાન અવિરત સમ્યકટિને પણ પ્રાપ્ત થાય છે પરંતુ મન:પર્યવ જ્ઞાન અપ્રમત્ત સંયત અને ઋદ્ધિ પ્રાપ્ત ને જ થાય છે એ પણ એની વિશેષતા છે. | પર છે તવાનિકિત--પૂર્વસૂત્રોક્ત અવધિજ્ઞાન મન:પર્યવજ્ઞાનની અપેક્ષા સૂકમ પદાર્થોમાં પ્રવૃત્ત થવાના કારણે વિશિષ્ટ છે. આથી તેની ઉત્કૃષ્ટતાનું પ્રતિપાદન કરીએ છીએ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ Page #315 -------------------------------------------------------------------------- ________________ અવધિજ્ઞાનના વિષયભૂત રૂપી પુદ્ગલ દ્રવ્યના અનન્ત સૂક્રમ એક ભાગમાં મન:પર્યવજ્ઞાનની પ્રવૃત્તિ થાય છે. આ રીતે જે રેપી પુદગલ દ્રવ્યને અવધિજ્ઞાન જાણે છે તેના પણ અનન્ત ભાગ સૂક્ષમ એક પદાર્થનું મન:પર્યવજ્ઞાન જાણે છે. આથી જે રૂપી પુદ્ગલ દ્રવને અવધિજ્ઞાની જાણે છે, તે અવધિજ્ઞાન દ્વારા દષ્ટજ્ઞાન રૂપી પુદગલ દ્રવ્યના અનન્ત ભાગ-એકને મન ૫ર્યાવજ્ઞાની જાણે છે. અવધિજ્ઞાનના વિષયથી અનન્તમાં ભાગવત રૂપી દ્રવ્યોને દીવાલ આદિ આકારમાં વ્યવસ્થિત રૂપથી જાણતા નથી પરંતુ મનદ્વારા ચિન્તન, વિચાર અને અનવેષણના વિષયભૂત દ્રવ્યોને જ જાણે છે. તે દ્રવ્યોને પણ સમસ્ત લોકમાં જાણતો નથી પરન્તુ મનુષ્યક્ષેત્રવર્તી દ્રવ્યોને જ જાણે છે. અવધિજ્ઞાનીની અપેક્ષા વિશુદ્ધતર અને અત્યંત સૂક્ષમ પર્યાયવાળા દ્રવ્યોને મન:પર્યવજ્ઞાની જાણે છે. ભગવતીસૂત્રના આઠમાં શતકના દ્વિતીય ઉદ્દેશકના સૂત્ર ૩૨૩માં કહ્યું છે મન:પર્યવજ્ઞાનના પર્યાય બધાથી ઓછા છે અવધિજ્ઞાનના પર્યાય તેનાથીઅનન્ત ગણા છે, આભિનિધિકજ્ઞાનના પર્યાય અનન્તગણુ છે અને કેવળજ્ઞાનના પર્યાય અનન્તગણુ છે | પર છે કેવલજ્ઞાન કી ઉત્પત્તિ કે કારણ કા નિરૂપણ રોજિજ્ઞાળાના” ઈત્યાદિ સવાથ–મેહનીય, જ્ઞાનાવરણ દર્શનાવરણ અને અન્તરાય કર્મના ક્ષયથી કેવળજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. ૫૩ છે. તત્વાર્થદીપિકા--જ્ઞાનાવરણીય આદિ કમેને સંપૂર્ણ પણે ક્ષય થઈ જવાથી ઉત્પન્ન થનાર મેક્ષ કેવળજ્ઞાનની ઉત્પત્તિ વગર શક્ય નથી આથી કેવળજ્ઞાનની ઉત્પત્તિનું કારણ કહીએ છીએ અઠયાવીસ પ્રકારના મહનીયકર્મના ક્ષયથી, પાંચ પ્રકારના જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી નવ પ્રકારના દર્શનાવરણીય કર્મના ક્ષયથી અને પાંચ પ્રકારના અન્તરાય કર્મના ક્ષયથી તથા “ચ” શબ્દના પ્રયોગથી મનુષ્યાયુ સિવાયના ત્રણ આયુષ્યોના ક્ષયથી સાધારણ નામકર્મ, આતપ નામ કમ. પંચેન્દ્રિય જાતિને બાદ કરતાં ચાર જાતિઓના ક્ષયથી નરકગતિ નરકગત્યાનુપૂર્વી, સ્થાવર, સૂક્ષમ તિર્યંચગતિ તિર્યંચગત્યાનુપૂર્વ અને ઉદ્યોત આ તેર પ્રકારના નામકર્મના ક્ષય થી ત્રેસઠ કર્મ પ્રકૃતિએને ક્ષય થવાથી કેવળજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. સર્વપ્રથમ દર્શન ચારિત્ર મેહનીય રૂપ મોહનીય કર્મને ક્ષય થાય છે, એ દર્શાવવા માટે સર્વપ્રથમ મેહનીયકમ ગ્રહણ કરવામાં આવેલ છે, એવું સમજી લેવાનું છે કે ૫૩ છે તત્વાર્થનિયુકિત-જ્ઞાનાવરણીય આદિ કમેને સર્વથા ક્ષય થવાથી મોક્ષ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૨૯૯ Page #316 -------------------------------------------------------------------------- ________________ ઉત્પન્ન થાય છે. પરંતુ કેવળજ્ઞાનની ઉત્પત્તિ વગર શક્ય નથી, આથી કેવળજ્ઞાન ની ઉત્પત્તિનું કારણ કહીએ છીએ મોહનીય, જ્ઞાનાવરણ, દર્શનાવરણુ, અને અન્તરાય કર્મના ક્ષયથી કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે. અઠયાવીસ પ્રકારના દર્શનચારિત્ર મોહનીયના, પાંચ પ્રકારના જ્ઞાનાવરણીયકમના, નવ પ્રકારના દર્શનાવરણીયકર્મના અને પાંચ પ્રકારના અન્તરાયકર્મના ક્ષયથી તથા “ચ” શબ્દના પ્રગથી મનુષ્પાયુથી ભિન્ન બાકીના ત્રણ આયુષ્ય નરકાયુ, તિર્યંચાયુ અને દેવાયુ કર્મના ક્ષયથી, સાધારણ આતપ, પંચેન્દ્રિયને છેડી શેષ ચાર જાતિઓના નરકગતિ, નરકગન્યાનુપૂવી સ્થાવર સૂમ, તિર્યંચગતિ, તિર્યંચગત્યાનુપૂર્વ અને ઉદ્યોત આ રીતે તેર પ્રકારના નામકર્મના ક્ષયથી, કુલ સેંસઠ કર્મપ્રકૃતિઓના ક્ષયથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. અગાઉ વિશિષ્ટ તપના અનુષ્ઠાન આદિ દ્વારા અઠયાવીશ પ્રકારના મેહનીય કનો ક્ષય થવાથી તથા પાંચ પ્રકારના જ્ઞાનાવરણ નવ પ્રકારના દર્શનાવરણ અને પાંચ પ્રકારના અન્તરાય કર્મને ક્ષય થવાથી, મનુષાયુ સિવાયના ત્રણ આયુષ્ય કમને ક્ષય થવાથી અને તે પ્રકારના નામકર્મને ક્ષય થવાથી સમસ્ત દ્રવ્ય અને પર્યાને જાણનાર કેવળજ્ઞાન અને કેવળદર્શન, ચાર ઘાતિ કર્મોના દુર થવાથી પ્રકટ થાય છે. સ્થાનાંગસૂત્રના ત્રીજા સ્થાનમાં કહ્યું છે – મન મેહકમ ક્ષીણ થઈ ચુકયું છે તે અરિહન્તને ત્રણ કશ એકી સાથે ક્ષયને પ્રાપ્ત થાય છે જેમકે જ્ઞાનાવરણીય, અને દર્શનાવરણીય અને અન્તરાય ૫૩ કેવલજ્ઞાન કે લક્ષણ કા નિરૂપણ “શ્વવ ’ ઈત્યાદિ સત્રા-કેવળજ્ઞાન સમસ્ત દ્રવ્યો તેમજ પર્યાને જાણે છે. ૫૪ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ Page #317 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થદીપિકા-મોક્ષની પ્રાપ્તિ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થવા થાય છે, આથી મોક્ષની પ્રાપ્તિને માટે કેવળજ્ઞાનની ઉત્પત્તિના કારણે જ્ઞાનાવરણ દર્શનાવરણ, મોહનીય અને અત્તરાય, એ ચાર ઘાતિ કર્મોને તપશ્ચર્ય આદિ દ્વારા ક્ષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું, હવે કેવળજ્ઞાનના લક્ષણનું નિરૂપણ કરીએ છીએ સમસ્ત દ્રવ્ય અને પર્યાને જાણનારૂ કેવળજ્ઞાન છે. અર્થાત્ જે જ્ઞાન ધર્મ, અધર્મ, આકાશ, કાલ, પુદ્ગલ અને જવ રૂ૫ બધાં દ્રવ્યોને અને તેમના સમસ્ત પર્યાયોને યુગવત્ પ્રત્યક્ષ રૂપથી જાણે છે, તે કેવળજ્ઞાન કહેવાય છે કેવળજ્ઞાન ઉત્પન્ન થવાથી મતિજ્ઞાન આદિ કેઈ પણ અન્ય જ્ઞાન રહેતું નથી આથી તેનું કોઈ સહાયક સાથી જ્ઞાન ન હોવાથી તે કેવળ કહેવાય છે આથી એ સમજવાનું છે કે કેવળજ્ઞાનનો વિષય સકળ દ્રવ્ય અને સકળ પર્યાય છે. કેવળ અર્થાત્ એકલું અથવા અસહાય, કારણ કે તે ઇન્દ્રિય આદિની સહાયતા ની અપેક્ષા રાખતું નથી અથવા કેવળ શબ્દને અર્થ થાય સકળ સપૂર્ણ, કારણ કે તે સમરત ય પદાર્થોને ગ્રહણ કરે છે. અથવા કેવળ અર્થાત્ અસા ધારણ, અનન્ય સદૃશ કેમકે એવું જ્ઞાન બીજું કંઈ જ નથી. અથવા કેવળ અર્થાત અનન્ત, કારણકે તે અપ્રતિપાતી હોવાથી અતરહિત છે તથા તેના ક્ષય પણ અનન્ત છે, આ રીતે અહીં કેવળ શબ્દ એક આદિ અર્થવાળો છે. આ પ્રમાણે મોહનો ક્ષય થવાથી અને જ્ઞાનાવરણ દર્શનાવરણ તથા અન્તરાય કર્મને સર્વથા ક્ષય થવાથી ઉત્પન્ન થનાર હથેળી પર રાખેલા અતુલ સ્થળ મોતીની સમાન યથાર્થ સમસ્ત ભૂત, વર્તમાન અને ભવિષ્યત્ કાલીન પદાર્થોને જાણનાર કેવળજ્ઞાન હોય છે. આ માંથી છવદ્રવ્ય અનત છે. પુદ્ગલ દ્રવ્ય પણ અનન્ત છે અને તે આણ તથા સ્કંધના ભેદથી ભિન્ન છે. ધર્મ, અધર્મ અને આકાશ દ્રવ્ય અનેક પ્રદેશી હોવા છતાં પણ ખડાત્મક ન હોવાના કારણે એક એક જ છે. કાલ દ્રવ્ય પણ અનન્ત છે અને અતીત તથા અનાગત આદિના ભેદથી વિવિધ પ્રકારના છે. આ છએ દ્રવ્યોના ત્રિકાળ ભાવી પર્યાય પ્રત્યેકના અનતાનન્ત છે. આમાંથી કોઈ પણ દ્રવ્ય અથવા પર્યાય કેવળજ્ઞાનના વિષયથી પર નથી બકે બધાં દ્રવ્ય અને બધાં પર્યાય કેવળજ્ઞાનના વિષય છે. કેવળજ્ઞાનનું માહાભ્ય અપરિમિત છે જેથી તે બધાં દ્રવ્ય અને પર્યાને જાણે છે. કેવળજ્ઞાન એકલું જ રહે છે. તેની સાથે કોઈ પણ ક્ષાયોપથમિક જ્ઞાન રહી શકતું નથી. મતિજ્ઞાન અને શ્રતજ્ઞાન બંને એક સાથે જ રહે છે, કદાચિત કોઈ આત્મામાં મતિ શ્રત અને અવધિ અથવા મતિ. શ્રત અને મન:પર્યવ એ ત્રણ જ્ઞાન સંયુકત શ્રી તત્વાર્થ સૂત્ર ૨ ૩૦૧ Page #318 -------------------------------------------------------------------------- ________________ પણે હોય છે કેઈ આત્મામાં મતિ શ્રત અવધિ અને મન:પર્યવ એ ચારે જ્ઞાન પણ જોવામાં આવે છે પાંચ જ્ઞાન એકી સાથે હોઈ શકતા નથી પરંતુ યાદ રાખવું ઘટે કે ઉપગ એક સમયમાં એક જ જ્ઞાનને થાય છે. એથી અધિક બે, ત્રણ અથવા ચાર જ્ઞાનનું એકી સાથે હોવાનું જે કહેવામાં આવ્યું છે, તે માત્ર ક્ષપશમની અપેક્ષાથી છે અર્થાત્ એક આત્મામાં એક સાથે ચાર જ્ઞાને સુધી ક્ષેપશમ થાય છે. એ ૫૪ છે તત્વાર્થનિર્યુક્તિ-પૂર્વસૂત્રમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે મેક્ષની પ્રાપ્તિ માટે કારણભૂત જે કેવળજ્ઞાન છે તેની ઉત્પત્તિના કારણું, જ્ઞાનાવરણ દશનાવરણ મેહનીય અને અન્તરાય આ ચાર ઘાતિકમેને ક્ષય છે કે જે વિશિષ્ટ તપશ્ચર્યા આદિથી થાય છે. હવે કેવળજ્ઞાનના લક્ષણનું પ્રતિપાદન કરીએ છીએ જે સમસ્ત દ્રવ્યો અને સમસ્ત પર્યાને જાણે છે, તેને કેવળજ્ઞાન કહે છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, જીવાસ્તિ કાય અને કાલ, આ બધાં દ્રોને તથા બધાં પર્યાયોને જાણનારા જ્ઞાન કેવળ જ્ઞાન કહેવાય છે. આ રીતે સકળ દ્રવ્ય અને સકળ પયય વિષયક કેવળજ્ઞાન કહેવામાં આવે છે. આ રીતે જે ધર્માસ્તિકાય આદિ બધા કાને તેમજ ઉત્પાદ આદિ બધાં પર્યાયોને જાણે છે તે કેવળજ્ઞાન કહેવાય છે. ધર્મ, અધર્મ, અને આકાશ આ ત્રણ દ્રવ્યના ઉત્પાદ અને વ્યય પરતઃ હેય છે. પુદ્ગલ દ્રવ્યને શુકલ પર્યાયથી વ્યય (વિનાશ) થાય છે, નીલપર્યાયના રૂપ માં ઉત્પાદ થાય છે, તે પણ તે પુદ્ગલ રૂપથી ધ્રુવ રહે છે એજ રીતે જીવ ને પણ દેવ પર્યાયથી ઉત્પાદ, મનુષ્યપર્યાયથી વિનાશ અને જીવ રૂપથી ૌવ્ય થાય છે- અર્થાત્ જીવત્ર બંને પર્યામાં કાયમ રહે છે એવી જ રીતે કાલ પણ આવલિકા આદિ રૂપથી નષ્ટ થાય છે, સમય આદિ રૂપથી ઉત્પન્ન થાય છે અને કાલત્વની દૃષ્ટિથી સદા સ્થિર રહે છે. આ પ્રકારના સઘળા જો તેમજ પર્યાને કેવળજ્ઞાન જાણે છે. પ્રશ્ન--કેવળજ્ઞાન સર્વદ્રવ્યો અને સર્વ પર્યાને કેવી રીતે જાણ કરી શકે? કારણ કે તેઓ તે અનન્તાનન્ત છે ! ઉત્તર–કેવળજ્ઞાનનું માહાતમ્ય અપરિમિત છે. અસીમ માહામ્ય હોવાના કારણે કેવળજ્ઞાન સમસ્ત દ્રવ્ય, ક્ષેત્રકાલ અને ભાવથી વિશિષ્ટ પ્રકારો નું બેધક હોય છે કેવળજ્ઞાન સમસ્ત લેક અને અલકને જાણે છે. તેનાથી વધીને અન્ય કઈ જ્ઞાન નથી અને એવું કઈ ય નથી જે કેવળજ્ઞાનના વિષયથી બહાર હય. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયથી વ્યાપ્ત આકાશ લેક કહેવાય છે. જે આકાશખંડમાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય વિદ્યમાન નથી, શ્રી તત્વાર્થ સૂત્ર ૨ ૩૦૨ Page #319 -------------------------------------------------------------------------- ________________ તે લેકથી ભિન્ન અલેક કહેવાય છે. આ રીતે આ લેક અને એમાં જે કઈ પણ ય હોય છે, તે સર્વે ને કેવળી કેવળજ્ઞાન દ્વારા જાણે છે જેવી રીતે બહાર જુએ છે તેવી જ રીતે અંદર પણ જુએ છે. આ રીતે કેવળજ્ઞાન સંપૂર્ણ લેક અલેક વિષયક છે. આથી પરિપૂર્ણ કહેવાય છે, કારણકે તે સમસ્ત દ્રવ્યમાનસમૂહને પરિચ્છેદક છે, આ પ્રકારે સમગ્ર મતિ આદિજ્ઞાનની અપેક્ષા વિશિષ્ટ, અસાધારણ નિરપેક્ષ વિશુદ્ધ સર્વભાવના જ્ઞાપક તથા લેક અલેક વિષયક હોવાના કારણે અનન્ત પરિણામત્મક કેવળજ્ઞાન હોય છે. કેવળજ્ઞાન મતિ આદિ જ્ઞાનેની સાથે રહી શકતું નથી પરંતુ એવું જ રહે છે. કેવળજ્ઞાનની સાથે પરામિક જ્ઞાનેનું રહેવું, શક્ય નથી. એક જીવમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન બંને તે સાથે જ હોય છે, કદાચિત અવવિજ્ઞાન અથવા મના પર્યાવજ્ઞાન સાથે પણ ત્રણ હેઈ શકે છે અને કોઈ આત્મામાં ચારે પણ જોવા મળે છે પરંતુ એકી સાથે પાંચ જ્ઞાનેનું હોવું સંભવિત નથી. કેવળજ્ઞાનના અભાવમાં મતિ આદિ ચાર જ્ઞાનેને સદુલાવ હિતે નથી. આથી બીજા જ્ઞાનની સાથે સમ્બદ્ધ ન હોવાથી અસહાય લેવાના કારણે તે કેવળ જ્ઞાન કહેવાય છે. અનુગદ્વાર સૂત્રના દર્શનગુણુ પ્રમાણના પ્રકરણના સૂત્ર ૧૪૪માં કહ્યું છે કેવલદર્શન કેવલદર્શનીના સર્વદ્રવ્યમાં અને સર્વ પર્યાયમાં નદીસૂત્રના ૨૨માં સૂત્રમાં પણ કહ્યું છે કે-તે કેવળજ્ઞાન સંક્ષેપથી ચાર પ્રકારનું કહેવામાં આવ્યું છે દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી અને ભાવથી. દ્રવ્યથી કેવળજ્ઞાની બધાં ને જાણે છે જુએ છે, ક્ષેત્રથી કેવળજ્ઞાની સર્વક્ષેત્રને જાણે છે જુએ છે, કાળથી કેવળજ્ઞાની સંપૂર્ણ કાળને જાણે જુએ છે અને ભાવથી કેવળજ્ઞાની સકળ ભાવેને જાણે જુએ છે. કેવળજ્ઞાન સપૂર્ણ દ્રવ્ય, અને પરિણામોને જાણવાનું કારણ છે, અનન્ત છે શાશ્વત છે, અપ્રતિપાતી છે અને એક પ્રકારનું છે. આનાથી એ ફલિત થયું કે કેવળનું મહાઓ અપરિમિત છે. • ૫૪ | જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસલાલજી મહારાજકૃત “તત્ત્વાર્થસૂત્ર”ની દીપિકા-નિર્યુક્તિ વ્યાખ્યાને આઠમે અધ્યાય સમાપ્તઃ ૫૮ શ્રી તત્વાર્થ સૂત્ર ૨ ૩૦૩ Page #320 -------------------------------------------------------------------------- ________________ મોક્ષતત્વ કા નિરૂપણ નવમા અધ્યાયના પ્રારભ— 'सयलक मक्खए मोक्खे' સુત્રા-સમસ્ત કર્મના ફ્રાય થઇ જવા મેાા છે ! ૧ ! તત્ત્વાર્થં દીપિકા-‘જીવ, અજીવ, અન્ય, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા અને માા, આ નત્ર તત્વ છે” આ ઉત્તરાધ્યયનસૂત્રના અનુસાર પ્રથમ આઠ અધ્યાયમાં કુમથી એક-એક અધ્યયનમાં જીવથી લઈને નિજ રાપય ત આઠ તત્ત્વાની પ્રરૂપણા કરવામાં આવી, હવે ક્રમપ્રાપ્ત નવમાં મેાાતત્વની વિશદ પ્રરૂપણા કરવામાં આવે છે પહેલા મિશ્રાદેષ્ટિથી લઇને તેમાં ગુણસ્થાન સુધી દેશતઃ નિરા થાય છે, ત્યારબાદ અયેગકેવળીને સમસ્તકમાંના ફાયરૂપ નિર્જરા થાય છે એ કહેવામાં આવી ગયું છે, હવે એ બતાવીએ છીએ કે સમસ્ત કમાંના ફાય થવાથી શું થાય છે? અનશન તથા પ્રાયશ્ચિત આદિ માહ્ય તથા આભ્યન્તર તપથી, સંયમ શ્રાદિથી તથા ક્ર ફળમા લેાગરૂપી વિપાકથી એકદેશ ક્રાયરૂપ નિર્જશ થાય છે એ કહેવામાં આવ્યું છે, તદનન્તર અન્યના કારણે મિથ્યાદર્શન આદિ ના અભાવ થઈ જવાથી અને કેવળજ્ઞાન તથા કેવળદશનની ઉત્પત્તિ થઈ જવાથી જ્ઞાનાવરણથી લઈને અન્તરાયકમ પર્યન્ત આઠ મૂળ ક`પ્રકૃતિના તથા એકસેસ અડતાળીશ ઉત્તરપ્રકૃત્તિઓના ક્ષય થવાથી સઘળાં ક્રર્માંના ફાય થઈ જાય છે, અર્થાત્ તે કમ આત્માથી જુદાં થઇ જાય છે. આ જ મેક્ષ કહેવાય છે. આ રીતે જ્ઞાનાવરણુ, દર્શનાવરણુ, મે!હનીય અને અન્તરાય એ ચાર ધનધાતિ ક્રમના ક્ષય થવાથી કેવળજ્ઞાનની ઉત્પત્તિ માદ વેદનીય, નામ, ગાત્ર અને આયુ એ ચાર ભવધારણીય કર્માના પણુ ક્ષય થઇ જાય છે. આ રીતે સમરત ક્રર્માના હાય થતાં જ ઔદારિક શરીરથી મુકત થયેલા આ મનુષ્ય જન્મના અન્ત આવે છે અને મિથ્યાદનાદિના અભાવ થવાથી પુનર્જન્મ થતા નથી આમ પૂર્વજન્મના વિચ્છેદ થઈ જવા અને ઉત્તરજન્મના પ્રાદુર્ભાવ ન થવા મેાા છે અને સમ્પૂર્ણ કર્મીના હાય થા તેનુ લક્ષાણુ છે. તાત્પર્ય એ છે કે જ્ઞાન દર્શીન ઉપયેાગ રૂપ આત્માનું પેાતાના જ સ્વરૂપમાં અવસ્થાન થઈ જવુ એ જ મા કહેવાય છે. ક'ની આઠ મૂળ પ્રકૃતિએ છે જ્ઞાનાવરણુ, દનાવરણ, મેાહનીય વેદનીય આયુ, નામ, ગેત્ર અને અન્તરાય આમાંથી મતિજ્ઞાનાવરણુ આદિના ભેથી જ્ઞાનાવરણના પાંચ ભેદ છે, ચક્ષુદશનાવરણુ આદિના ભેદથી દશનાવરણ માદિ દશનાવરણના નવ ભેદ છે, દનમાહનીય ચારિત્રમાહનીય આદિના ભેદથી માહનીય ક્રમના અઠયાવીસ ભેદ છે, સાતા અસાતાના ભેદથી વેદનીય શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ३०४ Page #321 -------------------------------------------------------------------------- ________________ ક્રના એ ભેદ છે, નરકાયુતિય ચાચુ આદિના ભેદથી આયુક`ના ચાર ભેદ છે ગતિનામ, જાતિનામ આદિના ભેદથી નામક ના ત્રાણુ ભેદ છે ઉચ્ચ અને નીચના ભેદથી ગાત્રકમ એ પ્રકારના છે. દાનાન્તરાય આદિના ભેદથી અન્તરાય ક'ના પાંચ ભેદ છે. આવી રીતે પાંચ, નવ, અઠયાવીસ, એ, ચાર ત્રાણુ એ મને પાંચ (૫+૯૪૨૮૪૨૪૪૯૩××૫) મળીને એકસા અડતાલીશ (૧૪૮) કેમ પ્રકૃતિએના ફાય થઈ જવા મેાક્ષ સમજવા જોઇએ. આ કર્માનું વિશેષ સ્વરૂપ નિયુક્તિમાં દર્શાવીશુ ।। ૧૫ તત્ત્વાથ નિયુક્તિ-જીવ, અજીવ, અન્ધ, પુષ્પ, પાપ, આસવ, સવર, નિર્જરા અને મેક્ષ આ ઉત્તરાધ્યયન સૂત્રમાં પ્રતિપાદિત નવ તવામાંથી કમાનુસાર જીવથી લઈને નિર્જરા પન્ત આઠ તત્વાનુ આઠ અધ્યાયમાં એક એકનું એક એક અધ્યાયમાં વિસ્તારપૂર્વક પ્રરૂપણ કરવામાં આવ્યું. હવે નવમા માણતત્વની પ્રરૂપણા કાજે નવમે અધ્યાય પ્રારંભ કરવામાં આવે છે સમ્પૂ કર્યાંના અર્થાત્ જ્ઞાનાવરણુ દનાવરણુ આદિ આઠ મૂળ કમ પ્રકૃતિઆના એકસેસ અડતાલીશ ઉત્તરપ્રકૃતિએના ક્ષય થવા અર્થાત્ આત્મપ્રદેશથી પૃથક્ થઈ જવુ' મેક્ષ છે. તાપય એ છે કે જ્ઞાન-દન ઉપયોગ લક્ષણવાળા આત્માનું પેાતાના સ્વરૂપમાં અવસ્થાન થઈ જવું એ જ મે છે. પહેલા તપ સયમ અને નિર્જરા આદિ દ્વારા જ્ઞાનાવરણુ, દનાવરણુ, મેાહનીય અને અન્તરાય નામક ચાર ઘનઘાતિ ક્રમે ના ક્ષય થઈ જવાથી કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થાય છે, ત્યારખાદ ભવપગ્રાહી વેદનીય, નામ, ગેાત્ર અને આસુષ્ય નામક ચાર કર્મનેા ક્ષય થાય છે. આ રીતે ઉત્તરપ્રકૃતિએ સહિત આર્મીના ક્ષય થતાંની સાથે જ ઔદારિક શરીરવાળા આ મનુષ્ય જન્મના અન્ત થઈ જાય છે અને અન્યના કારણે મિથ્યાદર્શન આદિના અભાવ થવાથી ઉત્તરજન્મને પ્રાદુર્ભાવ થતા નથી. આ રીતે વત માન જન્મના ઉચ્છેદથી અને પુનર્જન્મના પ્રાદુર્ભાવ ન થવાથી જે સમસ્ત ક્રર્મોથી રહિત વિદેહાવસ્થા પ્રાપ્ત થાય છે તે જ મેક્ષ છે. આમ સમસ્ત કર્યાંના ક્ષય, આત્મપ્રદેશથી પૃથક્ થવુ રૂપ નિ રણુ, ક્રમ સમૂહના પ્રયસ અથવા આત્માનુ પેાતાના સ્વરૂપમાં સ્થિત થવું એ જ મેાક્ષ કહેવાય છે. મેાક્ષ અવસ્થામાં આત્માના અભાવ થતા નથી. આત્મા જ્ઞાનાદિપાિમ સ્વભાવવાળા હેાવાથી સમૂળગે નષ્ટ થતા નથી. તે અવસ્થામાં પણ જ્ઞાનાદિ સ્વભાવથી તેની સત્તા તા રહે જ છે, તપ, સંયમ આદિ દ્વારા સમસ્ત આશ્રદ્વારાના નિરોધ કરનારી સંવર યુક્ત, પરમ અતિશયથી સમ્પન્ન, ક્રિયાનું સમીચીન અનુષ્ઠાન કરનારા છદ્મસ્થ સયેગકેવળી અને સપૂણુ ચેાગના નિરોધ કરનારાઓને મિથ્યાદર્શન આદિ શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૩૦૫ Page #322 -------------------------------------------------------------------------- ________________ અન્ય કારણોને અભાવ થઈ જવાથી તદાવરણીય કર્મના ક્ષયથી સમ્યકદર્શન આદિની ઉત્પત્તિ થવાથી નવીન કર્મો બંધાતા નથી અને તપના અનુષ્ઠાન આદિથી પર્વોપાર્જિત કર્મોને ક્ષય થઈ જાય છે ત્યારે મોહનીયનમને ક્ષય થઈ જવાથી જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અન્તરાય કમેના આત્યન્તિક-હમેશને માટે ક્ષય જાય છે. ભવધારણીય વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય કમેને ક્ષય થઈ જાય છે. - વાતિકર્મને ક્ષય થતાં જ સમસ્ત દ્રવ્યો અને પર્યાને જાણનારા,પરમ અશ્વયથી યુક્ત, અનન્ત, અનુત્તર (સર્વોત્કૃષ્ટ) નિર્વાઘાત, નિરાવરણ, સંપૂર્ણ કેવળદર્શન અને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. આમને પ્રાપ્ત કરીને જીવ શાહ થઈ જાય છે. સઘળાં કર્મમાત્ર, ક્ષીણ થવાથી બુદ્ધ સર્વજ્ઞ, સર્વદશી), જિન અને કેવળી બની જાય છે. આ સમયે અત્યન્ત હલકા શુભ વેદનીય નામ, ગોત્ર અને આયુષ્ય કર્મો શેષ રહી જાય છે. આવી સ્થિતિમાં આયુષ્યકમને સંસ્કાર વશ તે ચન્દ્રમાની જેમ ભવ્યજીવ રૂપી કુમુદવનેને વિકસિત ઉધિત કરવાને માટે ભૂમંડળમાં વિચરે છે. તદનન્તર ઉક્ત વિધિ અનુસાર આયુષ્યકર્મની સમાપ્તિ થવાની સાથે જ વેદનીય, નામ અને ગોત્ર કમેને પણ ક્ષય થઈ જાય છે. આ રીતે સકળ કને ક્ષય થવાથી પિતાનું આત્મામાંજ અવસ્થિત થઈ જવા રૂપ મેક્ષ થાય છે. અહીં પાંચ પ્રકારના જ્ઞાનાવરણનું નવ પ્રકારના દર્શનાવરણને (૧) અઠયાવીશ પ્રકારના મહનીયને (૨) બે પ્રકારના વેદનીયને (૩) ત્રણ પ્રકારના નામકર્મને, ચાર પ્રકારના આયુષ્યકમનો–પ્રકારનું ગોત્ર કર્મને અને પાંચ પ્રકારના અંતરાય કર્મને એ રીતે બધા મળીને એકસે અડતાળીશ ૧૪૮) કર્મ પ્રકૃતિઓને ક્ષય સમજવું જોઈએ. આમાંથી અવિરત સમ્યક દૃષ્ટિ, દેશવિરત, પ્રમત્તસંયત અને અપ્રમત્તસંયત ગુણસ્થાનમાંથી કોઈ ગુણસ્થાનમાં મોહનીય કમની સાત પ્રકૃતિઓ ચાર અનન્તાનબન્ધી અને દર્શન મેહનીયની ત્રણ મિથ્યાત્વ, સમ્યકત્વ મેહ અને મિશ્ર ક્ષીણ થાય છે. અનિવૃત્તિ ગુણસ્થાનમાં મોહનીયકર્મની વીસ પ્રકૃતિઓને ક્ષય થાય છે અને નામકની તેર પ્રકતિઓને ક્ષય થાય છે જે આ પ્રમાણે છે નરકગતિ, નરકગત્યાનુપૂર્વી તિર્યગતિ, તિર્યગ્નત્યાનુપૂર્વી, એકેન્દ્રિય જાતિ, દ્વિઈન્દ્રિય જાતિ, ત્રિીન્દ્રિય જાતિ ચતુરિન્દ્રિય જાતિ, આતપ, ઉદ્યોત. સ્થાવર સક્ષમ અને સાધારણ નિદ્રા નિદ્રા પ્રચલા પ્રચલા અને ત્યાનદ્ધિ નામક દર્શનાવરણની ત્રણ પ્રકારની પ્રકૃતિઓને ક્ષય થાય છે. મેહનીય પ્રકૃતિઓમાંથી ક્રમથી ચાર અપ્રત્યાખ્યાની ક્રોધ આદિ ચાર પ્રત્યાખ્યાની ક્રોધ આર્દિને ક્ષય થાય છે. પછી નપુંસકવેદ, સ્ત્રીવેદ, હાસ્ય રતિ અરતિ, શાક, ભય, જુગુપ્સા, પુરૂષવેદ તથા સંજવલન ક્રોધ માન તથા શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૩૦૬ Page #323 -------------------------------------------------------------------------- ________________ માયાને ક્ષય થાય છે સૂમસામ્પરાય ગુણસ્થાનના ચરમ સમયમાં સંજવલન લોભને ક્ષય થાય છે ત્યારબાદ ક્ષીણકષાય ગુણસ્થાનમાં નિદ્રા અને પ્રચલા નામક બે પ્રકૃતિના દ્વિચરમ સમયમાં ક્ષય થાય છે અને ચરમ સમયમાં ચૌદ પ્રકૃતિઓને ક્ષય થાય છે જે આ પ્રમાણે છે પાંચ જ્ઞાનાવરણ અને નવ દર્શનાવરણની અગકેવળી દ્વિચરમસમયમાં પીસ્તાળીશ નામપ્રકતિઓનો ક્ષય કરે છે તે આ પ્રમાણે છે દેવગતિ, ઔદરિક આદિ પાંચ શરીરનામ છે સંસ્થાન ત્રણ અંગોપાંગ, છ સંહનન. વર્ણ, રસ, ગંધ, સ્પર્શ, મનુષ્યગત્યાન પૂર્વી, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, પ્રશરતવિહાગતિ, અપ્રશસ્ત વિહાગતિ, અપર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, દુર્ભગ, સુવર સ્વર, અનાદેય. અયશકીતિ અને નિર્માણ સાતા અસાતામાંથી કોઈ એક વેદનીય અને નીચ ગોત્ર કમરને ક્ષય થવાથી તીર્થકર અગકેવળી ચશ્મ સમયમાં બાર કર્મ પ્રકૃતિએને ક્ષય કરે છે તે આ પ્રમાણે છે કોઈ એક વેદનીય ઉચ્ચગેત્ર, મનુષ્પાયુ મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ, આદેય યશકીર્તિ અને તીર્થકર નામકર્મ અતીર્થકર કેવળી ચરમસમયમાં આજ ઉપર કહેલી પ્રકૃતિઓનો ક્ષય કરે છે, માત્ર તીર્થંકર પ્રકૃતિને ય કરતાં નથી કારણ કે તેમને પ્રકૃતિઓ હતી જ નથી. આમ તેઓ અગીયાર પ્રકૃતિએને ક્ષય કરે છે. આયુષ્ય કેવળ એક મનુષ્પાયુ જ તેમનામાં હોય છે, શેષ ત્રણ આયુષ્ય બાંધ્યા હતા નથી આથી એક માત્ર મનુષ્પાયુ કમને જ તે સમયે ક્ષય થાય છે. સ્થાનાંગના ત્રીજા સ્થાન, ચેથા ઉદ્દેશકમાં કહ્યું છે– ક્ષીણુમેહનીય અરિહન્ત ભગવાનના ત્રણ કમશને એકી સાથે ક્ષય થાય છે તે આ પ્રમાણે છે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અત્તરાય ઉત્તરાધ્યયનના ૨લ્માં અધ્યયનને ૭૧ માં બોલમાં કહ્યું છે સર્વ પ્રથમ યથાક્રમ અઠયાવીશ પ્રકારના મહનીયકર્મને ક્ષય કરે છે, પાંચ પ્રકારના જ્ઞાનાવરણનો. નવ પ્રકારના દર્શનાવરણ કર્મને અને પાંચ પ્રકારના અન્તરાયકર્મને આ ત્રણે કમ શેને એકી સાથે ક્ષય કરે છે. પુનઃઉત્તરાધ્યયનના ઉલ્માં અધ્યયનના ૭રમાં બેલમાં કહ્યું છે અનગાર સમુચ્છિન્નક્રિય અનિવૃત્તિ શુકલધ્યાન ધ્યાને થકે વેદનીય, આયુ. નામ અને ગોત્ર આ ચાર કમશને એકી સાથે ક્ષય કરે છે. આ રીતે ઉત્તરાધ્યયન અને સ્થાનાંગ નામક સૂત્રાગમના પ્રમાણુથી જ્ઞાત થાય છે કે મેક્ષ અવસ્થામાં સમસ્ત કર્મોને ક્ષય થાય છે. આથી સંપૂર્ણ કર્મોને ક્ષય મેક્ષ કહેવાય છે એવું પ્રકૃતસૂત્રમાં કહેવામાં આવ્યું છે. જે ૧ શ્રી તત્વાર્થ સૂત્ર ૨ Page #324 -------------------------------------------------------------------------- ________________ મોક્ષાવસ્થા મેં ભાવકર્મક્ષયક કા નિરૂપણ જામ્મત્તનાળવુંલળ' ઈત્યાક્રિ સન્નાથ -કેવળસમ્યકત્વ, જ્ઞાન, દČન અને સિદ્ધત્વને બાદ કરતા ઔપશ્રમિક આદિ ભાવાના તથા ભવ્યત્વ ભાવના પણ ક્ષય થઈ જાય છે ! ૨ ॥ તત્ત્વાર્થં દીપિકા—પૂર્વ સૂત્રમાં કહેવામાં આવ્યું કે સકળ કર્માંના ક્ષય થવા મેક્ષ છે, મેક્ષ અવસ્થામાં કેવળ દ્રબ્યકર્માના જ ક્ષય થતુ નથી પરન્તુ ક્ષયાપશમિક, ઔદયિક સ્માદિ ભાવાને પણ ક્ષય થઇ જાય છે એ પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ કેવળ સમ્યકત્વ, જ્ઞાન, દર્શન અને સિદ્ધત્વ સિવાય ઔપશમિક આદિ ભાવાના તથા ભવ્યત્વના પણ ક્ષય થઈ જાય છે. દશ નમૈાહનીય સાત પ્રકૃતિના ક્ષયથી ક્ષાયિક સમ્યકત્વ થાય છે. સમ્પૂર્ણ જ્ઞાનાવરણુના ક્ષયથી ક્ષાર્થિક કેવળ જ્ઞાન થાય છે, દનાવરણુકમના ક્ષયથી શ્રાયિક કેવળદન થાય છે. સમસ્ત કર્મોના ક્ષયથી ક્ષાયિક સિદ્ધવ ઉત્પન્ન થાય છે. આ ભાવાના સિવાય જે ઔપમિક, ક્ષાયે પશમિક અને ઔયિક ભાવ છે તેમના ક્ષય થઈ જાય છે ભવ્યત્વ નામક પારિણામિક ભાવ પણ ક્ષીણ થઇ જાય છે. આ રીતે મુકતાત્મામાં ઔપમિક ક્ષાયેાપશમિક અને ઔયિક ભાવ સર્વથા જ હાતા નથી. ક્ષાયિક ભાવામાંથી ક્ષાયિકસમ્યકત્વ, ક્ષાયિક કેવળજ્ઞાન, ક્ષાયિક કેવળદશન' ક્ષાયિક સિદ્ધત્વ વિધમાન રહે છે આ ચાર સિવાય અન્ય કાઈ ક્ષાયિક્રભાવ રહેતા નથી. પારિશુમિક ભાવેશમાં ભવ્યત્વ જેના કારણે સિદ્ધિ પ્રાપ્ત કરવાની ચૈા ગ્યતા સાંપડે છે, સિદ્ધિ પ્રાપ્ત થયા બાદ રહેતું નથી. પરંતુ અસ્તિત્વ, ગુણવત્વ, અનાદિ વ અસ'ચૈયપ્રદેશવત્વ, નિત્ય, દ્રવ્યત્વ આદિ પારિામિક ભાવ રહે છે. આ સમ્યકત્વ આદિક્ષાયિક ભાવ અનન્ત હોવાના કારણે મુક્ત થવામાં જ હોય છે રા તત્ત્વાથ નિયુકિત પહેલા કહેવામાં આવ્યું હતુ કે મુતાવસ્થામાં જ્ઞાનાવરણીય માદિ બધાં કર્મોના ક્ષય થઇ જાય છે, પરન્તુ હવે એ નિરૂપણ કરીએ છીએ કે કેવળ કર્મના ક્ષય થતા નથી પરન્તુ આત્માના અસાધારણ ભાવ ઔપશમિક, ક્ષાયિક, ક્ષાર્યામિક ઔયિક અને પારિણામિકના પણ ક્ષય થઈ જાય છે પરન્તુ આમાં થોડા અપવાદ પણ છે, દનસપ્તકના ક્ષયથી ક્ષાયિક સમ્યકત્વ થાય છે, જ્ઞાનાવરણના ક્ષયથી કેવળજ્ઞાન, દર્શનાવરણુના ક્ષયથી કેવળદર્શન અને સમસ્ત કર્મના ક્ષયથી સિદ્ધત્વ શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૩૦૮ Page #325 -------------------------------------------------------------------------- ________________ ઉત્પન્ન થાય છે. આ બધાંને બાદ કરતા અન્ય ઔપશમિક, ક્ષાયિક, ક્ષાચેાપપશર્મિક, ઔયિક અને સિદ્ધિ પ્રાપ્ત કરવાની ચેાગ્યતા રૂપ ભવ્યત્વ નામક પારિણામિક ભાવના પણ ક્ષય થઈ જાય છે આ કારણે મુકતાત્મામાં ઔપત્રિક ક્ષાચેાપશમિ ક અને ઔદિપક આ ત્રણે ભાવ તેા સ`થા જ હાતાં નથી, ક્ષાયિક ભાવામાંથી ક્ષાયિકસમ્યકત્વ, કેવળજ્ઞાન, કેવળદેશન અને સિદ્ધત્વ રહે છે આ સિવાય અન્ય કઇ ક્ષાવિકભાવ પણ મુતાત્મામાં હાતા નથી, સમ્યકત્વ આદિ ચાર ભાવ નિત્ય હાવાથી રહે છે, પરન્તુ પારિણામિક ભાવામાંથી સિદ્ધિ પ્રાપ્ત કરવાની ચેાગ્યતા રૂપ ભવ્યત્વ ભાવના જ અભાવ હૈાય છે. તેના સિવાય પાણિામિક ભાવ જેવાકે અસ્તિત્વ, ગુણવત્વ અનાદિત્ય, અસખ્યાત પ્રદેશવ નિત્ય, દ્રવ્યત્ય આદિ માક્ષાવસ્થામાં પણ વિદ્યમાન હાય છે જ આ રીતે મેક્ષાવસ્થામાં ઔપશમિક, ક્ષાર્યાપમિક અને ઔયિક ભાવાના સવથા અલાવ થઈ જાય છે. એવીજ રીતે ક્ષાયિકસમ્યકત્વ, ક્ષાયિકકેવળજ્ઞાન, ક્ષાયિકકેવળદન સાયિક સિદ્ધત્વ સિવાય અન્ય ક્ષાયિકભાવાને પણ અભાવ થઈ જાય પરંતુ ક્ષાયિકસમ્યકત્વ આદિ ચાર ક્ષાયિકલવા નિત્ય હાવાના કારણે મેાક્ષાવસ્થામાં આત્મપ્રદેશેાથી પૃથક્ થતાં નથી. પારિામિકભાવામાંથી ભવ્યત્વ નામક પારિ ણામિક મુકતાત્મામાં રહેતા નથી એ સિવાય અન્ય અસ્તિત્વ આદિ પારિણામિક ભાવ કાયમ રહે છે કારણ કે આત્માને એવેા જ પરિણામસ્વભાવ છે. અનુયાગદ્વાર માં ષટ્ નામાનાં અધિકારમાં કહ્યું છે. ક્ષીણુમેહ કેવળ સમ્યકવી, કેવળજ્ઞાની, કેવળર્દેશ'ની અને સિદ્ધ હોય છે, પ્રજ્ઞાપનાસૂત્રમાં ૧૮-૧૯માં પદમાં કહ્યુ છે—મુકતાત્મા ન તેા ભવ્ય કહેવાતા, નથી અભવ્ય, તેએ સિદ્ધ છે, સમ્યકષ્ટિ છે ! રા શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૩૦૯ Page #326 -------------------------------------------------------------------------- ________________ મુત્ત્તાત્મા કે ગતિ કા નિરૂપણ 'તો પાછા કઢ' 'ઈત્યાદિ સુત્રા-મુક્ત થયા બાદ આત્મા લેાકના અન્ત સુધી ઉર્ધ્વગમન કરે છે ॥ ૩ ॥ તત્ત્વાર્થં દીપિકા-પહેલા પ્રતિપાદન કરવામાં આવ્યુ` કે સમસ્ત કર્મના ક્ષય થવા મેક્ષ કહેવાય છે, પરન્તુ મુક્ત થઈને આત્મા ત્યાં જ રહી જાય છે અથવા ખીજે કયાંય જાય છે એ પ્રશ્નનુ` સમાધાન કરીએ છીએ સમસ્ત કર્માંના ક્ષય થવા ખાદ્ય મુક્તાત્મા ઉપર ગમન કરે છે. તે કર્યાં સુધી જાય છે ? તા કહે છે—àાકના અન્ત સુધી અગ્રભાગ સુધી જાય છે. પંચાસ્તિકાયાત્મક આ લેકના અગ્રભાગમાં ઇષપ્રાગ્ભારા નામક પૃથ્વી છે. તે ખરના જેવી શ્વેત તેમજ ઉર્ધ્વમુખ છત્રના આકારની છે. તેની પણ ઉપર એક ચેાજન અર્થાત્ ચાર ગાઉ સુધી લેાક છે. આ ચાર ગાઉમાંથી ત્રણ ગાઉ છોડીને ચેાથા ગાઉના છઠ્ઠા ભાગ ત્રણસે તે ત્રીશ ધનુષ્ય અને મંત્રીશ માંગળી પ્રમિત ક્ષેત્ર લેાકાન્ત શબ્દથી ગ્રહણ કરવામાં આવે છે. તે લેાકાન્તમાં જઈને મુતાત્મા અર્થાત્ સિદ્ધ અવસ્થિત થઇ જાય છે !! ૩ !! ‘ન તેઓં પર ધમત્યિાચાડમાયા' સુત્રા-લેાકાન્તથી આગળ મુકતાત્મા જતા નથી કારણકે ત્યાં ધર્માં સ્તિકાયના અભાવ છે !! ૪ તત્ત્વાથ દીપિકા-પહેલા બતાવવામાં આવ્યું કે મુકત થઇ ગયા બાદ સુતાત્મા ઉપર લેાકાન્ત સુધી ગમન કરે છે, પરન્તુ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જો મુકતાત્માનું' ઉર્ધ્વગમન થાય છે તેા લેાકાન્ત સુધી જ જવાના નિયંત્ર શા માટે છે. ? આગળ જવામાં શું વાંધો છે ? આ પ્રશ્નનું સમાધાન કરીએ છીએ લેાકાન્તથી આગળ મુકતામાં ગમન થતું નથી કારણકે ત્યાં ધર્માસ્તિકાય નથી ધદ્રવ્ય ગતિપરિણત જીવા અને પુદ્ગલેાની ગતિમાં નિમિત્ત કારણ હાય છે, જેવી રીતે જળ માછલીની ગતિમાં સહાયક થાય છે. ધર્માસ્તિકાય આગળ વિદ્યમાન નથી આથી સુકતાત્મા આગળ ગમન કરતાં નથી. લેાકાન્તની પછી અલાક છે અને અલાકમાં ધર્માસ્તિકાયને અભાવ છે. સિદ્ધ જીવ લેાકા ન્તમાં જ અવસ્થિત થઈ જાય છે તેનું આજ કારણ છે. છત્રીસમાં અધ્યયનમાં કહ્યું છે ઉત્તરાધ્યયનના સિદ્ધ કયાં રોકાઈ જાય છે ? સિદ્ધ કર્યાં અવસ્થિત થાય છે ? શરીરના પરિત્યાગ કયાં કરે છે? અને કયાં જઈને સિદ્ધ થાય છે ! ૫૬ ૫ શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૩૧૦ Page #327 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ અલકમાં રોકાઈ જાય છે, લોકના અગ્રભાગમાં અવસ્થિત થાય છે, અહી શરીરને ત્યાગ કરીને ત્યાં જઈને સિદ્ધ થાય છે તે જ છે નિરસંગો નિરંજાગો' ઈત્યાદિ સુત્રાથ-નિઃસંગ હેવાના કારણે, કર્મ લેપને અભાવ હોવાના કારણે ગતિપરિણામના કારણે, બનું છેદન થઈ જવાના કારણે કર્મ રૂપી બળતણનો અભાવ હેવાના કારણે તેમજ પૂર્વગના કારણે સિદ્ધોની ઉદર્વગતિ થાય છે ૫ તત્ત્વથદીપિકા-પહેલા મુકતાત્માની ગતિનું નિરૂપણ કરવામાં આવ્યું છે, પરંતુ ગતિ તે કર્મના સદ્દભાવથી થાય છે, અને એ તે પહેલા જ કહેવાઈ ગયું છે કે સમસ્ત કર્મોને ક્ષય થવાથી મેલ થાય છે તે પછી અકમી જીવની ગતિ કઈ રીતે શકય છે ? આને જવાબ પ્રસ્તુત સત્રમાં આપવામાં આવે છે નિઃસંગ હેવાના કારણે સિદ્ધ જેની ગતિ થાય છે, અર્થાત્ ગતિમાં અવરોધ કરનાર કમનો પણ અભાવ થઈ જવાથી તેમનું ઉદર્વગમન થાય છે. બીજું મેહ દૂર થઈ જવાથી ત્યાં રોકાવાના કારણભૂત રાગને લેપ રહે તે નથી એ કારણે પણ ગતિ થાય છે ત્રીજું, જીવને સ્વભાવ જ ઉદર્વગમન કરવાને છે. ચોથું, કર્મબંધને વિચછેદ થઈ જાય છે. પાંચમું, કર્મરૂપી ઈને અભાવ થઈ જાય છે. છટ, પૂર્વ પ્રગથી અર્થાત સકમ અવસ્થામાં પણ ગતિ થાય છે. આ રીતે છ કારણેથી સિદ્ધ જીવની ઉદર્વગતિ થાય છે પાપા અકર્મા કી ગતિ કા નિરૂપણ એવં ઉસ વિષય મેં દ્રષ્ટાંત વવાથmક્રિય’ ઈત્યાદિ સૂત્રાર્થ-લેપન દૂર થવાથી પાણીની સપાટી પર સ્થિત થનાર તુંબડાની શ્રી તત્વાર્થ સૂત્ર ૨ ૩૧૧ Page #328 -------------------------------------------------------------------------- ________________ જેમ, કેશના ફાટવાથી એરંડાના બીજની માફક, ઈધણુથી વિમુકત ધૂમાડાની સમાન અને ધનુષ્યથી છુટેલા બાણની સમાન છે ૬ છે તત્વાર્થદીપિકા-પહેલા નિસ્ટંગતા આદિ હેતુઓથી મુકતામાની ગતિ વિધાન કર્યું, આ સૂત્રમાં દષ્ટાંતો દ્વારા તેની પુષ્ટિ કરીએ છીએ (૧) જેમ કઈ સક તુંબડું હોય, છિદ્ર વગરનું હોય, તેને માટીના આઠ લેપથી લીપીને તડકામાં રાખીને સુકાવી દેવામાં આવે, પછી તેને પાણીમાં નાખવામાં આવે તો લેપયુક્ત હોવાના કારણે વજનદાર હેવાથી તે જળના તળભાગમાં જઈને સ્થિર થાય છે. પછી ધીમે-ધીમે લેપના દૂર થવાથી તે સ્વભાવતઃ પાણીની શ્રી ઉપર આવી જાય છે. આવી જ રીતે કમ–લેપ દૂર થવાથી સિદ્ધજીવ પણ ઉદર્વગમન કરે છે. (૨-૩) આ જ પ્રમાણે નિરંગણું હોવાથી અર્થાત મેહના દર થઈ જવાથી પણ અકમી જીવની ગતિ થાય છે (૪) અન્યને નાશ થવાથી પણ કમરહિત જીવ ગતિ કરે છે જેવી રીતે એરંડાનું ફળ તડકો લાગવાથી જ્યારે સુકાઈ જાય છે ત્યારે તેને કોશ ફાટી જાય છે અને અંદર બીજ ઉપર ઉચકાય છે એ જ રીતે બધ દૂર થઈ જવાથી અકર્મક જીવ પણ ઉદર્વગમન કરે છે. (૫) ઈધણથી વિમુકત ધુમાડાની વ્યાઘાતના અભાવ માં સ્વભાવથી જ ઉર્ધ્વગતિ થાય છે, તેવી જ રીતે અકર્મ જીવની પણ ઉદર્વ. ગતિ થાય છે. (૨) પૂર્વ પ્રયોગથી પણ સિદ્ધ જીવ ઉર્ધ્વગમન કરે છે. જેવી રીતે કાન સુધી ધનુષ્યની દેરીને ખેંચીને પુરુષ બાણ છોડે છે. આ બાણ પુરૂષના વ્યાપાર વગર પણ પૂર્વ પ્રગથી ગતિ કરે છે તેવી જ રીતે સિદ્ધ જીવ પણ પૂર્વ પ્રયોગથી ગમન કરે છે. તાત્પર્ય એ છે કે જે કર્મના કારણે તેની પહેલા ગતિ થતી તેને ક્ષય થઈ જવા છતાં પણ સંસ્કારને વિચછેદ ન થવાથી તે ગતિને હેતુ થાય છે. આમ આ છ દૃષ્ટાંતથી અકમક જીવની ગતિ સિદ્ધ થાય છે. જે ૬ છે શ્રી તત્વાર્થ સૂત્ર ૨ ૩૧ ૨ Page #329 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ કે સ્વરૂપ કા નિરૂપણ ત્તિ ૪૨ જફ્ફરૂ” ઈત્યાદિ સુત્રાથ-સિદ્ધજીવ આ પંદર દ્વારોથી ચિન્તનીય અથવા પ્રરૂપણુય છે (૧) ક્ષેત્ર (૨) કાળ (૩) ગતિ (૪) વેદ (૫) તીર્થ (૬) લિંગ (૭) ચારિત્ર (૮) બુદ્ધ (૯) જ્ઞાન (૧૦) અવગાહના (૧૧) ઉત્કર્ષ (૧૨) અતર (૧૩) અનુસમય (૧૪) સંખ્યા અને (૧૫) અલબહત્વ છે ૭ છે તત્વાર્થદીપિકા–પહેલાં કહેવામાં આવ્યું કે જીવ સમસ્ત કર્મોને ક્ષય થયા બાદ સિદ્ધ થાય છે. આથી અહીં પંદર દ્વારેથી સિદ્ધના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવે છે. સિદ્ધ પંદર દ્વારેથી સમજવા ગ્ય છે. તાત્પર્ય એ છે કે સિદ્ધોના સ્વરૂપને સમજવા માટે પંદર દ્વાર છે તેનાથી તેમના દવરૂપને વિચાર કરે જોઈએ. તેનું નિરૂપણ આ પ્રમાણે છે ક્ષેત્રદ્વાર–- કયા ક્ષેત્રમાં જીવ સિદ્ધ થાય છે? જવાબ એ છે કે ઉર્વ, અધ: અને તિર્ય, આ ત્રણે લોકોમાં સિદ્ધ થાય છે પણ્ડકવન આદિ ઉર્વ લેકમાં સલિલાવતી વિજયના અકિક ગ્રામરૂપ અધોલેકમાં તથા મનુષ્યક્ષેત્ર રૂ૫ તિછલકમાં સિદ્ધ થાય છે આમાં પણ સંહરણના અભાવમાં પંદર કર્મભૂમિએમાં અર્થાત્ પાંચ ભક્ત, પાંચ એરવત અને પાંચ મહાવિદેહમાં સિદ્ધ થાય છે, સંહરણની અપેક્ષા સમુદ્ર, નદી, વર્ષ ઘર અને પર્વત અાદિમાં પણ સિદ્ધ થાય છે. તીર્થકર અધેલોકમાં અલૌકિગ્રામમાં તિર્થંકલેકમાં પંદર કર્મભૂમિઓમાં સિદ્ધ થાય છે, શેષ સ્થાનમાં નહીં શેષ સ્થાને માં જે સિદ્ધ થાય છે તેઓ સંહરણથી જ થાય છે પરંતુ તીર્થ કર ભગવાનનું સંહરણ કદી પણ થઈ શકતું નથી. સહરણ બે પ્રકારના હોય છે સ્વકૃત અને પરકૃત જ ઘાચારણ અથવા વિદ્યાચારણ મુનિ પિતાની ઈચ્છાથી વિશિષ્ટ સ્થાને ભ| ગમન કરે છે, તે સ્વકૃત સંહરણ કહેવાય છે. વિધાધરે અથવા દેવે દ્વારા વેરભાવના કારણે અથવા અનુકંપાથી પ્રેરિત થઈને નિયત સ્થાનેથી કોઈ બીજા સ્થાને લઈ જવું પરકૃત સંહરણ કહેવાય છે. આ સંહાર રણ પ્રમત્તસંયત અને દેશવિરત શ્રાવકેને જ હોઈ શકે છે, બધાં જ સાધુઓને નહીં. સાધવી વેદરહિત સાધુ પરિહાર વિશુદ્ધ સંયત, પુલાક, અપ્રમત્તસંયત, ચતુર્દશપૂવી અને આહારકશરીરી, આ સાતનું સંહરણ કદાપી થતું નથી વળી કહ્યું પણ છે. શ્રમણી, વેદવિહિન શ્રમણ, પરિહાર વિશુદ્ધિ સંયમવાન પુલાક, અપ્રમસંયત, ચૌદપૂવ અને આહારક શરીરી શ્રમણનું કેઈ સંહરણ કરતું નથી શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૩૧ ૩ Page #330 -------------------------------------------------------------------------- ________________ (૨) કાલદ્વાર–કાલથી સિદ્ધ જીવ કયા કાળમાં સિદ્ધ થાય છે? સામાન્ય રૂપથી, જન્મની અપેક્ષા અવસર્પિણ અને ઉત્સર્પિણી બધાં જ કાળોમાં સિદ્ધ થાય છે. વિશેષને વિચાર કરવામાં આવે તે અવસર્પિણીના સુષમgષમ ૫ ત્રીજા આરામાં, સંખ્યાત વર્ષ શેષ રહેવા પર જન્મેલા સિદ્ધ થાય છે. દુષમ સુષમ નામક પૂરા ચેથા આરામાં સિદ્ધ થાય છે. દુષમસુષમ આરામાં જે ઉત્પન્ન થાય છે તે પંચમ આરામાં સિદ્ધ થઈ શકે છે પરંતુ દુષમ નામક પાંચમાં આરામાં જ-મેલા જીવ સિદ્ધ થતાં નથી સંહરણની અપેક્ષા અવસપિણ આદિ બધાં કાળમાં સિદ્ધ થાય છે જેમકે–અવસર્પિણી કાળમાં ત્રીજા અને ચોથા આરામાં ચરમશરીરી મનુષ્યને જન્મ થાય છે પણ તેમાંથી કઈ કોઈ પાંચમાં આરામાં પણ મેસે જાય છે જેમ કે જખ્ખસ્વામી કઈ કઈ ચરમશારીરિઓને ઉત્સર્પિણી કાળમાં દુષમ આદિ બીજા ત્રીજા ચેથા આરામાં જન્મ થાય છે પરંતુ સિદ્ધિગમન તે ત્રીજા ચેથા આરામાં થાય છે. કહ્યું પણ છે અવસર્પિણી કાળના બે આરામાં ઉત્પન્ન થયેલા જીવ ત્રણ આરામાં સિદ્ધ થાય છે ઉત્સર્પિણી કાળના ત્રણ આરામાં જન્મેલા બે આરામાં સિદ્ધ થાય છે ના સંહરણની અપેક્ષા ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળમાં છ એ. આરામાં સિદ્ધ થાય છે. તીર્થકરોને જન્મ અવસર્પિણી અને ઉત્સપિણું કાળના ત્રીજા અને ચોથા આરામાં થાય છે અને સિદ્ધિગમન પણ સુષમદુષમા અને દુષમસુષમા કાળમાં ત્રીજા અને ચોથા આરામાં જ સમજવું જોઈએ, અન્ય આરાઓમાં નહીં. જેમ ભગવાન ઋષભદેવનું જન્મ સુષમદુષમ આરાના છેલ્લા ભાગમાં થયે અને ૮૯ પખવાડીઆ અર્થાત્ ત્રણ વર્ષ અને સાડા આઠ માસ શોષ રહેવા પર મોક્ષગમન થયું. ભગવાન મહાવીર સ્વામીને જન્મ દુષમસુષમ નામક આરાના અંતિમ ભાગમાં થયો. ૮૯ પખવાડીઆ શેષ રહા ત્યારે મેક્ષગમન થયું. (૩) ગતિદ્વાર–ગતિની અપેક્ષા એક ગતિમાં સિદ્ધ થાય છે આ વિષયમાં બે નય છે-અનતરનય અને પશ્ચાતકૃતનય અનન્તરનય અર્થાત્ વર્તમાન ભવની અપેક્ષાથી મનુષ્યગતિમાં જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે, કેઈ અન્ય ગતિમાં નહીં પશ્ચાતકૃતજ્ય અર્થાત્ વર્તમાન ભવના પહેલાના ભવની અપેક્ષાથી, સામાન્ય રૂપથી ચારેય ગતિઓમાંથી આવેલા જીવ સિદ્ધ થાય છે. આમાં વિશેષતા આ છે નરકગતિની અપેક્ષા પ્રારંભની ચાર પૃથ્વીથી આવેલા જીવ સિદ્ધ થઈ શકે છે. તિર્યંચગતિની અપેક્ષા પૃથ્વી, જળ વનસ્પતિની અને પશે. ન્દ્રિય તિથી આવેલા જીવ સિદ્ધ થાય છે. તીર્થકર દેવગતિ અથવા શ્રી તત્વાર્થ સૂત્ર ૨ ૩૧૪ Page #331 -------------------------------------------------------------------------- ________________ નરકગતિથી અનcર આવીને જ સિદ્ધ થાય છે. તીર્થંકર નરકથી આવે તો પ્રારંભની ત્રણ નરકભૂમિએથી આવીને સિદ્ધ થાય છે. દેવગતિની અપેક્ષા વૈમાનિકનિકાયથી જ આવીને સિદ્ધ થાય છે. અન્ય કેઈ નિકાયથી નહીં (૪) વેદદ્વાર-વેદની અપેક્ષા કયા વેદથી સિદ્ધ થાય છે? પ્રત્યુત્પન નય અર્થાત વર્તમાનગ્રાહી નયની અપેક્ષા તે દરહિત જીવ જ સિદ્ધ થાય છે. તે ભવમાં અનુભવેલા પૂર્વવેદની અપેક્ષા સ્ત્રીવેદ, પુરૂષદ અને નપુંસકવેદ ત્રણેથી સિદ્ધ થાય છે કહ્યું પણ છે પ્રત્યુત્પન્ન નયની અપેક્ષા વેદથી રહિત જીવ સિદ્ધ થાય છે, પરંતુ અતીતગ્રાહી નયની, અપેક્ષા બધા વેદથી સિદ્ધ થાય છે, જે ૧ | તીર્થંકર સ્ત્રીવેદ અથવા પુરૂષદમાં જ સિદ્ધ થાય છે, નપુસકવેદમાં નહીં, (૫) તીર્થદ્વાર–તીર્થની અપેક્ષા કયા તીર્થમાં ઉત્પન્ન થાય છે ? તીર્થકરના તીર્થમાં, તીર્થકરીના તીર્થમાં અતીર્થમાં પણ સિદ્ધ થાય છે. (૬) લિંગદ્વાર--લિંગની અપેક્ષા કયા લિંગમાં સિદ્ધ થાય છે ? અન્યલિંગમાં, ગૃહસ્થલિંગમાં અને સ્વલિંગમાં સિદ્ધ થાય છે આ કથન દ્રવ્યલિંગની અપેક્ષા સમજવું જોઈએ સંયમરૂપ ભાવલિંગની અપેક્ષા તે સ્વલિંગમાં જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે એ સિવાયના અન્ય ભાવલિંગમાં નહીં. (૭) ચરિત્રકાર-–ચારિત્રની અપેક્ષા કયા ચારિત્રમાં સિદ્ધ થાય છે ? પ્રત્યુત્પન્નયની અપેક્ષા યથાખ્યાત ચારિત્રમાં સિદ્ધ થાય છે, તે જ ભાવમાં પહેલા અનુભવેલા ચારિત્રની અપેક્ષા કોઈ સામાયિક, સૂફમસાપરાય અને યથાખ્યાત ત્રણ ચારિત્ર વાળા હોય છે. કોઈ ચાર-સામાયિક, છેદપસ્થાપના સૂક્ષ્મસામ્પરાય અને યથાખ્યાત ચારિત્રવાળા હોય છે. કોઈ સામાયિક, છેદપસ્થાનીય, પરિહાર વિશુદ્ધિક, સૂમસામ્પરાય અને યથાખ્યાત એ રીતે પાંચે ચારિત્રની આરાધના કરીને સિદ્ધ થાય છે કહ્યું પણ છે પ્રત્યુત્પનનયની અપેક્ષા યથાખ્યાત ચારિત્રમાં સિદ્ધ થાય છે અને પૂર્વાચરિત ચારિત્રોની અપેક્ષા કેઈ ત્રણ કઈ ચાર અને કઈ પાંચ ચારિત્રથી સિદ્ધ થાય છે. “તીર્થકર સામાયિક, સફમસામ્પરાય અને યથાખ્યાત ચારિત્રની આરાધના કરીને જે સિદ્ધ થાય છે. (૮) બુદ્ધદ્વાર–બુદ્ધવની અપેક્ષા કયા પ્રકારના બુદ્ધ સિદ્ધ થાય છે? સ્વયબદ્ધ જેમને પરોપદેશ વગર સ્વયંજ બેધ પ્રાપ્ત થયેલ છે. પ્રત્યેક બદ્ધ જેમને કોઈપણ નિમિત્ત મેળવી બેધ પ્રાપ્ત થયા હોય અને બુદ્ધબેધિત જ્ઞાની અનાથી ઉપદેશ પામીને જેમને બેધ પ્રાપ્ત થયે હેય-સિદ્ધ થાય છે તીર્થકર સ્વયં બુદ્ધ જ હોય છે, તેમને કઈ પાસેથી બેધ પ્રાપ્ત કરવાની જરૂર પડતી શ્રી તત્વાર્થ સૂત્ર ૨ ૩૧૫ Page #332 -------------------------------------------------------------------------- ________________ નથી. પ્રત્યેકબુદ્ધ પણ કેઈનો ઉપદેશ પામ્યા વગર જ બોધ પ્રાપ્ત કરે છે પરંતુ તેમને કઈ બહારના નિમિત્તની જરૂરીયાત રહે છે જેમ કે કરક આદિ જે સિદ્ધાંતના સારને સમીચીન રૂપથી જાણનાર જ્ઞાની પુરૂષનો ઉપદેશ પામીને બુદ્ધ થાય છે તે બુદ્ધ ધિત કહેવાય છે. આ ત્રણે પ્રકારના સાધક સિદ્ધિ પ્રાપ્ત કરે છે. (૯) જ્ઞાનદ્વાર-જ્ઞાનની અપેક્ષા કયા જ્ઞાનથી સિદ્ધ થાય છે ? પ્રત્યુત્પન્ન અથાંત વર્તમાનગ્રાહીનયની અપેક્ષા કેવળજ્ઞાનમાં સિદ્ધ થાય છે, પરંતુ તે જ ભવમાં પ્રાપ્ત પૂર્વકાલીન જ્ઞાનેને વિચાર કરવામાં આવે તે કઈ મતિ શ્રતજ્ઞાની હોય છે, કઈ મતિ, કૃત અને અવધિજ્ઞાની હોય છે જ્યારે કોઈ મતિ શ્રત, અવધિ અને મન:પર્યવજ્ઞાની હોય છે. તીર્થકરને નિયમથી ચારેય જ્ઞાન હોય છે. તેઓ મતિજ્ઞાન, શ્રતજ્ઞાન અને અવધિજ્ઞાનથી ચુકત થઈને જ પરભવથી આવે છે દીક્ષા અંગીકાર કરતા જ તેમને મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે અને પછી કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધ થાય છે. (૧૦) અવગાહનાદ્વાર–અવગાહનાની અપેક્ષા કયા અવગાહનથી સિદ્ધ થાય છે ? અવગાહના ત્રણ પ્રકારની છે જઘન્ય ઉત્કૃષ્ટ અને મધ્યમ. જઘન્ય બે હાથની અવગાહનાથી સિદ્ધ થાય છે, ઉત્કૃષ્ટ પાંચસે ધનુષ્યની અવગાહ નાવાળા સિદ્ધ થાય છે અને મધ્યમ સાત આદિની અવગાહનાવાળા સિદ્ધ થાય છે. જઘન્ય અવગાહનાથી કૃમપુત્ર આદિ સિદ્ધ થયા ઉત્કૃષ્ટ પાંચસે ધનુષ્યની અવગાહનાથી ભરત બાહુબલી આદિ સિદ્ધ થયા અને મધ્યમ સાત હાથની અવગાહનાથી ગૌતમ વગેરેએ સિદ્ધિ પ્રાપ્ત કરી. જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના વચ્ચેની બધી અવગાહનાઓ મધ્યમ જ સમજવી જોઈએ. (૧૧) ઉત્કર્ષ દ્વાર–સમ્યકાવથી ભ્રષ્ટ થયેલા જીવ અધિકમાં અધિક કેટલે કાળ વ્યતીત થયા પછી સિદ્ધ થાય છે? સમ્યકત્વથી ભ્રષ્ટ જીવ ઉત્કૃષ્ટ દેશન અપાઈ પુદ્ગલ પરાવર્તન કાળમાં સિદ્ધ થાય છે અનુક્રૂણની અપેક્ષા કઈ સંખ્યય કાળ વીત્યા બાદ અને કેઈ અનન્ત કાળ વ્યતીત થવા બાદ સિદ્ધ થાય છે. (૧૨) અન્તરદ્વાર–સિદ્ધ ઇવેનું કેટલા કાળનું અન્તર હોય છે ? સિદ્ધ થનારા છમાં સમયનું જે વ્યવધાન થાય છે તે અન્તર કહેવાય છે જેમકે એક જીવ વર્તમાન સમયમાં સિદ્ધ થયે ત્યાર બાદ બીજે જીવ જેટલા સમય બાદ સિદ્ધ થશે તેટલે વચ્ચે કાળ અન્તર કહેવાય છે અર્થાત સિદ્ધિગમનથી શૂન્યકાળ વર્તમાન સમયમાં એક જીવ સિદ્ધ થયે, બીજો એક સમયના વ્યવધાનથી સિદ્ધ થાય છે, આ રીતે જઘન્ય અન્તર એક સમયને શ્રી તત્વાર્થ સૂત્ર ૨ ૩૧૬ Page #333 -------------------------------------------------------------------------- ________________ ડાય છે. ઉત્કૃષ્ટ અન્તર છ માસનુ હાય છે. (૧૩) અનુસમયદ્વાર-અનુસમય અર્થાત્ વચમાં એક પણ સમયનુ' અન્તર પડયા વગર સતત સિદ્ધ થાય તેા કેટલા સમય સુધી સિદ્ધ થતાં રહે છે? નિરન્તર સિદ્ધ હાય તા લગાતાર એ સમયેા સુધી સિદ્ધ થાય છે. ઉત્કૃષ્ટ લગાતાર આઠ સમયે સુધી સિદ્ધ થતાં રહે છે. આઠ સમય પછી અન્તર અવશ્ય પડે છે. (૧૪) સખ્યાદ્વાર એક સમયમાં કેટલા જીવ સિદ્ધ થાય છે ? એક સમયમાં જઘન્ય અર્થાત્ ઓછામાં ઓછે એક જીવ સિદ્ધ થાય છે ઉત્કૃષ્ટ અર્થાત્ અધિકમાં અધિક એક સમયમાં એકસે આઠ જીવ સિદ્ધ થાય છે. આ અવસર્પિણીકાળમાં આ ભરત ક્ષેત્રમાં ભગવાન ઋષભદેવ સ્વામીના નિર્વાણુના સમયે ઉત્કૃષ્ટ અવગાહના વાળા એકસે આઠ જીવ એક સાથે (એક જ સમ• યમાં) સિદ્ધ થયા આ એક અભૂતપૂર્વ આશ્ચર્યકારક બનાવ કહેવામાં આવ્યે છે કારણ કે શાસ્ત્રમાં મધ્યમ અવગાહનાવાળા એકસા આઠ જીવાનું જ સિદ્ધ હાવાનુ કહેવામાં આવ્યુ છે. ઉત્તરાયન સૂત્રના ૩૬માં અધ્યયનની ૫૪ મી ગાથામાં કહ્યું છે ઉત્કૃષ્ટ અવગાહન વાળા એકી સાથે એ જીવ સિદ્ધ થાય છે, જઘન્ય અવગાહના વાળા ચાર સિદ્ધ થાય છે અને મધ્યમ અવગાહનાવાળા એકમે આઠ સિદ્ધ થાય છે. (૧૫) અલ્પમહુવદ્વાર- કાનાથી કાણુ અલ્પ છે. કાનાથી કાણુ વધારે છે. એ રીતે ન્યૂનાધિકતાના વિચાર જ્યાં કરવામાં આવે છે તે અહપમહુવદ્વાર કહેવાય છે. સંક્ષેપથી અલ્પમર્હુત્વ આ પ્રમાણે છે-એક સાથે એ ત્રણ આદિ સિદ્ધ થનારા સહુથી ઓછા છે, એકાકી સિદ્ધ થનારા સંખ્યાતગણા અવિક છે, કહ્યુ પણ છે સખ્યાની અપેક્ષા જઘન્ય એક અને ઉત્કૃષ્ટ એકસો આઠ સિદ્ધ થાય છે. એક સાથે અનેક સિદ્ધ થનારાં ઓછા છે અને એક એક સિદ્ધ થનારા સંખ્યાતગણા છે ! ૧ ૫ હવે વિસ્તારથી ક્ષેત્ર આદિ ચૌદ દ્વારાના આધાર પર અલ્પમર્હુત્વના વિચાર કરવામાં આવે છે જેમાં જન્મ અને સહરણુંનેને વિચાર પણુ સમ્મિલિત છે. (૧) ક્ષેત્રથી અપબહુ-જન્મથી પંદર કમ ભૂમિમાં સિદ્ધ ડાય છે. હૈમવત ક્ષેત્ર આદિ ત્રીસ અકમ ભૂમિએ છે. સહરણુ કમભૂમિમાં અથવા અકમ ભૂમિએમાં થાય છે. સ ́હરણસિદ્ધ અર્થાત્ જેમને કોઈ દેવ અથવા વિદ્યાધર એક સ્થાનેથી ખીજા સ્થાને ઉપાડી ગયા અને ત્યાંથી જ જેમને સિદ્ધિ પ્રાપ્ત થઈ હોય એવા જી સહુથી એછા છે. જન્મથી સિદ્ધ થનારા તેથી અસખ્યાતગણા અધિક છે. સહરણુ બે પ્રકારનું છે-સ્વકૃત અને પરકૃત ચારણુ વિદ્યાધરોનું સ્વેચ્છાપૂર્વક જે સહરણ થાય છેતે સ્વકૃત કહેવાય છે દેવા શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૩૧૭ Page #334 -------------------------------------------------------------------------- ________________ અને વિદ્યાધરા દ્વારા થનારૂ પરકૃત સહણુ કહેવાય છે. આ ક્ષેત્રાના વિભાગ ક્રમ ભૂમિ, અકર્મ ભૂમિ, સમુદ્ર, દ્વીપ, ઉ લેાક અધેલાય અને મધ્યલેાક છે. એમાંથી ઉવ લેાકસિદ્ધ સહુથી ઓછા છે, અધેાલેકસિદ્ધ સંખ્યાતગણા છે અને મધ્યલેાકસિદ્ધ તેથી સખ્યાતગણા છે. સમુદ્રસિદ્ધ સહુથી એછા છે, દ્વીપસિદ્ધ તેથી પણ સખ્યાતગણા અધિક છે. લવણસમુદ્રસિદ્ધ સહુથી એછા છે, કાલેાધિ સમુદ્રસિદ્ધ તેથી સ`ખ્યાતગણા અધિક છે, જમૂદ્રીસિદ્ધ સંખ્યાતગણુા છે, ધાતકીખસિદ્ધિ સખ્યતણા છે, પુષ્કરા સિદ્ધ સંખ્યાતગણા છે. (ર) કાલથી અપમહુત્વ-કાલ ત્રણ પ્રકારના છે-અવસર્પિણી ઉત્સર્પિણી અને મધ્યકાળ. પૂર્વભવની અપેક્ષા ઉત્સર્પિણીકારસિદ્ધ સહુથી એછા છે. અવસર્પિણીકાલસિદ્ધ વિશેષાધિક છે અને મધ્યમકાલસિદ્ધ સંખ્યાતગણા છે. પ્રત્યુત્પન્ન ભવની અપેક્ષા અકાલમાં સિદ્ધ થાય છે આથી અલ્પમડુ નથી (૩) ગતિથી અલ્પમહુવ-પ્રત્યુત્પન્ન નયની અપેક્ષા સિદ્ધિગતિમાં સિદ્ધ હાય છે, આથી આ અપેક્ષાથી કાઇ અલ્પમહુત્વ નથી. પૂર્વભવની અપેક્ષા અધા મનુષ્યગતિથી સિદ્ધ થાય છે આથી આ અપેક્ષા પણ અલ્પમર્હુત્વ નથી. પરમ્પરા પૂર્વભવની અપેક્ષાથી અર્થાત્ ચરમ ભવથી પહેલાના ભવની અપેક્ષાથી વિચાર કરવામાં આવે તે મનુષ્યગતિથી મનુષ્યગતિમાં આવીને સિદ્ધ થનારા સહુથી એછા છે, નરકગતિથી આવીને સિદ્ધ થનારા સંખ્યાતગણુા અધિક છે, તિય ચગતિથી આવીને સિદ્ધ થનારા તેથી પશુ સંખ્યાતગણુા અધિક છે જ્યારે દેવગતિથી આવીને સિદ્ધ થનારા તેમનાથી પણ સ`ખ્યાતગણા અધિક છે. (૪) લિંગથી અલ્પમર્હુત્વ-લિ'ગદ્વારમાં વેદદ્વાર અન્તર્યંત છે, પ્રત્યુત્પન્ન ભાવની અપેક્ષા વેદને ક્ષય કરીને વેદહીન થયેલા જીવ જ સિદ્ધ થાય છે આથી આ અપેક્ષાથી કોઈ અલ્પમર્હુત્વ નથી. પૂર્વભવની અપેક્ષાથી નપુસકલિંગસિદ્ધ સહુથી માછા છે, સ્ત્રીલિંગસિદ્ધ તેથી સખ્યાતળા અધિક છે અને પુલ્લિંગસિદ્ધ તેથી પણુ સંખ્યાતગણુા અધિક છે, (૫) તીથથી અલ્પમર્હુત્વ-તી કરસિદ્ધ સહુથી એાછા છે, તીર્થંકરના તીથ માં અતી કરસિદ્ધ સખ્યાતગણા અધિક છે અથવા દ્રવ્યલિંગની અપેક્ષા તથ કર તીર્થંસિદ્ધ નપુંસક સહુથી થાડાં છે. તીર્થંકર તીથ સિદ્ધ સ્ત્રિઓ સખ્યાતગણી છે, તીર્થંકર તીથ સિદ્ધ પુરૂષ સખ્યાતગણા છે. (૬) ચારિત્રથી અલ્પમર્હુત્વ-પ્રત્યુત્પન્ન ભાવની અપેક્ષાના ચારિત્રી અચારિત્રી જીવ જ સિદ્ધ થાય છે આથી કેાઈ અલ્પમહ્ત્વ નથી. પૂર્વભવની અપેક્ષાથી, શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૩૧૮ Page #335 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય રૂપથી પંચચારિત્રી (સામાયિક વગેરે પાંચે ચારિત્રની આરાધના કરવાવાળા) સિદ્ધ સહુથી ઓછા છે. ચાર ચાત્રિની આરાધના કરીને સિદ્ધ થનારા સંખ્યાતગણ અધિક છે, ત્રિચારિત્રી સંખ્યાતગણ અધિક છે વિશેષની અપેક્ષા સામાયિક, છેદો પસ્થાપનીય; પરિહારવિશુદ્ધિક, સૂમસામ્પરાય અને યથાખ્યાત, આ પાંચે ચારિત્રેથી સિદ્ધ થનારાં સહુથી ઓછા છે. સામાયિક છેદ સ્થાપનીય, સૂમસા૫રાય અને યથાખ્યાત ચારિત્રથી સિદ્ધ થનારા સંખ્યાતગણ અધિક છે (૭) બુદ્ધત્વથી અ૫બહુવ-પ્રત્યેકબુદ્ધ સિદ્ધ સહુથી ઓછા છે બુદ્ધ બંધિતસિદ્ધ નપુંસક સંખ્યાતગણું અધિક છે. બુદ્ધાધિતસિદ્ધ ઝિએ સંખ્યા ગણું છે. જ્યારે બુદ્ધિાધિતસિદ્ધ પુરૂષ સંખ્યાતગણ છે. (૮)જ્ઞાનથી અલ૫બહુવ-વર્તામાન ભાવની અપેક્ષાથી કેવળજ્ઞાનીને જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે આથી આ દૃષ્ટિએ કઈ અલ્પબહુવ નથી. પૂર્વભવની અપેક્ષા થી સામાન્ય રૂપથી દ્વિજ્ઞાનસિદ્ધ અર્થાત્ મતિજ્ઞાન અને શ્રતજ્ઞાનથી સીધું કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધ થનારાં સહુથી ઓછા છે, ચાર જ્ઞાનથી સિદ્ધ થનારા સંખ્યાતગણું અધિક છે, ત્રિજ્ઞાનસિદ્ધ સંખ્યાતગણ અધિક છે. વિશે ષરૂપથી મતિ શ્રુતજ્ઞાનથી સિદ્ધ થનારા સૌથી ઓછા છે. મતિ, શ્રત, અવધિ અને મન:પર્યવજ્ઞાનથી સિદ્ધ થનારા સંખ્યાતગણ અધિક છે. મતિ, શ્રત અને અવધિજ્ઞાનથી સિદ્ધ થનારાં સંખ્યાલગણ છે. (૯) અવગાહનાથી અલ્પબદુત્વ-જઘન્ય અવગાહનાથી સિદ્ધ થનારાં સહુથી ઓછા છે. ઉત્કૃષ્ટ અવગાહનાથી સિદ્ધ થનારા તેથી અસંખ્યાતગણું અધિક છે, યવમધ્યસિદ્ધ અસંખ્યાતગણુ છે, યવમધ્ય ઉપરવાળા સિદ્ધ અસંખ્યાતગશા છે. યવમય નીચેવાળા સિદ્ધ વિશેષાધિક છે. બધાં વિશેષાધિક છે. (૧) અન્તર અનન્તરથી અલ્પબદુત્વ-લગાતાર આઠ સમય સુધી સિદ્ધ થનારા સહથી એછા છે તેમની અપેક્ષા નિરન્તર સાત સમય સુધી સિદ્ધ થનારા સંખ્યાતગણું છે. તેમની અપેક્ષા નિરતર છ સમય સુધી સિદ્ધ થનારા સંખ્યાતગણી છે તેમનાથી લગાતાર ચાર સમય સુધી સિદ્ધ થનારા સંખ્યાત ગણા છે. તેથી લગાતાર ત્રણ સમય સુધી સિદ્ધ થનારા સંખ્યાતગણ અધિક છે અને તેથી બે સમય સુધી નિરતર સિદ્ધ થનારા સંખ્યાતગણું છે. આ અનન્તર સિદ્ધોનું અપબહુવ છે. સાન્તર સિદ્ધોમાં અર્થાત્ જેમના સમયમાં વધાન છે તેમનામાં છ માસના અન્તરથી સિદ્ધ થનારાં સંખ્યાતગણી છે. શ્રી તત્વાર્થ સૂત્ર ૨ ૩૧૯ Page #336 -------------------------------------------------------------------------- ________________ યવમધ્ય અન્તરસિદ્ધ સંખ્યાલગણ છે, નીચે યવમધ્ય અનરસિદ્ધ સંખ્યાતગણુ છે, ઉપરિયમય અત્તર સિદ્ધ વિશવાધિક છે, બધાં વિશેષાધિક છે. (11) સંખ્યાથી અલ્પબહુવ-એક સમયમાં એકસે આઠ સિદ્ધ સહુથી ઓછા છે, પશ્ચાતુપૂર્વીથી એક સાત સિદ્ધથી લઇને પચાસ સિદ્ધ સુધી અનન્તગણુ છે. એવી જ રીતે પશ્ચાતુપૂર્વીથી લઈને પચ્ચીસ સુધી અસયાતગણુ છે. એવી જ રીતે એકી સાથે વીસ સિદ્ધોથી લઈને એક સિદ્ધ સુધી સંખ્યાલગણા છે હવે પશ્ચાનુપવી હાનિ બતાવીએ છીએ અનન્તગુણ હાનિસિદ્ધ સહુથી ઓછા છે. અસંખ્ય ગુણહાનિ અનતગણુ છે, સંય ગુણહાનિ સિદ્ધ સંખ્યાતગણ છે. આ રીતે આ ચૌદ દ્વારાથી અપહત્વને વિચાર કરવાથી પંદર હારનું નિરૂપણ સપૂર્ણ થયું. આ પૂર્વોક્ત પંદર દ્વારથી સિદ્ધોનું સ્વરૂપ ચિન્તનીય છે નાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત “તત્વાર્થસૂત્રની દીપિકા-નિર્યુક્તિ વ્યાખ્યાને નવમે અધ્યાય સમાપ્તઃ તેલ તત્વાર્થ સૂત્ર સંપૂર્ણ શ્રી તત્વાર્થ સૂત્રઃ 2 3 20