________________
જ્ઞાનવિનયતપ કા નિરૂપણ
‘ઇન્દ્રિયુ અમિતરતવેતુ' ઇત્યાદિ
સુત્રા--છ પ્રકારના આભ્યન્તર તામાં જ્ઞાનવિનય તપના પાંચ ભેદ છે, આભિનિષેાધિકજ્ઞાનવિનય આદિ ॥ ૨૩
તત્ત્વાથ દીપિકા-કમ નિજ રાના હેતુ છ પ્રકારના બાહ્ય પૂર્ણાંક વર્ણન કરવામાં આવ્યું, હવે ક'નિરાના હેતુ છ ન્તર તપમાં સર્વપ્રથમ ગણવામાં આવતા પ્રાયશ્ચિત્ત તપનું થઈ ગયુ છે આથી ક્રમપ્રાપ્ત બીજા વિનય તપમાં સર્વપ્રથમ ની પ્રરૂપણા કરીએ છીએ
તપનું' વિસ્તાર પ્રકારના આભ્ય પહેલા નિરૂપણુ જ્ઞાનવિનય તપ
મ
સાત પ્રકારના વિનયતપમાં જ્ઞાન વિનય તપ પાંચ પ્રકારના છે (૧) આભિનિધિકજ્ઞાનવિનય (૨) શ્રુતજ્ઞાનવિનય (૩) અવધિજ્ઞાનવિનય (૪) મનઃ પય વજ્ઞાનવિનય અને (૫) કેવળજ્ઞાનવિનય. અભિનિષેાધિકજ્ઞાનના અથ તિ જ્ઞાન છે. જ્ઞાનાવરણુ આદિ આઠે કર્યાં જેનાથી દૂર થાય છે તેને વિનય કહે છે અભ્યુત્થાન' વન્દન, શુશ્રુષા, ભક્તિ આદિ વિનયના અન્તગત છે આભિનિ એધિક જ્ઞાન અને જ્ઞાનવાનું પ્રત્યે યથાચેાગ્ય આદર ભાવ હૈ।વે આભિનિઞાધિક જ્ઞાતિવનય છે. એવી જ રીતે શ્રુતજ્ઞાનવિનય, અવધિજ્ઞાનવિનય, મનઃ વજ્ઞાનવિનય અને કેવળજ્ઞાનવિનય પણ સમજી લેવા જોઈએ ! ૨૪ ૫
તત્ત્વાથ નિયુક્તિ-નિજ રાના કારણ તરીકે કહેવામાં આવેલા પ્રાયશ્ચિત્ત આદિ છ આભ્યન્તર તપામાંથી પહેલા પ્રાયશ્ચિત્ત તપનું પ્રરૂપણુ કરવામાં આવી ગયુ, સાત પ્રકારના વિનયતપના પણ નિર્દેશ કરવામાં આવ્યે હવે તેમાંથી પ્રથમ જ્ઞાનવિનય તપતુ નિરૂપણુ કરવામાં આવે છે
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
જ્ઞાનવિનય તપના પાંચ ભેદ છે-(૧) આભિનિબેાધિકજ્ઞાનવિનય તપ (૨) શ્રુતજ્ઞાનવિનયતપ (૩) અવિષેજ્ઞાનિવનય તપ (૪) મનઃપયજ્ઞાનવિનય તપ અને (૫) કેવળજ્ઞાનવિનય તપ જે જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકારના કર્મોને દૂર કરે છે તેને વિનય કહે છે. આભિનિાધિક જ્ઞાનના અ મતિજ્ઞાન છે આ રીતે જ્ઞાનના પાંચ ભેદ હેાવાથી જ્ઞાનવિનયના પણ પાંચ ભેદ છે. ઔપપાતિક સૂત્રના ૩૦માં સૂત્રમાં કહ્યું છે—
પ્રશ્ન—જ્ઞાનવિનયના કેટલા ભેદ છે ?
ઉત્તર--પાંચ ભેદ છે-(૧) માલિનિમેાધિજ્ઞાનવિનય (૨) શ્રુતજ્ઞાનવિનય
૨૪૪