SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ વાવ આદિમાં ઉતરવુ' અધાદિક્પ્રમાણાતિક્રમ કહેવાય છે. એવી જ રીતે તિછી દિશામાં જવાની જે મર્યાદા પહેલા નક્કી કરી હાય તેનું ઉલ્લંઘન કરીને આગળ વધવુ તિય પ્રિમાણાતિક્રમ છે. એક દિશામાં સો ચેાજન સુધી જવાની મર્યાદા કરી ઢાય અને બીજી કઈ દિશામાં દશ યેાજન સુધી જવાની મર્યાદા કરી હાય-કદાચિત્ તે ખીજી દિશામાં દશ ચૈાજનની આગળ જવાતું પ્રત્યેાજન આવી પડે તા પૂર્વક્તિ સો ચેાજનમાંથી દશ ચેાજન એછી કરી તે દિશામાં વધારો કરવા અર્થાત્ ખીજી દિશામાં દશને બદલે વીસ ચેાજન સુધી જવુ' ક્ષેત્રવૃદ્ધિ અતિચાર છે. બાંધેલી મર્યાદાનું સ્મરણ ન રહેવું. ભૂલી જવું મૃત્યન્તર્ધાન છે. આ રીતે દિગ્વિરતિરૂપ પ્રથમ દિગ્વ્રતના પાંચ મતિચાર જાણુવા જોઈએ. ગૃહસ્થ શ્રાવકે ઉર્ધ્વ'પ્રિમાણુાતિક્રમ આદિ પાંચ અતિચારોથી ખચીને દિશાવિરતિ રૂપ પ્રથમ ગુણુવ્રતનું સમ્યકૂપ્રકારથી પાલન કરવુ જોઇએ. ઉપાસકદશાંગના પ્રથમ અધ્યયનમાં કહ્યુ. છે- દિશાવ્રતના પાંચ અતિચાર જાણવા ચેાગ્ય છે, આચરણ કરવા ચેાગ્ય નથી. તે આ પ્રમાણે છે-ઉ་દિક્પ્રમાણાતિક્રમ, અાદિપ્રમાણુાતિક્રમ, તિય કૃક્િ પ્રમાણાતિક્રમ ક્ષેત્રવૃદ્ધિ અને રભૃત્યન્તર્ધ્યાન. ભા ઉપભોગ પરિભોગ પરિમાણવ્રત કે અતિચાર કા નિરૂપણ ઉલમોન રિમોરિમાળä' ઇત્યાદિ સૂત્રાર્થ –ઉપભાગપરિક્ષેાગ પરિમાણુવ્રતના સચિત્તાહાર આદિ પાંચ અતિચાર છે. ાજશા તત્ત્વાથ દીપિકા—પૂર્વ સૂત્રમાં દિગ્દતના પ્રિમાણાતિક્રમ માદિ પાંચ અતિચાર બતાવવામાં આવ્યા છે હવે ક્રમપ્રાસ, ખાર ત્રતાની અપેક્ષા સાતમાં અને ગુણુવ્રતાની અપેક્ષા ખીજા ઉપભાગપરિભાગપરિમાણ વ્રતના સચિત્તાહાર આદિ પાંચ અતિચારાનુ` કથન કરીએ છીએ ઉપભાગપરિલાગ પરિમાણ વ્રતના પાંચ અતિચાર છે જે વસ્તુ એકવાર ભેાગવી શકાય તે ઉભેાગ કહેવાય છે જેમ કે અનાજ, પાણી, માળા, ચન્દ્રન વગેરે જે વસ્તુ વારવાર સેગવી શકાય તેને પરિભાગ કહે છે. જેમ કેવસ્ર-આભૂષણ આદિ આ તેની મર્યાદા બાંધવી ઉપભેગપરિભગ પરિમાણ કહેવાય છે. ઉપભે!ગપરિભાગ એ પ્રકારના છે-લેાજનથી અને કમ થી-આમાંથી ભાજનથી જે ઉપલેગ પરિભાગ છે અને અશન, પાન, ખાદિમ, સ્વામિ, વસ્ત્ર, અલકાર વગેરેનું પરિમાણુ કરવું જેન' લક્ષણ છે તે સાતમાં વ્રતના પાંચ અતિચાર છે-(૧) સચિત્તાહાર (ર) સચિત્તપ્રતિબદ્ધાદ્વાર (૩) અપફ્ શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૧૨૯
SR No.006486
Book TitleTattvartha Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy