SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રના એ ભેદ છે, નરકાયુતિય ચાચુ આદિના ભેદથી આયુક`ના ચાર ભેદ છે ગતિનામ, જાતિનામ આદિના ભેદથી નામક ના ત્રાણુ ભેદ છે ઉચ્ચ અને નીચના ભેદથી ગાત્રકમ એ પ્રકારના છે. દાનાન્તરાય આદિના ભેદથી અન્તરાય ક'ના પાંચ ભેદ છે. આવી રીતે પાંચ, નવ, અઠયાવીસ, એ, ચાર ત્રાણુ એ મને પાંચ (૫+૯૪૨૮૪૨૪૪૯૩××૫) મળીને એકસા અડતાલીશ (૧૪૮) કેમ પ્રકૃતિએના ફાય થઈ જવા મેાક્ષ સમજવા જોઇએ. આ કર્માનું વિશેષ સ્વરૂપ નિયુક્તિમાં દર્શાવીશુ ।। ૧૫ તત્ત્વાથ નિયુક્તિ-જીવ, અજીવ, અન્ધ, પુષ્પ, પાપ, આસવ, સવર, નિર્જરા અને મેક્ષ આ ઉત્તરાધ્યયન સૂત્રમાં પ્રતિપાદિત નવ તવામાંથી કમાનુસાર જીવથી લઈને નિર્જરા પન્ત આઠ તત્વાનુ આઠ અધ્યાયમાં એક એકનું એક એક અધ્યાયમાં વિસ્તારપૂર્વક પ્રરૂપણ કરવામાં આવ્યું. હવે નવમા માણતત્વની પ્રરૂપણા કાજે નવમે અધ્યાય પ્રારંભ કરવામાં આવે છે સમ્પૂ કર્યાંના અર્થાત્ જ્ઞાનાવરણુ દનાવરણુ આદિ આઠ મૂળ કમ પ્રકૃતિઆના એકસેસ અડતાલીશ ઉત્તરપ્રકૃતિએના ક્ષય થવા અર્થાત્ આત્મપ્રદેશથી પૃથક્ થઈ જવુ' મેક્ષ છે. તાપય એ છે કે જ્ઞાન-દન ઉપયોગ લક્ષણવાળા આત્માનું પેાતાના સ્વરૂપમાં અવસ્થાન થઈ જવું એ જ મે છે. પહેલા તપ સયમ અને નિર્જરા આદિ દ્વારા જ્ઞાનાવરણુ, દનાવરણુ, મેાહનીય અને અન્તરાય નામક ચાર ઘનઘાતિ ક્રમે ના ક્ષય થઈ જવાથી કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થાય છે, ત્યારખાદ ભવપગ્રાહી વેદનીય, નામ, ગેાત્ર અને આસુષ્ય નામક ચાર કર્મનેા ક્ષય થાય છે. આ રીતે ઉત્તરપ્રકૃતિએ સહિત આર્મીના ક્ષય થતાંની સાથે જ ઔદારિક શરીરવાળા આ મનુષ્ય જન્મના અન્ત થઈ જાય છે અને અન્યના કારણે મિથ્યાદર્શન આદિના અભાવ થવાથી ઉત્તરજન્મને પ્રાદુર્ભાવ થતા નથી. આ રીતે વત માન જન્મના ઉચ્છેદથી અને પુનર્જન્મના પ્રાદુર્ભાવ ન થવાથી જે સમસ્ત ક્રર્મોથી રહિત વિદેહાવસ્થા પ્રાપ્ત થાય છે તે જ મેક્ષ છે. આમ સમસ્ત કર્યાંના ક્ષય, આત્મપ્રદેશથી પૃથક્ થવુ રૂપ નિ રણુ, ક્રમ સમૂહના પ્રયસ અથવા આત્માનુ પેાતાના સ્વરૂપમાં સ્થિત થવું એ જ મેાક્ષ કહેવાય છે. મેાક્ષ અવસ્થામાં આત્માના અભાવ થતા નથી. આત્મા જ્ઞાનાદિપાિમ સ્વભાવવાળા હેાવાથી સમૂળગે નષ્ટ થતા નથી. તે અવસ્થામાં પણ જ્ઞાનાદિ સ્વભાવથી તેની સત્તા તા રહે જ છે, તપ, સંયમ આદિ દ્વારા સમસ્ત આશ્રદ્વારાના નિરોધ કરનારી સંવર યુક્ત, પરમ અતિશયથી સમ્પન્ન, ક્રિયાનું સમીચીન અનુષ્ઠાન કરનારા છદ્મસ્થ સયેગકેવળી અને સપૂણુ ચેાગના નિરોધ કરનારાઓને મિથ્યાદર્શન આદિ શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૩૦૫
SR No.006486
Book TitleTattvartha Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy