________________
અન્ય પ્રકારથી અવમેરિકા તપના શાસ્ત્રમાં પાંચ ભેદ કહેવામાં આવ્યા છે એ કારણને લઇને પણ તેના અનેક ભેદ કહી શકાય છે. આ ભેદ આ પ્રમાણે છે (૧) અલ્પાહાર અવમાદકિા (ર) અપાય અવમેાદરિકા (૩) દ્વિભાગપ્રાપ્ત અવમેઇરિકા (૪) પ્રાપ્ત અવમેરિકા અને (૫) કિંચિત ઉન અવમેરિકા આઠ કાળીયા માત્ર આહાર કરવા અલ્પાહાર અવમેરિકા તપ છે મરઘીના ઈંડાની ખરાખર ખાર કાળીયા માત્ર આહાર કરવા અપાધ અવમેરિકા તપ છે, એજ પ્રકારે સેાળ કાળીયા આહાર કરવા દ્વિભાગ પ્રાપ્ત અવમે દરિકા તપ છે, ચાવીસ ઢાળીયા આહાર કરવા પ્રાપ્ત અવમેરિકા તપ છે અને એકત્રીસ કાળીયા, મરઘીના ઈંડાની ખરાખર આહાર કરવા કિચન અવમેદરિકા તપ કહેવાય છે.
આ પ્રમાણે જે પુરૂષ મરઘીના ઈંડા જેટલા આઠ કાળીયાના આહાર કરે છે, તેનુ અલ્પાહાર નામક ઉનેદરી તપ હાય છે જે મરધીના ઈંડા ખરાખર ખાર કાળીયા પ્રમાણુ આહાર કરે છે તે અપાધવમેરિકા તપવાળે કહેવાય છે. સેાળ કાળીયાના આહાર પુરૂષના અડધા આહાર ગણાય છે. તે અડધાથી આછે અર્થાત્ ખાર કાળીયા આહાર કરવા અપાય અવમેરિકા તપ છે. જે મરઘીના ઈંડા જેટલા સેાળ કાળીયાના આહાર કરે છે તેના માહાર દ્વિભાગપ્રાપ્ત અવમેદરિકા તપ સમજવા તેને દ્વિતીય ભાગ (અડધા) અવમેરિકા તપ પણ કહે છે. તાત્પ એ છે કે બત્રીસ કાળીયા પુરૂષના પૂર્ણ આહારના સરખા સરખા બે ભાગ કરવામાં આવે તે સેળ સેળ થાય છે આ કારણે સેાળ કાળીયાના આહાર દ્વિ ભાગ પ્રાપ્ત અવમેારિકા તપ સમજવા જોઈએ જે પુરૂષ મરઘીના ઇ'ડાની બરાબર સેાળ કાળીયાના આહાર આવી
ચાવીએ કાળીયાના અઢાર કરનારને પ્રાપ્ત
ચારકા તપ થે જ રીતે પુરૂષ એકત્રીસ કાળીયાના આહાર કરે છે તેનું તપ ક'ચિહ્ન (થેડુ એક) ઉમાતરી તપ કહેવાય છે, પર'તુ જે પુરૂષ ખત્રીસ કાળીયા પ્રમાણુ આહાર કરે છે તેના આહાર પ્રમાણ પ્રાસ (પૂર્ણ) હોવાથી અવમેરિકા તપ કહી શકાય નહી. જે શ્રમણુ અથવા શ્રમણેાપાસક પરિપૂર્ણ આહારથી એક કાળી પણ ઓછુ ખાય છે તેના જ સબંધમાં એમ કહી શકાય કે આ પ્રકામ રસ લેાજી નથી. આવી રીતે ભક્તપાનદ્રવ્ય અમે દરિકા તપ અનેક પ્રકારના હાય છે. ઔપાપાતિક સૂત્રમાં કહ્યુ` છે
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૨૨૫