________________
જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોના વ્યુતંગ અર્થાત્ વિશેષરૂપથી ઉત્કૃષ્ટ ભાવનાથી પરિત્યાગ કરવે। કબુત્સગ તપ કહેવાય છે. આ તપ આઠ પ્રકારના છે, જેમ કે–(૧) જ્ઞાનાવરણીય કબુત્સ તપ (૨) દનાવરણીય કબુત્સ તપ (૩) વેદનીયક વ્યુત્સ` ત૫ (૪) મેહનીયકમ વ્યુત્સ તપ (૫) આયુષ્યક વ્યુત્પ્રગ તપ (૬) નામકમ જ્યુસ તપ (૭) ગાત્ર કર્મ વ્યુત્સત્સ તપ અને (૮) અન્તરાયકર્મ વ્યુત્સગ તપ આ રીતે ક્રમ વ્યુત્સગ
તપ આઠ પ્રકારના છે.
જ્ઞાનવરણીયકમના પરિત્યાગ કરવા જ્ઞાનાવરણીય કબુત્સર્ગ તપ કહે વાય છે, એવી જ રીતે દનાવરણીય કના પરિત્યાગ દર્શનાવરણીય ક બ્યુટ્સ, વેદનીય કર્માંના પરિત્યાગ વેદનીયકમ ન્યુટ્સ, ઇન-ચારિત્રમાહનીય રૂપ માહનીયક્રમના પરિત્યાગ માહનીયકમ ન્યુસગ, આયુષ્યકસ ના પરિત્યાગ આયુષ્પકમ'બ્યુલ્સ, નામકર્માના પરિત્યાગ નામ કમ વ્યુત્સંગ, ગાત્રકના પરિત્યાગ ગેત્રકમ ન્યુલ્સ અને અન્તરાયક'ના પરિત્યાગ અન્તરાયકમ બ્લુસૂગ તપ કહેવાય છે. ૫રૂપા
તત્ત્વાથ નિયુકિત—મની પહેલા સંસારજ્યુસ રૂપ ભાવન્મુત્સગ તપના ચાર ભેદૅનું નિરૂપણ કરવામાં આવ્યું, હવે ક જ્યુસગ તપ રૂપ ભાવન્યુત્સગ તપના આઠ ભેદાની પ્રરૂપણા કરવામાં આવે છે
જ્ઞાનાવરણુ આદિ આઠ કમેર્માંના પરિત્યાગને ક્રમબ્યુલ્સગ તપ કહે છે. ક્રમ ભેદથી આ તપના પશુ આઠ ભેદ હોય છે, જેમકે-(૧) જ્ઞાનાત્રરણીયકમ - બ્યુટ્સ તપ (૨) દČનાવરણીયક- વ્યુત્સગ તપ (૩) વેદનીયકમ વ્યુત્પ્રતપ (૪) માહનીયકમ જ્યુસ તપ (૫) આયુષ્યકમ વ્યુત્સગ તપ (૬) નામકમ વ્યુત્સર્ગ તપ (૭) ગેાત્રક વ્યુત્સ°તપ અને (૮) અન્તરાયકમ વ્યુત્સગ તપ આ આઠ પ્રકારના ક્રમ વ્યુત્સર્ગ તપ છે.
જ્ઞાનાવરણકમના પરિત્યાગ જ્ઞાનાવરણીયકમ જ્યુસ કહેવાય છે, દશના વરણ ક્રમના પરિત્યાગ દનાવરણીયક્રમ યુૠગ કહેવાય છે. વેદનીયકમ ના પરિત્યાગ વેદનીયક વ્યુત્સગ કહેવાય છે દશ નમૈાહનીય અને ચારિત્ર માહનીય કના પરિત્યાગ મેહનીયકમ વ્યુત્સગ કહેવાય છે. આયુષ્યકમના પરિત્યાગ આયુષ્યક વ્યુત્સગ કહેવાય છે, નામક્રમ ના પરિત્યાગ નામક વ્યુત્સગ કહેવાય છે, ગાત્રકમ ના પરિત્યાગ ગેત્રકમ વ્યુત્સગ કહેવાય છે અને અન્તરાયકના પરિ ત્યાગ અન્તરાયકમ વ્યુત્સગ કહેવાય છે. ઔપપાતિ સૂત્રના ત્રીસમાં સૂત્રમાં કહ્યુ છે
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૨૬ ૦