________________
વેઠનીયકર્મ કે ઉદ્દય સે હોને વાલે ગ્યારહ પરીષહો કા કથન
'वेयणिज्जे सेसा एक्कारसपरीसहा'
સૂત્રા–શેષ અગીયાર વેદનીય કર્મના ઉદયથી થાય છે. ૫૧પા તત્વાથ દીપિકા-પૂર્વ સૂત્રમાં પ્રતિપાદન કરવામાં આવ્યુ છે કે ચારિત્ર મેાહનીય કર્માંના ઉદયથી અચેલ, અતિ, સ્ત્રી, નિષદ્યા આદિ સાત પરીષહુ થાય છે, હવે વેદનીય ક્રમના ઉદયથી થનારા સગીયાર પરીષહેાનુ પ્રતિપાદન કરીએ છીએ-
શેષ અગીયાર પરીષહું વેદનીય કર્મના ઉદ્દય થવાથી ઉત્પન્ન થાય છે, તે આ પ્રમાણે છે-(૧) શ્રુષા (ર) પિપસા (૩) શીત (૪) ઉષ્ણ (૫) (૫) શમશક (૬) ચર્યા (૭) શા (૮) વર્ષ (૧૦) તૃણુસ્પર્શ અને ૧૧) મલપરીષહ. ૫૧૫।।
તત્ત્વાથ નિયુક્તિ—પહેલા જ્ઞાનાવરણીય, દનમેહનીય, ચારિત્રમેાહ નીય અને અન્તરાય ક્રમના નિમિત્તથી થનારા પ્રજ્ઞા, અજ્ઞાન, દર્શન અલાભ, અચલ, અરતિ આદિ અગીયાર પરીષહેાનું વિવેચન કરવામાં આવ્યું છે હવે વેઢનીય કર્મીના ઉદયથી થનારા અવશિષ્ટ ક્ષુત્રા પિપસા આદિ પરીષહાની પ્રરૂપણા કરીએ છીએ
વેદનીય કમ ના ઉદય થવાથી માકીના અગીયાર પરીષહુ થાય છે તે આ પ્રમાણે છે-અનુક્રમથી ક્ષુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દશમશક એ પાંચ, તથા ચર્ચા, શય્યા, વધ, રાગ, તૃણુસ્પર્શી અને મલ એ છઃ- પ્રમાણે અગીયાર પરીષહ થાય છે આ રીતે પૂર્ણાંકત પ્રજ્ઞા, અજ્ઞન, દન અલાભ, અચલ, મરતિ, સ્ત્રી, નિષદ્ય, આાશ, યાચના અને સત્કારપુરષ્કાર આ અગીયાર પરીષહેામાંથી બાકી રહી ગયેલા– ક્ષુધા, પિપાસા, શીત, ઉષ્ણ,
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
८७