Page #1
--------------------------------------------------------------------------
________________
ty
03.
in Education ritematonal
Wwwijainelibrary.org
Page #2
--------------------------------------------------------------------------
________________
I
! નમો સિન્થસ i
શેઠ આણંદજી કલ્યાણજીની
પેઢીનો ઇતિહાસ
ભાગ ૧
લે પ ક રતિ લા લ દી પચંદ દેસાઈ
Slalle 92
ક્રયા
अमदावाद
પ્ર કા શાક શેઠ આણંદજી કલ્યા ણજી
અમ દા વા દ– ૧
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકા શ કે બાપાલાલ મગનલાલ ઠાકર
જનરલ મેનેજર શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી
ઝવેરીવાડ; પટણીની ખડકી અમદાવાદ - ૩૮૦૦૦૧
(ગુજરાત) -
વિ. સં. ૨૦૩૯, માહ; ફેબ્રુઆરી, ૧૯૮૩
વીરનિર્વાણ સંવત ૨૫૦૯ કિંમત પચાસ રૂપિયા
ગ્રંથના– શ્રી જસવંતલાલ ગિરધરલાલ શાહ શ્રી પાશ્વ પ્રિન્ટરી ૧૪૭, તળીને ખાંચે, દેશીવાડાની પિળ, અમદાવાદ-૩૮૦૦૦૧
છમીઓના— શ્રી નરેશ કે. દેસાઈ વિનય પ્રિન્ટીંગ પ્રેસ વાળંદની વાડી, પ્રકાશ સિનેમાની પાછળ ઘીકાંટા રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧
Page #4
--------------------------------------------------------------------------
________________
Page #5
--------------------------------------------------------------------------
________________
શ્રેષ્ઠિ કસ્તૂરભાઈ લાલભાઈ
( તા. ૧૯-૧૨-૧૮૯૪-તા. ૨૦-૧-૧૯૮૦)
Page #6
--------------------------------------------------------------------------
________________
અપણુ
શ્રેષ્ઠિવ કસ્તૂરભાઈ લાલભાઈ ને—
તેઓશ્રીએ અરધી સદી જેટલા સુદીર્ઘ સમય સુધી, શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢીના એક પ્રતાપી સુકાની તરીકે
તથા
શ્રી જૈન શ્વેતાંખર મૂર્તિપૂજક સૌંઘના મુખ્ય અગ્રણી તરીકે, જૈન તીર્થભૂમિ, જૈન સઘ અને જૈન સસ્કૃતિની
તન, મન, ધનથી ખજાવેલી, શાણપણ, દૂરંદેશી અને નિષ્ઠાભરી અનેકવિધ સેવાએ પ્રત્યે
તેમ જ
દેશના એક વિશ્વવિખ્યાત ઉદ્યોગપતિરૂપે, ખાહેાશ અને વગદાર રાજપુરુષરૂપે
તથા
કેળવણીક્ષેત્રના સમથ પુરસ્કર્તા અને ઉદાર દાતારૂપે દેશના એક મહાન પ્રભાવશાળી મહાજન તરીકે કરેલ અનેક પ્રકારનાં સત્કાર્યાં પ્રત્યે કૃતજ્ઞતાની વિનમ્ર લાગણી પ્રદર્શિત કરવા નિમિત્તે
—સાદર સમર્પિત.
—રતિલાલ
Page #7
--------------------------------------------------------------------------
________________
શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનુ વર્તમાન ટ્રસ્ટી મડળ
(વહીવટદાર પ્રતિનિધિએ )
૧. શેઠશ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ, પ્રમુખ
૨. વકીલ શ્રી ચંદ્રકાંત છેટાલાલ ગાંધી
૩. શેઠશ્રી નરેાત્તમદાસ મયાભાઈ
૪. શેઠશ્રી ચંદ્રકાંત બકુભાઈ
૫. શેઠશ્રી આત્મારામ ભેાગીલાલ સુરિયા
૬. શેઠશ્રી મનુભાઈ લલ્લુભાઈ
છ. શેઠશ્રી રસિકલાલ મેાહનલાલ
૮. શેઠશ્રી ગૌરવભાઈ અનુભાઈ
૯. શેઠશ્રી કલ્યાણભાઈ પુરુષાત્તમદાસ ફડિયા
Page #8
--------------------------------------------------------------------------
________________
સાંસ્કૃતિક વારસાના જતનને ડેક ઈતિહાસ
(પ્રકાશકીય નિવેદન) જેન સંઘને સાંસ્કૃતિક વારસો જેમ અનેક પ્રકારને છે, તેમ તેનું પ્રમાણ ઘણું વિશાળ છે, અને અમૂલ્ય કહી શકાય એવી એની સમૃદ્ધિ છે. ભગવાન તીર્થંકરદેવોએ, જગતના કલ્યાણ માટે, જે સર્વમંગલકારી જંગમ અને સ્થાવર તીર્થની સ્થાપના કરી હતી, તેને સદા ઉદ્યોતમંત રાખવાનું એટલે કે માનવસમાજની ધર્મભાવનાને ટકાવી રાખવાનું તથા એમાં અભિવૃદ્ધિ કરતાં રહેવાનું પાયાનું કામ, છેક પ્રાચીન કાળથી, આ સાંસ્કૃતિક વારસા દ્વારા થતું રહ્યું છે એની ઇતિહાસ સાક્ષી પૂરે છે.
આવા ઉમદા સાંસ્કૃતિક વારસાનાં પ્રેરક બળ બે છે: એક તે, મોક્ષના રાજમાર્ગ સમી સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયીની આરાધના જૈન સંધ અખંડ રૂપે કરી શકે એવું સમર્થ આલંબન ઊભું કરવું. અને બીજું પ્રેરક બળ છે, તીર્થકર ભગવાનના અભાવના યુગમાં, જ્ઞાન અને ક્રિયાની આરાધનાના પુષ્ટ અવલંબનરૂપ તીર્થભૂમિએ, જિનમંદિર, જિનપ્રતિમાઓ અને જિનવાણીની સારી રીતે ઉપાસના થઈ શકે એવાં ધર્મસ્થાની સ્થાપના કરવી.
' એટલે, તીર્થંકર પરમાત્માના વિરહના યુગમાં, જિનમંદિરે એમના સમવસરણના અને જિનપ્રતિમાઓ સ્વયં તીર્થંકરદેવના સ્મરણનું નિમિત્ત બને છે. અને જિનવાણીના બહુમૂલા ખજાનારૂપ ધર્મશાસ્ત્રો તે, પિતાના અને વિશ્વના કલ્યાણને પંથ બતાવવામાં, દિવ્ય પ્રકાશની ગરજ સારે છે. તીર્થભૂમિ, જિનમંદિરે, જિનપ્રતિમાઓ અને જિનવાણીની આવી ઉપકારકતાને કારણે જ, સમયે-સમયે અને સ્થાને સ્થાને. તીર્થભૂમિઓ. જિનાલયે અને જ્ઞાનભંડારોની સ્થાપના થતી જ રહી છે અને અત્યારે પણ થતી રહે છે. અને તેથી જ જૈન સંઘના આ સાંસ્કૃતિક વારસામાં, ઉત્તરોત્તર વધારે થતો જ રહે છે. આ સાંસ્કૃતિક વારસે વિવિધ પ્રકારની શિલ્પકળા અને ચિત્રકળાની વિપુલતાથી વિશેષ સમૃદ્ધ બને છે; અને તેથી જૈન-આશ્રિત કળા તરીકે વિશ્વમાં એની ઘણી નામના થયેલી છે એ એક હકીકત છે.
પણ જેમ આ વારસે અસાધારણ રીતે સમૃદ્ધ અને વ્યાપક છે, તેમ એની સાચવણનું કામ પૂરેપૂરી શ્રદ્ધા-ભક્તિ, જાગૃતિ, દૂરંદેશી, સાહસિકતા અને જવાબદારીભરી કામગીરીની અપેક્ષા રાખે એવું જટિલ અને મોટું હોય છે. એક રીતે જોઈએ તે, એક રાજસત્તા જેટલી સત્તાની અપેક્ષા રાખે એવું અતિ મુશ્કેલ આ કામ છે. અને છતાં રાજસત્તાની રીતરસમ કરતાં જુદી રીતરસમો ધરાવતી ધર્મ સત્તાથી જ આ કામ સરખી રીતે થઈ શકે છે. રાજસત્તા અને ધર્મસત્તાની કાર્યપદ્ધતિમાં પાયાને ફરક એ રહેલા છે કે, રાજસત્તા માટે ભાગે, વિવેકને વેગળે મૂકીને, કઠોરતા અને અહંભાવથી જ કામ કરતી હોય છે, જ્યારે ધર્મસત્તાએ કરુણાપરાયણતા, વિનમ્રતા તથા વિવેકશીલતા વગેરેથી કામ કરવાનું હોય છે. અને તેથી જ ધર્મરક્ષાના કાર્યને સુવ્યવસ્થિત અને સફળ રીતે કરી શકે એવી
Page #9
--------------------------------------------------------------------------
________________
t
સંસ્થાએ ઓછી જોવા મળે છે. આ સંદર્ભમાં, ત્રણ સૈકા કરતાંય લાંબા સમયથી, તીર્થરક્ષા, શાસનપ્રભાવના, જીર્ણોદ્ધાર વગેરે ક્ષેત્રમાં કામ કરી રહેલ અને શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંધનું પ્રતિનિધિત્વ ધરાવતી, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની કામગીરીનું મૂલ્યાંકન કરવા જેવું અમને લાગ્યું છે અને તેથી એ કામગીરીની ઝાંખી કરાવો શકે એવા ઇતિહાસ તૈયાર કરાવવાનું અમે ઉચિત અને જરૂરી માન્યું છે.
તીર્થાનાં હક્કો, હિતા અને યાત્રાળુઓની સલામતી તથા સગવડ વગેરેની સાચવણીના પેઢીના કામની શરૂઆત સાડાત્રણસે વર્ષી કરતાંય વધુ સમય પહેલાં થઈ હતી. એ સમય હતા જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજી, મેાગલ સમ્રાટ અકબર બાદશાહ અને નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીની વિદ્યમાનતાને અને ત્યારે અમદાવાદના શ્રીસંધ, મુખ્યત્વે, પવિત્ર તીર્થાધિરાજ શત્રુંજયના વહીવટ સંભાળતા હતા. આ શરૂઆતના સમયમાં રાજનગર-અમદાવાદના શ્રીસંધ “શેઠ આણુ જી કલ્યાણજીની પેઢી ” એવા નામથી નહીં પણ એક ધર્મભાવનાશીલ, ધ્યેયનિષ્ઠ અને એકરંગી સંધ તરીકે આ જવાબદારી નિભાવતા હતા. અને પછી આ બધા કારોબાર “શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢી '' ના નામથી ચાલવા લાગ્યા એ વાતનેય અઢીસ વર્ષ કરતાં વધુ સમય થઈ ગયા. અને છેલ્લાં આશરે સવાસે વર્ષ દરમ્યાન તા છાપરીયાળી ગામમાં જૈનધર્મના પ્રાણુરૂપ અને કરુણાપ્રેરિત જીવયાના કાર્યંને માટે સ્વતંત્ર પાંજરાપેાળ ચલાવવારૂપે તથા ખીજા ખીન તીર્થધામાના વહીવટની જવાબદારીના સ્વીકારરૂપે પેઢીના કાર્ય - ક્ષેત્રના સારા પ્રમાણમાં વિસ્તાર થયા.
આવા વિશાળ વહીવટની બહુ અટપટી જવાબદારી અદા કરવામાં, પેઢીને, અનેક વાર, એક બાજુ જેમ રાજસત્તા સાથેની અથડામણુ કે એવી જ ખીજી આકરી અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડયુ છે, તેમ એને, આવા દરેક પ્રસંગે, શ્રીસંઘના પૂરેપૂરા અને ઉલ્લાસભર્યે સાથ અને સહકાર મળતા રહ્યો છે. પેઢીના કાકાળમાં આવી તા સંખ્યાબંધ ઘટનાએ ખનતી રહી છે; એટલે એની વિગતા, ધરક્ષા યાને તીરક્ષાની પ્રેરણા આપવા સાથે, રામાંચ ખડાં કરે એવી છે. એટલે આવી ઘટનાઓ માંથી કેટલીક નોંધપાત્ર કે મહત્ત્વની ઘટનાએ સંબધી માહિતી શ્રીસંધ સમક્ષ રજૂ થઈ શકે એટલા માટે આવે ઇતિહાસ તૈયાર થાય એ અમને હિતાવહ લાગ્યુ છે.
વળી જૈનપુરી—અમદાવાદના શ્રીસંધે, વિક્રમની સત્તરમી સદીના ઉત્તરા થી, નગરશેઠ શાંતિદાસ ઝવેરીની રાહબરી નીચે શરૂ કરેલી શાસનરક્ષા, તીર્થરક્ષા અને સંઘરક્ષાની પરંપરા દસ દસ પેઢીએ, એટલે કે આશરે ચાર સૈકા સુધી અવિચ્છિન્નપણે ચાલુ રહે, એને કેવળ અમદાવાદના જ નહીં પણ સમસ્ત ભારતના જૈન સંધના વગદાર અગ્રણીઓના તથા પરમપૂજ્ય આચાર્ય મહારાજ આદિ શ્રમણ સંધના હાર્દિક અને સક્રિય સાથ અને સહકાર મળતા રહે અને ધર્માંસધ ઉપર આવી પડેલી મુસીબતના સામને કરવા જેવા અણીને વખતે, શેઠે આદજી કલ્યાણુજની પેઢી, શ્રીસ ધને સજાગ અને એકત્રિત કરવાનું માધ્યમ બની શકે—તે સંબધી આગળ પડતાં બનાવાની હકીકત શ્રીસ`ઘ સમક્ષ રજૂ થાય એ, તી'કર પરમાત્માના શાસનના યોગક્ષેમની દૃષ્ટિએ પણુ, ઉપયાગી અને પ્રેરક ખની શકે એમ અમને લાગ્યું.
એટલે, અમને લાગે છે કે, મુરબ્બી સ્વસ્થ શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈને, ૧૦-૧૨ વર્ષી
Page #10
--------------------------------------------------------------------------
________________
પહેલાં, જે ઘડીએ પેઢીને ઈતિહાસ લખાવવાને વિચાર આવ્યો, તે ઘડી તથા એ વિચારને અમે સહર્ષ વધાવી લીધે એ ઘડી પણ એક શુભ ધડી હતી.
પણ આ ઇતિહાસ લખાવવાનું કાર્ય અનેકવિધ મુશ્કેલીઓથી ભરેલું હતું. કેવળ તીર્થભૂમિઓ અંગે પ્રચલિત કિવદંતીરૂપ કથાઓ, ભક્તિભાવથી લખાયેલાં કાવ્યો અને તીર્થોની પ્રશસ્તિની દષ્ટિએ આલેખાયેલાં ધપસ્તકના આધારે જ જો આ ઈતિહાસ લખાય, તે કદાચ તેને સત્ય ઘટનાઓને ઈતિહાસ ને પણ કહી શકાય. એટલે, ખરી રીતે, આના સંકલન માટે તે સૈકાજુનાં લેખે, હિસાબી ચોપડાઓ, દસ્તાવેજો, ફરમાન અને ઉચ્ચ ન્યાયાલયના ચુકાદાઓ વગેરેના અધ્યયન અને સંશોધનના નિચેડરૂપે, વિવેકભરી ભાષામાં, મહત્વની ઘટનાઓને આવરી લઈ, કડીબદ્ધ રીતે તેને શબ્દ-૨વરૂપ અપાય તે જરૂરી હતું. આ કાર્ય માત્ર કપર જ ન હતું, પરંતુ પૂરતે શ્રમ, સમય અને અધ્યયન માગી લે તેવું હતું. તેથી આ કાર્યની જવાબદારી સંભાળીને એને સંતોષકારક રીતે પૂરું કરી શકે તેવો ઈતિહાસકાર મેળવો, તે ઇતિહાસના આલેખન જેટલું જ અઘરું હતું. આ કામ માટે મુરબ્બી શેઠશ્રી કસ્તૂરભાઈએ પ્રથમ એકાદ-બે વિદ્વાનને પસંદ કરીને તેઓને આ લેખનકાર્ય સેપેલું, પણ તેમનાથી સંતોષપ્રદ કાર્ય થશે નહીં તેવું જણાવાથી આ માટે ફરીથી શોધ કરવી જરૂરી બની હતી.
મુરબ્બી શેઠશ્રી કસ્તૂરભાઈની ચાર દૃષ્ટિ ચારે દિશાઓમાં ફરી વળી અને પેઢીને ઇતિહાસ આલેખી શકે તેવા મહાનુભાવોની નામાવલિ તેઓએ ફરીથી વિચારી. અને, એમ કરતાં, તેમના સ્મરણપટ ઉપર શ્રી રતિલાલ દીપચંદ દેસાઈનું નામ તરી આવ્યું. અને તેમને બોલાવીને આ કાર્યભાર વહન કરવા સૂચવતાં શ્રી રતિલાલ દેસાઈએ, આશરે છએક મહિને, સંકોચ સાથે, આ કાર્ય સંભાળવાની સંમતિ આપી. શ્રી રતિલાલ દેસાઈ સાત્ત્વિક ભાવના ધરાવતા કલ્પનાશીલ વિદ્યાછવી અને જેન સંધની પરંપરા સાથે ઓતપ્રોત થયેલ ભાવિક સજજન છે. તેઓને પ્રથમ પ્રત્યાઘાત, આ કામને પહોંચી વળવાની દૃષ્ટિએ, બહુ જ વિનમ્ર અને સંકેચભર્યો હતે; કારણ કે, તેઓની દૃષ્ટિએ કથા પેઢીને ઈતિહાસ લખવાનું ભગીરથ કાર્ય અને કળ્યાં પોતાની આટલી મોટી ઉંમરે તે કામ પૂરું કરવાની મર્યાદિત શક્તિ—કંઈક આ ખ્યાલ એમના મનમાં ઉભા હશે. પરંતુ આજે શ્રી રતિભાઈએ અથાગ પ્રયત્ન કરી આ પ્રથમ ભાગ પૂરે કર્યો છે અને બાકીનું કામ ઝડપભેર પૂરું કરવા તૈયારી કરેલ છે, તે આનંદ અને ગૌરવને વિષય છે.
શ્રી રતિભાઈ દેસાઈએ આ ઈતિહાસના આલેખનમાં કોઈ નાની સરખી હકીકત પણ લક્ષ બહાર જવા ન પામે તેની યથાશક્ય ચીવટ રાખી છે. વિશાળ પાયા પરના જૂના રેકર્ડ (દફતર), તેનાં જીર્ણ થયેલાં પાનાંઓ, ચેપડાઓ, ચુકાદાઓ, પરવાનાઓ વગેરેમાં પડેલી મહત્વની ધબકતી વિગતે અને લેખો તથા ઉપલબ્ધ બને તેવી બીજી તમામ સામગ્રીને ઝીણવટભર્યો અભ્યાસ કરીને આ કાર્યને પહોંચી વળવા પ્રયત્ન કર્યો છે. પેઢીના ઈતિહાસને જુદા જુદા વિષયમાં વિભાજિત કરીને યથાયોગ્ય વિભાગમાં તેની ગોઠવણી કરી ઈતિહાસને આ પ્રથમ ભાગ તેઓએ તૈયાર કર્યો છે, જેને પ્રકાશિત કરતાં અમને હર્ષ થાય એ સ્વાભાવિક છે.
આ ગ્રંથ તૈયાર કરાવવાની ભાવના પ્રથમ વ્યક્ત કરનાર સ્વપ્નશીલ સ્વર્ગસ્થ શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ આપણી વચ્ચેથી સદાને માટે વિદાય થઈ ગયેલા છે અને તેમનું સાંનિધ્ય
Page #11
--------------------------------------------------------------------------
________________
અત્યારે આપણી વચ્ચે નથી, તેનું આપણને દુઃખ રહે એ સ્વાભાવિક છે. છતાં તેઓએ આ ઇતિહાસનાં હસ્તલિખિત તેર પ્રકરણે જાતે જોયાં–તપાસ્યાં હતાં અને તેનાં સંકલન અને રજૂઆત પર ખૂબ આનંદ અને સંતોષ વ્યક્ત કરેલ હતું; અને એ રીતે તેઓએ લેખકને પણ આ કાર્ય માટે બિરદાવ્યા હતા અને કાર્ય પૂરું કરવાના પ્રેરણા અને બળ આપ્યાં હતાં, તેથી અમે કંઈક સંતોષની લાગણી અનુભવીએ છીએ. - આ ઈતિહાસને ગ્રંથ બહુ દળદાર ન થાય તે ઔચિત્યને ખ્યાલ કરીને, તેને બે ભાગમાં પ્રસિદ્ધ કરવાનું નક્કી કરવામાં આવેલ છે. આ એને પહેલો ભાગ છે. તેમાં દસ પ્રકરણે આપવામાં આવ્યાં છે અને દરેક પ્રકરણમાં, યથાયોગ્ય રીતે, જુદી જુદી હકીકતને આવરી લેવામાં આવી છે. આ ગ્રંથમાં પ્રકરણવાર શી શી સામગ્રી આપવામાં આવી છે તેને ખ્યાલ ગ્રંથના વિસ્તૃત અનુક્રમ તથા લેખકની પ્રસ્તાવનામાંથી મળી શકે તેમ હોવાથી તેની વિગતે અત્રે આપવાનું જરૂરી માનેલ નથી.
- આશા રાખીએ કે, પેઢીની કામગીરીનું વિગતે દર્શન કરાવતે આ ગ્રંથ શ્રીસંઘના દરેક સ્તરના વાચક સમુદાયને પેઢીના કાર્ય અને સંકલનની મહત્ત્વપૂર્ણ માહિતી આપવામાં ઉપયોગી નીવડશે અને તીર્થરક્ષા તથા શાસનપ્રભાવનાની પ્રેરણા આપશે.
ઝવેરીવાડ, પટણીની ખડકી, અમદાવાદ-૧. તા. ૭-૧૦-'૮૨
-દ્રસ્ટી મંડળ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી
Page #12
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તા વ ના
(લેખકનું નિવેદન) શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના ઇતિહાસને પહેલે ભાગ પ્રગટ થઈ રહ્યો છે, ત્યારે હું કંઈક આવી લાગણી અનુભવું છુંઃ કાઈ પાંગળા માણસ, પોતાના કામની મુશ્કેલી જાણવા છતાં, પહાડ ચડવાની જવાબદારી લઈ બેસે અને, ડીક ડીક મજલ કાપતે કાપો, લાંબે વખતે, પહાડની અરધી કરતાં વધારે ઊંચાઈ સુધી પહોંચી જાય ત્યારે એ જે થોડીક નિરાંત અને શેડોક હાશકારો અનુભવે, કંઈક એવી લાગણું હું અનુભવું છું. અને હજી આ ગ્રંથને બીજો ભાગ પૂરો કરીને ગ્રંથની, મારી સામાન્ય સમજણ અને ધારણા મુજબ, સાંગોપાંગ પૂર્ણાહુતિ કરવી બાકી છે, એ વિચાર મારા મનમાં કંઈક એવી વિમાસણ જરૂર જણાવે છે કે, ઉંમરના વધવા સાથે ઘટતી જતી કાર્યશક્તિને કારણે, બાકીની મજલ મારાથી ક્યારે અને કેવી રીતે પૂરી કરી શકાશે ? પણ, આવી વિમાસણને કારણે, બાકીનું કામ પૂરું થવા અંગે મને વિશેષ નિરાશા કે ગભરામણ એટલા માટે નથી થતી કે, બાકીના લેખનકાર્યમાં આશરે ત્રીજો ભાગ લખાઈ ગયો છે, અને તે સિવાયનાં પ્રકરણને લગતી સામગ્રીમાંથી મોટા ભાગની સામગ્રી તપાસીને એની કાચી ને કરી લીધેલ છે. બાકી તે, ખરી રીતે, આ કામ ભગવાનનું જ છે અને એમની અસીમ કૃપાથી જ આટલું કામ થઈ શકયું છે; અને બાકીનું કામ પણ એની અદશ્ય કરુણાથી જ પૂરું થઈ શકવાનું છે. એટલે, ખરી રીતે, આમાં હું તે માત્ર એક સાવ સામાન્ય નિમિત્તરૂપ જ છું. આવા કામનું નિમિત્ત બનવાની મને તક મળી, એને મને હર્ષ છે અને એને હું મારું સદ્ભાગ્ય માનું છું,
યશના સાચા અધિકારી આ ગ્રંથના લેખનમાં હું જે કંઈ કામ કરી શકો છું, તે માટે હું સૌથી પહેલાં પરમકૃપાળુ પરમાત્માને માટે ઉપકાર માનું છું. અત્યારે આ ગ્રંથને પહેલો ભાગ પ્રગટ થઈ રહ્યો છે, તેને સંપૂર્ણ યશ, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના શાણા, દૂરદશી અને પ્રભાવશાળી પ્રમુખ અને જૈન સંઘના આ યુગના મુખ્ય અગ્રણી શ્રેષ્ટિવર્ય કસ્તૂરભાઈ લાલભાઈને જ ઘટે છે, એમ મારે, કૃતજ્ઞભાવે, કહેવું જોઈએ.
આ કામની જવાબદારી લેવા માટે તેઓશ્રીએ મને એવા મમતાભાવપૂર્વક આદેશ કર્યો કે, આ કાર્યની જટિલતા અને એ માટેની મારી અશક્તિ અને અગ્રતાને મને પૂરેપૂરે ખ્યાલ હેવાથી, એ લેવાની મારી બિલકુલ તૈયારી નહીં હોવા છતાં, હું એને ઇનકાર ન કરી શક્યો, અને છેવટે, છ-આઠ મહિનાની આનાકાનીને અંતે, એમના આદેશને માથે ચડાવીને કામની શરૂઆત પણ તા. ૧-૪-૧૯૭૪ થી કરી દીધી. એ વાતને આજે આશરે નવ વર્ષ જેટલો સમય થઈ ગયું. આ
Page #13
--------------------------------------------------------------------------
________________
ܢ
હકીકત પણ એમ સૂચવે છે કે, આ કામ મારા માટે કેટલું બધું મુશ્કેલ પુરવાર થયું છે; અને એની મજલ કાપવામાં મારી ગતિ કેટલી બધી મદ રહી છે! આટલા લાંબા સમય પછી પણ હજી અને પહેલા ભાગ જ તૈયાર થઈ શકયો છે !
આ ગ્રંથ પ્રકાશિત થઈ રહ્યો છે, તે વખતે એના મુખ્ય પ્રેરણાસ્થાન સમા શ્રેષ્ઠિરત્ન કસ્તૂરભાઈ લાલભાઈનું મને વિશેષ સ્મરણ થઈ આવે અને અત્યારે તે વિદ્યમાન નથી. એ હકીકતથી ચિત્ત વિષાદપૂર્ણ બની જાય એ સ્વાભાવિક છે. મને થાય છે કે, આ ગ્રંથના પ્રકાશન વખતે તેઓશ્રી આપણી વચ્ચે મેાજૂદ હેાત તા, આ જોઈને, એમને કેટલા બધા આનંદ અને મને કેટલે બધા સાષ થાત ! પણ કુદરતને એ મંજૂર ન હતું, ત્યાં ખીજો શા ઉપાય? આમ છતાં, આવા વિષાની ઘેરી લાગણી વચ્ચે પણ, મારા માટે એટલી વાત થાડેાક સંતાષ આપનારી બની કે, આ ગ્રંથનાં તેર પ્રકરણા સુધીનું લખાણ તૈયાર થયા પછી, ( પાદનેાંધા વગરનુ`) એ લખાણુ મેં એમને વાંચવા માકલ્યું હતું; અને એ વાંચીને એમણે, એ લખાણ અંગે પેાતાનેા હું અને સ ંતાષ દર્શાવ્યા હતા; એટલું જ નહીં પશુ, આ ગ્રંથ અને એના મુદ્રણુ અંગે મારે કંઈ પૂછપરછ કરવી હેાય, કે સલાહ લેવી હાય તા, મે” એ માટે એક સમિતિ રચવાની વિનંતિ કરી હતી; તેથી મારી આ વિનતિ માન્ય રાખીને સસ્થાના ટ્રસ્ટી મ`ડળે (૧) શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ, (૨) શેઠશ્રી નરાત્તમદાસ મયાભાઈ અને (૩) શેઠશ્રી આત્મારામભાઈ ભાગીલાલ સુતરીઆએ ત્રણ સભ્યાની સમિતિ પણ નીમી હતી. શેઠશ્રીએ મારા લખાણુ પ્રત્યે વ્યક્ત કરેલા સંતાષ અને આ સમિતિમાં તેએએ પેાતે રહેવાનુ માર કર્યું', આ બન્ને ખીના મારા માટે વિશેષ પ્રેરણારૂપ અને આનંદપ્રદ પુરવાર થઈ છે એમાં શક નથી.
આ ગ્રંથ અંગે કઈક
અત્યાર સુધીમાં આ ગ્રંથનાં તેર પ્રકરણ લખાયાં છે, અને એમાંનાં દસ પ્રકરણ, ખૂબ વિસ્તૃત અને સંખ્યાબંધ પાદનોંધા સાથે, આ પહેલા ભાગમાં આપવામાં આવ્યાં છે. ઇતિહાસલેખનની પદ્ધતિ ( Techinique ) ને મને અભ્યાસ નથી; અને વિદ્યાર્થી અવસ્થામાં ઇતિહાસના વિષય મને માથાના દુઃખાવા જેવા અપ્રિય લાગતા હતા ! આમ છતાં, કયારેક કયારેક, કોઈક વિદ્યાકા" નિમિત્તે કે અમુક ઐતિહાસિક જિજ્ઞાસાથી પ્રેરાઈને, ઇતિહાસવિશારદાએ લખેલ પ્રથાને જોવા-વાંચવાને મને જે કંઈ અપ-સ્વપ્ અવસર મળ્યો, તે ઉપરથી હું એટલું તા સમજી શકયો છું કે, કોઈ પણ વિષયનુ અતિહાસિક નિરૂપણુ કરવું. હાય તા તેના પાયાના સિદ્ધાંત છે. “નામૂર્ણ હિતે નિશ્ચિત ’’–આધાર વગર કશું જ લખી શકાય નહી. એ. અર્થાત્ પ્રત્યેક વાત, વિધાન કે પ્રસંગના સમર્થનમાં, પુરાવારૂપે, અન્ય ગ્રંથૈા વગેરેની સાક્ષી ટાંકવી જ જોઈએ. ઇતિહાસશાસ્ત્રના પ્રણેતાઓએ માન્ય કરેલી પદ્ધતિ પ્રમાણે, પુરાવા કે સાક્ષીરૂપે રજૂ કરવાનાં લખાણાના ઉતારા આપવાના બદલે, જે તે લખાણાના સ્થળનિર્દેશ કરવા જ પૂરતા ગણાય છે. અને આમ કરવાથી ગ્ર ંથનું કલેવર વધી જવા પામતું નથી, પણુ મર્યાદામાં રહે છે, એ માટા લાભ છે.
પણ મારે અહીં એ કબૂલ કરવું જોઈએ કે, પાદનાંધામાં માત્ર જે તે પાડાના સ્થળનિર્દેશ જ કરવાની ઇતિહાસકારોએ માન્ય કરેલી આ પદ્ધતિને હું, જાણી-જોઈને જ અનુસર્યાં નથી; એટલે જે તે વાત, વિધાન કે પ્રસંગના સમર્થનમાં મેં, અન્ય ગ્રંથા વગેરેમાંથી મળી આવતા, સવિસ્તર પાઠાના પાડ઼ા જ, સ્થળનિર્દેશ સાથે, આ ગ્રંથમાં આપી દીધા છે. આમ કરવાથી આ ગ્રંથનું કલેવર સારા
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૧
પ્રમાણમાં વધી જવા પામ્યું છે, એ વાત વાચકના ખ્યાલમાં આવ્યા વગર નહીં રહે. જો પાદને ધેામાં આવા બધા પાઠો રજૂ કરવાને બદલે માત્ર સ્થનિર્દેશ કરીને જ મેં સ ંતાષ માન્યા હાત તેા, ગ્રંથનુ કલેવર લગભગ અડધા જેટલું ઓછું થઈ શકત. ગ્રંથને જોવાથી એ વાત તરત જ ધ્યાનમાં આવ્યા વિના નહીં રહે કે, ગ્ર ંથનાં મૂળ પ્રકરણાએ જેટલાં પાનાં રાકમાં છે, એના કરતાં અનેકગણાં વધુ પાનાં જે તે પ્રકરણાની પાદને ધાએ રાકમાં છે !
ગ્રંથનાં પાનાં વધવાનાં હેાય તા ભલે વધે, એની જરાય ફિકર કર્યા વિના, મને પૂરેપૂરો સંતાષ થાય એ રીતે મન ભરીને સંખ્યાબંધ, માહિતીસભર અને લાંખી લાંખી પાદનોંધા મે... આ ગ્રંથમાં આપી છે. એનું કારણુ આ છેઃ આ ગ્રંથને તૈયાર કરવામાં મારી નજર સામે કેવળ ઇતિહાસના નિષ્ણાતા કે સ’શાધકાને જ નહીં પણુ, સાથે સાથે, અને વિશેષ રૂપે, જૈન પરંપરાની તથા તીર્થં રક્ષાની ભાવના અને પ્રવૃત્તિની જિજ્ઞાસા ધરાવતા જૈન સંધના ભાવનાશીલ અને વિદ્યાપ્રેમી વર્ગને પણ રાખેલ છે. શેઠ આણુ છ કલ્યાણુજીની પેઢીના ઇતિહાસનું આ ઢબે આલેખન કરવા પાછળના મારા આશય જૈન સંઘમાં આવી જિજ્ઞાસા જાગ્રત થવા પામે, એવા પણ છે, એ મારે સ્વીકારવું જોઈએ.
જૈન સંધના ગૃહસ્થવ, સામાન્ય રીતે, વેપાર-વણજ, હુન્નર-ઉદ્યોગ કે નાકરી-ચાકરી જેવા અર્થાપાનના ક્ષેત્રમાં જ કામ કરતા હાય છે, એટલે એ આવા સ્થળનિર્દેશથી સૂચિત કરેલ ગ્રંથાને મેળવીને જે તે પાઠે વાંચવા-તપાસવાની તકલીફ્ લે, એવી અપેક્ષા એમની પાસેથી ભાગ્યે જ રાખી શકાય. અને કાઈને એવી જિજ્ઞાસા થઇ આવે તાપણ એવું બધું સાહિત્ય, જુદાં જુદાં સ્થાનેમાંથી, એકત્ર કરીને એને ઉપયોગ કરવાના અવકાશ પણ એમને જવલ્લે જ મળવા પામે, તેથી તે મારા કહેવાના મુદ્દાને ત્યારે જ સારી રીતે જાણી શકે કે, જ્યારે એવી બધી સામગ્રી એમની સામે મેાજૂદ હાય.
પાદનેધામાં આપવાની માહિતી, જે તે અંકવાળા પેજમાં આપવાને બદલે, દરેક પ્રકરણને અંતે આપી છે, તે એટલા માટે કે, જેને મૂળ પુસ્તકનુ લખાણ જ વાંચવું હોય અને પાદનોંધા વાંચવાની તસ્દી ન લેવી હાય, તેઓ તેમ સહેલાઈથી કરી શકે.
આ ગ્રંથમાં આવી બધી સામગ્રી ખૂબ વિસ્તારપૂર્વક આપી દેવામાં મારા એક લાભ એ પણ છે કે, જૈન શાસનની પરંપરા કેવી ઊજળી, ગૌરવવંતી અને મહિમાવંતી છે અને એનુ રક્ષણ અને પાષણુ કરનારા કેવા કેવા ધર્માત્મા અને પ્રતાપી મહાપુરુષો આપણા શ્રીસ ધમાં થઈ ગયા છે, એને પણ કેટલાક ખ્યાલ, આ ગ્રંથનું વાચન કરતાં કરતાં, આપણા શ્રીસંધને સહજ ભાવે આવે. આ ષ્ટિએ તેમ જ આ ગ્રંથનુ. વાચન કંઈક રોચક બને એ દૃષ્ટિએ મેં આમાં કેટલીક ધર્મ કથાઓ પણ આપી છે, જે વાચકાને માટે વિશેષ રુચિકર બનશે એવી મને આશા છે.
વળી, અત્યારે જે સૌંસ્થા આપણા પરમ પવિત્ર શ્રી શત્રુંજય મહાતીર્થને સભાળી રહેલ છે તે, શ્રી જૈન શ્વેતાાંબર મૂર્તિપૂજક સૌંધના પ્રતિનિધિ તરીકે, શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢીને પાલીતાણા રાજ્યના સતત સપર્કમાં રહેવું પડતું હતું અને તેથી, કેટલીય વાર, આ મહાતીર્થ ને લગતા જૈન સંઘના હુક્કાની, તીથૅ ઉપરનાં સંખ્યાબંધ જિનમદિરાની તથા દેશના દૂરના તથા નજીકના પ્રદેશામાંથી તીર્થની યાત્રા માટે, દર વર્ષે, હજારાની સંખ્યામાં આવતાં ભાવિક યાત્રિકાના જાન-માલની રક્ષા અને સલામતી માટે પાલીતાણા રાજ્ય સાથે સ ંધ માંય ઊતરવું પડતું હતું. અને પાલીતાણા રાજ્ય સાથેના પેઢીના
Page #15
--------------------------------------------------------------------------
________________
સંપર્ક અને સંઘર્ષને ખ્યાલ આપતી સામગ્રી ખૂબ મોટા પ્રમાણમાં પેઢી પાસે સચવાયેલી છે. આ સામગ્રીનાં એટલાં બધાં પટલાં પેઢીના દફતરખાનામાં મોજુદ છે કે જેને જોતાં અને તપાસતાં થાકી જવાય. આ સામગ્રી જેમ જૂની ગૂજરાતી ભાષામાં છે, તેમ કાયદાની કે રાજદ્વારી અંગ્રેજી ભાષામાંય છે; અને તેથી એને ઉલ્લીને એમાંથી અર્થ કે ભાવાર્થ તારવવાનું કામ મને ઠીક ઠીક મુશ્કેલ લાગ્યું છે. પેઢી પાસે આટલા વિપુલ પ્રમાણમાં સામગ્રી વિદ્યમાન હોવાથી, મને જ્યાં જ્યાં જરૂર લાગી ત્યાં ત્યાં, મૂળ પ્રકરણમાં કે એની પાદમાં મેં મોકળે મને એ સામગ્રી આ ગ્રંથમાં રજૂ કરી દીધી છે.
પઢીનું મોટું દફતર પેઢીના દફતરખાનામાં આ સામગ્રી મોટા પ્રમાણમાં અને એકંદર સારા પ્રમાણમાં સચવાયેલ છે. આ સામગ્રીમાં આશરે પોણાચાર-ચાર વર્ષ જેટલા જૂના દસ્તાવેજો, અઢી વર્ષ જેટલા જૂના ચેપડાઓ, સવા વર્ષ જેટલી જૂની ફાઈલો અને એક વર્ષ જેટલી પ્રોસિડિંગ બુકે છે. એમ કહી શકાય કે, આ દફતર એક રજવાડાના દફતર જેટલું વિશાળ અને વિવિધ ખાતાઓને લગતું છે. મારા કામ માટે એને તપાસતાં તપાસતાં, ક્યારેક તે, મેં એવી મીઠી મૂંઝવણ પણ અનુભવી છે કે, આમાંથી કેટલી સામગ્રીને ઉપયોગ કરવા અને કેટલીને જતી કરવી? પણ છેવટે ગ્રંથને વિષય સ્પષ્ટ અને આધારભૂતરૂપમાં રજૂ થાય, એ માટે અનિવાર્ય લાગી એટલી સામગ્રીની, યથાશક્ય વિવેકદષ્ટિથી, પસંદગી કરીને મેં મારું કામ ચલાવ્યું છે.
પાલીતાણા રાજ્યનું દફતર જેવાની જરૂર આ કામ માટે મને આટલી બધી સામગ્રી સુલભ હોવા છતાં, અને એને મેં આ ગ્રંથમાં મોકળે મને ઉપયોગ કર્યો હોવા છતાં, ક્યારેક ક્યારેક, મારા કથનનું અનુસંધાને મેળવવા અથવા એ કથનની યથાર્થતાની ચકાસણી કરી જોવા માટે, મને એમ લાગ્યા કર્યું છે કે, આ લખાણમાં ખૂટતી કડીઓ શેધી કાઢવા માટે તથા પાલીતાણા રાજ્યનેય ક્યાંક અજાણતાં અન્યાય ન થઈ જાય એટલા માટે, પાલીતાણા રાજ્યના દફતરમાંથી કે કાઠિયાવાડ એજન્સીના દતરમાંથી અમુક સામગ્રી જોવા મળે તે સારું. પણ એજન્સીના દતરમાંની સામગ્રી મેળવવાનું તે લગભગ અશક્ય જેવું હતું, પણ પાલીતાણું રાજ્યના દફતરમાંની મારે જરૂરી સામગ્રી તપાસવાનું કામ મેં, પ્રમાણમાં, સરળ માની લીધેલું. એટલે મેં એ માટે પાલીતાણા તપાસ કરાવી, તે મને જાણવા મળ્યું કે પાલીતાણું રાજ્યના જૂના (એતિહાસિક) દફતરને ભાવનગરના કોઠામાં મૂકવામાં આવ્યું છે. આથી આ અંગે હું ભાવનગર તપાસ કરાવવાનું વિચારતો હતો, એવામાં સમાચાર મળ્યા કે ભાવનગરના કઠામાં મોટી આગ લાગવાથી ત્યાં મૂકવામાં આવેલ દફતરેને ઘણું નુકસાન પહોંચ્યું છે. આ પછી આ સામગ્રી તપાસવાને વિચાર મેં જતો કર્યો. પણ જે આ સામગ્રી જેવાને મને લાભ મળ્યો હોત તો, હું મારું કથન વધુ યથાર્થ રૂપમાં રજૂ કરી શકત. એમ ન થઈ શકયું એનું મને દુઃખ છે.
રખોપાના કરાર - પાલીતાણું રાજ્ય સાથેને સૈકાઓના સતત સંપર્ક અને સંઘર્ષને ખ્યાલ આપતી આ વિપુલ સામગ્રીમાં, તીર્થાધિરાજના તથા યાત્રિકોના રક્ષણ માટે, જુદા જુદા સમયે, કરવામાં આવેલ પાંચ ૨ખાપાના કરારે ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. એ પાંચ કરારમાંથી પહેલો અને બીજે કરાર
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૩
ગુજરાતી ભાષામાં થયા હતા. એટલે એ આ ગ્રંથના દસમા પ્રકરણના મૂળ લખાણમાં જ આપવામાં આવેલ છે; અને છેલ્લા ત્રણ કરાર અંગ્રેજીમાં થયા હતા, એટલે એનું ગુજરાતી ભાષાંતર આ પ્રકરણમાં મૂળ લખાણમાં અને એ ત્રણેનું અસલ અંગ્રેજી લખાણુ આ પ્રકરણની પાદનેાંધામાં આપવામાં આવ્યું છે. વળી આ પાંચ કરારમાંના પહેલા, ખીજા અને ચેાથા કરારની પૂરેપૂરી છબીઓ અને છેલ્લા પાંચમા કરારના પક્ષકારીની સહીવાળા છેલ્લા પાનાની છખી પણ આ ગ્રંથમાં આપવામાં આવેલ છે. ત્રીજા કરારની છષ્મી એટલા માટે આપી શકાઈ નથી કે, ખરી રીતે, એ પાલીતાણા રાજ્ય અને જૈન સંધ વચ્ચે થયેલ સીધા કરાર ન હતા, પણ બન્ને પક્ષકારાની વાતે અને લીલે સાંભળીને કાઠિયાવાડના પેાલિટિકલ એજન્ટ મેજર આર. એ. કિટિંગે અગ્રેજી ભાષામાં આપેલા વિસ્તૃત ફેસલા હતા. રખેાપાના આ કરારી અને એની આગળ-પાછળ કરવામાં આવેલી મહેનત તથા એના અમલ માટે રાખવામાં આવેલી ખબરદારી આપણને એ વાતના સચેટ ખ્યાલ આપી શકે છે કે, આપણા સંધના પ્રતાપી પૂર્વજો તીર્થભૂમિના હક્કોની, તીધામેાની, જૈન શાસનની પ્રણાલિકાની અને યાત્રિકાની રક્ષા માટે તેમ જ જૈનધર્મની પ્રભાવના માટે, હુંમેશાં, કેટલા બધા સાગ અને સક્રિય રહેતા હતા.
યાત્રા-ખહિષ્કારનુ· પ્રકરણ
રખાપાના છેલ્લા–પાંચમા કરાર પાલીતાણા રાજ્ય સાથે થયા તે અગાઉ, જૈન સંધની ધર્મશ્રદ્ધા અને તીર્થભક્તિની બહુ આકરી અગ્નિપરીક્ષા થઈ હતી, અને, સદ્ભાગ્યે, એમાં એ સાંગાપાંગ અને સફળતાપૂર્ણાંક પાર ઊતર્યા હતા, તેની વિગતા જાણવા જેવી, અતિહાસિક અને સદાને માટે યાદ રાખવા જેવી છે. સને ૧૮૮૬ ની સાલમાં થયેલેા, વાર્ષિક રૂપિયા પંદર હજારના, ચાલીસ વર્ષની મુદ્દતના, રખેાપાના ચોથા કરાર, તા. ૩૧-૩-૧૯૨૬ ના રોજ, પૂરા થતા હતા, એટલે, પાલીતાણા રાજ્યનુ માનસ જોતાં, હવે પછી એ કેવું રૂપ લેશે એ અંગે શેઠ આણુ ંદજી કલ્યાણજીની પેઢી તેમ જ જૈન સ ંધ ચિંતિત હતાં; અને સુલેહકારક સમાધાન થાય એવા પ્રયત્ને પણ એમના તરફથી વેળાસર હાથ ધરવામાં આવ્યા હતા. પણ આ પ્રકરણે કંઈક જુદું જ રૂપ ધારણ કર્યું અને પાંચમા કરાર થાય તે પહેલાં, તે વખતના કાઠિયાવાડના પેલિટિકલ એજન્ટ મિ. સી. સી. વેાટસને, જૈન સંઘના હિતની ઉપેક્ષા કરતું અને પાલીતાણાના દરબારશ્રીની તરફેણ કરતું વલણુ અખત્યાર કરીને જૈન સઘ સામે જે અક્કડ અને અન્યાયી પગલાં ભર્યાં તે, સરવાળે, જૈન સંધને માટે છૂપા આશીર્વાદરૂપ પુરવાર થયાં હતાં.
મિ. વેટસનના આવાં પગલાં સામે આખા દેશના જૈન સધામાં રાષ અને દુઃખની ઘણી ઉગ્ર લાગણી પ્રસરી ગઈ હતી. પેઢીના અને જૈન સંઘના અગ્રણી, વસ્તુસ્થિતિના તાગ મેળવતાં, તરત જ સમજી ગયા કે, આ દઈ બહુ ઘેરું—ગ*ભીર છે, એટલે એના . નિવારણ માટે એવાં જ જલદ પગલાં ભર્યા વગર ચાલવાનું નથી. એટલે બ્રિટિશ સરકારના પ્રતિનિધિએ દાખવેલ આવા એકતરફી અને અન્યાયી વલણ સામે ન્યાય મેળવવા જૈન સંધ કૃતનિશ્ચય બન્યા હાય અને એ માટે દરેક પ્રકારના ભેગ આપવા જાણે એણે કમ્મર કસી હાય, એ રીતે એણે, પેાતાના પ્રાણ સમા પ્યારા શત્રુ ંજય મહાતીર્થની યાત્રાને બહિષ્કાર, તા. ૧-૪-૧૯૬૬ થી, કરવાને નિશ્ચય કર્યો. આ યાત્રા-બહિષ્કાર એવે સજ્જડ અને સંપૂર્ણ હતા કે એ દરમ્યાન એક ચકલુંય પાલીતાણા શહેરમાં જવા પામ્યું ન હતું, એટલું જ નહીં, આ બહિષ્કાર પૂરાં બે વર્ષી અને બે મહિના એટલે કે છવ્વીસ-છવ્વીસ મહિના જેટલા લાંબા સમય સુધી અખંડપણે ચાલુ રહ્યો હતા. જૈન પરપરાની અને જૈન સંઘની સુદીર્ધકાલીન ઘટનાએમાં જેને
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૪
જોટા ન મળી શકે એવી એક અભૂતપૂ, અદ્ભુત, ચેતનવતી, ઐતિહાસિક અને શકવતી કહી શકાય એવી આ ઘટના હતી.
પેાતાના પરમ પાવનકારી તી ધામના અને એને લગતા, પરાપૂર્વ`થી ચાલ્યા આવતા હક્કોને માટે જૈન સ ંધે, આ શાંત અને અહિંસક લડત વખતે, સરૂપ, એકતા અને એકવાકયતાની જે સક્રિય ભાવના દાખવી હતી, તે ખરેખર, અપૂર્વ અને અદ્વિતીય કહી શકાય એવી હતી. એટલે, ખરી રીતે, જૈન પરંપરાના ગૌરવવંતા ઇતિહાસ ઉપર સુવર્ણ કળશ ચડાવે એવી અનેાખી આ ઘટના હતી. આ ઘટનાની આટલી બધી મહત્તા હેાવાથી, મે બનાવની મહત્ત્વની વિગતાથી જૈન સંઘ માહિતગાર થાય એ મને ઇચ્છવા જેવું અને જરૂરી લાગ્યું. એટલે યાત્રા-બહિષ્કારની આ અદ્ભુત લડતની વિગતવાર માહિતી, રખેાપાના કરારાને લગતા દસમા પ્રકરણની પાદને ધેા પૂરી થયા પછી, ખાસ “ પુરવણી” રૂપે મેં આપી છે. આ પ્રકરણને લગતી આવી માહિતી “પુરવણી” રૂપે આપવાનુ એથી જ શકય બન્યું કે, એને લગતી સામગ્રી પણુ, પેઢીના દકતરમાં, સારા પ્રમાણમાં સચવાયેલી છે.
ና
፡፡
વાચાના અધિકાર
આટલા સમય, આટલા ખર્ચ અને આટલા પરિશ્રમ પછી પણ આ લખાણ કેવું થઈ શકયુ છે, એ અંગે હું કઈ પણ કહું એ સર્વથા અનુચિત જ ગણાય. આમ છતાં, બહુ જ નમ્રતા સાથે, હું એટલું જરૂર કહી શકું કે, આ કામ સરખું અને ઓછામાં ઓછી ખામીવાળું થાય, એ માટે મેં મારાથી બનતા પ્રયત્ન કરવામાં ઉપેક્ષા સેવી નથી. બાકી આ ગ્રંથની ખામી અને ખૂખી અંગે કહેવાના ખરા અધિકારી તા સહૃદય વાચકેા જ ગણાય. હું તા આ તબક્કે એટલું જ ઇચ્છું છું અને પ્રાર્થુ છું કે, આ ગ્રંથ વાચાને કટાળાજનક ન લાગે અને ગૌરવશાળી જૈન પરંપરાનું આછું પાતળું પણ દર્શન કરાવે. સાથે સાથે હું મારા ઈષ્ટદેવને અંતઃકરણથી એવી પણ પ્રાર્થના કરું છું કે, આ કામની જવાબદારીમાંથી હું જલદી મુક્ત થઈ શકું એ માટે આના ખીજો ભાગ પૂરા કરવાની કૃપા-પ્રસાદી અને શક્તિ મને આપતા રહે.
નગરશેઠ શાંતિદાસ ઝવેરી વગેરેની સેવાઓ
અહમદશાહ બાદશાહે ગુજરાતના નવા પાટનગર તરીકે અમદાવાદ ( અહમદાબાદ) શહેર વિ. સ’. ૧૪૬૮ માં વસાવ્યું. તે પછી દોઢસા-પાણાબસેા વર્ષ બાદ, શ્રી શત્રુંજય મહાતીર્થં અને એના યાત્રિકાની સાચવણીના જવાબદારીભર્યું વહીવટ અમદાવાદ શહેરના શ્રીસધના હાથમાં આવી ગયે હતા એમ, આનુષંગિક હકીકતો ઉપરથી, જાણી શકાય છે. આ સમય એટલે સમ્રાટ અકબરના પ્રતિખાધક જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજીના વિ. સં. ૧૯૫૨ સુધીના સમય. અને તે પછી મેાગલ શહેનશાહે। અકબર, જહાંગીર, શાહજહાં, મેારાધ્યક્ષ તથા ઔરગઝેબ એમ પાંચે ખાદ્શાહેાના શાસન દરમ્યાન, રાજશાસન ઉપર અસાધારણ પ્રભાવ અને વગ ધરાવનાર, નગરશેઠ શાંતિદાસ ઝવેરીના કાર્યકાળ. તીર્થાધિરાજ શ્રી શત્રુંજય તથા એના યાત્રિકાનાં જાન-માલના રક્ષણ માટેનેા, પાલીતાણા રાજ્ય સાથેના, રખાપાના સૌથી પહેલે કરાર અમદાવાદના સ`ઘના પ્રભાવશાળી મુખ્ય અગ્રણી નગરશેઠ શાંતિદાસ ઝવેરી તથા રતન અને સૂરા નામના આસવાલ ભાઈઓના નામથી, વિ. સં. ૧૭૦૭ માં, અમદાવાદમાં જ થયા હતા, એ જ બતાવે છે કે, અમદાવાદના શ્રીસંઘના તથા ખાસ કરીને એ નગરશ્રેષ્ઠીશ્રીના હૈયે એ તીર્થનું તથા યાત્રિકાનું હિત સાચવવાની ચિંતા અને ધગશ કેટલી બધી ઊંડી હતી !
Page #18
--------------------------------------------------------------------------
________________
ท તેથી જ શ્રી શત્રુંજય તીર્થની સાથે તથા એના યાત્રિકાની સાચવણીના ઇતિહાસ સાથે નગરશેઠ શાંતિદાસ ઝવેરીનું નામ ડગલે ને પગલે સ`કળાયેલું જોવા મળે એમાં શી નવાઈ?
આ અંગે વિશેષ નોંધપાત્ર અને હર્ષોં તથા ગૌરવ ઉપાવે એવી હકીકત તા એ છે કે, શ્રી શત્રુ...જય મહાતીર્થના વહીવટ ઉમદા રીતે ચલાવવાની નગરશેઠ શાંતિદાસ ઝવેરીએ, અમદાવાદ શ્રીસ ધના ધર્મભાવનાશીલ અગ્રણીઓને સાથ-સહકાર મેળવીને, સ્થાપેલી આ પરપરા, એમના ઉત્તરાધિકારી નગરશેઠે તથા અન્ય પ્રતાપી અને ધર્મની ધગશવાળા મહાપુરુષોએ, દસ દસ પેઢી સુધી, અખંડપણે સાચવી રાખી છે, એટલું જ નહીં, સમયના વહેવા સાથે, શેઠે આણુંદજી કલ્યાણજીની પેઢીના ઉત્તરાત્તર વિસ્તૃત થતા રહેલા વહીવટને પણ ખૂબ બાહેાશી અને સફળતાપૂર્ણાંક સંભાળી જાણ્યા છે. તીર્થરક્ષા, ધર્મ શ્રદ્ધા, રાજ્યમાન્યતા તથા પ્રજામાન્યતાની પર ́પરા એકધારી દસ દસ પેઢી સુધી સચવાતી રહી હાય એવા દાખલા મળવા બહુ મુશ્કેલ છે. વર્તમાન સમયમાં આ પરંપરાની સાચવણી કરીને એને વિશેષ ઊજળી કરી જનાર પુણ્યશાળી અગ્રણી તે સ્વસ્થ શ્રેષ્ટિવ` કસ્તૂરભાઈ લાલભાઈ.
વર્તમાન ટ્રસ્ટી મ`ડળની કાર્યનિષ્ઠા
શેઠશ્રી કસ્તૂરભાઈની હયાતીમાં જ, વિ. સ. ૨૦૩૨ ની સાલમાં, તેઓ પેઢીના પ્રમુખપદેથી નિવૃત્ત થયા ત્યારે જ, શ્રીસંધે એમના અનુગામી તરીકે પેઢીના પ્રમુખપદની માટી જવાબદારી તેના ઉદ્યોગનિષ્ણાત સુપુત્ર શેઠશ્રી શ્રેણિકભાઈને સાંપી હતી. આ અનેકમુખી અને અટપટી જવાબદારીને સફળ રીતે પાર પાડવામાં શેઠશ્રી શ્રેણિકભાઈ તન-મન-ધનથી જે જહેમત ઉઠાવી રહ્યા છે તથા સમયને ભાગ આપે છે અને એમાં એમના સાથીઓ એટલે કે પેઢીનું ટ્રસ્ટી મંડળ અર્થાત્ પેઢીના વહીવટદાર પ્રતિનિધિ, શ્રેષ્ઠી મહાનુભાવેા, એક ધ્યેયલક્ષી જૂથની જેમ, નિષ્ઠાપૂર્ણાંક જે સાથ, સહકાર અને દરેક રીતને ભેગ આપે છે, તે જોઈને મન ખૂબ ઠરે છે અને પ્રસન્નતા અનુભવે છે.
નગરશેઠ શાંતિદ્યાસ ઝવેરીની છમી
પેઢીના દફ્તરમાં નગરશેઠ શાંતિદાસ ઝવેરીની એક રંગીન અને એના ઉપરથી ફાટાગ્રાફીથી પાડેલ એકર’ગી ( બ્લેક એન્ડ વ્હાઈટ) છઞી સચવાયેલી છે. આ ખીમાં નગરશેઠ શાંતિદાસના ગુરુ શ્રી રાજસાગરસૂરિજીને ઊંચે આસને બેઠેલા અને શ્રી શાંતિદાસ ઝવેરીને, એમની સામે હાથ જોડીને, નીચે બેઠેલા ચીતરવામાં આવ્યા છે. અને એમાં આળખ માટે “શ્રી રાયસાગરસૂરિ” અને “શ્રી સાંન્તીદાસ” એવું લખાણુ મૂકવામાં આવ્યું છે. આ ચિત્રને બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે. નીચેના ભાગમાં ગુરુ અને શિષ્યનાં ચિત્રા આપવામાં આવ્યાં છે અને ઉપરના ભાગમાં શિખર જેવું ચિતરામણુ કરીને ઉપર ફરકતી ધજા તથા સૂર્ય અને ચંદ્ર દારવામાં આવ્યાં છે. પણ આ પુસ્તકમાં તે માત્ર ગુરુ અને શિષ્યનાં ચિત્રાવાળા નીચેના ભાગ જ આપવામાં આવ્યા છે.
આ છમ્મી એક કલ્પિત છખી છે, એ દેખીતુ છે; આમ છતાં આ અંગે તપાસ કરતાં એટલું જાણી શકાયું છે કે, આ છક્ષ્મી એક બીજી ખીના આધારે ચીતરવામાં આવી છે, એની વિગત આ પ્રમાણે છે—
આ ક્ખી જોઈને મને આવી ક્ષ્મી સ્વનામધન્ય સાક્ષરરત્ન શ્રી મેહનલાલ દલીચંદ દેસાઈએ લખેલ “ જૈન સાહિત્યના સક્ષિપ્ત ઇતિહાસ” નામે પ્રથમણિમાં કયાંક જોઈ હાવાનું યાદ આવ્યું.
Page #19
--------------------------------------------------------------------------
________________
અને આ ગ્રંથમાં તપાસ કરતાં, એના ૫૬૮ મા પાનાની સામે આ છબી છપાયેલી જોવામાં આવી; સાથે સાથે આ ગ્રંથમાં આપવામાં આવેલ સખ્યાબંધ ચિત્રાની વિગતે માહિતી આપતા, ગ્રંથની શરૂઆતમાં આપવામાં આવેલ ચિત્ર-પરિચય ’” વિભાગના પૃ૦ ૧૨૭ માં આ ચિત્રના પરિચય આ પ્રમાણે આપવામાં આવેલ છે
“ આ ચિત્ર ‘ગુજરાતનું પાટનગર' એ પુસ્તકના પૃ. ૬૦૧ સામે પ્રથમ પ્રગટ થયું છે ને ત્યાં જણાવ્યું છે કે ‘ આ ચિત્ર નગરશેઠના વ'શજોની દેખરેખમાં ચાલતા એક અપાસરામાં થાંભલા ઉપર જડેલું છે. ચિત્ર ઓછામાં ઓછું બસે વર્ષનું જૂનું દેખાય છે. કોઈ જૂના ચિત્રની નકલ હાય એમ લાગે છે. રંગ હજી પણ સારો રહેલા છે. હાંડીઓ વગેરે સામગ્રી પણ સારી ચીતરેલી છે. આ ચિત્ર રંગમાં મેટું કરવા જેવું છે, ' ’
જે ગ્રંથમાં, પૃ. ૬૦૧ ની સામે) ઉપરની નેધ સાથે આ ચિત્ર પહેલવહેલું પાયું હતું, એ ( ગ્રંથનું પૂરું નામ “ ગૂજરાતનું પાટનગર અમદાવાદ ” એ પ્રમાણે છે. એના વિદ્વાન લેખક છે. શ્રો રત્નણિરાવ ભીમરાવ ખી. એ.; અને એ ગ્રંથ અમદાવાદની ગુજરાત સાહિત્ય સભા તરફથી, ૫૪ વર્ષ પહેલાં–ઈસ્વીસન ૧૯૨૯ માં-પ્રગટ થયા હતા.
સને ૧૯૨૮ માં પ્રગટ થયેલ ગ્રંથમાં જ્યારે આ ચિત્ર બસે, વર્ષ જૂનું હેાવાનુ` કહેવામાં આવ્યું છે, ત્યારે અત્યારે તા એ અઢીસા વર્ષી કરતાંય વધુ જૂનુ થયું કહેવાય. વળી આ ચિત્ર માટે, ઉપરની નોંધમાં જણાવ્યા પ્રમાણે, “ધાઈ જૂના ચિત્રની નકલ હેાય એમ લાગે છે” એમ કહેવામાં આવ્યું છે, એને અં એ જૂના ચિત્રને સમય, લગભગ વિ. સ. ૧૭૧૫ માં સ્વર્ગીવાસ પામેલ નગરશેઠ શાંતિદાસ ઝવેરી અને વિ. સ. ૧૭૨૧ માં કાળધર્મ પામેલ આચાર્યશ્રી રાજસાગરસૂરિજીની હયાતીના સમયને સ્પશી જાય છે. પણ આ જૂના ચિત્ર સંબધી કે એને લગતી આધારભૂત માહિતી ખીજે કયાંકથી મળી ન આવે ત્યાં સુધી આમાં વાસ્તવિક સ્થિતિ કે તથ્ય શું હશે તે નિશ્ચિત રૂપે કહેવું તા દૂર રહ્યું, પણ એનું અનુમાન કરવું પણ શકય નથી લાગતું, એટલે આ અંગે જે કઈ વિચારણા કરી શકાય એમ છે, તે અત્યારે આપણી સામે વિદ્યમાન ચિત્રને ધ્યાનમાં રાખીને જ કરવી ઉચિત છે.
“ ગૂજરાતનું પાટનગર અમદાવાદ” ગ્રંથમાં આ ચિત્ર અંગ ઉપર પ્રમાણે નોંધ વાંચ્યા પછી એ ઉપાશ્રય અને એ ચિત્ર સબંધી તપાસ કરતાં, ઝવેરીવાડમાં વાધણુપાળમાં, અત્યારે જ્યાં આયખિલ શાળા ચાલે છે, તે ઉપાશ્રય ઉપર–એની બહારની દીવાલ ઉપર-એક આરસની તકતી લગાવેલી અત્યારે પણ મેાજૂદ છે, અને એમાં “ શ્રી સાગરગથ્થુ ઉપાશ્રય અમદાવાદ ” એવું લખાણ મૂકેલ છે. અને નગરશેઠના વંશજો સાગરગચ્છની શ્રદ્દા ધરાવતા હતા, એટલે એમની દેખરેખ નીચે ચાલતા ઉપાશ્રય આ જ હતા એ નિશ્ચિત છે.
૩૧ વર્ષ પહેલાં તા. ૧૭–૪–૧૯૫૨ ના રાજ ), આ ઉપાશ્રયના વહીવટ સંભાળતી નગરશેઠના વશજોની કમીટીએ ઠરાવ કરીને, આ ઉપાશ્રયનુ` મકાન આયખિલ શાળાને માટે ભેટ આપી દીધું હતું; એટલે તે પછી આ મકાનમાં, આયંબિલ શાળાને અનુરૂપ ફેરફાર કરવામાં આવ્યા હતા. આ મકાનમાં નગરશેઠ શાંતિદાસ ઝવેરીના આ ચિત્રની તપાસ કરતાં જાણવા મળ્યું કે, આ ચિત્રની ખરાખર સાચવણી થાય એ માટે એને થાંભલા ઉપરથી કાઢી લઈને મફાનની પાછલી દીવાલ ઉપર
Page #20
--------------------------------------------------------------------------
________________
૨૭
ચેડી દેવામાં આવ્યું છે, એટલું જ નહીં, એના ઉપર રંગ કરાવીને એને નવા જેવું અને વધુ ચમકદાર પણ બનાવવામાં આવ્યું છે. અને આ રીતે આ ચિત્રને રંગીન બનાવતી વખતે ગુરુ-શિષ્યના નામમાં પણ થોડો ફેરફાર કરવામાં આવ્યા છે, જેમ કે મૂળ ચિત્રમાં ગુરુનું નામ “શ્રી રાયસાગર” લખ્યું હતું તે “શ્રી રાજસાગર' અને શિષ્યનું નામ “શેઠ સાંત્વીદાસ” લખ્યું હતું તે “શેઠ, શાંતિદાસ” લખવામાં આવેલ છે. આ ફેરફારને ધ્યાનમાં લેતાં “ગુજરાતનું પાટનગર અમદાવાદ” પુસ્તકમાં છપાયેલ ચિત્ર તથા પેઢી પાસેનું ચિત્ર આ ફેરફાર કે સુધારા પહેલાંના અસલ ચિત્રને વધુ મળતું આવે છે,. એમ. સ્પષ્ટ લાગે છે.
સ્થાનફેર અને રંગફેર કરવામાં આવેલ આયંબિલ શાળામાંના આ ચિત્ર સંબંધી માહિતી આ પ્રમાણે આપવામાં આવેલ છે: “પૂજ્યપાદ આચાર્ય દેવ ૧૦૦૮ શ્રીમદ રાજસાગર સૂરીશ્વર કરતા શ્રેષ્ઠીવર્ય શ્રી શાંતિદાસ શેષાકિરણ. અસલ પ્રતિકૃતિ સાગરગચ્છના જુના ઉપાશ્રયના એક કાષ્ટસ્તંભમાંથી ઉદ્દત.”
જન્મસંવતવાળી છબી નગરશેઠ શાંતિદાસ ઝવેરીનો જન્મ કયા વર્ષમાં થયું હતું એને સ્પષ્ટ કે ચોક્કસ ઉલ્લેખ ક્યાંય મળતું નથી. આમ છતાં, આયંબિલ શાળામાં ગુરુ-શિષ્યની આ છબીવાળી દીવાલ ઉપર, તકિયાને અઢેલીને મોટી ગાદી ઉપર બેઠેલી, શ્રેષ્ઠીને શોભે એવાં વસ્ત્રો અને આભૂષણોથી પ્રભાવશાળી લાગતી અને બે હાથ જોડેલી શ્રી શાંતિદાસ શેઠની મોટી આકર્ષક છબી ચીતરવામાં આવી છે. આ છબીની ખાસ નોંધપાત્ર વિશેષતા એ છે કે, એમાં “જન્મસંવત ૧૬૪૫” એમ સ્પષ્ટ રૂપે એમની જન્મસાલ નોંધવામાં આવી છે. આ નેધ શા આધારે કરવામાં આવી છે, તે શોધવાનું રહે છે. કેમ કે પરમપૂજ્ય આચાર્ય મહારાજ (તે વખતે મુનિ) શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીની પ્રેરણાથી શ્રી મેહનલાલ દલીચંદ દેશાઈએ સંશોધિત કરેલ અને વિ. સં. ૧૯૬૯ માં પ્રગટ થયેલ “જૈન ઐતિહાસિક રાસમાળા” ભાગ ૧ માં આપવામાં આવેલ રાસોને સારમાં (પૃ. ૮) સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, “તેમને જન્મ ક્યારે થયે, માતાનું નામ શું હતું તે હમણાં તે અજ્ઞાત છે.”
આમ છતાં એમને જન્મ વિ. સં. ૧૬૪૫ માં થયું હતું એવી કલ્પના કરવાનું મન થાય એવા બે આધારે મળે છે, તેને પણ અહીં ઉલ્લેખ કરવો જોઈએ, જે આ પ્રમાણે છે–
(૧) ભાવનગરથી પ્રગટ થતા “જૈન” સાપ્તાહિકના સને ૧૯૪૧ ના ભેટપુસ્તક તરીકે પ્રગટ થયેલ અને શ્રીયુત ડુંગરશી ધરમશી સંપટે લખેલ “પ્રતાપી પૂર્વજો” પુષ્પ બીજું નામે પુસ્તકમાં આપવામાં આવેલ શાંતિદાસ ઝવેરીના પરિચયને અંતે (પૃ. ૪૦માં) નોંધવામાં આવ્યું છે કે, “શેઠ શાંતિદાસને સને ૧૬૫૯ (સંવત ૧૭૧૫) માં સ્વર્ગવાસ થયો હતો. આ વખતે શાંતિદાસની વય ૭૦ વરસ લગભગ હેવી જોઈએ.”
(૨) આ પુસ્તકથી છ વર્ષ અગાઉ, સને ૧૯૩૫ માં, પ્રગટ થયેલ અને વિખ્યાત ઈતિહાસવિદ્દ પ્રોફેસર એમ. એસ. કમસેરિયટે લખેલ “ Studies in the history of Gujarat” નામે પુસ્તકમાં નગરશેઠ શાંતિદાસ ઝવેરીને પૃ. ૫૩ થી ૭૮ સુધી ૨૫ પૃષ્ઠોમાં સવિસ્તર પરિચય આપ્યો છે; એમાં એમના
Page #21
--------------------------------------------------------------------------
________________
જન્મના વર્ષ અંગે અનુમાન કરતાં (પૃ. ૫૩ માં) એમણે લખ્યું છે કે, “ Shantidas was probably born during the last dacade or two of the reign of Akbar.” (અર્થાત “ શાંતિદાસનો જન્મ, ઘણે ભાગે, અકબરના રાજ્યના છેલ્લા બે દાયકા દરમ્યાન થયે હતે.”) બાદશાહ અકબરના રાજ્યશાસનને સમય સને ૧૫૫૬ થી ૧૬૦૫ એટલે કે વિ. સં. ૧૬૧૨ થી ૧૬૬૧ સુધીને હતા. એટલે એના છેલ્લા બે દાયકા વિ. સં. ૧૬૪૧ થી ૧૬૬૧ ના ગણાય, જે દરમ્યાન શેઠ શાંતિદાસનો જન્મ થયો હેવાનું છે. કેમિસેરિયટે અનુમાન કર્યું છે.
આ બન્ને પુસ્તકના ઉપર્યુક્ત ઉલલેખ ભલે શાંતિદાસ શેઠને જન્મ વિ. સં. ૧૬૪૫ માં થયાનું સ્પષ્ટરૂપે જર્ણવતા ન હોય, આમ છતાં એ એમને જન્મ વિ. સં. ૧૬૪૫ માં થયો છે કલ્પના કે એવા અનુમાનનું, આનુષંગિક પુરાવારૂપે, આડકતરું સમર્થન કરે છે, એટલું તે સ્વીકારવું જ જોઈએ. મતલબ કે, શાંતિદાસ શેઠને જન્મ વિ. સં. ૧૬૪૫ થયું હતું એ જે ઉલેખ, આયંબિલ શાળામાંની એમની છબી ઉપર કરવામાં આવેલ છે, એને સાવ નિરાધાર કે કેવળ નરી ક૯પનારૂપ માની લેવાની જરૂર નથી.
નગરશેઠ શાંતિદાસ ઝવેરીની આ છબીનું તથા એમની જન્મસંવતનું ઐતિહાસિક મહત્વ હેવાથી એ સંબંધી આટલી વિગતે અહીં રજૂઆત કરી છે.
આ ગ્રંથમાં આપવામાં આવેલ છબીઓ પેઢીના જંગી દફતરમાં જૂનામાં જૂના જે દસ્તાવેજ છે, તે છે મેગલ શહેનશાહએ, જગદ્ગુરુ હીરવિજયસૂરિજી વગેરેને તથા નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને આપેલાં તીર્થાધિરાજ શ્રી શત્રુંજય વગેરેની માલિકીના હક્કો જેન સંધને અર્પણ કર્યા સંબંધીનાં બાદશાહી ફરમાને. અને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનું નામ ઓછામાં ઓછું અઢી વર્ષ (વિ. સં. ૧૭૮૭) કરતાંય વધુ જૂનું છે, એને લેખિત પુરા શ્રી શત્રુંજય મહાતીર્થને ચેપડામાંથી જ મળે છે.
આવી બધી ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી દસ્તાવેજી સામગ્રી પણ પેઢી પાસે સારા પ્રમાણમાં વિદ્યમાન અને સારી રીતે સચવાયેલી હેવાથી, એમાંના કેટલાય દસ્તાવેજોની છબીઓ આ ગ્રંથમાં આપવાની લાલચ મને થઈ આવે એ સ્વાભાવિક હતું. પણ આ લાલચને જે નિયંત્રણમાં ન રાખું તે, આમાં શેની છબી આપવી અને શેની ન આપવી એની વિમાસણમાં જ મારે અટવાઈ જવું પડે; અને આવી સામગ્રીની છબીઓની મર્યાદા જ રહેવા ન પામે. આવું બનવા ન પામે એટલા માટે, ઉપર જેની વિગત વિસ્તારથી આપી છે તે, નગરશેઠ શાંતિદાસ ઝવેરીની છબી આપવા ઉપરાંત, આ ગ્રંથમાં બહુ જ અગત્યના લાગ્યા, એવા થોડાક દસ્તાવેજોની, ત્રણ શિલાલેખેની, તથા કેટલીક ઇમારતેની છબીઓ આપીને જ મેં સંતોષ માન્યો છે. આમાં રખોપાના કયા કયા કરારની છબીઓને સમાવેશ થાય છે. તેની વિગત અગાઉ (પૃ. ૧૨ માં) અપાઈ ગઈ છે.
આ રીતે આ ગ્રંથમાં કુલ ૨૬ છબીઓ આપવામાં આવી છે; અને એની યાદી આ ગ્રંથના અનુક્રમને અંતે આપવામાં આવી છે.
આ છબીઓમાં તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની ચાર સુંદર છબીઓ આપવામાં આવેલ છે; અને
Page #22
--------------------------------------------------------------------------
________________
તે રાજસ્થાન સાદડીના સિદ્ધહસ્ત તસ્વીરકાર શ્રીયુત કાંતિલાલભાઈ રાંકાએ બેએક વર્ષ પહેલાં લીધેલ છે. આ માટે હું ભાઈશ્રી કાંતિલાલ રાંકાને આભાર માનું છું.
બાદશાહી ફરમાને મોગલ સલ્તનતના શહેનશાહેઓ શ્રી શત્રુંજ્ય મહાતીર્થ વગેરે તીર્થભૂમિઓ વગેરેને લગતા માલિકી હક્કો જેન સંઘને અર્પણ કર્યા સંબંધી આપેલ ફરમાનેની કાયદાની દૃષ્ટિએ વ્યવહારુ કહી શકાય એવી ઉપયોગિતા અત્યારે ભલે રહેવા પામી ન હોય, પણ એ જૈન સંઘના ત્યાગીવૈરાગીસંયમી તથા જ્ઞાન-ક્રિયાવંત શ્રમણ સંતેના તેમ જ પ્રો ઉપર તથા રાજ્યશાસન ઉપર પ્રભાવ ધરાવતા જૈન સંઘના કેટલાક વગદાર અગ્રણીઓનાં પ્રતાપ અને ગૌરવના તેમ જ જૈન પરંપરાના યશેજજ્વલ ઈતિહાસના બોલતા પુરાવારૂપ કે ચિરંજીવી કીર્તિગાથારૂપ છે; અને, સંજોગવશાત , તે કાળમાં એને અમલ થાય તે જોવાની અને તે પછી એની સાચવણી કરવાની જવાબદારીભરી કામગીરી પણ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના જ શિરે આવી હતી. એટલે આવાં ફરમાનેની છબીઓ તથા એનાં ભાષાંતરો સાથેની મહત્વની માહિતી આ ગ્રંથમાં આપવામાં આવે એ જરૂરી લાગવાથી, એ બધી સામગ્રી આ ગ્રંથના બીજા ભાગમાં આપવામાં આવનાર “શ્રી શત્રુંજય તીર્થ સંબંધી બાદશાહી ફરમાને” નામે તેરમા પ્રકરણમાં, એની છબીઓ સાથે, આપવામાં આવનાર છે.
મારા પ્રત્યે પેઢીની અસાધારણ ઉદારતા આવા ઐતિહાસિક વિષયને ન્યાય આપવાની મારી આવડત, સૂઝ અને શક્તિ બહુ જ મર્યાતિ–-લગભગ નહીં જેવી કહી શકાય એટલી ઓછી-છે; તેથી મારા માટે તે, આ કાર્ય ઝાઝા હાથ રળિયામણા થાય તે જ થઈ શકે એવું મોટું પુરવાર થયું છે; અને આવી જરૂરી સહાય તો મને ટુકડે ટુકડે અને થોડી થોડી જ મળતી રહી છે; આ કાર્યમાં આટલે બધે વિલંબ થયો અને છતાં હજીય એ પૂરું થઈ નથી શકયું, એનું મુખ્ય કારણ આ જ છે, અને એની મોટા ભાગની જવાબદારી પણ મારી પિતાની જ છે એ મારે કબૂલ કરવું જોઈએ. વળી આમ થવામાં ઉંમરના વધવાની સાથે ઘટતી જતી મારી કાર્યશક્તિને પણ ફાળે છે, એ પણ એટલું જ સાચું છે.
આ કાર્યમાં આશરે નવ વર્ષ જેટલે વિલંબ થવા છતાં, પેઢીના સ્વર્ગસ્થ પ્રમુખ શેઠશ્રી કસ્તૂરભાઈ, વર્તમાન પ્રમુખ શેઠશ્રી શ્રેણિકભાઈ કે પેઢીના માન્યવર વહીવટદાર પ્રતિનિધિ (ટ્રસ્ટી) સાહેબ દ્વારા મારા કામને ક્યારેય હિસાબ માગવામાં નથી આવ્યું, એટલું જ નહીં, મને મારી રીતે કામ કરવાની પૂરેપૂરી મોકળાશ પણ આપવામાં આવી છે; તેઓની આ અસાધારણ ઉદારતા આગળ મારું મસ્તક ઝુકી જાય છે. આ માટે હું મારા અંતરની ઉપકારવશતાની લાગણીને કેવા શબ્દોમાં વ્યક્ત કરી શકું, એ જ મને સમજાતું નથી–જાણે આ માટે લાગણીસભર શબ્દો પણ ઓછા પડતા હોય એમ જ લાગે છે. વળી મને ક્યારેક ક્યારેક એવી લાગણી પણ થઈ આવે છે કે, પેઢીના સંચાલકોએ મારામાં મૂકેલ પૂર્ણ વિશ્વાસને ન્યાય આપવામાં ઊણું ઊતરવાને દોષ તે હું નથી વહોરી બેઠો ને ? આવી છે કઈ ભૂલ મારાથી જાણતાં-અજાણતાં થઈ હોય એ માટે પરમાત્મા મને ક્ષમા કરે એવી હું અંતઃકરણથી પ્રાર્થના કરું છું. આ વિશ્વાસ સંપાદન કરે અને મોકળે મને કામ કરવાની પૂરેપૂરી છૂટ મળવી, એને હું મારું મોટું સદ્ભાગ્ય અને ઈષ્ટદેવને મહાન અનુગ્રહ લેખું છું.
વળી પેઢીના નિવૃત્ત મેનેજર સ્વર્ગસ્થ શ્રીયુત શિવલાલભાઈ શાહ, અત્યારના જનરલ મેનેજર
Page #23
--------------------------------------------------------------------------
________________
શ્રીયુત બાપાલાલભાઈ ઠાકર, મેનેજર શ્રીયુત જે. કે. પંડયા તથા પેઢીના રેકર્ડ ખાતાના ભૂતપૂર્વ તથા વર્તમાન કર્મચારી ભાઈઓ કે જેઓ મને હમેશાં માગી સહાય આપતા રહ્યા છે, તેમ જ પેઢીના નાનામોટા બધા કર્મચારી ભાઈઓ મારા તરફ જે ભલી લાગણી દર્શાવતા રહે છે, એને હું ક્યારેય વીસરી નહીં શકે. પેઢીના આ બધા કર્મચારી મિત્રો પ્રત્યે હું મારી કૃતજ્ઞતાની ઊંડી લાગણી દર્શાવું છું. અહીં મારે એ વાતને પણ સહર્ષ સ્વીકાર કરવો જોઈએ કે, પેઢીને ઇતિહાસ લખવાની કામગીરી નિમિત્તે પેઢીમાં વીતેલાં મારાં આ બધાં વર્ષ એક આનંદ, ઉલ્લાસ અને આત્મીયતાના સમય તરીકે મારા માટે યાદગાર બની રહેશે. મને, મારી પાછલી જિંદગીમાં, આ ઉત્તમ લાભ મળ્યો અને હું મારી વિશેષ ખુશનસીબી લેખું છું.
આભાર-નિવેદન મેં અગાઉ કહ્યું તેમ, ઇતિહાસના વિદ્વાનેથી જ થઈ શકે એવા આ કાર્ય માટેની મારી આવડત, શક્તિ અને સૂઝ નહીં જેવી જ છે; આમ છતાં એક બાબતમાં હું ભાગ્યશાળી છું: જુદા જુદા વિષયના નિષ્ણાત કહી શકાય એવા વિદ્વાને તથા પંડિત પુરુષની સદ્ભાવના અને કૃપાદષ્ટિ હું એટલી હદે મેળવી શકો છું કે, મારી શંકાઓનું સમાધાન કે મને જોઈતી માહિતી મેળવવા માટે, એમનાં દ્વાર અને હૃદય, મારા માટે, સદાને માટે ખુલેલાં જ હોય છે. એટલે શાસ્ત્રીય, ઐતિહાસિક કે બીજી અટપટી શંકાઓનું સમાધાન તથા મારે જરૂરી માહિતી કે શાસ્ત્રપાઠ સત્વર આપીને તેઓ મને સનેહભાવે અને આત્મીયભાવે મારા કામમાં હમેશાં સહાય કરતા રહ્યા છે. આવા વિદ્વાને તે અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના નિવૃત્ત ડાયરેકટર અને મારા મિત્ર પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયા તથા વર્તમાન ડાયરેકટર અને મારા આત્મીય જન ડે. નગીનદાસ જે. શાહ; આગમ-સંશોધનનિપુણ પંડિત શ્રી અમૃતલાલભાઈ ભેજક; શ્રી લક્ષમણભાઈ ભેજક; ભે. જે. અધ્યયન-સંશાધનવિભાગના ડાયરેકટર ર્ડો. પ્રવીણભાઈ પરીખ વગેરે. ટૂંકમાં કહેવું હોય તે, મારે એ કબૂલ કરવું જોઈએ કે, “પૂછતાં નર પંડિતા” એ લેકેક્તિ પ્રમાણે, આવા આવા વિદ્વાન અને પંડિતને પૂછી પૂછીને હું પંડિત તે નથી જ બની શકયો, પણ એથી મારું આ ગ્રંથલેખનનું કે આવું બીજું માથે લીધેલું કાર્ય આગળ વધારી શક્યો છું અને ગ્રંથની સામગ્રીને વધુ સમૃદ્ધ કરી શક્યો છું. આ પણ કંઈ સારસ્વત મિત્રોની મૈત્રીથી મને મળેલ જે તે લાભ ન ગણી શકાય. મને આવી ઉદાર અને સહદય સહાય આપવા માટે હું આ બધા વિદ્વાને તથા પંડિત મહાનુભાવોને અંતઃકરણથી ખૂબ ખૂબ આભાર માનું છું.
આ કાર્યની જવાબદારી મેં લીધી તે પછી કેટલાક વખત બાદ ડે. કનુભાઈ વી. શેઠે અને તેઓના પછી અધ્યાપક ડે. વસંતભાઈ બી. દવેએ આ કાર્યમાં મારા સહાયક તરીકે, જૂના દસ્તાવેજો વગેરે સામગ્રી ઉકેલીને એ ઉપરથી ને તૈયાર કરવામાં, મને જે મદદ કરી છે તેનું, આ પ્રસંગે, હું કતાભાવે સ્મરણ કરું છું. આ બે વિદ્વાન મિત્રોની સહાય મળવી બંધ થઈ તે પછી મારી પુત્રી ચિ. માલતીએ, આશરે બે વર્ષ લગી, મારા કાર્યમાં મને જુદી જુદી રીતે જે સહાય કરી હતી, તેથી આ કાર્યની મુશ્કેલ મજલ કાપવામાં મને ઠીક ઠીક સરળતાને અનુભવ થયે હતા, એટલું જણાવવાની રજા લઉં છું.
પૂ. મુનિવરને ઉપકાર શાસનસમ્રાટ પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજને હૈયે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનું હિત હમેશને માટે પૂરેપૂરું વસેલું હતું અને એમના કાર્યકાળમાં તેઓ પેઢીના
Page #24
--------------------------------------------------------------------------
________________
એક દીર્ધદશી, શાણા અને પ્રભાવશાળી માર્ગદર્શકનું આદરભર્યું સ્થાન ધરાવતા હતા અને પેઢીની નાની-મોટી બધી પ્રવૃત્તિઓથી પૂરેપૂરા માહિતગાર રહેતા હતા. તેઓશ્રીની શિષ્ય પરંપરામાં, અત્યારે પાંચમી પાટે વિદ્યમાન, પરમપૂજ્ય મુનિરાજ શ્રી શીલચંદ્રવિજયજી મહારાજ પણ પેઢી પ્રત્યે એવી જ મમતાની લાગણી ધરાવે છે. એટલે, આવી લાગણીથી દોરવાઈને, તેઓ મારા આ કાર્યમાં જીવતે રસ લેતા રહ્યા છે અને આ કામ ઉત્તમ પ્રકારનું થાય એ માટે તેઓ મને ઉપયોગી સૂચનાએ, સામગ્રી અને સહાય ઉમંગપૂર્વક આપતા રહ્યા છે અને મને મારા કાર્યમાં હમેશાં સાગ રાખતા રહ્યા છે. વળી, મારી વિનતિથી, આ આખા ગ્રંથને વાંચી જવાનું કષ્ટ ઉઠાવીને, એનું ગુજરાતી શુદ્ધિપત્રક પણ તેઓશ્રીએ જ તૈયાર કરી આપ્યું છે. મારા કાર્યમાં આટલી બધી ઊલટભરી સહાય, સાવ સહજભાવે આપવા માટે હું તેઓશ્રીને ખૂબ ખૂબ ઉપકાર માનું છું.
શબ્દસૂચિ અંગે આવા ગ્રંથમાં અનુક્રમ ઉપરાંત શબ્દસૂચિ આપી શકાય તે ગ્રંથને ઉપયોગ કરવાનું અને ખાસ કરીને, અમુક મુદ્દા સંબંધી તરત જ માહિતી મેળવવાનું કામ ઘણું સહેલું બની જાય છે. એટલે આવા ગ્રંથને અંતે મોટે ભાગે શબ્દસચિ આપવાની પ્રણાલિકા પ્રચલિત છે. એટલે જ આ ગ્રંથને અંતે શબ્દસૂચિ આપવી જ હશે તે તે બીજા ભાગને અંતે આપવાની રહેશે. પણ આ કામ ઘણે શ્રમ અને પૂરતો સમય માગી લે એવું છે, એટલે બીજા ભાગનું લેખન અને છાપકામ પૂરું થયા પછી, મારામાં એટલી કૃતિ હશે અને એ માટે યોગ્ય વ્યક્તિની સહાય મળી રહેશે, તે આ કાર્ય કરવાની મારી પૂરી ભાવના છે, એટલું જ હું અત્યારે તે કહી શકું એવી વસ્તુસ્થિતિ છે. દરમ્યાનમાં આ ગ્રંથને અનુક્રમ એટલા વિસ્તારથી આપ્યો છે કે જેના આધારે ગ્રંથના વિષયોને સવિસ્તર ખ્યાલ સહેલાઈથી મળી શકશે.
ઋણ સ્વીકાર આ ગ્રંથનું સ્વચ્છ અને સુઘડ છાપકામ શ્રી પાર્શ્વ પ્રિન્ટરીએ કરી આપ્યું છે. એની છબીઓનું છાપકામ વિનય પ્રિન્ટીંગ પ્રેસે કરી આપ્યું છે. અને આ ગ્રંથનું બાઈડિંગ સુપ્રીમ બાઈન્ડીંગ વકસે કરી આપ્યું છે. એ બધાના ઋણને હું સ્વીકાર કરું છું.
ઉપસંહાર અંતમાં હું ઈચ્છું છું અને આશા રાખું છું કે, જૈનધર્મના પ્રાણુરૂપ તથા અમૂલ્ય સાંસ્કૃતિક વારસારૂપ તીર્થાધિરાજ શત્રજય વગેરે તીર્થભૂ મિઓ અને અન્ય જિનાલયેની સાચવણી માટે, પૂરી આસ્થા, શ્રદ્ધા અને ભક્તિથી કામગીરી બજાવનાર નગરશેઠ શાંતિદાસ ઝવેરી, એમની વંશપરંપરામાં થયેલા નગરશ્રેષ્ઠીઓ તથા અન્ય પ્રભાવશાળી મહાનુભાવ, તેમ જ સમસ્ત જૈન સંધના બીજ ધર્મભાવનાશીલ, વગદાર અને પ્રતાપી આગેવાની ધર્મરક્ષા, તીર્થરક્ષા અને શાસનપ્રભાવનાની કામગીરીની જે અલ્પ-સ્વ૮૫ માહિતી આ ગ્રંથમાં રજ થઈ શકી છે, તે આપણું શ્રીસંધની અત્યારે વિદ્યમાન જૂની પેઢી તથા આપણી ઊછરતી પેઢીને ધર્મ, સંધ અને શાસનની રક્ષા, પુષ્ટિ અને વૃદ્ધિની કામગીરીની મહત્તા, ઉપયોગિતા અને ઉપકારકતા સમજાવવાનું અને એમને એ માટે પ્રેરણા આપવાનું એક નમ્ર નિમિત્ત બને ? આને જ હું મારા આ અદના પ્રયત્નની સફળતા લેખું છું; અને એ માટે હું પરમ કપાળુ પરમાત્માને મન-વચન-કાયાથી પ્રાર્થના કરી મારું આ કથન પૂરું કરું છું. ૬, અમૂલ સેસાયટીઅમદાવાદ-૭; તા. ૨૬–૧–૧૯૮૩ : પ્રજાસત્તાક રાષ્ટ્રપવી.
–રતિલાલ દીપચંદ દેસાઈ
Page #25
--------------------------------------------------------------------------
________________
Page #26
--------------------------------------------------------------------------
________________
અનુક્રમ (૧) અર્પણ . ... (૨) વર્તમાન ટ્રસ્ટી મંડળ .. (૩) સાંસ્કૃતિક વારસાના જતનને શેડોક ઈતિહાસ (પ્રકાશકીય નિવેદન) ... (૪) પ્રસ્તાવના (લેખકનું નિવેદન)
યશના સાચા અધિકારી ૯; આ ગ્રંથ અંગે કંઈક ૧૦; પેઢીનું મોટું દફતર ૧૨; પાલીતાણું રાજ્યનું દફતર જોવાની જરૂર ૧૨; ૨પાના કરાર ૧૨; યાત્રા-બહિષ્કારનું પ્રકરણ ૧૩; વાચકોને
અધિકાર ૧૪; નગરશેઠ શાંતિદાસ ઝવેરી વગેરેની સેવાઓ ૧૪; વર્તમાન ટ્રસ્ટી મંડળની કાર્યનિષ્ઠા ૧૫; નગરશેઠ શાંતિદાસ ઝવેરીની છબી ૧૫; જન્મસંવતવાળી છબી ૧૭; આ ગ્રંથમાં આપવામાં આવેલ છબીઓ ૧૮; બાદશાહી ફરમાને ૧૯; મારા પ્રત્યે પેઢીની અસાધારણ ઉદારતા ૧૯; આભાર
નિવેદન ૨૦; પૂ. મુનિવરને ઉપકાર ૨૦; શબ્દસૂચિ અંગે ૨૧; ઋણસ્વીકાર ૨૧; ઉપસંહાર ૨૧. (૫) અનુક્રમ (૬) ખાસ વિનંતી (૭) કારણને ખુલાસો (૮) છબીઓની યાદી.
૩૦ ૧. ધમને મહિમા
પાદ : (૧)* માનવભવની દુર્લભતા સૂચવતાં અવતરણે ૫; (૨) ઊચ્ચ કેટિના જ્ઞાનનાં સૂચક અવતરણે ૫; (૩-૪) ધર્મ સંબંધી સમજૂતિ પ; (૫) ધર્મમાં રહેલ અમૃતતવ ૬. ર. જૈનધર્મ
૭-૧૨ પાદનોંધ: (૧-૨) ધર્મને હેતુ મેક્ષ ૧૦; (૪) સમભાવનો મહિમા ૧૦; (૭) અહિંસાની વ્યાપકતા ૧૧; (૧૦) સંયમ, તપ, ત્યાગ વગેરે ૧૨. नमो तित्थस्स
૧૩૧૮ જંગમ તીર્થને મહિમા ૧૩; જંગમ અને સ્થાવર તીર્થોને ઉપકાર ૧૪; યાત્રાની વ્યાપક ભાવના ૧૪.
પાદ : () તીર્થનો અર્થ ૧૬; (૪) તીર્થકરને મહિમા ૧૬; (૬) તીર્થયાત્રાનું ફળ ૧૭; (૭) તીર્થયાત્રા–એક ધર્મ કર્તવ્ય ૧૮, * આ અનુક્રમમાં આ પ્રમાણે કૌંસમાં મૂકેલા નંબરે જે તે પાદનોંધને નંબર સૂચવે છે.
• ૨૯
૩-૬
Page #27
--------------------------------------------------------------------------
________________
૪. તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૧) પવિત્રતા અને પ્રાચીનતા
૧૯-૪૭
નવાણું યાત્રાના મહિમા ૧૯; પુઉંડરીક ગણધરની નિર્વાણભૂમિ ૨૦; સે'કડા જિનમદિરા અને હારા જિનપ્રતિમા ૨૧; જાવડશાને ઉદ્ઘાર ૨૧; અગ-આગમામાં આ તીર્થના નામેાલેખ ૨૧; બાહડ મંત્રીના ઉદ્ધાર ૨૨; બૌદ્ધધર્મના કબજો ૨૨; એ ગચ્છના ઝઘડાથી તીર્થને નુકસાન થયાના કર્નલ ટોડના આક્ષેપના રદિયા ૨૩; સૌથી પ્રાચીન મૂર્તિ ૨૪; વસ્તુપાળના સ્વર્ગવાસ નિમિત્તે અનેલ સ્વર્ગારાહપ્રાસાદ ૨૪.
૫.
૨૪
પાદનોંધા : (૧) વિવિધ ગ્ર ંથામાં શત્રુંજયને મહિમા ૨૫; (૩) નવાણું યાત્રાના મહિમા ૨૬; (૪) શાશ્વત તીર્થ શત્રુ ંજય ૨૬; (૯) શત્રુંજયના યાત્રાવર્ણનને લગતા ગ્રંથા ૨૭; (૧૨) શત્રુંજય સંબધી કૃતિએ ૨૯; (૧૩) શત્રુંજયના પ્રાગૈતિહાસિક દ્દારાની યાદી ૩૨; (૧૪) ઇતિહાસ-યુગમાં થયેલ ચાર ઉદ્ઘારા ૩૨; (૧૫) જાવડશાના ઉદ્દારની કથા ૩૩; (૧૬-૨૦) શત્રુંજય સંબધી અ ́ગસૂત્રોના પાઠા ૩૮; (૨૬) બૌદ્ધોએ તીર્થના લીધેલા કબજો ૩૮; (૨૭) ‘“ પાલીતાણા ’’ નામ અંગે કેટલીક ખોટી કલ્પના અંગે ખુલાસા ૩૯; (૨૮) શત્રુંજય ઉપર પ્રાચીન અવશેષો નહીં મળવાનું કારણુ અને એના ખુલાસા ૪૦; (ર૯) વિ॰ સ૦ ૧૦૬૪ના શિલાલેખ ૪૨; (૩૧) વસ્તુપાળના સ્વર્ગવાસના સમય અને સ્વર્ગારાહણ પ્રાસાદ સબંધી વિવિધ મતાની વિચારણા ૪૨-૪૭, તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (ર) વહીવટ અને વિસ્તાર
૪૮૧૦૩
શ્રી શત્રુંજય પ્રત્યેની શ્રીસધની શ્રદ્ધા-ભક્તિ ૪૮; સાલકી યુગમાં શ્રી શત્રુંજય તીર્થના વહીવટ પાટણના સંધ સભાળતા હતા ૪૯; ધાળકા સ“ધ હસ્તક તીર્થના વહીવટ અંગે વિચારણા ૫૦; સમરાશાના પંદરમા ઉદ્ધાર ૫૦; યાત્રિકાને આપવા પડતા કર અને અરાજકતા ૫૩; કર્માશાહના સેાળમા ઉદ્દાર ૫૪; નગરશેઠ શાંતિદાસ ઝવેરીના પ્રભાવ તથા અમદાવાદના શ્રીસ ધ હસ્તક આવેલ શત્રુજયના વહીવટ ૫૫; રખાપાના પહેલા કરાર પ૬; કલ ટાડની એક માન્યતા અંગે ખુલાસા ૫૭; ત્રણ શહેરોનાં સંધાને સંયુક્ત વહીવટ ૫૮; નેાંધપાત્ર સમયની વિગત ૫૮; વહીવટની સ્થિરતાનુ પરિણામ ૬૦; નવ ટૂંકની રચનાની સાલવાર યાદી ૬૨; ભાતાની શરૂઆત ૬૨; એક વિશિષ્ટ ઠરાવ ૬૪; વિકાસના ત્રણ તબક્કા ૬૫; મૂર્તિ આનું ઉત્થાપન અને પુનઃસ્થાપન ૬૬; તીની કેટલીક મહત્ત્વની પ્રશસ્તિ ૬૭ થી ૭૨ : જેમ્સ ટેાડ ૬૭; એલેક્ઝાંડર કિન્લાક ફ્રાસ ૬૮; જેમ્સ ફર્ગ્યુસન ૬૮; જેમ્સ બર્જેસ ૬૯; હેન્રી કઝીન્સ ૭; મહાવિ ન્હાનાલાલ ૭૧; નાથુરામ પ્રેમજી ૭૨; કવિવર બેટાદકર ૭૨.
પાદનોંધા : (૩) સિદ્ધરાજ જયસિંહની યાત્રા ૭૩; (૪) રાષિ` કુમારપાળે કરેલ યાત્રા ૭૪; (૫) બાહડ મંત્રીના ઉદ્દારની પ્રતિષ્ઠાની સંવત અંગે વિભિન્ન મતા ૭૪; (૬) બાહડ મંત્રીના ઉદ્દારની કથા ૭૫; (૭) સમરાશાના ઉદ્ધાર સબંધી કેટલીક વિગત ૭૯; (૮) તીના વહીવટ ધાળકાના સઘ હસ્તક (મહામ`ત્રી વસ્તુપાળ હસ્તક) હેાવાનુ` સૂચન કરતી એક કથા ૮૧; (૧૦) શત્રુંજયની યાત્રામાં યાત્રિકાને પડતી મુશ્કેલી ૮૩; (૧૧) શત્રુંજયના મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવાનની પ્રતિમાનું પરિકર નગરશેઠ શાંતિદાસ ઝવેરીએ કરાવ્યા સંબંધી શિલાલેખા ૮૫; (૧૨) સાત દ્દારા સંબધી ખુલાસા ૮૭; (૧૬) નગરશેઠ શાંતિદાસ ઝવેરી તથા એમના ચિંતા
Page #28
--------------------------------------------------------------------------
________________
૨૫
મણિ પાર્શ્વનાથના દેરાસર સંબંધી પ્રશસ્તિઓ ૮૯; (૨૧) નગરશેઠ શ્રી હેમાભાઈએ કરાવેલ દાદાની પ્રતિમાને મુગટ ૯૫; (૨૨) તેજપાલ સોનીને જીર્ણોદ્ધાર ૯૫; (૨૪) બાબુનું જિનાલય-ધનવસહીની ટૂંક ૯૬; (૨૮) તલાટીમાં અપાતા ભાતા સંબંધી માહિતી ૯૮; (૩૦-૩૪) શત્રુંજ્યની પ્રશસ્તિઓ
અંગેનું મૂળ અંગ્રેજી લખાણ ૯૯-૧૦૩. ૬, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની પ્રાચીનતા
૧૦૪-૧૨૦ પેઢીના નામની લોકપ્રિયતા ૧૦૪; દફતરની સાચવણી ૧૦૫; સૌથી જૂને પુરાવો ૧૦૬; વધુ પુરાવા ૧૦૭; એક સવાલ ૧૦૮; પાલીતાણાને વહીવટ કયા નામથી ચાલતું હતું ? ૧૦૮; પાલીતાણામાં શેઠ આણંદજી કલ્યાણજીના નામની શરૂઆત ૧૯; તારણ ૧૧૦; બીજ નક્કર પુરાવા ૧૧૧; પાલીતાણા રાજ્યના દતરમાંથી મળતી માહિતી ૧૧૨. ' ' પાદોંધો: (૨) ગઢબળને એક પ્રસંગ ૧૧૪; (૬-૮) પેઢીના નામોલેખવાળું કેટલુંક નામું ૧૧૮; એક ભૂલસુધાર ૧૨૦.
પર ૧૨૦. : ૭. પેઢીના કાર્યક્ષેત્રની રૂપરેખા
૧૨૧-૧૫૨ જિનમંદિરે તથા તીર્થક્ષેત્ર ૧૨૨; જાત્રાળુઓની વ્યવસ્થા ૧૨૪; જીવદયાનાં કામ ૧૨૫; અર્થવ્યવસ્થા ૧૨૬; લોકોને વિશ્વાસ ૧૨૮; બીજા પ્રશ્નોને નિકાલ ૧૨૯; એક જાણવા જેવું “પ્રસંગ ૧૨૯; વકીલ રાખવાની પ્રથા ૧૩૦.
પાદનોંધ:(૧) સમેતશિખરનું વેચાણખત ૧૩૨; (૨) જીર્ણોદ્ધાર ૧૩૩; (૩) નવા દેરાસર માટે સહાય ૧૩૪; (૫) નકરાનું ધોરણ ૧૩૬; બીજા કેટલાક દાખલા ૧૩૭; નકરે પાછા આપીને પ્રતિમા પાછાં લીધાને એક પ્રસંગ ૧૩૭; નકરા માટે અત્યારના નિયમ ૧૩૯; (૬) થોડાક જાણવા જેવા દાખલા ૧૪૦; (૭) ધર્મશાળાઓ તથા ભેજનશાળાઓ ૧૪૨; (૮) બીજ તીર્થોમાં - અપાતાં ભાતાં ૧૪૩; (૧૪) બાઈ મેનાનું વીલ ૧૪૪; (૧૫) દેશી ચુનીલાલ રખચંદનું વીલ ૧૪૪; (૧) પન્નાલાલજી સોનીનું વીલ ૧૪૫; પેઢીની વિશ્વસનીયતાને એક વધુ પુરા ૧૪૮; વિશ્વાસ મૂકી વિશ્વાસ જીતવાનો એક પ્રસંગ ૧૪૯; (૧૯) ધ્યાનમાં લેવા જેવા બે પ્રસંગે ૧૫૦;
(૨૧) પાંચમી પાદધની પુરવણી ૧૫ર. ૮. પેઢીનું બંધારણ
૧૫૩-૧૮૪ બંધારણને યુગ ૧૫૪; બંધારણ તત્કાળ ઘડવાનું મુખ્ય કારણ ૧૫૪; ઠરાવ ૧૫૬; પહેલું બંધારણ ૧૫૬; પેઢીનું પ્રમુખપદ ૧૫૯; બંધારણમાં પહેલી વાર ફેરફાર ૧૫૯; શ્રી સમેત| શિખર તીર્થના પહાડને માલિકી હક્ક ૧૬૨; ગૌરવભર્યો ઠરાવ ૧૬૩; વિશેષ મહત્ત્વને ઠરાવ ૧૬૪; વહીવટદાર પ્રતિનિધિઓ ૧૬૪; પેઢીનું પ્રમુખપદ ૧૬૫; આ સભાની કેટલીક યાદગાર બાબતે : પેઢીના કારોબારની પ્રશંસા ૧૬૫; ઠરાવ ચેાથે ૧૬૫; ઠરાવ પાછા ખે' ૧૬૬; સભામાં હાજર રહેવા દેવાને ઇનકાર ૧૬૬; બંધારણમાં છેલ્લે સુધરે ૧૬ ૬; શેડીક મહત્ત્વની કલમ ૧૭૦; આઠમી કલમઃ પ્રતિનિધિઓના પ્રમાણની પદ્ધતિ ૧૭૦; કે-ઓપ્ટ પ્રતિનિધિ ૧૭૧; પ્રતિનિધિઓની
Page #29
--------------------------------------------------------------------------
________________
કુલ સંખ્યા ૧૭૧; કલમ ૨૨ મી તથા ૨૩મી : પ્રમુખપદની પ્રથામાં ફેરફાર ૧૭૧; (૨૨) ટ્રસ્ટી બનવાને હક્ક ૧૭૨; (૨૩) પ્રમુખની ચૂંટણી ૧૭૨; કલમ ૩૧ મીઃ તીર્થો વગેરેની સાચવણી માટે સહાય ૧૭૨; કલમ ૩૨ મી (ક) : સંધ બહાર કરવાની સત્તામાં ફેરફાર ૧૭૩; કલમ ૪૪ મી : મકાનમાં પણ નાણાં રોકવાની જોગવાઈ ૧૭૪; કલમ ૫૦ મી નિયમાવલીમાં ફેરફાર ૧૭૪; અમલ ૧૭૪.
પાદનોંધ : (૨) સત્તાવાર પ્રતિનિધિત્વની જરૂર અંગે સરકારનું સૂચન ૧૭૫; (૫) પેઢીનું કાર્યાલય અમદાવાદમાં જ રાખવા અંગે નિર્ણય ૧૭૮; (૬) શ્રીસંઘને સંતેષ ૧૭૮; (૭) પેઢી - - હસ્તકનાં અમદાવાદનાં બાર ટ્રસ્ટ ૧૮૦; (૯) ડો. સી. પી. રામસ્વામી અય્યરની પ્રશંસા ૧૮૧;
ચમત્કાર જેવી અસર ૧૮૨.. ૮. પઢી અને પાલીતાણા રાજ્ય
૧૮૫-૧૯ શત્રુંજય મહાતીર્થના વહીવટ અંગે પેઢીની કામગીરી ૧૮૬; પાલીતાણા રાજ્યની એક પક્ષકાર જેવી સ્થિતિ ૧૮૬; સફળતાનું મુખ્ય કારણ ૧૮૭.
પાદોંધ : (૧) એક એક તીર્થને વહીવટ સંભાળતી પેઢીઓ ૧૮૮; એકથી વધુ તીર્થોને વહીવટ સંભાળતી સંસ્થાઓ ૧૮૯. ૧૦, પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખેપાના કરે
- ૧૯૦૩૪૦ રોપાના પાંચ કરોની યાદી ૧૯૧; રખેપાને પહેલ કરાર ૧૯૧; પહેલા કરારનું લખાણ ૧૯૩; કરારની યથાર્થતા બાબત તકરાર અને તેનું નિરાકરણ ૧૮૪; યતિશ્રી મોતીજીની જુબાની ઉપર દરબારશ્રીની ટીકા ૧૯૫; સને ૧૮૨૧ ને ૨ખોપાને બીજે કરાર ૧૯૬; શેઠશ્ન મોતીચંદ અમચંદ વગેરેની મુંબઈના ગવર્નરને અરજી ૧૯૬; શેઠ હેમાભાઈ વખતચંદને કેપ્ટન બાનવેલ ઉપર પત્ર ૧૯૮; સને ૧૮૨૧ ને કરાર ૧૯૯; હેમાભાઈ શેઠનું વર્ચસ્વ ૨૦૦; સને ૧૮૨૧ ને કરાર ક્યાં સુધી ચાલુ રહ્યો ૨૦૧; એક જાણવા જેવું લખાણ ૨૦૨; આ કરાર કાયમી હોવાને પેઢીને ખ્યાલ ૨૦૩; રખોપાની રકમ લેવા સામે દરબારશ્રીને વાંધા ૨૦૪; કરારમાં છેતરપીંડી થયાને દરબારને આક્ષેપ ૨૦૫; એક મહત્ત્વની ઘટના ૨૦૬; દસ હજારને ત્રીજે રોપા-કરાર ૨૦૭: મેજર કટિજને ફેસલો ૨૦૭; રખેપાની રકમ રૂા. પાંસઠસો તથા રૂા. પંચોતેરસ રાખવાનું સૂચન ૨૧૪; મેજર કીટિંજના ફેંસલા સામે પેઢીએ કરેલી બે અપીલ ૨૧૫; કીટિંજને ફેંસલે કાયમ રહ્યો ૨૧૫; ચાર વરસની રખેપાની રકમ પેઢીએ રોકી રાખ્યા બનાવ ૨૧૬: પેઢીએ ચૂકવવા પડેલ રૂપિયા ૪૦,૦૦૦૧ ૨૧૭; પાલીતાણા રાજ મુંડકાવેરા ઉઘરાવવાની કરેલી શરૂઆત ૨૧૮; નગરશેઠ શાંતિદાસના વંશજોને મુંડકાવેરામાંથી મુક્તિ ૨૨૦; મુંડકાવેરા સામે પેઢીની અપીલ ૨૨૧; વાર્ષિક રૂ. ૧૫,૦૦૦) ને ચે રખોપા-કરાર ૨૨૨; સને ૧૮૮૬ ને કરાર ૨૨૩; પાલીતાણા રાજ્યને વહીવટ એડમિનિસ્ટ્રેટર હસ્તક ૨૨૪; રખેપાને છેલ્લે -પાંચમે રૂ. ૬૦,૦૦૦jને કરાર ૨૨૫; દરબારશ્રીની મુંડકાવેરો ઉઘરાવવા બાબત અરજી ૨૨૫; પેઢીને પ્રતિનિધિઓની મિ. સી. સી. વોટસનની મુલાકાત ૨૨૬; પાલીતાણા રાજ્યની અજીની નકલ મેળવવા બાબતની પદ્ધતિ સામે પેઢીને વધે ૨૨૭; પેઢીની તા. ૫-૧૧-૨૫ની એજન્સીને
Page #30
--------------------------------------------------------------------------
________________
२७
અરજી ૨૨૮; આ બાબત પેઢી તરફથી કરવામાં આવેલ છે વધુ અરજીઓ ૨૨૯; પાલીતાણા રાજ્યની અરજીની નકલ એજન્સીમાંથી મેળવવામાં મળેલ સફળતા ૨૩; પેઢી તરફથી જવાબ આપવાની મુદ્દતમાં વધારો ૨૩૧; પોલિટિકલ એજન્ટને વચગાળાના હુકમ ૨૩૧; મુડકાવેરાની અનુમતિના વિરોધ ૨૩૧; જૈન સંઘે શરૂ કરેલ ( યાત્રાત્યાગરૂપ ) ધર્મયુદ્ધ ૨૩૩; પેઢી તરફથી રજૂ કરવામાં આવેલ જવાબ ૨૩૭; એમાં રજૂ કરવામાં આવેલ ત્રણ માગણીઓ ૨૩૩; પોલિટિકલ એજન્ટના ચુકાદા ૨૭૪; વોટસનના ફૅ'સલા સામે જૈન સધના રાષ ૨૩૫; યાત્રાત્યાગને ઠેર ઠેર મળેલ આવકાર ૨૩૬; લા` ઈરવિનની અપીલમાં રજૂ કરવામાં આવેલ ત્રણ માગણીઓ ૨૩૭; સિમલામાં સમાધાન ૨૩૭; કરારનામુ: ૨૩૮; યાત્રાની શુભ શરૂઆત અંગે પેઢીની જાહેરાત ૨૪૧; જૈન સધમાં વ્યાપેલ હુ અને ઉત્સાહ ૨૪૨; ૨ખાપાની ૨કમની માફી ૨૪૪; સમાધાન અંગે કરવામાં આવેલ વિશેષ પ્રયત્ન ૨૪૫.
પાદનોંધ : (૨) શ્રી ચિંતાર્માણુ પાર્શ્વનાથના મંદિરની એક વધુ પ્રશસ્તિ ૨૪૯; (૩) રખેાપાના પહેલા કરાર સંબંધી થોડીક વધુ માહિતી ૨૫૦; (૪-૭) રખાપાના પહેલા કરારના સાચા-ખોટાપણાં અંગે જાણવા જેવી માહિતી ૨૫૧; (૮) શેઠશ્રી મેાતીશા વગેરેએ લખેલ પત્રમાંનું મૂળ લખાણુ ૨૫૫; (૧૩) ખીજા કરારની રકમની વહેંચણી સંબધી વિગતા ૨૫૮; (૧૪૧૫) પાલીતાણાનું ગિરાખત રદ થયા સંબંધી માહિતી; કરાર પછી પણુ શત્રુંજય ઉપર લૂંટ ચલાવ્યાની એક ઘટના ૨૬૦; (૨૦) રૂપિયા ૪૫૦૦] ની એક પહેાંચને નમૂને ૨૬૬; (૨૨) રખાપાની રકમ લેવા સામે દરબારશ્રીના વાંધાનું કારણ ૨૬૬; (૨૫-૩૦) રખાપાના ખીજા કરારમાં ઘાલમેલ થયાના દરખારશ્રીને આક્ષેપ અને તેનું નિરાકરણ ૨૬૯; (૩૧) રખાપાના ખીએ કરાર ખીજા દસ વરસ માટે ચાલુ રાખવાની દરબારશ્રોની અરજી ૨૭૦; (૩૨) દરબારશ્રીએ રૂા. ૩૩૩૩૫] વ્યાજે લીધાના દસ્તાવેજ ૨૭૦; (૩૫) મેજર કીટિંજના ફેંસલાનું મૂળ લખાણ ૨૭૧; (૩૭૩૮) મેજર ફીટિંજના ફે‘સલા સામે પેઢીની મુંબઈ સરકારને અપીલ, કે જે નામંજૂર થઇ ૨૭૯; (૩૯) કેશવજી નાયક અને પાલીતાણા રાજ્ય વચ્ચે થયેલ રૂા. ૧૬,૧૨૫] ના કરારની વિગતો ૨૮૧; (૪૦) રખેાપાની દસ હજારની રકમમાં સમાવિષ્ટ થતા મુદ્દાઓ અંગે મુંબઈ સરકારનુ' લખાણુ ૨૮૧; (૪૨) રૂપિયા ચાલીસ હજાર પાલીતાણા દરબારને ચૂકવી આપવાના પેલિટિકલ એજન્ટને આદેશ ૨૮૨; (૪૭) નગરશેઠ પ્રેમાભાઈને શાંતિદાસના વંશજ ગણવાના અંગ્રેજ સરકારને આદેશ ૨૮૨; (૪૮) ચાર માગણીઓનુ` મૂળ અંગ્રેજી લખાણ ૨૮૩; (૪૯) એ માગણીઓનું મૂળ અંગ્રેજી લખાણ ૨૮૪; (૫૦) મુંડકાવેરાથી થતી કનડગતનું મૂળ લખાણ ૨૮૫; (૫૧) રખાપાના ચેાથા કરારનું મૂળ અંગ્રેજી લખાણ ૨૮૫; (૫૫) દરબારની વતી દીવાનશ્રીએ કરેલ શેરાનુ` મૂળ અ'ગ્રેજી લખાણ ૨૯૦; (૬૭) દરબાર માનસિહજીના રાજ્યારોહણ પ્રસંગે મિ. મેલવિને જૈના સાથે સમા ધાન કરવાની આપેલી સલાહનું લખાણ ૨૯૫; (૭૧) ઈ. સ. ૧૯૨૮ ના પાંચમા રખાપાના કરારનું મૂળ અંગ્રેજી લખાણ ૨૯૬; (૭૨) પોલિટિકલ એજન્ટને પેઢી તરફથી આપવામાં આવેલ જવાખનું મૂળ લખાણુ ૩૦૦; (૭૪) શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈની ગવર્નર સાથેની મુલાકાતની નોંધ અને ગવનરે એમના પર લખેલ પત્ર ૩૦૧; (૭૫) ભારતના વાઈસરાય અને ગવર્નર જનરલ લે` રીડિંગની જૈન અગ્રણીઓએ લીધેલી મુલાકાતની નોંધ ૩૦૨; (૭૬) દરબાર તરફથી જૈન સંધની થતી કનડગતના કેટલાક પ્રસંગા ૩૦૩.
Page #31
--------------------------------------------------------------------------
________________
૨૮
પુરવણું : યાત્રા-બહિષ્કારનું શકવતી અને અપૂર્વ ધર્મયુદ્ધ: અભિપ્રાય માગતા પત્ર ૩૦૫; યાત્રા-ત્યાગનું સૂચન ૩૦૬; શ્રીસંઘની સભાને સરકયુલર ૩૦૬; સભાએ પસાર કરેલ ઠરાવ ૩૦૭; સાત ગૃહસ્થની કમિટી ૩૦૯; પૂજ્ય શ્રમણ ભગવતેને વિનતિ ૩૦૯; વચગાળાને હુકમ ૩૧૦; યાત્રાના બહિષ્કારને નિર્ણય ૩૧૦; શાંતિદાસના વંશજેની નોંધ કરાવવા અંગે પાલીતાણા રાજ્યની જાહેરખબર ૩૧; શાંતિદાસના વંશજો હોવા અંગેની નેંધ કરાવવા સંબંધી પોલિટિકલ એજન્ટની જાહેરખબર ૩૧૧; એક જાણવા જેવો પત્ર ૩૧૧; મુંબઈના સંધને રોષ ૩૧૨; “મુંબઈ સમાચાર'નું લખાણ ૩૧૩; “સાંજ વર્તમાન ”નું લખાણ ૩૧૪; “વીરશાસનનું લખાણ ૩૧૫; “સૌરાષ્ટ્રનું લખાણ ૩૧૬; અંગ્રેજી દૈનિકે સાથ ૩૧૭; જૈન સંઘની નારાજગી ૩૧૭; આબુમાં મુલાકાત અને મિ. ટસનને ફેંસલો ૩૧૮; જૈન સંઘને રોષ ૩૧૮; વોટસન પોતાના શબ્દો પાછા ખેંચે છે ૩૧૮; યાત્રા-ત્યાગ અસરકારક હેવા અંગે પેઢીની પાલીતાણુ શાખાના પત્ર ૩૧૯; સ્થાનિક પ્રતિનિધિઓ તથા અગ્રણીઓની સભા તથા એને સરકયુલર ૩૨૦; પ્રમુખશ્રીનું વક્તવ્ય ૩૨૦; ઠરાવો ૩૨૩; લડતમાં વેગ ૩૨૪; પેઢી તરફથી પ્રગટ કરવામાં આવેલ ત્રણ પરિપત્ર (૧) પૂજ્ય મુનિ મહારાજે તથા સાધ્વીજી મહારાજની વિનતિ, (૨) જાહેરખબર, હિંદના સકળ જૈન સંઘની સભાને ઠરાવ, (૩) જાહેરખબર ૩૨૬; તા. ૧૫-૮-૧૯૨૬ શોકને ઠરાવવામાં આવેલો દિવસ ૩૨૬; શાક-દિવસના પાલનની કેટલીક વિગત ૩૨૭; ભારત સરકારને દરમ્યાનગીરીની વિનતી ૩૨૮; બહિષ્કારના ત્રીજા વર્ષના પ્રવેશની ઉજવણી ૩૨૮; આ અંગે મુનિરાજેને પત્ર ૩૨૮; આ અંગે સંઘને પત્ર ૩૨૯; બહિષ્કાર ચાલુ હોવાની જાહેરાત ૩૩૧; આ અંગેની એક જાહેરખબર ૩૩૧; બિનપાયાદાર અફવા અંગે જાહેર સૂચના ૩૩૨; ત્રણ મરચાની કામગીરી ૩૩૩; સિમલામાં વિપક્ષી બેઠક ૩૩૩; સમાધાન ૩૩૪; જૈન સંઘમાં વ્યાપેલ હર્ષોલ્લાસ ૩૩૬; બે પ્રશંસનીય પગલાં ૩૩૬; યાત્રાને મંગળ પ્રારંભ-એ અંગેની જાહેરાત ૩૩૭; પેઢીની વતી શેઠશ્રી પ્રતાપસિંહભાઈ મહાલાલભાઈએ કરેલ વક્તવ્ય ૩૩૮; પાલીતાણુના નામદાર હકારશ્રીએ કરલ વક્તવ્ય ૩૩૮; આનંદ વ્યક્ત કરતું એક ગીત ૩૩૯; યાત્રાને શુભ પ્રારંભ અને ઉપસંહાર ૩૪૦. શુદ્ધિપત્રક
૩૪૧.
Page #32
--------------------------------------------------------------------------
________________
૨૯
ખાસ વિનંતી
પુસ્તક શુદ્ધ છપાય અને એમાં ભૂલ રહેવા ન પામે એ માટે પૂરેપૂરી ચીવટ રાખવા છતાં અને બે વ્યક્તિઓની નજરે મુફ તપાસાય એવી ગોઠવણ પણ કરવા છતાં, સરતચૂક અથવા મુદ્રણદોષના કારણે, પુસ્તકમાં ભૂલો રહી જવા પામી જ છે. એ ભૂલે વાચકેના ધ્યાનમાં આવે એ માટે પુસ્તકને અંતે શુદ્ધિપત્રક આપવામાં આવ્યું છે. તેથી, પુસ્તકને ઉપયોગ કરતાં અગાઉ, એ ભૂલોને સુધારી લેવાની ખાસ વિનંતિ છે
એક વધુ ભૂલ : પૂ. ર૧૫ માં ૧૪મી લીટીમાં તા. ૧૨-૧-૧૮૨૪ છપાયું છે, તે તા. ૧૨-૧-૧૮૬૪ સુધારવું.
કારણને ખુલાસો : આ પુસ્તકના ૧૩૫ મા પૃષ્ઠમાં, સને ૧૯૦૭ની સાલમાં, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના તે વખતના પ્રમુખ શેઠશ્રી લાલભાઈ દલપતભાઈને સમેતશિખર જવું પડયું હતું તેના કારણ અંગે આ પ્રમાણે મોઘમ લખવામાં આવ્યું છે: “સને ૧૯૦૭ની સાલમાં, શ્રી સમેતશિખર તીર્થ અંગે કઈક એવો ગહન-જટિલ પ્રશ્ન ઊભું થયું હતું કે, જેનું નિરાકરણ કરવા માટે ખુદ પેઢીના પ્રમુખ શેઠશ્રી લાલભાઈ દલપતભાઈને જાતે જ ત્યાં જવું પડ્યું હતું અને રોકાવું પડયું હતું.” પણ શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભઈએ પોતાના જીવનનાં સંસ્મરણેની, અંગ્રેજીમાં, જે છૂટી છૂટી ને કરેલી છે, તેના આધારે, શેઠશ્રી કસ્તૂરભાઈના અમૃત મહોત્સવ પ્રસંગે મેં પોતે જ લખેલ એમના પરિચયમાં, શેઠશ્રી લાલભાઈને સમેતશિખર શા કારણે જવું પડયું હતું, તે અંગે આ પ્રમાણે ઉલેખ કર્યો છે :
સને ૧૯૦૮ માં રાજસત્તાએ સમેતશિખર તીર્થ ઉપર બંગલાઓ બાંધવાની પરવાનગી આપ્યાની વાત આવી. સંધમાં ભારે સંભ જાગ્યો. આવે વખતે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ ચૂપ કેમ બેસી રહે ? તરત જ લાલભાઈ શેઠ ત્યાં પહોંચ્યા અને બીજાઓને સાથે મેળવીને એ વાતને રોકવામાં સફળતા મેળવી.” (પૃ. ૭) આ ઘટના ૧૯૦૮ માં નહીં પણ ૧૯૦૭માં બની હતી.
Page #33
--------------------------------------------------------------------------
________________
છબીઓની યાદી
૧. શ્રેણિવર્ય કસ્તૂરભાઈ લાલભાઈ ૨. દેવમંદિરની નગરી તીર્થાધિરાજ શત્રુંજયનું સર્વગ્રાહી દશ્ય. ૩. હાથીપળના કળામય, વિશાળ, નૂતન પ્રવેશદ્વારને દેખાવ. ૪. દાદાની ટ્રકમાંના ભગવાન ઋષભદેવના વિશાળ જિનપ્રાસાદ ઉપરના કળામય ભાગનું દશ્ય. ૫. દાદાના જિનપ્રસાદના શિલ્પસમૃદ્ધ શિખર અને સામરણનું દશ્ય. ૬. ગિરિરાજ ઉપરની વિસં. ૧૦૬૪ ના લેખવાળી ગણધર પુંડરીકસ્વામીની સૌથી
પ્રાચીન પ્રતિમા. ૭. આ પ્રતિમા ઉપરના લેખની છબી. ૮. આચાર્ય રાજસાગરસૂરીજી તથા નગરશેઠ શાંતિદાસ ઝવેરી. ૯. પાલીતાણું શહેરમાંની નગરશેઠ શાંતિદાસ ઝવેરીની મેડીનું સ્થાન. ૧૦. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી વિ. સં. ૧૭૮૭ માં મોજુદ હેવાને પુરાવે. ૧૧. વિ. સં. ૧૭૮૭ ની ખાતાવહીમાં શ્રી આણંદજી કલ્યાણજી, રાજનગરનું ખાતું. ૧૨. વિ. સં. ૧૭૮૧ ના કરારમાં આણંદજી કલ્યાણજીનું નામ. ૧૩. શ્રેષ્ઠી નારાયણની વિ. સં. ૧૧૩૧ ની મૂર્તિ. ૧૪. પેઢીના દફતરની સાચવણીને પુરાવે. ૧૫. હાથીપળમાં નવું દેરું નહીં બાંધવાના વિસં. ૧૮૬૭ ના શ્રીસંધના આદેશને લેખ. ૧૬. વિસં. ૧૭૦૭ ના રખેપાના પહેલા કરારને દસ્તાવેજ. ૧૭. સને ૧૮૨૧ ના રખેપાના બીજ કરારને દસ્તાવેજ. ૧૮. રખેપાને બીજે કરાર બીજા ૧૦ વર્ષ ચાલુ રાખવાની ગોઠવણ કરી આપવા પાલીતાણા
રાજ્ય આસીસ્ટંટ પોલિટિકલ એજન્ટને કરેલી અરજી. ૧૯. પાલીતાણું રાજ્ય રૂ. ૩૩૩૩૫ વ્યાજે લીધા સંબધી લખાણ.
Page #34
--------------------------------------------------------------------------
________________
૨૦. રખેપાની રકમ પતે ઉઠાવેલ વટાવની તકરારને લીધે પિતાને મોડી મળ્યાને પાલીતાણા
રાજ્યને એકરાર. ૨૧. હેમાભાઈ શેઠની હવેલીની જીર્ણ ઈમારત. ૨૨. સને ૧૮૮૬ ને રખેપાના ચેથા કરારને દસ્તાવેજ ૨૩. પૂ. પં. શ્રી કલ્યાણવિમળજી મહારાજ વગેરેનાં પગલાંની દેરી. ૨૪. ભાતાઘરનું મકાન ગંગામાએ બંધાવી આપ્યાને લેખ. ૨૫. આધુનિક સુવિધાવાળું ભાતાધરનું નવું મકાન. ર. રખેપાના છેલ્લા-પાંચમા કરારના સહીઓવાળા છેલ્લા પાનાની છબી.
Page #35
--------------------------------------------------------------------------
________________
Page #36
--------------------------------------------------------------------------
________________
નય સંગ્વષ્ણુસાસ છે
શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને
ઇતિ હાસ
ભાગ
WWW.jainelibrary.org
Page #37
--------------------------------------------------------------------------
________________
⚫
WORTHY OF EMULATION
The Jain community takes a great deal of enlightened interest in the maintenance of their shrines and in the maintenance of a proper and serene religious atmosphere surrounding them. The stupendous activity in the direction of repair, expansion and renovation work connected with these temples, some of which are of great architectural beauty, undertaken in an organized manner by organizations like Anandji Kalyanji Trust, Ahmedabad, and other smaller trusts is such that it is worthy of healthy emulation by Hindu temples and organizations.
—Recommendation of Dr. C. P. Ramaswami Aiyar, Chairman, and six other members of "The Hindu Religious Endowments Commission '' (1960-62; Page-111).
અનુકરણ કરવા ચૈાગ્ય
જૈન સમાજ પેાતાનાં મિંદરાની સાચવણી માટે તથા એમની આસપાસનું વાતાવરણ સુયેાગ્ય, ગભીર અને ધર્મમય રૂપમાં સચવાઈ રહે એ માટે, ખૂબ જાગ્રત રસ લે છે. આ મદિરામાંનાં કેટલાંક તા શિલ્પ-સ્થાપત્યકળાની ઉચ્ચ કાટિની સુંદરતા ધરાવે છે. એમના સમારકામ, વિસ્તાર અને [દ્ધારને લગતી કામગીરી કરવાની દિશામાં, અમદાવાદનું આણુ જી કલ્યાણુજી ટ્રસ્ટ તથા ખીજાં નાનાં ટ્રસ્ટા, વ્યવસ્થિત રીતે, જે પ્રવૃત્તિ કરે છે, તે એવા પ્રકારની છે કે, જેનું હિંદુ ધર્મનાં દેવસ્થાના તથા વ્યવસ્થાતત્રાએ તંદુરસ્ત અનુકરણ કરવા જેવું છે.
— ડૉ. સી. પી. રામસ્વામી અય્યર, અધ્યક્ષ તથા ખીજા છ મેમ્બરોએ, એમના “ ધી હિંદુ રિલિજિયસ અન્ડાઉમેન્ટસ કમીશન ''ના અહેવાલમાં, કરેલ ભલામણ ( સને ૧૯૬૦-૬૨; પૃ૦ ૧૧૧).
Page #38
--------------------------------------------------------------------------
________________
॥ ગયફ મહેળા મહાવીરને
૧
ધના મહિમા
જીવન તરફ અનુરાગ, સુખ-દુઃખની લાગણી, ભૂખ-તરસનુ` સંવેદન, ઘડપણ અને માંદગી તરફ્ના અણુગમા, મરણને ભય વગેરે ખાખતા જીવમાત્ર સાથે સકળાયેલ છે; અને એમાં માનવજાતિને પણ સમાવેશ થાય છે. આમ છતાં માનવજાતિ અને અન્ય જીવસૃષ્ટિ વચ્ચે કઈક એવી અસાધારણ ભેદરેખા કે વિશેષતા રહેલી છે કે, જે સમસ્ત જીવસમૂહ ઉપર માનવજીવનની સર્વોપરિતા સ્થાપિત કરે છે. તેથી જ બધાં ધર્મશાસ્ત્રાએ માનવભવને દુભ અને શ્રેષ્ઠ કહ્યો છે.
માનવજીવન સાથે એકરૂપ બની ગયેલી આ વિશેષતા તે માનવીને મળેલી ચિંતનમનનની બૌદ્ધિક શક્તિ અને હૃદયની સ`વેદનશીલતા. આ શક્તિના ખળે, માનવીએ જ્ઞાન અને વિજ્ઞાનનાં વિવિધ ક્ષેત્રાનુ, છેક પ્રાચીન કાળથી, ખેડાણ કરીને આત્મદર્શન અને વિશ્વદર્શીનના અનેક માર્ગની શેાધ કરી છે અને આંતર તથા ખાદ્ય દુઃખના નિવારણનાં અને સુખની પ્રાપ્તિનાં સાધનાનું દન અને નિરૂપણ કર્યું છે.
વિશ્વના સ્વરૂપનું દર્શન કરાવતી અને વિશ્વવ્યાપી ભૌતિક તત્ત્વાની શક્તિઓનુ માનવીના ઉપયાગ માટે નિયમન કરતી વિજ્ઞાનની શેાધા માનવીની બુદ્ધિશક્તિની નવાઈ ઉપજાવે એવી નીપજ હાવા છતાં, એ સતત પ્રયાગશીલ પ્રક્રિયાઓનું પરિણામ હેાવાથી, એ આત્માની જ્ઞાનશક્તિના અસાધારણ કે અપૂર્વ વિકાસનું દર્શન નથી કરાવી શકતી. આત્માની ખરેખરી જ્ઞાનશક્તિનાં પ્રતીતિકર દન તેા, ઉચ્ચ કેટિની યાગસાધનાને મળે સિદ્ધ થતા જ્ઞાનના અતિમ કાટિના વિકાસમાં જ થાય છે. અને આ જ્ઞાન જેમ વિશ્વના સ્વરૂપનું સુરેખ દર્શન કરાવે છે, તેમ આત્માના સૂક્ષ્મમાં સૂક્ષ્મ એક એક ભાવનું દર્શન કરાવીને એની પૂર્ણ શુદ્ધિના ઉપાચા પણ આંકી બતાવે છે. આ ઉપાયા એટલે જ ધમ અને એની આરાધના, જે ધર્મપુરુષાથ તરીકે સુવિદિત છે અને સદા-સદા આદરણીય અને એકાંત હિતકારક ગણાય છે. આ પ્રક્રિયા ચાગસાધના, આત્મસાધના કે આધ્યાત્મિક સાધનાને નામે પણ ઓળખાય છે. અને એના આધારે જ માનવી સંસારનાં બંધને થી મુક્ત થવાના પુરુષાર્થ કરી શકે છે. એટલા માટે જ મેાક્ષની પ્રાપ્તિના પુરુષાર્થને પરમ પુરુષાર્થ લેખવામાં આવેલ છે. સંસારનાં અધનાથી મુક્ત થવામાં એટલે કે મેક્ષ મેળવવામાં માનવીને સહાયરૂપ થાય એ ધર્મઃ એ રીતે ધર્મને સાદી સમજથી આળખી શકાય.
Page #39
--------------------------------------------------------------------------
________________
શેઠ આ કરની પેઢીના ઇતિહાસ
આ દૃષ્ટિએ વિચારીએ તેા, જેમ બધી ગતિમાં માનવગતિ શ્રેષ્ઠ છે તેમ, માનવીએ કરેલી બધી શેાધામાં પેાતાની જાતને સમજવાની અને સુધારવાના ઉપાયાની શેાધ એટલે કે ધમ યા અધ્યાત્મમાર્ગની શેાધ એ મેટામાં માટી અને સર્વોચ્ચ કોટિની શેાધ છે. અને દુઃખ, ફ્લેશ અને કષાયાથી ભરેલી દુનિયા થાડા-ઘણા પ્રમાણમાં પણ સુખી અને વસવા ચેાગ્ય રહી શકી હેાય તે તે, મેાટે ભાગે, આ શેાધને પરિણામે.” પેાતાની જાતને સમજવા-સુધારવાની આ શેાધ કરવાનુ શ્રેય ધમને તથા ધર્મસાધકો અને ધર્મપ્રરૂપકોને ઘટે છે. આ ધર્મના આશ્રય લીધા વગર કોઈનું જીવન ચરિતાર્થ નથી થઈ શકતું અને વ્યાપક જનસમૂહમાં સંસ્કારિતા અને સંયમ-સમર્પણની ભાવનાની કેળવણી પણ નથી થઈ શકતી. એટલા માટે જ ધર્મને ધરતીના અમૃતની ઉપમા આપીને અનેક રૂપે એના મહિમા વવવામાં આવ્યે છે, તે યથાર્થ છે.પ
४
ધર્માંની આવી વિશેષતાને લીધે, માનવસમાજને એના હમેશાં લાભ મળતા રહે અને દુનિયામાં બંધુભાવની કે કુટુંબભાવનાની લાગણીને પ્રાત્સાહન મળતું રહે એટલા માટે, માનવીની જીવનપદ્ધતિના વિકાસની સાથે સાથે, ધર્મ એક પ્રભાવશાળી અને શક્તિશાળી તેમ જ સહૃદયતા અને ભાવનાશીલતાથી શે।ભતી સંસ્થાનું રૂપ ધારણ કર્યું.. અને સમય જતાં, ધર્મની ઉપકારકતાથી માનવી એટલા બધા પ્રભાવિત થયા કે એણે, ધર્મ ભાવનાની ભાગીરથી માનવસમાજને નિર ંતર પાવન કરતી રહે એટલા માટે, ધર્મને એક સુભગ અને સ કલ્યાણકારી સત્તાનું રૂપ આપ્યું.
પણ આ સત્તાનુ` કામ, કઠાર અનુશાસનથી કોઈની પણ કનડગત ન થાય એ માટે સતત જાગૃતિ રાખીને, જનસમુદાયમાં શુભ અને સ્વ-પર કલ્યાણકારી ભાવના તથા પ્રવૃત્તિનું સી'ચન કરવાનું, જ્યાં જ્યાં આવી મ'ગલ લાગણીએ પ્રવર્તતી હાય એની સાચવણી અને અભિવૃદ્ધિ કરવાનુ` અને ધર્મની પ્રભાવના થાય એ રીતે, ભાવનાશીલતા અને સુકુમારતાપૂર્વક, સ'ઘની વ્યવસ્થા કરવાનુ' રહ્યું છે. રાજસત્તા અને ધર્માંસત્તા વચ્ચે હંમેશાં આ પાયાનું અંતર ચાલતુ' આવ્યું છે. અને જેટલા પ્રમાણમાં ધસત્તા આ રીતે પાતાની ફરજ ખજાવી શકી છે, તેટલા પ્રમાણમાં માનવસમાજને અને, માનવસમાજની અહિં`સા અને કરુણાથી પ્રેરાયેલી પ્રવૃત્તિને લીધે, અખેલ જીવસૃષ્ટિને પણ લાભ મળતા રહ્યો છે. આ રીતે ધર્મોમાં સર્વ કલ્યાણકારીપણાનુ' તત્ત્વ રહેલુ હાઈ એને મહિમા શબ્દોથી ન વર્ણવી શકાય એટલા અસાધારણ છે. *
* આ ગ્રંથનાં બધાં પ્રકરણેાની પાદનોંધ, જે તે પ્રકરણની પાદનેાંધના અંકવાળા પૃષ્ઠની નીચે આપવાને બદલે, દરેક પ્રકરણને અંતે આપવામાં આવેલ છે.
!
Page #40
--------------------------------------------------------------------------
________________
પહેલા પ્રકરણની પાનાંધા १. (i) चत्तारि परमंगाणि, दुल्लहाणीह जंतुणो । माणुसत्तं सुई सद्धा, संजमंमि य वीरियं ॥
— श्री उत्तराध्ययनसूत्र, २५० 3, भा० १.
(ii) भो भो भव्वा भवोहंमि, दुल्लहो माणुसो भवो । चुल्ल गाईहिं नाहिं, आगमंमि विआहिओ ॥
- सिरिसिश्विास उडा, २०१०७५.
(iii) तं तह दुल्लहलंभ, विज्जुलयाचंचलं माणुसत्तं । लडूण जो पमायइ, सो कापुरिसो न सप्पुरिसो ॥
(iv) दुर्लभं मानुषं जन्म, दुर्लभं जिनदर्शनम् । (v) मानुष्यं दुर्लभ लोके,
(vi) न मानुषात् श्रेष्ठतरं हि किंचित् ।
(vii) दुर्लभं त्रयमेवैतद्, देवानुग्रहहेतुकम् । मनुष्यत्वं मुमुक्षुत्वं, महापुरुषसंश्रयः ॥
- आवश्य सूत्र नियुक्ति, २५० १.
- सित्तु ला०, ५० १४७. -मोधियर्यावतार, टीडा, प्रथम परिछेह
- महाभारत, शांतिपर्व
- विषेश्यूडामणि, श्० 3.
२. (i) तत्थ दव्वओ णं सुयनाणी उवउत्ते सव्वदव्वाइं जाणइ पासइ । खेत्तओ णं सुयनाणी उवउत्ते सन्वं खेत्तं जाणइ पासइ । कालओ णं सुयनाणी उवउत्ते सव्यं कालं जाणइ पासइ । भावओ णं सुयनाणी उवउत्ते सव्वे भावे जाणइ पासइ ||
— श्री नहीसूत्र, सू० ११७.
(ii) जस्स बलेणं अज्जवि नज्जइ, तियलोयगोयरवियारां । करगहियामलयं पिव, तं सन्नाणं मह पमाणं ॥
- सिरिसिरिवासउडा, १२७८.
3. (i) धम्मो ताणं धम्मो सरणं गई पट्ठा य । धम्मेण सुचरिण य गम्मइ अयरामणं ठाणं । (ii) सो धम्मो जो जीवं धारेइ भवण्णवे निवडमाणं । (iii) देवा वितं नमसंति, जस्स धम्मे सया मणो ।
- तसवेयासिय अर्थ है, गा० १२.
(iv) संखाय पेसलं धम्मं, दिट्टिमं परिनिव्वुडे । उवसग्गे नियामित्ता, आमोक्खाए परिव्वज्जासि ॥
- धर्मपरीक्षा, गा० २.
- श्री रावैअसिसूत्र, १, १.
- श्री सूत्रहृतांगसूत्र, श्रु० १, २५० ३, ग० २१.
Page #41
--------------------------------------------------------------------------
________________
શેઠ આવકની પેઢીને ઇતિહાસ (v) स धर्मो यो दयायुक्तः, सर्वप्राणिहितप्रदः । स एवोत्तारणे शक्तो भवाम्भोधेः सुदुस्तरात् ॥
-तत्वामृत, सी० ६५. (vi) धर्मो मङ्गलमुत्कृष्टं, धर्मः स्वर्गापवर्गदः । धर्मः संसारकान्तारोल्लङ्घने मार्गदेशकः ।
-पष्टि०, ५० १, स० १, 10 १४६. ४. (i) धर्मो महामङ्गलमङ्गभाजां, धर्मो जनन्युद्दलिताखिलातिः ।। धर्मः पिता पूरितचिन्तितार्थो धर्मः सुहृद्वर्तितनित्यहर्षः ॥
-पमान-६ भव्य, २, १७3. (ii) जरामरणवेगेणं, बुज्झमाणाण पाणिणं । धम्मो दीवा पईट्ठा य, गई सरणमुत्तमं ॥
-श्री उत्तराध्ययनसूत्र, भ० २3, ०१८. (iii) दिने दिने मञ्जुलमङ्गलावलिः, सुसम्पदः सौख्यपरम्परा च । - इष्टार्थसिद्धिर्बहुला च बुद्धिः, सर्वत्र सिद्धिः सृजतां सुधर्मम् ॥
-उपदेशसा२,०५, सो० ५. . (iv) अबन्धुनामसौ बन्धुरसखीनामसौ सखा । अनाथानामसौ नाथो धर्मो विश्वकवत्सलः ॥
-योगशास्त्र, ५० ४, सी. १००. (v) सुखं हि वाञ्छते सर्वः, तच्च धर्मसमुद्भवम् । तस्माद्धर्मः सदा कार्यः, सर्ववर्णः प्रयत्नतः ।
- भृति, 40 3, सी० २५. ' (vi) धम्मो मंगलमउलं, औसहमउलं च सव्वदुक्खाणं । धम्मो बलं च विउलं, धम्मो ताणं च सरणं च ॥
-सित ४ चो, २० ५ (१० १४). ५. (i) सहजो भावधर्मो हि, शुद्धश्चन्दनगन्धवत् ।
तं सम्प्रचक्षते ॥
-अध्यात्मसार, प्र० 3, सहनुष्ठान अधि४।२, सो० २५. (ii) धम्मो चिंतामणी रम्मो, चिंतिअत्थाण दायगी ।
निम्मल्लो केवलालोअलच्छिविच्छिड्डिकारओ ॥ कल्लाणिक्कमओ वित्त-रूवो मेरूवमा इमो । सुमणाणं मोतुट्टि, देइ धम्मो महोदओ ॥
-सारासारवास1,०१०६१-६२. (iii) धर्मामृतं सदा पेयं, दुःखातङ्कविनाशनम् । यस्मिन् पीते परं सौख्यं, जीवानां जायते सदा ॥
-तत्वामृत, सी०६४.
Page #42
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મ જિનેશ્વર દેએ આત્મવિયનો સ્વ-પર સૌના કલ્યાણને જે માર્ગ બતાવ્યા તે જૈનધર્મ. જૈનધર્મનું મુખ્ય અથવા અંતિમ ધ્યેય આત્માને સંસારનાં બધાં બંધનમાંથી સંપૂર્ણ મુક્ત કરવાનું છે. આ સંસારના બંધનથી મુક્તિ એટલે આત્માને અનાદિ કાળથી વળગેલાં કર્મોથી મુક્તિ. તેથી જ આત્માને લાગેલાં બધાં કર્મોને સંપૂર્ણ નાશ, એને જ મોક્ષ કહેવામાં આવેલ છે.
જૈનધર્મો, ધર્મની આરાધના માટે, જે વિગતવાર આચારસંહિતા એટલે કે વ્રત, વિધિ-નિષેધના નિયમ અને ક્રિયાઓ નકકી કરેલ છે, તેને આધાર જૈન દર્શન અર્થાત્ જૈન તત્ત્વજ્ઞાન છે. દર્શન અથવા તત્ત્વજ્ઞાન વિશ્વના સ્વરૂપ, પરમાત્માના સ્વરૂપ અને આત્માના સ્વરૂપનો નિશ્ચય કરી આપે છે અને દર્શને સમજાવેલ વિશ્વના અને આત્માના સ્વરૂપને ધ્યાનમાં રાખીને, ધર્મ, હિંસા વગેરે દોષના ઓછામાં ઓછા સેવનથી કેવી રીતે જીવી શકાય અને આત્માને કર્મના બંધનમાંથી મુક્ત કરવાની દિશામાં કેવી રીતે આગળ વધી શકાય, એ માટેના સ્વ-પર ઉપકારક માર્ગે નક્કી કરી આપે છે. જે તવજ્ઞાન અથવા દર્શન, આ રીતે, આત્મસાધના માટેની ધાર્મિક આચારસંહિતા ઘડવામાં ઉપયોગી થાય છે, એ જનસમૂહ અને સંઘમાં જીવન બની રહે છે.
જૈિન દર્શને પ્રત્યુત્તદો ધો ૩ એમ કહીને ધર્મની જે મૌલિક અને વૈજ્ઞાનિક વ્યાખ્યા કરી છે, એમાં જ ધર્મ અને એની આરાધનાની ઉપગિતા, ઉપકારકતા અને અનિવાર્યતા જોવા મળે છે. વસ્તુનું પિતાનું અસલી એટલે કે મૌલિક સ્વરૂપ તે ધર્મ, અને જે માગ કે ઉપાયથી કઈ પણ વસ્તુ પોતાના મૂળ સ્વભાવ કે સ્વરૂપને પ્રાપ્ત કરી શકે એનું નામ પણ ધર્મનું તીર્થકર ભગવંતે, પોતાની વિશિષ્ટ આત્મસાધના કે ગસાધનાને બળે પ્રગટેલ સર્વજ્ઞપણું અને સર્વદશરપણાના આધારે, ત્રણે લોક અને ત્રણે કાળનું સ્પષ્ટ દર્શન કરીને, જે ધર્મની પ્રરૂપણ કરી તે ધર્મ આત્મલક્ષી છે; અને તેથી આત્માને ઉદ્ધાર, આત્માનું શુદ્ધીકરણ અને આત્માની મુક્તિ, એ એને મુખ્ય ઉદ્દેશ છે. જૈનધર્મની બધી આરાધના આ ઉદ્દેશની દિશામાં આગળ વધવા માટે જ છે. એને ધામિક આરાધના કહીએ કે યંગસાધના, આત્મસાધના કે આધ્યાત્મિક સાધના કહીએ, એ બધાને ભાવ એક જ છે. જે પ્રકિયા આત્માને એના સ્વભાવ કે સ્વરૂપને પ્રગટ કરવામાં સહાયક થાય એ ધર્મ.
અને, જ્યારે ધમની આરાધનાના કેન્દ્રમાં આત્માના ઊીકરણને સ્થાન આપવામાં
Page #43
--------------------------------------------------------------------------
________________
ર
રો' આ કની પેઢીના ઇતિહાસ આવે ત્યારે, એ આરાધના માટે નક્કી કરવામાં આવેલ બધાં આચારો, વિધિવિધાનો, વ્રતા અને વિધિ-નિષેધના નિયમા આત્મલક્ષી કે મેાક્ષલક્ષી જ હાય, એ સહેજે ફલિત થાય છે.
જૈનધર્મની આવી. મેાક્ષલક્ષી સાધનામાં સમતા એટલે કે સમભાવની સાધનાનુ સ્થાન સર્વોચ્ચ અને સશ્રેષ્ઠ છે.૪ પૂર્ણ સમભાવની જીવનમાં પ્રતિષ્ઠા કર્યા વગર કર્મથી સર્વથા મુક્તિ મેળવવારૂપ મેાક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી. આનેા અથ એ થયા કે, જેમ જેમ કર્મોને મળ આછે થતા જાય એટલે કે કર્મોની નિર્જરા થતી જાય, તેમ તેમ સમભાવની પ્રાપ્તિની દિશામાં આગળ વધી શકાય. તેથી જે જે ઉપાયાથી કર્મના ભાર આછે ને આછા થતા જાય, તે ઉપાયને અપનાવવાનો આદેશ ભગવાન તીર્થંકરોએ પ્રરૂપેલ જૈનધર્મે ઠેર ઠેર કરેલા છે.
કર્મીને દૂર કરવાના અને સમભાવની કેળવણી કરવાના ઉપાયામાં સૌથી મહત્ત્વનું સ્થાન પ્રાણાતિપાતવિરમણવ્રત એટલે કે અહિંસાને આપવામાં આવ્યું છે; અને અહિંસાની ખીજી બાજુ તે કરુણા. જૈનધર્મે વિશ્વના બધાય જીવા સાથે મૈત્રીભાવ કેળવવાના અને કાઈ પણ જીવ પ્રત્યે વ-વિરોધ નહી રાખવાના ’જે ઉદાત્ત આદેશ આપ્યા છે તે, અહિ'સા અને કરુણાના આચરણથી જ જીવનવ્યવહાર સાથે એકરૂપ થઈ ને સાધકને સમભાવ મેળવવાની દિશામાં આગળ લઈ જાય છે. અને અહિ'સાવ્રતનુ પરિપૂર્ણ પાલન કરવું' હોય તા મૃષાવાદવિરમણુ, અદત્તાદાનવિરમણુ, મૈથુનવિરમણુ અને પંરિગ્રહપરિમાણુ ( સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ) એ ચારે તેાનુ પાલન અનિવાય અની જાય છે. અર્થાત્ અહિંસાવ્રતના સપૂર્ણ પાલનમાં આ ચારે વ્રતાના પાલનના સમાવેશ થઈ જાય છે. તેથી આ ચાર ત્રતાના પાલનમાં જે કંઈ ઊણપ રહે, તેટલી ઊણપ અહિંસાવ્રતના પાલનમાં રહેવાની,
જૈનધર્મના પ્રરૂપકાએ વિશ્વમૈત્રીની ભાવનાને અને સમભાવને કેળવવાના ઉપાય તરીકે અહિંસાનું મહત્ત્વ સમજાવીને જ સ ંતોષ ન માનતાં, અહિંસાની સાધના કેવી રીતે થઈ શકે એને વ્યવહારુ ઉપાય પણ સમજાવ્યા છે. આ ઉપાય છે સયમ અને તપના માર્ગ અપનાવવાનો. સંચમ દ્વારા ઇંદ્રિય-સુખાપભાગની વિલાસી વૃત્તિ ઉપર કાબૂ મેળવી શકાય છે; અને ખાદ્ય અને આભ્યંતર તપ દ્વારા ચિત્તની ચંચળતા અને કર્મોની સત્તા ઉપર વિજય મેળવી શકાય છે. એટલા માટે તેા અહિંસા, સયમ અને તપમય ધર્મને ઉત્કૃષ્ટ મંગલરૂપ ગણવામાં આવેલ છે.
સંક્ષેપમાં, જૈન સાધનાના ક્રમ આ પ્રમાણે નિરૂપી શકાય : કર્મીના સ`પૂર્ણ ક્ષયરૂપ માક્ષને માટે પૂરા સમભાવ કેળવવા જોઈએ. આ સમભાવ એટલે વિશ્વના બધા જીવા માટે મૈત્રીભાવ, સમભાવ કે મૈત્રીભાવ પૂર્ણ અહિંસા અને કરુણાથી મેળવી શકાય. અને અહિંસાની ભાવનાને જીવન સાથે વણી લેવા માટે સયમ અને તપના આશ્રય લેવા
Page #44
--------------------------------------------------------------------------
________________
જૈનધમ
જોઈ એ. આધ્યાત્મિક સાધનાના આ ક્રમ વૈજ્ઞાનિક કહી શકાય એવા સચોટ અને સાધકને સફળતાની દિશામાં દોરી જાય એવા કાર્યક્ષમ છે. અને એનું કારણ એની પાછળ આત્મસાધક મહાપુરુષોના જાતઅનુભવનુ બળ રહેલું છે એ છે. જૈન સાધનાની આવી વૈજ્ઞાનિક પ્રક્રિયાને જીવનમાં ઉતારવાના પાયાના ઉપાચા છે દન, જ્ઞાન અને ચારિત્રની આરાધના. સાધકને આવી આરાધનામાં આગળ વધવાનું ખળ મળે છે ત્યાગ, વૈરાગ્ય અને તિતિક્ષાને માર્ગ સમજપૂર્વક અપનાવવાથી.
જીવનસાધના કે આત્મસાધનામાં સંયમ, તપ, ત્યાગ, વૈરાગ્ય અને તિતિક્ષાની ભાવનાને તથા પ'ચાચારના પાલનને અપાયેલી મુખ્યતા,૧૦ એ જૈન સાધનાની અસાધારણ વિશેષતા છે; અને આ વિશેષતા જ જૈન સાધનાને અન્ય સાધનાઓથી જુદી પાડે છે, અને એના વિશેષ મહિમા પ્રસ્થાપિત કરે છે.
વસ્તુસ્થિતિ આવી છે એટલે જૈનધર્મ પ્રરૂપેલી બધી ધર્મક્રિયાઓ, ધમ પર્વોની આરાધના અને ધર્માંતીર્થાની યાત્રાની વિધિઓ ઉપર તપ-ત્યાગ-વૈરાગ્ય-સયમ-તિતિક્ષાની ભાવનાના વ્યાપક પ્રભાવ પ્રસરેલા જોવા મળે છે, જે ધર્મક્રિયા, જે પ આરાધના અને જે તીર્થયાત્રા સાધકના જીવનમાં આ ભાવનાની અભિવૃદ્ધિ કરે તે આદર્શ અને ચિરતા થયેલી ગણાય છે.
આટલા માટે તે અહિંસા, ત્યાગ, વૈરાગ્ય, તપ અને સયમપ્રધાન ધર્મ તરીકે જૈનધર્મીની જનસમૂહમાં માટી નામના અને પ્રતિષ્ઠા છે, અને જૈનધર્મને આવી વિરલ કીર્તિ અપાવવામાં જૈન સ`ઘનાં પવિત્ર તીર્થ ધામાના ફાળા પણ ઘણા મોટા છે. અને એટલા માટે ધર્મતીર્થની સ્થાપના અને રક્ષાના કાર્યને આપણાં ધર્મશાસ્ત્રાએ મહાન ધર્માંકૃત્ય તરીકે બિરદાવેલ છે.૧૧
Page #45
--------------------------------------------------------------------------
________________
બીજા પ્રકરણની પાદનો १. (i) जं मए इमस्स धम्मस्स केवलिपन्नत्तस्स...निव्वाणगमणपज्जवसाणफलस्स ॥
-पाक्षिसूत्र, पृ० ४. (i) नमो त्थु णं समणस्स भगवओ महावीरस्स आदिगरस्स चरिमतित्थयरस्स पुव्वतित्थयरमिहिटस्स जाव संपाविउकामस्स,
-४६५सूत्र, सू० १९. (iii) अभग्गेहिं णाणदंसणचरित्तेहिं अजियाइं जिणाहि इंदियाई, जियं च पालेहि समणधम्म, जिअविग्यो वि य वसाहि तं देव सिद्धिमज्झे,
-३८५सूत्र, सू० ११२. (iv) भीसणो मच्चू सव्वाभावकारी......धम्मो एअस्स ओसहं एगंतविसुद्धो महा
पुरिससेविओ सव्व हिअकारी निरइआरो परमाणंदहेऊ...इच्छामि अहमिणं धम्म पडिवज्जित्तए, सम्मं मणवयकायजोगेहिं होऊ ममेअं कल्लाणं...॥
-५'यसूत्र, सू० २, पेट। सू० १२, 13. (v) सद्भिर्गुणदोष>षानुत्सृज्य गुणलवा ग्राह्याः । सर्वात्मना च सततं, प्रशमसुखायैव यतितव्यम् ॥
-प्रशभति, ० 3११. (vi) त्यजन दुःशीलसंसर्ग, गुरुपादरजः स्पृशन् । कदाहं योगमभ्यस्यन् , प्रभवेयं भवच्छिदे ॥
-योगशार, . 3, सी० १४3. २. कृत्स्नकर्मक्षयो मोक्षः ।
-तत्त्वार्थ सूत्र, ५० १०, सू० 3. 3. (i) धर्म-चेतनाऽचेतनद्रव्यस्वभावं श्रुतचारित्ररूपं वा वेत्तीति धर्मवित् ॥
-मायाटी , श्रु. १, ५० 3, 5. 3. (ii) धम्मत्थिकाय धम्मा० । काया समुदाया, अत्थी य काया य अस्थिकाया, ते य इमे धम्माऽधम्माऽऽकासजीवपोग्गला, “धम्मो सभावो लक्खणं" ॥
-शासियूणि, पृ० १०. ४. (i) सेयंवरो य आसंवरो य, बुद्धो व अहव अन्नो वा । समभावभावियप्पा, लहई मुक्खं न संदेहो ॥
-समापसप्तति, 10 २. (ii) समया सव्वभूएसु, सत्तु-मित्तेसु वा जगे।
- उत्तराध्ययनसूत्र, २५० १८, २० २१. (iii) समयाए समणो होइ ।
-उत्तराध्ययनसूत्र, स० २५, ० ३२,
Page #46
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મ
(iv) कान्ता मे समतैवैका, ज्ञातयो मे समक्रियाः । बाह्यवर्गमिति त्यक्त्वा, धर्मसंन्यासवान् भवेत् ॥
-ज्ञानसार, त्यासा४४, सो0 3. ५. (i) जन्मनि कर्मक्तशैरनुबद्धेऽस्मिन् तथा प्रयतितव्यम् ।
कर्मक्लेशाभावा यथा भवत्येष परमार्थः ।। परलोकहितायैव, प्रवर्तते मध्यमः क्रियासु सदा । मोक्षायैव तु घटते, विशिष्टमतिरुत्तमः पुरुषः ॥
-तत्वार्थ सूत्र, समा२ि७, सी० २, ५. (ii) किं बहुणा इह जह जह, रागद्दोसा लहुं विलिज्जति । तह तह पयट्टियव्वं, एसा आणा जिर्णिदाणं ।।
-धर्मपरीक्षा, १०७. (iii) आकालमियमाज्ञा ते, हेयोपादेयगोचरा ।
आश्रवः सर्वथा हेय उपादेयश्च संवरः ॥ आश्रवो भवहेतुः स्यात् , संवरो मोक्षकारणम् । इतीयमाहतीमुष्टि-रन्यदस्याः प्रपञ्चनम् ॥
-पीत२।१२तव, ५० १६, सी० ५, १. (iv) જેમ નિર્મળતા રે રત્નસ્ફટિક તણી, તેમ જે જીવસ્વભાવ; તે જિનવરે ધર્મ પ્રકાશી, પ્રબળ કષાય અભાવ,
-શ્રી સીમંધરજિનવિનતિ (સવાસો ગાથાનું સ્તવન), ગા૧૭. ६. मित्ती मे सव्वभूएसु वेरं मज्झं न केणइ ।
- तुसूत्र, २० ४६. ७. (i) अहिंसा-गहणे पंच महव्ययाणि गहियाणि भवति ।
संजमो पुण तीसे चेव अहिंसाए उवग्गहे वट्टइ, संपुण्णाय अहिंसाय, संजमो वि तस्स वट्टइ ॥
-शासियू पिण, म० १. (ii) अहिंसैषा मता मुख्या, स्वर्गमोक्षप्रसाधनी । एतत्संरक्षणार्थ च, न्याय्यं सत्यादिपालनम् ॥
-श्री रिमभूरिकृत अष्ट४, १६ नित्यानित्याष्टर, सी० ५. (iii) इक चिय इत्थ वयं निद्दिष्टुं जिणवरेहिं सव्वेहिं ।
पाणावायविरमणं अवसेसा तस्स रक्खट्ठा ॥ धम्मो मंगलमुक्किट्ठ, अहिंसा संजमो तवो।
-शासिसूत्र, १० १, २६० १. ४. सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः ।
-तत्वार्थ सूत्र, म. १, सू० १.
Page #47
--------------------------------------------------------------------------
________________
શેઠ આ૦ કની પેઢીને ઇતિહાસ १०. सयम भने त५(i) सज्झायसंजमतवे वेयाषचे य झाणजोगे य । जो रमति, ण रमति, असंजमम्मि सो पावए सिद्धिं ॥
-शासि सूत्र-नियुति, २० १८. (ii) वरं मे अप्पा दंता संजमेण तवेण य ।
-उत्तराध्ययनसूत्र, ५० १, ० ११. (iii) मूलोत्तरगुणश्रेणि-प्राज्यसाम्राज्यसिद्धये । बाह्यमाभ्यन्तरं चेत्थं, तपः कुर्यान् महामुनिः ॥
-ज्ञानसार, त५५४४, सो० ८. त्याग
जे उ कंते पिए भोए, लद्धे विपिट्टि कुबई । साहीणे चयई भोए, से हु चाइ त्ति वुच्चइ ।
-शवैदिसूत्र, ५० २, ० ८. वैराज्य(i) माया पिया ण्हुसा भाया, भज्जा पुत्ता य ओरसा । नालं ते मम ताणाय, लिप्पंतस्स सकम्मुणा ॥
-उत्तराध्ययनसूत्र,०६,०3. (ii) जम्म दुक्ख जरा दुक्ख, रोगा य मरणाणि य । अहो ! दुक्खा हु संसारा, जत्थ कसति जंतवा ॥
-उत्त२१८ययनभूत्र, ८० १८, २० १६. (iii) दृढतामुपैति वैराग्य-भावना येन येन भावेन । तस्मिस्तस्मिन् कार्यः, कायमनोवाग्भिरभ्यासः ॥
-प्रशभति, सो० १६. : (iv) शुद्धात्मद्रव्यमेवाहं, शुद्धज्ञानं गुणो मम । नान्योऽहं न ममान्ये चे-त्यदो माहास्त्रमुल्बणम् ॥
-ज्ञानसा२, मोखा, सो० २. तितिक्षा--
खुहं पिवासं दुस्सेज्जं, सीउण्हं अरई भयं । अहियासे अव्बहिओ, देहे दुक्ख महाफलं ॥
-शलिसूत्र, भ० ८, २० ४१५. ५यायार
सम्यक्त्व-ज्ञान-चारित्र-तपो-वीर्यात्मको जिनैः प्रोक्तः । पञ्चविधेोऽयं विधिवत् , साध्वाचारः समनुगम्यः ॥
-प्रशभति, सी० ११3. ११. (i) रहजत्ता तित्थजत्ता य । 0 3. पुत्थयलिहणं पभावणा तित्थे । मा० ५.
-मन् orgly मा ABाय. (ii) तहेव तित्थस्स प्रभावना ।
. –श्री विन्यसभा २ि४त “ श्री ५युषष्टानिया प्याभ्यान," या० भी
Page #48
--------------------------------------------------------------------------
________________
૩
नमो तित्थस्स
જૈનધર્મના પ્રરૂપકો ખુદ તીર્થંકરો છે, એટલા ઉપરથી પણ જૈન સાધના અને સંસ્કૃતિમાં તીથ કેટલુ' મહત્ત્વનુ' સ્થાન ધરાવે છે તે સમજી શકાય છે. ઉપરાંત, ધર્માંના પ્રરૂપકા અને ધતીંના સ્થાપકે ભગવાન તીર્થં કરા પાતે, ધર્મ પરિષદમાં (સમવસરણમાં) પોતાની ધ દેશના શરૂ કરતાં પહેલાં, ‘નમો તિત્ત્વજ્ઞ ૧પનુ ઉચ્ચારણ કરીને, તીનુ બહુમાન કરતા હોય ત્યારે તે તીર્થના મહિમા કેટલા બધા હોવા જોઈ એ અને તીર્થની સ્થાપના કરનાર તીર્થંકર ભગવાનને પ્રભાવ પણ કેટલે વ્યાપક હાવા જોઈએ, એ સહજપણે સમજાઈ જાય છે. તીર્થ અને તીની ભાવના ધર્મમાર્ગના ઓછા જાણકાર અને ધર્માંના આચરણની દિશામાં ડગલાં ભરવાની શરૂઆત કરનાર શ્રદ્ધાવાન ભદ્રિક સામાન્ય જનસમૂહના અંતરમાં પણ ધર્માનુરાગની કેવી કેવી સુભગ લાગણીઓ જન્માવે છે !
તીર્થંકર ભગવાન જે તીર્થની સ્થાપના કરે છે અને જે તી ને નમસ્કાર કરે છે તે, સ્થાવર નહી પણ જંગમ એટલે કે ચેતન તીર છે, અને તેને ભાવતી પણ કહેવામાં આવે છે. ધર્માંની પ્રરૂપણા માનવીના કલ્યાણ માટે કરવામાં આવે છે; અને ધના લાભ મેળવીને પોતાના જીવનને દોષમુક્ત, નિર્મળ અને પવિત્ર કરવાના પુરુષાર્થ કરનાર માનવી તીના જેવા આદરણીય છે, એ એની પાછળના ભાવ છે. તેથી જ તી કર ભગવાન પોતાના ધર્માંસ'ઘના અગરૂપ અને મેાક્ષમાર્ગી ધર્મનું અનુસરણ કરનાર સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘને તીથ' તરીકેનુ ગૌરવ આપે છે, અને એને નમસ્કાર કરે છે. પેાતાના ધર્મસંઘના અંગરૂપ સાધકાને આવું ગૌરવ આપવાની જૈનધર્મની આ પ્રણાલિકા વિરલ અને જૈન સ'સ્કૃતિની આગવી વિશેષતા કહી શકાય એવી છે; બીજા કાઈ ધર્મ પાતાના અનુયાયીઓને તી તરીકે બિરદાવવાની આવી પ્રણાલિકા કાયમ કરી હાય એમ જાણવા મળતું નથી. નીતિશાસ્ત્રારાએ “ સાધુ-સ ́તાનું દર્શન પુણ્યકારક છે, કેમ કે સાધુ-સંતા એ તીર્થાંસ્વરૂપ છે.” એમ જે કહ્યુ છે, એને ભાવ પણ જૈનધર્મની જગમ તીની ભાવનાને પુષ્ટ કરે એવા જ છે.
જૈનધર્મ પાતાના સંઘના અગરૂપ સાધકાને તી તરીકેનુ ગૌરવ આપ્યું, એની પાછળના એક ભાવ ઇતર જીવન કરતાં માનવજીવન શ્રેષ્ઠ છે અને ધર્મનું પાલન કરવાના પુરુષાર્થ કરનાર માનવસમૂહ વિશેષ આદરપાત્ર છે, એ દર્શાવવાના હોય એમ પણ લાગે છે. મતલખ કે, જ્યારે પણ માનવીનું મન નિષ્ઠાભરી ધર્મકરણી તરફ વળે છે, ત્યારે ઉત્તરાત્તર એનુ જીવન વધુ ને વધુ પવિત્ર થતું જાય છે; અને, જૈન પરપરા પ્રમાણે,
Page #49
--------------------------------------------------------------------------
________________
૧૪
શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ
અને તી જેવુ... ગૌરવ મળે છે. આવું ગૌરવ મેળવનારાઓમાં તી કરદેવનું સ્થાન સર્વોચ્ચ છે; અને તેથી જ તે સમસ્ત શ્રીસ'ધના આરાધ્યદેવ તથા દેવાને પણ પૂજનીય એવા દેવાધિદેવ ગણાય છે.
તીર્થંકર ભગવાન પાતાના ધર્મશાસનની પ્રભાવના માટે ચતુર્વિધ સ ́ઘરૂપ જગમ તીની સ્થાપના કરે છે, તે પછી જગમ તીર્થરૂપ શ્રીસંઘ સ્થાવર તી ધામાની સ્થાપના કરે છે,પ એ માટે પ્રેરણા આપે છે અને એની સાચવણી માટે બધી વ્યવસ્થા કરે છે. સાથે સાથે સ્થાવર તીર્થા શ્રીસંઘની ધર્મભાવનાને જાગ્રત કરવાનુ, ટકાવી રાખવાનું અને એમાં અભિવૃદ્ધિ કરવામાં બહુ ઉપયાગી અને ઉપકારક કાર્યાં કરે છે. આ રીતે તીર્થંકર ભગવાનના અભાવમાં જગમ અને સ્થાવર એ મને પ્રકારનાં તીર્થો, એકબીજાનાં ઉપકારક ખનીને, શ્રી જિનેશ્વરદેવના ધર્મશાસનની રક્ષા, અભિવૃદ્ધિ અને પ્રભાવના કરતાં રહે છે.
તી ભૂમિ અને તી યાત્રાની ભાવના જનસમૂહના સંસ્કાર-ઘડતરમાં અને એની ગુસપત્તિમાં વધારો કરવામાં ઘણેા ઉપકારક ફાળા આપે છે. એટલા માટે જ દુનિયાના બધા દેશે અને ધર્મમાં ધર્મતીનાં યાત્રાધામેાની માટી સખ્યામાં સ્થાપના કરવામાં આવી છે અને પેાતાનાં પવિત્ર તીર્થધામે તરફ ધર્માનુરાગી જનસમૂહ અપાર શ્રદ્ધા, ભક્તિ અને સમર્પણની ભવ્ય ભાવના ધરાવતા હોય છે. અને આવાં યાત્રાધામા એના યાત્રિકને પેાતાના ઇષ્ટદેવના મહિમા વિશેષરૂપે સમજવાના અને એમના વિમળ સાંનિધ્યમાં પાતાની ખામીઓને શેાધવા તથા સ્વીકારવાનેા તેમ જ પેાતાના જીવનને સદ્ગુણાથી સમૃદ્ધ બનાવવાના પ્રયત્ન કરવાના તથા શુભ કાર્ય માટે પેાતાનાં તન-મન-ધન ન્યાછાવર કરવાને બહુમૂલા અવસર આપે છે, માનવજાત ઉપરના તીર્થં ભૂમિએના આ ઉપકાર વવી ન
શકાય એટલેા વ્યાપક છે.
જનસમૂહમાં પ્રવર્તતી તીર્થયાત્રાની ભાવનાના અને તીર્થભક્તિની તમન્નાનાં હૃદયસ્પશી દર્શન કોઈ પણ તીર્થભૂમિમાં થઈ શકે છે. એક આભ ઊંચા ગિરિરાજ છે; અને પેાતાના આરાધ્યદેવ એ ગિરિરાજના ઉન્નત શિખર ઉપર બિરાજે છે. કાઈક વૃદ્ધ ભાવિકજનના અંતરમાં એ દુર્ગમ પહાડ ઉપર બિરાજતા પેાતાના દેવાધિદેવ પરમેશ્વરનાં કે ઇષ્ટદેવનાં દર્શન કરીને પાતાની જાતને ધન્ય અને પાવન કરવાના મનેારથ જાગે છે, પછી તા, પોતાની વૃદ્ધ ઉઉંમર, વધતી શારીરિક અશક્તિ અને ડગમગતી કાયાના નિરાશાપ્રેરક વિચારો પણ એની ભાવનાને રોકી શકતા નથી; અને એ, પેાતાના ઇષ્ટદેવના સ્મરણથી અદમ્ય મનેાબળ મેળવીને, પર્વતના શિખર ઉપર પહોંચવા તૈયાર થઈ જાય છે. કાયા ભલે ડાલતી હાય, પગ ભલે ધીમા ધીમા ઊપડતા હોય અને થાકેલા શરીરને આરામ આપવા ભલે લાકડીના સહારો લેવા પડતા હાય, પણ એની ભાવના ઉત્તરાત્તર એવી વધતી હાય છે કે, એની આગળ આવા બધા અવરાધા દૂર હટી જાય છે; અને, એક
.
Page #50
--------------------------------------------------------------------------
________________
નમે તિત્હસ્સ
પુણ્ય ઘડીએ, યાત્રિક ગિરિવરના શિખર ઉપર પહેાંચી જાય છે, અને પેાતાના આરાધ્યદેવની પૂજા-ભક્તિ-સ્તવના કરી કૃતાર્થાંતા અનુભવે છે.
ધર્મ તરફ રુચિ ધરાવતાં સપત્તિશાળી ભાઈઓ અને બહેનેા તીથ ભૂમિ નિમિત્તે પોતાનું ધન ઉદારતાથી વાપરવાની ભાવના ધરાવતાં હોય છે, અને જ્યારે પણ આવા અવસર મળે છે ત્યારે, પેાતાના ધનના સદ્વ્યય કરીને, એવા અવસરને તેએ ઉલ્લાસથી લાભ લે છે. દેશ-વિદેશમાં પ્રસરેલી નાની-મોટી અસંખ્ય તીર્થં ભૂમિએ, સંપત્તિવાન ભાઈ એ-બહેનાએ પાતાની સંપત્તિના ઉદારતાથી સદુપયેાગ કર્યાની અને એમની ધર્મશ્રદ્ધા તથા તીર્થ ભક્તિની સાક્ષી પૂરે છે.
૧૫
અને, આટલું જ શા માટે, સામાન્ય અને ગરીબ સ્થિતિવાળાં અસખ્ય ધર્મભાવનાશીલ ભાઈ બહેનને પણ હમેશાં એવી ઝંખના રહ્યા કરે છે કે, કયારે પાવન તીર્થ ભૂમિના સ્પર્શ કરવાનેા સોનેરી અવસર મળે? અને, પેાતાની એછી કમાણીમાંથી પણ કઈક બચત કરીને તેએ તી યાત્રાની પેાતાની આવી ઉત્તમ ઝંખનાને પૂરી કરે છે ત્યારે જ એમને સંતાષ થાય છે. લેાકમાનસ ઉપર આવા અદ્ભુત પ્રભાવ છે તીર્થભૂમિ અને તી યાત્રાની ભાવનાના.
આ ભાવનાને પૂરી કરવામાં આવી પડતાં શરીર-કષ્ટા ધર્માનુરાગી મહાનુભાવને પેાતાના આત્માની કસેટી જેવાં આવકારદાયક લાગે છે. તી યાત્રા કરતી વખતે ચિત્ત જે આનંદ અને ઉલ્લાસના અનુભવ કરે છે, એ અપૂર્વ હાય છે, અને પેાતાની સ ́પત્તિનુ વાવેતર કરીને એને કૃતાર્થ કરવાનો જે લાભ તી ભૂમિમાં મળે છે, એ પાતાના અને બીજાના માટે લાંખા વખત સુધી ઉપકારક બની રહે છે. અર્થાત્ તીભૂમિ અને તીયાત્રા જનસમૂહને તન-મન-ધનને સમર્પિત અને કૃતકૃત્ય કરવાની અમૂલ્ય પ્રેરણા અને તક આપે છે.
તીર્થભૂમિ અને તીર્થયાત્રાનેા આવા અસાધારણ પ્રભાવ હાવાના કારણે તીથ ભૂમિઆની સ્થાપના અને રક્ષાને તેમ જ તીર્થયાત્રા માટે કાઢવામાં આવતા સઘાને ઉત્તમ પ્રકારનું ધર્મ કૃત્ય લેખવામાં આવ્યુ છે; અને એના વહીવટ માટે અનેક સસ્થા એ સ્થાપવામાં આવી છે. આવી સસ્થાઓમાં, જૈન સ`ઘમાં, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી આગળ પડતી અને પ્રથમ પંક્તિની સસ્થા ગણાય છે. અને એની કાર્યવાહીના ઇતિહાસ જૈન સંધની શ્રદ્ધા, ભક્તિ અને કાર્યશક્તિની કીતિ ગાથા બની રહે એવા અને એના ગૌરવનું દર્શન કરાવે એવા છે,
Page #51
--------------------------------------------------------------------------
________________
ત્રીજા પ્રકરણની પાદનોંધા
'तीर्थाय नम ' इत्येव - मुच्चैरुच्चारितस्तुतिः । रत्नसिंहासने पूर्वाभिमुखो न्यषदत् प्रभुः ॥ - त्रिषष्टि०, ५० 3, स० ४, श्लो० १८. २. (i) तिथं भंते । तित्थं, तित्थगरे तित्थं ? । गोयमा ! अरहा ताव नियमा तित्थगरे, तित्थं पुण चाउव्वणाइण्णे समणसंघे । तं जहा-समणा, समणीओ, सावया, सावियाओ य ।
१.
3.
(ii) भावे तित्थं संघो सुयविहियं, तारओ तहिं साहू । नाणाssइतियं तरणं, तरियव्वं भवसमुद्दोऽयं ॥
(iii) कस्मात् पुनः संघो भावतीर्थमित्याह
- भगवतीसूत्र, श० २०, ३०८.
- विशेषावस्याभाष्य, गा० १०२८.
जं नाणदंसणचरित्तभावओ तग्विवक्खभावाओ । भवभावओ य तारेइ तेण तं भावओ तित्थं ॥
(iv) तित्थं ति पुव्वभणियं, संघो जो नाणचरणसंघाओ । इह पत्रयणं पि तित्थं तत्तोऽणत्थंतरं जेह ||
- विशेषावश्यम्भाष्य, ० १०३०.
- विशेषावश्यम्भाष्य, गा० १३७७. (v) બ્રાહ્મણુ ધર્મમાં પણ માનસ-તીર્થં અને ભૌમ-તીર્થં —એ રીતે તીથૅના બે પ્રકાર બતાવવામાં આવ્યા છે. માનસ-તીર્થ એટલે આધ્યાત્મિક તીર્થં; અને ભૌમ-તીર્થ એટલે તી ભૂમિ. - भुखो, ४६पुराण, अशी भड.
साधूनां दर्शनं पुण्यं तीर्थभृता हि साधवः । तीर्थ फलति कालेन, सद्यः साधुसमागमः ॥
- प्रयसित सुभाषित. ४. (i) जगचिंतामणि जगनाह जगगुरु जगरक्खण जगबंधव जगसत्थवाह....... - भगयितामणि यैत्यवधन, गा० १. (ii) पुरिसुत्तमाणं पुरिससीहाणं । पुरिसवरपुंडरीआणं पुरिसवरगंधहत्थीणं ॥ लोगुत्तमाणं लोगनाहाणं । लोग हिआणं लोगपईवाणं लोगपज्जोअगराणं ॥ -नमुत्थुणसूत्र, सू० 3,
।
— पुइमरवरहीवड्ढेसूत्र, गा० २.
(iii) तमतिमिरपडल विद्वंसणस्स सुरवरनरिंदमहिअस्स सीमाधरस्त वंदे पप्फोडियमोहजालस्स ॥
Page #52
--------------------------------------------------------------------------
________________
નમો તિસ્થમ્સ
(iv) जो देवाण वि देवो जं देवा पंजलि नमसंति । ___ तं देवदेवमहियं सिरसा वन्दे महावीरं ॥
–સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર, ગા૦ ૨. (v) तस्मादर्हति पूजामहन्नेवोत्तमोत्तमो लोके । देवर्षिनरेन्द्रेभ्यः पूज्येभ्योऽप्यन्यसत्त्वानाम् ॥
તત્વાર્થસૂત્ર, સમ્બન્ધકારિકા, લે. ૭. (vi) તા: સર્વજ્ઞ યઃ સાગ્રતગુણેશ્વરઃ |
क्लिष्टकर्मकलातीतः, सर्वथा निष्कलस्तथा ॥ यः पूज्यः सर्वदेवानां, यो ध्येयः सर्वयोगिनाम् । यः स्रष्टा सर्वनीतीनां, महादेवः स उच्यते ॥ युग्मम् ॥
–હરિભદ્રસૂરિકૃત અષ્ટક, પહેલું મહાદેવાષ્ટક, . ૩, ૪. (vii) વર્ષે નવમૂલ્યન, સમૂત્રાઃ રાપur | मूर्ना यस्मै नमस्यन्ति, सुरासुरनरेश्वराः ॥
–વીતરાગસ્તોત્ર, પ્ર. ૧, ૦ ૨. પ. (i) પુંડરીકાદિક પાંચે તીરથ, ચત્યના પાંચ પ્રકાર રે; થાવર તીરથ એહ ભણજે, તીર્થયાત્રા મહાર રે;
શ્રી તીરથપદ પૂજો ગુણી જન, જેથી તરિકે તે તીરથ રે. ૩ વિહરમાન વીશ જંગમ તીરથ, ... ... સંઘ ચતુવિધ જંગમ તીરથ, ...
... " –વિજયલક્ષ્મી રિકત શ્રી વીશસ્થાનકની પૂજા, પૂજા ૨૦મી. (ii) તીર્થની વ્યાખ્યાतिज्जइ जं तेण तहिं, तओ व तित्थं ॥
---વિશેષાવશ્યકભાષ્ય, ગા. ૧૦૨૩. (iii) ભવ જલ તરિયે જેહથી, તીરથ કહિએ તેહ;
દ્રવ્યભાવથી સેવતાં, ટાળે પાપની રેહ. ૧ તીરથ સેવી બહુ જના, પામ્યા ભવને પાર; જગમ થાવર તીરથના, ભાષા દેય પ્રકાર. ૨
–રૂપવિજયજીકૃત વીશાનક પૂજા, પૂજા ૨૦મીના દેહા. તીર્થયાત્રાથી મળતા ફળ અંગે કહેવામાં આવ્યું છે કે – (i) સન્મrળ નિવૃત્તિ વિકસતા રઘવાતા
नैर्मल्यं दर्शनस्य प्रणयिजनहितं जीर्णचैत्यादिकृत्यम् ।
Page #53
--------------------------------------------------------------------------
________________
૧૮
(ii) श्रीतीर्थपान्थरजसा विरजीभवन्ति,
શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ
तीर्थोन्नत्यं च सम्यग् जिनवचनकृतिस्तीर्थसत्कर्मकत्वं, सिद्धेरासन्नभावः सुरनरपदवी तीर्थयात्रा फलानि ॥
तीर्थेषु विभ्रमणतो न भवे भ्रमन्ति । तीर्थव्ययादिह नराः स्थिरसम्पदः स्युः,
पूज्या भवन्ति जगदीशमथार्चयन्तः ॥
(iii) वपुः पवित्रीकुरु तीर्थयात्रया ।
(iv) अग्रणी : शुभकृत्यानां तीर्थयात्रैव निश्चितम् । दानादिधर्मः सर्वोsपि, यस्मिन् सीमानमश्नुते ॥
— उपदेशतर गिडी, पृ० २.४२.
— पद्देशतर ंगिएणी, ५० २४६.
- सूक्तमुक्तावली.
—કુમારપાલભૂપાલચરિત્ર મહાકાવ્ય, સ૦ ૯, શ્લા ૨૭૫.
७. (i) नमिऊण वद्धमाणं, सम्मं संखेवओ पवक्खामि । जिणजत्ताए विहाणं, सिद्धिफलं सुत्तणीईए ॥
–प·याशः अनु२९, ५०४, ० १ ( श्री हरिलद्रसूरिविरथित). (ii) तथा प्रतिवर्ष जघन्यतोऽप्येकैका यात्रा कार्या । यात्रा च त्रिधा । यदुक्तंअष्टानिकाभिधामेकां, रथयात्रामथापराम । तृतीयां तीर्थयात्रां चेत्याहुर्यात्रां त्रिधा बुधाः ॥
- श्राद्धविधिप्ररण, सटी, ला०२, ५० २२. (iii) अथ तीर्थयात्रास्वरूपम् । तत्र तीर्थानि श्रीशत्रुञ्जय श्रीश्वतादीनि । तथा तीर्थकृज्जन्मदीक्षाज्ञाननिर्वाणविहारभूमयोऽपि प्रभूतभव्य सत्त्व शुभभाव संपादकत्वेन भवांम्भोनिधितारणात् तीर्थान्युच्यन्ते । तेषु सद्दर्शनविशुद्धिप्रभावनाद्यर्थं विधिवद्यात्रागमनं तीर्थयात्रा ।
- श्राद्धविधिप्राण, सटी, ला०२, ५० २३.
Page #54
--------------------------------------------------------------------------
________________
४
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય
(૧)
પવિત્રતા અને પ્રાચીનતા
શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની અનેકમુખી કાર્યવાહીનો વિચાર કરતાં તીર્થાધિરાજ શ્રી શત્રુંજયના મહિમાના અને એના ધર્મ ભાવના-અભિમુખ વહીવટના વિચાર કરવાનુ` સહજપણે પ્રાપ્ત થાય છે; અને છેલ્લા ત્રણથી ચાર સૈકા દરમિયાન થયેલ આ મહાતીર્થના વિસ્તાર તથા વહીવટનો વિચાર કરતાં શેઠ આણુ‘દજી કલ્યાણુ જીની પેઢીની કામગીરીનુ` સહેજે સ્મરણ થઈ આવે છે. પેઢી અને આ તીથૅ વચ્ચે, છેલ્લા ત્રણ-ચાર સકા દરમિયાન, આવા નિકટના અને અભિન્ન સંબંધ ખધાઈ ગયા છે. અને એને લીધે પેઢીનાં નામ અને કામ દેશભરમાં ખૂબ જાણીતાં થઈ ગયાં છે.
માનવીની ધર્મશીલતા પાંગરવા લાગે છે ત્યારે એ, શ્રદ્ધા, ભક્તિ અને સમર્પણની ભાવનાથી પ્રેરાઈને, પેાતાની સ'પત્તિના, ન કલ્પી શકાય એટલા મેાટા પ્રમાણમાં, કેવી ઉદારતાથી સદ્વ્યય કરે છે અને કેવાં કેવાં જાજરમાન દેવપ્રાસાદા તથા ધર્મતીર્થીનુ સર્જન અને રક્ષણ કરે છે, એના શ્રેષ્ઠ અને કદાચ અનન્ય કહી શકાય એવા દાખલે તીર્થાધિરાજ શ્રી શત્રુંજયમાં જોવા મળે છે. માનવીની ધર્મભાવના અને એની પોતાના આરાધ્ય દેવ પ્રત્યેની અખંડ ભક્તિના સુભગ સંગમ આવાં તીર્થ ધામેામાં જોવા મળે છે. શ્રી શત્રુંજય તી એમાં મુગટમણની જેમ શે।ભી રહ્યું છે, અને તેથી એનેા મહિમા અનેક ગ્રંથામાં, ભાવપૂર્ણાંક, વર્ણવવામાં આવેલ છે.૧ જૈન સંઘ ઉપર એનેા કેટલેા ધેા અસાધારણ પ્રભાવ છે! શ્રીસઘમાં સૌકેઈ એ તીની, છેવટે જીવનમાં એકાદ વાર પણુ, યાત્રા કરવાની કેવી ઉત્કટ તમન્ના સેવતા હાય છે અને એ મહાતીર્થની યાત્રા કરીને પોતાની જાતને કેટલી કૃતકૃત્ય થયેલી સમજે છે, તે સુવિદિત છે. માનવસ'સ્કૃતિના આદિ સ્થાપક ભગવાન ઋષભદેવ આ તીર્થસ્થાનમાં પૂર્વ ૯૯ વાર સમે સર્યા ( પધાર્યા) હતા,૨ એ પર પરાના પુણ્યસ્મરણ અને યથાશકય અનુકરણ નિમિત્તે, ગિરિરાજ ઉપર શાભતા આ મહાતીર્થની ૯૯ યાત્રા કરવી એ જીવનના મોટા લહાવા ગણાય છે. અને અનેક ભાવિક જના, શારીરિક કષ્ટો અને ખીજી અગવડોની ચિંતા કર્યાં વગર, તપ, વ્રતા અને ધર્મ ક્રિયાઓનુ` યથાશક્તિ પાલન કરીને, અંતરના ઉલ્લાસથી, નવાણું યાત્રા કરવામાં પોતાના જીવનની કૃતાતા અને આત્માની ઉન્નતિ સમજે છે.
Page #55
--------------------------------------------------------------------------
________________
શેઠ આ૦ ક0ની પેઢીને ઇતિહાસ આ તીર્થની ખ્યાતિ “પ્રાયઃ શાશ્વત તીર્થ તરીકેની હોવાના કારણે એની કીતિગાથા ઈતિહાસકાળ અને તે પહેલાંના સુદીર્ઘ પ્રાચીન સમય સુધી વિસ્તરેલી જોવા મળે છે.
આ તીર્થ સાથે ભગવાન ઋષભદેવનું નામ જે રીતે સંકળાયેલું છે, તેથી એ ભગવાન ઋષભદેવના તીર્થ તરીકે વિખ્યાત બનેલું છે. વળી, ભગવાન ઋષભદેવને પ્રથમ ગણધર શ્રી પુંડરીકસ્વામી આ ગિરિ ઉપર જ મોક્ષે પધાર્યા હતા, આ બીને પણ આ તીર્થની પવિત્રતા અને પ્રાચીનતાની સાક્ષી પૂરે છે. આ તીર્થ શ્રી પુંડરીક ગણધરની નિર્વાણભૂમિ હોવાથી પુંડરીક ગિરિ તરીકે ઓળખાય છે. વળી, અસંખ્ય આત્માઓ અહીં આત્મસાધના કરીને મોક્ષે ગયેલા એટલે કે સિદ્ધિપદને પામેલા હોવાથી સિદ્ધક્ષેત્ર કે સિદ્ધાચલ તરીકે પણ આ તીર્થ વિખ્યાત બનેલ છે. આ રીતે આ તીર્થભૂમિના અણુઅણુમાં પવિત્રતાને વાસ હોવાથી એને પરમ પવિત્ર માનવામાં આવે છે.
આ મહાતીર્થની પવિત્રતાની ભાવના એ, છેક પ્રાચીન સમયથી લઈને તે વર્તમાન સમય સુધી, જૈન સંઘ ઉપર કેટલે બધે પ્રભાવ વિસ્તાર્યો છે, તે સુવિદિત છે. ઈતિહાસ કહે છે કે, આ પ્રભાવ ઉત્તરોત્તર વધતો જ રહ્યો છે અને જ્યારે પણ, રાજકીય ઝંઝાવાત કે એવા જ કેઈ બાહ્ય કે આંતરિક કારણે, આ તીર્થની આશાતના થઈ છે, એના ઉપર આક્રમણ થયું છે અથવા આ તીર્થની યાત્રા કરવાનું મેકૂફ રાખવાને દુઃખદ વખત આવે છે, ત્યારે સમસ્ત શ્રીસંઘે વજપાત જે આઘાત અને અંગવિ છેદ જેવી કારમી વેદનાને અનુભવ કર્યો છે. અને આ મહાન તીર્થ ઉપર આવી પડેલા સંકટના નિવારણ માટે શ્રીસંઘે તન-મન-ધનના સમર્પણભાવથી કામ કરવામાં લેશ પણ વિલંબ ન થાય કે કચાશ ન રહે એની પૂરેપૂરી જાગૃતિ રાખી છે; અને જ્યારે એવી આપત્તિ દૂર થવા પામી છે ત્યારે જ એણે નિરાંતનો શ્વાસ લીધે છે. આ દૃષ્ટિએ જોતાં આ મહાતીર્થ જૈન સંઘને પિતાના પ્રાણ કરતાં પણ અધિક વહાલું છે એમ વિના અતિશયોક્તિએ કહી શકાય. આ તીર્થને મહિમા જે રીતે વિસ્તરતું જાય છે, તે જોઈને ભવિષ્યમાં પણ આ મહિનામાં કશી ખામી નથી આવવાની એવી આસ્થા જરૂર રાખી શકાય–જાણે આ તીર્થને મહિમા શાશ્વતપણાના દિવ્ય રસાયણથી સિંચાયે ન હોય, એમ જ લાગે છે.
આ તીર્થના અપૂર્વ મહિમાથી પ્રેરાઈને તથા એને પાપનું પ્રક્ષાલન કરવાનું ઉત્તમ અને નિર્મળ સાધન અને મોક્ષપદને પ્રાપ્ત કરવાનું પવિત્ર પગથિયું માનીને, દર વરસે, ચતુર્વિધ સંઘની હજારો ભાવિક વ્યક્તિઓ, એ તીર્થની યાત્રા કરવા આવે છે, એ તે ખરું; ઉપરાંત, નાના-મોટા અનેક સંઘો પણ, દૂરથી તેમ જ નજીકથી, છેક પ્રાચીન કાળથી, આ મહાતીર્થની યાત્રાએ આવતા રહ્યા છે અને અત્યારે પણ આવતા રહે છે. આ રીતે આ તીર્થ તન-મન-ધનને કૃતાર્થ કરીને આત્માને નિર્મળ અને ઉન્નત કરવાનું અપૂર્વ નિમિત્ત બની રહે છે. આત્માને અંતર્મુખ બનવાની, ચિત્તના ચંચળતાનો ત્યાગ કરીને
Page #56
--------------------------------------------------------------------------
________________
દી
દેવમંદિરોની નગરી તીર્થાધિરાજ શત્રુંજય મહાગિરિનું સર્વગ્રાહી દર્શન
“ઉજજવળ જિનગૃહમંડળી તિહાં દીપે ઉત્ત'ગા”
હિ.
છે,
Page #57
--------------------------------------------------------------------------
________________
() CHITT DET
(IA
છે
?
: ૪ ૪ : રું છું
ક
રે
રા
" " ) , , , ,
-
::
:::
હાથીપળના કળામય, વિશાળ, નૂતન પ્રવેશદ્વારનો દેખાવ
Page #58
--------------------------------------------------------------------------
________________
દાદાની દ્રકમાંના ભગવાન ઋષભદેવના વિશાળ જિનપ્રાસાદને ઉપરના ભાગનું કળામય દ્રશ્ય.
Page #59
--------------------------------------------------------------------------
________________
છે.
*
*
૨૪ : - ર :
કે,
'
છે
જ
છે.
..,
દાદાના જિનપ્રાસાદના શિલ્પસમૃદ્ધ શિખર અને સામરણનું દ્રશ્ય.
Page #60
--------------------------------------------------------------------------
________________
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૧) પવિત્રતા અને પ્રાચીનતા
સ
સંયમના માર્ગ યથાશક્તિ અપનાવવાની અને સુખાપભાગના બદલે સમજપૂર્વક કષ્ટોના સામનેા કરવાની સહિષ્ણુતા કેળવવાની પ્રેરણાને ઝીલીને યાત્રિક, ધર્મસ'સ્કૃતિના સારના અપ-સ્વલ્પ પણ અનુભવ અને આસ્વાદ આ તી માં મેળવે છે. આ તીર્થનાં દર્શન કરતાં, અલ્પ સમય માટે પણુ, પુદ્ગલભાવ વિસારે પડે અને આત્મભાવના સામાન્ય વિચાર પણ આવે તે તેય મોટા લાભનું કારણ બની રહે છે.૧૦
આ તીર્થાધિરાજને નાનાં-મોટાં સેકડા જિનમદા અને પાષાણની તથા ધાતુની નાની-મોટી હજારો જિનપ્રતિમાઓથી૧૧ સમૃદ્ધ અને શોભાયમાન કરનાર ધર્મભાવનાશીલ સગૃહસ્થા અને સન્નારીઓનું સ્મરણ યાત્રિના અંતરને કેવું લાગણીભીનું, મુગ્ધ અને વિનમ્ર ખનાવી મૂકે છે ! તેથી જ, આ તીર્થાધિરાજ તથા એના અધિદેવતા ભગવાન ઋષભદેવની સ્તુતિ-પ્રશસ્તિ નિમિત્તે, શાસ્ત્રની ભાષામાં તથા લેાકભાષાઓમાં, સેંકે સેકે, નાની-મેાટી અસખ્ય ગદ્ય-પદ્યકૃતિઓ રચાતી રહી છે; અને અત્યારના સમયમાં પણ
નવી નવી રચાતી જ જાય છે,૧૨
‘પ્રાયઃ શાશ્વત' ગણાતા આ તીર્થના, ઇતિહાસયુગ પહેલાંના સુદીર્ઘ સમયમાં, અનેક ઉદ્ધારા થયાની કથા જૈન સાહિત્યમાં સચવાયેલી છે.૧૩ અને ઇતિહાસયુગમાં આ તીના ચાર ઉદ્ધારા થયા,૧૪ તેમાં સૌથી પહેલા ( અને ઉદ્ધારાની પ્રાચીન પર પરામાં તેરમા ) ઉદ્ધાર, વિ॰ સ`૦ ૧૦૮ ની સાલમાં, શ્રેષ્ડી જાવડશાએ કરાવ્યાની કથા આપણે ત્યાં ખૂબ જાણીતી પ છે. આ વિખ્યાત ઘટનાની નોંધ વિક્રમની ઓગણીસમીવીસમી સદીમાં થઈ ગયેલા આપણા સંતકવિ પંડિત શ્રી વીરવિજયજી મહારાજે, વિ॰ સં॰ ૧૮૮૪માં રચેલ, નવાણુપ્રકારી પૂજામાં આ પ્રમાણે લીધી છે : “ સંવત એક અઠલ તરે રે, જાવડશાના ઉદ્ધાર.”
શ્રી શત્રુ...જય ગિરિની પ્રાચીનતા દર્શાવતા ગ્રંથસ્થ એટલે કે સાહિત્યિક પુરાવા જૈન આગમામાં પ્રાચીન લેખાતાં અંગસૂત્રમાં પણ મળે છે. એને છઠ્ઠા અંગ શ્રી જ્ઞાતાધમ - કથાંગસૂત્રમાં ‘પુ’ડરીક પર્યંત ’અને ‘શત્રુંજય પર્વત’ તરીકે૧૨ અને આઠમા અંગ શ્રી અ’તકૃદ્દેશાંગસૂત્રમાં ‘ શત્રુ જય પર્વત ’૧૭ તરીકે ઉલ્લેખ મળે છે. અગસૂત્ર જેવા જૈન સાહિત્યના પ્રાચીનતમ તથા મૌલિક ગ્રંથામાં સચવાયેલા આ ઉલ્લેખા કાઈ ને કાઈ પ્રાચીન ઘટના યા કથાના પ્રસ`ગમાં કરવામાં આવેલ છે. વળી, આ આગમસૂત્રાની ગૂંથણી શ્રમણ ભગવાન મહાવીરની ધ દેશનાને આધારે ગણધર ભગવતાએ કરી છે; અને પરમાત્મા મહાવીરદેવે, ધ દેશના આપતાં, પાતે જ એમ કહ્યુ` છે કે, હું જે કંઈ કહું છું તે પૂના તીર્થંકરાએ જે કઈ કહ્યું છે, તેને અનુસરીને કહું છું.૧૮
શ્રી શત્રુંજય તી સાથે સકળાયેલી આવી કથાઓ અને ઘટનાએ તથા ભગવાન મહાવીરનું આવુ' કથન પણ આ તીની પ્રાગિતિહાસકાળ સુધી વિસ્તરતી પ્રાચીનતાને જ
Page #61
--------------------------------------------------------------------------
________________
શેઠ આ૦ કની પેઢીને ઇતિહાસ પુરવાર કરે છે. શ્રી અંતકૃશાંગસૂત્રમાં તે એક પ્રસંગ એ આપવામાં આવ્યો છે કે, બાવીસમા તીર્થંકર ભગવાન અરિષ્ટનેમિ (નેમિનાથ)ના શિષ્ય ગૌતમ નામના અણગાર શ્રી શત્રુંજય ગિરિ ઉપર એક માસની અંતિમ સંલેખના કરીને મોક્ષે ગયા હતા. ૧૯ શ્રી શત્રુંજય તીર્થ ઉપર કરવામાં આવેલી સાધનાની અનેક પ્રાચીન ઘટનાઓનું સમર્થન કરે એવા અનેક ઉલ્લેખો પ્રાચીન જૈન સાહિત્યમાંથી મળી શકે એમ છે.
જાવડશાહે આ તીર્થને તેરમે ઉદ્ધાર વિસં. ૧૦૮માં કરાવ્યુંતે પછી મંત્રોશ્વર ઉદયનના પુત્ર બાહડ મંત્રીએ શ્રી શત્રુંજય ગિરિને ચૌદમો ઉદ્ધાર વિસં. ૧૨૧૧ની સાલમાં કરાવ્યાને એતિહાસિક (સાહિત્યિક) પુરાવે મળે છે.
શ્રી બાહડ મંત્રીએ કરાવેલ ચૌદમા ઉદ્ધારની અસાધારણ વિશેષતા એ હતી કે, એમણે ગિરિરાજ ઉપરના લાકડાના જિનાલયના સ્થાને પાષાણુનું ભવ્ય મંદિર બંધાવ્યું હતું; અને, એમ કરીને, પિતાના સ્વર્ગસ્થ પિતા અને ગૂર્જરપતિના મહામંત્રી ઉદયનની, શત્રુંજય ગિરિરાજ ઉપર લાકડાના મંદિરના સ્થાને, પાષાણનું મંદિર બનાવવાની પ્રતિજ્ઞા પૂરી કરી હતી. વળી, આ ચૌદમા ઉદ્ધારથી જેમ મંત્રીશ્વર ઉદયનની પ્રતિજ્ઞા પૂરી થઈ હતી, તેમ શત્રુંજય તીર્થના અનેકમુખી વિકાસનાં પગરણ પણ આ ઉદ્ધાર પછી જ મંડાયાં હતાં, એમ ઉપલબ્ધ થતી હકીક્ત ઉપરથી જાણી શકાય છે. ૨૪
આ રીતે તેરમા અને ચૌદમા ઉદ્ધાર વચ્ચે ૧૧૦૩ વર્ષને ગાળે રહે છે તે દર મિયાન પણ આ તીર્થ ઉપર અવારનવાર કષ્ટ આવતાં રહ્યાં હશે તથા યાત્રા બંધ કરવાના વખત પણ આવ્યા હશે; અને એ રીતે આ તીર્થની આશાતના પણ થતી રહી હશે. આમ છતાં, આ તીર્થ પ્રત્યેની શ્રીસંઘની શ્રદ્ધા અને ભક્તિમાં ક્યારેય ઓટ આવવા પામી નથી, આવા સંકટન પ્રસંગે પણ જૈન સંઘનાં પ્રાર્થના અને પુરુષાર્થ તે, આ તીર્થની યાત્રા વહેલામાં વહેલી ફરી કેમ શરૂ થાય એ દિશામાં જ થતાં રહ્યાં છે. આ બીના પણ એ જ બતાવે છે કે, આ તીર્થની પ્રાચીનતા અને પવિત્રતાની ભાવના શ્રીસંઘના અંતર સાથે કેવી દઢતા પૂર્વક વણાઈ ગયેલી અને ઊંડી છે!
શ્રી શત્રુંજય તીર્થ ઉપર જે કોઈ તરફથી ઉપદ્રવ થયા છે, એમાં બૌદ્ધધર્મના અનુયાયીઓનો પણ સમાવેશ થાય છે. એક કાળે, ભારતના અન્ય ભાગની જેમ, સૌરાષ્ટ્રમાં પણ બૌદ્ધધર્મનાં કેન્દ્રો હતાં; અને આ સમય દરમિયાન જ આ ધર્મના અનુયાયીઓના હાથે આ તીર્થની આશાતનાના બનાવો બન્યા છે. બૌદ્ધધર્મના સૌરાષ્ટ્રમાંના પ્રસાર અને પ્રભાવથી દેરવાઈને એક અંગ્રેજ સંશોધકે તો “પાલિતાણુ” શહેરના નામની એવી વિચિત્ર સમજૂતી આપી હતી કે, “આ શહેર બૌદ્ધધર્મનાં ધર્મશાસ્ત્રોની ભાષા પાલિભાષાનું સ્થાન હોવાથી એ “પાલિતાણું” તરીકે ઓળખાયું હતું !૨૭ જોગાનુજોગ વિ. સંવની અગિયારમી સદી પછી, જ્યારે આખા ભારતમાંથી બૌદ્ધધર્મને
Page #62
--------------------------------------------------------------------------
________________
૨૩
તાર્થાધિરાજ શ્રી શત્રુજય (૧) પવિત્રતા અને પ્રાચીનતા પ્રસાર ઘટવાની શરૂઆત થઈ ત્યાર પછી, એટલે કે મોટે ભાગે ગુજરાત-સૌરાષ્ટ્ર ઉપર સોલંકીઓનું રાજ્યશાસન શરૂ થયું ત્યારથી, બેએક પ્રસંગોને બાદ કરતાં, શ્રી શત્રુંજય તીર્થની આશાતના થાય એવા મોટા ઉપદ્રવ ભાગ્યે જ થવા પામ્યા છે, એટલું જ નહીં, એકંદર આ તીર્થને મહિમા અને વિસ્તાર વધતું જ રહ્યો છે, જેની વિગતે હવે પછીના પ્રકરણમાં આપવામાં આવશે.
આ તીર્થ ઘણું પ્રાચીન હોવા છતાં, તથા ઈતિહાસયુગમાં એને પ્રથમ (તેર) ઉદ્ધાર, છેક વિક્રમના બીજા સૈકાની શરૂઆતમાં જ, શ્રેષ્ઠી જાવડશાના હાથે થયો હોવા છતાં, પુરાતત્ત્વની દષ્ટિએ પ્રાચીન ગણી શકાય એવાં શિલ્પ-સ્થાપત્ય અથવા છેવટે એવાં પુરાતન સ્થાપત્યના છણે કે ભગ્ન અવશેષે ગિરિરાજ ઉપર, થોડાક પ્રમાણમાં પણ, કેમ સચવાયાં કે મળતાં નહીં હોય, એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે. આને સામાન્ય ખુલાસે. એ છે કે, આ ગિરિરાજ નવાં નવાં દેવમંદિરે કે દેવકુલિકાઓનાં સ્થાપત્યરૂપી સમૃદ્ધિથી વિશેષ સમૃદ્ધ થવાની શરૂઆત ગુજરાતના સુવર્ણયુગ સમા સેલંકીયુગના ઉત્તર કાળથી જ થઈ હતી. આ પહેલાં પણ આ તીર્થની પ્રાચીનતા અને પવિત્રતાની ભાવના શ્રીસંઘના અંતરમાં ખૂબ દઢમૂળ થયેલી હોવા છતાં, એની ઉપરનાં સ્થાપત્યોની સંખ્યા બહુ મર્યાદિત હતી, એટલું જ નહીં, ભગવાન ઋષભદેવનું મુખ્ય જિનમંદિર સુધાં, આ પહેલાં સૂચવ્યા પ્રમાણે, લાકડાનું (અથવા જેના બાંધકામમાં લાડાને ઉપગ ઘણું મોટા પ્રમાણમાં કરવામાં આવ્યું હશે એવું) બનેલું હોવાનું મંત્રીશ્વર ઉદયનના અંતિમ જીવનને લગતી (ચૌદમા ઉદ્ધારની) એક કથા ઉપરથી પણ જાણી શકાય છે.
ગિરિરાજ શ્રી શત્રુંજય ઉપર પ્રાચીન શિલ્પ-સ્થાપત્યના અવશે નહીં મળવાનું કારણ જણાવતાં કર્નલ જેમ્સ ટેડે લખ્યું છે કે, “જેન સંઘના બે મુખ્ય પક્ષે (તપગચ્છ અને ખરતરગચ્છ) વચ્ચે, આ તીર્થની બાબતમાં, અવારનવાર ઝઘડા થતા રહેતા હતા. એટલે જ્યારે જે ગચ્છનું વર્ચસ્વ પ્રબળ થતું, તે ગ૭ તરફથી બીજા ગરછના કેઈ ને કેઈ સ્થાપત્યને નુકસાન પહોંચાડવામાં આવતું. આને પરિણામે, સમય જતાં, આવા પ્રાચીન શિલાલેખ અને અવશેષે નામશેષ થઈ ગયા.૨૮ કર્નલ ટેડના આ કથનને કેટલું વજૂદ આપવું એ વિચારણીય છે. કારણ કે, એને કંઈક વજૂદ આપવા ગ્ય લેખવામાં આવે તો પણ, સેલંકીયુગ પહેલાં એ તીર્થ ઉપર દેવમંદિર વગેરે સ્થાપત્યે બહુ મર્યાદિત સંખ્યામાં હતાં, અને, જીર્ણોદ્ધાર તથા સમારકામને કારણે, એમાં, સમયે સમયે, ક્યારેક નાના તે ક્યારેક મોટા, ફેરફાર થતા જ રહ્યા છે અને એથી એની પ્રાચીનતા પણ ઢંકાતી રહી છે, એ હકીકત પણ આ બાબતમાં ધ્યાનમાં લીધા વગર ચાલે એમ નથી; અને આ હકીક્ત તરફ ધ્યાન આપવાથી કર્નલ ટોડના આ લખાણમાં આક્ષેપ બહુ જ હળવે થઈ જાય છે,
Page #63
--------------------------------------------------------------------------
________________
२४
શેઠ આ૦ ક0ની પેઢીને ઇતિહાસ આ તીર્થની પ્રાચીનતાનું સૂચન કરતે એક સૌથી પ્રાચીન કહી શકાય એ શિલાલેખી પુરાવો વિક્રમની અગિયારમી સદી એટલે પ્રાચીન તે મળે જ છે; અને અત્યારે પણ એ આ તીર્થમાં બિરાજમાન કરવામાં આવેલ એક પ્રતિમા ઉપર સારી રીતે સચવાયેલ છે.
આ મૂર્તિ ભગવાન ઋષભદેવના પ્રથમ ગણધર શ્રી પુંડરીકસ્વામીની છે, અને તે વિ. સં. ૨૦૩૨માં પ્રતિષ્ઠિત થયેલ નૂતન જિનાલયમાં, ૩૯ભા નંબરની દેરીમાં, પધરાવવામાં આવી છે. આ મૂર્તિ ઉપરના ત્રણ લીટીના અને ત્રણ શ્લોકના આ શિલાલેખનો ભાવ એ છે કે, વિદ્યાધર કુળના શ્રી સંગમસિદ્ધ નામના એક મુનિવરે, અંતિમ સંલેખના (આજીવન અનશન)નું વ્રત સ્વીકારીને અને ૩૪ દિવસ સુધી એનું સ્વસ્થતાપૂર્વક પાલન કરીને, વિવે સં. ૧૦૬૪ના માગસર વદિ બીજ અને સોમવારે સ્વર્ગગમન કર્યું, તે નિમિત્તે શ્રી પંડરીકસ્વામીનું આ ચૈત્ય (બિંબ) ભરાવવામાં આવ્યું છે.
શ્રી શત્રુંજય તીર્થ ઉપરથી અત્યાર સુધીમાં મળેલા શિલાલેખોમાં આ શિલાલેખ (પાષાણ પ્રતિમાલેખ) સૌથી પ્રાચીન છે. આ શિલાલેખ ઉપરાંત પાષાણની પ્રતિમા ઉપરન, ધાતુ પ્રતિમા ઉપર અથવા પગલાં યા બીજા કેઈ સ્થાન કે સ્થાપત્ય ઉપર કતરેલો બીજે કઈ આથી વધુ પ્રાચીન લેખ મળી આવે તો તે આ તીર્થની પ્રાચીનતા ઉપર વધારે ઐતિહાસિક પ્રકાશ પાડી શકે.
આગળ સૂચવ્યું તેમ, આ તીર્થનાં સિદ્ધગિરિ અને સિદ્ધાચલ એવાં નામ પણ પ્રસિદ્ધ છે. શ્રી સંગમસિદ્ધ મુનિવરે, પિતાની અંતિમ આરાધનારૂપ મારણાંતિક સંલેખના કરવા માટે, જેમ આ તીર્થભૂમિની પસંદગી કરી હતી, તેમ મહામંત્રી વસ્તુપાલના સમયમાં પણ, પિતાના સાધુધર્મથી ચલિત થયેલા એક મુનિવરને પિતાની ભૂલને ખ્યાલ આવ્યો ત્યારે, એ પણ, અંતિમ અનશન કરીને દેહમુક્તિ મેળવવા માટે, શ્રી સિદ્ધગિરિ ઉપર જ ચાલ્યા ગયા હતા. આવા આવા પ્રસંગે ઉપરથી જોઈ શકાય છે કે આવી ઉત્કટ અંતિમ આરાધના કરીને પિતાના આત્માનું કલ્યાણ કરવા માટે જે સ્થાનની પસંદગી કરવામાં આવતી હોય એ સ્થાન જૈન સંઘને મન કેટલું બધું પવિત્ર હોવું જોઈએ !
મહામંત્રી વસ્તુપાળ, પાછલી અવસ્થામાં એમની તબિયત અસ્વસ્થ હતી તે વખતે, શ્રી શત્રુંજય તીર્થની યાત્રાએ જવા, મોટા પરિવાર સાથે, નીકળ્યા હતા. પણ ભાલમાં આવેલ અંકેવાળિયા ગામે તેઓની માંદગી વધી જતાં તેઓ ત્યાં જ સ્વર્ગવાસી થયા હતા. તેમના મૃતદેહને ત્યાં જ અગ્નિસંસ્કાર કર્યા પછી તેજપાળ વગેરે એમના અસ્થિને શ્રી શત્રુંજય ગિરિ ઉપર લઈ ગયા હતા અને એ અસ્થિને ત્યાં પધરાવીને તે સ્થાને ભગવાન ઋષભદેવને સ્વર્ગારોહણ પ્રાસાદ બનાવ્યો હતો; અને એમાં બે બાજુ નમિ અને વિનમિ વિદ્યાધરોની અને વચ્ચે ભગવાન ઋષભદેવની કાઉસગ્ગ મુદ્રાવાળી પ્રતિમા પધરાવી હતી. આ પ્રસંગ પણ આ તીર્થસ્થાનની પવિત્રતાની સાક્ષીરૂપ બની રહે એ છે.૧
Page #64
--------------------------------------------------------------------------
________________
ચોથા પ્રકરણની પાદનો १. (i) बंभ्रम्यते कथं धर्म-वाञ्छया सर्वदिङ्मुखम् ।
छायाऽपि पुण्डरीकाद्रेः, स्पृश्यतामितरैरलम् ॥ १७ ॥ नास्त्यतः परमं तीर्थ, धर्मो नातः परो वरः । शत्रुञ्जये जिनध्यानं, यजगत्सौख्यकारणम् ॥ २० ॥ त्रिधार्जितं कुलेश्याभिः, पापमापत्प्रदं जनाः । स्मृत्याऽपि पुण्डरीकाद्रेः, क्षिपन्त्यपि सुदारुणम् ॥ २१ ॥ सिंहव्याघ्राहिशबर-पक्षिणोऽन्येऽपि पापिनः । दृष्ट्वा शत्रुञ्जयेऽर्हन्तं, भवन्ति स्वर्गभाजिनः ॥ २२ ॥ मुमुक्षवो योगिनोऽत्र, विद्याधरनरोरगाः । कंदरासु पवित्रासु, ध्यायन्त्यर्हन्मयं महः ॥ ३७ ।। परस्परं विरुद्धा ये, सत्वा आजन्मतोऽपि ते । त्यक्तवैरा रमन्तेऽत्र, जिनाननविलोकिनः ॥ १८ ॥
-शत्रु-यभाडात्म्य, सर १. (ii) अन्यतीर्थेषु यद् यात्रा-शतैः पुण्यं भवेन् नृणाम् । तदेकयात्रया पुण्यं, शत्रुञ्जयगिरौ स्फुटम् ॥ ३०॥
-
सियो , पृ० १३ (आया ३०). (iii) आनन्दानम्रकप्रत्रिदशपति शिरस्फारकोटीरकोटी
प्रेशनमाणिक्यमालाशुचिरुचिलहरीधौतपादारविन्दम् । आद्यं तीर्थाधिराज भुवनभयभृतां कर्ममर्मापहारं, वन्दे शत्रुञ्जयाख्यक्षितिधरकमलाकण्ठशृङ्गारहारम् ॥१॥
–શત્રુંજયમંડન ઋષભજિનસ્તુતિ. (iv) जे किंचि नामतित्थ, सग्गे पायाले माणुसे लोए । तं सव्वमेव दिटुं, पुंडरिए वंदिए संते ॥
-शत्रुय सधु ४८५, १० १०. (v) असंखा उद्धारा, असंख पडिमाओ चेइअ असंखा ।
जहिं जाया जयउ तयं, सिरिसत्तुंजयमहातित्थं ॥ २४ ॥ जं कालयसरि पुरो, सरई सुदिट्ठी सया विदेहे पि । इणमिअ सक्केणुत्तं, तं सत्तुंजयमहातित्थं ॥३०॥ जल-जलण-जलहि-रण-वण-हरि-करि-विस-विसहराइदुटुभयं । नासह जं नाम सुई, तं सत्तुंजयमहातित्थं ॥ ३७॥
-सित्तु ४४पो.
४
-
Page #65
--------------------------------------------------------------------------
________________
શેઠ આ૦ ક0ની પેઢીને ઇતિહાસ नवनवई पुव्वाई, विहरंतो आगतो अ सित्तुंजे। उसभी देवेहिं, समं समोसढो पढमतिथ्थम्मि ॥
--સિત્તેજકપો, ભા૧, પૃ. ૪૫ (શુભશીલ ગણિકૃત ટીકા). ૩. (1) યાત્રા નવાણું અમે કરીએ, ભવ ભવ પાતિકડાં હરીએ; તીર્થ વિના કહે કેમ તરીએ ? વિવેકી વિમલાચલ વસીયે.
–વીરવિજ્યજીકૃત શ્રી સિદ્ધાચલજીનું સ્તવન, ગા૦ ૧૧. (ii) યાત્રા નવાણું કરીએ, વિમલગિરિ યાત્રા નવાણું કરીએ; પૂરવ નવાણું વાર શેત્રુ જાગિરિ, ઋષભ નિણંદ સમોસરીએ.
વિમલગિરિ યાત્રા નવાણું કરીએ.
–પદ્મવિજ્યજીત શ્રી સિદ્ધાચલજીનું સ્તવન, ગા૦ ૧. ૪. (i) તે સુમધ, હાર્મિકાઃ |
મુનિ મહાઈ, રાશ્વતઃ સમઃ |
-સિત્તેજક, ટીકા, ભા૧, પૃ. ૩૫, શ્લોક ૨ (શુભશીલ ગણિવિરચિત). (ii) પ્રાયે એ ગિરિ શાશ્વત, રહેશે કાળ અનંત; શત્રુંજય મહાતમ સુણ, નમે શાશ્વત ગિરિ સંત. (૨૩)
–વીરવિજયજીકત શ્રી સિદ્ધાચલનાં ૨૧ ખમાસણના દુહા. (iii) આદિ અંત નહિ જેહને, કઈ કાલે ન વિલાય; તે તીથેશ્વર પ્રણમિયે, શાશ્વતગિરિ કહેવાય. (૯૭)
–કલ્યાણસાગરસૂરિના શિષ્ય (પુણ્યમંદિર ?) કૃત શ્રી સિદ્ધગિરિજીના ૧૦૮ દુહા. ओसप्पिणीइ पढम, सिद्धो इह पढमचक्कि-पढमसुओ । पढमजिणस्स य पढमो, गणहारी जत्थ पुंडरीओ ॥ चित्तस्स पुण्णिमाए, समणाणं पंचकोडिपरिवरिओ । णिम्मलजसपुंडरीअं, जयउ तं पुंडरीयतित्थं ॥
-સિત્તેજક, ગા. ૧૨-૧૩ (ભા. ૧, પૃ. ૧૦૪). ૬. (i) વીશ કેડીશું પાંડવા, મેક્ષ ગયા ઈણે ઠામ; એમ અનંત મુગતે ગયા, સિદ્ધક્ષેત્ર તિણે નામ. (૯)
–વીરવિજયજીકૃત શ્રી સિદ્ધાચલનાં ૨૧ ખમાસણના દુહા. (ii) અનંત જીવ ઈશુ ગિરિવરે, પામ્યા ભવને પાર;
તે સિદ્ધાચલ પ્રણમિચે, લહિયે મંગળમાળ. (૫) કાંકરે કાંકરે ઈણ ગિરિ, સિદ્ધ હુઆ સુપવિત્ત; . તે તીર્થેશ્વર પ્રભુમિયે, સિદ્ધક્ષેત્ર સમ ચિત્ત. (૮૯).
-કલ્યાણસાગરસૂરિના શિષ્ય (પુણ્યમંદિર ?) કૃત શ્રી સિદ્ધગિરિજીના ૧૦૮ દુહા. ' ૭ શ્રેણી જાવડશા, બાહડ મંત્રી, શ્રેષ્ઠી સમરાશા તથા શ્રેષ્ઠી કર્માશાએ ચાર પુણ્યશાળી
Page #66
--------------------------------------------------------------------------
________________
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૧) પવિત્રતા અને પ્રાચીનતા
૮.
કૈં.
ધર્માત્મા મહાપુરુષોએ કરાવેલ અનુક્રમે ૧૩-૧૪-૧૫-૧૬મા દ્વારા; નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીથી લઈને તે શ્રેષ્ઠી શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ આદિના પ્રયાસેાથી, વિ સં ૧૭૦૭થી લઈને તે વિ॰ સં॰ ૧૯૮૪ સુધીમાં, પાલીતાણા રાજ્ય સાથે કરવામાં આવેલા રખાપાના પાંચ કરારા તેમ જ વચ્ચે વચ્ચે આ તીર્થની યાત્રાની આડે આવેલ અવરાધેાને તથા પાલીતાણા રાજ્ય સાથેના ઝઘડાઓને દૂર કરવા માટે સમયે સમયે થતા રહેલા પ્રયત્ના જૈન સંધની આ તીર્થની સાચવણી માટેની તેમ જ એની યાત્રાને ચાલુ રાખવાની ચિંતા અને પ્રવૃત્તિના ખ્યાલ આપે છે. ( આ ઘટનાઓની વિગતા આ પુસ્તકનાં ૯ થી ૧૨ સુધીનાં પ્રકરણેામાં આપવામાં આવેલ હકીકતા ઉપરથી જાણી શકાશે. ) આ તીર્થના પ્રભાવ શ્રી ધર્મ ધોષસૂ રિપ્રણીત ‘ સત્તુ ંજકપ્પા' ગ્રંથ ઉપરની શ્રી શુભશીલણકૃત ટીકામાં પણ વિસ્તારથી વર્ણવવામાં આવ્યા છે, જેમાંની ઘેાડીક ગાથાઓ અહીં આપવામાં આવે છે
जं लहइ अन्नतित्थे, चरणेन तवेण बंभचेरेण । तं लहइ पयत्तेणं सेतुंज गिरिम्मि निवसतो ॥ २ ॥ अट्ठाषय सम्मेए, चंपा पावाइ उज्जितनगे य । वंदित्ता पुण्णफलं, सयगुणियं होइ पुंडरीए ॥ ८ ॥
—સિત્તુ જકષ્પા, ભા॰ ૧, પૃ૦ ૨૨૯.
कंतार चोर सावय, समुद्दा दारिद्द रोगरिउरुद्दा । मुच्चति अविग्घेणं, जे सेत्तुजं धरंति मणे ॥
ચતુર્વિધ સ ́ધને માટે તીર્થ યાત્રા એ આત્મસાધનાનું એક સમર્થ સાધન છેક પ્રાચીન કાળથી માનવામાં આવેલું છે. અને તેથી વ્યક્તિ તેમ જ વ્યક્તિઓના સમૂહેા, એટલે કે યાત્રાસંધા, પણ ભૂતકાળમાં તી યાત્રા કરતા રહ્યા છે અને અત્યારે પણ કરે છે. શ્રેષ્ઠી જાવડશા, મહારાજા સ’પ્રતિ, મહારાજા સિદ્ધરાજ જયસિંહ, મહારાજ કુમારપાળ વગેરે રાજવીઓ તેમ જ બાહુડ મંત્રી, મહામંત્રી વસ્તુપાળ-તેજપાળ, શ્રેષ્ઠી જગડુશા, શ્રેષ્ઠી સમરાશા, શ્રેષ્ઠી કર્માશા, શ્રેષ્ઠી વર્ધમાન–પદ્મસિંહ વગેરે અનેક શ્રેષ્ઠીઓએ કાઢેલ તીર્થાધિરાજ શ્રી શત્રુ ંજયના યાત્રાસધાના ટૂંકાં તેમ જ લાંબાં યાત્રાવણૅના પ્રાચીન તેમ જ અર્વાચીન ગ્રંથામાં સચવાઈ રહેલાં છે, જેમાંના કેટલાંકના નામ આ પ્રમાણે છે— (i) શ્રી મેરુતુ ંગસૂ રિવિરચિત પ્રશ્નચિંતામણિ,
(ii) પુરાતનપ્રા ધસ’ગ્રહ.
(iii) શ્રી રાજશેખરસૂ કૃિત પ્રબંધકાશ ( ચતુર્વિં શતિપ્રશ્નધ ). (iv) શ્રી પ્રભાચંદ્રસૂ કૃિત પ્રભાવકચરિત્ર. (v) શ્રી જિનપ્રભસૂ રિવિરચિત વિવિધતીર્થંકલ્પ.
(vi) શ્રી ઉદયપ્રભસૂ કૃિત સંસ્કૃતકીતિ કલ્લોલિની. (vii ) શ્રી જિનહષ્કૃત વસ્તુપાલચરિત્ર.
Page #67
--------------------------------------------------------------------------
________________
૧૦.
રિ
૧૧.
શેઠ આ૦ કલની પેઢીને ઇતિહાસ (viii) શ્રી ઉદયપ્રભસૂ રિકૃત સંઘપતિચરિત્ર અમરનામ ધર્માલ્યુદય કાવ્ય. (ix) શ્રી કક્કસૂ રિવિરચિત નાભિનંદનજિદ્વારપ્રબંધ. (1) પં. શ્રી વિવેકધીરગણિકૃત શ્રી શત્રુંજય તીર્થોદ્ધારપ્રબંધ. (i) સર્વાનંદસ્ રિકૃત જગડ્રચરિત. (iii) શ્રી અમરસાગરસૂરિકૃત વર્ધમાનપદ્મસિંહશ્રેષ્ટિચરિત્ર. मित्थात्वगरलोदूगारः, सम्यग्दृष्टिसुधारसः । पूर्वो इस्वः परो दीर्धी नाभिनन्दनवन्दने ॥
–સૂક્તમુક્તાવલી, અ૦ ૬૬, ૦ ૮. શ્રી શીલવિજયજીએ વિ. સં. ૧૭૪૬માં રચેલ “તીર્થમાળા માં ગિરિરાજ શત્રુ જ્ય ઉપર ત્રણ છાસઠ દેરાં હોવાનું નીચે મુજબ લખ્યું છે— સર્વ થઈ ત્રણસય છાસટ્ટ, ગઢ ઉપર દેરા ગુણ હટ્ટ; ભરતે ભરાવી મણીમે જેહ, ધનુષ પાંચશે ઉંચી દેહ.
–ઢાળ પહેલી, ચોપાઈ ૮. વિ. સં. ૧૯૭૨માં છપાયેલ “શ્રી સિદ્ધાચળનું વર્તમાન વર્ણન” (પૃ. ૧૦૬)માં ગિરિરાજ ઉપરનાં દેરાં, દેરી તથા પ્રતિમા વગેરેની સંખ્યા આ પ્રમાણે જણાવવામાં આવી છેઃ દેરાં ૧૨૪, દેરીએ ૭૩૯, પાષાણની પ્રતિમાઓ ૧૧૪૭૪, પગલાં જેડી ૮૯૬૧. આ બાબતમાં વિશેષમાં આ પુસ્તક (પૃ. ૧૦૭)માં આ પ્રમાણે જણાવવામાં આવ્યું છે–
શ્રી શેત્રુંજય તીર્થરાજની મોટી નવ ટુંકમાં ઉપર મુજબ દેહેરાં અને દેહેરીઓ ઉપરાંત નાના ગેખ ઘણાં છે; તેમજ કોઠામાં બતાવેલ પ્રતિમાને કુલ આંકડો ખાસ નાની મોટી પાષાણની જ પ્રતિમા જાણવી. ચાર સહસ્ત્રકુટની ચાર હજાર ભેગી સમજવી. તદુપરાંત ધાતુની પ્રતિમા, સિદ્ધચક્રજી, અષ્ટમંગલિકજી, ઍ, શ્રી કાર, પતરાં, દેવ, દેવીઓ, શેઠ, શેઠાણીએ, અને આચાર્યો-મુનિરાજ વિગેરેની પણ પ્રતિમા–મૂર્તિઓ ઘણું છે.”
શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની યાદી પ્રમાણે સને ૧૯૫૨-૫૩માં ગિરિરાજ ઉપર મોટાં દેરાસર ૧૦૮, દેરીઓ ૮૭૨, પાષાણની પ્રતિમાઓ ૯૯૯૧ અને ધાતુની પ્રતિમાઓ ૬૬૬ વિદ્યમાન હતાં. તીર્થાધિરાજ શત્રુંજયને તથા આદિ દેવ ભગવાન ઋષભદેવને પ્રભાવ જૈન સંઘ ઉપર છેક પ્રાચીન કાળથી એટલો બધો રહ્યો છે કે તેથી, જેમ એ મહાતીર્થની યાત્રાએ જનાર ભાવિક જનની સંખ્યા ઉત્તરોત્તર વધતી રહી છે, તેમ એ તીર્થાધિરાજ અને એ દેવાધિદેવને મહિમા વર્ણવતી કૃતિઓ પણ વધુ ને વધુ રચાતી જ રહી છે. જે કૃતિઓ છપાઈ ગઈ છે, તે ઉપરાંત હજી પણ પ્રાકૃત, સંસ્કૃત, ગુજરાતી, રાજસ્થાની, હિંદી વગેરે ભાષાઓમાં રચાયેલી કૃતિઓ સેંકડોની સંખ્યામાં હસ્તલિખિત રૂપમાં ભંડારોમાં સચવાયેલી
૧૨
Page #68
--------------------------------------------------------------------------
________________
તથાધિરાજ શ્રી શત્રુંજય (૧) પવિત્રતા અને પ્રાચીનતા
છે. એટલે જ્યારે આવી મુદ્રિત કૃતિઓની પૂરી યાદી અહીં આપવાનું મુશ્કેલ જણાય છે, તે પછી બધી અમુદિત કૃતિઓની યાદી આપવાની તે વાત જ શી કરવી ? આમ છતાં આ તીર્થને મહિમા વર્ણવતી, ભલે મર્યાદિત સંખ્યાની પણ, કૃતિઓની યાદી અહીં આપી શકાય એટલા માટે મુખ્યત્વે જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ',
જૈન ગૂર્જર કવિઓ'“શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન” એ ગ્રંથના આધારે, તેમ જ કેટલાક પૂજ્ય મુનિવરને પૂછીને આવી કૃતિઓ સંબંધી જે યાદી તૈયાર થઈ શકી છે, તે અહીં સાભાર રજૂ કરવામાં આવે છે, જે આ પ્રમાણે છે– આત્મરંજન ગિરિરાજ શત્રુંજય–પ્રનેમચંદ જી. શાહ, સં. ૨૦૩૧. ઋષભદેવચરિત્ર-કર્તાઃ શ્રી વર્ધમાનસૂરિ, સં. ૧૧૬૦. ઋષભપંચાશિકા–કવિ ધનપાલ (૧૧મી સદી). ઋષભરાસ-કર્તા: શ્રી ગુણરત્નસૂરિ, સં. આશરે ૧૫૦૦. ઋષભશતક-કર્તા : શ્રી હેમવિજયજી, સં. ૧૬પ૬. ઋષભસ્તવન–કર્તાઃ શ્રી સંઘવિજયજી, સં. ૧૬૭૦. કલ્યાણસાગરસૂરિના શિષ્યના ૧૦૮ દુહા. જય શત્રુંજય–લે, શ્રી સાંકળચંદ શાહ, સં. ૨૦૨૬ પછી. તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (ટૂંક પરિચય)–લે શ્રી મધુસૂદન ઢાંકી, સં. ૨૦૩૧. તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ઉપર થયેલ પ્રતિષ્ઠાને અહેવાલ– રતિલાલ દીપચંદ
દેસાઈ, સં. ૨૦૩૪. તીર્થાધિરાજ શત્રુંજયયાત્રા માતા–પ્ર. શ્રી જૈનાનંદ પ્રેસ, સં. ૨૦૨૭. નવાણ અભિષેક પૂજા–કર્તાઃ પં. શ્રી પદ્મવિજયજી, સં. ૧૮૫૧. નવાણુપ્રકારી પૂજા–કર્તાઃ પં. શ્રી વીરવિજયજી, સં. ૧૮૮૪. નાભિનંદનજિનોદ્ધારપ્રબંધ-કર્તાઃ શ્રી કકસૂરિ, સં. ૧૩૯૩. વિમલાચલસ્તવનકર્તા શ્રી ક્ષેમકુશળ, સં. ૧૭૭ર પહેલાં. વીરવિજયજીકૃત દુહા, આશરે ૧૯મી સદીના અંત ભાગમાં. Shatrunjaya and Its Temples-- James Burgess, A. d. 1869. શત્રુંજય ઉદ્ધાર રાસ--કવિ શ્રી નયસુંદર, સં૦ ૧૬૩૮. શત્રુજય કલ્પકથા–કર્તાઃ પં. શ્રી શુભશીબ ગણિ, સં. ૧૫૧૮. શત્રુંજય ગિરિરાજ દર્શન–લેપંશ્રી કંચનસાગરજી, સં. ૨૦૩૬. શત્રુંજય ગિરિરાજ સ્તવનાદિ સંગ્રહ–સં૦ ૫૦ શ્રી કનકવિજયજી. શત્રુંજય ગિરિરાજ સ્પર્શના–લે. મુનિ શ્રી નિત્યાનંદવિજયજી, સં. ૨૦૩૨. શત્રુંજય ચૈત્ય પરિપાટી–શ્રી જયમશિષ્ય (હસ્તલિખિત).
Page #69
--------------------------------------------------------------------------
________________
શેઠ આ કરની પેઢીને ઇતિહાસ શત્રુજ્ય ચૈત્ય પરિપાટી (પ્રવાડી)-કવિ ખમે. શત્રુંજય તીર્થ) ચૈત્ય પ્રવાડી–શ્રી સોમપ્રભ ગણિ (હસ્તલિખિત). શત્રુંજય તીર્થકલ્પ (વિવિધ તીર્થકલ્પ અંતર્ગત)-કર્તા શ્રી જિનપ્રભસૂ રિજી, સં૦ ૧૩૮૫. શત્રુંજય તીર્થ દર્શન–લે, શ્રી ફૂલચંદ હ. દોશી, સં. ૨૦૦૨. શત્રુંજય તીર્થ પરિપાટી-કર્તાઃ શ્રી દેવચંદ્રજી, સં. ૧૬૫. શત્રુંજય તીર્થમાલા-કર્તાઃ પં. શ્રી અમૃતવિજયજી, સં. ૧૮૪૦. શત્રુંજય તીર્થમાલા-કર્તાઃ શ્રી વિનીતકુશલ, સં. ૧૭૭૨. શત્રુંજય તીર્થમાલા રાસ ઉદ્ધારાદિક સંગ્રહ–પ્ર. નિર્ણયસાગર પ્રેસ. શત્રુંજય તીર્થ રાસ–કર્તાઃ શ્રી જિનહર્ષ ગણિ, સં. ૧૭૫૫. શત્રુંજય તીર્થોદ્ધાર પ્રબંધ–કર્તાઃ શ્રી વિવેકધીર ગણિ, સં. ૧૫૮. શત્રુંજય તીર્થોદ્ધાર રાસ–કર્તા: શ્રી સમયસુંદર ગણિ, સં. ૧૬૮૬. શત્રુંજય તીર્થોદ્ધાર સંગ્રહ–સં. શ્રી સારાભાઈ મણિલાલ નવાબ, સં. ૨૦૦૦. શત્રુંજય દીગ્દર્શન–લે શ્રી દીપવિજયજી, સં. ૨૦૦૩. શત્રુંજય ઠાત્રિશિકા (બત્રીશી)–કર્તાઃ આ૦ શ્રી જયશેખરસૂરિ. શત્રુંજયની ગૌરવગાથા–કર્તાઃ પં. શ્રી સદ્ગવિજયજી, સં. ૨૦૩૫. શત્રુંજયને વર્તમાન ઉદ્ધાર–પ્રન્ટ જેન આત્માનંદ સભા, સં. ૧૯૯૨. શત્રુજ્ય પરિપાટી-કર્તાઃ શ્રી ગુણચંદ્ર, સં૦ ૧૭૬૮. શત્રુંજ્ય પર્વતનું વર્ણન. શત્રુંજય પ્રકાશ અને જૈન વિરુદ્ધ પાલીતાણા ભાગ-૧ અને ભાગ–૨–લે શ્રી દેવચંદ
દામજી કુંડલાકર, “જૈન” કાર્યાલય, ભાવનગર, સં. ૧૯૮૫. શત્રુંજય મહાતીર્થ ગુણમાલા–સં. શ્રી મહિમાવિજયજી, સં. ૨૦૦૯. શત્રુંજય મહાતીર્થ મહાભ્યસાર–પ્ર૦ વિદ્યાશાળા, અમદાવાદ. શત્રુંજય મહાતીર્થાદિ યાત્રા વિચાર અને ચૈત્યવંદન સ્તુતિ સ્તવનાદિ સંગ્રહ–સં. શ્રો
કપૂરવિજયજી મહારાજ, સં. ૧૯૭૦. શત્રુંજ્યમંડન આદિનાથ સ્તવનકર્તાઃ શ્રી સમરચંદ્ર, સં. ૧૬૦૮. શત્રુંજય માહા –કર્તાઃ શ્રી ધનેશ્વરસૂરિ, સં૦ ૪૭૭. શત્રુંજય માહાભ્ય–ગુજરાતી (હસ્તલિખિત). શત્રુજ્ય માહાભ્ય રાસ–ર્તા: શ્રી સહજકીર્તિ, સં. ૧૬૮૪. શત્રુંજય માહાતલેખકર્તાઃ પં. શ્રી હંસરત્ન ગણિ, સં. ૧૭૮૨. શત્રુંજય લધુ કલ્પ–(સારાવલી પન્નાની ગાથારૂપ), પૂર્વશ્રતધર પ્રણીત.
Page #70
--------------------------------------------------------------------------
________________
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૧) પવિત્રતા અને પ્રાચીનતા શત્રુંજય સૌરભ યાને શ્રી જિન તીર્થ દર્શન–પ્રકા, શ્રી શાહ જયન્તિલાલ
પ્રભુદાસ, સં. ૨૦૧૫. (વીર સંવત ૨૪૮૫). શત્રુંજય સ્તવન–સાધુ કીરતિ. શત્રુંજય સ્તવના–આદિનાથ વિનતિરૂપ– કર્તાઃ શ્રી પ્રેમવિજયજી (૧૭મી સદી). સમરારાસુ–કર્તા : શ્રી અભ્યદેવસૂરિ (આ»દેવસૂરિ), સં. ૧૩૧૧. સિનું જકપ–કર્તાઃ શ્રી ધર્મષર્ રિ, ટીકાકાર પં. શ્રી શુભશીલ ગણિ, ટીકા
સં. ૧૫૧૮. સિદ્ધગિરિરાજ યાત્રાવિધિ-પ્ર. શ્રી વોરા મૂલજીભાઈ, સં. ૧૯૯૯ સિદ્ધાચલ ગિરનાર સંધ–કર્તાઃ પં. શ્રી વીરવિજયજી, સં. ૧૯૦૫. સિદ્ધાચલનું વર્તમાન વર્ણન–લે શ્રી ગુલાબચંદ શામજી કારડીયા, સં. ૧૯૭૨
નીચેના ગ્રંથોમાંથી પણ શ્રી શત્રુંજય મહાતીર્થ સંબંધી વર્ણન તથા પ્રશસ્તિ મળી શકે એમ છે— કુમારપાલચરિત–કર્તા : શ્રી સંમતિલકલ્સ રિ, સં. ૧૪૨૪. કુમારપાલચરિત (પ્રાકૃત)–કર્તાઃ શ્રી હરિશ્ચંદ્ર કુમારપાલચરિત્ર–કર્તા: શ્રી ચારિત્ર્યસુંદર, સં. ૧૪૮૪ અને સં. ૧૫૦૭ની વચ્ચે. કુમારપાલચરિત્ર–કર્તા : શ્રી જયસિંહસૂરિ, સં. ૧૪૨૨. કુમારપાલપ્રતિબેધ–કર્તાઃ શ્રી સમપ્રભાચાર્ય, સં. ૧૨૪૧. ' કુમારપાલપ્રતિબધપ્રબંધકર્તાઃ અજ્ઞાત, સં. ૧૪૧૫. કુમારપાલપ્રબંધકર્તા શ્રી જિનમંડન, સં. ૧૪૯૨. કુમારપાળરાસ-કવિ શ્રી ઋષભદાસ, સં. ૧૬૭૦. કુમારપાળરાસ (ચરિત્ર)–કર્તાઃ શ્રી જિનહર્ષ, સં. ૧૭૪ર.. કુમારપાળરાસ-કર્તા : શ્રી દેવપ્રભ ગણિ, સં. ૧૫૪૦ પહેલાં. ' કુમારપાળરાસ-કર્તા: શ્રી હીરકુશળ, સં. ૧૬૪૦. ચતુર્વિશતિપ્રબંધ-કર્તા: શ્રી રત્નશેખરસૂરિ, સં. ૧૪૦૫. - જૈન તીર્થ સર્વ સંગ્રહ– શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી, સં. ૨૦૧૦. ધર્માલ્યુદય કાવ્ય અપરનામ સંધપતિ ચરિત્ર–કર્તા: શ્રી ઉદયપ્રભસૂરિ, વિ. સં.
૧૨૭૯-૮૦ આસપાસ. પ્રબંધચિંતામણિકર્તા શ્રી મેરૂતુંગસૂરિ, સં. ૧૩૬૧. પ્રભાવક ચરિત–કર્તા: શ્રી પ્રભાચંદ્રસૂરિ, સં. ૧૩૨૪. પ્રાચીન લેખ સંગ્રહ ભાગ ૨–સં. શ્રી જિનવિજ્યજી, સં. ૧૯૭૮ વસ્તુપાલચરિત્ર–કર્તાઃ શ્રી જિનહર્ષ, સં. ૧૭૮૩,
Page #71
--------------------------------------------------------------------------
________________
૩૨
શેઠ આટકની પેઢીને ઇતિહાસ શાંતિદાસ અને વખતચંદ શેઠને રાસ–કર્તા : શ્રી ક્ષેમવદ્ધન, સં. ૧૮૭૦. સુકૃતકાતિ કલ્લેલિની–કર્તા : શ્રી ઉદયપ્રભસૂરિ. હિંદુસ્તાનનાં જૈન તીર્થો–સં. શ્રી સારાભાઈ મણિલાલ નવાબ, સં. ૨૦૦૦.
આ યાદી રચના સંવતના કાળક્રમ પ્રમાણે તૈયાર કરવાને બદલે અકારાદિ ક્રમે બનાવવામાં આવી છે. અને એમાં “શ્રી ’ને ધ્યાનમાં લીધા વગર વિક્રમ ગોઠવવામાં આવેલ છે. તપાસ કરતાં જેટલી કૃતિઓની રચના સંવત મળી તેને નિર્દેશ પણ જે તે કૃતિ સાથે કરવામાં આવ્યા છેથોડીક કૃતિઓ એવી છે કે જેને રચનાસંવત મળી શક્યો નથી. ઇતિહાસયુગ પહેલાં (પ્રાગૈતિહાસિક સમયમાં) શત્રુંજયને નીચે મુજબ બાર ઉદ્ધાર થયા છે ઉદ્ધાર-૧–ભગવાન શ્રી ઋષભદેવસ્વામીના શાસનમાં શ્રી ભરત ચક્રવતીએ કર્યો. ઉદ્ધાર-ર—સૌધર્મ ઇંદ્રની પ્રેરણાથી શ્રી ભરત ચક્રવતીના વંશમાં થયેલ આઠમા રાજા
શ્રી દંડવીયે કર્યો. ઉદ્ધાર–૩–શ્રી તીર્થકર દેવના ઉપદેશથી ઈશાન (દંડવીર્યના પછી સો સાગરોપમ
જેટલે કાળ ગયા બાદ) કર્યો. ઉદ્ધાર–૪–ત્રીજા ઉદ્ધાર પછી ક્રોડ સાગરોપમ કાળ બાદ મહેન્દ્ર ઇદે કર્યો. ઉદ્ધાર-પ–-ચોથા ઉદ્ધાર પછી દશ ક્રોડ સાગરોપમ કાળ બાદ પાંચમા દેવલોકના ઈંદ્ર કર્યો. ઉદ્ધાર-૬–પાંચમા ઉદ્ધાર પછી લાખ ફોડ સાગરોપમ કાળ બાદ ભવન નિકાયના
ઈંદ્રોએ કર્યો. ઉદ્ધાર-૭–શ્રી અજિતનાથ ભગવાનના શાસનમાં સગર ચક્રવતીએ કર્યો. ઉદ્ધાર–૮–શ્રી અભિનંદન સ્વામીના શાસનમાં વ્યંતરોએ કર્યો. ઉદ્ધાર–૯–શ્રી ચંદ્રપ્રભ પ્રભુના શાસનમાં ચંદ્રયશા રાજાએ કર્યો. ઉદ્ધાર–૧૦–શ્રી શાંતિનાથ ભગવાનના શાસનમાં ચક્રધર રાજાએ કર્યો. ઉદ્ધાર–૧૧–શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનમાં, પિતાના લઘુ બંધુ શ્રી લક્ષમણજી સાથે
રહીને, શ્રી રામચંદ્રજીએ કર્યો. ઉદ્ધાર–૧૨–શ્રી અરિષ્ટનેમિનાથને શાસનમાં પાંચ પાંડવોએ કર્યો. ઈતિહાસ-યુગમાં થયેલ ચાર ઉઠારોની યાદી આ પ્રમાણે છે– ૧. શ્રી મહાવીરદેવના શાસનમાં વિ. સં૧૦૮ વર્ષમાં મધુમતીનિવાસી જાવડ શ્રેષ્ઠીએ,
આચાર્યશ્રી વજીસ્વામીના સાન્નિધ્યમાં કર્યો (તેરમે ઉદ્ધાર). ૨. ઉદયન મંત્રાના પુત્ર બાહડ મંત્રીએ વિસં. ૧૨૧૧માં (મતાંતરે સં. ૧૨૧૩માં),
કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના સાનિધ્યમાં, કર્યો (ચૌદમો ઉદ્ધાર). ૩, પાટણના શ્રેષ્ઠી દેશળશાના પુત્ર સમરસિંહે (સમરાશાએ) વિસં. ૧૩૭૧માં,
આચાર્યશ્રી સિદ્ધસૂરિની નિશ્રામાં, કર્યો (પંદરમો ઉદ્ધાર).
૧૪.
Page #72
--------------------------------------------------------------------------
________________
૩૩
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૧) પવિત્રતા અને પ્રાચીનતા
૪. ચિત્તોડના મંત્રી કર્માશાએ વિ. સં. ૧૫૮૭માં, આચાર્ય રત્નાકરસૂરિજીની નિશ્રામાં,
કર્યો (સેળ ઉદ્ધાર ). આ રીતે પ્રાગ ઈતિહાસકાળના બાર અને ઇતિહાસકાળના ચાર મળીને કુલ સોળ ઉદ્ધાર થયાની વાત જેમ પ્રાચીન ગ્રંથમાં સચવાયેલી છે, તેમ જૈન સંઘમાં પણ ગિરિરાજના સોળ ઉદ્ધાર થયાની વાત જ ઘણે મોટે ભાગે માન્ય અને પ્રચલિત થયેલી છે. આમ છતાં પં. શ્રી વિવેકધીર ગણિએ વિ. સં. ૧૫૮૭માં રચેલ અને મંત્રી કર્માશાએ કરાવેલ ગિરિરાજના છેલ્લા (સોળમાં) ઉદ્ધારની વિગતો આપતા “શ્રી શત્રુંજયતીર્થોદ્ધારપ્રબંધ” નામે કાવ્યમાં પ્રથમ ઉલ્લાસના એકથી છ સુધીના લેકમાં ૧૮ ઉદ્ધારની નામાવલિ આપી છે. તેમાં સમરાશાએ કરાવેલ (પંદરમાં) ઉદ્ધારની ગણના અઢારમા ઉદ્ધાર તરીકે કરવામાં આવી છે. એટલે મંત્રી કર્માશાએ કરાવેલ ઉદ્ધાર ક્રમાંક ૧૯મો થાય છે. આ રીતે આ યાદીમાં જે ત્રણ વધુ ઉદ્ધાર નંધ્યા છે, તે આ પ્રમાણે છે: (૧) સિદ્ધસેન દિવાકરના ઉપદેશથી વિક્રમ રાજાએ કરાવેલો. (૨) આ૦ ધનેશ્વરસૂરિના ઉપદેશથી શિલાદિત્ય રાજાએ કરાવેલ. અને (૩) મહામંત્રી વસ્તુપાલે કરાવેલ. ૧૫. શ્રેષ્ઠી જાવડશાએ શ્રી શત્રુંજય મહાતીર્થના ઉદ્ધારના ક્રમ પ્રમાણે તેર અને ઈતિહાસયુગને પહેલે ઉદ્ધાર વિ. સં. ૧૦૮ની સાલમાં કરાવ્યાની કથા શ્રી ધનેશ્વરસૂરિવિરચિત “શ્રી શત્રુંજયમાહાસ્ય' નામક સંસ્કૃત ગ્રંથમાં વિસ્તારપૂર્વક નોંધાયેલી છે, જેને સાર આ પ્રમાણે છે –
કાંપિલ્યપુર નામે એક નગર. એ નગર પશ્ચિમ ભારતમાં સૌરાષ્ટ્રમાં ગિરિરાજ શ્રી શત્રુંજ્યની નજીકમાં કેઈક સ્થાને આવેલું હતું. એમાં ભાવડ નામે એક શ્રેષ્ઠી રહે. શ્રેષ્ઠી ભાવડશા જેવા વ્યાપારમાં નિપુણ હતા, તેવા જ ધર્મપરાયણ હતા. એમની પાસે પુષ્કળ ધન હતું. એમની પત્નીનું નામ ભાવલા હતું. તે પણ શીલવતી અને ધર્માનુરાગી હતી. તેમને બધી જાતની સુખ-સંપત્તિ હતી, પણ ભાગ્યે એમને સવાશેર માટીની (સંતાનની) ભેટ આપવાનું બાકી રાખ્યું હતું.
કાળચક્ર ફર્યું અને, દિવસ રાતમાં પલટાઈ જાય તેમ, શ્રેષ્ઠી ભાવડશા ઉપર સમયના વારાફેરા એવી કમનસીબી લઈને આવ્યા કે ધીરે ધીરે, જાણે એમની લક્ષ્મીને પગ આવ્યા હોય એમ, એ એમના ઘરમાંથી અદશ્ય થઈ ગઈ! પતિ-પત્ની લક્ષ્મીની ચંચળતાને જાતઅનુભવ કરી રહ્યાં, પણ એથી તેઓ ન હતાશ થયાં, ન વિચલિત થયાં, અને પિતાની ધર્મસાધનાને બરાબર વળગી જ રહ્યાં, એટલું જ નહીં, એમાં વધારે કરતાં ગયાં.
એક દિવસની વાત છે. આ ધમી ના આંગણે બે મુનિવરો વહેરવા આવી પહોંચ્યા. શ્રાવિકા ભાવલાએ ખૂબ ઉલ્લાસથી ગોચરી વહેરાવી અને, મુનિવરોની સરળતા જોઈને, ટૂંકમાં પોતાની દુઃખકથા કહી અને વધારામાં પિતાને સંપત્તિ ફરી ક્યારે મળશે તે પૂછ્યું. | મુનિવરે સાચા ત્યાગી, સંયમી અને બધી જાતની આસક્તિથી મુક્ત હતા. પણ સાથે સાથે તેઓ વિચક્ષણ અને સમયના જાણકાર હતા. એમણે, જૈન શાસનને થનાર ભાવી લાભને વિચાર કરીને, એ બહેનને કહ્યું : “બહેન ! તમે પૂછથી એવા સવાલના જવાબ આપવાનું શ્રમણ-સંતેને ક૯પે નહીં. પણ તમારા કબથી ભવિષ્યમાં શાસનને ઉદ્યોત થવાને છે, તેથી અમે તમને કહીએ છીએ કે, આજે એક ઘડી વેચાવા આવશે, તેને તમે ખરીદી લેજો. એના પગલાંથી તમને ધનની પ્રાપ્તિ થશે.” આટલું કહીને મુનિવરે ધર્મલાભ આપી વિદાય થયા.
Page #73
--------------------------------------------------------------------------
________________
૩૪
શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ | મુનિવરેના કહેવા મુજબ એક ઘડી વેચાવા આવી; પિતાની પત્નીના કહેવાથી ભાવડશાએ તે ખરીદી લીધી. સમય જતાં એ ઘડીએ એક વછેરાને જન્મ આપે. એ ઉત્તમ લક્ષણેથી અંકિત હતો. એ ત્રણેક વર્ષનો થયો ત્યારે તપન નામના રાજાએ એને ત્રણ લાખ જેટલું દ્રવ્ય આપીને ખરીદી લીધે.
શ્રેષ્ઠી ભાવડશા ઘોડાને પારખુ હતા. એટલે આ લક્ષ્મીના બળે તેઓ ઘેડાના સોદાગર બની ગયા. અને એક સમયે ઉત્તમ કેટીના સંખ્યાબંધ (૨૧) અધોને એમણે એવા કેળવ્યા કે જેનાર એને બે ઘડી જોઈ જ રહે !
તે સમય પરદુઃખભંજન રાજા વીર વિક્રમને હતા. એ જે ઉદાર હતા, તેવો જ વિચક્ષણ હતો. તે પોતાની ચતુરંગી સેનાને હંમેશા સજજ રાખતે અને એમાં ઉત્તમ કટિના અશ્વોને વસાવવાને એને શોખ હતો. ભાવડશાએ ઉજ્જયિની નગરીમાં જઈને પિતાના ઉત્તમ અશ્વો સમ્રાટ વિક્રમને ભેટ આપી દીધા. અને જ્યારે વિક્રમ રાજાએ પ્રસન્ન થઈને એનું મૂલ્ય લેવા કહ્યું ત્યારે ભાવડશાએ લાગણી અને વિવેકપૂર્વક કહ્યું : “આપ તે આખા દેશને રક્ષક છે અને આખી પ્રજાનું ભલું કરનાર છે. તે આપના કાર્યમાં મારી આ નમ્ર ભેટ સ્વીકારીને મને ઉપકૃત કરશે. મારે અશ્વોનું મૂલ્ય લેવાનું નથી.”
ભાવડશાની વાત વિકમ ૨જાના અંતરને સ્પર્શી ગઈ. એ વખતે તે તેઓ ચુપ રહ્યા, પણ પૈડા દિવસ પછી સમ્રાટે એને રાજસભામાં બોલાવીને એનું ખૂબ બહુમાન કર્યું અને શત્રુંજયની નજીકમાં આવેલ મધમતી (મહુવા) નગરી અને એની આસપાસનાં બાર ગામ ભેટ આપીને એનું રાજવીપણું એને અર્પણ કર્યું'. ભાવડશા સમ્રાટની આજ્ઞા લઈને પિતાના નગર પાછા ફર્યા અને તે પછી તેઓ કાંપત્યપુર છોડીને મધુમતીમાં રહેવા લાગ્યા. એમને ભાગ્યને સૂર્ય વધુ ને વધુ પ્રકાશમાન થતા જતા હતા.
સમય જતાં આ શેઠ-શેઠાણીને સંતાનની જે ખામી લાગ્યા કરતી હતી, તે પણ દૂર થઈ અને એમને ત્યાં એક લક્ષણવતા પુત્રને જન્મ થયો. એનું નામ એમણે જાવડ રાખ્યું. જાવડશા મોટી ઉંમરના થયા ત્યારે શ્રી શત્રુંજયની તળેટીમાં આવેલ ઘેટી ગામના શ્રેષ્ઠી શરની સુપુત્રી સુશીલા સાથે એમનાં લગ્ન કરવામાં આવ્યાં. સુશીલા પણ એના નામને અનુરૂપ સુશીલ અને ધર્માનુરાગી સજારી હતી.
દિવસ આથમે અને ખીલેલું કમળ બિડાઈ જાય તેમ આયુષ્યને દર પૂરે થયો અને શ્રેષ્ઠ ભાવડશા તથા શેઠાણી ભાવલા આ દુનિયામાંથી વિદાય થયાં. મધુમતી અને ૧૨ ગામના રાજવીપદની જવાબદારી શ્રેષ્ઠી જાવડશા સંભાળવા લાગ્યા. સાથે સાથે એમને વહાણવટા વગેરેને વ્યવસાય તે ચાલુ જ હતા. વળી ગિરિરાજ શત્રુંજય મહાતીર્થની સંભાળ રાખવાની જવાબદારી પણ એમના ઉપર જ હતી. - સૌરાષ્ટ્રની નજીકનો એક દેશ. ત્યાં પ્લેચ્છો (મેગલ)નું રાજ્ય. ત્યાંના રાજાએ જાણ્યું કે ભારતના સૌરાષ્ટ્ર વગેરે દેશોમાં અઢળક ધન પડયું છે, એટલે ધન મેળવવાના લેભથી પ્રેરાઈને એણે સૌરાષ્ટ્રમાં દરિયા મારત પિતાનું લશ્કર ઉતાર્યું અને મધુમતી નગરી વગેરે સ્થાન પર હુમલો કર્યો. જાવડશાએ એને સામને તે પૂરેપૂરો કર્યો, પણ લશ્કર એાછું એટલે અંતે તેઓ હારી ગયા. બ્લેક રાજા અઢળક ધન તેમ જ અનેક દાસ-દાસીઓને લઈને પિતાના દેશ તરફ રવાના થયો, એટલું જ નહીં, પણ એ પિતાની સાથે શ્રેષ્ઠી જાવડશા અને એનાં પત્નીને પણ કેદ કરીને લે ગયે.
શ્લેચ્છ દેશમાં પણ જાવડશા પોતાની બુદ્ધિના બળે અને ધર્મના પ્રતાપે રાજા અને પ્રજા બંનેમાં માનતા થઈ પડ્યા. અને વેપાર ખેડીને એ પણે ધત પશુ ઘણું ભેગું કર્યું. ત્યાંના બાદશાહના તે
Page #74
--------------------------------------------------------------------------
________________
તીર્થાધિરાજ શ્રી શત્રજય (૧) પવિત્રતા અને પ્રાચીનતા
૩૫
એ અંગત સલાહકાર જ થઈ ગયા હતા. આ બધું છતાં એમને વારે વારે પિતાનું વતેને યાદ આવ્યાં કરતું હતું. વળી પિતાના પ્રાણપ્યારા તીર્થ શત્રુંજયની સાર-સંભાળ કેવી લેવાતી હશે એની પણ ચિંતા એમને સતાવ્યા કરતી હતી.
આ રીતે કેટલીક વખત પસાર થયા પછી એમના જાણવામાં આવ્યું કે તીર્થાધિરાજ શ્રી શત્રુંજયનો કબજો અરીઓએ લઈ લીધો છે અને એના ઉપર તે માંસ-મદિરાની મહેફીલ મંડાય છે ! આથી તીર્થની યાત્રા બંધ થઈ ગઈ છે. જિનાલય ધ્વસ્ત થઈ ગયું છે અને એની આશાતનાને કોઈ પાર રહ્યો નથી. આ સમાચાર જાણીને એમને રોમરોમમાં હારે વીંછીના ડંખ જેવી વેદના જાગી ઊઠી અને એમની ઊંઘ હરામ થઈ ગઈ. એમને પોતાની જાત ઉપર પણ ધિક્કાર આવ્યો કે હું કેવી કુપુત્ર અને કમનસીબ કે પિતાએ સેપેલ રાજ્ય અને તીર્થની પણ સાચવણી ન કરી શક્યો ! એમને તે રાત-દિવસ એમ જ થયા કરતું કે અહીંથી ક્યારે વતનમાં પહોંચે અને કયારે પરમ પાવન એ તીર્થને ઉદ્ધાર કરું.
પણ એમણે જોયું કે, પરદેશમાં ઉતાવળ કરવાથી કામ પતે એમ ન હતું. એટલે એમણે, ધીરજપૂર્વક, યેગ્ય સમયની રાહ જોવાનું મુનાસિક માન્યું. સદ્દભાગ્યે એમને આવી તક મળી ગઈ. ત્યાંના બાદશાહ ઉપર કઈક એવી મુશ્કેલી આવી પડી કે જેમાંથી બચી જવાને માર્ગ પિતાના અનેક સલાહકારોમાંથી કેઈએ ન સૂચવ્યું. છેવટે એમને જાવડશાની સલાહ લેવાનો ખ્યાલ આવ્યું. એમણે એમની સલાહ લીધી, અને એ સલાહથી એમની મુશ્કેલી દૂર થઈ ગઈ. આથી બાદશાહ ખૂબ પ્રસન્ન થયા અને પોતાને જે કંઈ જોઈતું હોય તે માગી લેવા એણે જાવડશાને આગ્રહ કર્યો. પણ એ શાણ શ્રેષ્ઠીએ અહીં મારે કોઈ વાતની ખામી નથી એમ કહી કશું માગવાની ના કહી. પણ જ્યારે બાદશાહે આ માટે ખૂબ આગ્રહ કર્યો ત્યારે એમણે, હવે રાજને પિતાના મનની વાત કહેવાને સમય પાકી ગયું છે એમ માનીને, પિતાને પિતાના વતન પાછા ફરવાની અનુમતિ આપવાની માગણી કરી. બાદશાહ શાણે હતા. એ જાવડશાની લાગણીને સમજી ગયે અને તરત જ એણે એમની માગણીને સ્વીકાર કર્યો, એટલું જ નહીં, એમની બધી સંપત્તિ, રાજ્ય મારફત, એમના વતન પહોંચતી કરવાની જવાબદારી પણ લીધી.
શ્રેષ્ઠી જાવડશાના પાછા આવવાના સમાચારથી મધુમતી નગરી અને આખા પરગણમાં આનંદ આનંદ છવાઈ ગયો. બધાંએ એમનું ખૂબ ઉમળકાથી સ્વાગત કર્યું. પણ નવડશાના મનને હજી પણ ચેન ન હતું. એમના મનમાં તે એક જ ભાવના રમતી હતી કે ક્યારે તીર્થાધિરાજને ઉદ્ધાર થાય, કયારે દેવાધિદેવની ફરી પ્રતિષ્ઠા થાય અને કયારે એની યાત્રા કરી ચાલુ થાય, એવી પુણ્યક તેઓએ પોતાની બધી શક્તિ અને સંપત્તિ એકત્ર કરીને અરીઓને ગિરિરાજના પહાડ ઉપરથી દૂર કરી આખા પહાડને દૂધ અને પવિત્ર જળથી ધોવરાવીને તીર્થની આશાતના દૂર કરી અને અઢળક ધને ખચીને દેવાધિદેવ ભગવાન ઋષભદેવના ભવ્ય જિનાલયનું ટૂક વખતમાં જ નવનિર્માણ કરાવ્યું.
આ રીતે આ તીર્થની આશાતના દૂર થઈ અને જિનપ્રાસાદ તૈયાર થઈ ગયો એટલે જૈન શાસનના તે સમયના મહાન પ્રભાવક મડાપુરુષ વજીસ્વામીના સાંનિધ્યમાં એની પ્રતિષ્ઠા કરાવવાનું નક્કી કર્યું. એમાં પધરાવવા માટે જાવડશાએ તક્ષશિલામાં બાહુબલિએ ભરાવેલ ભગવાન ઋષભદેવનું બિંબ, ચકેશ્વરી દેવીની સહાયથી, મેળવ્યું હતું. પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા માટે ગામેગામના સંઘોને આમંત્રણ પત્રિકાઓ મેકલવામાં આવી. તીર્થાધિરાજની યાત્રાની મુક્તિના આ શુભ સમાચાર સાંભળીને ચતુર્વિધ સંઘ ખૂબ હર્ષ
Page #75
--------------------------------------------------------------------------
________________
૩૬
શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ અનુભવી રહ્યો અને આ મહત્સવમાં ભાગ લેવા માટે અનેક ગામોના સંઘો પાલીતાણામાં સમયસર પહોંચી ગયા. ચારે કોર આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ પ્રવર્તી રહ્યું. નગરમાં જાણે માનવ મહેરામણ હિલોળા લેવા લાગ્યું.
પ્રતિષ્ઠાને સર્વઆનંદકારી દિવસ આવી પહોંચે. બધા સંઘે ગિરિરાજ ઉપર સમયસર પહોંચી ગયા અને શુભ મદ આદિ દેવ ભગવાન ઋષભદેવના જિનાલયની પ્રતિષ્ઠા કરવામાં આવી. શ્રેષ્ઠી જાવડશા અને શેઠાણી સુશીલાના હર્ષની આજે કઈ અવધિ ન હતી. તેઓ અસીમ ઉલ્લાસમાં તરબોળ બનીને શિખર ઉપર ધજદંડ ચડાવવા જિનપ્રાસાદની ઉપર ગયાં. સંધ પણ એમની સાથે ગયે. ધજાદંડ ચડાવીને તેઓ એવાં ભાવવિભોર અને રોમાંચિત બની ગયાં હતાં કે દિન-દુનિયા અને પિતાના જીવનને પણ ખ્યાલ વીસરીને તેઓ આનંદ-સમાધિમાં લીન થઈ ગયાં હતાં અને એમના રોમરોમમાંથી પરમાત્માએ કરેલ ઉપકારના ધબકારા ગાજી રહ્યા હતા.
તેઓ પરમાત્માના સ્મરણમાં એવાં એકાગ્ર થઈ ગયાં હતાં કે એમને નીચે ઊતરવાને પણ ખ્યાલ જ ન રહ્યો. સંધ ધીરે ધીરે નીચે આવી ગયો અને શ્રેષ્ઠીયુગલ નીચે આવી પહોંચે એટલે એમનું બહુમાન કરવાની ધન્ય ક્ષણની રાહ જોઈ રહ્યો. પણ મિનિટ ઉપર મિનિટ વીતવા છતાં શ્રેષ્ઠીયુગલ નીચે ન આવ્યું, ત્યારે સંધના મોવડીઓ એમને નીચે બેલાવી લાવવા ફરી જિનપ્રાસાદની ઉપર ગયા. ત્યાં એક અલૌકિક દૃશ્ય જોઈને તેઓ બધા સ્તબ્ધ થઈ ગયા. તેઓએ જોયું કે, શ્રેષ્ઠી જાવડશા અને સુશીલા શેઠાણી, જિનપ્રાસાદના શિખરની પાસે જ, પ્રભુને વંદન કરવાની મુદ્રામાં, સ્વર્ગવાસી થઈ ગયાં હતાં ! એમની પવિત્ર કાયાને અને દિવ્ય ભાવનાને વંદના કરી શ્રીસંઘ કૃતાર્થ થયે !
આ છે શ્રેષ્ઠી જાવડશાના તેરમા ઉદ્ધારની ટૂંકી ધર્મ કથા.
નેધ–(૧) જાવડશાએ કરાવેલ શત્રુંજયના ઉદ્ધારની કથા કેટલાક ફેરફાર સાથે આ૦ શ્રી ધર્મ ઘોષસૂરિ રચિત “સિતું જક” ઉપરની શ્રી શુભશીલ ગણિએ રચેલ સવિસ્તર ટીકામાં વિસ્તારથી આપવામાં આવી છે. તેમાં ઉદ્ધાર કરાવનારનું નામ જાવડના બદલે જવડિ આપવામાં આવ્યું છે. વિવિધ તીર્થકલ્પ'માંના શ્રી શત્રુંજય તીર્થ કલ્પ'માં પણ જાવડના બદલે જાવડિ નામ મળે છે.
(૨) કર્નલ જેમ્સ ટોડે પણ એમના “Travels in Western India' નામના પુસ્તકમાં (પૃ. ૨૮૦-૮૧) શત્રુંજયના તેરમો ઉદ્ધારક તરીકે જાવડશાને ઉલ્લેખ કર્યો છે અને એ ઉદ્ધારને સમય વિક્રમાદિત્ય પછી એક સે વર્ષ થયાનું નોંધ્યું છે. પણ આ પુસ્તકમાં કર્નલ ટેડે ખાસ વાત તે એ લખી છે કે જાવડશા કાશ્મીરના વેપારી હતા. પણ એમણે આ વાતને કેાઈ આધાર ટાંક્યો નથી. ("...the thirteenth by Javadasah, a merchent of Kashmir, one hundred years after Vikramaditya.”)
(૩) જેમ્સ બર્જેસે એમના “Shatrunjaya and its Temples' નામે પુસ્તકના (પૃ. ૨૬, ક. ૧)માં જાવડશાએ તેરમે ઉદ્ધાર સંવત ૧૦૧૮માં કર્યો હોવાનું નોંધ્યું છે. (“..a Jain account obtained on the spot states that this temple was built by Javadasa in Samvat 1018 ( A. D. 961 ) being its thirteenth Uddhara or restoration, and it is there to the present day.'”)
Page #76
--------------------------------------------------------------------------
________________
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૧) પવિત્રતા અને પ્રાચીનતા
૩૭
શ્રી બર્જે સે તેરમા ઉદ્ધાર સં૰૧૦૧૮માં થયાની વાત, તેઓની શત્રુ ંજયની મુલાકાત વખતે, તેને કાઈએ મોઢામાઢ આપેલી માહિતીના આધારે લખી હેાવાનું એમના ઉપર ટાંકેલ લખાણમાં નાંખ્યું છે, તે જોઈ શકાય છે. પણ આમાં ખાસ ધ્યાન ખેંચે એવી વાત તા એ છે કે એમણે પોતાના આ લખાણથી છએક લીટી પહેલાં જ, કલ જેમ્સ ટાડના મત ટાંકીને, જાવડશાએ તેરમા દ્વાર વિક્રમાદિત્ય પછી એકસેા વર્ષે કરાવ્યાનું નોંધ્યુ છે. આના અર્થ કંઈક એવા થાય છે, કે તેરમા ઉદ્ધારના સમય અંગેની કલ ટાડની તથા પોતાની માહિતી વચ્ચે જે નવસા વર્ષને ફેર રહેવા પામ્યા છે, તેનું નિરાકરણ કરવાની જરૂર એમને નહી' લાગી હાય, અથવા તા, એમનુ ધ્યાન જ એ તરફ નહીં ગયુ. હાય.
૧૬. (i) પુંડરીચયતતે । સે થાયવાપુત્તે... ...એળેવ વૃંદરીપ પત્રપ તેનેય उवागच्छर २ पुंडरीयं पव्त्रयं सणियं २ दुरूहति... ...નાવાએવામાં જીવન્તે ।
--જ્ઞાતાધર્મ કથાંગસૂત્ર, સૂ॰ ૫૫ (આગમાય સમિતિ ), પુત્ર ૧૦૮ A, (ii) तरणं से सुप अणगारे अन्नया कयाइं तेणं अणगारसहस्सेणं सद्धिं संपरिયુકે... ...નેશૈવ öffપ વવપ નાય સિદ્ધે ।
—જ્ઞાતાધર્મ કથાંગસૂત્ર ( આગમેદય સમિતિ ), પત્ર ૧૦૮ B. (iii) સેતુ', ૧૨-...તું તે; વહુ TM લેવાનુપ્પિયા ! રૂમ પુષ્યદિય મત્તવાળ परिवेत्ता सेत्तुं पव्वयं सणियं सणियं दुरूहित्तप... ...जेणेव सेत्तुंजे फव्वए तेणेव उवागच्छंति, उवागच्छित्ता सेत्तुंज पव्वयं दुरुहंति २ जाव कालं अणवखमाणा विहरंति ।
—જ્ઞાતાધર્મ કથાંગસૂત્ર, સૂ૦ ૧૩૦ (સ્માગમેદય સમિતિ ), પુત્ર ૨૨૬ B. ૧૭. (i) નન્હા પદમો વો તદ્દા સબ્વે અરુ પ્રાચળા મુળચળતા મસૌનાसाइं परियाओ सेतुंजे मासियाए संलेहणाए सिद्धी ।
—અન્તકૃશાંગસૂત્ર, સૂ૦ ૩ (આગમાઘ્ય સમિતિ ), પત્ર ૩ B. (ii) छ अज्झयणा एकगमा बत्तीसओ दाओ वीसं वासा परियातो चोहस सेतुंजे सिद्धा ।
(iii) સેસ નાનોયમસ્ત નાવ સેત્તાને સિદ્ધે ।
—અન્તકૃશાંગસૂત્ર, સૂ૦ ૪ (આગમેાય સમિતિ ), પત્ર ૩ B,
૧૮.
(iv) સેમ તે ચૈવ સેત્તુને ત્તિન્દ્ર નિવવેવા |
—અન્તકૃશાંગસૂત્ર, સૂત્ર ૭ ( આગમાધ્ય સમિતિ ), પત્ર ૧૪ B, से बेमि जे अईया जे य पडुपन्ना आगमिस्सा अरहंता भगवंतो ते सव्वे एवमाइक्खति एवं भासंति एवं पण्णविंति एवं परुविति... |
—આચારાંગસૂત્ર, શ્રુ॰ ૧, અ॰ ૪, ૩૦ ૧.
-અન્તકૃશાંગસૂત્ર, સૂ૦૫ ( આગમાય સમિતિ ), પુત્ર ૪ A તથા સૢ૦ ૮,
પત્ર ૧૪ B.
Page #77
--------------------------------------------------------------------------
________________
૧૯.
શેઠ આ૦ કરની પેઢીને ઈતિહાસ બાવીસમા તીર્થકર શ્રી અરિષ્ટનેમિના શિષ્ય ગૌતમ અણગાર માસિક સંલેખના વડે શત્રુંજય ગિરિ ઉપર કાળધર્મ પામીને મેક્ષે ગયા હતા, તેને ઉલેખ આ પ્રમાણે મળે છે– ...ततेणं से गोतमअणगारे अण्णया कताई जेणेव अरहा अरिटणेमी...तहा थेरेहिं सद्धि सेत्तुंजए पव्वए दुरूहति, मासियाए सलेहणाए बारस वरि. साई परियाओ० जाव सिद्धे ।।
-અન્તકૃશાંગસૂત્ર, સૂ૦ ૩ (આગોદય સમિતિ), પત્ર ૩ B. શ્રી ધનેશ્વરસૂરિકૃત “શ્રી શત્રુંજયમાહાત્મ', શ્રી ધર્મઘોષસૂ રિરચિત અને શ્રી શુભશીલ ગણિકૃત વૃત્તિયુક્ત “સિત્તેજક –આ બે ગ્રંશેમાં તે મુમુક્ષુ આત્માઓએ શ્રી શત્રુંજય ઉપર કરેલી સાધનાની અનેક કથાઓ સચવાયેલી છે; ઉપરાંત જૈન સાહિત્યમાંના ઉપદેશાત્મક તેમ જ ચરિત્રાત્મક બીજા ગ્રંથોમાં પણ આવી ઘટનાઓ નોંધાયેલી મળે છે. પ્રભાવકચરિત્ર'માં આ સંવત વિ.સં. ૧૨૧૩ જણાવ્યું છે, ત્યારે પ્રબંધચિંતામણિ તથા કુમારપાલપ્રતિબોધપ્રબંધ” નામે એક અજ્ઞાતકર્તક કૃતિમાં વિ. સં. ૧૨૧૧ બતા છે. આની વધુ માહિતી માટે જુઓ પાંચમાં પ્રકરણની પાંચમી પાદનોંધ. પાદનોંધ નં. ૨૧માં સૂચવેલ ત્રણ ગ્રંથે ઉપરાંત “સિત્તેજક 'ની ટીકામાં પણ બાહડ મંત્રીએ કરાવેલ ઉદ્ધારની કથા આપવામાં આવી છે.
૨૫.
બાહડ મંત્રીએ કરાવેલ ૧૩માં ઉદ્ધારની કથા ખૂબ હૃદયસ્પર્શી અને ધર્મભાવનાને જાગૃત તથા પુષ્ટ કરે એવી છે. આ કથા પાંચમા પ્રકરણની છઠ્ઠા નંબરની યાદને ધમાં આપવામાં આવી છે. આ ઉદ્ધાર થયે ત્યાં સુધી તે ગિરિરાજ ઉપર બહુ જ ઓછી સંખ્યામાં દેવમંદિરે હતાં. અને આ પર્વતના બીજા શિખર ઉપર નવ ટૂંકરૂપે દેવમંદિરોને જે અસાધારણ વિભવ રચાયો તે તે આ ઉદ્ધાર થયા પછીના સમયમાં જ. એક હજાર વર્ષ કરતાં પણ લાંબા સમય દરમ્યાન આ તીર્થ ઉપર આવતી રહેલી આપત્તિઓની વિગતો ઉપલબ્ધ નથી. આમ છતાં જ્યારે સૌરાષ્ટ્રમાં બૌદ્ધધર્મનું વર્ચસ્વ હતું ત્યારે એ ધર્મના અનુરાગીઓ તરફથી આ તીર્થ ઉપર ઉપદ્રવ થયાની હકીકત કેટલાક પ્રમાણમાં જાણવા મળે છે, જે પાદનોંધ નંબર ૨૬માં આપવામાં
આવેલ છે. ૨૬. (1) વાત તીર્થ, guenifમધું ઘરFા
ज्ञात्वा धनेश्वराचार्यों वल्लभीनगरे ययौ ॥ शिलादित्यनृपं तत्र, प्रबोध्य सूपदेशतः । जित्वा बौद्धांश्च सिद्धादि, तीर्थ शीघ्रमवालयत् ॥
Page #78
--------------------------------------------------------------------------
________________
તીર્થાધિરાજ શ્રી શત્રુજય (૧) પવિત્રતા અને પ્રાચીનતા
विक्रमार्कान्नृपावर्षे, सप्तसप्तचतुर्मिते । शिलादित्यनृपो जैन-धर्मकर्ताऽभवद्वरः ॥
ક, શુભશીલગણિકૃત ટીકા, ભાગ ૨, પૃ. ૧૧૭, (ii) ફિસ્ટાફલ્યગૃજ જ્ઞાન, પૂજાતિ મfજાતઃ
शत्रुञ्जये च ऋषभ-स्तैर्बुद्धोकृत्य पूजितः ॥ शत्रुञ्जये जिनाधीशं, भवपञ्जरभञ्जनम् । कृत्वा प्रवेताम्बरायत्तं, यात्रां प्रावर्तयन्नृपः ॥
–પ્રબંધકોશ, મલવાદિપ્રબંધ, લેક ૨૬, ૨૮, પૃ. ૨૨-૨૩. ૨૭, કેપ્ટન લી ગ્રાન્ડ જેકેબે પાલીતાણા નામને “બૌદ્ધધર્મનાં ત્રિપિટકે જેમાં રચાયાં
છે તે પાલી ભાષાનું સ્થાન”—એ મતલબને પોતાને અભિપ્રાય આપતાં લખ્યું છે કે –
“ The very name of the place, Palitana, or the place of the Palee language, chiefly devoted to them, or to Buddhistical writings, betokens a very ancient period.”
--The Palitana Jain Case, p. 18. કર્નલ ટેડે એમના “Travels in Western India” નામે પુસ્તક (પૃ. ૨૭૫)માં “પાલીતાણ”ને અર્થ “પલ્લીનું રહેઠાણ(“The dwelling of the Palli”) એવો કર્યો છે. આગળ જતાં (પૃ. ૨૯૫માં) આ નામ અંગે તેઓએ વધારામાં લખ્યું છે કે, “પલીનું નિવાસસ્થાન આ પર્વતની નજીકમાં જ છે. આ નામમાં શું મહત્ત્વ છે ? એ અંગે હું ઘણા વખતથી આશા રાખી બેઠો હતો કે જ્યાં પહેલી નામની વ્યક્તિએ પોતાના નામ અને પિતાના ધર્મને પ્રચાર કર્યો હતો, તેને મને અહીં ખલાસો મળશે. આ પહેલી ઇન્ડસિથિયાની ગલાતી અથવા કેટ્ટી નામની ભ્રમણશલ જ્ઞાતિને હશે. પણ અહીં મને આવું કંઈ મળ્યું નથી... ...આના બદલે મને એમ કહેવામાં આવ્યું કે, આ નામને સંબંધ પાદલિપ્ત નામના એક મંત્રના મોટા જાણકાર જૈન આચાર્ય સાથે છે. ... ... ... પાલીતાણું ગામના નામ અંગે વિદ્વાન આચાર્યોએ પાદલિપ્તસૂરિ સાથે જે કંઈ સંબંધ જોડ્યો છે, તે બાલિશ અને અસંતોષકારક છે; અને હું જરા પણ ખમચાયા વગર એ વાતને ઇન્કાર કરું છું.” (...the abode of the Palli is in contact with the mount.“ What's in a name?” I had long indulged the most sanguine expectations, that on the spot where the Palli had perpetuated his name and his faith, I should supply one of the many desiderata regarding this nomadic race, the Galatae or Kettae of Indo-Scythia ... ... ... instead... ...I was referred to a mighty magician named, Padalipta... ... ... we are thus far constrained to follow the truth of the Mahatma, as expounded by the
Page #79
--------------------------------------------------------------------------
________________
શેઠ આ૦ કડની પેઢીને ઇતિહાસ
learned Acharyas, puerile and unsatisfactory... ...but, ... ... I do not hesitate utterly to reject old Padalipta and his unguents, with whatever magical power he may have possessed, to deny that his name could have been the foundation for that of this abode of Palli.)
ઉપર કર્નલ ટેડે ‘મહાત્મા’ (Mahatma)નો ઉલ્લેખ કર્યો છે, તે શ્રી ધનેશ્વરસૂરિવિરચિત “શ્રી શત્રુંજયમાહાતમ્ય’નું સૂચન કરે છે. આ ગ્રંથમાં તેમ જ બીજા અનેક ગ્રંથમાં પાલીતાણાની સ્થાપના પાદલિપ્તસૂરિને સ્મરણ નિમિત્ત, એમના નામ ઉપરથી, કરવામાં આવી હતી તે સ્પષ્ટ રૂપે જણાવવામાં આવ્યું છે. આમ છતાં ક્યારેય ક્યારેક અંગ્રેજ સંશોધકે અમુક નામ અને કેવી વિચિત્ર અને વિલક્ષણ કલ્પના કરી બેસતા હતા અને આપણી પરંપરાગત માન્યતાને ઇનકાર કરતા હતા, તેને આ પણ એક નમૂનો છે.
પાલીતાણુની સ્થાપના પાદલિપ્તસૂરિના નામ ઉપરથી, એમના શિષ્ય નાગાર્જુન નામના યોગીએ કરી હતી, એના જૈન સાહિત્યમાં અનેક પુરાવાઓ સચવાયા છે, જેમાંના
કેટલાક આ પ્રમાણે છે – (i) તતઃ શરૂ કર્થ મા, પવિતરિયુન્ !
विस्तरात् स्नात्रपूजादि, नागार्जुनो व्यधात्तमाम् ॥ प्रासादं जर्जरं दृष्ट्वा, नागार्जुनस्तदादरात् । उद्दधार गुरोर्नाम, ददौ कुर्वन् महोत्सवम् ॥ उद्धारो विदधे पाद-लिप्तेन गुरुणा किल । અગ્રાય તિ રથાનિં, તારયત જ નામઃ || पादलिप्तकसंज्ञं च, पुरं नागार्जुनस्ततः । वासयित्वा गुरोर्नाम्ना, जिनागारमचीकरत् ॥
-સિતુજક, શુભશીલ ગણિત ટીકા, ભાગ ૨, પૃ. ૮૫. (i) તે નાનાર્જુન, તેના પિતા' કુt Tણં ત5
–પ્રબંધકોશ, પાદલિપ્તાચાર્ય પ્રબંધ, પૃ૦ ૧૩. (iii) तीए पभावओ सो, वंदइ उज्जितमाइसु जिणिंदे । पालित्ताणं च पुरं, संठावइ सरिनामेणं ॥
—ધર્મરત્નપ્રકરણ, સુખબધા ટીકા, ગાથા ૨૮નું વિવેચન. All that is most celebrated for antiquity or sanctity, is contained in this court : but sectarian animosities, the ambition to be regarded as founders, and the bigotry of other creeds, have all conspired to deface the good works which Faith had planted on this holy mount. It is notorious, that sectarian
Page #80
--------------------------------------------------------------------------
________________
ગિરિરાજ ઉપરની વિ. સં. ૧૦૬૪ ના લેખવાળી ગણધર પુંડરીકસ્વામીની સૌથી પ્રાચીન પ્રતિમા
(જુએ, પૃ. ૨૪, ૪૨ )
આ પ્રતિમા ઉપરના લેખની છબી
( જુઓ, પૃ. ૪૨ )
जीवादिदेवस्यायुधमाकालीन
Page #81
--------------------------------------------------------------------------
________________
"શ્રી શથરાગરસૂરિ
*********
રોઠ શાન્તીદાસ
આચાર્ય શ્રી રાજસાગરસૂરિજી તથા નગરશે શાંતિદાસ ઝવેરી ( જુએ, પૃ. ૫૫, ૬૧, ૮૫ થી ૮૯ તથા પ્રસ્તાવના પૃ. ૧૫ )
Page #82
--------------------------------------------------------------------------
________________
ચંચળી જૈન ઉપય
હે..પતિના વા અને મ
પાલીતાણા શહેરમાં, મેટા દેરાસરની નજીકમાં આવેલ નગરશેઠ શાંતિદાસ ઝવેરીની મેડીનું સ્થાન;
અહી
gi
ચળબેન જૈન ઉપાશ્રય " નામના બહેનેાના ઉપાશ્રયની નવી ઈમારત વિ. સ. ૨૦૧૪ માં, બાંધવામાં આવી છે.
Page #83
--------------------------------------------------------------------------
________________
. 8"कापरसपरामोकामावर १पडमा २ एपम्पोमाता3 रायो सयजनाल ४ रानगरामधारा ४ोकलानरममा जापागणाती
पायोपानाभायाल ৬ মিলিন্দাবত' ও ভোলানাথ
बोजाता ( সালাদ
पासुमापनि एसोजॉजालाराण टको भागमागमा
શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી વિ. સં. ૧૭૮૭માં મજદ હોવાને પુરાવો. શ્રી સિદ્ધાચલજી તીર્થની વિ. સં. ૧૭૮૭ની ખાતાવહીમાંનાં ખાતાંઓની યાદી. આ યાદીની છેલ્લી લીટીમાં પેઢીનું ખાતું ૯મે પાને હોવાનું નોંધ્યું છે.
(नुमओ, पृ. १०७)
Page #84
--------------------------------------------------------------------------
________________
:.9mantHIRIRLHamrut
साडेन • पात्र २४ पाक
amam
पाल २४ पाप
पार पाएन
22211
-1-11-1
" पाठे
उतारा
पाने १५० पोर्ग १४ पाई १४ापानु
१। पाटा
धागा
री
Ram
વિ. સ. ૧૭૮૭ ની ખાતાવહીમાં ૯મે પાને આણંદજી કલ્યાણજી,
શ્રી રાજનગરના ખાતામાં ખતવેલી રકમે ( જુઓ, પૃ. ૧૭)
Page #85
--------------------------------------------------------------------------
________________
২০১9ালনাবলীলাবাইলে झोटानागापालहकार तथा माईयो उपरयो तदिासानी पीउकादाय माजीओणीशामादा नालारणमातारलनावारनामामा पनि उपना भावालानालाकारकाप्रोकारका तंत्रापाले पाय पायी लावाय पाटका जरामपाल पामोररीनाटक १४ानन 4m
मनपरस रापम नानजर लम मानायांना
વિ. સં. ૧૭૯૧ના શ્રી સિદ્ધાચલજીના રેજિમેળમાં લખેલ કે ઈ કરારની બીજી લીટીમાં
साए।१७ स्यानुनम छे. (मी पृ. १०८)
Page #86
--------------------------------------------------------------------------
________________
છે
,
શ્રેષ્ઠી નારાયણની વિ. સં. ૧૧૩૧ ની મૂર્તિ (શ્રી પુંડરીકસ્વામીની વિ. સં. ૧૦૬૪ની પ્રતિમા પછી પ્રાચીનતામાં આ મૂર્તિની ગણતરી થાય છે. ) અત્યારે આ મૂર્તિ શ્રી શાંતિનાથ ભગવાનના દેરાસરમાં પ્રવેશદ્વારની પાસે
રાખવામાં આવી છે.
Page #87
--------------------------------------------------------------------------
________________
__ +ी पपिजरो जुन्नडुंगररिकीन्योभुमीटुउभाशपउउपस्टेिशपत्या सुधीमारेरामपुरेपलेरालापीरेयाप्पत्रपटरजीयेमुण्डष्प
પેઢીના દફતરની ચીવટભરી સાચવણીનો પુરાવો ( જુઓ. પ્ર. ૧૦૫, ૧૧૬ )
"संवतानाववैवस टपट्ने संघसमसमलिकरीने तषामुळे नेहाथायोलनाचोकम पकोइएदेश सरकखानयां में नजोकदाचित देरासरनों को एक रातोतिर्थतथा समसघनोपुर निसमस्त संघदेशावरनाला मतीनेएरीतेलघार्यु नेचोकम धोबलातधापीपलानीसा हा? दरातयात्रहितधावपश्चि नादशेनको टेरासरकरावेनेने
समस संघनो गुन महिने Raना चैन पदापरले
હાથીપોળમાં નવું દેવું નહીં બંધાવવાને વિ. સ. ૧૮૬૭ શ્રીસંધને આદેશ ફરમાવતા લેખ ( જુઓ, પૃ. ૬૪).
Page #88
--------------------------------------------------------------------------
________________
તીર્થાધિરાજ શ્રી શત્રુજય (૧) પવિત્રતા અને પ્રાચીનતા
zeal, amongst persons of similar faith, is more destructive than the hatred of those of dissimilar creeds; and here, from the mouths of learned Jains, whose universal law is to hurt no sentient being', I became acquainted with the fact, that the wars of their two chief sects, the Tup-gacha and Khartragacha, did more than the Islamites to destroy all records of the past; for 'when the Tup has had the ascendancy, they tore down the inscribed tablets of the Khartras, and replaced them by their own, which again were broken into fragments, when, during the reigh of Sid Raj, the Khartras had power.'
-Travels in Western India, p. 284. સેંધ-કર્નલ જેમ્સ ડે પિતાના ઉપરના લખાણમાં પતે જ સૂચવ્યું છે કે, એમને બે ગચ્છા વચ્ચેના ઝઘડાને કારણે પાલીતાણાના ગિરિરાજ ઉપરના પ્રાચીન સ્થાપત્યને, ખાસ કરીને શિલાલેખોને, નુકસાન પહોંચ્યાની હકીકત વિદ્વાન જૈન સાધુઓ પાસેથી જાણવા મળી હતી; પણ જે સાધુઓએ આવી માહિતી આપી હોય તેઓએ અમુક ગરછ તરફ પક્ષપાત બતાવીને સત્યથી વેગળી માહિતી આપી હોય એવું કેમ ન બન્યું હોય ?
જાણીતા પુરાતત્ત્વાચાર્ય શ્રી જિનવિજયજીએ કર્નલ ટોડના આ કથનને ધ્યાનમાં લેવા જેવું માનીને, એમણે સંપાદિત કરેલ, શત્રુજ્યતીર્થોદ્ધારપ્રબંધ'ના उपोधात (५०.२६)मा प्रयुछे, “भारतहितैषी इस सज्जन पुरुष के कथन में बहुत कुछ सत्यता है, ऐसा मैं अपने अन्यान्य अनुभवों से कह सकता हूं।... ... ... ...ऐसा ही निन्ध कृत्य, संकुचित विचार वाले क्षुद्र मनुष्यों द्वारा, टाड साहब के कथनानुसार, शिलालेखों के विषय में भी किया गया हो तो उस में आश्चर्य नहीं । चाहे कुछ भी हो, परन्तु इतना तो सत्य है कि, शर्बुजय के मन्दिरों की ओर देखते, उन की प्राचीनता सिद्ध करने वाले प्रामाणिक साधन हमारे लिये बहुत कम मिलते हैं।"
કર્નલ ટેડને આ મતની સામે તેઓ, શત્રુંજય ઉપર પ્રાચીન અવશેષે કેમ નથી भगतi ?-मेने। मुदा ४२तां, मे पोधात (५० २५-२६)मा ४ छ , "कारण यह है कि यहां पर जितने पुराणे मन्दिर हैं उन सब का अनेक बार पुनरुद्धार-संस्कार हो गया है। उद्धार कर्ताओं ने उद्धार करते समय, प्राचीन कारीगरी, बनावट और शिलालेखों आदि की रक्षा तरफ बिलकुल ही ध्यान. न रक्खा। इस कारण, पुरातत्त्वज्ञ की दृष्टि में, इन में कौनसा भाग नया और कौनसा पुराणा है, यह नहीं ज्ञात. होता।"
Page #89
--------------------------------------------------------------------------
________________
શેઠ આ૦ ની પેઢીને ઇતિહાસ શ્રીમાન જિનવિજ્યજીનું આ કથન શત્રુજ્ય ઉપર પ્રાચીન સ્થાપત્યના અવશેષો નહીં મળવાના કારણને બુદ્ધિગમ્ય અને માની શકાય એવો ખુલાસે આપે છે, એ જોઈ શકાય છે.
વળી, કર્નલ ટોડના કથનના અનુસંધાનમાં, એક વાત એ પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે, જેમ કેઈ સ્થાપત્યની પ્રાચીનતાને સમજવા કે પુરવાર કરવા માટે શિલાલેખ એ ઉત્તમ અને અકાટ સાધન લેખાય છે તેમ, કોઈ સ્થાપત્યને શિલાલેખ ખોવાઈ ગયો હોય કે ભૂંસાઈ ગયો હોય તે છેવટે, પુરાતત્ત્વવિદ્યાના નિષ્ણાત ઈમારતનું શિલ્પકામ જોઈને પણ એની પ્રાચીનતા કે અર્વાચીનતાને, મોટે ભાગે, યથાર્થ નિર્ણય કરી શકે છે. ઉપર “કર્નલ ટેડના આ કથનને કેટલું વજૂદ આપવું એ વિચારણીય છે” એમ જે સૂચવવામાં આવ્યું છે તેનું એક અને મુખ્ય કારણ આ જ છે. આ શિલાલેખ આ પ્રમાણે છે– [1] મધુસુવિચ પુveીવા જ મી. ध्यात्वा शत्रुजये शुद्धयत्सल्लेस्या(श्या)ध्यानसंयमैः ॥ श्रीसंगमसिद्धमुनिर्विद्याध [2] रकुलनभस्तलमृगांकः । दिवसैश्चतुर्भिरधिकैर्मासमुपोष्याचलितसत्त्वः ॥ धर्षसहस्रे षष्टयाचतुरन्वितयाधिके दिवमगच्छत् । [3] સોમનિ પ્રિયામાને દિતલામ | अम्मैयकः शुभं तस्य श्रेष्ठिरोधैर्यकात्मकः । पुण्डरीकपदासंगि चैत्यमेतदचीकरत् ॥ આ પ્રસંગની કથા પાંચમા પ્રકરણની આઠમા નંબરની પાદોંધમાં આપવામાં આવી છે. મહામંત્રી વસ્તુપાળને સ્વર્ગવાસ થયાના બે સંવત મળે છે. એક વિસં. ૧૨૯૬ અને બીજો વિ. સં. ૧૨૯૮. વિ. સં. ૧૨૯૬ને ઉલેખ “વસંતવિલાસ' નામના કાવ્યમાં આપવામાં આવેલ છે. આ કાવ્યની રચના ચંદ્રગચ્છીય શ્રી હરિભદ્રસૂરિના પટ્ટધર અને મહામંત્રી વસ્તુપાલના સમકાલીન બાલચંદ્રસૂરિએ કરેલ છે. આ કાવ્યમાં મહામંત્રી વસ્તુપાલનાં ધર્મ કાર્યોની પ્રશસ્તિ કરવામાં આવેલ છે. વળી, આ કાવ્યના ચૌદમા સર્ગના સાડત્રીસમા શ્લોકમાં વસ્તુપાળના સ્વર્ગવાસની સાલ આપવા ઉપરાંત મહિને, તિથિ અને વાર પણ આપવામાં આવેલ છે. આ ઉલ્લેખ પ્રમાણે વસ્તપાળનો સ્વર્ગવાસ વિસં. ૧૨૯૬ માહ શુદિ પાંચમ (વસંતપંચમી) ને રવિવારના રોજ થર્યો હતે. વળી આ કાવ્યના ચૌદમા સર્ગના એકાવનમાં કલાકમાં જણાવ્યા મુજબ, મહામંત્રીને સ્વર્ગવાસ, અંકેવાળીઆ ગામમાં કે બીજા કોઈ સ્થાનમાં નહીં પણ. ગિરિરાજ શ્રી શત્રુંજય ઉપર જ થયે હતો. કવિ બાલચંદ્રસૂરિએ આ કાવ્યની રચના કયારે કરી હતી એને સંવત તે કાવ્યમાં નેણે નથી; પણ કવિએ આ કાવ્યની
૩૦.
- ૩૧.
Page #90
--------------------------------------------------------------------------
________________
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૧) પવિત્રતા અને પ્રાચીનતા
રચના, મહામંત્રી વસ્તુપાળના પુત્ર જેત્રસિંહ (જયંતસિંહ)ની વિનંતિથી કરી હતી, એટલે આ કાવ્યને સમય વિક્રમની તેરમી સદીને છેક અંત ભાગ કે વધુમાં વધુ ચૌદમી સદીને. પહેલો દસ ગણી શકાય. આ રીતે વસ્તુપાળના સ્વર્ગવાસના સમય અને સ્થળ સંબંધી સૌથી પહેલા અને એકાદ દાયકા જેટલા ટૂંકા સમયાંતરવાળો ઉલેખ આ કાવ્યમાં જ થયેલ હોવાથી એને પ્રમાણભૂત ગણવાનું મન થાય એ સ્વાભાવિક છે. આની સાથે સાથે એક વાત એ પણ ધ્યાનમાં રાખવા જેવી છે કે, આ કાવ્યમાં મહામાત્ય વસ્તુપાળના સ્વગમનના સમય અને સ્થળ સંબંધી ઓટલે સ્પષ્ટ ઉલલેખ કરવામાં આવ્યો હોવા છતાં, મંત્રીશ્વરના સ્વર્ગારોહણની સ્મૃતિમાં, શત્રુંજયતીર્થ ઉપર સ્વર્ગારોહણુપ્રાસાદ બનાવવામાં આવ્યા સંબંધી કશો જ ઉલ્લેખ એમાં કરવામાં આવે નથી; જ્યારે કેટલાક ગ્રંથોમાં સ્વર્ગારોહણપ્રાસાદ બનાવ્યા સંબંધી સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યો છે, એટલું જ નહીં, કેટલીક તીર્થમાળાઓના કર્તાઓએ તે, પિતે સ્વર્ગારોહણપ્રાસાદનાં દર્શન કર્યાનું પણ પિતાની તીર્થમાળાઓમાં નોંધ્યું છે.
મોટે ભાગે વસ્તુપાળના સ્વર્ગવાસની સાલ વિ. સં. ૧૨૯૮ની માનવામાં આવે છે અને તેને પ્રબંધકેશ”, “પુરાતનપ્રબંધસંગ્રહ” તથા “શ્રી વસ્તુપાલચરિતને આધાર છે.
પ્રબંધકોશ'માં આ પ્રસંગને ઉલ્લેખ (પૃ. ૧૨૭-૧ર૯માં) આ પ્રમાણે છે –
अथ विक्रमादित्यात १२९८ वर्ष प्राप्तम् । श्रीवस्तुपालो ज्वररुक्लेशेन હિતાઃ [તer] તેનારું સપુત્ર પુત્રે જ 17સામતિ-વસ્તા! श्रीनरचन्द्रसूरिभिर्मलधारिभिः संवत् १२८७ वर्षे भाद्रपदवदि १० दिने दिवंगमसमये वयमुक्ताः-मन्त्रिन् ! भवतां १२९८ वर्षे स्वर्गारोहो भविष्यति। तेषां च वचांसि न चलन्ति, गी:सिद्धिसम्पन्नत्वात् । ततो वयं श्रीशत्रुञ्जयं જfમામ ઉષા .. .. ... અથ વાહ થતુપાડા મથાસ્ટિગાર્જ यावत्प्राप, तत्र शरीरं बाढमसहं दृष्ट्वा तस्थौ। ... ... इति भणन्नेवा. તમિતિ દ્વારના ૯મૃદૂર વસ્તુપાત્રદા .. . તતત્તેજઃपाल-जयन्तसिंहाभ्यां मन्त्रिदेहस्य शत्रुञ्जयैकदेशे संस्कारः कृतः। संस्कारभूम्यासन्नः स्वर्गारोहणनामा प्रासादो नमि-विनमियुतऋषभसनाथः વિતઃ |
આ ઉલ્લેખ પ્રમાણે અંકેવાળિયા ગામમાં મંત્રીશ્વરને સ્વર્ગવાસ થયા બાદ એમના મૃતદેહને ગિરિરાજ શત્રુંજય ઉપર લઈ જઈને ત્યાં તેને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો. અને એ અગ્નિસંસ્કારની ભૂમિની પાસે સ્વર્ગારોહણ નામે જિનપ્રાસાદ બનાવીને તેમાં નમિ-વિનમિયુક્ત શ્રી ઋષભદેવ ભગવાનની પ્રતિમા પધરાવવામાં આવી હતી.
પુરાતનપ્રબંધસંગ્રહમાં (પૃ૦ ૬૮માં) આ પ્રસંગ આ રીતે નેધાયેલ છે– संवत् १२९८ वर्षे जातकेनायुषोऽन्तं परिज्ञाय नृपं मुत्कलापयामास
Page #91
--------------------------------------------------------------------------
________________
४४
શેઠ આ૦ કની પેઢીના તિહાસ
ધ્રુવ ! શયતાનું,ચસ્વામિનઝળ સ્થૂળ વાતઃ ।રાના- ૢ મંત્રિન ! कथमेतत् ? | देवसेवायै यास्यामि । मन्त्री अंकेवालिआग्रामे गतः । गुरवस्तत्रोक्ताः - भगवन् ! मेऽनशनं प्रयच्छत । तत्र तेजःपालानुमत्या गुरुभिरनशनं प्रदत्तम् । मन्त्री क्षमित क्षामणापूर्व पश्च परमेष्ठिनः स्मरन् स्वर्ग गतः । संस्कारादनु तेजः पालेनास्थीनि श्रीशत्रुञ्जये प्रहितानि । तत्र स्वर्गारोहणप्रासादः कारितः ।
આ ઉલ્લેખ પ્રમાણે મંત્રીના મૃત દેહનો અગ્નિસ`સ્કાર ગિરિરાજ શ્રી શત્રુંજય ઉપર નહીં, પણ અંકેવાલિઆ ગામમાં જ કરવામાં આવ્યા હતા અને તે પછી એમના આસ્થને ગિરિરાજ ઉપર લઈ જઈને ત્યાં એના ઉપર સ્વર્ગારહણુપ્રાસાદ બનાવવામાં આવ્યા હતા.
તીર્થાધિરાજની પવિત્રતાની દૃષ્ટિએ તેમ જ એની આશાતનાના દાષ ન લાગે એ દૃષ્ટિએ પણ મંત્રીના મૃત દેહને ત્યાં લઈ જઈને ત્યાં એને અગ્નિસંસ્કાર કરવાને બદલે એમના અસ્થિને કાઈક સ્થાને પધરાવીને એના ઉપર સ્વર્ગારાણુપ્રાસાદ બનાવવાની વાત વધારે ઉચિત અને માનવા યોગ્ય લાગે છે.
‘ પ્રબંધચિ’તામણિ ’માં તેના સ્વર્ગવાસ અંકેવાળિયા ગામમાં થયાને તેમ જ એમના અગ્નિસ`સ્કારની ભૂમિ ઉપર સ્વર્ગારાહણુપ્રાસાદ બનાવ્યાના ઉલ્લેખ તા છે, પણ એમાં ન તા સ્વ^વાસની સાલના નિર્દેશ છે કે ન તો સ્વર્ગારાહપ્રાસાદ ગિરિરાજ ઉપર બનાવ્યાના નિર્દેશ છે. આ પ્રસંગના ઉલ્લેખ આ ગ્રંથમાં (પૃ॰ ૧૦૫માં) આ રીતે સચવાયેલા છે—
આવાઝીયાપ્રામે.. ..... नमोऽर्हद्भ्यो नमोऽर्हदभ्य इत्यक्षरैः समं परिहृतसप्तधातुबद्धशरीरः स्वकृतकृतोपमसुकृतफलमुपभोक्तु स्वर्लोकमलंचकार । तत्संस्कारस्थानेऽनुजश्रीतेजः पाल - सुतजैत्रसिंहाभ्यां श्रीयुगादिदेवदीक्षावस्थामूर्त्तिनालंकृतः स्वर्गारोहणप्रासादोऽकारि ।
વળી શ્રી જિનહ ગણિવિરચિત શ્રી વસ્તુપાલચરિત 'માં, પ્રસ્તાવ ૮, શ્લોક ૫૪૨, ૫૭૫, ૫૮૫ થી ૫૮૮માં, આ પ્રસંગનું જે વર્ણન આપવામાં આવ્યું છે, તે ‘ પ્રબંધકાશ ’ના વનને જ મળતું છે. અર્થાત્ મહામંત્રીના સ્વર્ગવાસ વિ સં૰ ૧૨૯૮માં થયા હતા; એમના મૃત દેહને શત્રુંજયગિર ઉપર લઈ જઈને એને અગ્નિ સસ્કાર કરવામાં આવ્યા હતા અને એમના અગ્નિસ`સ્કારના સ્થાને સ્વર્ગારાહણુપ્રાસાદની રચના કરવામાં આવી હતી. આ ઉપરાંત આમાં વધારામાં એમ પણ જણાવવામાં આવ્યુ` છે કે તે વખતના ચૌલુકય રાજવી વિસલદેવની આજ્ઞાથી આ વાલિ ગામ જિનપૂજાને માટે ભેટ આપવામાં આવ્યું હતું. આ ઉલ્લેખ આ પ્રમાણે છે—
तत्र श्रीजिनपूजायै, चौलुक्येश्वरशासनात् । तेनार्कपालिकग्रामो देवदाये कृतस्ततः ॥ ५८८ ॥
Page #92
--------------------------------------------------------------------------
________________
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૧) પવિત્રતા અને પ્રાચીનતા
૪૫
ગિરિરાજ શ્રી શત્રુંજય ઉપર કયા સ્થાને આ સ્વર્ગારહણ પ્રાસાદની રચના કરવામાં આવી હશે, તે સ્થાન સંબધી ચોક્કસ નિય થઈ શકે એવી સ્થિતિ અત્યારે નથી. કારણ કે, આ જિનપ્રાસાદના કાઈ પણ પ્રકારના અવશેષો આજે જોવામાં આવતા નથી. આમ છતાં આ સ્થાન કયું હાઈ શકે એ સબધી એક જિજ્ઞાસુએ જે કલ્પના કરેલ છે તે તથા એક વિદ્વાને અભ્યાસ કરીને જે નિર્ણય કરેલ છે, તે અહીં રજૂ કરવાં ઉચિત લાગે છે.
:
(i) - ભાવનગરની શ્રી જૈન ધર્મ પ્રસારક સભાના માસિક મુખપત્ર · જૈન ધર્મ પ્રકાશ ’ના વિ॰ સ′૦ ૧૯૭૪ના જેઠ માસના અંકમાં આ સ્થાન સંબંધી ચર્ચા કરતા એક નાના લેખ પ્રગટ થયા છે, તેમાં જણાવવામાં આવ્યુ` છે કે—
tr
ડુંગર ઉપર મૂળનાયકજીના દેરાસરજીના ઉત્તરાદા કરાની સામે અને રાયણ પગલાંની પાસે પથ્થરમાં કારેલી જાળીવાળું નાનું એક દેરાસર હાલ ઊભું છે. તે ઉગમણા બારનુ` છે. તેમાં આસપાસ નિમ તથા વિનમિ તથા વચ્ચે કાયાત્સર્ગ ધ્યાને ઊભેલી શ્રી આદીશ્વર દાદાની મૂતિ છે. આ સિવાય આખા ડુંગર ઉપર આવું ખીજુ` કાઈ સ્થળ નથી. મૂળનાયકના દેરાસરજીના પશ્ચિમ તરફના ઉત્તરાદા કરા અને આ દેરાસરચ્છ વચ્ચે ફુટ-—નું અંતર છે. ઉપરની તમામ હકીકતથી સિદ્ધ થાય છે કે મહાન જૈન મંત્રી વસ્તુપાળના દેહને ડુંગર ઉપર દાદાના દેરાસરની નજીક અગ્નિસંસ્કાર કરવામાં આવેલા અને તે જગા ઉપર તેમના ભાઈ તથા પુત્રે વર્ગરાહણુ નામનું ઉપર જણાવેલુ. દેરાસર બંધાવેલુ....'
આ લેખમાં સૂચવ્યા મુજબનું દેરાસર નજરે જોતાં પહેલી જ દૃષ્ટિએ મનમાં એવા ખ્યાલ ઊભા થાય છે કે, સ્વર્ગારાહણુપ્રાસાદનું સ્થાન આ ન જ હેાઈ શકે. કારણ કે, (૧) જેને દેરાસર કહેવામાં આવે છે એ દેરાસર નહી પણ દેરી છે અને એમાં બિરાજમાન કરવામાં આવેલી ત્રણેય પ્રતિમા નાના કદની છે. (૨) પ્રતિમા નાના કદની હાવા અંગેના વાંધા જતા કરીએ તાપણુ આ દેરાસર એવું મેાટુ નથી કે જેને જિનપ્રાસાદ (સ્વર્ગારાપ્રાસાદ ) જેવું મેટું નામ આપી શકાય; ખરી રીતે તા એને ઘેરી કહી શકાય એવું જ એ સ્થાન છે. (૩) આ છે ઉપરાંત સૌથી મેાટા વાંધા તો એ છે કે, મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનના મુખ્ય જિનપ્રાસાદની પાછળના ભાગમાં, પદરેક ફૂટના અંતરે, કોઈ પણ વ્યક્તિના મૃત દેહને અગ્નિસ સ્કાર કરવામાં આવે એ કાઈ રીતે સંભવિત લાગતું નથી; પણ ઊલટુ એથી તેા તીર્થની આશાતના થવાના જ પ્રસંગ ઊભા થાય છે. એટલે આ લખાણમાં આ સ્થાન અંગે જે કલ્પના કરવામાં આવી છે તે કાઈ રીતે માની શકાય એવી નથી.
(ii) જાણીતા પુરાતત્ત્વવિદ શ્રીયુત મધુસૂદનભાઈ ઢાંકીએ અવલાકન તથા અભ્યાસ કરીને, ‘તીર્થાધિરાજ શ્રી શત્રુ ંજય ' (ટૂંક પરિચય ) નામે એક નાની પણ પ્રમાણભૂત તથા સચિત્ર પુસ્તિકા લખી છે અને એમાં શત્રુ ંજય તીર્થ અંગેની મુખ્ય મુખ્ય જાણવા
"
Page #93
--------------------------------------------------------------------------
________________
૪૬
શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ જેવી બાબતાના પિરચય તેમણે આપ્યા છે. આ પુસ્તિકા શેઠ આણુંજી કલ્યાણુજીની પેઢી તરફથી પ્રગટ કરવામાં આવી છે. આ પુસ્તિકામાં (પૃ૦ ૫૬માં) સ્વર્ગારાહણુપ્રાસાદ 'ના સ્થાન અંગે પેાતાના નિર્ણય રજૂ કરતાં શ્રીયુત ઢાંકીએ આ પ્રમાણે લખ્યું છે—
“ અગાઉ મેાતીશાની ટ્રકને સ્થાને મંત્રી તેજપાળે પેાતાની પત્ની અનુપમાદેવીના નામથી બંધાવેલ ‘અનુપમા-સરાવર ' હતું; પાલા કાળમાં તે ‘કુંતાસર ' નામથી ઓળખાતું. ( આ સરાવરની પાળે, મંત્રીશ્વર વસ્તુપાળની અગ્નિદાહભૂમિ પર, મંત્રી તેજપાળે ‘સ્વર્ગારાહણુપ્રાસાદ' બધાવી તેમાં નામ-વિનમિ સમેત ભગવાન ઋષભદેવની પ્રતિમાની સ્થાપના કરેલી ).”
શ્રીયુત ઢાંકીએ સ્વર્ગારોહણુપ્રાસાદના સ્થળ અંગે પોતાના જે નિય ઉપર આપ્યા છે, તે પ્રાચીન તીર્થમાળાના આધારે આપ્યા હાવા જોઇએ, એમ કેટલીક પ્રાચીન તીર્થં માળાએ જોતાં જણાઈ આવે છે. આવા ત્રણ આધારે આચાર્ય શ્રી વિજયધસૂરિ ( કાશીવાળા)એ સંપાદિત કરેલ ‘પ્રાચીન તીર્થમાળા સંગ્રહ ' ભાગ પહેલામાંથી મળી આવે છે, જે આ પ્રમાણે છે-
(૧) ઉપાધ્યાય શ્રી ભાનુચંદ્રના શિષ્ય પ૰ શ્રી દેવચંદ્રજીએ રચેલ શત્રુ ંજયતીર્થં પરિપાટી ’ની ખીજી ઢાળની છઠ્ઠી કડી ( પૃ૦ ૪૧ )માં સ્વર્ગારાહણુપ્રાસાદના સ્થાનનું સૂચન આ રીતે કરવામાં આવ્યુ છે——
બિહુરૂપે ઋષભ નમુ... એ સરગારેાહિણી નાંમ કિ,
ચેારી રાજીમતીતણી એ દીઠી અતિ અભિરામ ક. આ૦ ૬
આ પરિપાટીની રચનાના સંવત તા અને અંતે આપવામાં આવ્યા નથી, પણ આ તીર્થયાત્રા શ્રી દેવચંદ્રજીએ વિ॰ સ૦ ૧૬૯૬માં કરી હતી તેથી, ઉપરની કડીમાં સૂચવ્યું છે તેમ, તે વખતે—એટલે કે સ્વર્ગારાહપ્રાસાદની રચના થયા પછી ચારસે વર્ષે પણ, તેમનાથની ચેરી તરીકે જાણીતા દેરાસરની નજીકમાં જ, સ્વર્ગારાહણુપ્રાસાદ વિદ્યમાન હતા એમ જાણી શકાય છે.
(૨) એક અજ્ઞાતકતૃક ‘શત્રુંજય-ચૈત્ય-પરિપાટી ’માં એ કડીઓ ( પૃ૦ ૧૫૫ )માં આ વાતના આ પ્રમાણે ઉલ્લેખ મળે છે
હિવ અણુપમસરપાલિ વેશ્યાવસહી જિષ્ણુ નમૂ; સરગારાહ નિહાલિ ત્રિહુરૂપે સિરિ રિસહજિષ્ણુ. ૭. સરહપાલિRsિ* સરહપાલિહિ.સરગાહ ત્રિહરૂપે, સિરિરિસહજિષ્ણુ નમવનમિખેચરહિ સેવીય. ૧૭.
આ ઉપરથી એમ જાણવા મળે છે કે, આ સ્વર્ગારોહણુપ્રાસાદ અનેાપમા સરોવરને કિનારે બનાવવામાં આવ્યા હતા અને એમાં નમિ-વિનમિ નામે વિદ્યાધરાની મૂર્તિ એ સાથે ભગવાન ઋષભદેવની મૂર્તિ પધરાવવામાં આવી હતી.
Page #94
--------------------------------------------------------------------------
________________
૪૭
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૧) પવિત્રતા અને પ્રાચીનતા
(૩) વિક્રમની સોળમી સદીના ઉત્તરાર્ધમાં થયેલ કવિ ખીમાએ રચેલ “શત્રુંજયચૈત્ય-પરિપાટી ની આઠમી ચોપાઈમાં આ વાતનો નિર્દેશ આ રીતે કરવામાં આવ્યું છે—
તિહાં ડાઈ અનેપમશર અછઈ સ્વર્ગારોહણ વંદૂ પછઈ; વાધિણિ ખૂિ હિલઈ બારિ આગલિ પુહતુ પેલિ પગારિ. ૮.
આ ત્રણેય ઉલેખ પ્રમાણે, વાઘણપોળની બહારના ભાગમાં, અનેપમાં સરોવરના કિનારા પાસે જ, સ્વરહિણપ્રાસાદ બનાવવામાં આવ્યો હતો, જે તે વખતે નેમિનાથની ચેરીના દેરાસરની નજીક જ હશે.
વળી, શ્રી દેવવિમલ ગણિએ સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં રચેલ “હીરસૌભાગ્ય” કાવ્યમાં જ્યાં જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજીએ શ્રી શત્રુંજયનાં દેરાસરનાં દર્શન કર્યાનું લખ્યું છે, એમાં (સર્ગ ૧૬, શ્લેક ૪૬માં) પણ સ્વર્ગારોહણપ્રાસાદનું નામ મળે છે.
ઉપર ટાલ શ્રી દેવચંદ્રજીની પરિપાટીની કડીમાં તથા અજ્ઞાતકર્તક પરિપાટીની કડીમાં ભગવાન ઋષભદેવની પ્રતિમાનું “ત્રિહુરૂપે”—ત્રણ રૂપમાં-દર્શન કર્યાનું લખ્યું છે, તેની કથા આનંદ અને ભક્તિભાવ ઉપજાવે એવી છે. આ કથાને ભાવ સંક્ષેપમાં એ છે કે, રાજા ઋષભદેવે દીક્ષા લેવાની પૂર્વતૈયારી રૂપે, એક બાજુ વાર્ષિક દાન આપ્યું અને બીજી બાજુ પિતાનું રાજ્ય પિતાના એક પુત્રને વહેંચી આપ્યું; તે પહેલાં કચ્છ અને મહાકરછના પુત્રો નમિ અને વિનમિ, રાજા ઋષભદેવની આજ્ઞાથી. પરદેશ ગયા હતા એટલે એમને રાજ ઋષભદેવ પાસેથી કશી જ સંપત્તિ કે જમીન ભેટ મળી ન હતી.
તેઓ પરદેશથી પાછા આવ્યા, ત્યારે એમણે જાણ્યું કે રાજા ઋષભદેવ તે, પિતાના સર્વસ્વ ત્યાગ કરીને, આત્મસાધનામાં લીન થઈ ગયા છે. પણ સાવ ભેળા સ્વભાવના નમિ-વિનમિને તે ભગવાન પાસેથી પિતાને ભાગ મેળવવો જ હતું, એટલે તેઓ ધ્યાનમૌનમાં રહેલ ભગવાનની પાસે જઈને યાચના કરવા લાગ્યા. પણ ભગવાન તે ન કશું બેલે કે ન ચાલે. પણ એ બેય જણા તે, તલવારની ધારની જેમ, પૂરા ભક્તિભાવથી ભગવાનની સેવા કરવા લાગ્યા. આથી ભગવાને તે પ્રસન્ન ન થયા, પણ પ્રભુના સેવક નાગરાજ ધરણેન્દ્ર એમના ઉપર પ્રસન્ન થઈને, એમને ખેચરી વિદ્ય: આપીને, એમને વિદ્યાધરની ઋદ્ધિ-સિદ્ધિ આપી.
નમિ-વિનમિની તલવારની ધાર જેવી સેવાની યાદમાં જ્યાં પણ ભગવાન ઋષભદેવની પ્રતિમાની આસપાસ નમિ-વિનમિ વિદ્યાધરની મૂર્તિઓ મૂકવામાં આવે છે, ત્યાં ભગવાનની બને બાજુ તલવારનું શિ૯૫ કાતરવામાં આવે છે. આ તલવારનું પાનું એટલુ ચકચકિત કલ્પવામાં આવે છે કે એ બન્નેમાં ભગવાનની પ્રતિમાનાં પ્રતિબિંબ પડે છે; અને તેથી ભગવાનનાં ત્રણ રૂપ જોવા મળે છે. “ત્રિહરૂપ ”ને આ ભાવ છે.
(“જૈન ધર્મ પ્રકાશ”ના ઉપર ટાંકવામાં આવેલ લખાણમાં રાયણુપગલાં પાસેની દેરીમાં નમિવિનમિની મૂર્તિઓ યુક્ત ભગવાન ઋષભદેવની ઊભી પ્રતિમા હોવાનું લખ્યું છે, એમાં બે ઊભી તલવારોનું શિલ્પ પણ કરવામાં આવ્યું છે.)
Page #95
--------------------------------------------------------------------------
________________
૫
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય
(૨)
વહીવટ અને વિસ્તાર તીર્થધામની પ્રભાવના અને જાહોજલાલીમાં આંતરિક અને બાહા એમ બંને પ્રકારનાં નિમિત્તોથી અભિવૃદ્ધિ થવા પામે છે. આંતરિક કારણું તે, જનસમૂહની જે તે તીર્થધામ પ્રત્યેની આસ્થા અને ભક્તિ; અને બાહ્ય કારણ છે, જે તે તીર્થસ્થાનની સાચવણુ માટેની વ્યવસ્થા તથા યાત્રાળુઓની સારી રીતે રક્ષા કરી શકે અને સગવડ સાચવી શકે એ વહીવટ. બીજાં બીજાં કાર્યો કે ક્ષેત્રેની વ્યવસ્થા કરતાં તીર્થસ્થાનને તેમ જ કોઈ પણ ધાર્મિક ક્ષેત્રને વહીવટ સંભાળતા વ્યવસ્થાતંત્રમાં મોટા અને પાયાને તફાવત એ હોય છે કે, ધાર્મિક બાબતોને લગતું વ્યવસ્થાતંત્ર ભાવનાશીલતા, ભક્તિપરાયણતા અને ધર્માનુરાગથી સુરભિત હેવું જોઈએ. આવું ગુણિયલ વ્યવસ્થાતંત્ર જ યાત્રાળુ ભાઈઓ-બહેનની ધર્મભાવનાને સરખી રીતે ન્યાય આપીને એમને વધારે પ્રમાણમાં આકર્ષી શકે અને તીર્થના મહિનામાં વધારો કરી શકે.
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય તરફની જેન સંઘની શ્રદ્ધા-ભક્તિ તે એક પ્રાચીન કાળથી જીવતરૂપે ચાલી આવે છે. કેઈ અઘારણ સંકટને કારણે ક્યારેક આ મહાતીર્થની યાત્રા કરવાનું, અમુક વખત માટે, સ્થગિત કરી દેવું પડ્યું હોય તેવા સમયમાં પણ શ્રીસંઘની ભાવના તે આ તીર્થની યાત્રા કરવાની જ હોય છે; અને યાત્રા કરવાના સગે વહેલામાં વહેલા ઊભા થાય એ માટે દરેક પ્રકારના પ્રયત્ન પૂરી નિષ્ઠાથી કરવામાં આવે છે.'
પ્રાચીન કાળમાં આ તીર્થની યાત્રાએ નાના-મોટા અનેક સંછે તેમ જ એકલવાયાં ધર્માનુરાગી ભાઈઓ-બહેને દૂરથી તથા નજીકથી આવતાં રહેતાં હતાં. પણ વાહનવ્યવહારની ઓછી સગવડવાળા અને ચેર-ડાકુઓના વધારે ભયવાળા એ યુગમાં યાત્રા કરવા નીકળવું એ બહુ મુશ્કેલ લેખાતું, તેથી યાત્રાળુઓની સંખ્યા મર્યાદિત રહેતી. વળી, સેંલકી યુગ પહેલાં શ્રી શત્રુંજય તીર્થ ઉપરનાં સ્થાપત્યોની સંખ્યા પણ મર્યાદિત હતી, એટલે એ તીર્થની સંભાળ અને એના યાત્રાળુઓની સગવડ માટે મર્યાદિત વ્યવસ્થાતંત્રથી પણ કામ ચાલી રહેતું હતું. પણ ત્યારબાદ સોલંકી યુગમાં અને તે પછીના સમયમાં ગિરિરાજ ઉપર નાનાં-મોટાં દેવમંદિરની તેમ જ યાત્રાળુઓની સંખ્યામાં
Page #96
--------------------------------------------------------------------------
________________
૪૯
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૨) વહીવટ અને વિસ્તાર ઝડપથી વધારો થવા લાગે, એટલે પછી એનું વ્યવસ્થાતંત્ર પણ ખૂબ કાબેલ, કુશળ અને કાર્યદક્ષ હોય એ જરૂરી થઈ પડ્યું.
ગુજરાતમાં સોલંકી રાજ્યશાસનની શરૂઆત થઈ તે પહેલાં શ્રી શત્રુંજય તીર્થને વહીવટ કોણ સંભાળતું હતું અને એ કેવી રીતે ચાલતું હતું, એની નિશ્ચિત માહિતી આપી શકે એવી આધારભૂત સામગ્રી ઉપલબ્ધ નથી. ફક્ત વિક્રમ સંવતના પહેલા-બીજા સૈકામાં પ્રાચીન મધુમતી (વર્તમાન મહુવા) નગરીના શ્રેષ્ઠી ભાવડશા અને એમના પુત્ર શ્રેષ્ઠી જાવડશા આ તીર્થને વહીવટ સંભાળતા હતા અને ઇતિહાસ-યુગમાં આ તીર્થને પહેલે ઉદ્ધાર (ઉદ્ધારના ક્રમ મુજબ તેરમે ઉદ્ધાર) શ્રેષ્ઠી જાવડશાએ કરાવ્યું હતા, એટલી કથારૂપ માહિતી જૈન સાહિત્યમાં (“શ્રી શત્રુંજય માહાસ્ય’, ‘સિત્તેજ કરું, વગેરે અનેક ગ્રંથોમાં) સચવાઈ રહી છે. આ કથા ચેથા પ્રકરણની ૧૫મી પાદોંધમાં વિસ્તારથી આપવામાં આવી છે.
સોલંકી યુગને ગુજરાતના ઈતિહાસના સુવર્ણયુગ તરીકેનું ગૌરવ અપાવનાર બે ગુર્જરપતિ મહારાજા જયસિંહ સિદ્ધરાજ અને મહારાજા કુમારપાળ તથા એ બને ઉપર પ્રભાવ પાડીને એમની પાસે પ્રજાકલ્યાણનાં અને ધર્મ પ્રભાવનાનાં અનેક સત્કાર્યો કરાવનાર કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનાં નામે ખૂબ જાણીતાં છે. ગુર્જર સામ્રાજ્યના સમ્રાટ કે ચક્રવર્તી સમા આ બન્ને રાજવીઓએ શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરી હતી, એટલું જ નહીં, એ મહાતીર્થના નિભાવ માટે સારી એવી ભેટ પણ ધરી હતી. ઉપરાંત, મહારાજા કુમારપાળે તો આ તીર્થની યાત્રા, સંધ સાથે, કરવાને લહાવે પણ લીધું હતું, અને ગિરિરાજ ઉપર જિનમંદિર પણ બનાવરાવ્યું હતું. આ બને ગૂર્જરપતિઓના શાસનકાળ દરમિયાન અનેક શક્તિશાળી જેન રાજપુરુષે તથા શ્રેષ્ઠીઓએ રાજ્યસંચાલનમાં ઘણું મહત્ત્વનો ફાળો આપ્યો હતો. અને એમને હાથે જિનમંદિર, ઉપાશ્રયે, યાત્રાસંઘે વગેરે ધર્મશાસનની પ્રભાવનાનાં અનેક કાર્યો થયાં હતાં, તેથી એમની કીતિ ચોમેર ફેલાઈ ગઈ હતી. આ ઉપરથી એમ જરૂર સમજી શકાય કે, આ સમયમાં શ્રી શત્રુંજય તીર્થને વહીવટ, ગુજરાતના તે સમયના પાટનગર પાટણના જૈન સંઘ અને પાટણના શ્રેષ્ઠીઓ હસ્તક હોવો જોઈએ.
શ્રેષ્ઠી જાવડશાએ ઈતિહાસકાળમાં, વિ. સં. ૧૦૮ના અરસામાં, આ તીર્થને તેરમે ઉદ્ધાર કરાવ્યો તે પછી લગભગ અગિયારસે વરસે, વિ. સં. ૧૨૧૧ની સાલમાં, વાવૃદ્ધ મંત્રીશ્વર ઉદયન મહેતાના મોટા પુત્ર બાહડ મંત્રીએ આ તીર્થને ૧૪ ઉદ્ધાર કરાવ્યું હતું એ વાતનો સામાન્ય નિર્દેશ ચેથા પ્રકરણમાં (પૃ. ૨૨) કરવામાં આવ્યું છે. આ પ્રસંગને લગતી એક કથા પણ, શ્રી શત્રુંજય તીર્થને વહીવટ તે કાળે પાટણના
Page #97
--------------------------------------------------------------------------
________________
A
શેઠ આ કરની પેઢીને ઇતિહાસ જૈન સંઘ હસ્તક લેવાની વાતનું જ સમર્થન કરે છે.
આ તીર્થને વહીવટ પાટણ સંઘના હાથમાં હતો અને એક બીજે પણ વધારે સબળ પુરાવે મળે છે.
બાહડ મંત્રીએ વિસં. ૧૨૧૧માં શ્રી શત્રુંજય તીર્થને ચૌદમો ઉદ્ધાર કરાવ્યું તે પછી, બે દાયકા બાદ જ, ગુજરાત એવી ઘેરી રાજદ્વારી અનિશ્ચિતતામાં અટવાઈ ગયું કે, એની શક્તિ ઉત્તરોત્તર વધુ ને વધુ ક્ષીણ થતી ગઈ, એટલું જ નહીં, કેટલાક દાયકા માટે સત્તાનું કેન્દ્ર પાટણના બદલે ધોળકા બન્યું. આ પછી ડાક દાયકા બાદ પિતાની લેહીતરસી જેહાદને લીધે “ખૂની” તરીકેની અપકીતિ પામેલા, અલ્લાઉદ્દીન ખીલજીના સિન્થ ગુજરાત-સૌરાષ્ટ્ર ઉપર મોટું આક્રમણ કર્યું અને ગિરિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થ પણ આ આક્રમણમાંથી બચવા ન પામ્યું. એનાં મંદિર અને મૂર્તિ બને ખંડિત થયાં. આ દુર્ઘટનાથી જૈન સંઘમાં હાહાકાર પ્રવતી ગયે. આ દુર્ઘટના વિ. સં. ૧૩૬લ્માં બની; એટલે બાહડ મંત્રીના ઉદ્ધાર પછી, ૧૫૮ વર્ષ બાદ જ શત્રુંજય તીર્થને ફરી ઉદ્ધાર કરાવવાની જરૂર ઊભી થઈ. - શ્રી શત્રુંજય તીર્થને ભંગ થયાની આ વાત છે, પવનવેગે, ગુજરાત-સૌરાષ્ટ્રમાં તથા ગુજરાતની બહારના જૈન સંઘેમાં પણ પહોંચી ગઈ હતી; છતાં એને તરત જ ઉદ્ધાર કરાવીને અને વહેલામાં વહેલી તકે એની ફરી પ્રતિષ્ઠાને ઉત્સવ ઊજવીને તીર્થોધિરાજની યાત્રા ફરી શરૂ કરાવવા પ્રયત્ન કરવાની ભાવના તે તે વખતના પાટણના ઓસવાળ વંશના શ્રેષ્ઠી દેશળશાના અંતરમાં જ જાગી હતી. અથવા એમ કહેવું જોઈએ કે, આ તીર્થને સત્વર ઉદ્ધાર કરવાની સમસ્ત શ્રીસંઘની ભાવનાને ચરિતાર્થ કરવાનું પુણ્ય સાધન બનવાનું સૌભાગ્ય શ્રેષ્ઠી દેશળશાને લાધ્યું હતું. દેશળશાના પુત્ર સમરસિંહ ભારે કુશળ, સાહસી અને સુલતાન–બાદશાહના રાજ્યશાસનમાં પણ ઘણી લાગવગ ધરાવનાર બાહોશ રાજપુરુષ હતા, અને ધાર્યું કામ પાર પાડવાની શક્તિ અને સૂઝ એમનામાં હતી. ઉપરાંત દિલ્હીના બાદશાહના ગુજરાતના સૂબા અલપખાન સાથે સમરસિંહને દસ્તીને ગાઢ સંબંધ હતો અને એ એની પાસે ધાર્યું કામ કરાવી શકે એમ હતા. એટલે એમને શત્રુંજયના ઉદ્ધારના કાર્યમાં કઈ પણ જાતની મુશ્કેલી ઊભી થાય એવો ભય લાગતે ન હતો. શ્રેષ્ઠી દેશળશાને તો શત્રુંજય તીર્થનો ભંગ થયાની વાત જાણીને પ્રાણુત કષ્ટ જેવી વેદના થઈ. એમણે તે વખતે પાટણમાં બિરાજતા આચાર્ય શ્રી સિદ્ધસૂરિજીને શ્રી શત્રુંજય ગિરિને ઉદ્ધાર કરાવવાની પોતની ભાવના દર્શાવીને એ માટે અનુજ્ઞા માગી. આ પછી તીર્થને ઉદ્ધાર કરાવવાની બધી જવાબદારી સમરસિંહે ઉલ્લાસથી સંભાળી લીધી, અને એ માટેનું બાદશાહી ફરમાન પણ અલપખાન મારફત મેળવી લીધું. આ પ્રસંગે શ્રી યુગાદિદેવ આદીશ્વર ભગવાનની નવી પ્રતિમા ઘડાવવાની વાત આવી ત્યારે સમરસિંહે
Page #98
--------------------------------------------------------------------------
________________
તીર્થાધિરાજ શ્રી શત્રુ ંજય (૨) વહીવટ અને વિસ્તાર
પાટણના સંધ ભેગા કરી પૂછ્યું કે, મહામત્રી વસ્તુપાળે આવી પ્રતિમા બનાવવા માટે મેળવેલી આરસની મેાટી શિલા ( લહી) ભેાંયરામાં સાચવી રાખવામાં આવી છે, તેના ઉપયાગ નવી પ્રતિમા ઘડાવવામાં કરવા કે નવી શિલા લાવવી ? સંઘે નવી શિલા મેળવવાને આદેશ આપ્યા; અને સમરિસંહે એ માન્ય રાખ્યા. આ પ્રસંગ ઉપરથી પણ એમ નક્કી થાય છે કે, શ્રી શત્રુંજયના વહીવટ એ સમયમાં પાટણના સધના હાથમાં જ હતા.
પછી એમણે એવી કુનેહ અને ઝડપથી આ કામ કર્યું કે ફક્ત બે વર્ષ પછી જ, વિ॰ સ’૦ ૧૩૭૧માં, આ જિનપ્રાસાદ નવેસરથી 'ધાઈ ને તૈયાર થઈ ગયા, એટલે પછી શ્રેષ્ઠી દેશળશા, આચાર્ય મહારાજ શ્રી સિદ્ધસૂરિની નિશ્રામાં, મેાટો સંઘ લઈને પાલીતાણા પહેાંચ્યા અને ત્યાં ખૂબ માટા ઉત્સવ સાથે, વિ॰ સ૦ ૧૩૭૧ના માહ સુદ ૧૪ ને સામવારના રાજ, આ તીર્થની પ્રતિષ્ઠા કરવામાં આવી, જે પંદરમા ઉદ્ધાર તરીકે વિખ્યાત અનેલ છે. આ ઉપરથી પણ લાગે છે કે, જોકે આ તીર્થ પ્રત્યે ઊંડી ભક્તિ તા આખા દેશના જૈન સઘ ધરાવતા હતા, પણ એની રક્ષા કરવાની અને વ્યવસ્થા સાચવવાની જવાબદારી તા તે કાળે પાટણના સધ જ નિભાવતા હતા.
વળી ભાવનગરથી પ્રગટ થતા ‘જૈન ’ સાપ્તાહિકના કાર્યાલય તરફથી વિ॰ સ ૧૯૮૫માં પ્રગટ કરવામાં આવેલ · શ્રી શત્રુજય પ્રકાશ ' નામે પુસ્તકમાં આ અરસાના શ્રી શત્રુ ંજય તીર્થીના વહીવટ સ`ખધમાં જણાવવામાં આવ્યુ છે કે—
“ સવત ૧૩૬૯માં મ્લેચ્છ સેના ડુઇંગર ઉપર અઢળક લક્ષ્મી પથરાયેલી છે તેમ સાંભળી ચઢી, પરંતુ કઈ ન મળવાથી ખાલી ઊભેલાં દેશની છૂટીછવાઈ ભાંગફાડ કરીને ચાલી ગઈ. શ્રી સિદ્ધાચળની મુખ્ય દેખરેખ અણુહીલપુરના સંધમાં હોવાથી ત્યાં આ ખબર મળતાં અણુહીલપુરમાં બિરાજતા આચાર્ય શ્રી સિદ્ધસૂરિએ ત્યાંના શેઠ દેસલશાને આ વાતથી વાકેફ કર્યા. દેસલશાહ વૃદ્ધાવસ્થાને લીધે અણહીલપુરમાં રહેતા; જ્યારે તેના પુત્ર સમરાશા (સમરસિ') દિલ્લીમાં રહેતા (પૃ૦ ૮૩), ....સમરાશાના ઉદ્ધાર પછી તીર્થની વ્યવસ્થા દેશલશાને સાંપાણી. તેઓ અણુહીલપુરમાં રહીને તી વ્યવસ્થા સભાળવા ઉપરાંત સંઘસહવત માન યાત્રાર્થે આવીને જાતે તપાસ કરી જતા (પૃ૦ ૮૭).
“સમરાશાના ઉદ્ધાર પછીના આ આખા સકામાં દિલ્લીની ગાદી ઉપર અનેક રાજ પલટા થવાથી મારે તેની તલવાર ' જેવું ચાલતું હતું. . આ અશાંતિયુગ વચ્ચે તીની વ્યવસ્થા સમરાશાના વંશજો સંભાળતા હતા. પરંતુ તે પછી સ’૦ ૧૪૬૮માં અહમદશાહ સુલતાને અમદાવાદ વસાવી ગુજરાતનું પાયતખ્ત ત્યાં સ્થાપ્યું, એટલે પાટણના વ્યાપાર પડી ભાંગવાથી વસ્તીનેા માટો ભાગ અમદાવાદ તથા ખંભાત વસવાટ માટે જવા લાગ્યા, તેમ જ સમરાશાના વંશજ સાજણુશાને પણ પાતાની પેઢી ખભાત ફેરવવા ઇચ્છા થઈ,
ܕ
Page #99
--------------------------------------------------------------------------
________________
પર
શેઠ આ કરની પેઢીના ઇતિહાસ
તેથી તેમના પાસે રહેલા શ્રી શત્રુંજય તીર્થને વહીવટ અણુહીલપુર પાટણના શ્રીસ`ઘને સભાળી લેવા જણાવ્યું. એટલે આચાર્ય શ્રી વિજયરાજસૂરિના નેતૃત્વ નીચે સ`ઘે મળીને પાટણ, રાધનપુર અને ખંભાતના આગેવાનાની એક કમિટી ફૂટીને તેને વહીવટની સાંપણી કરી અને સ્થાનિક સભાળ માટે અણુહીલપુરથી આચાર્યશ્રીએ પાતાના શિષ્યને પાલીતાણા રાકવા. (પૃ૦ ૮૮, ૮૯).”
આ ઉપરથી જોઈ શકાય છે કે, બાહય મંત્રીએ શ્રી શત્રુંજય ગિરિના ઉદ્ધાર કરાવ્યા ત્યારે, શ્રી સમરાશા ઓસવાલે કરાવેલા ઉદ્ધાર વખતે અને ત્યાર પછી લગભગ એક સકા સુધી શ્રી શત્રુ...જય તીર્થના વહીવટ પાટણના સંઘના હાથમાં એટલે કે પાટણના શ્રેષ્ઠીઓના હાથમાં હતા.
બાહુડ મંત્રીએ, તીર્થાધિરાજના ચૌદમા ઉદ્ધાર વિ॰ સં૦ ૧૨૧૧માં (મહારાજા કુમારપાળ અને કલિકાલસĆજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના અસ્તિત્વકાળમાં) કરાવ્યા હતા અને સમરાશાએ કરાવેલ પંદરમા ઉદ્ધારની પ્રતિષ્ઠા વિ॰ સ૦ ૧૩૭૧માં થઈ હતી.
આ બે ઉદ્ધારાની વચ્ચેનું સમય-અંતર ૧૬૦ વર્ષ જેટલું છે. અને કલિકાલસર્વજ્ઞ હેમચ‘દ્રાચાયના વિ॰ સ૦ ૧૨૨૯માં અને મહારાજા કુમારપાળના વિ॰ સ૦ ૧૨૩૦માં સ્વર્ગવાસ થયા પછી ગુજરાત ઉપરની સાલ'કી યુગની સત્તા કેવળ નબળી પડવા લાગી હતી, એટલું જ નહીં, એ આથમવા પણ લાગી હતી. અને ત્રણેક દાયકા માટે ગુજરાતના પાટનગર તરીકેનું કેન્દ્ર અણહીલપુર પાટણથી હટીને, વાઘેલાએના રાજ્ય-શાસનમાં, ધોળકા નગરમાં બદલાઈ ગયુ. હતું; અને ગુજરાતના મહામંત્રી તરીકેની જવાબદારી વસ્તુપાળ સભાળતા હતા. આ અરસાની એક કથા જૈન સાહિત્યમાં સચવાઈ રહી છે, તે ઉપરથી કંઈક એવા અણુસાર મળે છે કે, ધેાળકાના શાસન દરમિયાન, શ્રી શત્રુ જય ગિરિના વહીવટની જવાબદારી મહામંત્રી વસ્તુપાળ ( અર્થાત્ ધાળકાના શ્રીસંઘ ) સંભાળતા હતા. આ પછી વળી પાછેા શત્રુજયના વહીવટ એકાદ સૈકા માટે પાટણના સઘ કે શ્રેષ્ઠી દેશળશાના વંશજો સભાળતા હતા. પછી, ઉપર સૂચવ્યુ. તેમ, એ વહીવટ સ‘ભાળવાની જવાખદારી પાટણ, ખ’ભાત અને રાધનપુરના સાના આગેવાનાની કમિટીને સોંપવામાં આવી હતી.
· જૈન પર‘પરાના ઇતિહાસ' ભાગ ત્રીજા (પૃ૦ ૨૫૭)માં જણાવ્યા પ્રમાણે શ્રી શત્રુજયના વહીવટ, કેટલાક વખત માટે, રાધનપુરના મસાલિયા કુટુંબ હસ્તક પણ રહ્યો હતા. આ કુટુબની એક ધર્મશાળા પણ પાલીતાણામાં છે.
શ્રી સમરાશાહના (પંદરમા) ઉદ્ધાર વિ॰ સ૦ ૧૩૭૧માં થયા તે પછી શ્રી શત્રુ જયને વહીવટ તા, ઉપર જણાવ્યા મુજખ, ત્રણ શહેરાના સ`ઘા દ્વારા સયુક્તપણે ચાલતા રહ્યો
Page #100
--------------------------------------------------------------------------
________________
તથધિરાજ શ્રી શત્રુંજય (૨) વહીવટ અને વિસ્તાર હશે; પણ આ વ્યવસ્થા કેટલે વખત ચાલુ રહી અને એમાં ક્યારે કેવી જાતને ફેરફાર થયે, એની ચોક્કસ માહિતી કે નેંધ મળતી નથી. એટલે તીર્થાધિરાજને વહીવટ સંભાળવાની આવી જ કેઈ વ્યવસ્થાથી તે વખતે કામ ચાલતું હશે એવું અનુમાન થઈ શકે છે.
પણ આ અરસામાં તીર્થની રક્ષા તથા સારસંભાળ અંગે જરૂરી ગોઠવણ તે કરવામાં આવી જ હશે, તે છતાં તીર્થના ખંડનને બનાવ બન્યો હતો. શ્રી સમરાશાહે વિ. સં. ૧૩૭૧માં તીર્થને ઉદ્ધાર કરાવ્યો, તે પછી ફરી પાછા કેઈક સમયે મુસલમાનેએ તીર્થ ઉપર આક્રમણ કરીને તીર્થને નુકસાન પહોંચાડ્યું અને મૂળનાયક ભગવાનની પ્રતિમાને પણ ખંડિત કરી. આ ભાંગફોડ ક્યા વર્ષમાં થઈ એ ચેકકસ જાણવા મળતું નથી. પણ આ નુકસાન એવું મોટું હતું કે જેથી મંદિરને (તીર્થને) ઉદ્ધાર કરાવીને ફરી પ્રતિષ્ઠા કરાવવી પડે. પણ આ સમય દરમિયાન મુસલમાન શાસકોએ, પિતાની જેહાદ જેવી રીત-રસમોથી, ભય અને બિનસલામતીની એવી લાગણી ઊભી કરી હતી કે જેથી જૈન સંઘ તરત જ શરૂ કરવા જેવું આ કાર્ય પણ સમયસર હાથ ધરી શક્યો ન હતો; અને કેટલાક ભાવિક યાત્રિકે, જોખમ ખેડીને પણ, એ તીર્થની યાત્રાએ છૂટાંછવાયાં જતાં અને ખંડિત પ્રતિમાનાં દર્શન કરીને યાત્રા કરવાની પિતાની ભાવના પૂરી કરતાં. આ રીતે જેઓ ધર્મભાવનાથી પ્રેરાઈને યાત્રા માટે સાહસ ખેડતાં એમની પાસેથી યાત્રા કરવા માટે ૧, ૨, ૫ કે ૧૦ રૂપિયા અને, ક્યારેક તે, સોનામહોર સુધ્ધાં વસૂલ કરવામાં આવતી અને યાત્રિકોને લાચાર બનીને એ આપવી પણ પડતી.૧૦
એક રીતે કહીએ તે, તીર્થાધિરાજનાં યાત્રિકે માટે (અને બીજાઓ માટે પણ) આ સમય આતંક, અરાજકતા અને ઘણી કનડગત વચ્ચે યાત્રા કરવાનું મુશ્કેલીભર્યો સમય હતો. આ રીતે સમરાશાહના ઉદ્ધાર પછી બે સિકા જેટલું લાંબે ગાળો અનિશ્ચિતતામાં નીકળી ગયો; તેમાંય આ સમયના છેલ્લા કેટલાક દસકા તે આ તીર્થ અને આ તીર્થનાં યાત્રિકો માટે વિશેષ કપરા હતા, અને હવે આ તીર્થના ઉદ્ધારને સમય પાકી ગયા હોય એમ લાગતું હતું.
વિક્રમના સોળમા સૈકા દરમિયાન કોઈક સમયે, આ તીર્થ ઉપર આક્રમણ કરીને, મુસલમાને એ ત્યાં ઘણી ભાંગફોડ કરી હતી, એટલું જ નહીં પણ, ઉપર સૂચવવામાં આવ્યું છે તેમ, મૂળનાયક ભગવાન ઋષભદેવની પ્રતિમાને પણ ખંડિત કરી હતી, તેથી શ્રીસંઘ ખૂબ ચિંતામાં મુકાઈ ગયો હતો. આવી ચિંતાકારક સ્થિતિમાં ચિત્તોડના શ્રેષ્ઠી કર્મશાહનું ધ્યાન આવી અતિ શોચનીય પરિસ્થિતિ તરફ ગયું એટલે એમને આ તીર્થને સત્વર ઉદ્ધાર કરાવવાની જરૂર લાગી. એમનું મરમ જાણે આ ચિંતાથી વ્યાપ્ત થઈ ગયું અને તેઓ આ કાર્ય પૂરું કરવાના પ્રયત્નમાં તન-મન-ધનથી પરોવાઈ ગયા. ગુજરાતના (ચાંપાનેરના) સુલતાન બહાદુરશાહ સાથેના સારા સંબંધને કારણે, એમણે
Page #101
--------------------------------------------------------------------------
________________
પ૪
શેઠ આ૦ કરની પઢીને ઇતિહાસ શત્રુંજયને ઉદ્ધાર કરવાની અનુમતિ આપતું બાદશાહી ફરમાન પણ મેળવ્યું. તે પછી એમણે આ ઉદ્ધાર કરવાની અનુજ્ઞા કઈ શહેરના સંઘ પાસેથી મેળવ્યાને ઉલ્લેખ નથી મળતો, કે જે સંઘ ગિરિરાજ શ્રી શત્રુંજયને વહીવટ સંભાળતે હેય. શ્રેષ્ઠી કર્મશાહ ચાંપાનેરથી ખંભાત જઈને પિતાના ગુરુ ઉપાધ્યાય શ્રી વિનયમંડન પાઠકને શત્રુંજયના ઉદ્ધારની બાદશાહી અનુમતિ મળ્યાની વાત કરે છે અને, એમની પાસેથી આ કામ જલદી શરૂ કરવાને આદેશ મેળવીને, પાલીતાણું પહોંચીને ઉદ્ધારના કામની શરૂઆત કરાવે છે.
બાદશાહ બહાદુરશાહ વિ. સં. ૧૫૮૩ના ભાદ્રપદ માસમાં ગાદીએ બેઠે હતે અને કર્માશાહે કરાવેલા ૧૬મા ઉદ્ધારની પ્રતિષ્ઠા વિ. સં. ૧૫૮૭માં વૈશાખ વદિ ૬ ને રવિવારના રોજ કરાવવામાં આવી હતી;૧૧ એ ઉપરથી લાગે છે કે, મંત્રી કમશાહે આ ઉદ્ધારનું કામ, શ્રેષ્ઠીવર્ય સમરાશાહના પંદરમો ઉદ્ધારની જેમ, ખૂબ ઝડપથી, બે-ત્રણ વર્ષમાં જ પૂરું કરાવ્યું તેવું જોઈએ.૧૨
આ દરમિયાનમાં, આ ઉદ્ધારથી એક સિકા કરતાં પણ વધુ સમય પહેલાં, બાદશાહ અહમ્મદશાહ વિ. સં. ૧૪૫૪માં ગુજરાતની ગાદી પર બેઠે હતો અને એણે વિ. સં. ૧૮૬૮માં ૧૩ પિતાના નામથી, સાબરમતી નદીને કિનારે, નવું નગર અમદાવાદ વસાવીને, અણહિલપુર પાટણના બદલે, એને ગુજરાતની રાજધાની બનાવ્યું હતું. આમ છતાં, અમદાવાદની સ્થાપના અને શ્રેષ્ઠી કમ્મશાહના ઉદ્ધાર વચ્ચેના ૧૧૯ વર્ષ જેટલા લાંબા સમય દરમિયાન શત્રુંજયને વહીવટ અમદાવાદના જૈન સંઘે કે બીજા કયા શહેરના સંઘે સંભાળ્યું હતું, એની ચોક્કસ માહિતી ઉપલબ્ધ થતી નથી.
આ પછીને સમય એટલે કે કર્મશાહના ઉદ્ધારના સે ળમી સદીના અંત ભાગથી શરૂ કરીને તે અઢારમી સદીના દેઢેક દસકા સુધીને આશરે સવા વર્ષ જેટલો સમય, ભારતવર્ષના ઈતિહાસમાં, એકંદરે સુખ-શાંતિને ગણી શકાય એ સમય હતે ૧૪ અને ધર્મઝનૂની ઔરંગજેબ દિલ્લીની ગાદીએ બેઠે તે પછી ફરી પાછી પ્રજાની સુખ-શાંતિને ભંગ થયો હતો. સુખ-શાંતિના આ સમય દરમ્યાન, જૈન સંઘના પ્રભાવક આચાર્ય જગદગુરુ શ્રી હીરવિજયસૂરિજી વગેરે શ્રમણભગવતે, અન્ય ધર્મોના ગુરુઓ, દેશના વગદાર અગ્રણીઓ તથા ભારતસમ્રાટ અકબર વગેરે બાદશાહો વચ્ચેના સારા સંબંધને લીધે, જૈન શાસનની વિશેષ પ્રભાવના થઈ હતી તથા પ્રજાની ભલાઈનાં અનેક કાર્યો પણ થયાં હતાં. આ અરસામાં જેમ શ્રી શત્રુંજય વગેરે જૈન તીર્થોનાં માલિકી-હક્કોનાં અનેક બાદશાહી ફરમાને જૈન સંઘને મળ્યાં હતાં તથા અહિંસા-અમારિ-પ્રવર્તનનું ધર્મકાર્ય સારા પ્રમાણમાં થયું હતું, તેમ દેશની હિંદુ પ્રજાને અન્યાય અને પીડા કરનાર જજિયાવેરી પણ નાબૂદ થયો હતો. ૧૫
Page #102
--------------------------------------------------------------------------
________________
૫૫
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૨) વહીવટ અને વિસ્તાર
| વિક્રમની સત્તરમી સદીના ઉત્તરાર્થના પહેલા દસકા આસપાસથી અમદાવાદના નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રભાવ દિલ્લી અને ગુજરાતના શાસકે ઉપર, જેના સંઘમાં તેમ જ પ્રજામાં, ધીમે ધીમે, વિસ્તરવા લાગ્યો હતે; અને એમની ધર્મ માટેની ધગશ, કાર્યકુશળતા, બાહોશી અને રાજદ્વારી કુનેહને લીધે તેઓ ભારતના જૈન સંઘના મુખ્ય અગ્રણી બન્યા હતા. અને મુગલ રાજશાસક પાસે પણ એમનું ઘણું ચલણ હતું.
એ રીતે અમદાવાદના જૈન સંઘનું સ્થાન જૈન શાસનમાં આગળ પડતું થતું જતું હતું અને એની ખ્યાતિ “જૈનપુરી” અને “રાજનગર તરીકે વિસ્તરવા લાગી હતી. એટલે, જગદગુરુ શ્રી હીરવિજયસૂરિજી વગેરે શ્રમણ ભગવંતના જ્ઞાન અને ચારિત્રથી પ્રભાવિત થઈને, સમ્રાટ અકબર તથા બીજા મુગલ સમ્રાટે એ જૈન સંઘને કરી આપેલ શ્રી શત્રુંજય વગેરે તિર્થોનાં માલિકી-હક્કોનાં ફરમાનેની સાચવણી અને એના અમલની દેખભાળ કરતાં રહેવાની જવાબદારી અમદાવાદના શ્રીસંઘે તથા મુખ્યત્વે નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીએ તેમ જ એમના ઉત્તરાધિકારીઓએ સંભાળી લીધી હતી.૧૭ આ રીતે, કેમે ક્રમે, સમય જતાં, શ્રી શત્રુંજય તીર્થને વહીવટ પણ અમદાવાદ શહેરના શ્રીસંઘના હસ્તક આવત ગયે. આ સમય દરમિયાન અમદાવાદ ગુજરાતનું પાટનગર બન્યાને બેએક સિકા વીતી ગયા હતા. આ બાબતમાં વિશેષ નોંધપાત્ર બીના એ છે કે, શ્રી શત્રુંજય તીર્થને વહીવટ અમદાવાદના સંઘના હાથમાં આવી ગયા પછી એ વ્યવસ્થિત, સ્થિર અને વહીવટનું સ્થાન બદલાવવાની ચિંતાથી સર્વથા મુક્ત બન્યા હત; અને આમ થવાનું કારણ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી, એમના ધર્મપ્રભાવક ઉત્તરાધિકારીઓ અને અમદાવાદના સંઘના ધર્મસેવા-પરાયણ અગ્રણીઓની તીર્થરક્ષા માટેની ધગશ અને નિષ્ઠાભરી કામગીરી જ કહી શકાય. અલબત્ત, આમાં ભારતના જૈન સંઘે અને એમના અગ્રણીઓના વિશ્વાસ અને ઉદાર સહકારને ફાળ પણ સેંધપાત્ર કહી શકાય એવો છે જ, એમાં શક નથી. - આ બધી માહિતી ઉપરથી, સોલંકીયુગથી શરૂ કરીને તે અત્યાર સુધી, શ્રી શત્રુંજય તીર્થને વહીવટ કયાં કયાં શહેરેએ સંભાળે, એનું તારણ કાઢીએ તો, કંઈક એવું અનુમાન થઈ શકે છે કે, છેલ્લાં આશરે એક હજાર વર્ષ દરમિયાન, જે શહેર ગુજરાતનું પાટનગર બનવાનું ગૌરવ ધરાવતું હતું એ, મોટે ભાગે, ગિરિરાજ શત્રુંજયના વહીવટની જવાબદારી સંભાળતું હતું.
જે અરસામાં, અર્થાત્ વિક્રમની સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં, શ્રી શત્રુંજય તીર્થની સંભાળ રાખવાની તથા તીર્થના યાત્રિકો માટે પાલીતાણા શહેરમાં જરૂરી સગવડ કરી આપવાની જવાબદારી અમદાવાદ શહેરના જૈન સંઘના અગ્રણીઓના હાથમાં આવવાની શરૂઆત થઈ, તેના કેટલાંક વર્ષ પહેલાં સૌરાષ્ટ્રના ગોહિલવાડ વિભાગના ગારિયાધાર-પાલીતાણા પરગણા ઉપર ગોહિલ વંશના રાજવીઓનું શાસન સ્થિર થવા લાગ્યું હતું. આમ થવાથી
Page #103
--------------------------------------------------------------------------
________________
૫૬
શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ આ પહેલાંના સમયમાં આ વિભાગ ઉપર ગાયકવાડની રાજસત્તાનું કેટલુંક આધિપત્ય હતું, તેમ જ ભાવનગરના ગોહિલ રાજવીઓનું જે કંઈ ચલણ હતું, એને પણ અંત આવ્યું હતું. આમ છતાં પાલીતાણા રાજ્ય ગાયકવાડ સરકારનું ખંડિયા રાજ્ય હતું.૮ અને તેથી એને ગાયકવાડ સરકારને, ઘણું કરીને, દર વર્ષે આઠેક હજાર રૂપિયા ખંડણી તરીકે, ઈસ્વી સનની ઓગણીસમી સદીના પૂર્વાર્ધ સુધી, આપવા પડતા હતા, એવા પુરાવા મળે છે. વસ્તુસ્થિતિ આવી હોવા છતાં એકંદર રીતે શ્રી શત્રુંજય તીર્થ અને પાલીતાણા શહેર અંગે ઊભી થતી મુશ્કેલીને નિકાલ લાવવાની બાબતમાં, એક જ રાજસત્તાની સાથે વાતચીત અને વાટાઘાટ કરવાની જરૂર રહેવાથી, જૈન સંઘને માટે, એ કામ કંઈક સરળતાવાળું બની ગયું હતું. એટલે જ્યારે જ્યારે આવો કોઈ પણ પ્રશ્ન કે પ્રસંગ ઊભે. થતા ત્યારે શ્રી રાજનગર-અમદાવાદના શ્રીસંઘના આગેવાને, અન્ય સ્થાનના શ્રીસંઘે અને વગદાર અગ્રણીઓનો સહકાર લઈને, શરૂઆતમાં ગારિયાધારમાં રહેતા અને પછીથી પાલીતાણા આવીને વસેલા ગોહેલ રાજવીઓ સાથે વાટાઘાટ કરીને એનો નિકાલ કરવા પ્રયત્ન કરતા; અને એમાં એમને એકંદરે સફળતા પણ મળતી.
- શ્રી શત્રુંજય તીર્થ અને એ તીર્થનાં યાત્રાળુઓની રક્ષા કરવાના પાલીતાણું રાજ્ય અને જૈન સંઘ વચ્ચે થયેલ રખોપાના કરારના જે દસ્તાવેજો સચવાઈ રહ્યા છે, તેમાં સૌથી જૂની દસ્તાવેજ વિસં. ૧૭૦૭નો એટલે આજથી (વિ. સં. ૨૦૩૬માં) આશરે સવા ત્રણ વર્ષ જેટલો જૂનો છે. આ કરાર એક બાજુ તે વખતની રાજધાની ગારિયાધારમાં રહેતા પાલીતાણુના રાજવી ગોહેલ કાંધાજી અને બીજી બાજુ સમસ્ત જૈન સંઘ વતી નગરશેઠ શ્રી શાંતિદાસ સેસકરણ ઝવેરી અને શેઠશ્રી રતન તથા સૂરા નામે બે ભાઈઓ વચ્ચે વિ. સં. ૧૭૦૭ના કારતક વદિ ૧૩ ને મંગળવારના રોજ થયે હતો.૧૯
આ દસ્તાવેજ ઉપરથી પણ એ સ્પષ્ટ થાય છે કે, વિક્રમની સત્તરમી સદીના ઉત્તરાર્ધ અને અઢારમી સદીના પૂર્વાર્ધમાં શ્રી શત્રુંજય તીર્થનો વહીવટ અમદાવાદના જૈન સંઘના અગ્રણીઓ હસ્તક આવી ગયે હ; અને એમાં નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને ફાળો ઘણું મહત્ત્વનો હતો.
આ પછી, જેમ જેમ સમય વીતતે ગમે તેમ તેમ, શ્રી શત્રુંજય તીર્થના વહીવટની જવાબદારી, બીજા કેઈ સ્થાનના જૈન સંઘ પાસે જવાને બદલે, અમદાવાદના સંઘના અગ્રણીઓ પાસે જ વધારે સ્થિર અને દઢ થતી ગઈ; અને સમય જતાં, આ વહીવટ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના નામથી ચાલવા લાગ્યો, જે અત્યારે પણ એ નામથી જ ચાલી રહ્યો છે. આની વિગતો હવે પછીના (છઠ્ઠા) પ્રકરણમાં આપવામાં આવી છે,
Page #104
--------------------------------------------------------------------------
________________
તીર્થાધિરાજ શ્રી શત્ર‘જય (૨) વહીવટ અને વિસ્તાર
એક ખુલાસા
“ટોડ રાજસ્થાન ” ( Annals of Rajasthan ) નામે ઐતિહાસિક ગ્રંથના વિખ્યાત લેખક અને રાજસ્થાનના પોલિટિકલ એજન્ટ ક લ જેમ્સ ટોડે “ Travels in Western India ' (પશ્ચિમ ભારતનો પ્રવાસ) નામે ગ્રંથ લખ્યા છે.૨૦ એમાં તેએએ શ્રી શત્રુંજય તી અને પાલીતાણા શહેરનો પ્રવાસ કરેલા તેનુ' વર્ણન ૧૪મા પ્રકરણમાં (પૃ૦ ૨૭૪-૩૦૨) કર્યું" છે. આ વનમાં (પૃ૦ ૨૯૩-૨૯૪) તેઓએ એ વખતે શ્રી શત્રુંજય તીર્થનો વહીવટ કાણુ સભાળતુ હતુ, એ અંગેની જે માહિતી આપી છે, તે આ પ્રમાણે છે—
"The temporalities of Adnath are managed by a committee of wealthy lay-votaries from the chief cities, as Ahmedabad, Baroda, Puttun, Surat etc. These nominate resident and ambulatory agents, who receive the offerings of the devout, carry them to account, and note the disbursements for repairs, daily oblations of frankincense or saffron, the feeding of the sacred pigeons, the animals whose lives have been redeemed from sacrifice, or worn-out kine, which find pension and pasture within the holy precincts." અર્થાત્ “ આદિનાથનાં દેરાસરાની મિલકતની વ્યવસ્થા અમદાવાદ, વડોદરા, પાટણ, સૂરત વગેરે મુખ્ય શહેરાના ધનવાન ગૃહસ્થ ભક્તોની કમિટી સ'ભાળે છે. આ કમિટી માણસાની નિમણૂક કરે છે, જે સ્થાનિક અને સમયે સમયે બદલાતા રહેતા ભક્તોએ આપેલી ભેટા સ્વીકારે છે, તેની ચાપડામાં નોંધ કરાવે છે, અને સમારકામના, ધૂપના અને કેસરના ખર્ચની ચુકવણીની નાંધ રાખે છે; પવિત્ર કબૂતરાને ચણ નાખે છે, ખલિદાન થતાં બચાવી લેવામાં આવેલ પશુઓને, ઘરડી ગાયાને ખવરાવે છે અને એ પવિત્ર સ્થળની હદમાં એમને સાચવવાની અને ચરાવવાની વ્યવસ્થા કરે છે.”
૧૭
કલ જેમ્સ ટોડે પોતાના પ્રવાસ તા. ૧-૬-૧૮૨૨ના રાજ શરૂ કર્યાં હતા અને શ્રી શત્રુંજય તી અને પાલીતાણા શહેરની મુલાકાત એમણે તા. ૧૭-૧૧-૧૮૨૨ના રાજ લીધી હતી. આ વખતે તે શ્રી શત્રુ'જય તીથને વહીવટ શેઠ આણુંદજી કલ્યાણુજીની પેઢીના નામથી જ ચાલતા હતા, એટલું જ નહીં, કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ કેપ્ટન આર. ખાનવેલની દરમિયાનગીરીથી, પાલીતાણા રાજ્યને, રખેાપાના, વાર્ષિક રૂ. ૪૫૦૦/-આપવાના દસ વર્ષના ખીને કરાર, તા. ૮-૧૨-૧૮૨૧ના રાજ, જૈન સંઘની વતી શેઠ આણંદજી કલ્યાણજીએ જ કર્યાં હતા. વસ્તુસ્થિતિ આવી હાવા છતાં, કર્નલ જેમ્સ ટોડને શ્રી શત્રુ ંજય તીના વહીવટ, ઉપર નાંધ્યું' તેમ, “ અમદાવાદ, વડાદરા, પાટણ, સૂરત વગેરે મુખ્ય શહેરાના ધનવાન ગૃહસ્થ ભક્તો સભાળે છે” એવી
<
Page #105
--------------------------------------------------------------------------
________________
મજાન
-મન
-
------
--im
mi
r
,
૫૮
શેઠ આર કટની પેઢીને ઇતિહાસ માહિતી જેણે આપી હશે, અથવા કયા આધારે આપવામાં આવી હશે, કે એમણે કેવી રીતે સેંધી હશે, એવો સવાલ સહેજે થાય છે. : , પાટણની પડતી શરૂ થઈ ત્યારે શ્રી શત્રુંજય તીર્થને વહીવટ, આગળ સૂચવવામાં આવ્યું છે. તેમ, આચાર્ય શ્રી વિજયરાજસૂરિની સલાહ મુજબ, પાટણ, ખંભાત અને રાધનપુર શહેરનાં જૈન સંઘના આગેવાને સંયુક્તપણે સંભાળતા હતા, એ વાત તે વિક્રમના પંદરમા સિકાના અંત ભાગને લગતી છે અને કર્નલ ટેડે તે શ્રી શત્રુંજય તીર્થની મુલાકાત છેક, વિક્રમની ઓગણીસમી સદીના અંતભાગમાં (ઈ. સ. ૧૮૨૨=વિ. સં. ૧૮૭૮માં લીધી હતી, એટલે એમને મળેલી અને એમણે પિતાના પ્રવાસવર્ણનમાં નેધેલી, આ તીર્થને વહીવટ ગુજરાતનાં જુદાં જુદાં શહેરના ધનવાન આગેવાને સંભાળતા હોવાની વાત નિરાધાર છે, એ સ્પષ્ટ છે.
વળી, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનું પદ્ધતિસરનું (કાયદેસરનું) બંધારણ સૌથી પહેલાં, કર્નલ ટેડની પાલીતાણાની મુલાકાત પછી ૫૮ વર્ષે એટલે કે ઈ. સ. ૧૮૮૦ની સાલમાં ઘડાયું હતું, એટલે આ બંધારણમાં કરવામાં આવેલ જુદાં જુદાં શહેર–પ્રદેશના
સ્થાનિક પ્રતિનિધિઓની નિમણુકની જોગવાઈને અનુલક્ષીને કર્નલ ટેડે આ પ્રમાણે લખ્યું "હાય એ પણ બનવા જોગ નથી. સંભવ છે, કદાચ વિક્રમની પંદરમી સદીમાં શ્રી શત્રુ.
જય તીર્થનો વહીવટ જુદાં જુદાં શહેરેના વગદાર જૈન આગેવાને સંભાળતા હોવાનો ઉલ્લેખ ક્યાંકથી વાંચીને એમણે આ પ્રમાણે લખી દીધું હોય અથવા તો આ તીર્થની સાચવણી સમસ્ત જૈન સંઘ કરે છે, એવા મતલબની માહિતી એમને આપવામાં આવી હોય અને એના ઉપરથી એમણે આ પ્રમાણે લખ્યું હોય. એ ગમે તેમ હોય, પણ શ્રી શત્રુંજય તીર્થનો વહીવટ બાબતમાં કર્નલ ટેડે આપેલ આ હકીકત વસ્તુસ્થિતિથી જુદી અને કંઈક ભ્રમ ઊભો કરે એવી છે, એટલું નિશ્ચિત છે.
નિર્ણાયક સમય વિક્રમની સત્તરમી સદીના ઉત્તરાર્ધનો સમય શ્રી શત્રુંજય તીર્થના વહીવટની દૃષ્ટિએ વિશેષ નોંધપાત્ર અને નિર્ણાયક હતું, તેની મુખ્ય મુખ્ય વિગતો આ પ્રમાણે છે– - (૧) પાલીતાણા પરગણું ગોહિલવંશની રાજસત્તા નીચે આવી ગયું હતું, અને એની રાજધાની ગારિયાધારમાં હતી. : : (ર) ભાવનગર રાજ્ય અને ગાયકવાડ સરકારની આ પરગણા ઉપરની હકૂમતમાં જે દખલગીરી હતી, એને માટે ભાગે અંત આવ્યો હત–માત્ર પાલીતાણું રાજ્ય ગાયકવાડ સરકારને દર વર્ષે અમુક રકમની ખંડણી આપવી પડતી હતી, એટલા પૂરતી આ દખલગીરી ચાલુ રહી હતી,
Page #106
--------------------------------------------------------------------------
________________
ર)
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૨) વહીવટ અને વિસ્તાર
૫૯ (૩) શ્રી શત્રુંજય તીર્થને વહીવટ અમદાવાદ શહેરના સંઘના અગ્રણીઓના હાથમાં આવી ગયો હતો.
આવી અનુકૂળ પરિસ્થિતિનું સર્જન થવાને કારણે શ્રી શત્રુંજય તીર્થના વહીવટમાં એકંદર સ્થિરતા અને નિશ્ચિતતા આવી ગઈ હતી. અને એ રીતે સવાસ-દસે વર્ષ સુધી શાંતિથી બધે કારોબાર ચાલતો રહ્યો હતો. આ પછી પણ તીર્થાધિરાજના વહીવટની બાબતમાં ડીક વિશેષ અનુકૂળતા થાય એવા બે પ્રસંગ બન્યા, તે આ પ્રમાણે છે.... - વિક્રમની ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં (સને ૧૮૦૮ની સાલમાં), એક બાજુ કર્નલ વૈકરના સેટલમેન્ટ પ્રમાણે કાઠિયાવાડમાં અંગ્રેજ રાજસત્તાના અમલની શરૂઆત થઈ તો બીજી બાજુ, ગોહેલ રાજવી પૃથ્વીસિંહના વખતમાં, આ પરગણાની રાજધાની ગારિયાધારથી બદલીને પાલીતાણા શહેરમાં સ્થાપવામાં આવી અને વધારામાં, આ અરસામાં, આ તીર્થને વહીવટ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના નામથી જ ચાલવા લાગ્યો હતે.
આમ થવાને લીધે, જ્યારે જ્યારે શ્રી શત્રુંજય તીર્થનો વહીવટની બાબતમાં પાલીતાણું રાજ્ય સાથે જૈન સંઘને એટલે કે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને વાંધો પડ કે ઝઘડે ઊભે થતી ત્યારે, પહેલાં તે રાજ્ય સાથે વાટાઘાટો ચલાવીને એને નિકાલ લાવવા પ્રયત્ન કરવામાં આવતે; પણ જ્યારે એવા પ્રયત્નનું ધાર્યું પરિણામ ન આવતું અને એ નિષ્ફળ જતા, ત્યારે અંગ્રેજ સરકારને દરમિયાનગીરી કરવાની વિનંતી કરવામાં આવતી. આવી વિનંતી, મોટે ભાગે તે, જૈન સંઘ તરફથી જ થતી છતાં, ક્યારેક ક્યારેક, પાલીતાણાના દરબારશ્રી તરફથી પણ આવી દરમિયાનગીરીની માગણી કરવામાં આવતી. આ હકીકતની સાક્ષી અંગ્રેજ સરકારના પ્રતિનિધિની દરમિયાનગીરીથી સધાયેલ સંખ્યાબંધ સમજૂતીએ, સમાધાનો અને કરારના દસ્તાવેજો પૂરે છે. સને ૧૮૨૧માં (વિ. સં. ૧૮૭૮માં) પાલીતાણા રાજ્યને, રપ નિમિત્તે વાર્ષિક રૂ. ૪૫૦૦/ આપવાને, દસ વર્ષની મુદતને, બીજે કરાર, જૈન સંઘની વતી, શેઠ આણંદજી કલ્યાણજીની પિઢી અને પાલીતાણાના દરબાર ગોહેલ કાંધાજી વચ્ચે, તે વખતના કાકિયાવાડના પિલિટિકલ એજન્ટ કેપ્ટન આર. ખાનવેલની દરમિયાનગીરીથી જ થયે હતા. (આ અસલ દસ્તાવેજ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી, અમદાવાદના દફતરમાં સુરક્ષિત છે, અને એની છબી આ પુસ્તકમાં આપવામાં આવી છે.)
આ ઉપરથી એ પણ ફલિત થાય છે કે, શ્રી શત્રુંજય તીર્થની બાબતમાં પાલીતાણા રાજ્ય અને શ્રી જૈન સંઘ વચ્ચે અર્થાત્ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી વચ્ચે ક્યારેક ક્યારેક મતભેદ કે ફૂલેશનું નિમિત્ત ઊભું થયા કરતું હતું.(આ અંગેની નેંધપાત્ર વિગતો પાલીતાણું રાજ્ય સાથેના કેટલાક ઝઘડા” એ નામે અગિયારમા પ્રકરણમાં આપવામાં આવી છે.)
Page #107
--------------------------------------------------------------------------
________________
શેઠ આ કની પેઢીના ઇતિહાસ વહીવટની સ્થિરતાનુ પરિણામ
ઉપર સૂચવ્યુ' તેમ, શ્રી શત્રુંજય તીર્થના વહીવટ અમદાવાદના જૈન મહાજનેાના હાથમાં આવ્યા પછી તીર્થના વહીવટ અને વિસ્તાર અંગે જે આવકારદાયક સ્થિતિનુ નિર્માણ થયું, તે મુખ્યત્વે નીચે મુજમ ગણાવી શકાય——
૬૦
(૧) વિ૰ સ’૦ ૧૫૮૭માં શ્રેષ્ઠી કર્માશાએ આ તીર્થના સેાળમા ઉદ્ધાર કરાવ્યા તે પછી, તીની સાચવણી અને દેખરેખની એવી સારી વ્યવસ્થા થઈ કે, જેને લીધે, લગભગ સાડા ચારસો વર્ષ જેટલા લાંબે સમય વીતી જવા છતાં, એના ઉદ્ધાર કરાવવાની જરૂર હજી સુધી(વિ૦ સ’૦૨૦૩૬ સુધી) ઊભી નથી થઈ. અલબત્ત, વિ॰ સ’૦ ૧૬૫૦માં, ખંભાતના શ્રી તેજપાલ સેનીએ આ તીમાં કેટલુંક જાદ્ધારનું કામ કરાવ્યુ. હતું,૨૨ પણ એ કામ જીણોદ્ધારની તાત્કાલિક જરૂરિયાત પૂરતુ હાવાથી એની ગણના તીના સ્વતંત્ર ઉદ્ધાર તરીકે કરવામાં નથી આવતી. એટલે આ તીના ઉદ્ધારાની સખ્યાના અંક અત્યાર સુધીમાં ૧૬થી આગળ નથી વધ્યા—શ્રેષ્ઠી કર્માશાના ઉદ્ધાર એ આ તીના છેલ્લા-સાળમા ઉદ્ધાર હતા એ જાણીતુ છે. આ પરિસ્થિતિની સામે બાહુડ મ`ત્રીએ વિ॰ સ૦ ૧૨૧૧ની સાલમાં કરાવેલ ૧૪મા, વિ॰ સ૦ ૧૩૭૧ની સાલમાં પાટણના શ્રેણી સમરાશાહે કરાવેલ ૧૫મા અને વિ॰ સ૦ ૧૫૮૭મા મત્રી કર્માશાએ કરાવેલ ૧૬મા ઉદ્ધાર વચ્ચેના ગાળાની સરખામણી કરવા જેવી છે. વિ॰ સં૦ ૧૨૧૧થી વિ॰ સ૦ ૧૫૮૭ સુધીમાં થયેલ ત્રણ ઉદ્ધારા વચ્ચેના ૩૭૬ વર્ષના ગાળા જોઈ એ તા, દર દોઢસા-ખસેા વર્ષે આ તીથૅના ઉદ્ધાર કરાવીને એમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની નવી પ્રતિમા પધરાવવાની અને ફરી પ્રતિષ્ઠા કરાવવાની જરૂર ઊભી થતી જ રહી છે. પણ છેલ્લાં સાડા ચારસા વર્ષ દરમિયાન આમ કરવાની જરૂર ઊભી નથી થઈ, તેમાં, અમુક પ્રમાણમાં, રાજદ્વારી આક્રમણખારીના અભાવના પણ કાળેા છે; અને વિશેષ ફાળા આ તીર્થની રક્ષા માટે અમદાવાદ શ્રીસ`ઘના મેવડીએ દાખવેલી સતત જાગૃતિ અને ચીવટના છે એમ કહેવુ' જોઈ એ.
(૨) આ તીથૅના વહીવટ અમદાવાદના જૈન આગેવાનના હાથમાં આવ્યા. પછી એમાં એક પ્રકારની સ્થિરતા આવી હતી; સાથે સાથે એમાં તે, જરૂરિયાત પ્રમાણે, એવી રીતે ફેરફાર પણ કરતા રહ્યા હતા કે જેથી નવી પરિસ્થિતિને ખરાખર રીતે ન્યાય આપીને તીના હિતની અને એની પવિત્રતાની પૂરેપૂરી રક્ષા થઈ શકે. અને જ્યારથી આ કાય શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢીના નામથી ચાલવા લાગ્યુ અને પેઢીનેા કારોબાર વ્યવસ્થિતપણે અને સૌને સંતાષ થાય એ રીતે ચાલતા રહે એ માટે એનુ સ્વતંત્ર બંધારણ ઘડવામાં આવ્યું અને એમાં પણ, સમયે સમયે, જરૂરિયાત પ્રમાણે, ફેરફારા કરવામાં આવ્યા, ત્યારથી તા આ કામ વિશેષ પદ્ધતિસર અને વ્યવસ્થિત રૂપમાં ચાલી રહ્યું છે.
Page #108
--------------------------------------------------------------------------
________________
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (ર) વહીવટ અને વિસ્તાર
(૩) અમદાવાદના શ્રીસંધના હાથમાં આ તીર્થના વહીવટ આવ્યા પછી, કાઇ આવકારપાત્ર ભવિતવ્યતાના યાગ કહેા કે ગમે તે કહેા, પણ આ તીર્થના ઉત્તરાત્તર વિસ્તાર થતા જ રહ્યો છે, અને હજી પણ તીના વિસ્તારની આ પ્રક્રિયા ચાલુ છે.૨૪ વિક્રમની સત્તરમી સદીના પૂર્વાધ સુધી તેા આ તીર્થ ઉપર એક માત્ર દાદાની-શ્રી આદીશ્વર ભગવાનની–જ ટૂક હતી; અને એમાં પણ સગાળપાળથી લઈને તે રતનપાળ સુધીમાં અત્યારે છે એટલાં બધાં નાનાં-મોટાં જિનમંદિરો ન હતાં, પણ એછાં જ જિનમદિ હતાં.૫ ઉપરાંત, નવ ટૂકે! જેના ઉપર વસી છે તે બીજા શિખર ઉપર પણ થાડાંક જ પ્રાચીન જૈન દેવસ્થાનાનાં સ્થાપત્યેા હતાં.૨૧ આ રીતે વિક્રમની સત્તરમી સદીના પૂર્વાધ સુધી આ તીર્થના વિસ્તાર મર્યાદિત હતા, એ સ્પષ્ટ છે.
પણ વિક્રમની સત્તરમી સદીના પૂર્વાના છેલ્લા દસકામાં હીરવિજયસૂરિજીના શાસનકાળનાં છેલ્લાં વર્ષો દરમિયાન, આ ખૂબ સાનુકૂળ અને આવકારપાત્ર ફેરફાર થવાની શરૂઆત થઈ. સૌથી મેાટી વાત તેા, મેાગલ શહેનશાહ અકબર તરફથી શ્રી શત્રુ ંજય તીર્થ (તેમજ અન્ય કેટલાંક તીસ્થાના) ઉપરના માલિકી હક્કનું ફરમાન જૈન સઘને આ સમયમાં જ મળ્યું હતુ; એટલું જ નહી. પણ, અન્ય શ્રમણ ભગવંતા તથા ખાસ કરીને નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના રાજકીય પ્રભાવ અને ચીવટભર્યા અવિરત પ્રયાસને લીધે, જહાંગીર, શાહજહાં, મુરાદમક્ષ અને
ઔર ગજેબ જેવા મુગલ શહેનશાહાએ એ ફરમાનને તાજુ કરી આપ્યું હતુ, એ છે. માગલ શહેનશાહેાએ આ તીથ અંગે તેમ જ અન્ય જૈન તીર્થો અંગે તેમ જ અમારિ– અહિંસાની ઘેાષણાની બાબતમાં બતાવેલી આવી કૂણી લાગણીનું પિરણામ દ્વગામી, આ તીર્થં ઉપરનાં મુસ્લિમ આક્રમણાને ખાળનારું અને તીને પૂરી રીતે સુરક્ષિત બનાવનારું આવ્યું એ દેખીતુ છે,
એટલે કે જગદ્ગુરુ શ્રી તીર્થની પરિસ્થિતિમાં
બીજી બાજુ, આ તીર્થના વિસ્તારની શરૂઆત પણ આ સમયમાં એવા મેાટા પાયા પર થઈ કે, એક કાળે, માટે ભાગે, ખાલી લાગતું આ તીર્થનું બીજું શિખર પણુ, અઢીસે વર્ષ જેટલી સમયાવધિમાં, સે'કડા કળામય તથા સાદાં અને આલિશાન તેમ જ નાનાં જિનમન્દિરાથી શાભાયમાન નવકાનું ધામ બની ગયું, એટલું જ નહી, કુંતાસર જેવી ખૂબ ઊ’ડી ખાઈની પૂરણી કરીને એના ઉપર પણ એક ખૂબ વિશાળ ટૂંકની (માતીશા શેઠની ટૂંકની) રચના કરવામાં આવી. આ નવ ટૂકેમાં સૌથી પહેલી ટૂક બની તે સવા સામાની ચૌમુખજીની ટૂંક. નવ ટૂંકમાં આ ટ્રક જેમ સૌથી પ્રાચીન છે, તેમ વિશાળતા અને ભવ્યતામાં પણ એ સૌથી ચડિયાતી અને પ્રથમ પક્તિમાં આવે એવી છે. આ નવ ટૂકાની સ્થાપના ક્રમે ક્રમે કયારે થઈ તે નીચેની હકીકત ઉપરથી જાણી શકાશે—
Page #109
--------------------------------------------------------------------------
________________
શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ
:
(૧) સવા સામાની (ખરતરવસીની) અથવા 'ચામુખજીની ટૂંક, વિ॰ સ’૦ ૧૬૭૫માં (બીજી ટ્રક; અમદાવાદ). (૨) છીપા વસીની ટૂંક, વિ॰ સં૦ ૧૭૯૧માં (ત્રીજી ટૂંક; ભાવસાર ભાઈ એની). (૩) પ્રેમવસી – પ્રેમચંદ માદીની ટૂંક, વિ॰ સં૰ ૧૮૪૩માં (સાતમી ટૂંક; અમદાવાદ).૨૭ (૪) હેમવસી – હેમાભાઈ શેઠની ટ્રંક, વિ॰ સ૦ ૧૮૮૬માં (છઠ્ઠી ટૂંક) અમદાવાદ). (૫) ઉજમફઈની – નંદીશ્વર દ્વીપની ટ્રક, વિ૦ સ’૦ ૧૮૯૩માં (પાંચમી ટૂંક; અમદાવાદ). (૬) સાકરવસી – સાકરચંદ પ્રેમચંદની ટ્રક, વિ॰ સ’• ૧૮૯૩માં ( ચેાથી ટ્રૅક; અમદાવાદ). (૭) બાલાવસી–ખાલાભાઈની દૂક, વિ॰ સ’૦ ૧૮૯૩માં (આઠમી ટૂંક; ઘોઘા). (૮) માતીશાની દૂક, વિ॰ સ`૦ ૧૮૯૩માં (નવમી ટૂંક; મુખઈ). (૯) નરશી કેશવજીની ટૂંક, વિ॰ સ્૰ ૧૯૨૧માં (પહેલી ટૂંક; મુ`બઈ). ઉપર નાંધેલ નવ ટૂંકીની સ્થાપનાને લગતી માહિતીનું પૃથક્કરણ કરતાં જાણી
શકાય છે. કે—
૬૨
(૧)
આ નવ ટૂંકામાં સવા સામાની ટૂકની સ્થાપના સૌથી પહેલાં-વિ॰ સ૦ ૧૯૭૫માં –અને નરશી કેશવજીની ટ્રેકની સ્થાપના સૌથી છેલ્લે –વિ॰ સ’૦ ૧૯૨૧માંથઈ હતી. આ રીતે વિસ૰૧૬૭૫ થી ૧૯૨૧ સુધીના ૨૪૬ વર્ષના ગાળામાં નવ ટૂંકાની સ્થાપના થઈ હતી; અને આ બધા સમય દરમિયાન શ્રી શત્રુંજય તીર્થના વહીવટ શરૂઆતમાં અમદાવાદનાં જૈન સઘના અગ્રણીઓ હસ્તક અને પાછળથી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી હસ્તક હતા,
(ર) આ નવ ટૂકેમાં જૂનામાં જૂની સવા સામાની ફ્રેંક (સ્થાપના વિસ' ૧૬૭૫) સહિત પાંચ ટૂંકો અમદાવાદના શ્રેષ્ઠીએ તથા ઉજમફઈ એ બધાવી હતી.
(૩) જે વર્ષામાં (વિ॰ સ′૦ ૧૮૯૩માં) શ્રી મેાતીશા શેઠની ટ્રકની રચના થઈ, એજ વર્ષમાં ચાથી (નં૦:૬), પાંચમી (નં૦ ૫) અને આઠમી (ન′૦ ૭)-એમ એકીસાથે ખીજી ત્રણ ટૂકાની પણ રચના થઈ હતી, એ ખીના પણ ધ્યાન ખેચે એવી છે, ભાતા-તલાટી : ભાતાની શરૂઆત
ગિરિરાજ શત્રુજયની યાત્રા કરનાર યાત્રિકોને ભાતા-તલાટીમાં આપવામાં આવતા ભાતા-નાસ્તાની શરૂઆત સવાસેા વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં થઈ હતી, એની ભક્તિભાવને જાગ્રત કરે એવી ધકથા ટૂંકમાં આ પ્રમાણે છે—
એક વાર મુનિરાજ શ્રી કલ્યાણવિમળજી મહારાજ યાત્રા કરીને પાછા ફરતા હતા, ત્યારે તલાટીએ ઊતરીને એમણે જોયુ કે, તાપથી તપેલાં અને તરસ્યાં થયેલાં યાત્રિકા ભાતાઘરની નજીકની સતી વાવ પાસેની પરખમાંથી પાણી પીતાં હતાં. આ જોઈ ને એ લાગણી
Page #110
--------------------------------------------------------------------------
________________
તીર્થાધિરાજ શ્રી શત્રુજય (૨) વહીવટ અને વિસ્તાર શીલ મુનિવરને થયું કે, યાત્રા કરીને થાકેલાં યાત્રિકોને કંઈક ભાતું આપવામાં આવે, તે વાપરીને પછી તેઓ પાણી પીવે એવી વ્યવસ્થા થાય તે કેવું સારું ! અને એ મુનિરાજની આ ભાવના એવી ઉત્કટ હતી કે એમના ઉપદેશને ઝીલીને રાયબાબુ સીતાબચંદજી નાહરના દાદાએ તળાટમાં ભાતું આપવાના પુણ્યકાર્યની તરત શરૂઆત કરી.
શરૂઆતમાં અહીં ભાતામાં શું આપવામાં આવતું હશે તે અંગે મુનિરાજ શ્રી ન્યાયવિજયજીએ (ત્રિપુટીએ) લખેલ જૈન તીર્થોને ઈતિહાસ” નામે મોટા અને માહિતીપૂર્ણ ગ્રંથમાં (પૃ. ૪૫) જણાવવામાં આવ્યું છે કે, “ભાતામાં શરૂઆતમાં ચણા અપાતા; પછી શેવ-મમરા અપાતા.” વળી, મેઢામોઢ મળતી માહિતી પ્રમાણે, કેટલોક વખત ઢેબરાં અને દહીં પણ આપવામાં આવતાં હતાં. અને છેલ્લા કેટલાય દાયકાથી તે લાડવો અને ગાંઠિયા અને ક્યારેક ક્યારેક તે, ભાતું વહેંચનારની સંઘભક્તિની ઉચ્ચ ભાવના મુજબ, બીજી બીજી મીઠાઈઓ પણ આપવામાં આવે છે. ઉપરાંત, કેઈ. કેઈ વાર, ચા-કેફી અને સાકરિયા પાણી પણ, ભાતાની સાથે, આપવામાં આવે છે. જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ આ તીર્થસ્થાનમાં ભાતું આપવાને મહિમાં સતત વધતે જ ગયો છે, એ વાત એ હકીકત ઉપરથી પણ જાણી શકાય છે કે, ભાતું આપવાની બધીચોમાસા સિવાયના આઠ મહિનાની-તિથિએ નોંધાઈ ગઈ છે. (શ્રી શત્રુંજય ઉપરાંત કેટલાંક બીજા જૈન તીર્થોમાં પણ ભાતું આપવામાં આવે છે.) ' મુનિવર્ય શ્રી કલ્યાણવિમળજીની પ્રેરણાથી ભાતું આપવાનો પ્રારંભ ક્યા વર્ષથી થયે એ તે જાણી શકાયું નથી, પણ પાલીતાણામાં તલાટી માર્ગ ઉપર, નાહર બિલ્ડિંગ અને પાંચ બંગલાવાળી ધર્મશાળાની વચ્ચે, આપણા ડાબા હાથે, શ્રી કલ્યાણવિમળાજીની તથા હર્ષવિમળજી અને ગજવિમળની ચરણપાદુકાઓવાળી સમાધિસ્થાનની છત્રી આવે છે; એના ઉપર વિ. સં. ૧૯૧૨ને લેખ છે. એ ઉપરથી એટલું તે નિશ્ચિત થાય જ છે કે, ભાતું આપવાની શુભ શરૂઆત વિસં. ૧૯૧૨ પહેલાં એટલે આજથી (વિ. સં. ૨૦૩૬ના વર્ષથી) એાછાંમાં ઓછાં સવાસો વર્ષ પહેલાં તે થઈ જ હતી. આ કાર્યની પ્રેરણા આપનાર મુનિરાજ શ્રી કલ્યાણવિમળજી અને એ પ્રેરણાને ઝીલનાર રાયબાબુ સીતાબચંદજી નાહરના દાદા શ્રીસંઘ ઉપર કેટલો મોટો ઉપકાર કરી ગયા છે !૨૮
શરૂઆતમાં યાત્રિકે સતી વાવની પાસેના ઓટલા ઉપર બેસીને ભાતું વાપરતાં હતાં. આ ઓટલાની પાસે એક મેટું વડનું વૃક્ષ હતું, તેથી બધાને છાંયડો મળી રહે. પણ, સને ૧૯૧૨-૧૩ની સાલ આસપાસ ક્યારેક, વાવાઝેડાથી, આ વડલે પડી ગયે; એટલે, યાત્રાળુઓ આરામથી બેસીને ભાતું વાપરી શકે તે માટે, શ્રેણી લાલભાઈ દલપતભાઈનાં ધર્મભાવનાશીલ માતુશ્રી ગંગાબાઈએ (ગંગામાએ), સને ૧૯૧૪ની સાલમાં, ભાતાઘરનું પાકું અને મોટું મકાન બંધાવી આપ્યું હતું. એ મકાન ઉપર આ પ્રમાણે લેખ મૂકવામાં આવ્યો હતે
Page #111
--------------------------------------------------------------------------
________________
શેઠ આ૦ ક0ની પેઢીને ઇતિહાસ ૩% શેઠ લાલભાઈના માતાજી ગંગાબાઈ સને ૧૯૧૪, અમદાવાદ 'મિસ્ત્રી મે. મા. સં: ૧૭૦ની સા.”
થોડાંક વર્ષ પહેલાં (વિ. સં. ૨૦૨૬ની સાલમાં), આ મકાનમાં સારા પ્રમાણમાં ફેરફાર કરીને એને અદ્યતન સુવિધાથી યુક્ત બનાવવામાં આવ્યું છે, જેથી હવે યાત્રિકે, જમીન પર બેસીને ભાતું વાપરવાને બદલે, ખુરશી ઉપર બેસીને ટેબલ ઉપર ભાતું વાપરે છે.
યાત્રિકને આપવામાં આવતા ભાતાની શરૂઆતને પણ આ તીર્થના સતત થઈ રહેલા વિકાસના એક અંગરૂપ જ લેખવી જોઈએ.
આ ઉપરથી એ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે, આ તીર્થને વહીવટ અમદાવાદના સંઘના હાથમાં અને સમય જતાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના હાથમાં આવ્યા પછી, આ તીર્થ દિવસે દિવસે વધારે જાહોજલાલ થતું ગયું અને એના હકોમાં વધારો થવાની સાથે સાથે એ હક્કોની સાચવણીની ગોઠવણ પણ બરાબર થઈ હતી.
એક વિશિષ્ટ ઠરાવ આ પછી તે ગિરિરાજ ઉપર મંદિર કે દેરી કરાવવાની અથવા છેવટે જિનપ્રતિમા પધરાવવાની માગણીમાં ઉત્તરોત્તર બહુ વધારે થવા લાગે, એટલું જ નહીં, ખુદ હાથીપિળમાં જ દેરું કે દેરી કરાવવાની માગણું પણ એટલા મોટા પ્રમાણમાં વધી ગઈ હશે કે જેથી, વિસં. ૧૮૬૭ના ચિત્રી પૂનમના પર્વ દિને, પાલીતાણામાં, જુદાં જુદાં સ્થાના સંઘને એકત્ર મળીને, હવેથી હાથીપળમાં કેઈએ પણ મંદિર નહીં બંધાવવું અને જે કોઈ બંધાવે તો એ તીર્થ અને સંઘને ખૂની ગણાય, એ નીચે મુજબને આકરો અને વિશિષ્ટ પ્રકારનો ઠરાવ કરવાની ફરજ પડી હતી–
| સંવત ૧૮૯૭ના વર્ષે ચિત્ર સૂદ ૧૫ દને સંઘ સમસ્ત મલિ કરીને લખાવ્યું છે જે હાથીપાલના ચેક મધ્યે કેઈએ દેરાસર કરવા ન પામે અને જે કદાચિત દેરાસર જે કેઈએ કરાવે તો તિથી તથા સમસ્ત સંઘને પુનિ છે. સમસ્ત સંઘ દેશાવરના ભેલા મલીને એ રીતે લણાવ્યું છે. તે ચેક મળે આંબલી તથા પીપલાની સાહમાં દક્ષણ તથા ઉન્નર દિશે તથા પુર્વ પશ્ચિમ દિશે જે કઈ દેરાસર કરાવે તેને સમસ્ત સંઘને ગુનહિ છે સહિ છે સા ૧૮૬૭ના વર્ષે ચિત્ર સુદ
Page #112
--------------------------------------------------------------------------
________________
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૨) વહીવટ અને વિસ્તાર
પ
સમયના વહેવા સાથે શ્રી શત્રુ'જય મહાતીર્થના, ઉત્તરાત્તર, જેટલેા વિકાસ થતા રહ્યો છે, અને હજી પણ થઈ રહ્યો છે, એટલેા વિકાસ ખીજા કોઈ તીના ભાગ્યે જ થવા પામ્યા હશે. શ્રીસ ંધના અંતરમાં અતિ થયેલી આ મહાતીર્થ પ્રત્યેની પવિત્રતાની અને એના તરફની ઊંડી અને દૃઢ શ્રદ્ધા-ભક્તિની ઉત્કટ લાગણીનુ` જ આ સુપરિણામ છે, એ સ્પષ્ટ છે.
આ તીર્થાધિરાજના ક્રમિક વિકાસની કથાનું સમગ્ર રૂપે દન-અવલોકન-પૃથક્કરણ કરીએ તા, એના આ પ્રમાણે ત્રણ તબક્કા કે યુગા સ્પષ્ટ રૂપે જાણવા મળે છે~
(૧) ગુજરાતમાં સાલકી (ચૌલુકય) વશની રાજસત્તાની શરૂઆત થઈ તે પહેલાંને યુગ. આ યુગ છેક પ્રાચીન-પ્રાગૈતિહાસિક સમયથી શરૂ થઈને સાલંકી યુગની શરૂઆત સુધીના સમયને આવરી લે છે. જોકે ખૂબ ખૂબ લાંબા સમયના અવધિને આવરી લેતા આ યુગમાં પણ આ ગિરિરાજની પ્રાચીનતા અને પવિત્રતા અંગે શ્રીસંઘ ભારે આસ્થા, ઊડી શ્રદ્ધા અને પૂરેપૂરી ભક્તિ ધરાવતા હતા, અને ગિરિવરની રજના સ્પર્શીને પાપવિમાચનકારી તથા પુણ્યના તેમ જ કની નિર્જરાના આંતરિક લાભ કરનાર માનતા હતા, છતાં એ વખતે એના ઉપર જિનમંદિરાનાં સ્થાપત્યેા માટી સંખ્યામાં ન હતાં; એની સખ્યા બહુ જ ઓછી હતી.
(૨) ગિરિરાજની વિકાસકથાના બીજો યુગ તે સાલકી વશના ઉદયથી તે ગુજરાતમાંથી મુગલ રાજ્યસત્તાના અસ્ત થયા તે આશરે છસે વર્ષના સમય. આ સમય દરમિયાન આ મહાતીર્થંના નોંધપાત્ર વિકાસના પ્રારભ, મહામ`ત્રી ઉયનની લાકડાના જિનમદિરના સ્થાને પથ્થરનુ` મ`દિર બનાવવાની પ્રતિજ્ઞા એમના ધમી સુપુત્ર બાહડ મંત્રીએ પૂરી કરી અને વિ॰ સ૦ ૧૨૧૧ની સાલમાં આ તીર્થના ૧૪મા ઉદ્ધાર કરાવ્યા, ત્યારથી થયા. આ ઉદ્ધાર પછી દાદાની મુખ્ય ટૂકમાં બીજા પણ કેટલાંક નાનાં-મોટાં દેવમદિરો બન્યાં હતાં. શ્રેષ્ઠી સમરાશાએ વિ॰ સ૦ ૧૩૭૧માં કરાવેલા પંદરમે! ઉદ્ધાર અને શ્રેષ્ઠી કર્માશાના વિ॰ સ૦ ૧૫૮૭ના સાળમા ઉદ્ધાર તેમ જ ખ'ભાતના શ્રી તેજપાળ સાનીએ વિ॰ સ’૦ ૧૬૫૦માં કરાવેલ આ તીર્થના જીર્ણોદ્ધાર પણ આ બીજા તબક્કા દરમિયાન જ થયા હતા. અને એ રીતે આ તીર્થના ત્વરિત અને વ્યાપક વિકાસના યુગને અરુણેાય થયા હતા.
(૩) આ વિકાસકથાના ત્રીજો યુગ મુગલ તથા મુસ્લિમ સલ્તનતના મધ્યાહ્ન અને અસ્તાચળના સમયથી શરૂ થઈને છેક વમાન કાળને સ્પર્શે છે. આશરે ચારસો વર્ષ જેટલા લાંખા સમય દરમિયાન જેમ દાદાની મુખ્ય ટૂક ધરાવતું ગિરિરાજનું શિખર જિન
ટ્
Page #113
--------------------------------------------------------------------------
________________
હૃદ
શેઠ આકની પેઢીના ઇતિહાસ મદિરાનાં વધારે સ્થાપત્યેાથી શાભાયમાન બન્યુ હતુ, તેમ એ ગિરિવરનુ` વધારે ઊંચુ ખીજુ` શિખર. નવ ટૂંકામાંનાં નાનાં-મોટાં સેકડો જિનમદિરાથી ખૂબ સમૃદ્ધ બન્યું તે પણુ આ સમય દરમ્યાન જ. આમાંના કેટલાક જિનપ્રાસાદો તે ગગનચૂમી અને શિલ્પસ્થાપત્ય-કળાના ઉત્તમ નમૂનારૂપ બનેલા છે.
વળી, ગિરિરાજનાં આ બે શિખરા વચ્ચે આવેલી અને કુંતાસરને નામે ઓળખાતી ઊડી ખાઈને પૂરીને એના ઉપર માતીશા શેઠે ખૂબ વિશાળ અને મનમાહક ટ્રકની રચના કરાવી હતી. આ. ટૂંક શ્રી માતીશા શેઠે તથા એમની સાથે સબંધ ધરાવતી જુદી જુદી ધર્મ ભાવનાશીલ વ્યક્તિઆએ મળીને બનાવેલ નાનાં-મોટાં સેાળ જિનાલયેા તેમ જ ૧૨૩ જેટલી દેરીઓથી ખૂબ રમણીય અને સમૃદ્ધ ખનેલી છે. આ ટૂંકની રચના પણ ગિરિવરના વિકાસના આ ત્રીજા યુગ દરમ્યાન જ થયેલ છે.
મૂર્તિ આનું ઉત્થાપન અને પુન:સ્થાપન
જ્યારે જુદાં જુદાં ગામાના સ`ઘેાએ પાલીતાણામાં ભેગા થઈને, ઉપર (પૃ૦ ૬૪માં) સૂચવવામાં આવ્યુ છે તેમ, હાથીપાળની અંદર નવીન દેરુ કે ઘેરી ખનાવવા સામે પ્રતિબ’ધ મૂકયો, ત્યારે પણ શ્રીસંઘની ભાવના તેા હાથીપાળમાં, દેરું કે દેરી ન બનાવી શકાય તે છેવટે, એકાદ નાની-માટી જિનપ્રતિમાને પધરાવવાની તા રહેતી જ હતી. અને આ ભાવના સફળ બનાવવાના પ્રયાસરૂપે, દાદાની ટૂંકમાં જ્યાં કચાંય પણ ખાલી જગ્યા દેખાઈ ત્યાં, આશાતના થવાના કે શિલ્પશાસ્ત્રના નિયમના ભંગ થવાના વિચાર કર્યા વગર, ઠેર ઠેર સેંકડો જિનપ્રતિમાએ પધરાવવામાં આવી હતી. આમ થવાને લીધે, આશાતના તેમ જ શિલ્પશાસ્ત્રના નિયમના ભંગ થવા ઉપરાંત, દાદાની ટૂંકની મનેાહરતામાં પણ ખામી આવી જવા પામી હતી. આ ખામીને દૂર કરવાની દૂરદેશી વાપરીને, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા, વિ॰ સં૦ ૨૦૨૦-૨૧ની સાલમાં, દાદાની ટ્રકમાંથી નાની-મોટી ૫૦૦ કરતાં પણ વધુ જિનપ્રતિમાઓનું ઉત્થાપન કરાવવામાં આવ્યું હતું. આ પ્રતિમાઓને પુનઃપ્રતિષ્ઠિત કરવા માટે દાદાની મુખ્ય ટ્રકમાં-રતનપાળમાં જ, એ-ખારાના નામે ઓળખાતા વિશાળ પ્રાંગણમાં, એકાવન દેરીએ તથા મુખ્ય દેરાસર મળીને કુલ બાવન જિનાલય ધરાવતા એક સુંદર નૂતન જિનપ્રાસાદની રચના કરવામાં આવી હતી. અને એમાં તથા નવા આદીશ્વરજી, સીમંધરસ્વામીજી, પુ'ડરીકસ્વામીજી, ગાંધારિયા ચામુખજી તેમ જ દાદાના દેરાસર ઉપરના ભાગેામાં—એમ જુદે જુદે સ્થાને મળીને, કુલ ૫૦૪ જેટલી જિનપ્રતિમાઓની ફી પ્રતિષ્ઠા, વિ॰ સ૦ ૨૦૩૨ના માહ શુદિ સાતમ, તા. ૭–૨–૧૯૭૬ ને શનિવારના રાજ, મેાટા ઉત્સવ સાથે કરવામાં આવી હતી.૨૮ આ રીતે દાદાની ટૂકમાંથી આ પ્રતિમાનુ ઉત્થાપન કરીને એમને અન્ય સ્થાનામાં બિરાજમાન ફરવાથી, દાદાના મુખ્ય દેરાસરનું પ્રાચીન શિલ્પ પ્રગટ્ થવાને કારણે તેમ જ કેટલાંક
Page #114
--------------------------------------------------------------------------
________________
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૨) વહીવટ અને વિસ્તાર સ્થાનમાં જગ્યા ખુલ્લી થઈ જવાને કારણે, દાદાની ટૂક વિશેષ શોભાયમાન બની છે, એમ કોઈને પણ લાગ્યા વગર નહીં રહે.
ગિરિવર ઉપરની શિલ્પ-સમૃદ્ધિને આ ત્રીજા યુગમાં થયેલ વિકાસ એટલે ઝડપી હતે તેટલે જ વ્યાપક પણ હતું, એ વાત ઉપર વર્ણવવામાં આવેલ હકીક્ત ઉપરથી સહેજે સમજાઈ જાય છે.
આભચા શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર આશરે ૧૦૦૦ જેટલાં નાનાં-મોટાં જિનમંદિરોની રચનાથી તેમ જ લગભગ અગિયાર હજાર જેટલી ધાતુની તેમ જ પાષાણની જિનપ્રતિમાઓ તેમાં પધરાવવામાં આવેલ હોવાથી, આ અદ્દભુત અને ખૂબ શિલ્પ-સમૃદ્ધ બનેલ ગિરિરાજને મંદિરની નગરી” એવું ગૌરવવંતુ અને અપૂર્વ બિરુદ આપવામાં આવ્યું છે તે બિલકુલ યથાર્થ છે.
આ તીર્થધામને આવું સાર્થક બિરુદ આપનાર મહાનુભાવે તથા અન્ય વિદેશી તેમ જ દેશી પ્રવાસીઓએ, આ સ્થાનના શિલ્પ-સ્થાપત્ય અને કળા-વૈભવથી પ્રભાવિત થઈને, એની મુક્ત મને જે પ્રશસ્તિ કરી છે, તેમાંની કેટલીક અહીં નેધવી ઉચિત લાગે છે, જે આ પ્રમાણે છે–
કેટલીક મહત્વની પ્રશસ્તિઓ * જેમ્સ ટેડ આ તીર્થને મહિમા વર્ણવતાં લખે છે કે—
પાલીતાણાથી પર્વતની તલાટી સુધીને માર્ગ વડના ભવ્ય વૃક્ષે વચ્ચેથી પસાર થાય છે, જે પૂજા માટે એકત્ર થતા વિશાળ સંઘને પવિત્ર છાંયડે આપે છે. (પૃ૦ ૨૮૧). હવે આપણે ઠીક ઠીક ઊંચાં પગથિયાં ચડીને અને પુંડરીકસ્વામીના દરવાજાના નામે ઓળખાતા કમાનવાળા માગે થઈને, પવિત્રમાં પણ પવિત્ર સ્થાને પહોંચી જઈએ છીએ, જે આપણને આદિનાથ ભગવાનના મંદિરની સામે લઈ જાય છે (પૃ. ૨૮૪). ભગવાન આદિનાથનું મંદિર જેકે એક ભવ્ય ઈમારત છે, છતાં એ, દેખાવ કે (શિલ્પની) સામગ્રીની દષ્ટિએ, આબૂનાં મંદિરે જેવું શિલ્પ-સૌન્દર્ય ધરાવતું નથી. ગભારો ઘુમ્મટવાળી છત ધરાવતે વિશાળ ચોરસ ખંડ છે. એ જ રીતે સભામંડપ એટલે કે બહારનો ખંડ પણ ઘુમ્મટવાળે છે. સ્વચ્છ સફેદ આરસમાંથી બનાવેલી પરમાત્માની પ્રતિમા વિરાટ કદની છે. અને તે ચાલુ ધ્યાનમુદ્રામાં (પદ્માસનમુદ્રામાં) બિરાજેલી છે અને એના હાથ અને પગની પલાંઠી વાળેલી છે (પૃ૦ ૨૮૫). ખાસ મહત્સવના અવસરે ભારતના
# અહીં આપવામાં આવેલ, અંગ્રેજી ભાષાની, પાંચે પ્રશસ્તિઓનું મૂળ અંગ્રેજી લખાણ આ - પ્રકરણની પાદોંધમાં આપવામાં આવ્યું છે.
Page #115
--------------------------------------------------------------------------
________________
શેઠ આ કરની પેઢીને ઇતિહાસ દરેક પ્રદેશમાંથી યાત્રિકે અહીં ઠલવાય છે. આ જનસમૂહને “સંઘ” કહે છે, અને ક્યારેક તે એની સંખ્યા વીસ હજાર જેટલી થઈ જાય છે (પૃ. ૨૯૬).૩૦
–ટ્રાવેલ્સ ઇન વેસ્ટ ઈન્ડિયા. ગુજરાતના ઈતિહાસ અને સાહિત્યના સહદય અને પ્રેમી વિદ્વાન શ્રી એલેકઝાંડર કિન્લોક ફાર્બસ લખે છે –
એક ગલી પછી બીજી ગલી, અને એક એક પછી બીજે ચેક, એ પ્રમાણે જૈન ધર્મનાં દેવાલય તેઓના ભવ્ય કેટ સહિત વિસ્તાર પામ્યાં છે, તે અદ્ધ હેલ જેવાં, અદ્ધ કટ જેવાં, એકાત અને મહિમાવાન્ પર્વત ઉપર દેદીપ્યમાન આરસપહાણનાં બાંધેલાં, અને સ્વર્ગના મહાલય સમાન, છેક ઊંચે હવામાં મૃત્યુલેકને પગ દેવાને દુર્લભ, એવાં છે. પ્રત્યેક ચિત્યના ગભારામાં અજિતનાથની, આદિનાથની અથવા કેઈ બીજા તીર્થકરની એક અથવા વધારે મૂર્તિઓ છે. તેને, ઉદાસીન વૃત્તિ ધારણ કરેલે, આરસપહાણની મૂર્તિને આકાર, રૂપેરી દિવિના ઓછા અજવાળાથી ઝાંખે દૃષ્ટિએ પડે છે, અગરબત્તીની સુગંધ હવામાં હેકી રહે છે, અને ચકચકિત ફરસબંધી ઉપર ભક્તિમાન સ્ત્રીઓ, સોનાના શૃંગાર સજેલી અને વિચિત્ર રંગનાં વસ્ત્રથી ઝઘઝઘાટ મારતી, એકસ્વરી પણ મધુર સ્તવન ભણતી એવી, ઉઘાડે પગે પણ ધીમે ધીમે પ્રદક્ષિણું કરે છે. શત્રુંજય, ખરેખાત પૂર્વ ભણીની અદ્દભુત કથાના એક કલ્પિત ડુંગરની ઘટિત રીતે ઉપમા આપી શકાય એવે છે. એના રહેવાસિયે જાણે એકાએક આરસનાં પુતળાં બની ગયેલાં હોય, પણ તે ઉપર આવીને અપ્સરાના હાથ, સર્વ સ્વચ્છ અને ચકચક્તિ રાખતા હોય, અને સુગંધીવાળા પદાર્થોના ધૂપ કરતા હોય તેમ જ તે અપ્સરાના સુસ્વર, દેવનાં શંગારિક ગીત ગાઈને હવાને ભરી દેતા હોય એવો ભાસ થાય છે. શત્રુંજય ઘણું જ પ્રાચીન અને જૈન ધર્મનું અતિ પવિત્ર ધામ છે. સર્વ તીર્થ કરતાં એ અગ્રેસર ગણવામાં આવ્યું છે, અને જેને નિરંતર નિવૃત્તિ સાથે સંબંધ થાય છે, તેનું એ સુખસ્થાન ગણાય છે. વળી તે મુમુક્ષુઓનું મહામંદિર મનાય છે, અને અંગ્રેજોના પવિત્ર અનાની પિઠે દુનિયાના નાશની વેળાએ પણ એને નાશ થવો સળે નથી એમ કહેવાય છે.૩૧
–રાસમાળા (ગુજરાતી ભાષાંતર, ત્રીજી આવૃત્તિ), પૃ. ૫૬. વિખ્યાત પુરાતત્વવેત્તા શ્રી જેમ્સ ફરગ્યુસન શ્રી શત્રુંજય તીર્થનું નિરીક્ષણ કરીને કેટલા બધા પ્રભાવિત થયા હતા, તે એમના નીચેના ઉદ્દગારો ઉપરથી પણ જાણું શકાય છે–
દેખાવડા મંદિર ઉપર અત્યારે ધનની મોટામાં મોટી રકમ ઉદારતાથી ખરચાઈ રહી છે. હવે નવાં મંદિરે અને નવી દેરીએથી એને (પહાડના શિખરને) ઢાંકી દેવામાં આવી રહ્યું છે. આ ઇમારતે કેવળ ભવ્યતામાં જ નહીં પણ સુંદરતા અને એમની
Page #116
--------------------------------------------------------------------------
________________
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૨) વહીવટ અને વિસ્તાર
૬૯
વિગતાની સુકુમારતામાં પણ જૂની ઇમારતની સ્પર્ધા કરે છે. અને એ બધાં મળીને સૌથી વધુ ધ્યાન ખેંચે એવુ' એક એવુ' (દેવદાનુ) જૂથ રચે છે કે જે બીજે કથાંય જોવા મળતુ નથી—આ હકીકત વધારે નોંધપાત્ર તા એટલા માટે છે કે આટલી બધી ઇમારતાને સમૂહ આ સદીની સમચ-મર્યાદામાં જ ઊભા કરવામાં આવ્યા છે. સ્થાપત્યવિદ્યાના તત્ત્વજ્ઞાનના જિજ્ઞાસુ વિદ્યાર્થી ને માટે આ સ્થાન દુનિયા ઉપરનાં રસપ્રદ સ્થાનેામાંનું એક છે; કારણ કે ત્યાં એને, મધ્ય યુગમાં, વિવિધ પ્રકારની પ્રક્રિયાએથી, ખીજા કાઈ પણુ સ્થાન કરતાં વધારે માટા પાયા ઉપર અને વધારે કુદરતી રીતે ઊભાં કરવામાં આવેલાં દેવળા જોવા મળે છે. આપણે જ્યારે દૂર દૂરનાં સ્થાનેામાં, મકાનાના નકશા બનાવવાની અત્યારે પણ અનુસરવામાં આવતી પદ્ધતિઓનું નિરીક્ષણ કરીએ છીએ, ત્યારે જ આપણને ખ્યાલ આવે છે કે, અણુકેળવાયેલ હિંદુઓ શિલ્પકળાની મૌલિકતા અને સપૂર્ણતામાં કેટલી ઊં'ચી કક્ષાએ પહેાંચી શકે છે, કે જ્યાં મધ્ય યુગથી તે અત્યાર સુધીમાં યુરોપ પહોંચી શકેલ નથી.”
~~~હિસ્ટરી ઓફ આર્કિટેકચર, ભાગ ૨, પૃ૦ ૬૩૦, ૬૩૨ (સને ૧૮૬૭). વિશેષમાં શ્રી જેમ્સ ફરગ્યુસન લખે છે કે—
“ પોતાનાં (જૈનોનાં) મદિરાની સમૂહ-રચના, કે જેને “ મ ંદિરની નગરીએ ’ કહી શકાય, એ જૈનોની એક વિશેષતા છે, અને ભારતના કોઈ પણ ધર્મના અનુયાયીઓ કરતાં વધારે મોટા પ્રમાણમાં તે એનેા અમલ કરે છે. ......... ધર્માંમાંના કોઈ પણ ધ, શત્રુજય ઉપર છે એવા મદિરાના સમૂહ ધરાવતા નથી. ........એ દેવતાઓની નગરી છે, અને એમના માટે જ યાજાયેલી છે; માનવીના ઉપયેગ માટે એ અનેલ નથી, ........આ બધી વિશેષતાઓ, જાણીતાં લગભગ બધાં સ્થાનેા કરતાં વધુ નોંધપાત્ર પ્રમાણમાં પાલીતાણામાં જોવા મળે છે. અને (શિલ્પકળાની) શૈલિના અભ્યાસીને માટે તેા, લાંખા સમય-પટ ઉપર વિસ્તરતી આ વિશેષતાઓ, સભાગ્યરૂપ છે. આ દિશમાંનાં કેટલાંક તા ૧૧મી સદી જેટલા પ્રાચીન હેાઈ શકે; પણ ૧૪મી અને ૧૫મી સદીના મુસલમાન હુમલાખોરેએ બધાંય જૂનાં દેવળા ઉપર સિતમ ગુજાર્યો હતા; તેથી એના થાડાક અંશેા જ આપણી પાસે રહ્યા છે. ........શત્રુંજયનાં દિશમાં આકાર અને ચણતરની દરેક જાતની વિવિધતા છે. અને (મશિના) આ સમૂહ ઉપર નિબંધ લખવામાં આવે તા, એ શિલ્પવિષયક, પુરાતત્ત્વવિષયક અને પૌરાણિક કથાએવિષયક એક રસદાયક નિખધ બની રહે. ....માટુ· મદિર એક ઊંચા શિખરવાળી બે માળની પ્રભાવશાળી ઇમારત છે, અને એને નીચેના ભાગ ઘણી નાની દેરીએથી વીંટળાયેલા છે.’૩૨
—હિસ્ટરી ઓફ ઇન્ડિયન એન્ડ ઈસ્ટર્ન આર્કિટેકચર, પૃ૦ ૨૪-૨૮. ભારતીય પુરાતત્ત્વવિદ્યાના વિખ્યાત વિદ્વાન શ્રી જેમ્સ બર્જેસે આ તીની આ પ્રમાણે પ્રશસ્તિ કરી છે—
Page #117
--------------------------------------------------------------------------
________________
શેઠ આવકની પેઢીને ઇતિહાસ આ સ્થાનેથી જે દશ્ય નજરે પડે છે, તે ધ્યાનને વશ કરી લે એવું છે. એ વિશાળતામાં ખૂબ સુંદર છે; અને અજોડ ચિત્ર માટેની ભવ્ય ગોઠવણરૂપ છે માનવીની મહેનતમાં આપણે કેટલે પહોંચી શકીએ છીએ તે આ કાર્ય (દર્શાવે છે. ....પણ કાવ્યની અતિશક્તિને બાજુએ રાખીએ તે પણ, એ ખરેખર, અદભુત છે-એક અજોડ સ્થાન છેમંદિરની નગરી છે. કારણ કે, કેટલાક કુંડેને બાદ કરતાં, દરવાજાઓ (ગઢ)ની અંદરના ભાગમાં બીજું કશું જ નથી. આંગણું પછી આંગણામાં થઈને આગળ વધતે પ્રવાસી ભૂખરા રંગના ચૂનાની સુંવાળી ફરસંબંધી ઉપર થઈને, મંદિર પછી મંદિરની મુલાકાત લે છે––આ મંદિરમાંનાં મોટા ભાગનાં મંદિરે નજીક આવેલ ગોપનાથની ખાણમાંના પથ્થરોથી ચણેલાં છે, પણ થોડાંક મદિર આરસપહાણનાં બનાવેલાં છે –બધાં ઝીણવટથી કતરેલાં છે; અને કેટલાંકની સપ્રમાણતા ધ્યાન ખેંચે એવી છે. અને જ્યારે પ્રવાસી સ્ફટિકનાં ચક્ષુઓવાળી અને ચેખા વેત આરસપહાણમાંથી ઘડેલી મૂર્તિઓ પાસેથી પસાર થાય છે, ત્યારે એ પ્રતિમાઓ જાણે સેંકડે શાંત-એકાંત દેરીઓમાંથી એની સામે નિહાળ્યા કરતી હોય એમ લાગે છે! સાચેસાચ, દુનિયામાં આની બરોબરી કરી શકે એવું કોઈ સ્થાન નથી. વળી દરેક પ્રાંગણમાં, માગમાં, પ્રવેશદ્વારમાં અને ખંડમાં-બધાં સ્થાનમાંજે સ્વચ્છતા છે, તે પણ કંઈ ઓછો આહલાદ આપતી નથી. મહત્સવની મસમ સિવાય અહીં જે શાંતિ–નીરવતા-ચુપકીદી પ્રવર્તે છે, તે પણ ધ્યાન ખેંચે એવી છે. સવારના વખતે, કેટલીક ક્ષણ માટે, અવારનવાર, ઘંટારવ કે થોડા સમય માટે વગાડવામાં આવતા નગારાને ધ્વનિ તમને સાંભળવા મળે છે. અને પર્વદિવસેમાં મોટાં મંદિરમાં ગવાતાં સ્તવને તમારા કાને પડે છે. પણ, બપોર પછીના વખતે, મોટે ભાગે, એક મંદિરથી બીજા મંદિરની છત ઉપર ઝડપથી કૂદાકૂદ કરતાં કબૂતરનાં મેટાં ટેળાંઓના અવાજે જ ત્યાં સંભળાય છે. પોપટ, ખિસકોલીઓ, કબૂતરો તથા જંગલી કબૂતરો અને મોર બહારની દીવાલો ઉપર, અવારનવાર, જોવા મળે છે.”૩૩
–શત્રુજ્ય એન્ડ ઇટ્સ ટેમ્પસ, પૃ. ૧૮-૧૯. શ્રી હેન્રી કઝીન્સે શ્રી શત્રુંજય તીર્થની પ્રશંસા આ શબ્દોમાં કરી છે–
બધા કદનાં અને બધી આકૃતિઓનાં સેંકડો મંદિરોથી છવાઈ ગયેલાં અને વચ્ચે વચ્ચે ખીણ ધરાવતાં આ શિખરેને લગભગ હવામાં બનાવેલા પવિત્ર નગર તરીકે જ વર્ણવી શકાય. એક બાબત જે મંદિરના આ સમૂહને, સપાટ મેદાનોમાં વસેલાં શહેરમાં બનેલા, આવા સમૂહથી જુદા પાડે છે, તે છે, કેવળ મંદિરની વચ્ચે જ નહીં પણ પર્વત ઉપર કેઈ પણ સ્થાને, કેઈ પણ જાતના વસવાટ-ઘરોને સર્વથા અભાવ. શહેરમાં અને એની આસપાસ બનેલ બધી પવિત્ર ઈમારતોના સમૂહ સાથે જોડાઈ ગયેલે રોજિંદા જીવન-વ્યવહાર અહીં એની ગેરહાજરીના કારણે ઊડીને આંખે વળગે છે. અને આ તેમ જ વાદળેથી સારી રીતે જુદી પડતી એની સ્થિતિ એને તરત જ
Page #118
--------------------------------------------------------------------------
________________
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૨) વહીવટ અને વિસ્તાર
૭૧ એવી આકર્ષકતા અને એવું ગૂઢ વાતાવરણ આપે છે કે જે એની પોતાની ખાસિયતરૂપ જ ગણાય. ટેનીસને જ્યારે એમ લખ્યું કે “અને હું ઉપર ચડ અને મેં સર્વશક્તિમાન પર્વતને તથા શિખર ઉપર ગઢવાળા નગરને જોયાં–ન માની શકાય એવા કળશેથી આકાશને વીંધતાં શિખરે” ત્યારે એમના ચિત્તમાં લગભગ આ જ (ચિત્ર) હશે.”૩૪ –આર્કિયોલેજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (સેમિનાથ એન્ડ અધર મેડિઈવલ ટેમ્પલ્સ ઓફ
કાઠિયાવાડ) (૧૯૩૧), પૃ૦ ૭૩-૭૪. મહાકવિ ન્હાનાલાલ આ મહાતીર્થનો મહિમા, પોતાની આગવી લાક્ષણિક ઊર્મિલ શિલિમાં વર્ણવતાં કેવા ભાવવિભોર થઈ ગયા હતા, તે એમના શબ્દોમાં જોઈએ–
આગલી સધ્યાએ તળેટીની એક વૃક્ષછાયામાં આ ભૂમિની મહેમાની માણેલે એક અતિથિ, કીડીને વેગે પણ સિંહના આત્મનિષ્ઠ પગલે, આ ગિરિરાજની કેડીએ ચડે છે—જાણે ફૂંકી ફૂંકીને પગલાં ભરતો ન હોય. તેજની પાંખો જેવું એનું પીળું તેજસ વસ્ત્ર છે, પદ્મપાંખડી સમા એના અડવાણું પાય છે, દેહના ને આત્માના આધાર સામે એને ધર્મદંડ છે, ધર્મના અરીસા સામે એને મુખચંદ્ર છે. એને દેહ આત્મનિષ્ઠ છે, આત્મા દેહનિષ્ટ છે. ઊંચે ને ઊંચે એને પ્રયાણમાગ છે—જાણે આભને આરે જઈને ઊભશે કે શું? કાલે સાયંકાળે એ તળેટીને અતિથિ હત; આજે મધ્યાહુને એ શિખરને મહેમાન થશે. સિદ્ધાચળે રહડી, તપશ્ચર્યા કરી, પછી તે અનેક સિદ્ધિ સિદ્ધિને પામેલા છે. આ સાધુ હતા સિદ્ધાચળે હડનારા તપશ્ચર્યાથી પ્રથમ સિદ્ધ. એમની પગલી પગલીએ સિદ્ધાચળ પવિત્ર થતો કે સિદ્ધાચળને સ્પશે સ્પશે એ પાવન થતા એ પણ હારે તે ઉકેલવાને એક ધમકાય હતો. એ સાધુવર કાંઈક શેલતા હતા........
“દિશાઓને શોધતા શોધતા તે રહડતા હતા. પર્વતની પ્રથમ ઘાટીએ રહડી રહ્યા. હાથીના કુંભસ્થળ શી બીજી ઘાટી એમણે હડવા માંડી. સિદ્ધાચળને શિખરે હારે ન હતા મન્દિર કે મુગટ, હારે ન હતા ધૂપ કે કેસર-ચંદનના સુગ. ગિરિરાજ સ્વયં કુદરતનું મહામન્દિર હતું, તરુવર મુગટ હતા, ગિરિફૂલડાં અને ગિરિૌષધિઓ ઢળતાં'તાં ધૂપકેસરના સુગન્ધ. એ હડતા જાય, ને વાતાવરણ નિર્મળું ને પારદર્શક થતું જાય. આદીશ્વર ભગવાનનું આજ મંદિર છે એ શિખરની ધારે જઈને સાધુવર ઊભા...
...બે હજાર પગલાંની ઊંચાઈએથી એ સાધુવરે પશ્ચિમ દિશામાં દષ્ટિ પરોવી. પ્રથમ તે એમણે દીઠી પગલાં નીચે ઢોળાતી, રૂપાની રેલ સમી, શત્રુંજય ગિરિરાજની ભગિની શત્રુંજી નદી. ચોકની ડુંગરીઓમાંથી નીસરી તાલધ્વજ તળાજિયા ડુંગરની પ્રદક્ષિણાએ જતી હતી.. ... એમણે વીતેલાં વર્ષોને જોયાં, સૈકાઓને જેયા, યુગપલટા જોયા, યુગયુગાન્તરને જોયા, મન્વન્તરને જોયા, અને સૌની પાછળ સૃજન-પ્રલયની મહાલીલાને જોઈ. સિદ્ધાચળને શિખરે ઉભેલા એ સાધુવરની આંખડીમાં વિરાટ આવીને ઊભે. અનંતા કાળ એમને અણુ-પરમાણુ થઈ રહ્યો. જન્મ-મરણની ભવભૂલભૂલામણી એમને
Page #119
--------------------------------------------------------------------------
________________
७२
શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ રાજમા સમી ભાસી, · નિર્વાણુ ’· મહાનિર્વાણ ’ પાકારતા સાવરે એ યુગયુગાન્તરના દર્શીનને દંડવત્ પ્રણામ કીધા. આભના દરવાજા એમને ઉઘડી ગયા.
“ સજ્જના ! સિદ્ધાચળના એ પ્રથમ સિદ્ધદેવ ઋષભદેવજી.
“એમણે પ્રથમ કીધું એ યુગયુગાન્તરનુ દર્શન તે પછી અનેક સાધુવાએ કીધુ છે, અને સિદ્ધાચળને શિખરે અનન્તા સિદ્ધદેવા થઈ ગયા છે. એ હતા યુગયુગાન્તરના પ્રથમ વટેમાર્ગુ. એમણે વાટ પાડી અને પુણ્યવાટે પુણ્યશાળીએ પરવાર્યા.” —પાલીતાણામાં, તા. ૧૪-૯-૧૯૩૬ના રોજ, આપેલ ભાષણના કેટલેાક અંશ, દિગંબર સંઘના રાષ્ટ્રવાદી અને સમભાવી વિદ્વાન શ્રી નાથુરામ પ્રેમીજીએ ગિરિરાજ શ્રી શત્રુંજય તીર્થની વિશેષતા વણુ વતાં કહ્યું છે કે—
" पर्वत की चोटी के दो भाग हैं । ये दोनों ही लगभग तीन सौ अस्सी अस्सी गज लम्बे हैं और सर्वत्र ही मन्दिरमय हो रहे । मन्दिरों के समूह को टोंक कहते हैं। टोंक में एक मुख्य मंदिर और दूसरे अनेक छोटे छोटे मंदिर होते हैं। यहां की प्रत्येक टोंक एक एक मजबूत कोट से घिरी हुई है । एक एक कोट में कई कई दर्वाजे
। इन में से कई कोट बहुत ही बडे बडे हैं । उन की बनावट बिलकुल किलों के ढंग की है। टोंक विस्तार में छोटी बडी हैं । अन्त की दशवीं टोंक सब से बडी है। उसने पर्वत की चोटी का दूसरा हिस्सा सब का सब रोक रक्खा है ।
" पर्वत की चोटी के किसी भी स्थान में खडे होकर आप देखिए, हजारों मन्दिरों का बड़ा ही सुन्दर, दिव्य और आश्चर्यजनक दृश्य दिखलाई देता है । इस समय दुनिया में शायद ही कोई पर्वत ऐसा होगा जिस पर इतने सघन, अगणित और बहुमूल्य मन्दिर बनवाये गये हों । मन्दिरों का इसे एक शहर ही समझना चाहिए । पर्वत के बहिः प्रदेशों का सुदूर व्यापी दृश्य भी यहां से बडा ही रमणीय दिखलाई देता है । "
—‹ જૈનહિતૈષી ''ના કાઈ અંકમાં પ્રકાશિત અને શ્રી શત્રુ ંજયતીર્થાદ્વારપ્રબંધના ઉદ્દાત ( પૃ૦ ૧૭)માં ઉદ્ધૃત લેખના થાડા અંશ. કુટુ'ખભાવનાની કૂણી લાગણીઓના હૃદયસ્પશી સર્જક કવિવર બાટાદકરે આ તીને આ શબ્દોમાં પેાતાની ભાવાંજલિ આપી છે—
આ પ્રાસાદો અનેરા કર દઈ કરમાં રાસ રગે રચીને, ઊભા દેવાંગનાનાં રસિક હૃદયનાં ઝીલવા ગાન હષૅ; ચિત્રોનું ને કલાનું, વિવિધ હૃદયના ભાવ ને વૃત્તિઓનું, સૌદર્યાનું, રસાનુ, ઉચિત ખચિત આ સગ્રહસ્થાન સાચું.” “ શાંતિના ધામ જેવા, સતત શરણુ દર્શને શાંતિ દેતા, ઊંચા યાગીશ્વરાએ અભિમત વરવા એ થકી ચાગ્ય માન્ય; ભૂલાયે વિશ્વ વેગે, અમર-હૃદયના ઉચ્ચ આનંદ આવે, ને માંઘી મુક્તિ કેરા પુનિત ચરણને સ્પર્શતાં હ વાધે.”
—મેટાદકરની કાવ્યસરિતા, પૃ૦ ૧૯-૨૦,
Page #120
--------------------------------------------------------------------------
________________
પાંચમા પ્રકરણની પાદો ૧. વિ. સં. ૧૭૦૭ થી (ઈ. સ. ૧૬૫૧ થી) શરૂ કરીને તે વિ. સં. ૧૯૮૪ (ઈ. સ.
૧૯૨૮) સુધીના ૨૭૭ વર્ષ જેટલા લાંબા સમય દરમ્યાન, ખૂબ જહેમત લઈને, શત્રુંજય મહાતીર્થની તથા એના યાત્રિકોની સલામતી માટે, કરવામાં આવેલ રખેપાના પાંચ કરાર આ વાતના બેલતા પુરાવારૂપ બની રહે એવા છે. તેમાંય છેલે પાંચમો કરાર થયે તે પહેલાં સમસ્ત શ્રીસંઘે જે જાગૃતિ અને એકવાક્યતા દર્શાવી હતી, તે ખરેખર, બેનમૂન કહી શકાય તેવી હતી. આ પાંચે કરારની સવિસ્તર માહિતી આ પુસ્તકના દસમા પ્રકરણમાં
આપવામાં આવી છે. २. तेन यथा श्रीसिद्धराजो रञ्जितः, व्याकरणं कृतम् , वादिनो जिताः । यथा च
कुमारपालेन सह प्रतिपन्नम् । कुमारपालोऽपि यथा पञ्चाशवर्षदेशीयो राज्ये निषण्णः । यथा श्रीहेमसूरयो गुरुत्वेन प्रतिपन्नाः ।।
–પ્રબંધકાશ, શ્રી હેમસૂરિપ્રબંધ, પૃ. ૪૭. ૩,
મહારાજા સિદ્ધરાજ જયસિંહે શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરી હતી અને તીર્થના નિભાવ માટે બાર ગામ પણ ભેટ આપ્યાં હતાં, તે સંબધી ઉલ્લેખ આ પ્રમાણે મળે છે– ततः पुरस्सरीकृत्य, गुरु जंगमतीर्थवत् । મિજાજમાત, સિદ્ સપરિવાર ર૭ || ईदृशे यदि तीर्थेऽस्मिन् , स्वयं न श्रीनिवेश्यते । તવા છેત્ય કર્થય, સુરક્રમવજિમિ રૂર છે विचार्येति नृपोऽगण्य-पुण्यपण्यसमीहया । રિવાર દ્વારા પ્રામ, શ્રીનારાર્થનાવૃત્તિ છે રૂરૂ છે ગુમન્ |
–કુમારપાલભૂપાલચરિત્ર, સ૦ ૩. વળી મહારાજા સિદ્ધરાજની જેમ (રાજર્ષિ કુમારપાળની વતી અથવા એમની અનુમતિથી) બાહડ મંત્રીએ (વાડ્મટ મંત્રીએ) પણ, તીર્થના ચૌદમા ઉદ્ધાર વખતે, તીર્થની સાચવણી માટે, ૨૪ ગામ ભેટ આપ્યાને ઉલલેખ આ પ્રમાણે મળે છે– अवरुद्ध ततस्तीर्थात . तदीयतटभूतले । वाग्भटः स्थापयामास, निजनाम्ना नवं पुरम् ॥ ६४८ ॥ चतुर्विशतिमारामान , निर्माप्य परितः पुरम् । देवार्चनाकृते दत्वा, ग्रामानपि च तावतः ॥ ६५० ॥
– કુમારપાલભૂપાલચરિત્ર, સ૦ ૮.
Page #121
--------------------------------------------------------------------------
________________
શેઠ આ૦ કરની પેઢીને ઈતિહાસ આ ઉપરાંત શ્રી જિનહરખવિરચિત “કુમારપાળ રાજને રાસ” (પૃ. ૨૪૭)માં પણ ચોવીસ ગામ પૂજા ભણ” એમ કહીને ચોવીસ ગામ ભેટ આપ્યાની વાત નેધી છે. ૪. રાજર્ષિ કુમારપાળે કરેલ શ્રી શત્રુંજય વગેરે તીર્થોની યાત્રા માટે જુઓ :
(૧) કુમારપાલભૂપાલચરિત્રમ્, સર્ગ ૯, શ્લેક ૨૮૩ થી ૩૩૫. (૨) પુરાતનપ્રબંધસંગ્રહ, પૃષ્ઠ ૪૨-૪૩. (૩) પ્રબંધચિંતામણિ, પૃષ્ઠ ૯૨-૯૩.
(૪) પ્રબંધકોશ, પૃષ્ઠ ૪૮-૪૯. ૫. બાહડ મંત્રીએ કરાવેલ ચૌદમા ઉદ્ધારની પ્રતિષ્ઠા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના સાંનિધ્યમાં,
જેમ વિ. સં. ૧૨૧૧ની સાલમાં, થયાના ઉલ્લેખો મળે છે, તેમ આ પ્રતિષ્ઠા વિ. સં. ૧૨૧૩ અને ૧૨૧૪માં થયાના ઉલ્લેખ પણ મળે છે, જે આ પ્રમાણે છે–
વિ. સં. ૧૩૦૧ની સાલમાં શ્રી જ્યસિંહસ્ર રિએ રચેલ “કુમાલપાલભૂપાલચરિત્ર'માં આ પ્રતિષ્ઠાને નિર્દેશ આ પ્રમાણે કરવામાં આવ્યું છે– श्रीविक्रमाच्छिवाक्षीदु-वत्सरे सहसः सिते । सप्तमेऽहनि शनौ वारे, निवेश्य प्रथमं जिनम् ॥ ६४२ ।।
–કુમારપાલભૂપાલચરિત્ર, સ૦ ૮. આ ઉલેખમાં માત્ર પ્રતિષ્ઠાનું વર્ષ જ નહીં પણ એને મહિને, તિથિ અને વાર પણ આપેલ છે. અર્થાત વિસં. ૧૨૧૧ના માગશર સુદ સાતમ અને શનિવારના રોજ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
આ ઉપરાંત અજ્ઞાતકતૃક “કુમારપાલપ્રતિબોધપ્રબંધ” (પૃ. ૬૧)માં, “પ્રબંધચિંતામણિ” (પૃ. ૮૭)માં અને શ્રી જિનહરખવિરચિત “કુમારપાળ રાજાને રાસ” (પૃ. ૨૪૬)માં પણ પ્રતિષ્ઠાનું વર્ષ વિ. સં. ૧૨૧૧ આપવામાં આવ્યું છે. તેમાંથી “કુમારપાળ રાજાને રાસને ઉલેખ આ પ્રમાણે છે –
તુરત નિપા દેહ, દીપે તેજ દિણંદ લાલ રે;
બાર ઈગ્યાર શનિવારે, બેઠા રિષભ જિણુંદ લાલ રે." ઉપરના ઉલલેખમાં સંવત ઉપરાંત પ્રતિષ્ઠાને વાર–શનિવાર પણ લખવામાં આવેલ છે.
આ બાબતમાં વિમાસણ ઉપજાવે એવી વાત તો એ છે કે, આ જ ગ્રંથના પૃ૦ ૨૫૬માં બાહડ મંત્રીએ આ ઉદ્ધાર વિ. સં. ૧૨૧૪માં કરાવ્યા પણ ઉલ્લેખ થયેલ છે, જે આ પ્રમાણે છે –
સંવત બાર ચઉત્તરે રે, મંત્રી બાહડદે સુવિચાર રે;
શ્રી શત્રુંજય શોભતો રે, કીધે ચઉદે જિણે દ્વાર રે.” * પ્રભાવક ચરિત્ર” (પૃ. ૨૦૫)માં તથા પં. શ્રી વીરવિજયજી મહારાજ વિરચિત
Page #122
--------------------------------------------------------------------------
________________
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૨) વહીવટ અને વિસ્તાર
નવાણું પ્રકારી પૂજમાં, પાંચમી પૂજમાં, આ પ્રતિષ્ઠા વિ. સં. ૧૨૧૩માં થયાનું નોંધ્યું છે અને “સિત્તેજકપ ની શુભશીલગણિકૃત ટીકા (૫૦ ૭૮)માં ચૌદમા ઉદ્ધારની પ્રતિષ્ઠાનું વર્ષ વિ. સં. ૧૨૧૪ નોંધ્યું છે.
આ બધા ઉલેખોમાં વિસં. ૧૨૧૩ની સાલમાં પ્રતિષ્ઠા થયાની વાત વિશેષ પ્રચલિત થઈ હોવા છતાં, આ પ્રસંગને નિર્દેશ આપતાં જૂનામાં જૂના વિ. સં. ૧૩૦૧માં રચાયેલા “કુમારપાલભૂપાલચરિત્ર'માં આપવામાં આવેલ સંવત, બે કારણેસર, વધારે માનવા લાયક ઠરે છેઃ એક તે, એમાં સંવત આપવા ઉપરાંત પ્રતિષ્ઠાનાં મહિને, તિથિ અને વાર પણ આપવામાં આવેલ છે. બીજું કારણ એ છે કે, આ વાતનું બીજ ગ્રંથાએ પણ, ઉપર સૂચવ્યું તેમ, સમર્થન કર્યું છે.
બાહડ મંત્રીએ કરાવેલ ઉદ્ધાર એ, ખરી રીતે, તીર્થ ને કાઈ પણ પ્રકારને ભંગ થવાને કારણે નહોતે કરાવ્યું, પણ એમના પિતા મહામંત્રી ઉદયનની, ગિરિરાજ ઉપરના લાકડાના દેરાસરના સ્થાને પથ્થરનું દેરાસર કરાવવાની અંતિમ પ્રતિજ્ઞાને પૂરી કરવા માટે જ કરાશે હતું. આ આખા પ્રસંગનાં પગરણ મહામંત્રી ઉદયનની પ્રતિજ્ઞાથી શરૂ થાય છે અને વિક સં. ૧૨૧૧ની સાલમાં થયેલ પાષાણના જિનપ્રાસાદની પ્રતિષ્ઠાથી એ પૂરે થાય છે. મહામંત્રી ઉદયનની ભાવના અને બાહડ મંત્રીની કાર્યવાહી–એ બેની વચ્ચે એક ત્રીજી વ્યક્તિ પણ એવી છે કે જે આ ધર્મકથા વાંચતાં આપણા હૃદય ઉપર અસર કરી જાય છે. આ ત્રીજી વ્યક્તિ તે, સાધુને વેષ ધારણ કરીને મહામંત્રીની સાધુનાં દર્શન કરવાની અંતિમ ભાવનાને પૂરી કરનાર, એક ભવાયા કામની વ્યક્તિ. આ ત્રણેય વ્યક્તિઓની કામગીરીને એક સળંગ કથારૂપે વાંચીએ તે ધર્મશીલતાથી ઊભરાતી શીલ અને સમર્પણની એક હૃદયસ્પર્શી ધર્મ - કથા વાંચવા મળે છે. મહામંત્રી ઉદયન અને સાધુને વેષ ધારણ કરનાર ભવાયાની કથાનાં બીજ પ્રબંધચિંતામણિ' (પૃ. ૮૭)માં સચવાયેલ છે, જેનું આલેખન આ રીતે થઈ શકે–
ત્યારે ગુજરાત ઉપર મહારાજા કુમારપાળનું શાસન ચાલતું હતું; અને મંત્રીશ્વર ઉદયન મહેતા, પિતાની વૃદ્ધાવસ્થાને કારણે, રાજ્યની સેવામાંથી નિવૃત્ત થયા હતા. એ અરસામાં, સોરઠમાં, જૂનાગઢ પાસેના એક નાના રાજ્યના સૂસર નામના કેઈ જાગીરદારે, ગૂર્જરપતિની આજ્ઞા માનવાને ઈન્કાર કરીને, પોતાની મરજી મુજબ વર્તન ચલાવવા માંડયું હતું. અણહિલપુર પાટણમાં મહારાજા કુમારપાળની રાજ્યસભામાં આ વાતની ચર્ચા થઈ ત્યારેગુજરાત રાજ્યના યોગક્ષેમની ખાતર–એનું ગૌરવ તથા વર્ચસ્વ ટકાવી રાખવા માટેએ માથાભારે જાગીરદારને દાબી દેવાનું અને જરૂર પડે તે એ માટે એની સામે યુદ્ધે ચડવાનું પણ નકકી કરવામાં આવ્યું. પણ આ યુદ્ધનું સેનાપતિપદ સ્વીકારવા, રખેને આમાં પાછા પડવાને વખત આવે એ આશંકાથી, કોઈ તૈયાર થતું ન લાગ્યું એટલે, છેવટે, રાજ્યની સેવામાંથી નિવૃત્ત થયેલા વૃદ્ધ ઉદયન મંત્રીએ, દેશભક્તિથી પ્રેરાઈને, એ જવાબદારી સ્વીકારી અને મંગળ મુદ્દ, ચતુરંગી સેના સાથે, એ માટે પ્રયાણ કર્યું.
કૂચ કરતાં કરતાં વચમાં વઢવાણ શહેર આવ્યું. સેનાએ ત્યાં પડાવ કર્યો. સેનાપતિ બનેલ ઉદયન મહેતાએ વિચાર્યું": એક તરફ મારી ઉંમર થઈ છે અને બીજી બાજુ જાનના
Page #123
--------------------------------------------------------------------------
________________
શેઠ આર કટની પિઢીને ઇતિહાસ જોખમથી ભરેલે યુદ્ધને અવસર છે; ન માલૂમ ક્યારે શું થાય? કદાચ મેતના મોંમાં સમાઈ જવાને પણ વખત આવે ! એટલે, સમરાંગણમાં પહોંચતાં પહેલાં, ગિરિરાજ શ્રી શત્રુંજય તીર્થ ઉપર જઈને, યુગાદિદેવ શ્રી ઋષભદેવની યાત્રા કરી લેવી ઉચિત છે. અને મંત્રીએ તરત જ, પિતાના મન સાથે એ બાબતને નિશ્ચય કરી લઈને, પોતાના સાથીઓને એ વાતની જાણ કરી. વઢવાણથી બે માર્ગ જુદી જુદી દિશામાં ફંટાતા હતાઃ એક જૂનાગઢ તરફ જતો હતો અને બીજે પાલીતાણા તરફ. નાના સેનાપતિઓ સાથે સેનાને જુનાગઢ તરફ કૂચ કરવા એમણે આદેશ આપ્યું અને પોતે સમયસર યુદ્ધભૂમિ ઉપર પહોંચી જશે એમ કહીને, એમણે બીજી દિશામાં શ્રી શત્રુંજય તીર્થ તરફ પ્રયાણ કર્યું. અને ઝડપથી પાલીતાણા પહોંચીને તેઓ યાત્રા માટે ગિરિરાજ ઉપર ગયા
મંત્રીશ્વર ભાવ-ભક્તિથી ભગવાન ઋષભદેવની પૂજા–સેવા કરીને, રંગમંડપમાં બેસીને, એકાગ્ર ચિત્ત ચૈત્યવંદન કરતા હતા, એવામાં કંઈક ખટખટખટ અવાજ થતા સાંભળીને એમની આંખો ખુલી ગઈ. જોયું તે, એક ઉંદર દીપકમાંથી સળગતી વાટ ખેંચી લઈને એક દરમાં પિસી રહ્યો હતો ! આ જોઈને મંત્રીશ્વરનું મન એ વિચારથી ઘણું ચિંતિત થઈ ગયું કે, આ રીતે ઉંદરો દીવાની સળગતી વાટ ખેંચી લઈને મંદિરમાં જ્યાં ત્યાં પેસતા રહે છે. ક્યારેક, દેવાધિદેવનું આ લાકડાનું મંદિર સળગીને ભસ્મ થઈ જાય ! અને, આવી અમંગળ શકયતાનું નિવારણ કરવા માટે, તરત જ એ વયેવૃદ્ધ મંત્રી પ્રવરે પ્રતિજ્ઞા કરી કે, જ્યાં સુધી ગિરિરાજ ઉપરના આ લાકડાના મંદિરના સ્થાને પાષાણનું મંદિર ન બને ત્યાં સુધી મારે હમેશાં એકાસણુનું તપ કરવું. - શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરીને અને એના ઉદ્ધાર માટેની આવી પ્રતિજ્ઞા લઈને ઉદયન મહેતા, પવન જેવી ઝડપી ગતિએ, યુદ્ધના મેદાનમાં જઈ પહોંચ્યા. પહાડે પહાડ અથડાવા તૈયાર ખડા હોય એમ બન્ને પક્ષનાં સૈન્ય યુદ્ધ માટે જાણે થનગની રહ્યાં હતાં. પરિ. સ્થિતિની ગંભીરતાને વિચાર કરીને એમણે યુદ્ધ દરમિયાન સેનાની આગેવાની પિતે જાતે જ સંભાળી લીધી. દુશ્મન અને એની સેના પણ કંઈ ઓછાં ઊતરે એવાં ન હતાં. યુદ્ધનો આરંભ થયે અને બન્ને પક્ષો વચ્ચે ખૂનખાર યુદ્ધ થયું. પળવાર તે જય-પરાજય ત્રાજવે તોળાઈ રહ્યા હોય એમ પણ લાગ્યું. પરંતુ અંતે ગૂર્જર સેનાનો વિજય થયું. પણ આ વિજ્યનું મૂલ્ય ગુર્જર સેનાને બહુ ભારે ચૂકવવું પડયું હતું : મંત્રીશ્વર ઉદયન મરણતોલ ઘાયલ થયા હતા, એમના અંગ-અંગમાંથી લોહી વહી રહ્યું હતું, એમને સંભાળપૂર્વક ઊચકીને તત્કાળ શિબિરમાં લઈ જવામાં આવ્યા; અને સૈન્ય સાથેના કુશળ વધે એમની સારવાર શરૂ કરી. પણ બધાને લાગ્યું કે, આમાંથી એમના બચવાની કોઈ આશા ન હતી ! પણ તીર્થાધિરાજના જિનમંદિરના ઉદ્ધારની તેમ જ તે પહેલાં ભગુકચ્છના (ભરુચના) શકુનિકાવિહાર જિનાલયના ઉદ્ધારની પિતે કરેલી પ્રતિજ્ઞા એમને અંત સમયે ખૂબ બેચેન બનાવી રહી હતી. છેવટે લાગણીભરી વિનતીથી, પિતાની પ્રતિજ્ઞાની વાત એમણે પિતાના સાથીઓને કરી. સાથીએએ એ પ્રતિજ્ઞા એમના પુત્ર બાહડ મંત્રી તથા આંબડ મંત્રી પૂરી કરશે, એવી એમને ખાતરી આપી.
પિતાની પ્રતિજ્ઞા પિતાના પુત્રો પૂરી કરશે એ જાણીને મંત્રીને પૂરાં સંતોષ અને શાંતિ
Page #124
--------------------------------------------------------------------------
________________
તીર્થાધિરાજ શ્રી શત્રુ‘જય (૨) વહીવટ અને વિસ્તાર
- ૭૭
થયાં; આમ છતાં એમના અંતરમાં હ્રજી પણુ કાઈક ઇચ્છા અધૂરી રહ્યાના વિચાર ધેાળાઈ રહ્યો છે અને તેથી તેઓની દેહમુક્તિ થતી નથી, એમ એમના સાથીઓને લાગ્યું. એમના પૂછ્યાથી મંત્રીશ્વરે અંત સમયે સાધુ-મુનિરાજનાં દર્શન કરવાની પેાતાની ઇચ્છા એમને કહી બતાવી, સાથી વિચારમાં પડી ગયાઃ આ યુદ્ધના મેદાનમાં મુનિરાજ કર્યાંથી લાવવા ? પણ પછી સેના સાથેના એક ભવાયાને–નાટકિયાને (વંઠને) મુનિને વેશ પહેરાવીને તેઓ મંત્રી પાસે લઈ ગયા. મંત્રી ગુરુ મહારાજનાં અંતિમ દર્શન કરીને સુખપૂર્વક સ્વર્ગે સિધાવ્યા. અને સાધુવેશના આવે! મહિમા જાણીને પેલા ભવાયા પણુ, પોતે લીધેલ સાધુવેશના ત્યાગ કરવાને બદલે, એ વેશને હમેશને માટે સ્વીકાર કરીને, પેાતાનું આત્મકલ્યાણ કરવા માટે, શ્રી ગિરનાર તીર્થમાં તપ કરવા ચાલ્યા ગયા.
જેમ લાકડાના મંદિરના સ્થાને પાષાણનું મંદિર બનાવવાની મહામંત્રી ઉદયનની પ્રતિજ્ઞા એમની ઊંડી ધર્મભાવના અને તીર્થરક્ષાની ચિંતાની સાક્ષી પૂરે છે, તેમ એ મદિરની રચનાની કથા પણુ, બાહુડ મ`ત્રીની ઊંડી ધર્મશ્રદ્ધા, સમર્પ`ણુની ભાવના અને પ્રશાંત શૌર્યકથાને સંભળાવતી હાય એમ જ લાગે છે.
ગિરિરાજ ઉપર લાકડાના જિનાલયના સ્થાને પાષાણુના જિનપ્રાસાદ બનાવવાની પેાતાના પિતાશ્રીની પ્રતિજ્ઞા અને આજ્ઞાની જાણ થતાં બાહડ મંત્રી પાતાની જાતને ધન્ય માનવા લાગ્યા અને પેાતાને એક અતિ મહામૂલે અવસર મળ્યા એમ સમજીને ખૂબ ઉલ્લાસ અનુભવી રહ્યા. એટલે એમણે આ કામ વહેલાંમાં વહેલી તકે પૂરું થાય એ માટે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચદ્રાચાર્યાંના આશીર્વાદ અને મહારાજા કુમારપાળદેવની અનુમતિ મેળવીને એ કામ તાબડતાબ શરૂ કરાવવાના સંકલ્પ કર્યાં. નવીન જિનાલયની રચના માટે કુશળ શિલ્પીઓને રાકવામાં આવ્યા. અને ઇમારતના નકશા વગેરે તૈયાર થઈ જતાં, વિના વિલખે, બાંધકામ શરૂ કરાવવામાં આવ્યું. આ માટે જેમ પૈસાની કાઈ ખામી ન હતી, તેમ ભાવનાની પણ કોઈ ઊણપ ન હતી અને કામ પૂરું કરવામાં જરા પણ વિલંબ ન થાય એની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવતી હતી.
સમય વીતતાં પાલીતાણાથી આવેલ કાસદે મદિરનું કામ પૂરું થયાના શુભ સમાચાર મંત્રીને આપ્યા. સમાચાર સાંભળી બાહડ મત્રો ભારે આહ્વાદ અને સ ંતાષ અનુભવી રહ્યા; અને, પેાતાની ખુશાલી વ્યક્ત કરવા માટે, એમણે સ ંદેશવાહકને કીમતી ભેટ આપી પ્રસન્ન કર્યો. પણુ, જાણે મ`ત્રીની ધર્મભાવના અને સમર્પણુ-ભાવનાની સચ્ચાઈની અગ્નિપરીક્ષા થવાની હાય એમ, તરત જ પાલીતાણાથી આવેલ ખીન્ન કાસદે એવા ખેનક સમાચાર આપ્યા કે તૈયાર થયેલ દેવપ્રાસાદને મુખ્ય ભાગ જમીનદેાસ્ત થઈ ગયા છે! આ સમાચાર હતાશ —નિરાશ બનાવી મૂકે એવા હતાં, છતા પણુ મંત્રી બાહડે એ સમાચાર પૂરી શાંતિ અને સ્વસ્થતાથી સાંભળ્યા, એટલું જ નહીં પણુ, આ સમાચાર લાવનાર કાસદને પહેલા સમાચાર લાવનાર કાસદ કરતાં વધારે પારિતોષિક આપ્યું! એમણે દીર્ઘદૃષ્ટિ અને શાણુપણુપૂર્ણાંક એવા વિચાર કર્યો કે, સારું થયું કે મારી હયાતિમાં અને પ્રતિષ્ઠા થયા પહેલાં જ આ મંદિર પડી ગયાના સમાચાર મને મળ્યા, જેથી હવે પછી હું એવું મજબૂત મદિર બંધાવી શકું કે જેને વાવાઝોડા વગેરેની કાઈ પણ જાતની માઠી અસર થવા ન પામે, મ ંત્રીનું મન
Page #125
--------------------------------------------------------------------------
________________
કેટ
શેઠ આ કની પેઢીના તિહાસ
નવું વધારે મજબૂત મંદિર ચણાવવા ખૂબ ઉત્સુક બની ગયુ. અને તેઓ તરત જ પાલીતાણા જઈ પહાચ્યા. ત્યાં જઈને મુખ્ય સ્થપતિ તેમ જ ખીજા શિલ્પીઓને એકત્ર કરીને એમણે એમની સાથે એ વાતની ચર્ચા કરી કે મંદિર એકાએક પડી જવાનું શું કારણ છે? મુખ્ય સ્થપતિ આનું કારણુ તા ાણુતા હતા, પણ એ કહેતાં એમને સાચ થતા હતા. બાહુડ મંત્રીને એ સમજતાં વાર ન લાગી અને એમણે તરત જ કહ્યું કે, આમ થવાનું જે કંઈ કારણુ હાય તે તમે વિના સંકા૨ે મને કહેા. મારે તે દેવાધિદેવનું ખુબ રળિયામણું અને કાળની સામે ટકી શકે એવું મજબૂત મદિર બંધાવીને મારા પૂજ્ય પિતાની આજ્ઞાનું પાલન કરવુ છે; સાથે સાથે મારા વન અને ધનને પણ કૃતાર્થ બનાવવું છે.
મુખ્ય સ્થપતિએ ખુલાસેા કરતાં કહ્યું કે, “મંત્રીશ્વર ! જે મન્દિર પડી ગયુ. તે અમે ભમતીવાળુ' બનાવ્યું હતુ. અને આટલે ઊંચે ભમતીવાળું મદિર ખનાવવા જતાં ઝંઝાવાત કે વાવાઝોડા વખતે દેવપ્રાસાદમાં જે હવા ભરાઈ જાય છે, તેને બહાર નીકળવાની પૂરતી જગ્યા મળતી નથી, તેથી તે હવાના જોશને લીધે મંદિરના ભંગ થઈ જાય છે.” એના જવાબ આપતાં મંત્રીશ્વરે તરત જ કહ્યું : “ જો એમ છે તા હવે પછી જે જિનપ્રાસાદની રચના કરવાની છે, તે ભમતી વગર જ કરેા, જેથી અત્યારે કે ભવિષ્યમાં પણ એને કયારેય કુદરતી આફતને કારણે કશું પણ નુકસાન પહેાંચવા ન પામે.” સ્થપતિએ સંકોચપૂર્વક કહ્યું : “ આપનું કહેવું તેા સાચુ' છે, પણ ભમતી વગરનું દેરાસર કરવા જતાં, શિલ્પશાસ્ત્રની દૃષ્ટિએ, એમાં એક મેટા દાષ સેવવા પડે છે.” મંત્રી : “એવા શા દોષ છે ? ' સ્થપતિ ઃ “ એમાં મહાન દોષ એ છે કે જે વ્યક્તિ ભમતી વગરનું જિનાલય બધાવે છે, તેના વંશવેલા વધા નથી—તે નિઃસ ંતાન રહે છે ! ' મહામ`ત્રી : “ બસ, એટલુ· જ ? એહે!, એમાં આટલા બધા શા માટે સંકોચાએ કે મૂ ઝાએ છે? મહાતીર્થના આ મહાગિર ઉપર ધર્મના સ મંગલકારી સદેશે ફેલાવતું. મજબૂત જિનાલય બનતું હેાય તો, નિઃસંતાન રહેવું મને મજૂર છે. ધર્મના ભાગે મને સંતતિ મળે એવી કાઈ લાલસા મને સતાવતી નથી.' મત્રી બાહુડના આ જવાબ એ એમના જીવન સાથે એકરૂપ બની ગયેલ ધર્મશ્રદ્ધા, દેવસેવા, સમર્પ`ણુભાવના અને પિતૃભક્તિની કીર્તિગાથા બની રહે એવે છે.
મંત્રીશ્વરની આ ભાવનાના પાયા ઉપર જે ઉત્તુંગ અને મજબૂત જિનપ્રાસાદ રચાયા, તેના કેટલાક અવશેષો તા અત્યારના જિનાલયમાં પણ વિદ્યમાન છે અને જાણે એ મંત્રીશ્વરની ધર્માંરુચિની કીતિ ગાથા સંભળાવી રહ્યા છે !
આપણા ધર્મપ્રશ'સક અને જ્ઞાનસાધક શ્રમણ ભગત્રાએ આ વિરલ ઘટના અંગે મંત્રી બાહુડની જે પ્રશસ્તિ કરી છે, તે પાવન કરે એવી હાવાથી તેના થાડાક આસ્વાદ લઈએ—
(i) भ्रमतीयुते प्रासादे पवनप्रविष्टो न निर्यातीति स्फुटनहेतुं शिल्पिभिनिर्णीय भ्रमतीहीनेषु प्रासादेषु निरन्वयताकारणं ज्ञात्वा मदन्वयाभावे धर्मसंतानमेवास्तु | पूर्वोद्वारकारिणां श्रीभरतादीनां पंक्तौ नामाऽस्तु । —કુમારપાલપ્રતિબાધપ્રબંધ, પૃ॰ ૬૧.
(ii) सभ्रमे प्रासादे पवनः प्रविष्टो न निर्यातीति स्फुटन हेतुं शिल्पिभि
Page #126
--------------------------------------------------------------------------
________________
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૨) વહીવટ અને વિસ્તાર
निर्णीयोक्तम्, भ्रमहीने तु प्रासादे निरन्वयतां च विमृश्याऽन्वयाभावे धर्मसन्तानमेवास्तुः पूर्वोद्धारकारिणां श्रीभरतादीनां पंक्तौ नामास्तु । —પ્રાચિ’તામણિ, કુમારપાલાદિપ્રભધ, પૃ૦ ૮૭.
(iii) નિર્મમય જ્ઞિનાવાસ: ધાર્યતે હૈં સ્થિતથા | परं कारयितुनैव सन्तानं નાયતેઽપ્રતઃ ||
बाहडः प्राह सन्तान वृद्ध्यालं मे चिरं ध्रुवम् । सन्तानेन न (च) को याति स्वर्गं शिवं च मानवः ॥
—સિત્તુ જકપ્પા, દ્વિતીય વિભાગ, બાહડાદ્દારપ્રબંધ, પૃ૦ ૭.
(iv) પૂછ્યો મંત્રી શિલાવટાં કિમ પડ્યુ. જિનગૃહ એહ ।! દેવળ પવન વશે પડયું || મ ધરા મન સંદેહ || સુ॰ ૧૫ || હવે ચબા રા કરુ ભલે ।। પ્રૌઢા જિનપ્રાસાદ || નિશ્ચલ કહીયે ચલે નહી" || કરે ગગનથુ વાદ || સુ૦ ૧૬ | પણ એક દોષ મેટા અ છે || પાછળ ન હુવે સંતાન ॥ ઢાળ અડવાશીમી એ થઈ || કહિ જિનહરષ પ્રધાન || ૩૦ ૧૭ || ॥
ઢાળ ૮૯મી દુહા
સુષ્ણેા શિલાવટ માહરા ॥ વચન કહ ફિકર નહી" મુજ સુત તણી || કર પ્રાસાદ પુત્ર અને પુત્રી ભ્રૂણી । જેહને કેડે હોય ॥ મરતા માતપિતા તણે || કેડે નાવે કાય ॥ ૨ ॥
મન રંગ ॥
ઉતંગ । ૧ ।।
—શ્રી કુમારપાળ રાજાનેા રાસ, ઢા૦ ૮૮, ૮૯, પૃ૦ ૨૪૫, ૨૪૬. ૭. અલ્લાઉદ્દીન ખિલજીના સૈન્યે તીર્થાધિરાજ શત્રુંજયના ભંગ કર્યો ત્યારથી લઈને તે એ તીના ઉદ્ધાર કરીને, પંદરમા ઉદ્ઘાર તરીકે એ મહાતીર્થની પ્રતિષ્ઠા કરાવવામાં આવી ત્યાં સુધીની ઘટનાઓનું સવિસ્તર વર્ણન એક કાવ્યમાં કરવામાં આવ્યું છે. સંસ્કૃત ભાષામાં, પદ્ય શૈલીમાં, રચવામાં આવેલ આ કાવ્યનું નામ શ્રી નાભિનદનજનાધારપ્રબંધ ' છે. એના કર્તા, જેએની નિશ્રામાં આ પ્રતિષ્ઠા-મહેાત્સવ ઊજવવામાં આવ્યા હતા તે, ઉદ્દેશ ગચ્છના શ્રી સિદ્ધસૂરિજીના પટ્ટધર આચાર્યં શ્રી કક્કસૂરિ છે. આ કાવ્યની નોંધપાત્ર વિશેષતા એ છે કે, આ પ્રતિષ્ઠા પછી ૨૨ વર્ષે, વિ॰ સ૦ ૧૩૯૩ની સાલમાં જ, એની રચના થઈ હતી. એટલે આ કાવ્યની રચના કરનાર આચાર્યશ્રી પણુ આ મહાત્સવ પ્રસંગે ઉપસ્થિત હશે એમ માની શકાય. અને તેથી આ પ્રસંગનું વર્ણન કરતું આ કાવ્ય વિશેષ પ્રમાણભૂત કહેવાય.
વળી, શ્રેણી સમરાશાએ શ્રી શત્રુંજય તીર્થને ઉદ્ઘાર કર્યો અને તેની પ્રતિષ્ઠાવિસ ૦
Page #127
--------------------------------------------------------------------------
________________
८०
શેઠ આ૦ ક૦ની પેઢીના ઇતિહાસ ૧૩૭૧ના માહ શુદિ ૧૪ ને સેામવારના રોજ કરાવી, એ સંબધી પ્રતિષ્ઠા-લેખ તા જોવામાં નથી આવતા, પણુ એ જ સાલ, એ જ તિથિ તથા એ જ વારે શ્રી શત્રુંજય ગિરિ ઉપર, જુદાં જુદાં સ્થાનામાં મૂકવામાં આવેલ અને આ ઉદ્ઘાર સાથે સંકળાયેલ વ્યક્તિઓના નામવાળા જુદી જુદી ત્રણ મૂર્તિ આના લેખો સચવાયેલા છે. આ ત્રણ લેખા · પ્રાચીન ગૂર્જર કાવ્યસંગ્રહ ' નામે પુસ્તકમાં છપાયેલા છે. અને તે ઉપરથી તે લેખા પુરાતત્ત્વાચાર્ય શ્રો જિનવિજયજીએ સ`પાતિ કરેલ · પ્રાચીન જૈન લેખ સંગ્રહ ' ભાગ ખીજામાં ફ્રી છાપ્યા છે, જેના નંબર ૩૪, ૩૫, ૩૬ છે. પંદરમા ઉદ્ઘારની આ ઘટનાના આડકતરા શિલાલેખી પુરાવા સમા એ લેખા અહી આપવા ચિત છે.
૩૪મા લેખ એક દેવીની મૂતિ ઉપર કાતરેલા છે, જે આ પ્રમાણે છે
(३४)
॥ र्द० ॥ संवत् १३७१ वर्षे माह सुदि १४ सोमे श्रीमदूकेशवंशे वेशद्गोत्रीय सा० सलषण पुत्र सा० आजडतनय सा० गोसल भार्या गुणमती कुक्षिसंभवेन संघपति आसाधरानुजेन सा० लूणसीहाग्रजेन संघपति साधुश्रीदेसलेन पुत्र सा० सहजपाल सा० साहणपाल सा० सामंत सा० समरा सा० सांगण प्रमुख कुटुंबसमुदायोपेतेन निजकुलदेवी श्रीचंडिका ( ? ) मूर्तिः कारिता ।
यावद् व्योम्नि चंद्रार्कौ यावन्मेरुर्महीतले । तावत् श्रीचंडिका ( १ ) मूर्तिः ... ... II
(प्राचीन गुर्जर काव्यसंग्रह ) ૩૫મે લેખ સંધપતિ આસાધરની મૂર્તિ ઉપર કાતરેલા છે, તે આ પ્રમાણે છે— (३५)
संवत् १३७१ वर्षे माह सुदि १४ सोमे श्रीमदुकेशवंशे वेसद्गोत्रे सा० सलषणपुत्र सा० आजडतनय सा० गोसल भार्या गुणमती कुक्षिसमुत्यन्नेन संघपति सा० आसाधरानुजेन सा० लूणसीहाग्रजेन संघपति साधु श्रीदेसलेन सा० सहजपाल सा० साहणपाल सा० सामंत सा० समरसीह सा० सांगण सा० सोम प्रभृतिकुटुंबसमुदायोपेतेन वृद्धभ्रातृ संघपति आसाधर मूर्तिः श्रेष्ठिमाठ ( ढ ? ) लपुत्री संघ० रत्नश्रीमूर्तिसमन्विता कारिता || आशाधरकल्पतरु... ... युगादिदेवं प्रणमति ॥ (प्राचीनगूर्जर काव्य संग्रह )
૩૬મા લેખ ( જૂનાગઢના ) રાજવી શ્રી મહીપાલદેવની મૂર્તિ ઉપર આ પ્રમાણે अतरेला छे—
(३६) संवत् १३७१ वर्षे माह सुदि १४ सोमे
राणक श्रीमद्दीपालदेवमूर्तिः संघपति श्रीदेसलेन कारिता श्रीयुगादिदेवचैत्ये ॥ ( प्राचीनगूर्जर काव्यसंग्रह )
Page #128
--------------------------------------------------------------------------
________________
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૨) વહીવટ અને વિસ્તાર
જ્યારે શ્રેષ્ઠી સમરાશાએ કરાવેલ શત્રુંજય ગિરિરાજના ઉદ્ધારની જ સંવત, તિથિ અને વારવાળા અને એમના પિતાના તથા એમના કુટુંબીઓના નામોલ્લેખ ધરાવતા આવા ત્રણ પ્રતિમાલેખે મળતા હોય, ત્યારે એવી કલ્પના કરવી કે એવું અનુમાન કરવું ન તો અસ્થાને ગણુય કે ન તો નિરાધાર ગણાય કે, આ પ્રતિષ્ઠાને શિલાલેખ પણ છેતરાવીને યોગ્ય સ્થાને મૂકવામાં આવ્યું હશે; પણ ગમે તે કારણે તે સુરક્ષિત નહીં રહી શક્યો હોય.
વળી આ સ્થાને અહીં એ જાણવું પણ ઉપયોગી થઈ પડશે કે, ઉપર સૂચવેલ ૩૬મા લેખ પછી ૩૭મે લેખ આ જ ગ્રંથમાં આ પ્રમાણે આપવામાં આવેલ છે
(૩૭) संवत् १४१४ वर्षे वैशाख सुदि १० गुरौ संघपति देसलसुत सा० समरासमरश्रीयुग्मं सा० सालिग सा० सज्जनसिंहाभ्यां कारितं प्रतिष्ठितं श्रीककसरिशिष्यैः श्रीदेवगुप्तसूरिभिः । शुभं भवतु ।
(प्राचीनगूर्जरकाव्यसंग्रह) આ લેખ ઉપરથી એમ જાણી શકાય છે કે, શ્રેષ્ઠી સમરાશાએ વિસં. ૧૩૭૧માં કરેલ શ્રી શત્રુંજય મહાતીર્થના પંદરમા ઉદ્ધારની પ્રતિષ્ઠા પછી, ૪૩ વર્ષ, વિ. સં. ૧૪૧૪ના વૈશાખ વદિ ૧૦ ને ગુરૂવારના રોજ, સમરાશાના પુત્રો સાલિગ અને સજ્જનસિંહે પિતાના પિતા સમરાશા અને પિતાની માતા સમરશ્રીની મૂર્તિ શત્રુંજય ગિરિ ઉપર મુકાવી હતી. આ ચારે પ્રતિમાલેખે, દેશળશા અને સમરાશાના અસ્તિત્વ સંબંધી, ઉપર સૂચવ્યું તેમ, શિલાલેખી પુરાવા પૂરા પાડે છે, એ સ્પષ્ટ છે. પુરાતન પ્રબંધ સંગ્રહ” (પૃ. ૬૪)માં સચવાયેલ આ કથાને ભાવ આ પ્રમાણે છે–
એક વાર મંત્રીશ્વર વસ્તુપાળ શ્રી શત્રુંજય તીર્થની યાત્રાએ ગયેલા. ત્યાં તીર્થની વ્યવસ્થાની તપાસ કરતાં એમના જાણવામાં આવ્યું કે, અહીંના વહીવટમાં દેવદ્રવ્ય ખવાઈ જાય છે. આથી તીર્થની ઘણું આશાતના થાય છે અને સંઘ બહુ મોટા દેષમાં પડે છે, માટે આને કંઈક બંદેબસ્ત કરવો જોઈએ.
ધોળકા આવીને મંત્રીશ્વરે પોતાની આ ચિંતા પિતાના ગુર આચાર્ય શ્રી વિજયસેનસૂરિજી તથા ઉદયપ્રભસૂરિજીને કરી અને આ વ્યવસ્થા સંભાળવાની જવાબદારી સંપવા માટે એક તપસ્વી, વેરાગી, વૃદ્ધ મુનિવરની પસંદગી કરી અને એમને શ્રી શત્રુંજય ગિરિના વહીવટની દેખરેખ રાખવા માટે પાલીતાણા જવાની આજ્ઞા કરવાની આચાર્યશ્રીને વિનંતી કરી. આ વયોવૃદ્ધ મનિવરની અંતરની ઈછા તો, સંયમની નિર્મળ આરાધનાને માર્ગ છોડીને. આવી વહીવટી જવાબદારી લેવાની ન હતી; પણ છેવટે, ગુરુની આજ્ઞા શિરે ચડાવીને, તેઓ પાલીતાણ ગયા અને ગિરિરાજના વહીવટની ખૂબ ચીવટથી દેખભાળ કરવા લાગ્યા.
આને લીધે પેલા માથાભારે ગુમાસ્તાઓ દેવદ્રવ્યનું ભક્ષણ કરતા હતા તે બંધ થઈ ગયું.
Page #129
--------------------------------------------------------------------------
________________
શેઠ આ૦ કડની પેઢીને ઇતિહાસ પણ આ વાત એમને કઈ રીતે ન રુચિ અને તેઓ આ મુનિરાજ પિતાને વશ થઈ જાય એવી યુક્તિઓ શોધવા લાગ્યા. “દગલબાજ દૂના નમે એ લેક્તિ પ્રમાણે, એમણે મુનિરાજની ખુબ ભાવથી એવી સેવા-ભક્તિ કરવા માંડી કે છેવટે તેઓ પિતાની સંયમ-સાધનામાં, ધીમે ધીમે, છૂટછાટ લેવા લાગ્યા ! બગભગત જેવા આ ભક્તોના કહેવાથી એમણે સાદાં, મેલાં અને જીર્ણ વસ્ત્રોને બદલે કીમતી વસ્ત્રો વાપરવા માંડ્યાં; આહાર-પાણીમાં પણ આ ભક્તોએ ખાસ તૈયાર કરેલ વસ્તુઓ વહારવા માંડી; અને છેવટે, આ માયાવી ભક્તોના મમતાભર્યો આગ્રહને વશ થઈને, એમણે પાદવિહારને બદલે પાલખીને ઉપયોગ કરવો પણ શરૂ કરી દીધો; અને જ્યારે તેઓ બહાર જતા ત્યારે એમની સાથે છડીદાર તથા જય જયકાર બોલનારાઓ પણ રહેવા લાગ્યા ! પછી તે, તીર્થની પેઢીના વહીવટની તપાસ રાખવાનું કામ તેઓ લગભગ ભૂલી ગયા કે એની સારી પેઠે ઉપેક્ષા કરવા લાગ્યા ! એટલે પછી પેઢીના પેલા જૂના અને રીઢા નેકરીને માટે તે હવે મન ફાવે તેમ દેવદ્રવ્યને ઉપયોગ કરવાને માગ ફરી પાછો ખુલે થઈ ગયે.
મંત્રી વસ્તુપાળ તો એ સાધુ-મુનિરાજના ભરોસે તીર્થના વહીવટની બાબતમાં નચિંત થઈ ગયા હતા અને બધું બરાબર ચાલતું હશે એમ માનતા હતા. એવામાં એક વાર મંત્રીશ્વર ગિરિરાજની યાત્રાએ ગયા, ત્યારે કેટલાક માણસોને સામેથી જય જયકાર બોલાવતા આવતા એમણે જોયા. એમની સાથે એક પાલખી પણ હતી અને એમાં કઈક બેસેલ પણ હતું. એ જોઈને મહામંત્રીને કુતૂહલ થયું, એટલે એમણે પોતાની સાથેના માણસને આ બધું શું છે, એ બાબત પૂછપરછ કરી. એ માણસે ખુલાસો કરતાં કહ્યું કે, આ તે આ તીર્થના વહીવટની દેખરેખ રાખવા માટે આપે મોકલેલ વૃદ્ધ મુનિમહારાજ પાલખીમાં બેસીને ક્યાંક જઈ રહ્યા છે.
વાત સાંભળીને પોતે એક આત્મસાધક મુનિવરના પતનનું નિમિત્ત બન્યા, એ વિચારથી મહામંત્રીને બહુ જ દુઃખ થયું અને તેઓ ઊંડી ચિંતા અને વિમાસણમાં પડી ગયા. પણ એ વખતે કંઈ પણ બોલ્યા વગર એમણે, એ પાલખીવાળાઓને ઊભા રાખીને, અંદર બેઠેલા મુનિવરને વિધિપૂર્વક વંદના કરી. મંત્રીને આ રીતે સાવ અણધાર્યા જઈને એ મુનિવર ખુબ શરમાઈ ગયા. પિતે સેવેલ અતિચાર માટે એમને ઘણે પશ્ચાત્તાપ થયે. અને પછી, કંઈ પણ બોલ્યા વગર, તેઓ અનશન કરવા ગિરિરાજ ઉપર ચાલ્યા ગયા અને પછી
ક્યારેય ક્યાંય દેખાયા જ નહીં! . પંડિત શ્રી ધીરવિમલ ગણીએ રચેલ “શત્રુતીર્થોદ્ધારપ્રબંધ'ના સંપાદક, જાણીતા
પુરાતવાચાર્ય શ્રી જિનવિજયજીએ આ પુસ્તકના ઉપઘાત (પૃ. ૩૩૩૪)માં આ બાબતને નિર્દેશ કરતાં જણાવ્યું છે કે
“समरासाह की स्थापित की हुई मूर्ति का मुसलमानों ने पीछे से फिर शिर तोड दिया। तदनन्तर बहुत दिनों तक वह मूर्ति वैसे ही खण्डित रूप में हीपूजित रही । कारण यह कि मुसलमानों ने नई मूर्ति स्थापन न करने दी महमूद बेगडे के बाद गुजरात और काठियावाड में मुसलमानोंने प्रजा को
Page #130
--------------------------------------------------------------------------
________________
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૨) વહીવટ અને વિસ્તાર
बडा कष्ट पहुंचाया था । मन्दिर बनवाने और मूर्ति स्थापित करने की बात तो दूर रही, तीर्थस्थलों पर यात्रियों को दर्शन करने के लिये भी जाने नहीं
दिया जाता था।" ૧૦. ઉપર સૂચિત પુસ્તકના ઉપઘાત (પૃ. ૩૪)માં આ સમયમાં શત્રુંજયની યાત્રા કેટલી
મુશ્કેલ બની ગઈ હતી, તે અંગે જણાવવામાં આવ્યું છે કે ___“यदि कोई बहुत आजीजी करता था तो, उस के पास से जी भर कर रुपये ले कर, यात्रा करने की रजा दी जाती थी। किसी के पास से ५ रुपये, किसी के पास से १० रुपये और किसी के पास से एक असरफी-इस तरह जैसी आसामी और जैसा मौका देखते वैसी ही लंबी जबान और लंबा हाथ करते थे। बेचारे यात्री बुरी तरह कोसे जाते थे। जिधर देखो उधर ही बडी अंधाधुन्धी मची हुई थी । न कोई अर्ज करता था और न कोई सुन सकता था। कई वर्षों तक ऐसी ही नादिरशाही बनी रही और जैन प्रजा मन ही मन अपने पवित्र तीर्थ की इस दुर्दशा पर आंसु बहाती रही।"
આ અંગે “સૂરીશ્વર અને સમ્રાટ” પુસ્તક (પૃ. ૧૫૦)માં સૂચવવામાં આવ્યું છે કે
" सीमायाव्य 'ना त्तानु थन छ ?--' सिद्धाय तीर्थ ५२ यात्रा ४२वा જનાર પાસેથી પહેલાં દીનાર (સોનાનાણું), તે પછી પાંચ મહમુંબિકા અને તદનન્તર ત્રણ મહમું દિકા લેવાતી'; છેવટે અકબરથી આ કર દૂર થયો હતો.”
ઉપરના લખાણમાં “હીરસૌભાગ્યકાવ્ય ને જે ઉલ્લેખ કરવામાં આવ્યું છે, તે મૂળ લેંકે તથા તેના ઉપરનું વિવેચન ખાસ જાણવા જેવું હોવાથી અહીં સાભાર રજૂ કરવામાં આવે છે –
यः पूर्व कलिकालकेलिकलनालीलालयश्रीजुषां म्लेच्छक्षीणभुजां वशंवदतया जज्ञे नृणां दुर्लभः । तिग्मज्योतिरखण्डचण्डिममहःसंदोहदूरीकृतज्योत्स्नारम्भविभावरीशविभवः सौगन्धिकानामिव । सौवर्णेन ततो बभूव भविकैर्लभ्योऽत्र गोशीर्षवजातः साधिकरूपकेण तदनु प्राप्यः कथंचिज्जनैः । साहिश्रीमदकब्बरेण यवनक्षोणीभुजा संमदासोऽपि श्रीविमलाचला मुनिमणेश्चके शयालः शये ॥
-हीरसोमाय भडाव्य, सग १४, रस २८२.२८3. આ બંને શ્લોક ઉપર કર્તાએ પોતે જ રચેલી ટીકાના આધારે આ બંને ગ્લૅકેને અર્થ સમજાવતાં પરમપૂજ્ય સાધ્વીજી મહારાજ શ્રી સુચનાશ્રીજી આ કાવ્યના અનુવાદમાં
छे
Page #131
--------------------------------------------------------------------------
________________
૪
રોઝ આ કની પેઢીના ઇતિહાસ
“સૂર્યનાં તીક્ષ્ણ અને પ્રચંડ કિરાથી દૂર કરાયેલા ચન્દ્રના વૈભવની પ્રાપ્તિ જેમ ચન્દ્રવિકાસી કમલને દુલ`ભ હેાય, તેમ પૂવે શત્રુ ંજય પર્યંત ', કલિયુગને ક્રીડા કરવા માટેના ક્રીડામંદિરની શાભા ધારણ કરનારા મ્લેચ્છ રાજાઓને આધીન હેાવાથી, યાત્રિકાને દુર્લભ હતેા; ત્યાર પછી કેટલાક કાળે સુવર્ણના મૂલ્યી જેમ ચંદન સુલભ બને તેમ સાનૈયાના કરથી શત્રુંજય સુલભ બન્યા. ત્યાર બાદ મહમ્મદના સમયમાં પાંચ મુદ્રિકાના કરથી અને પછીથી મુસીબતે ત્રણુ મુદ્રિકાના કરથી યાત્રિાને સુલભ બન્યા. તેવા પ્રકારના દુષ્પ્રાપ્ય શત્રુ ંજય પતને અકબર બાદશાહે ધણા જ પૂર્ણાંક આચાર્ય દેવ હીરવિજયસૂ રિજીના કરકમલમાં સમર્પિત કર્યાં, અર્થાત્ કરમુક્ત કર્યાં. ॥ ૨૮૨ ૨૮૩ ॥ —હીરસૌભાગ્ય મહાકાવ્ય ( અનુવાદ્યુક્ત), ભાગ ૩, પૃ॰ ૬૦૬૬ ૦૭. કર્નલ જેમ્સ ટાડે પણ શ્રી શત્રુ ંજય તીર્થની યાત્રા કરવામાં યાત્રિકાને પડતી મુશ્કેલીનુ વર્ણન કરતાં કહ્યું છે કે~~
"The predatory Catti, whose roving bands for the last fifty years deterred the wealthy Srawucs, or Jain laity, from visiting this their Palestine, are now known only by name; whereas, in past days, it was a chance that the pilgrim found his journey concluded with a bird's-eye view of the sacred rock from some reiver's castle, there to languish until ransomed (p. 294). The tax levied by the Gohil chief on the pilgrims was formerly from one to five rupees each, according to their means and the distance they came, but I was told that it is now only one rupee, without regard to circumstances (pp. 300-301).”
—Travels in Western India.
અર્થાત્ લૂંટારું, કાઠીઓની જે રખડતી ટાળકીઓ, છેલ્લાં પચાસ વર્ષથી, ધનવાન જૈન શ્રાવકા કે અન્ય ગૃહસ્થાને તેઓના આ પેલેસ્ટાઈનની યાત્રા કરતાં અટકાવ્યા કરતી હતી, તે હવે નામરોષ થઈ ગઈ હતી. પણ ભૂતકાળમાં તો, યાત્રિક કાઈક લૂંટારાના ગઢમાંથી આ પવિત્ર ખડક (પહાડ) ઉપર ઊડતી નજર નાખીને પેાતાના પ્રવાસને પૂરા કરવા પામતા, એને એક દૈવયેાગ (લહાવા) લેખવામાં આવતા ! અને એ ગઢમાં એને ત્યાં સુધી પિલાયા કરવું પડતું હતુ, કે જ્યાં સુધી એ પેાતાને મુક્ત કરવા માટે બાનની રકમ (પૈસા) ન આપતા (પૃ૦ ૨૯૪). ... ..પહેલાંના વખતમાં ગાહેલ રાજવી યાત્રિકો પાસેથી જે કર (યાત્રાવેરા) ઉધરાવતા હતા તે, યાત્રિકાની સ્થિતિ અને તેઓ જેટલે દૂરથી આવતા તે મુજબ, યાત્રિક દીઠ, એકથી પાંચ રૂપિયા સુધીના રહેતા. પણ, મને કહેવામાં આવ્યા મુજબ, હવે, કાઈ પણ જતના ભેદભાવ રાખ્યા વગર, એક જ રૂપિયા લેવામાં આવે છે(પૃ૦ ૩૦૦-૩૦૧).” —ટ્રાવેલ્સ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા. (નાંધ—કર્નલ જેમ્સ ટાડે જ્યારે (તા. ૧૭–૧૧-૧૮૨૨નારાજ) શ્રી શત્રુ ંજય
Page #132
--------------------------------------------------------------------------
________________
તીર્થાધિરાજ શ્રી શત્રુંજ્ય (૨) વહીવટ અને વિસ્તાર
તીર્થની મુલાકાત લીધી તે પહેલાં (તા. ૯-૧૨-૧૮૨૧ના રોજ) તે, કાઠિયાવાડના પિલિટિકલ એજન્ટ, કેપ્ટન આર. બાર્નવેલની દરમિયાનગીરીથી, પાલીતાણું રાજ્ય અને જૈન સંઘની વતી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી વચ્ચે, વાર્ષિક રૂ. ૪૫૦૦ને રખેપાને બીજો કરાર થઈ ગયું હતું. એટલે પછી રાજ્ય કઈ પણ યાત્રિક પાસેથી, યાત્રાવેરા તરીકે, કોઈ પણ રકમ વસૂલ કરવાની હતી જ નહીં. તે પછી શત્રુંજયની જાત્રાએ આવતા દરેક યાત્રિક પાસેથી, પાલીતાણ રાજ્ય દ્વારા, યાત્રાવેરા તરીકે, એક રૂપિયે લેવાતો હોવાની ખોટી માહિતી કર્નલ જેમ્સ ટેડને કે, કેવી રીતે આપી હશે, એ સવાલ થયા વગર રહેતો નથી; કારણ કે, રખેપાના કરારને બરાબર અમલ થતા રહે અને રાજ્ય તરફથી, યાત્રિકને, યાત્રા કરવામાં, કેઈ પણ જાતની કનડગત વેઠવી ન પડે, એની પૂરી તકેદારી શેઠ આણંદજી કલ્યાણજીની
પેઢી તરફથી રાખવામાં આવતી જ હતી.) ૧૧. શ્રી કર્માશાએ કરાવેલ આ ઉદ્ધારના અનુસંધાનમાં, વિશેષમાં, એ જાણવું ઉપયોગી થઈ
પડશે કે, કર્માશાએ ભરાવેલ ભગવાન ઋષભદેવની પ્રતિમાની આસપાસ પરિકર ગોઠવવામાં આવેલ ન હતું. એટલે કે, કેવળ પરિકર વગરની વિશાળ પ્રતિમાની જ એમણે પ્રતિષ્ઠા કરાવી હતી. આ પ્રતિષ્ઠાને સવિસ્તર શિલાલેખ પણ મૂળનાયક ભગવાનની પલાંઠી ઉપર તેમ જ આરસની જુદી શિલા ઉપર પણ કોતરવામાં આવેલ છે. પણ અત્યારે મૂળનાયક ભગવાનની આસપાસ જે સુંદર શિલ્પવાળું પરિકર મૂકવામાં આવેલ છે તે, આ પ્રતિષ્ઠા પછી ૮૩ વર્ષ એટલે કે વિ. સં. ૧૯૭૦માં, નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી તથા એમના મોટા ભાઈ શ્રી વર્ધમાન શેઠે બનાવરાવ્યું હતું, જે વાત આ પરિકર ઉપર કોતરવામાં આવેલ શિલાલેખ ઉપરથી જાણી શકાય છે. એ શિલાલેખો આ પ્રમાણે છે–
મૂળનાયકના પરિકરમાંની પદ્માસનસ્થ શ્રી શાંતિનાથજી તથા શ્રી નેમિનાથજીની મૂર્તિના મસ્તક પરનો સળંગ લેખ–
॥०॥ संवत् १६७ [0] श्री अहम्मदावाद वास्तव्य साधु सहसकरण सत सा० शांतिदास नाम्ना श्री आदिनाथ परिकरः कारितः प्रतिष्ठितश्च તો [શ્રી શાંતિનાથજીની મૂર્તિ ઉપર લેખ ]
पातसाहि श्री अकब्बरभूपालदत्त षण्मासि अभयदान श्री हीरविजयसूरि पट्टभृत् पातसाह श्री अकबर [प्र] दत्त लब्धजयभट्टारक श्री विजयसेनसूरिभिः ॥ [ શ્રી નેમિનાથજીની મૂર્તિ ઉપરનો લેખ ].
મૂળનાયકના પરિકર પૈકીના ઉપરોક્ત શાંતિનાથજીની પદ્માસનસ્થ મૂર્તિની નીચેને લેખ
॥र्द० ॥ सा० शांतिदास नाम्ना श्री शांतिबिंबं कारितं प्रतिष्टितं च तपागच्छाधिराज भट्टारकपुरंदर श्री विजयसेनसूरिभिः ॥ श्री॥
મૂળનાયકના પરિકર પૈકીના ઉપરોક્ત શ્રી નેમિનાથજીની પદ્માસનસ્થ મૂર્તિની નીચે લેખ
॥०॥ सा० शांतिदास नाम्ना श्री नेमिनाथबिंबं कारितं प्रतिष्टितं च तपागच्छाधिराज भट्टारकचक्रवर्ति भट्टारक श्री विजयसेनसूरिभिः ॥
Page #133
--------------------------------------------------------------------------
________________
e}
શેઠ આ૦ ક૦ની પેઢીના ઇતિહાસ મૂળનાયકની જમણી બાજુના પરિકરમાંની કાયાત્સર્ગસ્થ મૂર્તિની બાજુના લેખ— શ્રી પાર્શ્વનાથવિત્ર હ્રા॰ પ્ર૦ |
મૂળનાયકની ડાખી બાજુના પરિકરમાંની કાયોત્સર્ગસ્થ મૂર્તિની બાજુના લેખ— श्री महावीरबिंबं का० प्र० ।
મૂળનાયકની જમણી બાજુના પરિકરમાંની કાયૅાત્સર્ગસ્થ મૂર્તિની નીચેને લેખ
(1) सं० १६७० वर्षे श्री अहम्मदावादवास्तव्य श्री उ (ओ) सवालज्ञातीय वृद्धરાવીય સાદ (2) વછા માં વાડ઼ે નોરતે જીત ના सहसकरण भार्या सोभागदे सुतेन साह वर्द्धमान लघुभ्राता (3) सांतिदास नाम्ना भार्या सुरमदे सुत सा० पनजी प्रमुख कुटुंबयुतेन स्वमातुल सा० श्रीपाल प्रेरितेन ( 4 ) श्री आदिनाथपरिकरः प्रतिमाचतुष्कसहितः कारितः प्रतिष्टितश्च श्री तपागच्छे भट्टारक શ્રી ઢે[ વિમલત્તિ ]•
મૂળનાયકની ડાબી બાજુના પરિકરમાંની કાર્યાત્સર્ગસ્થ મૂર્તિની નીચેના લેખ
(1) પટ્ટાËારવૃત સાધુનિયોહાર મટ્ટારાન [શ્રી શ્રી ] (2) શ્રી આનંવન विमलसूरिपट्टकैरवाकर कलाधरोपमान ( 3 ) भ० श्री विजयदानस्ररिपट्टकर्णिकाયમાળસુત્રાળત્ત (4) षण्मासिक जंतुजयनाभयदान जीजिया श्री शत्रुंजयादि तीर्थकर मोचनस्फुरन्मान भट्टारक ( 5 ) [ हीरविज ] यसरि पट्ट पूर्वाचल - सहस किरणानुकारैः पातसाहपर्षत् प्राप्तजयवादैः श्री विजयदेवसूरि [भिः ] (6) श्री विजयसेनसूरिभिः यावत्तीर्थं तावन्नंदतात् परिकरः पंडित जयसकलगणिसमये ॥
૧૨. જેમ શ્રેષ્ઠી સમરાશાએ કરાવેલ ગિરિરાજ શત્રુંજયના પ`દરમા ઉદ્ધારનુ સવિસ્તર, માહિતીપૂર્ણ અને પ્રમાણભૂત વર્ણન શ્રી કસૂરિએ, વિસ’૦ ૧૩૯૩માં રચેલ ‘નાભિનંદનજિનેશ્વારપ્રબંધ ’ નામે સંસ્કૃત કાવ્યમાં કરવામાં આવ્યું છે, તેમ મંત્રી કર્માશાએ કરાવેલ ગિરિરાજ શત્રુંજયના સેાળમાં ઉદ્ધારનું વર્ણન ૫ શ્રી વિવેકધીર ગણિએ રચેલ ‘ શત્રુ ંજયતીહારપ્રબંધ' નામે સંસ્કૃત કાવ્યમાં પૂરેપૂરી માહિતી સાથે કરવામાં આવ્યું છે. ખે ઉલ્લાસમાં રચવામાં આવેલ આ ઐતિહાસિક કાવ્યની અસાધારણ કહી શકાય એવી વિશેષતા એ છે કે, એની રચના આ સેાળમા ઉદ્ધારની પ્રતિષ્ઠા જે તિથિએ કરવામાં આવી, તેના ખીજા જ દિવસે-એટલે કે વિ॰ સં૦ ૧૫૮૭ના વૈશાખ વદ સાતમ ને સેામવારના રાજ જ કરવામાં આવી હતી. એટલે આ વનને આંખેદેખ્યા અહેવાલ જેવુ... વિશેષ આધારભૂત કે પ્રમાણભૂત માનવું જોઈએ.
જેમ આ ઉદ્દારતા, ઉપર સૂચવ્યું તેમ, સાહિત્યિક પુરાવા સચવાઈ રહેલા છે, તેમ એનેા એક સબળ શિલાલેખી પુરાવે પણ સચવાઈ રહ્યો છે, તે વિશેષ આન ંદ ઉપજાવે એવી ખીના છે. જૈન સંઘમાં પેાતાની કાવ્યરચનાને લીધે ખૂબ વિખ્યાત બનેલા કવિવર
Page #134
--------------------------------------------------------------------------
________________
૮૭
તીર્થાધિરાજ શ્રી શત્રુજય (૨) વહીવટ અને વિસ્તાર
લાવણ્યસમયજીએ આ ઉદ્ધારને લગતી એક સંસ્કૃત પ્રશસ્તિ રચી હતી. જુદા જુદા છંદમાં ૪૪ કલેકામાં રચવામાં આવેલી આ પ્રશસ્તિની શરૂઆતમાં તેમ જ પાછળના ભાગમાં કેટલુંક ગદ્ય લખાણ પણ મૂકવામાં આવેલ છે. વિશેષ આનંદ તે એ જોઈને થાય છે કે, આ પ્રશસ્તિ અત્યારે પણ પૂરેપૂરી સચવાઈ રહેલી છે અને તેને દાદાના મુખ્ય દેરાસરના દ્વાર પરથી કાઢીને રતનપોળની અંદર, આપણી જમણી બાજુએ, ફરીથી ચેડવામાં આવેલ છે. આ પ્રશસ્તિ પુરાતત્વ.ચાર્ય શ્રી જિનવિજયજી સંપાદિત “પ્રાચીન જૈન લેખ સંગ્રહ”ના બીજ ભાગમાં (એપિઝાકિઆ ઇડિકા–૨/૪૨-૪૭માંથી ઉદ્દત કરીને) છાપવામાં આવી છે; ઉપરાંત તેઓએ સંપાદિત કરેલ “શત્રુંજયતીર્થોદ્ધારપ્રબંધ'માં પણ (પૃ૦ ૭૧ ઉપર) પરિશિષ્ટરૂપે એ આપવામાં આવેલ છે. એની સાથે સાથે મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવાનની પલાંઠી ઉપરને લેખ પણ આ પુસ્તકમાં છાપવામાં આવ્યો છે.
આ શિલાલેખમાં જણાવ્યા મુજબ, આ પ્રશસ્તિનું લખાણ પં. શ્રી વિવેકધીર ગણિએ પિતાના હાથે લખ્યું હતું.
સાત ઉદ્ધાર સંબંધી ખુલાસો આ પ્રશસ્તિની શરૂઆતના ભાગમાં લખવામાં આવ્યું છે કે, “ચિત્ર વાસ્તવ્ય રોડ જમાત-સપ્તમોત્તારની પ્રતિથિ આ લખાણમાં શ્રી લાવણ્યસમયજીએ શત્રુંજય તીર્થના કર્મશાએ કરાવેલ ઉદ્ધારને સાતમા ઉદ્ધાર તરીકે ઓળખાવેલ છે. જે કર્માશાને ઉદ્ધારને સાતમો ઉદ્ધાર કહેવામાં આવે છે, તે પહેલાં ગિરિરાજના છ ઉદ્ધાર થયા હતા એમ ફલિત થાય છે. આ વાત પ્રથમ દૃષ્ટિએ કંઈક નવતર લાગે એવી છે, પણ તેનું સમાધાન આ રીતે થઈ શકે એમ છે–
શત્રુંજયતીર્થોદ્ધારપ્રબંધ માં ( ઉલ્લાસ ૧, ક પાંચ-છમાં) કર્મશાના ઉદ્ધાર પહેલાં અઢાર ઉદ્ધારની જે યાદી આપી છે, તે ઉપરથી એ ફલિત થાય છે કે, કર્મશાને ઉદ્ધાર એ ઓગણીસમો ઉદ્ધાર હતે. આ ઓગણીસ ઉદ્ધારમાંથી પ્રાગ-ઇતિહાસકાળના બાર ઉદ્ધારને બાદ કરીએ તો, ઈતિહાસકાળમાં થયેલ સાત ઉદ્ધારને ઉલલેખ કરવાનું શ્રી લાવણ્યસમયજીને અભિપ્રેત હતું એમ સ્પષ્ટ લાગે છે. “શત્રુંજયતીર્થોદ્ધારપ્રબંધ'માં ઇતિહાસકાળના જે સાત ઉદ્ધારે સૂચવવામાં આવ્યા છે, તે નીચે મુજબ છે –
(૧) વિક્રમ રાજને. (૨) જાવડશાને. (૩) શિલાદિત્ય રાજાને. (૪) બાહડ મંત્રીને. (૫) વસ્તુપાળને. (૬) સમરાશાને. (૭) કર્મશાને.
અહીં એ જાણવું ઉપયોગી થઈ પડશે કે, “નાભિનંદનજિદ્વાર પ્રબંધમાં પણ શત્રુ. જયના સાત ઉદ્ધાર થયાનું લખ્યું છે, અને દરેક ઉદ્ધારનું સવિસ્તર વર્ણન પણ આપ્યું છે. આ વર્ણન એ ગ્રંથના અનુવાદના પૃ૦ ૧૪૪ થી ૧૬૧માં અને મૂળ ગ્રંથના ત્રીજા પ્રસ્તાવના લેક ૬૩ થી ૨૫૩માં આપવામાં આવેલ છે. આ સાત ઉદ્ધારની યાદી આ પ્રમાણે છે
- (૧) ભરત ચક્રવતીને. (૨) સગર રાજાને. (૩) પાંડવોને. (૪) જાવડશાને. (૫) બાહડ મંત્રીને. (૬) સમરાશાને. (૭) કર્માશાને,
Page #135
--------------------------------------------------------------------------
________________
શેઠ આ૦ ક0ની પેઢીને ઇતિહાસ સાત ઉદ્ધારની આ બંને યાદીઓને સરખાવતાં એ જોઈ શકાય છે કે, એમાં પહેલાં ત્રણ ઉદ્ધાર કરનારના નામમાં ફરક છે. “શત્રુંજયતીર્થોદ્ધારપ્રબંધ'ની યાદીમાં પહેલા ત્રણ ઉદ્ધારો પણ ઇતિહાસકાળમાં જ થયેલા છે, જ્યારે “નાભિનંદનજિન દ્વારપ્રબંધ'માં જણાવ્યા
મુજબ પહેલા ત્રણ ઉદ્ધારો ઇતિહાસ-કાળ પહેલાંના છે. ૧૩. “શત્રુજ્યતીર્થોદ્ધારપ્રબંધને અંતે આપવામાં આવેલ રાજાવલન કષ્ટક પ્રમાણે, અમદાવાદ
શહેરની સ્થાપનાના સંવત અંગે આ પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવ્યું છે: “૧૪૪ - व० अहिमदराज्यं व० ३२ । संवत् १४६८ वर्षे वैशाखवदि ७ रवौ पुष्ये अहि
મારા સ્થાપના ! આ ઉ૯લેખ પ્રમાણે તે અમદાવાદની સ્થાપના વિ૦ નં૦ ૧૪૬૮ના વૈશાખ વદ સાતમ, ૨વિવાર, પુષ્ય નક્ષત્રના યુગમાં થઈ હતી એ સ્પષ્ટ છે. આમ છતાં અમદાવાદની સ્થાપનાની સંવત બાબતમાં ઇતિહાસકારમાં કેટલાક મતાંતરો પણ પ્રવર્તે છે. આની કેટલીક ચર્ચા શ્રી રત્નમણિરાવ ભીમરાવકૃત “ગુજરાતનું પાટનગર અમદ્દાવાદ” નામે પુસ્તકના પ્રકરણ ત્રીજમાં (પૃ. ૨૪ થી ૨૮માં) તથા શ્રી એમ. એસ. કેમિસેરિયેટકૃત “A History of Gujarat Vol. I ના નવમા પ્રકરણમાં (પૃ૦ ૯૧ થી ૯૨માં)
કરવામાં આવી છે. ૧૪. મંત્રી કર્માશાએ કરાવેલ આ ઉદ્ધાર સોળમા ઉદ્ધાર તરીકે વિશેષ જાણીતા છે. આ ઉદ્ધાર
પછી શ્રી શત્રુંજય ગિરિ ઉપર અવારનવાર સમારકામ જેવું જીર્ણોદ્ધારનું કામ તે થતું જ રહ્યું છે, પણ તે પછી ત્યાં એવું કઈ મેટું બાંધકામ કે સમારકામ કરવું નથી પડ્યું કે - જેને સ્વતંત્ર ઉદ્ધાર તરીકે સ્વીકારવામાં આવે. જૈન પરંપરાની માન્યતા પ્રમાણે, આ સોળમા - ઉદ્ધાર પછી સત્તરમો ઉદ્ધાર, છેક પાંચમા આરાના અંત ભાગમાં, શ્રી દુપસહસ્ર રિના ઉપદેશથી, વિમળવાહન રાજાને હાથે થશે અને તે આ અવસર્પિણી કાળના છેલ્લા એટલે કે સત્તરમા ઉદ્ધાર તરીકે ઓળખાશે. આ વાતને નિર્દેશ “શ્રી શત્રુંજ્યમાહા ના પંદરમા સર્ચના ૨૨૪મા શ્લોકમાં આ પ્રમાણે કરવામાં આવે છે
गुरुदुःप्रसहादेशाद्राजा विमलवाहनः ।
विमलाद्राविहोद्धार, यात्रां चापि करिष्यति ॥ વસ્તુસ્થિતિ આવી હોવાથી મંત્રી કર્માશાએ કરાવેલ ઉદ્ધારની વિસં. ૧૫૮૭માં કરાવેલ પ્રતિષ્ઠાને અત્યારે (વિ. સં. ૨૦૩૬માં) લગભગ સાડાચારસો વર્ષ વીતી ગયાં હોવા છતાં, ગિરિરાજ ઉપરના દાદાના દેરાસરની વર્ષગાંઠ મંત્રી કર્માશાએ કરેલ પ્રતિષ્ઠાની
તિથિએ જ, એટલે કે દરેક વર્ષની વૈશાખ વદિ છઠના રોજ જ, ઊજવવામાં આવે છે. ૧૫. વિક્રમની સત્તરમી સદીમાં જેમ શાસનપ્રભાવક જગદગુરુ શ્રી હીરવિજયસૂરિજી, એમના
પટ્ટધર શ્રી વિજયસેનસૂરિજી, શ્રી વિજયદેવસૂરિજી, ઉપાધ્યાય શ્રી શાંતિચંદ્ર, ઉપાધ્યાય શ્રી ભાનુચંદ્ર, આચાર્ય શ્રી જિનચંદ્રસૂ રિ, આચાર્ય શ્રી જિનસિંહસૂરિ, આચાર્ય શ્રી કલ્યાણસાગરસ રિ વગેરે મહાન શ્રમણ સંતે થઈ ગયા, તેમ વગદાર અને ધર્મ પ્રભાવક શ્રાવકરમાં
અમદાવાદના નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી, બિકાનેરના મંત્રી કર્મચંદ બરછાવત, જેસલમેરના - શ્રી પીરૂ શાહ, ભદ્રેશ્વરના શ્રેષ્ઠી વર્ધમાનશા તથા પદ્મસિંહા, આગરાના શ્રેષ્ઠી ઋષભદાસના
i
Page #136
--------------------------------------------------------------------------
________________
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૨) વહીવટ અને વિસ્તાર
સુપુત્રો શ્રી કુંવરપાલ (કુરપાલ) અને સોનપાલ વગેરે સંધમાં, પ્રજામાં અને રાજ્યમાં સમાન રીતે માન્ય બનેલા ધર્મપરાયણ શ્રેષ્ઠીઓ પણ થઈ ગયા. વળી પિતાને ઇસ્લામ ધર્મના ઝનૂનથી મુક્ત બનેલા મેગલ સમ્રાટ અકબર, જહાંગીર અને શાહજહાં જેવા શાણું, ઉદાર અને પ્રજાવત્સલ બાદશાહે પણ આ જ સદીમાં થઈ ગયા. ધર્મગુરુઓ, શ્રેષ્ઠીઓ અને બાદશાહે એ ત્રણે વચ્ચેના સુમેળને લીધે, એ સમયમાં, જેમ પ્રજાને ઠીક ઠીક ઉત્કર્ષ થવા પામ્યો હતો. તેમ અમારિ–અહિંસાનું પ્રવર્તન. શ્રી શત્રુંજય વગેરે તીર્થોના માલિકી હકોનાં ફરમાનેની પ્રાપ્તિ, જજિયા જેવા વેરાની તથા યાત્રાવેરાની નાબૂદી વગેરે સત્કાર્યોને લીધે ધર્મક્ષેત્રને અને જૈન સંઘને પણ અનેક પ્રકારે લાભ થયો હતો,
આ રીત વિક્રમની સત્તરમી સદી એકંદર ધર્મ પ્રભાવક પુરવાર થઈ હતી એમ કહી શકાય, વળી અહીં એ પણ સેંધવું જોઈએ કે, ગિરિરાજ શત્રુંજયનું બીજું શિખર નાનાં-મોટાં સંખ્યાબંધ જિનાલયોથી સુશોભિત અને સમૃદ્ધ થવાની શરૂઆત થઈ, તે પણ આ સદીમાં જ, જેને આજે નવ ટૂંક કહેવામાં આવે છે, તેમાં સૌથી વિશાળ અને ઊંચું દેવાલય ધરાવતી સવા સોમાની અથવા ખરતર વસહીની ટ્રકના નામથી ઓળખાતી અને વર્તમાન ટ્રકના ક્રમમાં બીજી ગણાતી ટૂક પણ આ સદીમાં એટલે કે વિસં. ૧૬૭૫માં જ રચાઈ હતી.
“ Jainism has produced in Gujarat in the course of centuries many distinguished religious guides and teachers whose names are held in high reverence by the community. But among its temporal magnates there is no name which can equal that of Shantidas Jawahari, who is said to have received, according to an old historical tradition, the title of Nagarsheth or 'Lord Mayor' of Ahmedabad in the early years of the seventeenth century. Without any connection with the official nobility of the Mughal Empire, Shantidas was able to exercise, by virtue of his business connections and his vast riches, an influence at the court of successive Mughal Emperors from the time of Jahangir to the accession of Aurangzeb which must have been envied by many an exalted amir or mansabdar of the Empire."
--Studies in the History of Gujarat, p. 53. અર્થાત “જૈનધર્મ, સદીઓ દરમ્યાન, ઘણા વિશિષ્ટ ધાર્મિક માર્ગદર્શક અને ધર્મગુરુઓને ઉત્પન્ન કર્યા છે; અને જૈન કેમ એમના પ્રત્યે ખૂબ આદર ધરાવે છે. પણ એના ગૃહસ્થ મહાપુરષોમાં એવી કોઈ વ્યક્તિ નથી થઈ કે જે શાંતિદાસ ઝવેરીની બરાબરી કરી શકે. જૂની એતિહાસિક માન્યતા પ્રમાણે, સત્તરમી સદીની શરૂઆતમાં, એમને અમદાવાદના નગરશેઠ અથવા “મેયર”ને ખિતાબ મળ્યું હતું, મેગલ સામ્રાજ્યના અધિકારી ઉમરા
૧૨
Page #137
--------------------------------------------------------------------------
________________
3
શેઠ આવકની પેઢીના ઇતિહાસ
સાથે કાઈ પણ જાતના સંબંધ ન હેાવા છતાં, શાંતિદાસ, પેાતાના વ્યાપારી સંબંધા અને પેાતાની વિશાળ સંપત્તિના કારણે, જહાંગીરથી લઇને ઔરંગઝેબ સુધીના એક પછી એક મેગલ બાદશાહેાના દરબારમાં પોતાને પ્રભાવ પાડી શકયા હતા, કે જેની સામ્રાજ્યમાં ઊંચે દરજ્જો ધરાવતા ઘણા અમીરા અથવા મનસબદારાને અદેખાઈ આવી હાવી જોઈએ.” ~~~સ્ટડીઝ ઇન ધી હિસ્ટરી ઓફ ગુજરાત, પૃ૦ ૫૩.
શ્રી એમ. એસ. કામિસેરિયેટ ઉપરના ફકરામાં નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી મેાગલ બાશાહે ઉપર કેવા પ્રભાવ ધરાવતા હતા તેનું ટૂંકમાં, પણ જે સચોટ અને બર્દૂ જેવું વર્ણન કર્યું છે, તેમાં રહેલ વાસ્તવિકતાનું દર્શન કરાવતી, તેઓએ બધાવેલ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરની ભવ્ય અને કરુણ કથા ખાસ જાણવા જેવી હાઈ અહીં એ ટૂંકમાં રજૂ કરવી ઉચિત છે—
નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ઉપર ખૂબ આસ્થા હતી, કારણ કે, એક દંતકથા પ્રમાણે, સૂરતમાં, એક સાધુ મુનિરાજે પોતાના શાંતિદાસ નામના ભક્તને માટે સાધેલ ચિંતામણિ પાર્શ્વનાથના મંત્ર, અકસ્માત અને સાવ અણુધારી રીતે, અમદાવાદના આ શાંતિદાસને પ્રાપ્ત થયા હતા અને એના પ્રતાપે તેએ અઢળક સંપત્તિ મેળવી શકયા હતા. એટલે જ્યારે એમના મેટાભાઈ શ્રી વર્ધમાન શેઠ તથા એમણે પોતે કાઇક ધર્મનું એવું કામ કરવાને વિચાર કર્યા કે જેથી પોતાનું જીવન તથા ધન કૃતાર્થ થાય અને સાથે સાથે એનાથી સંધને પણ હમેશાં લાભ થતા રહે ત્યારે, આ બાબતમાં શું કરવું એ સંબધીવિચાર કરીને, છેવટે, એમણે અમદાવાદમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું ખૂબ વિશાળ અને ભવ્ય જિનાલય બંધાવવાનું નક્કી કર્યું; અને એ માટે બાદશાહ જહાંગીર પાસેથી જમીન પણ મેળવી લીધી. આ જમીન અમદાવાદના અત્યારે સરસપુરના નામથી જાણીતા પરાના તે વખતે ખીખીપુર નામે ઓળખાતા વિભાગમાં પસંદ કરવામાં આવી હતી. આ દેરાસરનું બાંધકામ વિ॰ સં ૧૬૭૮માં શરૂ કરવામાં આવ્યું હતુ. અને, ચારેક વર્ષની કામગીરીને અંતે, એક આલિશાન જિનાલય તૈયાર થઈ ગયું હતું, એટલે પછી વિ॰ સં૦ ૧૬૮૨ની સાલમાં, ખૂબ વિશાળ પાયા ઉપર, એને પ્રતિષ્ઠા-મહેાત્સવ ઊજવવામાં આવ્યા હતા.
આ જિનાલય બંધાયા પછી બારેક વર્ષે, સને ૧૬૩૮ (વિ૦ સ’૦ ૧૬૯૪ )માં, જર્મન પ્રવાસી મેન્ડેલસ્લાએ એની મુલાકાત લીધી હતી; અને એની સુંદરતા અને ભવ્યતાથી એ ખૂબ પ્રભાવિત થયા હતા. એનું વર્ણન કરતાં તેઓએ લખ્યુ` હતુ` કે—
"The principal mosque of the Banyas' was in all its pristine splendour and without dispute one of the noblest structures that could be seen. ... ...It was then new, for the Founder, who was a rich Banya merchant, named Shantidas, was living in my time. It stood in the middle of a great court which was enclosed by a high wall of freestone. All about this wall on the inner side was a gallery, similar to the cloisters of the monasteries in Europe,
Page #138
--------------------------------------------------------------------------
________________
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૨) વહીવટ અને વિસ્તાર
લે
with a large number of cells, in each of which was placed a statue in white or black marble. ... ...Some of the cells had three statues in them, namely, a large one between two smaller ones. At the entrance to the temple stood two elephants of black marble in lifesize and on one of them was seated an 'effigy of the builder. The walls of the temple were adorned with figures of men and animals. At the further end of the building were the shrines consisting of three chapels divided from each other by wooden rails. In these were placed marble statues of the Tirthankars with a lighted lamp before that which stood in the central shrine.”
—Mandelslo's Travels in Western India, pp. 24-25.
અર્થાત્—“ વાણિયાનું મુખ્ય દેવાલય એની પુરાતન ભવ્યતાથી સભર હતુ, અને જે સ્થાપત્ય (એ વખતે) જોઈ શકાતાં હતાં એમાં, નિઃશંકપણે એ સર્વોત્તમ હતું.
એ વખતે એ નવું બનેલું હતું, કારણ કે, હું ત્યાં ગયા એ વખતે એની સ્થાપના કરનાર શાંતિદાસ, જે ધનવાન વાણિયા અને વેપારી હતા, તે હયાત હતા. એ મંદિર વિશાળ આંગણાની વચ્ચે ખડું હતું; અને એની ચારે તરફ સાદા પથ્થરની ઊંચી દીવાલ બનાવવામાં આવી હતી, આ દીવાલની અંદરના ભાગમાં ચામેર, યુરાપના ક્રિશ્ચિયન મઠામાં હોય છે એવી, ધણી આરડીએ (દેરીઆ ) હતી. અને દરેક દેરીમાં સફેદ અથવા શ્યામ આરસની મૂર્તિ હતી. કેટલીક દેરીઓમાં તેા બે નાની મૂર્તિ એની વચ્ચે એક મેાટી મૂર્તિ— એમ ત્રણ મૂર્તિ એ હતી. મંદિરના પ્રવેશદ્વારની બન્ને બાજુએ, કાળા આરસમાંથી ઘડેલ, પૂરા કદના, બે હાથી મૂકેલા હતા. અને એમાંના એક ઉપર મંદિર બંધાવનારની પ્રતિમા એસારવામાં આવી હતી. મદિરની દીવાલા માનવીએ અને પશુઓનાં શિલ્પાથી સુશોભિત કરવામાં આવી હતી. આ ઈમારતના દૂરના છેડે, લાકડાના કઠેડાથી જુદી પાડેલી, ત્રણ દેવકુલિકાઓ હતી; અને એમાં તીર્થંકરાની આરસની પ્રતિમા બિરાજમાન કરેલી હતી; અને વચ્ચેની દેવકુલિકામાં પધરાવેલ પ્રતિમાની સામે દીપક પ્રગટાવવામાં આવ્યા હતા.”
મેન્ડેલસ્લાઝ ટ્રાવેલ્સ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા, પૃ૦ ૨૪૨૫.
...
...
પ્રતિષ્ઠા થયા પછી બે દાયકા કરતાં પણુ ઓછા વખતમાં જ આ મન્દિર ખ ંડિત થયું અને, સમયના વહેવા સાથે, એ નામશેષ બની ગયું, એવી સ્થિતિમાં શ્રી મેન્ડેલસ્લાએ આ વિશાળ જિનપ્રાસાનું પ્રત્યક્ષ અવલાકન કરીને કરેલુ આ વર્ણન એની ભવ્યતા, વિશાળતા અને સુંદરતાની સાક્ષી પૂરતા દસ્તાવેજી લેખ જેવું મહત્ત્વનું બની ગયુ' છે, એમાં શક નથી.
દેરાસરની પ્રતિષ્ઠા થયા પછી પદરેક વર્ષે, વિ॰ સં૦ ૧૬૯૭માં, એની લાંખી પ્રશસ્તિ રચવામાં આવી હતી. છએક દાયકા પહેલાં તા આ પ્રશસ્તિની નકલ એક જ્ઞાનભંડારમાંથી, પુરાતત્ત્વાચા શ્રી જિનવિજયજીને મળી હતી; અને એના ઉપયોગ શ્રી રત્નમણિરાવ ભીમરાવે
Page #139
--------------------------------------------------------------------------
________________
શેઠ આ૦ કરની પેઢીને ઈતિહાસ એમના “ગુજરાતનું પાટનગર અમદાવાદ ”નામે પુરતકમાં કર્યો હતે; ઉપરાંત શ્રી એમ. એસ. કેમિસેરિયેટ પણ એમના “સ્ટડીઝ ઇન હિસ્ટરી ઓફ ગુજરાત” અને “હિસ્ટરી ઓફ ગુજરાત ” ભાગ બીજે–એ નામે પુસ્તકમાં કર્યો હતો. પણ પછીથી ૮૬ થકની એ પ્રશસ્તિ એવી રીતે ખોવાઈ ગઈ છે કે હજી સુધી એ ઉપલબ્ધ થઈ શકી નથી. આમ છતાં, સદ્ભાગ્યે,
જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ” પૃ૦ ૫૬૯માં કરવામાં આવેલ એક નેધ ઉપરથી એમ જાણવા મળે છે કે, આ પ્રશસ્તિની એક અશુદ્ધ નકલ રોયલ એશિયાટીક સોસાયટીની મુંબઈ શાખામાં સચવાયેલી છે. તેને નંબર “વે નં. ૧૫૬” છે. તેની નકલ મેળવવાને પ્રયત્ન ચાલુ છે, અને તે મળી જશે એવી આશા છે.
આ પ્રશસ્તિની રચના થયા પછી ચારેક વર્ષે શાહજાદે ઔરંગઝેબ ગુજરાતને સૂબો નિમાયે. જેન સંધનું આ ભવ્ય મંદિર એ ધર્મઝનૂની રાજકુમારની આંખે ચઢી ગયું અને એણે એ મંદિરને ખંડિત અને અપવિત્ર કરીને તેમ જ એની અંદર એક ગાયને વધ કરાવીને એને મજિદમાં ફેરવાવી નાંખ્યું. અને એમાં મહેરાબો ગોઠવીને એને મરિજદનું પૂરેપૂરું રૂપ આપવા સાથે એની અંદર ફકીરને પણ વસાવ્યા. “મિરાત-ઈ-અહમદી ”માં જણાવ્યા મુજબ, ઔરંગઝેબે આ મજિદને “કૌવત-અલ-ઈસ્લામ” (ઇસ્લામની તાકાત) એવું ગુમાનસૂચક નામ પણ આપ્યું હતું. આ બનાવ વખતે અમદાવાદમાં કોમી હુલ્લડ પણ થયું હતું અને નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી અને જૈન સંઘને દુઃખની કોઈ અવધિ રહી ન હતી. જિનાલયની આ ભાંગફેડ વખતે કેટલીક પ્રતિમાઓને કુનેહપૂર્વક બચાવીને ઝવેરીવાડમાં લઈ આવવામાં આવી હતી.
શ્રી શાંતિદાસ શેઠની હયાતિમાં જ આ દુર્ઘટના બની હતી અને તેઓનું દિલ્લી દરબારમાં સારું એવું ચલણ હતું. આમ છતાં એમણે, કેટલેક વખત શાંત રહેવામાં જ શાણપણ માન્યું અને ત્રણેક વર્ષ બાદ એ અંગે બાદશાહ શાહજહાંનું ધ્યાન દોરીને પિતાને ન્યાય આપવાની માગણી કરી. આ કાર્યમાં અમદાવાદના મુલ્લાં અબ્દુલ હકીમે પણ શ્રી શાંતિદાસ શેઠને સારી સહાય કરી હતી. પિતાને આ વાતની જાણ થતાં તરત જ બાદશાહ શાહજહાંએ શાહજાદા ઔરંગઝેબને સૂબા તરીકે તરત જ દૂર કર્યો અને એ જિનપ્રાસાદ શ્રી શાંતિદાસને સુપરત કરવાનું શાહી ફરમાન સને ૧૬૪૮ (વિ. સં. ૧૭૦૪)માં આપ્યું. એમાં મંદિરમાં જે કંઈ ભાંગફોડ થઈ હોય તે રાજ્યના ખચે સમી કરાવી આપવાનું, ફકીરોને હાંકી કાઢવાનું અને મહેરાબાને દૂર કરવાનું જણાવવામાં આવ્યું હતું. આ રીતે આ જિનાલય પાછું મળ્યું એ કેવળ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના પ્રભાવને કારણે જ, એમાં શક નથી. પણ, કમનસીબે, મસ્જિદમાં ફેરવાઈ ગયેલ અને ગાયના વધથી અપવિત્ર થયેલ એ સ્થાનમાં ફરીથી જિનમંદિર ચાલુ ન થઈ શકયું ! જે એ ફરી ચાલુ થયું હોત તે, એ જૈન સંઘને માટે ગૌરવરૂપ અને નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીની કાર્યશક્તિ અને ધર્મ ભક્તિ સંબંધી એક અમર કીર્તિગાથારૂપ બની રહેત, એમાં શક નથી.
ઔરંગઝેબે સને ૧૯૪૫ (વિ. સં. ૧૭૦૧)માં આ જિનપ્રસાદને ખંડિત અને ભ્રષ્ટ કરીને એને મસ્જિદમાં ફેરવી નાખે, ત્યાર પછી ૨૧ વષે, સને ૧૬૬૬ (વિ. સં. ૧૭૨૨)માં એમ. ડી. થેલેનેટે (M. D. Theyenot) નામે એક ફ્રેંચ મુસાફરે અમદા
Page #140
--------------------------------------------------------------------------
________________
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૨) વહીવટ અને વિસ્તાર
વાદનાં સ્થાપત્યોની મુલાકાત લીધી હતી, એમાં ચિંતામણિના જિનપ્રાસાદના ભગ્ન અવશેષ જઈને, એનું વર્ણન કરતાં, એમણે લખ્યું હતું કે
“Ahmedabad being inhabited also by a great numbers of heathens, there are Pagods or idol-temples in it. That which was called the Pagod of Santidas was the chief, before Aurangzeb converted it into a mosque. When he performed that ceremony he caused a cow to be killed in the place, knowing very well that, after such an action, the gentiles, according to their law, could worship no more therein. All round the temple there is a cloister furnished with lovely cells, beautified with figures of marble in relief, representing naked women sitting after the oriental fashion. The inside roof of the mosque is pretty enough and the walls are full of the figures of men and beasts; but Aurangzeb, who hath always made a show of an affected devotion, which at length raised him to the throne, caused the noses of all these figures, which added a great deal of magnificence to that mosque, to be beat off.”
---Studies in the History of Gujarat, p. 57. અર્થાત–“ અમદાવાદમાં ધણુ મૂર્તિપૂજક (યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મથી જુદા ધર્મના અનુયાયીઓ) પણ વસતા હેવાથી એમાં પેગડા કે મૂતિઓવાળાં મંદિરે છે. એમાં, જે મંદિર શાંતિદાસના મંદિર તરીકે ઓળખાતું હતું તે, ઔરંગઝેબે એને મરિજદમાં ફેરવી નાખ્યું તે પહેલાં, બધાંમાં મુખ્ય હતું. જ્યારે એણે આ વિધિ કર્યો ત્યારે એણે એ
સ્થાનમાં એક ગાયની કતલ કરાવી હતી, કારણ કે, એ બરાબર જાણતા હતા કે, આવું કૃત્ય કર્યા પછી એ અનાર્યો (જૈન), એમના નિયમ મુજબ, એમાં પૂજા નહીં કરી શકે. મંદિરની ચારે બાજુ સુંદર એારડીએ (દરી) ધરાવતા મઠ (એક) હતા. અને આરસની કલાકતિઓથી એ દેરીઓ શોભાયમાન લાગતી હતી. આ કલાકૃતિઓ પૌરા પદ્ધતિમાં બેઠેલી (પલાંઠી વાળેલી), નગ્ન સ્ત્રીઓનું પ્રતિનિધિત્વ કરતી હતી. (થેનેટે પણ, મેન્ડેલઑની જેમ, તીર્થકરોની, પદ્માસનસ્થ પ્રતિમાઓને, ભૂલથી નગ્ન સ્ત્રીઓની બેઠેલી મૂર્તિઓ માની લીધી હતી.) મંદિરની અંદરની છત ખૂબ સુંદર છે અને એની દીવાલો માનવીઓ અને પશુઓનાં શિથી ભરેલી છે. પરંતુ ઔરંગઝેબ, કે જેણે હમેશાં દાંભિક ધર્મશ્રદ્ધાને દેખાવ કર્યો હતો અને એને લીધે છેવટે જે સિંહાસને બેસી શક્યો હતો, એણે મંદિરની ભવ્યતામાં ઘણે બધે વધારે કરતી આ આકૃતિઓનાં નાક ખંડિત કરાવી નાખ્યાં હતાં.”
-સ્ટેડિઝ ઈન ધી હિસ્ટરી ઓફ ગુજરાત, પૃ. ૫૭. આ મંદિર ખંડિત થયું એ પહેલાં જર્મન પ્રવાસી શ્રી મેન્ડેલરલેએ એની મુલાકાત
Page #141
--------------------------------------------------------------------------
________________
શેઠ આ૦ કરની પઢીને ઈતિહાસ લઈને કરેલું એનું વર્ણન જેમ એ જિનાલયની ભવ્યતાને ખ્યાલ આપે છે, તેમ ફ્રેંચ
પ્રવાસી શ્રી થેવેનટે, એ જિનાલયના ભગ્ન અવશેષોનું અવલોકન કર્યા પછી, કરેલ આ વન પણ. આ જિનાલયની ઉરચ કેટીના શિ૯૫-સ્થાપત્યની કલાને સમજવા માટે એટલું જ મહત્વનું છે.
સને ૧૬૩૮થી ૧૬ ૬૬ સુધીના અઠ્ઠાવીસ વર્ષ જેટલા, પ્રમાણમાં, ટૂંકા કહી શકાય એવા ગાળામાં, બે વિદેશી પ્રવાસીઓએ પોતે નિહાળેલ ગુજરાતનાં અને ખાસ કરીને અમદાવાદ શહેરના વિશિષ્ટ સ્થાપત્યની જે પ્રવાસ કરી હતી, એમાં ચિંતામણિ પાર્શ્વનાથના જિનપ્રાસાદની એમણે આવી પ્રશંસાત્મક નોંધ કરી, એને એક સુયોગ જ લેખો જોઈએ. એ બન્ને પ્રવાસી મહાનુભાવોની આ ધેનું જેમ સાંસ્કૃતિક મૂલ્ય છે, તેમ એનું ઐતિહાસિક મૂલ્ય પણ છે, એ કહેવાની જરૂર નથી.
નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીની રાજક્ત વર્ગ અને પ્રજામાં પ્રવર્તતી પ્રભાવકતાને વિશેષ ખ્યાલ તે એ હકીકત ઉપરથી. પણ આવી શકે છે કે, વિ. સં. ૧૭૦૧ની સાલમાં, શ્રી ચિંતામણિના દેરાસર જેવા ધર્મસ્થાનને નષ્ટ-ભ્રષ્ટ કરનાર, ખુદ ઔરંગઝેબે જ, જ્યારે એ બાદશાહ થયે ત્યારે (સંવત ૧૭૧૫ની સાલમાં ), શત્રુજ્ય વગેરે તીર્થોની માલિકીનું પિતાના પૂર્વજોએ આપેલ ફરમાન નગરશેઠ શ્રી શાંતિદાસને જારી કરી આપ્યું હતું. આ
ફરમાન અત્યારે પણ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પાસે સુરક્ષિત છે. ૧૭. મેગલ સમ્રાટ અકબર, જહાંગીર, શાહજહાં, મુરાદાબક્ષ અને ઔરંગઝેબ—એ પાંચે બાદ
શાહએ શ્રી શત્રુંજય તીર્થ વગેરેના માલિકીહક્કો શ્રીસંઘને અર્પણ કર્યા એ સંબંધી કલ નવ ફરમાન ઉપલબ્ધ થયાં છે. તેમાં એક બાદશાહ અકબરનું, બે બાદશાહ જહાંગીરનાં. બે બાદશાહ શાહજહાંનાં, બે મુરાદબક્ષના અને બે ઔરંગઝેબનાં છે. આમાંનાં સાત ફરમાને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પાસે છે અને બાકીનાં બે ફરમાનેમાંનું એક પૂજ્ય મુનિરાજ શ્રી વિદ્યાવિજયજીએ લખેલ “સૂરીશ્વર અને સમ્રાટ' પુસ્તકમાં આપવામાં આવેલ છે અને બીજું
કરમાન શ્રી એમ. એસ. કેસિસેરિયેટે લખેલ “Imperial Mughal Farmans in - Gujarat માં છાપવામાં આવ્યું છે. આ બધાં ફરમાનેના ફોટા અને એને અનુવાદ
આ પુસ્તકના “શ્રી શત્રુંજય મહાતીર્થ સંબંધી બાદશાહી ફરમાન ” નામે તેરમા પ્રકરણમાં
આપવામાં આવેલ છે. 92. "The Chieftain of Palitana and his possession are tributary to the Gaekvar, not to the British Government."
–R. Barnewell, D. 20–12–1820.
(પેઢીનું દફતર ૧૩, ફાઈલ નં. ૧૧૪) ૧૮. પાલીતાણું રાજ્ય સાથે વિ. સં. ૧૭૦૭ની સાલમાં રખેપાને પહેલે કરાર કરવામાં ન આવ્યો, તેમાં પણ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીએ જે દૂરંદેશી વાપરીને અગમચેતી દાખવી
હતી, તે ખાસ ધ્યાન ખેંચે એવી તેમ જ એમની ભવિષ્યને પારખવાની શક્તિને ખ્યાલ આપે
Page #142
--------------------------------------------------------------------------
________________
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૨) વહીવટ અને વિસ્તાર
પ
એવી છે. જે વખતે આ કરાર કરવામાં આવ્યા તે સમયે, તેઓની પાસે, માગલ બાદશાહેાએ આપેલાં શત્રુ જયની માલિકીના હક્કો જૈન સંધને અર્પણ કરવા સંબંધી અનેક ફરમાને હતાં જ. આમ છતાં રાજસત્તા માટેના આંતર વિગ્રહને કારણે મેાગલ સલ્તનત નબળી પડતી જતી હતી, તે તે સ્પષ્ટ રૂપે જોઈ શકળ્યા દ્વૈતા. વળી, વિ સ` ૧૭૦૧માં શાહજાદા
ઔર ગઝેબે અમદાવાદના શ્રી ચિ'તામણિ પાર્શ્વનાથના દેરાસરની જે કારમી ખેહાલી કરી હતી તેની ઘેરી અસર પણ એમના મન ઉપર પડેલી હતી જ. આ બધાં કારણાને લીધે તેઓની વેધક દૃષ્ટિએ સમયનાં એ એંધાણુ પારખી લીધાં હતાં કે, ભવિષ્યમાં આ ફરમાના તીર્થની સાચવણીમાં ભાગ્યે જ ઉપયેાગી થઈ શકવાનાં છે. અને તીર્થાધિરાજ શત્રુ ંજય તથા તેના યાત્રિકાનું હિત સાચવવાની વૃત્તિ તે એમના રામરામમાં ભરી હતી. એટલે પાલીતાણા રાજ્ય સાથે વિ॰ સ૦ ૧૭૦૭ના રખેાપાના પહેલે કરાર કરીને એમણે પેાતાની આ લાગણીને અમલીરૂપ આપ્યું હતું, એમ કહેવું જોઈએ.
'
૨૦. આ ગ્રંથને શ્રી ગેાપાલ નારાયણુ બહુરાએ કરેલા ‘પશ્વિમી માતાજી યાત્રા ’ નામે હિંદી અનુવાદ જોધપુરના રાજસ્થાન પ્રાચ્ય વિદ્યા પ્રતિષ્ઠાન તરફથી, ‘રાજસ્થાન પુરાતન ગ્રંથમાળા 'ના ગ્રંથાક ૮૦ તરીકે, ઈ॰ સ૦ ૧૯૬૫ની સાલમાં, બહાર પડેલ છે. એની કિંમત રૂ. ૨જી રાખવામાં આવેલ છે.
૨૧. કડ ટાડે પોતાના આ પુસ્તકના પૃ૦ ૨૯૫માં એક ખાસ જાણવા જેવી માહિતી એ આપી છે કે: “ Hema Bhye, a rich banker of Ahmedabad, recently presented a crown of massive gold, studded with large sapphires, valued at a sum equivalent to £3,500."
અર્થાત્ કલ ટાડે શ્રી શત્રુ ંજય તીર્થની મુલાકાત લીધી તે અગાઉ, થાડા વખત પહેલાં, અમદાવાદના ધનવાન શરાફ ( નગરશેઠ ) શ્રી હેમાભાઈએ મેટાં મેટાં પન્નાંથી મઢેલા સેાનાના, આશરે ૩૫૦૦ પાઉંડની કિ`મતના, ભારે મુગટ તીર્થને ભેટ ધર્યા હતા.
૨૨. ખંભાતના સાની તેજપાલે કરાવેલ આ દ્વાર સંબંધી જુદા જુદા છંદમાં રચાયેલ સડસડ શ્લાક જેટલા મેાટા શિલાલેખ અત્યારે પણુ સચવાઈ રહેલ છે અને તે દાદાના દેરાસરમાં જતાં રતનપેાળની નીચેના ભાગમાં જમણી તરફ ચેડવામાં આવ્યા છે. આ શિલાલેખમાં સુધર્માસ્વામીથી લઈને તે છેક વિજયસેનસ રિ સુધીની પાટપર પરામાં થયેલ મુખ્ય મુખ્ય આચાર્યની નામાવિલ આપવા ઉપરાંત જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિએ લીધેલી ખાદશાહ અકબરની મુલાકાતના અને તેથી જૈન સ'ધને તથા સામાન્ય પ્રજાને થયેલ લાભના પણ સંક્ષેપમાં નિર્દેશ કરવામાં આવ્યા છે. આ જીર્ણોદ્વાર પછી દાદાના મુખ્ય દેરાસરની પ્રતિષ્ઠા પણુ જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજીના હાથે જ થઈ હતી. ઉપરાંત તેમાં તેજપાલ સેાનીની વવંશપર'પરા પણ આપવામાં આવેલ છે. આ લેખ શ્રી શત્રુંજય તીર્થને લગતા લેખામાં સૌથી મેાટા અથવા તા સૌથી મેાટા લેખમાંના એક કહી શકાય એવા છે; અને તે એક એક પુક્તિમાં ૪૦ થી પુ૰ અક્ષરા ધરાવતી ૮૭ લીટીઓમાં કેતરવામાં આવેલ છે.
Page #143
--------------------------------------------------------------------------
________________
શેઠ આઠ કહની પેઢીને ઇતિહાસ
૨૩. અહીં એ વાત ખ્યાલમાં રાખવાની છે કે, બાહડ મંત્રીએ કરાવેલ શત્રુંજય તીર્થના ૧૪મા
ઉદ્ધાર વખતે મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવાનની નવી મૂતિ ભરાવવી નહોતી પડી, પણ પહેલાંના લાકડાના જિનાલયમાં જે મૂ તિ હતી તેની જ પ્રતિષ્ઠા કરાવી હતી, કારણ કે આ ઉદ્ધાર કઈ જાતની ભાંગફેડને કારણે કરવો નહતો પડયો, પણ લાકડાના મંદિરના સ્થાને પથ્થરનું
મંદિર બનાવવા માટે જ કર્યો હતો. ૨૪. ગિરિરાજની જયતલાટીના ઉપરના ભાગમાં બંધાયેલ “ધનવસહીની ટૂક', જે “બાબુના
દેરાસર” તરીકે વિખ્યાત બનેલ છે, તેનું વિશાળ અને સુંદર જિનાલય મુર્શિદાબાદનિવાસી રાય ધનપતસિંહજી તથા લખપતસિંહજી–એ બે ભાઈઓએ એમની માતા મહેતાબકુંવરના શ્રેિય નિમિત્તે બંધાવરાવ્યું હતું. એની પ્રતિષ્ઠા વિસં. ૧૯૫૦ના માહ શુદિ દશમના રોજ કરવામાં આવી હતી. આ ટ્રકની ગણતરી પણ તીર્થાધિરાજના ચાલુ રહેલ વિકાસમાં જ કરી શકાય. પણ, એ વાતને બાજુએ રાખીએ અને, છેલ્લા બેએક દાયકા દરમ્યાન પણ થયેલ વિકાસને વિચાર કરીએ તે, બાબુના દેરાસરની સામે, ૧૦૮ તીર્થોની દેરીઓ સાથે સમવસરણ મંદિરના નામે, બની રહેલ મોટે જિનપ્રાસાદ, ઘેટીની પાગે બનેલ ત્રણ નવાં જિનાલયો વગેરે પણ આ વાતની સાક્ષી પૂરે છે. વળી પાલીતાણું શહેરથી તે તળાટી સુધીના એકાદ માઈલ જેટલા લાંબા માર્ગમાં બનેલ શ્રી કેસરિયાજીનગરનું ભંયરા તથા બે માળવાળું આલિશાન જિનાલય તેમ જ કેટલીક ધર્મશાળાઓ વગેરેમાં બનેલ નાનાં-મોટાં દેરાસરો પણ
તીર્થના સતત થઈ રહેલ વિકાસનું જ સૂચન કરે છે. ૨૫. ગિરિરાજ ઉપર વાઘણપોળમાં પેસતાં, ડાબા હાથે, શ્રી શાંતિનાથ ભગવાનનું જિનમંદિર
આવે છે, કે જ્યાં યાત્રિકે ચૈત્યવંદન કરે છે, તે પણ વિક્રમની ઓગણીસમી સદીના ઉત્તરાઈમાં (વિ. સં. ૧૮૬૦માં) જ બનેલું છે, વળી વાઘણપોળથી હાથીપેળ સુધીમાં, જમણી તથા ડાબી બને બાજુ, બનેલ સંખ્યાબંધ જિનમંદિરોમાંના મોટા ભાગનાં જિનમંદિરે વિક્રમની સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં, અઢારમી સદીમાં, એગણીસમી સદીમાં તથા વીસમી સદીની શરૂઆતમાં સુધ્ધાં બનેલ છે. (જુઓ, શ્રી મધુસૂદન ઢાંકીએ લખેલી “તીર્થાધિરાજ
શ્રી શત્રુંજય ટૂંક પરિચય” નામે પુસ્તિકા, પૃ. -૧૩.) ૨૬. નવ ટૂક ધરાવતા, શ્રી શત્રુંજય ગિરિના બીજા શિખર ઉપર તે પ્રાચીન જૈન સ્થાપત્યે સાવ ગણ્યાંગાંઠાં જ હતાં. આ અંગે શ્રી મધુસૂદન ઢાંકી ઉપર સૂચિત પુસ્તિકામાં લખે છે કે –
“ખરતરવસી ટ્રકમાં પ્રવેશતાં શ્રી શાંતિનાથ ભગવાન અને મરુદેવી માતાનાં પ્રાચીન સ્થાને આવે છે. શાંતિનાથ ભગવાનનું વર્તમાન મંદિર તે ચૌદમા શતકનું છે. અને મરુદેવીનું મંદિર પણ વર્તમાન સ્વરૂપે પાશ્તા કાળનું છે. પણ બને સ્થાને ઉલેખ સોલંકીકાલીન સાહિત્યમાં મળતું હોઈ એ મંદિરો અસલમાં વિશેષ પ્રાચીન હોવાં જોઈએ.” (પૃ૦ ૧૪). “મેદીની ટૂકથી નીચે પિસે જેટલાં પગથિયાં ઊતરતાં ખડક પર કંડારેલ “અદભુત આદિનાથ”ની બાર હાથ ઊંચી મૂર્તિ આવે છે. આની પુનઃ પ્રતિષ્ઠા વિ. સં.૧૬૮૬ (ઈ. સ. ૧૬૩૦)માં ધરમદાસ શેઠે કરાવી છે. આ પ્રતિમાને જિનપ્રભસૂરિએ “પાંડવકારિત ઋષભ” તરીકે અને ચૈત્યપરિપાટીકારોએ “સ્વયંભૂ આદિનાથ', “અદભુત આદિનાથ' વગેરે શબ્દથી ઉલ્લેખ કરેલે હેઈ, તે પ્રાચીન છે” (પૃ. ૧૭).
Page #144
--------------------------------------------------------------------------
________________
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૨) વહીવટ અને વિસ્તાર
આદિનાથ ભગવાનની લેકમાં “અદબદનાથ” તરીકે ઓળખાતી આ પ્રતિમા, એની વિશાળતાને કારણે, “અદ્દભુત આદિનાથ”ના નામથી ઓળખાય એ સ્વાભાવિક છે. અને
જ્યારે આ પ્રતિમાની પુનઃ પ્રતિષ્ઠા વિ. સં. ૧૬૮૬માં થયાનો ઉલ્લેખ મળવા ઉપરાંત, શ્રી જિનપ્રભસૂરિએ વિ. સં. ૧૩૮૯માં રચેલ “વિવિધતીર્થ કલ્પ” અંતર્ગન અને વિ૦ સં૦ ૧૩૮૫માં રચેલ “શત્રુંજયતીર્થકલ્પ ”માં પણ આને ઉલેખ મળતો હોય તે, આ પ્રતિમા એના કરતાં પણ પહેલાંના સમયની છે એ નિશ્ચિત થાય છે.
અદ્દભુત આદિનાથ” તરીકે ઓળખાતી આ વિશાળ પ્રતિમા શ્રી ઋષભદેવ ભગવાનની જ હોવા છતાં, કર્નલ જેમ્સ ટેડે એમના “ Travels in Western India” નામે પુસ્તક (પૃ૦ ૨૮૮)માં એને “આદિ-બુદ્ધનાથજી” તરીકે ઓળખાવીને એને બૌદ્ધધર્મ સાથે સંબંધ દર્શાવતાં લખ્યું છે કે, “ About half-way up stands the statue of Adi-Budha-Nathji, or the First Divine Budha', of amorphous proportions. ... ... This name affords another proof of the identity of the impersonations of Buddha and the Jineswars; indeed, my authorities recognized no difference between Arbudha and Ad-nath, the First Intelligence and First Divinity, though Europeans have contrived to puzzle themselves on the subject.”
અર્થાત “ઉપરના ભાગે અડધું ચડીએ, ત્યાં આદિ-બુદ્ધનનાથજીની એટલે કે “પહેલા દિવ્ય બુદ્ધ ની, સપ્રમાણતા વગરની મૂર્તિ ખડી (બેઠી) છે. ... ... આ નામ બુદ્ધ અને Corautleil Bulqizal (Impersonations ) 2222 314cfal 212241491 (Identity )au બીજો પુરાવો પૂરો પાડે છે. સાચે જ, મારી પાસે જે પુરાવાઓ છે તે, આરબુદ્ધ (કે અરબુદ્ધ, એ જે હોય તે, પણ આ શબ્દને ભાવ સમજાતું નથી; એમાં કંઈ અશુદ્ધિ તે નહીં હોય, એવી શંકા પણ જાગે છે.) અને આદ-નાથ–પ્રથમ બુદ્ધિમત્તા” અને “પ્રથમ દિવ્યતા વચ્ચે કશા ભેદને સ્વીકારવાનો ઇન્કાર કરે છે–જો કે આ વિષયમાં યુરોપિયનેએ એવી શોધ કરી છે કે જેથી તેઓ પોતે જ દુવિધામાં પડી ગયા છે !”
(નોંધ-ચેથા પ્રકરણની ૨૭મી પાદનોંધમાં સૂચવ્યા પ્રમાણે, જેમ કર્નલ કેડે કરેલ પાલીતાણા”ને “પલીનું સ્થાન” એ અર્થ આપણે સ્વીકારી શકતા નથી, તે જ રીતે “અદ્ભુત આદિનાથ ” આદિબુદ્ધનનાથજી” એવો જે અર્થ એમણે કર્યો છે અને સાથે સાથે બુદ્ધ અને જિનેશ્વર વચ્ચે એકસરખાપણું હોવાની જે વાત એમણે અહીં કરી છે, તે પણ, વાસ્તવિકતાથી વેગળી હોવાથી, આપણાથી સ્વીકારી શકાય એવી નથી. (ખરી રીતે તે, આવું કથન કરીને તેઓ શું કહેવા માગે છે, તે જ અસંદિગ્ધ અને સ્પષ્ટ રૂપમાં સમજવું
મુશ્કેલ લાગે છે.) ૨૭. શ્રી પ્રેમવસી તરીકે જાણીતી આ સાતમી ટૂક બંધાવનાર શ્રેણી શ્રી પ્રેમચંદ લવજી મેદી
Page #145
--------------------------------------------------------------------------
________________
૯૮
શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ અમદાવાદના હોવાનું શ્રી શત્રુંજય તીર્થને પરિચય લખનાર બધા લેખકેએ સ્વીકાર્યું છે; આમ છતાં કર્નલ જેમ્સ ટોડને તેઓ વડોદરાના રહેવાસી હોવાની માહિતી આપવામાં આવી હોવી જોઈએ, એથી જ એમણે લખ્યું છે કે
“We must now quit this shrine, and proceed to the next division of the mount, called, after the rich corn-factor of Baroda, PREM MOODI-CA-TOOK.”
–Travels in Western India, p. 280. અર્થાત–“હવે આપણે આ પવિત્ર સ્થાનને છોડીને પર્વતને અન્ય વિભાગ કે જે, વડોદરાના ધનવાન અનાજના આડતિયાના નામ ઉપરથી, પ્રેમ મોદીની ટૂકને નામે ઓળખાય છે, એ તરફ આગળ વધવું જોઈએ.”
–ટ્રાવેલ્સ ઇન વેસ્ટર્ન ઈન્ડિયા, પૃ૧ ૨૮૮. શ્રી શત્રુંજય તીર્થની તલાટીમાં ભાતાની શરૂઆત કરવાની પ્રેરણા આપનાર પૂજ્ય મુનિરાજ શ્રી કલ્યાણવિમળજી મહારાજ તથા એમની પ્રેરણાને ઝીલીને ભાતું આપવાની શરૂઆત કરનાર રાયબાબુ સીતાબચંદજી નાહરના દાદાના જીવન સંબંધી માહિતી મેળવવા માટે બનતે પ્રયાસ કરતાં, જે ડી માહિતી મળી શકી છે, તે આ પ્રમાણે છે–
| મુનિરાજ શ્રી કલ્યાણવિમળજી મહારાજ મુનિરાજ શ્રી દાનવિમળજીના શિષ્ય અને મુનિરાજ શ્રી દયાવિમળજીના ગુરભાઈ થતા હતા. એમને પંન્યાસ પદવી આપવામાં આવી હતી. તેઓનું આયુષ્ય લગભગ ૮૦ વર્ષ જેટલું દીધું હતું. તેઓશ્રીએ શ્રી શત્રુંજય તીર્થની પવિત્ર છત્રછાયામાં, પાલીતાણું શહેરમાં, કાયમને નિવાસ અથવા વૃદ્ધવાસ કર્યો હતો, એમ લાગે છે. ગિરિરાજ ઉપર ચડતાં, બાબુના દેરાસરની જમણી બાજુ, એક દેરી બનેલી છે; તેમાં સરસ્વતી દેવીની મૂર્તિ પધરાવવામાં આવેલ છે. આ દેરી પન્યાસજી મહારાજ શ્રી કલ્યાણવિમળજી મહારાજના સદુપદેશથી, શ્રાવક ભાઈઓએ, વિ. સં. ૧૮૬૦ની સાલમાં, બનાવરાવી આપી હતી. અને પંન્યાસ શ્રી કલ્યાણવિમળજી મહારાજ હમેશાં એમાં ધ્યાન કરવા બેસતા હતા અને નિત્ય આયંબિલનું તપ કરતા હતા. એમના ઉપદેશથી રાયબાબુ સીતાબચંદજી નાહરના દાદાએ ગિરિરાજના યાત્રિકોને, તલાટીમાં, ભાતું આપવાની શુભ શરૂઆત વિ. સં. ૧૮૮૦ની સાલમાં, માગસર સુદ ૧૩થી, ચણા-મમરાથી, કરી હતી. એટલે ભાત આપવાની આ અતિ અનુમોદનીય તેમ જ અનુકરણીય પ્રવૃત્તિને મંગળ પ્રારંભ થયો, એ વાતને અત્યારે (વિ. સં. ૨૦૩૬ની સાલમાં) દઢસો વર્ષ કરતાં પણ વધુ વખત થ... પંન્યાસ શ્રી કલ્યાણવિમળજી મહારાજ, પાલીતાણામાં, વિ૦ સં૦ ૧૯૧૦ના ફાગણ વદિ આઠમના રોજ, કાળધર્મ પામ્યા હતા. અને વિ. સં. ૧૯૧૨ની સાલમાં, એમના અગ્નિસંસ્કારના સ્થાને સમાધિમંદિરરૂપે દેરી બનાવીને, અને એમાં એમની ચરણપાદુકાની પ્રતિષ્ઠા કરીને શ્રીસંઘે એમના પ્રત્યે પિતાની કૃતજ્ઞતાની લાગણી દર્શાવવાનો પ્રયત્ન કર્યો હતો. એમની પાદુકાની સાથે મુનિરાજ શ્રી હર્ષવિમળની પાદુકા પધરાવવામાં આવી છે; તે એમના ગુરુભાઈ થતા હતા.
Page #146
--------------------------------------------------------------------------
________________
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૨) વહીવટ અને વિસ્તાર
રાયબાબુ સીતાબચંદજી નાહરના દાદાને નામ વગેરે અંગે માહિતી મેળવવાને પ્રયાસ કરતાં, કેટલીક જાણકારી આ પ્રમાણે મળી છે; બાબૂ શ્રી વિજયસિંહજી નાહર પૂર્વ ભારતના અને કલકત્તાના જૈન સંઘના અત્યારે એક વગદાર અને બાહોશ અગ્રણી ગણાય છે; અને તેઓ આપણે દેશના સક્રિય રાજકારણમાં પણ પૂરો રસ ધરાવે છે. એમના પિતા સદ્ગત બાબું પૂરણચંદજી નાહર જૈન ઇતિહાસ અને પુરાતત્વના અભ્યાસી હતા અને એમણે પુરાતન સામગ્રીને ઘણે મોટો સંગ્રહ કર્યો હતો, અને જૈન શિલાલેખ સંગ્રહના ત્રણ મોટા ગ્રંથનું સંપાદન પણ કર્યું હતું. તેમના પિતાનું નામ બાબૂ સીતાબચંદજી નાહર હતું. બાબુ સીતાબચંદજીના પિતા તે બાબૂ ગુલાબચંદજી નાહર; અને બાબૂ ગુલાબચંદજીના પિતાનું નામ હતું બાબુ ઉત્તમચંદ્રજી નાહર. આ રીતે બાબૂ ઉત્તમચંદજી નાહર બાબૂ સીતાબચંદજી નાહરના દાદા થાય, કે જેમના નામથી શત્રુંજયની તલાટીમાં ભાતું આપવાની શરૂઆત થઈ હતી. આ અંગે બાબૂ શ્રી વિજયસિંહજી નાહરનું કહેવું એવું છે કે, બાબુ ઉત્તમચંદજી નાહર માત્ર સત્તર વર્ષ જેટલી નાની ઉંમરે જ ગુજરી ગયા હતા, અને ગિરિરાજ શત્રુંજયની યાત્રા પણ એમણે ભાગ્યે જ કરી હશે. તેથી આ ભાતાની શરૂઆત એમનાં ધર્માનુરાગી ધર્મપત્ની શ્રી મયાકુંવરે કરાવીને એની સાથે એમના સ્વર્ગસ્થ પતિ બાબુ ઉત્તમચંદજી નાહરનું નામ જોડાવ્યું હોવું જોઈએ. (બાબું ઉત્તમચંદજીના પિતાનું નામ બાબૂ ખગસિંહ હતું. બાબુ ઉત્તમચંદજીના પત્નીએ બાબૂ ગુલાબચંદજી નાહરને અને બાબૂ ગુલાબચંદજીનાં પત્નીએ રાયબાબૂ સીતાપચંદજી નાહરને દત્તક લીધા હતા. આ નાહર કુટુંબનું વતન અજિમગંજ હતું.)
આના અનુસંધાનમાં નીચેની હકીકત જાણવી ઉપયોગી થઈ પડશે—
(૧) બાબુ ઉત્તમચંદજી નાહરનાં ધર્મપત્ની શ્રી મયાકુંવર અજીમગંજના શ્રી સુમતિનાથ જિનાલયની, વિ. સં. ૧૯૧૩ના વૈશાખ સુદિ પાંચમે, પ્રતિષ્ઠા કરાવી હતી. (૨) એ જ વર્ષમાં, જેઠ વદિ ૧૧ના દિવસે, એમણે ગિરિરાજ શત્રુંજય ઉપર, દાદાના જિનપ્રાસાદના ઉપરના મજલે. જિનપ્રતિમા પધરાવી હતી. આ બંને પ્રતિકાઓના લેખે બાબું પૂરણચંદુજી નાહરના “જૈન લેખ સંગ્રહ”ના પહેલા ભાગના પૃ૦ ૧માં તથા પૃ૦ ૧૬૪માં (લેખ નં. ૬૯૯) છપાયેલ છે. (૩) પાલીતાણામાં જે ધર્મશાળા “ નાહર બિલ્ડિંગ”ના નામથી જાણીતી
છે, તે રાયબાબુ સીતાબચંદજી નાહરે ઈસ્વી સન ૧૯૧૧ (વિ. સં. ૧૯૬૭)માં બંધાવી હતી. ૨૯. આ પ્રતિષ્ઠા-મહોત્સવને સવિસ્તર અને સચિત્ર અહેવાલ “તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ઉપર થયેલા
પ્રતિષ્ઠાને અહેવાલ” નામે આ પુસ્તકના લેખકે લખેલ છે; અને તે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી પુસ્તકરૂપે પ્રગટ કરવામાં આવેલ છે. તેની કિંમત પંદર રૂપિયા છે.
30. The road from Palithana to the foot of the mount is through an
avenue of noble Burr trees, affording a sanctified shade to the vast concourse which flocks to worship (p. 281 ). ... ... We now approached the holy of holies, by a considerable flight of steps, leading through an archway, called the portal of Pundaric, which brought us in front of the shrine of Adnath (p. 284 ). ....
Page #147
--------------------------------------------------------------------------
________________
400
શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ
Although the shrine of Adnath is an imposing edifice, it possesses none of the architectural beauty of the shrines of Aboo, either in form of material. The sanctum is a large square chamber, with a vaulted roof; a SOWA-MUNDUFF, or external vestibul, likewise vaulted. The statue of the god, of colossal size, is of pure white marble, and in the usual sitting, contemplative postur, the hands and legs crossed (p. 285). ... ... On particular festivals, immense bodies of pilgrims pour into the peninsula from every part of India. These congregations are termed SUNGS, and sometimes amount to twenty thousands. (p. 296).
-Travels In Western India.
34. Street after street, and square after square extend these shrines of
the Jaina faith, with their stately enclosures, half palace, half fortrees, raised in marble magnificence, upon the lonely and majestic mountain, and, like mansions of another world, far removed in upper air from the ordinary tread of mortals. In the dark recesses of each temple, one image or more of Adinatha, of Ajita, or of some other of the Tirthankaras, is seated, whose alabaster features, wearing an expression of listless repose, are rendered dimly visible by the faint light shed from silver lamps; incense perfumes the air, and barefooted, with noiseless tread, upon the polished floors, the female votaries, glittering in scarlet and gold, move round and round in circles, chanting forth their monotonous, but not unmelodious, hymns. Satrunjaya indeed might fitly represent one of the fancied hills of eastern romance, the inhabitants of which have been instantaneously changed into marble, but which fairy hands are ever employed upon, burning perfumes, and keeping all clean and brilliant, while fairy voices haunt the air in these voluptuous praises of the Devas. ... ... Shutroonjye is one of the most ancient and most sacred shrines of the Jain religion. It is described as the first of places of pilgrimage, the bridal hall of those who would marry everlasting rest: like our own sacred Iona, it is not destined to be destroyed even at the end of the world,
-Forbes, Ras Mala, Vol. I, pp. 7, 8.
Page #148
--------------------------------------------------------------------------
________________
904
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૨) વહીવટ અને વિસ્તાર 32. The fashionable shrine, on which at the present day the greatest
amount of wealth is lavished.
It is now being covered with new temples and shrines which rival the old buildings not only in splendour, but in the beauty and delicacy of their details, and altogether form one of the most remarkable groups to be found anywhere-the more remarkable, if we consider that the bulk of them were erected within the limits of the present century. To the philosophical student of architecture it is one of the most interesting spots on the face of the globe, inasmuch as he can there see the various processes by which cathedrals were produced in the middle ages, carried on on a larger scale then anywhere else, and in a more natural manner. It is by watching the methods still followed in designing buildings in that remote locality that we become aware how it is that the uncultivated Hindu can rise in architecture to a degree of originality and perfection which has not been attained in Europe since the middle ages.
--History of Architecture ( ed. 1867), vol. II, pp. 630, 632.
The grouping together of their temples into what may be called “ Cities of Temples” is a peculiarity which the Jains have practised to a greater extent than the followers of any other religion in India. ... Neither of these religions, however, possess such a group of temples, for instance, as that at Satrunjaya, or Palitana. ... ... It is a city of the gods, and meant for them only, and not intended for the use of mortals. ... ... All these peculiarities are found in a more marked degree at Palitana than at almost any other known place, and, fortunately for the student of the style, extending over a considerable period of time. Some of the temples may be as old as the 11th century, but the Moslim invaders of 14th and 15th centuries made sad havoc of all the older shrines, and we have only fragments of a few of them. ... ... Among the Satrunjaya temples there is every variety of form and structure, and a monograph on this group, fully illustrated, would be of great architectural, antiquarian, and mythological interest. ... ... The
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૦૨
શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ
great temple is an imposing two storeyed building with a lofty spire, and with its base surrounded by many small shrines.
-History of Indian and Eastern Architecture, Vol. II, 24-28. 33. The view that presents itself from this point may well arrest the attention. It is magnificent in extent; a splendid setting for the unique picture this work of human toil we have reached. But apart from the poetical exaggeration of this, it is truly a wonderful-a unique place-a city of temples,-for, except a few tanks, there is nothing else within the gates. Through court beyond court the visitor proceeds over smooth pavements of grey chunam, visiting temple after temple-most of them built of stone quarried near Gopnath, but a few of marble;-all elaborately sculptured, and some of striking proportions. And, as he passes along, the glassy-eyed images of pure white marble, seem to peer out at him from hundreds of cloister cells. Such a place is surely without a match in the world: and there is a cleanliness withal about every square and passage, porch and hall, that is itself no mean source of pleasure. The silence too, except at festival seasons, is striking; now and then in the morning you hear a bell for a few seconds, or the beating of a drum for a short a time, and on holidays, chaunts from the larger temples meet your ear, but generally during the after part of the day the only sounds are those of vast flocks of pigeons that rush about spasmodically from the roof of one temple to that of another. Parroquets and squirrels, doves and ringdoves, and peacock are occasionally met with on the outer walls.
-Satrunjaya And Its Temples, pp. 18-19.
38. These tops, with the intervening valley, now covered with hundreds of temples of all sizes and designs, might almost be described as a sacred city in mid air. ...... The one thing that removes this collection of temples from others of its kind, as found in the cities of the plains, is the total absence of dwellings of any kind, not only among the temples but anywhere upon the hill. Everyday life, which is so wedded to all collections of sacred buildings
...
Page #150
--------------------------------------------------------------------------
________________
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (ર) વહીવટ અને વિસ્તાર
૧૦૩
in and about the towns, is here conspicuous by its absence; and this it is, together with its thoroughly isolated position among the clouds, that at once gives it that charm and mysterious air which is so peculiarly its own. Tennyson might almost have had it in mind when he wrote:
And I rodo on and found a mighty hill, And on the top a city walled: the spires Prick'd with incredible pinnacles into heaven.'
-Archaeological Survey of India, (Somanatha and other mediaeval Temples in Kathiawad) (Ed. 1931) pp. 73-74.
Page #151
--------------------------------------------------------------------------
________________
શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની પ્રાચીનતા
શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી એ અખિલ ભારતીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રીસંઘની પ્રતિનિધિ સંસ્થા છે. એનું નામ કોઈ વ્યક્તિવિશેષના નામ ઉપરથી નથી પડયું, પણ શ્રીસંઘનું નામ અને કામ સદા આનંદકારી અને કલ્યાણકારી જ હોય, એવી ભાવનાને ધ્યાનમાં લઈને, “આનંદ” અને “કલ્યાણ” એ બે શુભસૂચક ભાવાત્મક શબ્દોના જોડાણથી જવામાં આવ્યું છે.'
પેઢી સંબંધી માહિતી ધરાવતી સાહિત્યિક તથા બીજી જે કંઈ સામગ્રી અત્યારે ઉપલબ્ધ છે, તે તપાસતાં આવું નામકરણ કોણે, ક્યારે કર્યું હતું, અર્થાત આ નામ કોણે સૂચવ્યું હતું અને ક્યારે સૂચવ્યું હતું અને એની શરૂઆત ક્યા શહેરની શ્રીસંઘની પેઢી તરીકે થઈ હતી, એની આધારભૂત માહિતી મળી શકી નથી. આમ છતાં, આ બાબતમાં કંઈક એવું અનુમાન જરૂર કરી શકાય એમ છે કે, અમુક આચાર્ય મહારાજ કે સાધુમુનિરાજેની ભલામણથી અથવા જૈનપુરી શ્રી રાજનગર-અમદાવાદના શ્રીસંઘના અગ્રણીઓએ અંદરોઅંદર વિચારણા કરીને, અમદાવાદના જૈન સંઘની પેઢીને માટે આવા, સમય જતાં ખૂબ લોકપ્રિય થયેલા, નામનો સ્વીકાર કર્યો છે જોઈએ. આ નામ આશરે અઢીસે વર્ષ જેટલું પ્રાચીન તો છે જ, એમ આધારભૂત રીતે કહી શકાય એવી પુરાવારૂપ સામગ્રી ઉપલબ્ધ થઈ છે, જેને નિર્દેશ આગળ કરવામાં આવશે.
આ નામ શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં કેટલું લોકપ્રિય થઈ પડ્યું છે, તે બે બાબતો ઉપરથી પણ જાણી શકાય છે. એક તે શ્રીસંઘના હિતને સ્પર્શત કઈ પણ ધાર્મિક પ્રશ્ન ઉપસ્થિત થાય છે, ત્યારે શ્રીસંઘને ખ્યાલ, સૌથી પહેલાં, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફ જાય છે; અને, મોટે ભાગે, પેઢીની દોરવણી મુજબ જ એ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે–પેઢીએ એની, અઢીસો વર્ષ કરતાં પણ વધુ લાંબા સમયપટને સ્પર્શતી, તીર્થરક્ષા અને સંઘરક્ષાની અખંડ તેમ જ શાણપણ અને દીર્ધદષ્ટિભરી કાર્યવાહીથી શ્રીસંઘના અંતરમાં આવું આદરભર્યું સ્થાન મેળવ્યું છે.'
આ નામ શ્રીસંઘમાં વિશેષ આવકારને પાત્ર બન્યું, એને બીજે બોલતે પુરાવો એ છે કે, કેટલાંક શહેરેના સંઘએ, પોતાના સંઘની પેઢીનું, સમસ્ત શ્રીસંઘનું પ્રતિનિધિત્વ ધરાવતી શેઠ આણંદજી કલ્યાણજીની મુખ્ય પેઢીની શાખા તરીકે એની સાથે જોડાણ કર્યું નહીં હોવા છતાં, પિતાના શહેરની શ્રીસંઘની પેઢીનું નામ “શેઠ આણંદજી કલ્યાણજીની
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૫
શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની પ્રાચીનતા પેઢી” જ રાખ્યું છે. દાખલા તરીકે, સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, વઢવાણ શહેર, જોરાવરનગર, ધ્રાંગધ્રા, લીંબડી, બોટાદ શ્રીસંઘની પેઢીનું નામ તેમ જ ગુજરાતમાં વિરમગામ, ઉપરિ. યાળા તીર્થ વગેરે સ્થાનના સંઘની પેઢીનું અને રાજસ્થાનમાં કાપરડાની પેઢીનું નામ પણ શેઠ આણંદજી કલ્યાણજી જ રાખવામાં આવેલ છે; અને કઈ કઈ સ્થાનના શ્રીસંધની આ નામની પેઢી તો સે-સવા વર્ષ કરતાં પણ વધારે જૂની છે.
વળી, કઈ કઈ તીર્થસ્થાનને વહીવટ સંભાળતી પેઢીનું નામ આ આખા નામમાંથી અમુક અંશ લઈને પાડવામાં આવ્યું હોવાના દાખલા પણ મળે છે; જેમ કે, વિખ્યાત આબુ તીર્થનો વહીવટ કરતી પેઢીનું નામ શ્રી કલ્યાણજી પરમાનંદજી અને કચ્છના સુપ્રસિદ્ધ શ્રી ભદ્રેશ્વર-વસઈ તીર્થનો વહીવટ સંભાળતી પેઢીનું નામ વર્ધમાન કલ્યાણજી રાખવામાં આવ્યું છે.
એમ લાગે છે કે, “શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી” એ નામ કેઈક એવા શુભ ચોઘડિયે સૂચવવામાં કે રાખવામાં આવ્યું હતું કે, જેથી એ જેમ લેહચાહનાનું વધુ ને વધુ અધિકારી બન્યું, તેમ શ્રીસંઘના વ્યાપક વહીવટનું પ્રતીક બનવાની સાથે સાથે ચિરસ્મરણીય પણ બની શક્યું.
આ નામની શરૂઆત અમદાવાદ શહેરના શ્રીસંઘની પેઢીથી થઈ હોવી જોઈએ અને એ નામ આશરે અઢીસો વર્ષ જેટલું જૂનું છે, એ હકીકત નીચેના આધારેથી પુરવાર થઈ શકે છે–
પેઢીએ પિતાનું જે દફતર સાચવી રાખ્યું છે, તેને જંગી કહેવું પડે એટલું વિશાળ છે. આમાં આશરે સાડાત્રણસો વર્ષ જેટલા જૂના દસ્તાવેજોથી લઈને છેક વર્તમાન સમયના દસ્તાવેજોને, હિસાબના અઢી વર્ષ જેટલા જૂના ચોપડાઓને, દઢ વર્ષ જેટલી જૂની ફાઈલોનો અને વહીવટદાર પ્રતિનિધિઓની મીટિગ તથા સ્થાનિક પ્રતિનિધિઓની સભા
નાં એક વર્ષ જેટલા જૂના પ્રોસિડિગ (કાર્યવાહી)નાં રજિસ્ટરોનો સમાવેશ થાય છે. વળી આ સામગ્રી જેમ વિપુલ છે, તેમ એની સાચવણી એકંદરે વ્યવસ્થિત કહી શકાય એવી છે. આટલી વિપુલ સામગ્રીને વ્યવસ્થિત રીતે સાચવી રાખવાનું કાર્ય કંઈ જેવું તેવું ન ગણાય. આ દફતર કેટલું વ્યવસ્થિત છે, તે એક જ દાખલા ઉપરથી પણ જાણી શકાય એમ છે. ક્યારેક જરૂર પડી ત્યારે, ગિરિરાજ શત્રુંજય ઉપરની સવા સમજની ચામુખજીની ટૂકને લગતા અમુક હિસાબને વિ. સં. ૧૭૮૭થી તે વિ. સં. ૧૮૯૦ સુધીનો-૧૦૩ વર્ષને-ઉતારો તૈયાર કરવામાં આવ્યો હતો, જે પેઢીના દફતરમાં અત્યારે પણ મોજૂદ છે.
Page #153
--------------------------------------------------------------------------
________________
- ૧૦૬
શેઠ આઠ કડની પેઢીને ઇતિહાસ ઉપર સૂચવ્યું તેમ, પેઢી પાસે અઢીસો વર્ષના જે હિસાબી ચોપડા સચવાયેલા છે, તેમાં સૌથી જૂને ચેપડે પાલીતાણાના પોટલા નં. ૧ માં ૧ નંબરને ચે પડે છે; અને તે ગિરિરાજ શ્રી શત્રુંજય તીર્થને વહીવટ સંભાળતી પાલીતાણાની પેઢીને અર્થાત્ કારખાનાને છે, એમ એના ઉપર ચડેલ ચિઠ્ઠી ઉપરથી જાણી શકાય છે. તીર્થસ્થાનને વહીવટ સંભાળતી પેઢીને શ્રીસંઘ મોટે ભાગે, કારખાનાના નામથી ઓળખે છે, તે સુવિદિત છે અને આ પ્રથા આજે પણ ક્યાંક ક્યાંક જોવામાં આવે છે. આ ચેપડે વિ. સં. ૧૭૭૭ તથા ૭૮ ની સાલને રોજમેળ છે; અને એનાં ૭૪ થી ૨૧૩ સુધીનાં પાનાં જ બચ્યાં છે. અને એમાં વિ. સં. ૧૭૭૭ના માહ સુદિ ૧૫ થી વિસં. ૧૭૭૭ના અષાડ સુદિ ૧ સુધીનું તથા પાના ૨૦૫ થી વિ. સં. ૧૯૭૮ ના અષાડ સુદિ ૨ થી (પાના ૨૧૩ સુધીમાં) વિ. સં. ૧૭૭૮ ના અષાડ સુદિ ૯ સુધીનું નામું લખવામાં આવ્યું છે. આ ચોપડામાં નેધ્યા મુજબ, એ વખતમાં, નવું વર્ષ કારતક સુદિ ૧ થી નહીં પણ અષાડ સુદિ બીજથી શરૂ કરવામાં આવતું હતું, એમ જાણવા મળે છે.*
આ એક નંબરના પિટલામાં બે નંબરનો ચોપડે વિ. સં. ૧૭૮૧થી ૧૭૮૪ સુધીના આવરાને છે. એમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના નામે કઈ રકમ જમે કે ઉધાર કરેલી જેવા ન મળી, પણ એ ચેપડા ઉપર, એની ઓળખાણ માટે, જે ચિઠ્ઠી ચાડવામાં આવેલ છે, એના ઉપર ઝીણુ અક્ષરમાં “શેઠ આણંદજી કલ્યાણજી” એવું નામ લખેલું છે. આ અક્ષરે, આ ચેપડામાંના અક્ષરેથી તેમ જ તે વખતના ચાલુ અક્ષરોથી મોડમાં જુદા પડે છે, અને પાછળના સમયના હોય એમ લાગે છે. આમ છતાં આ ચિઠ્ઠીમાંના પેઢીના નામનું સૂચન કરતા લખાણ ઉપરથી તેમ જ ખાસ કરીને ચોપડાઓની વર્ષવાર અને શાખાવાર યાદી જે રજિસ્ટરમાં આપવામાં આવી છે, તે ઉપરથી પણ આ પડે પાલીતાણાને છે એમ નક્કી થઈ શકે છે.
સૌથી જૂનો પુરાવો આ પિટલામાંને ૩ નંબરને ચોપડા વિ. સં. ૧૭૮૭ની સાલનો રોજમેળ છે. પણ એનાં ૮૬ થી ૯૭ અને ૧૮ ૬ થી ૧૯૭ સુધીનાં પાનાં જ સચવાયાં છે; તે સિવાય નાં પાનાં ગૂમ થઈ ગયાં છે. પણ આ રીતે અધૂરા સચવાયેલ ચેપડાના ૮૬, ૮૮, ૯૦, ૯૯ તથા ૧૯૪ –એ પાનાંઓમાં “શેઠ આણંદજી કલણ” ના નામે રકમ જમે કે ઉધાર કરેલી જોવામાં આવે છે. આ રીતે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનું નામ સૌથી પહેલાં આ ચેપડામાં નેધેલું મળે છે.
આ પિોટલામાંને ૪ નંબરને ચોપડે વિસં. ૧૭૮૭ની સાલનો આવરે છે; અને એમાં પણ અનેક પાનાંઓમાં “શેઠ આણંદજી કલાણ”ના નામે રકમ જમે કે
-
WWW.jainelibrary.org
Page #154
--------------------------------------------------------------------------
________________
શેઠ આણ ધ્રુજી કલ્યાણજીની પેઢીની પ્રાચીનતા
૧૦૭
ઉધાર કરવામાં આવી છે. આ આવરાની ખતવણી આ એક નખરના પોટલામાંના સાતમા નંબરના ખાતાવહીના ચેાપડામાં કરવામાં આવી છે. આ સાતમા નંબરના ખાતાવહીના ચાપડાના નવમા પાને એક ખાતું છે, તેને શેઠ આણુદાજી કાલાણુ ખાતુ શ્રી રાજનગરા ’ એવું નામ આપવામાં આવ્યું છે. રાજનગર એ જૈનપુરી અમદાવાદ શહેરનું સૂચન કરતું નામ છે એ જાણીતુ છે; અને આવું નામ પડયું તેની પાછળના ધ્વનિ ‘ શ્રી જૈન શાસનના સ`ઘનું પાટનગર ' એવા કઈક હોય એમ લાગે છે.પ
આ સાતમા નખરના ચોપડામાંના આ ખાતા ઉપરથી એટલું નિર્વિવાદપણે નક્કી થાય છે કે, શેઠ આણંદજી કલ્યાણુજીના નામની પેઢી શરૂઆતમાં અમદાવાદમાં કામ કરતી હતી; અને શ્રી શત્રુંજય તીના વહીવટ કરતી પાલીતાણાની પેઢી સાથે એને સંબંધ હતા. જે પાલીતાણાની જેમ અમદાવાદ સંઘના પણ આ વર્ષના હિસાબના ચાપડા મળી શકથા હાત તા, આ ખાખતની વધુ ચાકસાઈ થઈ શકી હોત; પણ એ ચાપડા નથી મળી શકયા તેથી પણ આ હકીકતમાં કશે! ફરક પડતા નથી.
ઉપરાંત આ સાતમા નખરના વિ॰ સ’૦ ૧૭૮૭ની ખાતાવહીના ચાપડાના ચેાથે પાને ‘શ્રી રાજનગરા ખાતા શેઠ અકારો કાલાણુ ખાતે ' એ નામનુ એક ખાતુ છે; અને ચાર નંબરના વિ॰ સ’૦ ૧૭૮૭ના આવરામાં જ્યાં જ્યાં આ ખાતાવહીમાં જમે કે ઉધાર કરેલી રકમા જમે કે ઉધાર કરવામાં આવી છે, ત્યાં આ ખાતાનું નામ શ્રી અમદાવાદ શેઠ અકારો કાલાણુ ખાતે ’ એ પ્રમાણે નેાંધવામાં આવ્યુ છે. આ ઉપરથી પણ એ નક્કી થઈ શકે છે કે, ‘રાજનગર' અને ‘અમદાવાદ' એક જ શહેરનાં બીજાના પર્યાય તરીકે પહેલાં પણ એના ઉપયાગ થતા હતા અને
નામ છે; અને એકઅત્યારે પણ થાય છે.
વળી આ સાતમા નંબરના ખાતાવહીના ચાપડાના ૧૫મા પાને પણ ‘ શેઠ આણુદાજી કાલણુ' નામનું ખાતુ છે. અને એમાં પહેલા નખરના પોટલામાંના છ નબરના વિ૦ સ’૦ ૧૭૮૮ના રાજમેળમાં આ ખાતામાં જમે કે ઉધાર કરેલ રકમા ખતવવામાં આવી છે.
વધુ પુરાવા
આ એક નખરના પોટલામાંના પાંચ નબરને ચાપડા વિ॰ સ`૦ ૧૭૮૮ તથા ૧૭૮૯ની સાલના આયા છે. આ ચાપડામાં પણુ, કેટલેક ઠેકાણે, શેઠ આણુ ધ્રુજી ક્લ્યાણુજીના નામે રકમેા જમે કે ઉધાર કરવામાં આવી છે; જુએ પાના નંબર ૨, ૪૫, ૫૭-૬૦, ૬૫, ૬૮, ૮૪, ૮૫, ૮૮, ૮૯, ૯૯, ૧૧૩, ૧૪૬, ૧૪૭, ૩૦૯, ૩૫૩, ૪૪૬.૬ આ ઉપરાંત જમે કે ઉધાર કરેલા બીજા કાઈ નામના ખાતાના પેટામાં અથવા એ ખાતાની વિગતમાં પણુ, કેટલેક ઠેકાણે, શેઠ આણુજી કલ્યાણજીની પેઢીનુ નામ મળે છે; જુઓ પાના નંબર ૨૫, ૬૭, ૮૩, ૧૧૯, ૧૩૬, ૧૪૨, ૧૪૩, ૧૪૬, ૧૫૧, ૧૬૩,
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૦૮
શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ ૧૬૪, ૧૯૮. આમાં ૧૪૯મા પાન, જર્મમાં બીજા ખાતાના પેટમાં પેઢીનું નામ અને ઉધારમાં પેઢીના નામનું ખાતું-એમ બન્ને પ્રકાર જોવા મળે છે. - પાલીતાણાના ચેપડાના બે નંબરના પિટલામાંનો એક નબર પડે વિ. સં. ૧૭૯૧ની સાલને રોજમેળ છે. એમાં પણ શેઠ આણંદજી કલ્યાણજીના નામે રકમો જમે તથા ઉધાર કરેલી મળે છે. ઉપરાંત, આ ચોપડાના છેલ્લા પાને અમુક કડિયાએ શ્રી શત્રુંજય તીર્થમાં કંઈક કામ કરી આપવાનું રાખેલું, તેના કરારમાં શેઠ આણંદજી કલ્યાણજીનું, શેઠ મલુકચંદ કસ્તુરચંદનું તથા શા મીઠા વિઠલદાસનું નામ આવે છે.
એક સવાલ : આ પિટલામાંનો બે નંબરને ચોપડે વિસં. ૧૭૯૧ના એક નંબરના ચેપડાની ખાતાવહીન છે. એના પહેલા પાને આ ચેપ શ્રી સિદ્ધાચળજીના કારખાનાને હોવાનું લખ્યું છે. આ ચોપડાને ૩૧૫મા પાને “શેઠજી અણદજી કલણજી સુરત શ્રી ” નામના ખાતામાં કેટલીક રકમની નેંધ કરેલી છે. આ ઉપરથી એ પ્રશ્ન થાય છે કે, શું સુરતમાં આ નામની પેઢી હશે અથવા અમદાવાદની પેઢીની સુરતમાં શાખા હશે?
વળી, પહેલા પિટલામાને ૮ નંબરને ચેપડો વિ. સં. ૧૭૯૦ની ખાતાવહી હોવાનું લખ્યું છે. આ ચોપડામાં પણ ખાસ નોંધપાત્ર બાબત એ છે કે, એના ૬૬માં પાને એક ખાતું “શેઠ આણંદજી કલણજી” ના નામનું અને બીજું ખાતું “બાબત શ્રી સુરતનું શેઠ આણંદજી કલણ” એ નામનું છે. આ ઉપરથી સહેજે સવાલ થાય છે કે, શું એ વખતે સુરતમાં આ નામની કઈ સંઘની પેઢી હશે? આ સવાલને ખુલાસો મેળવવા સુરત પત્ર લખીને કેટલીક પૂછપરછ કરી હતી, પણ ત્યાંથી કશે ખુલાસે મેળવી શકાયો નથી.
પાલીતાણુને વહીવટ કયા નામથી ચાલતો હતો? આ અરસામાં એટલે કે વિક્રમની અઢારમી સદીનાં છેલ્લાં ૨૦-૨૫ વર્ષ દરમિયાન શ્રી શત્રુંજય તીર્થને કારોબાર પાલીતાણામાં કયા નામથી ચાલતું હશે?–એના ખુલાસાપે જે જૂનામાં જૂની માહિતી પેઢીને દફતરમાંથી મળે છે, તે પાલીતાણાના ચોપડાના એક નબરના પિોટલામાં જ સચવાયેલી છે, જે આ પ્રમાણે છે – - આ પિટલામાંનો પાંચમા નંબરનો ચોપડે વિ. સ. ૧૭૮૮ અને ૧૭૮નો આવરો છે. આ ચેપડાને પહેલા પાને આ ચેપડે કોને છે, એ અંગે લખ્યું છે કે-સંવત ૧૭૮૮ના વરખે સરવણ સુદ ૫, વરાશને, શ્રી સીધાચલજીની ચાપડી કરખનની.” વળી એના ૮૫માં પાને, જ્યાં વિ. સં. ૧૭૮૯ની સાલ શરૂ થાય છે ત્યાં પણ, આ ચોપડો કેને છે તે માટે આ પ્રમાણે લખાણ મૂકવામાં આવ્યું છેઃ
Page #156
--------------------------------------------------------------------------
________________
શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની પ્રાચીનતા
૧૦૮ સ્વાસ્તા શ્રી સંવત ૧૭૮–ા વરખે મતી કરતગ શુદ ૧ વરા શને શ્રી સીધાચળજીના કારખાનાની પડી છે શ્રી રાખવદેવ પરભુજી.”
આ પોટલામાંના આઠ નંબરના ચોપડાના ર૭મે પાને વિ. સં. ૧૭૯૦ની સાલ શરૂ થાય છે, તેની શરૂઆતમાં લખવામાં આવ્યું છે કે-“સંવત ૧૭૯૦ના વરખે મતી કરતગ શુદ ૧ વારા શનેઉ શ્રી ગઉતમ સ્વમની લબધ શ્રી રીખવઢવજી પરભુજી શ્રી સીધાચલજીના કારખનની ચોપડી.”
પાલીતાણામાં શેઠ આણંદજી કલ્યાણજીના નામની શરૂઆત
પાલીતાણામાં શ્રી શત્રુંજય તીર્થને વહીવટ સંભાળતા કારખાનાની કાર્યવાહી શેઠ આણંદજી કલ્યાણજીના નામથી ક્યારથી શરૂ થઈ તેની તપાસ કરતાં પાલીતાણાના ચેપડાના છ નંબરના પિટલામાંના બે નંબરના વિ. સં. ૧૮૦૫ના રોજમેળના ચોપડાના પહેલે પાને તેમ જ ત્રણ નંબરના વિ. સં. ૧૮૦૫ની ખાતાવહીના ચોપડાના પણ પહેલે પાને ચોપડાની ઓળખને લગતું જે લખાણ આપવામાં આવ્યું છે, તેના ઉપરથી એટલું નક્કી થઈ શકે છે કે, વિ. સં. ૧૮૦૫ની સાલથી પાલીતાણામાં પણ શેઠ આણંદજી કલ્યાણજીનું નામ શરૂ થયું હતું. આ લખાણ આ પ્રમાણે છે: “શ્રી સંવાતા ૧૮૦૫ના કરતગ સુદ ૧ વારા ભુમે આ ચેપડા શ્રી સીધચાલાજીના કારખાનાને છે શેઠજી આણંદજી કલાણાજી મારફતા દેસી સમાતાદાસ માલુકચંદની.” વિ. સં૧૮૦૫ની ખાતાવહીના ત્રણ નંબરના ચેપડાના પહેલે પાને પણ આવું જ લખાણ છે.
પાલીતાણાના કારખાનાના ચોપડાઓમાં, અગાઉ જણાવ્યું તે મુજબ, જેમ રાજનગરના શેઠ આણંદજી કલ્યાણજીના નામનું ખાતું જૂનામાં જૂનું વિ. સં. ૧૭૮૭ના ચોપડામાં મળે છે, તેમ પાલીતાણાની પેઢીમાં શેઠ આણંદજી કલ્યાણજીનું નામ શરૂ થયું તેને સૌથી જને પુરા, ઉપર સૂચવેલ વિ. સં. ૧૮૦૫ના ચેપડામાં મળે છે. એટલે અમદાવાદ પછી ૧૮ વર્ષે પાલીતાણુના કારખાનાનો કારોબાર પણ શેઠ આણંદજી કલ્યાણજીના નામથી શરૂ થયે હતો એમ જાણી શકાય છે. આ લખાણમાં “મારફત દેસી સમાતાદાસ માલુકચંદ” એમ લખ્યું છે, એનો અર્થ શું સમજ તેને સ્પષ્ટ ખ્યાલ આવતા નથી; સંભવ છે, એ નામ, પેઢીનો વહીવટ જેમની દેખરેખ નીચે ચાલતો હોય એ સદગૃહસ્થનું હેય. આમાં સમાતાદાસ લખ્યું છે તે સુમતિદાસ હશે એમ લાગે છે.
વિસં. ૧૮૦૬, ૧૮૦૭, ૧૮૦૮ અને ૧૮૦૯ત્ની સાલના કઈ કઈ ચેપડામાં પણું ઉપર પ્રમાણે (શેઠજી આણંદજી કલ્યાણજી, મારફત સુમતિદાસ મુલકચંદ) નામ લખેલ છે.
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૧૦
શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ પાલીતાણાના ચોપડાના ૧૧મા નંબરના પિટલામાને પહેલા નંબરનો ચોપડો વિ. સં. ૧૮૧૪ની સાલની ખાતાવહી છે. આ ચેપડાના ત્રીજા પાને અમુક વ્યક્તિઓએ પિતાની દુકાન રૂ. પ૦) થી શેઠ આણંદજી કલ્યાણજીની પાસે ગેરે મૂક્યા પેઢીના નામે લખી આપેલ દસ્તાવેજ છે. આ દસ્તાવેજ વિસં. ૧૮૧૫ની સાલન છે. આ દસ્તાવેજ ક્યા ગામને છે તે એમાં નથી લખ્યું; પણ આ ચેપડે પાલીતાણુનો છે,
એટલે એવું અનુમાન થઈ શકે કે, આ દસ્તાવેજ પાલીતાણાની કોઈ દુકાનને લગતા હશે. આ ઉપરથી એમ નકકી થઈ શકે છે કે, આ અરસામાં પાલીતાણને વહીવટ શેઠ આણંદજી કલ્યાણજીના નામથી થવા લાગ્યો હતો.
આ અગિયારમાં પોટલામાંના નં. ૧/૧, નં. ૩ અને નં. ૪/૧ના ચોપડાના શરૂઆતના પાને “શ્રી સીધાચલજી કારખાનાના ચોપડે છે. મારફત શેઠ શ્રી આણંદજી કલાણજી લી શાવક નાથુ જીવણદાસ તરફથી ” એવું કંઈક લખ્યું છે. આ નોંધમાં વહીવટ કરનારના નામની આગળ “મારફત” અને પાછળ “તરફથી” એમ બને શબ્દ મૂકેલા છે. અહીં વહીવટ સંભાળનારનું નામ સુમતિદાસ મલુકદના બદલે નાથુ જીવણદાસ કે એને મળતું આપ્યું છે, તેથી એમ લાગે છે કે આ પેઢીને વહીવટ સંભાળનાર જ્યારે બદલાતા હશે ત્યારે એમનું નામ લખવામાં આવતું હશે.
પણ પાલીતાણાને (શ્રી શત્રુંજય તીર્થને) વહીવટ સંભાળનાર પેઢીનું આણંદજી કલ્યાણજીનું ખેચે ખું, અર્થાત્ કઈ પણ વ્યક્તિના નામ સાથે “મારફત” કે “તરફ” જેવા ઉલ્લેખ વગરનું, નામ આ પિટલાના ચાર નંબરના ચોપડાના પહેલે પાને લખેલું મળે છે, જે આ પ્રમાણે છે:
શંવત ૧૮૧૫ના વરખે, શરાવણ સુદ ૭ વાર ભમે એ ચોપડે ખાતાને શ્રી શીધાચળજીના ભંડાર છે. નામ શેઠજી આણંદજી કલાણજીનું લખાઅ છે શ્રી પાલીતાણે લખે છે.”
એ જ રીતે પાલીતાણાના પિટલ ન. ૨૪માના ચાર નંબરના ચોપડામાં, પૂજાના પહેલે પાને, લખ્યું છે કે, “શ્રી પલટણ શેઠશ્રી અણદજી કલાણજીન ચપડો સંવત ૧૮૪૪ કરતગ સુદ ૧ વર શનેઉ”—આ રીતે આ ચેપડામાં પાલીતાણાની પેઢીનું નામ શેઠ આણંદજી કલ્યાણજીનું લખ્યું છે તે સ્પષ્ટ દેખાય છે. આ પોટલામાંના પાંચ નંબરના વિ. સં. ૧૮૪૩ની ખાતાવહીના ચોપડામાં પણ પૂજાના પાને ઉપર પ્રમાણે જ પેઢીનું નામ લખ્યું છે.
તારણ પાલીતાણાના ચોપડાઓમાં મળતી માહિતી ઉપરથી શેઠ આણંદજી કલ્યાણજીની
Page #158
--------------------------------------------------------------------------
________________
શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની પ્રાચીનતા
૧૧૧ પેઢીના નામ અંગે તારણરૂપ જે નિર્ણય થઈ શકે છે, તે આ પ્રમાણે છે –
(૧) પાલીતાણુના વિ. સં. ૧૭૮૭ના ચોપડામાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનું અમદાવાદનું નામ સૌથી પહેલું મળે છે.
(૨) શ્રી શત્રુંજય ગિરિરાજને વહીવટ સંભાળતા પાલીતાણાના શ્રી સિદ્ધાચલજીના કારખાનાને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના નામથી ઓળખાવવાની શરૂઆત વિસં. ૧૮૦૫થી એટલે કે પાલીતાણાના ચોપડામાં અમદાવાદની આણંદજી કલ્યાણજીની પિઢીનું નામ જ્યારથી મળે છે, ત્યારથી ૧૮ વર્ષ પછી થઈ; પણ એમાં “મારફત કે તરફ અમુક વ્યક્તિ” એટલે વધારાનો ઉલ્લેખ કરવામાં આવતા હતા.
(૩) અને છેવટે, “મારફત કે તરફ અમુક વ્યક્તિ” એવા કોઈ પણ જાતના ઉલ્લેખ વગર, પાલીતાણાને વહીવટ સંભાળનાર સંસ્થાનું શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી એવું ચોખે-ચોખું નામ, દસ વર્ષ પછી, વિ. સં. ૧૮૧૫ની સાલથી મળે છે.
આ પુરાવાને આધારે એમ પણ નકકી કરી શકાય છે કે, અમદાવાદ સંઘની પેઢી શેઠ આણંદજી કલ્યાણજી નામથી વિ. સં. ૧૭૮૭ પહેલાં પણ કામ કરતી હતી. ખરેખર, આ નામ વિ. સં. ૧૭૮૭થી પણ કેટલું જૂનું હશે, એ નક્કી કરવા માટે બીજા સાધનોની જરૂર રહે છે. પણ એવું કંઈ સાધન ન મળી આવે તેય આ નામ અઢીસો વર્ષ જેટલું પ્રાચીન તો છે જ, એ વાત નિર્વિવાદ છે.
શ્રી શત્રુંજય મહાતીર્થના ચોપડામાં સચવાયેલા આ પુરાવાઓનું મહત્ત્વ દસ્તાવેજી પુરાવા જેવું જ છે, એમાં શંકા નથી. વળી આ પુરાવાઓ ઉપરાંત બીજા પણ કેટલાક પુરાવાઓ એવા મળે છે કે જે, આ બાબતમાં, નક્કર દસ્તાવેજી પુરાવાઓની ગરજ સારે છે, જે આ પ્રમાણે છે–
- બીજા નક્કર પુરાવા શ્રી સિદ્ધાચલજી તીર્થને વહીવટ પાલીતાણામાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી સંભાળતી હતી, એને જૂનામાં જૂને દસ્તાવેજી પુરા પાલીતાણાના દસ્તાવેજોમાંના સાત નબરની ફાઈલમાંના બે દસ્તાવેજો રૂપે સચવાયેલ છે. આ બન્ને દસ્તાવેજો પાલીતાણાના દરબાર ગેહેલ ઉન્નડજી તથા કુંવર બાવાજીએ કરી આપ્યા છે, અને બન્નેમાં એમની સહીઓ છે. આમાંને એક દસ્તાવેજ વિ. સં. ૧૮૩૩ને છે અને એની અંદર શેઠ આણંદજી કલ્યાણજીનું નામ છે. અને બીજે દસ્તાવેજ વિ. સં. ૧૮૬ન્ને છે. અને એ શેઠ આણંદજી કલ્યાણજીને લખી આપે છે. આ દસ્તાવેજો શાને લગતા છે તે સમજાતું નથી, પણ આ દસ્તાવેજો ગમે તે બાબતના હોય, પણ અહીં મુખ્ય વાત લગભગ ૨૦૦ વર્ષ કરતાં પણ વધુ જૂના દસ્તાવેજોમાં શેઠ આણંદજી કલ્યાણજીનું નામ નોંધેલું મળે છે, એ છે,
Page #159
--------------------------------------------------------------------------
________________
શેઠ આ૦ કડની પેઢીને ઇતિહાસ આ ઉપરાંત અહીં આ બાબતમાં બીજા એક દસ્તાવેજને પણ નિર્દેશ કરવા જેવો છે. આ દસ્તાવેજ સને ૧૮૨૧ એટલે કે વિસં. ૧૮૭૮ને છે. તે વખતના કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ આર. ખાનવેલની દરમિયાનગીરીથી જૈન સંઘ અને પાલીતાણાના દરબાર વચ્ચે રખેપાની બાબતમાં એક કરાર થયું હતું, જે રોપાને લગતે બીજો કરાર ગણાતા હતા. આ કરાર મુજબ જૈન સંઘે પાલીતાણાના દરબારને, દસ વર્ષ સુધી, દર વર્ષે રૂ. ૪૫૦) આપવાના હતા. આમાં રૂ. ૪૦૦૦) દરબારના, રૂ. ૨૫૦] રાજગરના અને રૂ. ૨૫૦) ભાટસમસ્તના મળીને રૂ. ૪૫૦૦ નક્કી કર્યા હતા. જેન સંઘની વતી આ કરારમાં શેઠ આણંદજી કલ્યાણજીને સામેલ કરવામાં આવેલ હતા. કરારની શરૂઆત આ પ્રમાણે થાય છે : “લી. ગોહેલ શ્રી કાંધાજી તા. કુંવર ને ઘણજી જત શેઠ આણંદજી કલ્યાણજી રહેવાસી પાલીતાણું જત સાવકને સંઘ તથા પરચૂરણ આદમી પાલીતાણે જાત્રાને આવે છે તે ઉપર અમારી રખોપાની લાગત છે.”
આ પછી આ કરારની વિગતો આપવામાં આવી છે, પણ એની ચર્ચા અહીં નહીં કરતાં રખોપાના કરારને લગતા દસમાં પ્રકરણમાં કરવામાં આવી છે; અહીં તે એટલું જ જણાવવાનું છે કે, સને ૧૮૨૧ના આ કરારમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનું પાલીતાણાના રહેવાસી તરીકે નામ આપવામાં આવ્યું છે. આ કરાર વિસં. ૧૮૭૮ના માગસર સુદિ ૧૫, તા. ૯-૧૨-૧૮૨૧ ના રોજ કરવામાં આવ્યો હતો. આ કરારને અંગ્રેજી અનુવાદ “The Palitana Jain Case” નામે અંગ્રેજી પુસ્તકના ૧૧૧-૧૧૨માં પાને અને ગુજરાતી ભાષાને મૂળ આખે કરાર, આ પુસ્તકને ગુજરાતી અનુવાદ
પાલીતાણા જૈન પ્રકરણ” નામે બહાર પડે છે, તેમાં આપવામાં આવ્યું છે. આ બંને પુસ્તકે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી પ્રગટ કરવામાં આવ્યાં છે.
આ કરારને અસલ દસ્તાવેજ તથા, આ કરાર મુજબ, દરબારશ્રીને પૈસાની ચૂકવણી કરવામાં આવી તેની વિ. સં. ૧૯૧૬ની સાલ સુધીની પહોંચ પણ શેઠ આણંદજી કલ્યાણજીના નામની સચવાયેલી છે.
પાલીતાણા રાજ્યના દફતરમાંથી મળતી માહિતી શ્રી શત્રુંજય તીર્થ પાલીતાણું રાજ્યમાં આવેલું હતું અને પાલીતાણા રાય સાથે, એક યા બીજા કારણે, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને, પત્રવ્યવહારરૂપે, કેઈ મુદ્દા અંગે ફરિયાદરૂપે કે એવી જ કઈ બાબતને કારણે, સતત સંપર્કમાં રહેવું પડતું હતું. એટલે જે જૂના પાલીતાણું રાજ્યનું દફતર જોવા મળી શકે તે એમાંથી પણ પેઢી કેટલી પ્રાચીન છે એના કેટલાક વધુ પુરાવા મળી શકે, પણ હવે એ બનવું અશક્ય નહીં તે પણ અતિ મુશ્કેલ તો છે જ. આમ છતાં, પાલીતાણાના ઠાકોર સાથે છેલ્લે છેલ્લે સને ૧૯૨૬ની
Page #160
--------------------------------------------------------------------------
________________
શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની પ્રાચીનતા
૧૧૩ સાલમાં રખોપાની રકમનું જે સમાધાન થયું, તે પહેલાં જૈન સંઘની વાત સચોટ રીતે રજૂ કરવા માટે, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી, “The Palitana Jain Case” નામે અંગ્રેજીમાં અને પાલીતાણા જૈન પ્રકરણ” નામે ગુજરાતીમાં પ્રગટ કરવામાં આવેલ પુસ્તકમાં જે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, તેમાં પાલીતાણા દરબાર તરફથી એક મુદ્દો એ રજૂ કરવામાં આવ્યો હતો કે જે ઉપરથી પાલીતાણા રાજ્યના દફતરમાં વિ. સં. ૧૮૪૧ માં (સને ૧૭૮૫ માં) શેઠ આણંદજી કલ્યાણજીનું ખાતું લખેલું મળે છે.
પાલીતાણાના દરબાર તરફથી પિતાને હક સાબિત કરવા માટે જે દાખલાઓ રજૂ કરવામાં આવ્યા હતા, એમાં એક દાખલે આ રીતે ટાંકવામાં આવ્યો હત–
આ વાત નીચેની રકમો રજૂ કરીને બતાવે છે. પહેલું જૂના ચોપડામાં દાખલ કરેલી રકમે. * “[ P] સંવત ૧૮૩૫-૧૮૪૬ ની ખરડા ખાતાવહીને પ૮ મે પાને સંવત ૧૮૪૧ (સને ૧૭૮૫) નું આણંદજી કલ્યાણજીનું ખાતું.
આ ખાતાને મથાળે “પરતાપગઢ દેવાલીયાના જાત્રાળુ લેકે સંબંધી” એવું લખેલું છે અને ૨૧ દેહેરીઓની જામી ૮૦૦ ઉધારી છે.
દેરી ૨૧ ના ચુકાવીને કર્યો છે.” (પાનું ૩૧-૩૨) " જેકે દેરી માટે પિતાને ચૂકવવામાં આવેલ રકમની દરબારશ્રી તરફથી ઉપર મુજબ જે રજૂઆત કરવામાં આવેલી હતી, તે બાબત સાચી નહીં હોવાનું શેઠ આણું. દજી કલ્યાણજીની પેઢી તરફથી, પિતાના જવાબમાં જણાવવામાં આવ્યું હતું; તોપણ, આ બાબતના સાચા-ખેટાપણામાં ઊતર્યા વગર પણ, આ ઉતારા ઉપરથી એટલું તો નકકી થઈ જ શકે છે કે, તે વખતે શેઠ આણંદજી કલ્યાણજીનું નામ પાલીતાણ દરબારના ચેપડામાં પણ સેંધાયેલું મળે છે, જે સને ૧૮૨૧ (વિ. સં. ૧૮૭૮) ના પાના કરારમાંના પેઢીના નામે લેખ કરતાં પણ જૂનું છે.
Page #161
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠા પ્રકરણની પાદનોંધા
૧. "The nominal plaintiff is Anandji Kallianji; but this is not the name of any person. It is the fictitious name (signifying joy and prosperity), of a firm, which is managed by the leaders of the Jain community in Western India, and which has been established for many years in order to carry on all matters of business connected with the temples sacred to the Jain Religion on the Shatrunjay Hill.”
—E. T. Candy
Acting Judicial Assistant to the Political Agent in Kattywar The Palitana Jain Case, p. 1.
અર્થાત્ નામમાત્રના વાદી તરીકે આણુ છ કલ્યાણજીનું નામ છે; પરંતુ આ નામ કાઈ વ્યક્તિનું નથી; એ એક પેઢીનુ કલ્પિત નામ છે (એ આનંદ અને આબાદીનું સૂચન કરે છે). એની સ્થાપના, ઘણાં વર્ષ પહેલાં, શત્રુંજય પર્યંત ઉપરનાં જૈન મદિરાના વહીવટને લગતી બધી બાબતાનું સંચાલન કરવા માટે, કરવામાં આવી હતી; અને એને વહીવટ પશ્ચિમ ભારતના જૈન સમાજના અગ્રણીએ સભાળે છે.”
—ઈ. ટી. કેન્ડી
કાઠિયાવાડના પેલિટિકલ એજન્ટના એકટીંગ જ્યુડિશિયલ આસિસ્ટન્ટ, ધી પાલીતાણા જૈન પ્રેસ, પૃ૦ ૧.
૨. જ્યારે કાઈ પણ જૈન તીર્થં તેમ જ કાઈ પણ ગામ કે શહેરનું જિનમદિર મુશ્કેલીમાં આવી પડતું, અને એવા વખતે એવી મુશ્કેલીનું નિવારણ કરવાનું કામ જે તે સ્થાનના જૈન સંઘને કપરુ કે પેાતાની શક્તિ બહારનું લાગતું, ત્યારે એનું ધ્યાન, માટે ભાગે, શેઠ આણુ છ કલ્યાણજીની પેઢી તરફ જતું હતું. રાજસ્થાનના આપણા જાણીતા તીર્થં ધાણેરાવની નજીકમાં આવેલ ગઢમેાળ ગામના જિનાલયની આશાતના દૂર કરાવીને અને એના ઉપર આવી પડેલ સંકટનું નિવારણ કરાવીને શેઠ આણુંદજી કલ્યાણુજીની પેઢીએ જે રીતે એના જીર્ણોદ્ધાર કરાવી આપ્યા હતા, એ કથા આ વાતની સાક્ષીરૂપ બની રહે એવી છે. આ આખા પ્રસંગ પૂજ્ય મુનિરાજ શ્રી શીલચંદ્રવિજયજી મહારાજે લખેલ “ શાસનસમ્રાટ ' નામે પરમપૂજ્ય આચા મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના ચરિત્રમાં ( પૃ૦ ૧૫૦-૧૫૨માં ) વિસ્તારથી આપવામાં આવેલ છે; તે જાણવા જેવા હેાવાથી અહી એને સાર આપવામાં આવે છે— એક દિવસ તેરાપથી મુનિએ ગઢખેાળ એટલું જ નહીં, એમણે મૂતિ અને અને, જાણે આટલું ઓછુ. હાય એમ,
વિ॰ સં॰ ૧૯૬૭ની સાલની આ વાત છે. ગામમાં આવ્યા અને ત્યાંના જિનમદિરમાં ઊતર્યા, મૂર્તિ પૂજાનો વિરોધ કરતી વાતા કહેવા માંડી;
Page #162
--------------------------------------------------------------------------
________________
શેઠ આણુજી કલ્યાણજીની પેઢીની પ્રાચીનતા
૧૧૫
મૂર્તિમાં કશી શક્તિ નથી અથવા એ પેાતાને પણ બચાવ કરી શકતી નથી, એ બતાવવા તેઓએ મૂતિ ઉપર ખીલા સુધ્ધાં ઢાકથા ! આ જોઈને ત્યાંના ધર્મશ્રદ્ધાવાન શ્વેતાંબર મૂિ પૂજક ભાઈઓના દુ:ખનેા પાર ન રહ્યો. પણ, એમની સંખ્યા અને શક્તિ ઓછી હાવાથી, તેઓ આવા અધાર્મિક કૃત્યની સામે પણ ન કઈ પગલાં ભરી શકયા, ન વિરાધ ઉઠાવી શકયા !
પણ આ દુર્ધટનાથી એમને એટલા ↑ડા આઘાત લાગ્યા હતા કે, એને માટે કઈક પણ ઇલાજ કર્યા વગર એમને જપ વળે એમ ન હતા. છેવટે એમણે પેાતાના સંધની આ દુ:ખકહાની ઘાણેરાવ વગેરે ગામેાના. જૈન સંઘના અગ્રણીઓને કરી. ધાણેરાવ સંધના અગ્રણીઓને પણ આ વાત ખૂબ અસહ્ય લાગી, એટલે તેઓ ગઢખેાળના સંધના ભાઈઓની સાથે, આ વાતથી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને માહિતગાર કરવા તેમ જ આ માટે પૂરતી સહાય મેળવવા, અમદાવાદ આવ્યા અને તરત જ પેઢીના બે અગ્રણીઓ શેઠશ્રી લાલભાઈ ક્લપતભાઈ તથા શેઠશ્રી મનસુખભાઈ ભગુભાઈને મળ્યા.
પણ એમની સાથેની વાતચીતથી એમને પૂરતા · સતાષ ન થયા તેથી તેમ જ આ ઘટનાની સામે સત્વર પગલાં ભરવામાં આવે એ આશયથી, એમણે પેાતાના ગામના દેરાસરની વીતકકથા પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજને વિસ્તારથી કહી અને આ માટે પૂરતી સહાય કરવા દર્દભરી વિનંતિ કરી.
આ ઘટનાની વિગતા સાંભળીને આચાય મહારાજ પણ ક્ષણુભર જાણે સ્તબ્ધ બની ગયા : દેવાધિદેવના દેરાસર ઉપર આ કેવા કારમા સિતમ વરસી ગયા હતા ! એનું નિવારણ કરવાના પ્રયાસ પળનાય વિલંબ વગર શરૂ કરવાને એમણે નિશ્ચય કર્યાં અને રાજસ્થાનથી આવેલા ભાઈઓને એવી હૈયાધારણુ આપી કે જેથી એમનું દુભાયેલુ` ચિત્ત શાતા અનુભવી રહ્યું.
પછી આચાર્ય ભગવતે શ્રી લાલભાઈ શેઠ તથા શ્રી મનસુખભાઈ શેઠ સાથે આ ખાખત અંગે, ગંભીરપણે, વિચારણા કરીને આ માટે બાહેાશ અને ધર્મની ઊંડી ધગશવાળા વકીલને મેકલવાની તથા ખીજી પણ એવી પાકી ગાઠવણુ કરી કે, છેવટે આ જિનાલયને ઉદ્ધાર થયા, ગઢમાળના શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘને પૂરી ન્યાય મળ્યા અને, ગઢમાળ ગામ ઉદયપુર રાજ્યની હકૂમતમાં હેાવાથી, ઉદયપુરના મહારાણા શ્રી કુંતેહસિંહજીએ એવી રાજઆજ્ઞા ફરમાવી કે, કાઈ પણ તેરાપથી શખ્સ મદિરમાં પ્રવેશ કરવા નહીં; તેરાપથી સાધુએ મદિરમાં ઊતરવું નહી. આ હુકમની વિરુદ્ધ જે વર્તશે તે રાજ્યના ગુનેગાર ગણાશે અને તેને સખ્ત નશીયત કરવામાં આવશે.’’
શેઠ આણંદજી કલ્યાણની પેઢીએ જેમ ભૂતકાળમાં જિનમદિર, તીર્થ અને ધર્મની રક્ષાની આવી કામગીરી બજાવી છે, તેમ વર્તમાન કાળમાં પણ આપણા તી, સંધ અને ધર્મી ઉપર આવી પડતા આક્રમણ પ્રસંગે આપણા સંઘનું ધ્યાન મુખ્યત્વે પેઢી તરફ જાય છે; અને આવા સંકટના પ્રસંગે પેઢી તન-મન-ધનથી એનું નિવારણ કરવાના કામમાં લાગી જાય છે અને એમાં જરા પણ કચાશ રહેવા ન પામે એની પૂરી સાવધાની રાખે છે. આ કામ એ એવી અગમચેતી અને ઊંડી સૂઝ-સમજણપૂર્વક જ કરે છે, કે જેથી એને એમાં માટે ભાગે સફળતા જ મળે છે, અને પાછા પડવાને વખત જવલ્લે જ આવે છે,
Page #163
--------------------------------------------------------------------------
________________
' શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ આ ઉતારાના મથાળાનું લખાણ આ પ્રમાણે છે–
શ્રી પવિત્ર શેત્રુજા ડુંગર ઉપર શ્રી. ચોમુકજીની ટુકમાં સ ૧૭૮૭થી સ. ૧૮૯૦ સુધીમાં રીપેર કામ કરેલ તેનાં ખાતા વગેરે બાબત વાર નીચે મુજબ.”
વિ. સં. ૧૭૮૭-૮૮ની સાલના નામની નોંધ આ પ્રમાણે કરેલ છે— - “ખા. પા. પ૦-૫૭. શ્રી. મુકજીની ટુકના નવા દેરા ખાતે પછાપા”
આ પછી વિ. સં. ૧૭૯૯ના ખર્ચને જે ઉતારો આપે છે, એની સાથેના લખાણ ઉપરથી એવું જાણવા મળે છે કે, ૧૦૩ વર્ષ જેટલા લાંબા સમયને આ ઉતારો. વિ સં. ૧૮૭૫ની સાલમાં “મેટા કેસ” નામે ઓળખાતા કઈ કેસમાં રજૂ કરવા માટે તૈયાર કરવામાં આવ્યો હતો, જે આ પ્રમાણે છે–
સં. ૧૭૯ ખા. પા. ૮. ગોખલા ખાતુ ૭૫૧. આ. પા. ૨૪૧ મેં બઈ મેલી દીવ બંદરની દેરડી. નવી કરાવી ચેમુખજી પાસે તે રકમ સં. ૧૮૭૫નાં મોટા કેસમાં રજુ થયેલ છે તથા. ૧૨૫ આ. પા. ર૭૨મેં જમે કરેલ છે તે ઉપર પણ મોટા કેસમાં રજુ કર્યાની સહી છે.”
એ જ રીતે વિસં. ૧૮૧૦ને ઉતારે આ પ્રમાણે લખે છે– . . “સં. ૧૮૧૦ ખા. પા. નથી. સવા સોમજીને મુખ ખાતુ પરચુરણ રકમાં
૨૩૦૧ શ્રી સવા સોમજીના ચેમુખ ખાતે. આ. પા. ૫૯ મેં સં. ૧૮૦૯ના આ શુદ. - ૯ થી સં. ૧૮૧૦ના ફાગણ વદ. ૨ સુંધી કારીગર તથા માલીના ખર્ચના ઉધારેલા છે તે રકમ સં. ૧૮૭૫નાં મોટા કેસમાં રજુ કર્યાની સહી છે. તા. ૧૫૩ આ. પા. ૭૮ મેં સવા સોમજીના મુખ ખતે સલાટ વગેરેની મજુરીનાં ઉધારેલાં છે તે રકમ ઉપર પણ સં. ૧૮૭૫નાં કેસમાં રજુ કર્યાની સહી છે.” - આ રીતે બીજા કેટલાંક વર્ષોની રકમો પણ કેસમાં રજૂ કરવામાં આવ્યાનું લખ્યું
છે. તો કેટલાંક વર્ષોની રકમો આ ઉતારામાં લખવામાં આવેલ હોવા છતાં એ કેસમાં રજૂ કરવામાં આવ્યા સંબંધી નોંધ કરવામાં આવી નથી.
આ ઉતારે વિ. સં. ૧૭૮૭ થી વિ. સં. ૧૮૯૦ સુધીને હેવાનું એના મથાળે લખેલું હોવા છતાં, આમાં છેલી રકમ વિસં. ૧૮૮૫ની સાલની આ પ્રમાણે ઉતારવામાં આવેલ છે–
સં. ૧૮૮૫ ખા. પા. ૧૦૧. શ્રી ચામુખજીના ઉતારાનું તળીયા ખાતું છે. ૧૦૧૧ના મુખજીના ઉતારાના તળીયા ખાતે. બાબતે ચેમુખજી મધે ગોઠીના ઉતારા પાસે તળીયું તેના ખર્ચનાં તે શ્રી કારખાનાં ખાતે ઉધાર.”
આ લખાણમાં અમુક અમુક રકમ મેટા કેસમાં રજૂ કર્યાનું લખ્યું છે, તે ઉપરથી એમ લાગે છે કે તે વખતે કોઈ કેસ ઊભે થે હશે. આ કેસ શી બાબતને લગતા હતા. તે જાણી શકાયું નથી.
Page #164
--------------------------------------------------------------------------
________________
શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની પ્રાચીનતા . ૪. આ ચેપડાના ૨૦૩ પછીના (૨૦૪મા પાનાને અંક લખવો રહી ગયું છે; અને તેની
પછી ૨૦૫મું પાનું શરૂ થાય છે, એટલે આ અંક વગરનું પાનું ૨૦૪ જ સમજવાનું છે.) પાનામાં વિસં. ૧૭૭૭ના અષાડ સુદિ ૧નું નામું લખેલું છે. અને તે પછીના ૨૦૫માં પાને, અષાડ સુદિ રને ગુરુવારે વિ. સં. ૧૭૭૮ની સાલ શરૂ થતું હોવાનું લખ્યું છે.
આ લખાણ દુર્વાય અને અશુદ્ધ છે, એટલે એને ઉકેલવા પ્રયત્ન કરતાં, એ લખાણ કઈક આ પ્રમાણે હેય એમ લાગે છે–
“સાવાતા ૧૭૭૮ના વરખે અસડી સુદ ૨ વાર ગાર, શ્રી ગતામાં સામેની લાભધી, ધાના સાલી ભાદારાના રધી, શ્રી કાવાને સેઠના ભાગ્ય, શ્રી બાહુબાલાની બળા, શ્રી ભરાતા ચાકારાવાધની પાદાવી (... ..લખાણ ઉકલતું નથી)...શ્રી ગડી પારાસાનાથ રખ૦ (... ...નથી ઊકલતું)”
અત્યારે પણ કચ્છનું નવું વર્ષ અસાડી બીજે શરૂ થાય છે; ઉપરાંત હિંદુસ્તાનના જુદા જુદા પ્રદેશોમાં નવા વર્ષને પ્રારંભ જુદી જુદી તિથિએ થાય છે, તે જાણીતું છે.
આની સાથે સાથે અહીં એ પણ સેંધવું જોઈએ કે, આ જ અરસાના કેટલાક ચોપડામાં નવું વર્ષ, અત્યારની જેમ, કારતક સુદિ એકમે પણ શરૂ થાય છે. દા. ત. પાલીતાણુના ચપડાના પહેલા નંબરના પિટલામાંના પાંચમા નંબરના ચેપડાના ૮૫મે પાને વિ. સં. ૧૭૮૯ની સાલ કારતક સુદિ એકમે શરૂ થતું હોવાનું આ પ્રમાણે લખ્યું છે
“°] છે સ્વાસ્તા શ્રી સંવત ૧૭૮ન્ના વરખે મતી કરતગ સુદ ૧ વરા અને શ્રી સીધાચલજીના કારખાનાની ચોપડી છે શ્રી રીખવદવ પરભુજી.” ૫. આ ચોપડાએ ઉપરથી, એક બાબત એ પણ જાણવા મળે છે કે, એ વખતે ચલણી નાણું જામીનું
હાવાથી નામામાં જે રકમ જમે કે ઉધાર કરવામાં આવતી તે જામીની સંખ્યાનું સૂચન કરતી. પછી જ્યારે રૂપિયાનું ચલણ શરૂ થયું ત્યારે પણ જ્યાં જ્યાં રૂપિયા જમે કે ઉધાર કરવામાં આવતા ત્યારે, એની વિગતની અંદર જેટલા રૂપિયા લખવામાં આવ્યા હોય તેથી અઢીગણી રકમ જમે કે ઉધાર કરવામાં આવતી. અને અઢી ગણી રકમને આ આંકડો “જામી ”નું સૂચન કરતો. એમ લાગે છે કે, એ વખતે રૂપિયાની સાથે સાથે ચલણ તરીકે “જમી ને. વ્યવહાર વધારે પ્રચલિત હશે.
દાખલા તરીકે આ પ્રકરણની ત્રીજી યાદોંધમાં સવા સોમાની ટૂકના ૧૦૩ વર્ષના હિસાબને જે ઉતારાની વાત કરવામાં આવી છે, તેની સાથેના કાગળમાં, વિ. સં. ૧૮૪૩ના હિસાબમાં જમે કરેલ એક રકમનું નામું આ પ્રમાણે નાખવામાં આવ્યું છે
૩૧૨ સા. વિમલચંદ રૂપચંદ સુરતના,
ર. પા. ૪૦, ૧૨૫1 સવા સમજીના
મુકમાં ખરચવાને આપા છે. હ. ગે. ભગવાનદાસ જીવણદાસને રોકડા આપા છે. ખા. પા. ૩૪.
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૧૮
શેઠ આઠ કની પેઢીને ઇતિહાસ આમાં હિસાબની વિગતમાં ૧૨૫ની રકમ લખી છે, તે રૂપિયા સમજવા, અને જમે ૩૧૨ાની રકમ લખી છે તે ૧૨૫ની અઢી ગણુ રકમ જામ સમજવી. આ કાગળમાં બધી રકમનું નામું આ પ્રમાણે જ લખવામાં આવ્યું છે.
ઉપરાંત આ ચોપડાએામાંના કેટલાક ચોપડાના મથાળે, જુદા જુદા રાજ્યના ચલણના હુંડિયામણ (Exchange)ને દર પણ નોંધવામાં આવેલો છે. દા. ત. પાલીતાણુના વિ૦ સં. ૧૮૪ની સાલ આસપાસના ચોપડાઓના મથાળે, રૂપિયે, જમી અને બીજા કેઈ નાણાના હડિયામણના દરમાં થતા ફેરફાર તિથિવાર નોંધવામાં આવેલ છે. પણ, આ રીતે જામી અને રૂપિયાના હુંડિયામણના દરમાં દરરોજ થોડો-ઘણે ફેરફાર થતા રહે તે હેવા છતાં, નામું તે ૧ રૂપિયાની રા જામીના હિસાબે જ લખવામાં આવતું હતું.
વળી, આ સમયમાં દેવદ્રવ્યની ઊપજ- ખર્ચની રકમ “દેવદ્રવ્ય” કે “ભંડાર ” એ નામના ખાતામાં લખવાને બદલે “દેવકા” નામના ખાતામાં જમેઉધાર કરવામાં આવતી હતી. આ વિકા’ શબ્દમાંના “ક” અક્ષરને હિંદી ભાષાને છઠ્ઠી વિભક્તિને પ્રત્યય ગણીએ તે દેવકા ને અર્થ “દેવનું' એવો થાય, એટલે કે એ ખાતાનું નામ “દેવનું ખાતું' એમ સમજી શકાય. પાછળથી આ ખાતાનું નામું “ભંડાર ખાતું” એ નામે લખવામાં આવેલ પેઢીના ચોપડા ઉપરથી જાણવા મળે છે.
૬. પાનું ૨–ઉધારઃ ૩Jપા શ્રી અણુદજી કલણ
પાનું ૪૫–જમે ઃ ૫ સેઠ આણંદજી કલણ પાનું ૬૫–ઉધાર : ૪૧ સેઠ આણંદજી કલયું પાનું ૬૮–જમે ઃ ૨૭ શ્રી અણદજી કલણ પાનું ૧૪૬–ઉધારઃ ૨૩ શ્રી અણદજી કલણ પાનું ૧૪૭–જમે ઃ ગુદા શેઠ આણંદજી ક્ષણના જમે
આ નામામાં હું ફક્ત રકમ તથા પેઢીનું નામ જ વાંચી શક્યો છું; તે સિવાય એ કે ઉધાર કરવામાં આવેલ રકમની વિગત મારાથી વાંચી શકાઈ નથી; કારણ કે બેડિયા અક્ષરની લિપિ વાંચવાને મને અભ્યાસ નથી. પણ મારા કામની દષ્ટિએ તે હું પેઢીનું નામ
વાંચી શક્ય એટલું જ પૂરતું છે. ૭. પાનું ૮૩–જમેઃ ૨૩૬] શ્રી દેવકા ખાતે જમે
એના પેટામાં બીજી રકમ લખી છે, તેમાં–
૭ શ્રી અણછ કલણ પાનું ૧૧૯–જમેઃ રાપ સુખડીઆ રામચંદ (૨)
એના પેટમાં બીજી રકમ લખી છે, તેમાં– ૦૧ શ્રી અણદજી કલણ
શકાઈ નથી, કારણ મા
Page #166
--------------------------------------------------------------------------
________________
શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની પ્રાચીનતા પાનું ૧૩૬–ઉધારઃ ૨૧મી છે. શ્રી સલટા અતમારામ રીખવ
આની વિગતમાં “રાખા શ્રી અણદજી કલણ”
લખ્યું છે. પાનું ૧૪૬–જમેઃ ૨૩ મીઆ અબુ બન મામુજીના જમે
એના પેટમાં બીજી રકમ લખી છે, તેમાં–
૬ સેઠજી આણંદજી કલણ ૮. પાનું ૬૧–ઉધારઃ ૧૧ારા શેઠ આણંદજી કલણ પાનું ૧૮૧–જમે : ૨૦ શ્રી અણુદજી કલણના જમે
આ કરારનું લખાણ આ પ્રમાણે છે–
1 જા સાવાત ૧૭૮૧ના વાર આ સુદ ૭ વાર શુકરે શેઠ આણદાજી કલાણ તથા મલકચંદ કસ્તુરચંદ તાથા સા. મીઠા વીઠલાદાસ લાખતગ કડીઓ શ્રી આમદાવાલા જતર (૧) શ્રી શાતારજાના કારખના માયા કામ કરવાના આવા તાને માસારે આ સારવા તેના પાસેથી ચુકાવી લીધો છે. પાટલા જેગુ રાધવજી પાસે રહીની (૨) સાખ છે.”
આ લખાણ બરાબર ઉકેલી શકાયું નથી. આ માટે જુઓ આની છબી. ૯. “શ્રી શત્રુંજય સૌરભ યાને શ્રી જિન તીર્થ દર્શન” નામે પુસ્તકમાં (પૃ. ૮૯-૯૦માં)
પેઢીની શરૂઆત કયારે થઈ તે અંગે લખ્યું છે કે
શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીની શરૂઆત ઘણું લાંબા સમયથી ચાલતી આવે છે. લગભગ સોળમા સૈકાથી (અહીં સોળમા સૈકાને બદલે સત્તરમ સંકા જોઈએ.) મંગલ મહાન બાદશાહ અકબરશાહના વખતથી શ્રીમદ્દ તપાગચ્છાધિપતિ વિજયહીરસૂરીશ્વરજી જેનાચાર્યની કૃપા વડે અમદાવાદના નગરશેઠના જ હસ્તકમાં ગુજરાતના પાંચ પહાડો-તીર્થો અને બંગાલમાં સમેતશિખરજી, સોરઠમાં ગીરનારજી તથા શ્રી શત્રુંજય મહાગીરિ આદિ પહાડ જેનેના હાઈ જૈનેને જ સુપ્રત થયા. અને તેના સંરક્ષક તરીકે નગરશેઠ નીમાયા. તે જ વખતે નગરશેઠે સારા સારા ગૃહસ્થની એક કમીટી દ્વારા એક પેઢી સ્થાપી, અને તેમનું નામ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી એવું રાખ્યું. તે પેઢીનું કામકાજ અત્યાર લગી સારા અને સંપૂર્ણ કાળજીપૂર્વક ચાલ્યું અને “યથા નામ તથા ગુણ” એ કહેવત મુજબ તે નામ સાર્થક થયું.”
આમાં “શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી” એ નામની પેઢીની સ્થાપના નગરશેઠે ( શ્રી શાંતિદાસ ઝવેરીએ) કરી હોવાનું લખ્યું છે, તે શા આધારે લખ્યું છે, તે નોંધવામાં આવ્યું હેત તે, પેઢીની સ્થાપના શ્રી શાંતિદાસ શેઠે, એમના વિ. સં. ૧૭૧૫માં થયેલ સ્વર્ગવાસ પહેલાં, કરી હતી એમ નિશ્ચિતરૂપે, અને પુરાવા સાથે, કહી શકાત. આમ છતાં નગરશેઠ - શ્રી શાંતિદાસ ઝવેરીએ કરેલી જૈન શાસનની પ્રભાવના, રક્ષા અને અનેક પ્રકારની સેવાઓ
Page #167
--------------------------------------------------------------------------
________________
શેઠ આ૦ કડની પેઢીને ઇતિહાસ જતાં, તેમ જ વિસં. ૧૭૦૭ની સાલમાં પાલીતાણું રાજ્યના, તે વખતે રાજ્યની રાજબધાની ગારિયાધારમાં રહેતા, દરબાર સાથે, જૈન સંઘની વતી, પિતાના તેમ જ અમદાવાદના જ બે વીસા ઓસવાળ ભાઈએ રત્ના અને સુરાના નામથી, ગિરિરાજ શત્રુંજય અને એના યાત્રિકોની સાચવણી માટે, કરેલ રખેપાને પહેલે કરાર જોતાં, અમદાવાદના જૈન સંઘના આગેવાને, અમદાવાદ સંઘની વતી અથવા અમદાવાદ સંધના નામથી, શ્રી શત્રુંજય મહાતીર્થને વહીવટ સંભાળતા હતા એ નિશ્ચિત છે; એટલે આ સંઘે “શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી” એ નામથી પિતાને વહીવટ ક્યારથી શરૂ કર્યો એટલું જ ફક્ત નક્કી કરવાનું રહે છે. પણ આ પ્રકરણમાં આપવામાં આવેલ પુરાવા ઉપરથી એટલું તે પુરવાર થઈ જ ગયું છે કે, વિ. સં. ૧૭૮૭ની સાલમાં અમદાવાદ-રાજનગરના જૈન સંઘની પેઢીનું નામ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી—એવું હતું જ.
એક ભૂલસુધાર . સને ૧૯૬૦માં, ભારત સરકારના કાયદા ખાતાએ હિંદુ ધર્માદા ખાતાંઓની (ધી હિન્દુ રિલિજિયસ એન્ડાઉમેન્ટસની) કામગીરીની તપાસ કરીને એમાં સુધારા સૂચવવા માટે એક કમીશન નીમ્યું હતું. આમાં જૈનોનાં ધર્માદા ખાતાંઓને પણ સમાવેશ કરવામાં આવ્યું હતા. એ કમીશન એક ચેરમેન અને બીજા પાંચ મેબરે એમ છ વ્યક્તિઓનું બનેલું હતું. અને એના ચેરમેનપદે ડો. સી. પી. રામસ્વામી અય્યરની નિમણુક કરવામાં આવી હતી.
આ કમીશને પોતાની કામગીરીને જે અહેવાલ સને ૧૯૬૨માં “રિપેર્ટ ઓફ ધી હિંદુ રિલિજિયસ એન્ડાઉમેન્ટસ કમીશન (૧૮૬૦-૧૯૬૨)” નામે તૈયાર કર્યો હતો, તેમાં '(પૃ૦ ૧૦૭માં) શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની સ્થાપના ૮૦ કે ૯૦ વર્ષ અગાઉ થઈ હેવાને નિર્દેશ કરતાં લખ્યું હતું કે–
“Sheth Anandji Kalianji, Ahmedabad, is a very important Jain institution and it came into existence 80 or 90 years ago."
અર્થાત—“અમદાવાદની શેઠ આણંદજી કલ્યાણજી એ એક બહુ જ મહત્ત્વની જૈન સંસ્થા છે; અને એ ૮૦ કે ૯૦ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવી હતી.” (એટલે કે પેઢીની સ્થાપના ૮૦ કે ૨૦ વર્ષ પહેલાં કરવામાં આવી હતી.)
સને ૧૯૬૦ની સાલથી ૮૦ થી ૯૦ વર્ષ પહેલાંને સમય એટલે ૧૮૮૦ થી ૧૮૯૦ના સમય. આ વર્ષમાં પેઢીની સ્થાપના નહોતી કરવામાં આવી, પણ સને ૧૮૮૦ની સાલમાં. નગરશેઠ પ્રેમાભાઈ હેમાભાઈની આગેવાની નીચે, દેશભરના સંઘના પ્રતિનિધિઓની હાજરીમાં, અમદાવાદમાં, કેવળ પેઢીનું કાયદેસરનું બંધારણ જ ઘડવામાં આવ્યું હતું. મતલબ કે, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તે તે પહેલાં જ (આશરે દોઢ વર્ષ પહેલાં જ) સ્થપાઈ ચૂકી હતી. આની વિગતે આ પુસ્તકના આ પ્રકરણમાં (પૃ. ૧૦૬ વગેરેમાં) જ વિસ્તારથી આપવામાં આવી છે.
આ ઉપરથી જોઈ શકાય છે કે, આ કમીશનના સને ૧૯૬૦-૬૨ના રિપોર્ટમાં પેઢીની સ્થાપના ૮૦ થી ૯૦ વર્ષ પહેલાં થયાનું લખ્યું છે, તે ભૂલ છે. ખરી રીતે એ સમય (સન ૧૮૮૦ની સાલ) પેઢીની સ્થાપનાના વર્ષનું નહીં પણ પેઢીનું પહેલું બંધારણ ઘડાયું તે વર્ષનું જ સૂચન કરે છે.
Page #168
--------------------------------------------------------------------------
________________
પેઢીના કાર્યક્ષેત્રની રૂપરેખા આમ જોઈએ તે, પેઢીનું કાર્યક્ષેત્ર મુખ્યત્વે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના પવિત્ર તીર્થસ્થાને, જિનમંદિર તથા જિનબિંબની સાચવણી કરવાનું, એને લગતાં હક્કોની જાળવણી કરવાનું અને એ માટે સતત જાગ્રત રહેવાનું ગણાય. આથી આગળ વધીને, ટૂંકમાં કહેવું હોય તે, એમ કહી શકાય કે જૈન શાસનનાં સાતે ક્ષેત્રના યોગક્ષેમની રક્ષા માટે નિરંતર જાગ્રત અને પ્રયત્નશીલ રહેવું એ પેઢીની મુખ્ય કામગીરી છે.
આ સાત ક્ષેત્ર એટલે પવિત્ર તીર્થસ્થાનો સહિત નાનાં-મોટાં સઘળાં જિનમંદિર, જિનપ્રતિમાઓ, જિનેશ્વરદેવની વાણી (એટલે કે પંચાંગીયુક્ત આપણાં પવિત્ર આગમસૂત્રો તથા બધાં ધર્મશાસ્ત્રો), ઉપરાંત પૂજ્ય શ્રમણ સંઘ, પૂજ્ય શ્રમણીસંઘ, શ્રાવક (શ્રમણોપાસક) સંઘ અને શ્રાવિકા (શ્રમણોપાસિકા) સંઘરૂપ ચતુર્વિધ શ્રીસંઘ. આ સાતે ક્ષેત્રો ઉદ્યોતકર, શક્તિસંપન્ન અને પ્રભાવશાળી હોય તે જૈન શાસનની પ્રભાવના થઈ શકે –આ સાતે ક્ષેત્રની રક્ષા કરવાની ભાવના અને આજ્ઞા પાછળનું મુખ્ય હેતુ આ છે. અને તેથી એની રક્ષાને ધર્મકૃત્ય લેખવામાં આવ્યું છે. એટલે પેઢીની કામગીરીમાં એને આપમેળે જ સમાવેશ થઈ જાય છે.
આ દષ્ટિએ પેઢીના કાર્યક્ષેત્રને વિચાર કરીએ તે, સાત ક્ષેત્રોની રક્ષા અને વૃદ્ધિ માટેના દરેક પ્રકારના પ્રયત્નમાં એને સમાવેશ થઈ જતું હોવાથી એ અંગે વિશેષ જાણવાનું કે કહેવાનું ભાગ્યે જ રહે છે. પણ પેઢીના કાર્યક્ષેત્રની અને એની અનેક પ્રકારની કામગીરીની વિગતેનું ધ્યાનથી અવલોકન કરવામાં આવે તે વસ્તુસ્થિતિ આથી કંઈક જુદી જ—એટલે કે પેઢીનું કાર્યક્ષેત્ર બહુ વિસ્તૃત અને વિવિધલક્ષી હતું એમ જ– જાણવા મળે છે.
જે પેઢીના કાર્યક્ષેત્રની વિશાળતા અને વિવિધતાને ધ્યાનમાં લઈને કહેવું હોય તે, અતિશયોક્તિને જરા પણ દોષ વહેર્યા વગર, વિના સંકેચે, એમ કહી શકાય કે પેઢીને વહીવટ એક રજવાડાના વહીવટ જે વિશાળ છે, અને એમાં અનેક પ્રકારની અટપટી કામગીરીને સમાવેશ થાય છે. પણ એમાં વિશેષતા એ છે કે, રાજ્યને વહીવટ સત્તાના બળે ચલાવવાનું હોય છે, ત્યારે પેઢી જેવી સંઘની ધાર્મિક સંસ્થાના વહીવટને પાયાને હેતુ ધર્મની રક્ષા અને અભિવૃદ્ધિ કરવાનો હેવાથી, એ વહીવટ સત્તાને કેન્દ્રમાં રાખીને ૧૬
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૨૨
શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ નહીં પણ ધર્મભાવના અને પાપભીરુતા અથવા ભવભીરુતાને કેન્દ્રમાં રાખીને, વિવેક, શાણપણ તથા દૂરદેશીપૂર્વક, કરવાનું હોય છે. અને તેથી આવી ધર્મની પેઢીના વહીવટની આધારશિલા પિતાનું તથા બીજાનું-એમ ઉભયનું કલ્યાણ સાધવાની ભાવના જ બની શકે છે. રાજસત્તા અને ધર્મ સત્તા વચ્ચે આ તફાવત પાયાનો કહી શકાય એવો છે. અને તે એના વહીવટ અને વ્યવહારમાં છત થાય તે જ એ વહીવટ પિતાના હેતુને અનુરૂપ થાય છે અને પોતાના હેતુને ન્યાય આપી શકે છે, એમ કહી શકાય. અને જ્યારે પણ ધર્મક્ષેત્રના વહીવટ પાછળની આ ભાવનામાં ઊણપ આવે છે, ત્યારે ધર્મરક્ષા અને -ધર્મપ્રભાવનાના કાર્યમાં પણ ખામી આવ્યા વિના રહેતી નથી.
ત્યારે હવે, પેઢીનાં કામે તથા એના કાર્યક્ષેત્રની સવિસ્તર માહિતી આપતી વિગતોમાં ઊતરવાનું આગળ ઉપર રાખી, એની કેટલીક મુખ્ય મુખ્ય વિગતે જોઈએ.
જિનમંદિર તથા તીર્થક્ષેત્રો પિઢીનું સૌથી પહેલું કામ શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘનાં જિનમંદિરો અને તીર્થક્ષેત્રોની રક્ષા કરવાનું, એના હક્કો સાચવવાનું અને એને વહીવટ સંભાળવાનું છે. આ સાચવણી એવી રીતે કરવાની હોય છે કે, જેથી એ લાંબે વખત ટકી રહે, કઈ પણ કારણે એને કઈ પણ જાતનું નુકસાન થયું હોય તો તરત જ એને સમું કરાવી લેવામાં આવે, અને એને લગતા જે કંઈ હક્કો મળેલા હોય તેનું બરાબર પાલન તથા જતન થતું રહે. વળી, એનો વહીવટ સંભાળવામાં ભાવિક જનોને દર્શન-પૂજનમાં કઈ પણ જાતની તકલીફ ન પડે, બધાં કાર્યો નિયમસર અને કઈ પણ જાતના વિક્ષેપ વગર થતાં રહે અને તીર્થક્ષેત્ર અને જિનમંદિરોમાં દાખલારૂપ સ્વચ્છતા સચવાઈ રહે એવી કામગીરીને પણ સમાવેશ થાય છે.
આવા પ્રકારની કામગીરીમાં તીર્થો કે જિનમંદિરોના હક્કોની સાચવણું કરવાનું કામ ખૂબ દૂરંદેશી, કુનેહ અને ધર્મનિષ્ઠા માગી લે એવું હોય છે. સ્વરાજ્ય મળ્યા પહેલાં (સને ૧૯૪૭ પહેલાં) જૈન સંઘનાં અનેક તીર્થો, બ્રિટિશ હકૂમતના પ્રદેશ ઉપરાંત, ( શાસ્તનાં જુદાં જુદાં દેશી રાજ્યોમાં પણ આવેલાં હતાં અને તેને લીધે એવાં રાજ્ય સાથે તિીર્થસ્થાને અથવા યાત્રિકોની સારસંભાળ નિમિત્તે, અવારનવાર, ઘર્ષણમાં ઊતરવાના પ્રસંગો પણ ઊભા થતા રહેતા હતા. આ વખતે પૂરેપૂરી મક્કમતા, સમજ, વિવેક અને મમ્રતાની સાથે નીડરતાથી કામ કરવું પડતું. તેમાંય તીર્થાધિરાજ શ્રી શત્રુંજય તે વખતે પાલીતાણા રાજ્યમાં હોવાથી, રખે ઉપરાંત બીજાં સંખ્યાબંધ નાનાં-મોટાં અને સાથો-ખેટાં કારણોને આગળ કરીને, પાલીતાણા રાજ્ય તરફથી જેન સંધની અનેક રૂપે કનડગત થતી રહેતી હતી.
—
Page #170
--------------------------------------------------------------------------
________________
પેઢીના કાર્યક્ષેત્રની રૂપરેખા
ફલેશ કે કનડગતના આવા પ્રસંગોએ તીર્થ અંગેના જૈન સંઘના હકકોની જાળવણી માટે તેમ જ જાત્રાળુઓની રાજ્ય તરફથી કોઈ પણ જાતની પરેશાની ન થાય એ માટે, ભૂતકાળમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી જે કામગીરી બજાવવામાં આવી હતી, તે એની દૂરંદેશી, કાર્યકુશળતા અને તીર્થ રક્ષા માટેની ધગશની સાક્ષી પૂરે છે. સ્વરાજય મળ્યા પછી રાજ્યોનું વિલીનીકરણ થયું એટલે દેશી રાજ્ય સાથેનાં ઘર્ષણને તે કોઈ સવાલ રહ્યો જ નહીં, છતાં પણ, કયારેક ક્યારેક, આપણા પ્રાદેશિક રાજ્યો સાથે અને વિશેષ કરીને કેટલાંક તીર્થોની બાબતમાં શ્રી દિગંબર જૈન સંઘ સાથે ઘર્ષણમાં ઊતરવાના પ્રસંગે તો આવતા જ રહે છે. શ્રી સમેતશિખર તીર્થને લગતા આપણા સંઘના હક્કો માટે તે બિહાર સરકાર સાથે પણ પેઢીને સંઘર્ષમાં ઊતરવું પડયું હતું. આવા વખતે આપણી વાતની કાયદેસર રીતે અને સચોટપણે રજૂઆત કરવાનું જરૂરી થઈ પડે છે. તેમાંય શ્રી દિગંબર જૈન સંઘ સાથેના પ્રસંગોમાં તે ઘણી જ તકેદારી અને મક્કમતા રાખવી પડે છે.
પિતાના વહીવટ નીચેનાં તીર્થો અને જિનમંદિરનો જીર્ણોદ્ધારનું કામ તે પેઢી સારી રીતે સંભાળે જ છે, ઉપરાંત દેશભરમાંથી જ્યાં જ્યાંયથી પણ પિતાને ત્યાંનાં જિનમંદિરનો જીર્ણોદ્ધાર માટે સલાહ તથા સહાય માગવામાં આવે છે, તેના ઉપર પણ પેઢી પૂરેપૂરું લક્ષ આપે છે, અને એ માટે લાખો રૂપિયા ખર્ચ પણ છે.
એ જ રીતે ખાસ જરૂરિયાતવાળા સ્થળે, શ્રીસંઘની ધર્મભાવનાને ટકાવી રાખવા માટે, નવું જિનમંદિર બનાવવાની જરૂર જણાય તો, તે માટે પણ પેઢી તરફથી જરૂરી માર્ગદર્શન તેમ જ મદદ આપવામાં આવે છે.
તીર્થભૂમિની કે જિનમંદિરની આસાતના થાય કે શ્રીસંઘની લાગણી દુભાય એવો કોઈ પ્રસંગ, ક્યાંય પણ, ઊભું થાય છે, એનું સત્વર નિવારણ કરવાનાં પગલાં પણ પેિઢી ભરે છે.*
વળી એને, જિનમંદિરે તથા તીર્થસ્થાનમાં, જ્યાં જરૂર હોય ત્યાં, પૂજા માટે કેસર, સુખડ, ફૂલ અને આંગીની સંતોષકારક વ્યવસ્થા કરી આપવી પડે છે, કીમતી આભૂષણે તથા ભારે આંગીઓની સાચવણી માટે તેમ જ એનો સરખી રીતે ઉપયોગ થતો રહે એ માટે ધ્યાન આપવું પડે છે, અને પિતા હસ્તકની જિનપ્રતિમા આપવા માટે નક નક્કી કરે વગેરે કામે પણ કરવાં પડે છે.'
જિનમંદિર અને તીર્થક્ષેત્રની સાચવણી તથા વ્યવસ્થાને લગતાં આવાં આવાં અનેક કાર્યો કરવા ઉપરાંત પેઢીએ ધર્મ અને સંઘને સ્પર્શતા અણધાર્યા આવી પડતા
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૨૪
- શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ પ્રશ્નોનો પણ તત્કાળ અને સમુચિત નિકાલ કરતાં રહેવું પડે છે, જે સતત જાગૃતિ અને કાર્યદક્ષતા માગી લે છે.
જાત્રાળુઓની વ્યવસ્થા ભાવનાશીલતા અને ધર્મરુચિથી પ્રેરાઈને પવિત્ર તીર્થભૂમિઓની યાત્રા કરવા આવનાર ભાઈઓ-બહેને શાંતિથી રહી શકે, એમને પૂરતું રક્ષણ મળી રહે, એમની કઈ પણ જાતની કનડગત થવા ન પામે અને તેઓ નિરાંતથી તેમ જ ઉલ્લાસથી, નિશ્ચિત પણે, તીર્થયાત્રાને લાભ લઈ શકે એવી એમના રહેવા તથા જમવા વગેરેની વ્યવસ્થા કરવી એ પણ ધર્મનું તેમ જ ધર્મપ્રભાવનાનું જ કાર્ય છે, તેથી પેઢી ધર્મશાળાઓ અને ભોજનશાળાઓનો પિતે પ્રબંધ કરે છે અથવા સાધર્મિક-ભક્તિની ભાવનાથી પ્રેરાઈને બીજાઓ એવી ગોઠવણ કરે એ જુએ છે. તીર્થભૂમિઓમાં યાત્રિકોને માટે, આપણા સંઘ તરફથી, પૂજા-ભક્તિની ઉત્તમ વ્યવસ્થા કરવાની સાથે સાથે ધર્મશાળા અને ભેજનશાળાની જે ગોઠવણ કરવામાં આવે છે, તે આદર્શ અને ઇતર સમાજમાં પ્રશંસાપાત્ર બનેલી છે. એ જ રીતે તીર્થસ્થાનમાં યાત્રિકોને ભાતું આપવાની ગોઠવણ પણ જૈન સંઘની આગવી વિશેષતા ગણાય છે. તેમાંય શ્રી શત્રુંજય તીર્થમાં ભાતું વહેંચવાની શ્રીસંઘનાં ભાઈઓ-બહેનની ઉત્સુકતા તે, જેમ એક બાજુ એમની સહધમી-ભક્તિનું સૂચન કરે છે, તેમ બીજી બાજુ, એ પેઢી ઉપરના એમના ઇતબારને પણ દર્શાવે છે. ચોમાસા સિવાયના વખતમાં જ સેંકડે યાત્રિકે, આ ગેઠવણનો લાભ લે છે, જે યાત્રા કરીને થાકેલ ભાઈઓ-બહેનોને મોટી સહાયરૂપ થાય છે.“ શ્રી ગિરિરાજ શત્રુંજયની તળાટીમાં ભાતું આપવાની શરૂઆત ક્યારથી થઈ એની સવિસ્તર માહિતી પાંચમા પ્રકરણની ૨૮ નંબરની યાદોંધ (પૃ. ૯૮)માં આપવામાં આવી છે.
અક્ષયતૃતીયાના પર્વ પ્રસંગે પાલીતાણુમાં વષીતપનાં ૧૨૦૦-૧૫૦૦ તપસ્વીઓ એકસાથે પારણાં કરે, એ માટે પેઢી તરફથી જે ગઠવણ કરવામાં આવે છે, તે પણ એની કાર્યશક્તિ માટે માન ઉપજાવે એવી છે.
વળી, શ્રી શત્રુંજય, ગિરનાર જેવા પર્વત ઉપર વસેલાં તીર્થોમાં હજારો યાત્રિકે નહાઈને તીર્થકર ભગવાનની સેવા-પૂજાને લાભ લઈ શકે એવી પૂરતા ગરમ પાણીની ગોઠવણને, દુષ્કાળ જેવા વખતમાં પણ, ચાલુ રાખવી એ કંઈ નાનું-સૂનું કાર્ય ન ગણાય. એ કામ પણ સૌને સંતોષ થાય એ રીતે થતું રહે છે.
મતલબ કે, યાત્રાળુઓની દરેક પ્રકારની સગવડ સચવાય, એમની ધર્મભાવનાને પ્રોત્સાહન મળતું રહે અને સાથે સાથે ગિરિરાજની યાત્રાનો લાભ વધુમાં વધુ યાત્રિક
Page #172
--------------------------------------------------------------------------
________________
પેઢીના કાર્યક્ષેત્રની રૂપરેખા
૧૨૫ લેવા પ્રેરાય એનું પેઢી હમેશાં ધ્યાન રાખે છે અને એ માટે જે કંઈ કરવું ઘટે તે સમયસર અને જરૂરી ખર્ચ કરીને કરે છે.
જીવદયાનાં કામ આમ તે જીવદયાનાં કાર્યો જૈનધર્મનાં પાયાનાં કાર્યો ગણાય છે, એટલે મૂંગા પ્રાણીઓને જીવ બચાવ અને એના દુઃખ-દર્દનું નિવારણ કરવું, એ જૈન સંઘની અને એણે સ્થાપેલ સંસ્થાઓની પવિત્ર ફરજ ગણાય છે; એટલે પેઢી પણ આવું જીવદયાનું કામ કરે છે એ કહેવાની જરૂર નથી. આવી સંસ્થાઓને શ્રીસંઘમાંથી પૂરતી સહાય મળી રહે છે, તેથી આ કામ આ સંસ્થાઓ તથા પેઢી પૂરા ઉત્સાહથી કરે છે. અને જ્યારથી ભાવનગર રાજ્ય, પાંજરાપોળ સ્થાપીને જીવદયાનાં કામો કરવા માટે, છાપરિયાલી ગામ, એની ગામ અને સીમને લગતી કુલ હકૂમત સાથે, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને, શરૂઆતમાં વાર્ષિક રૂ. ૨૫૧ ના ઈજારાથી અને વિ. સં. ૧૯૦૮માં ભેટ આપ્યું, ત્યારથી તો પેઢીની જીવદયાને લગતી કામગીરી ઘણું વધી ગઈ છે.૧૦ વિ. સં. ૧૯૦૫ની સાલમાં પેઢીએ ખેડાઢોરના ચરવા માટે જમીન વેચાણ લીધી હતી, તેને દસ્તાવેજ પણ પેઢી પાસે છે.૧૧
આ માટે પાલીતાણામાં પણ પેઢી તરફથી એક પાંજરાપોળ ચલાવવામાં આવે છે.૧૨ અને છાપરિયાળીમાં તો જીવદયાનું કામ ઘણા મોટા પાયા ઉપર સંભાળવામાં આવે છે. અને આ કામ સારી રીતે ચાલતું રહે એ માટે પૂરેપૂરી તકેદારી પણ રાખવામાં આવે છે. - આ કામ માટે છાપરિયાળીનું આખું ગામ, એની સીમ સાથે, પેિઢીની હકૂમતમાં હોવાથી એની બેડની ઊપજ પાંજરાપોળને મળે છે અને એની સામે ખેડૂતોને તગાવી આપવાની, બિયારણ પૂરું પાડવાની, દુષ્કાળ જેવા વખતમાં મહેસૂલમાફી કે સહાય આપવાની, ક્યારેક પાણી માટે સવલત કરી આપવાની, ઢોર માટે ઘાસચારે પૂરતા પ્રમાણમાં મળી રહે એવી, તો ક્યારેક તરતનાં જન્મેલાં બકરાં-ઘેટાંની અને કૂકડા-કબૂતર જેવાં પક્ષીઓની સંભાળ રાખવાની અને મરેલાં ઢોરોને જ્યાં દાટવામાં આવે છે, તે ભામનો ઇજાર આપીને પૈસા ઉપજાવવાની–એમ એકાદ નાના સરખા રજવાડાને કરવી પડે એવી અનેક પ્રકારની કામગીરી પેઢીએ બજાવવાની હોય છે. તેમાંય જ્યારે ગુજરાત, કરછ, સૌરાષ્ટ્રમાં વ્યાપક દુષ્કાળ પ્રવર્તે છે, ત્યારે તો પેઢીની આ કામગીરી અને જવાબદારી ખૂબ વધી જાય છે.
આ ઉપરાંત માછલાને બચાવવાં, પારેવાને દાણા નાખવા, કૂતરાને રોટલા નાંખવા વગેરે મૂંગા પશુ-પંખીઓને સહાયરૂપ થવાની કરુણા પ્રેરિત પ્રવૃત્તિઓ પણ પેઢીને સંભાળવી પડે છે.
Page #173
--------------------------------------------------------------------------
________________
૧ર૬
શેઠ આ કરની પેઢીને ઇતિહાસ આ તીર્થભક્તિ અને તીર્થરક્ષાની કામગીરી બજાવવા ઉપરાંત આ પ્રમાણે એક મોટી પાંજરાપોળ ચલાવીને પ્રાણરક્ષાનાં કામ હમેશાં થતાં રહે એ અંગેની જવાબદારીની બાબતમાં, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી અન્ય તીર્થસ્થાનેને વહીવટ સંભાળતી પેઢીઓથી જુદી પડે છે, એ આ હકીક્ત ઉપરથી જોઈ શકાય છે.
અથવ્યવસ્થા પેઢીના વહીવટમાં સૌથી જટિલ અને મુશ્કેલ ગણી શકાય એવું કામ છે, એની અર્થવ્યવસ્થાને સંભાળવાનું અને ધર્મબુદ્ધિથી અપાયેલ ધનની સાચવણું કરવાનું.
આમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે, તીર્થસ્થાને, જિનમંદિર તથા અન્ય ધર્મ સ્થાનમાં બેલી દ્વારા, ભંડારમાં ના ખવારૂપે, કે ટીપ કે ફાળામાં નોંધાવવામાં આવેલી રકમરૂપે અથવા જ્ઞાન-ખાતામાં, વૈચ્યાવર-ખાતામાં યા સાધારણ-ખાતામાં જે કંઈ નાણાં એકત્ર થાય છે, તે ધર્માનુરાગી સગૃહસ્થ તથા સન્નારીઓ દ્વારા પોતાની ધર્મભાવનાને કૃતાર્થ કરવાની ધર્મબુદ્ધિથી આપવામાં આવેલ હોય છે. એટલે એને વહીવટ પણ એવી ચીવટ, ધર્મબુદ્ધિ તથા પાપભીરુતાપૂર્વક કરવાનું હોય છે કે જેથી એની પાઈએ પાઈ લેખે લાગે એ રીતે વપરાય અને કશું પણ નુકસાન વેઠવાનો વખત ન આવે. આવક લાખો રૂપિયાની હોય, ખર્ચ પણ લાખો રૂપિયાને થતું હોય અને અનેક તીર્થસ્થાનોની કરોડોની સ્થાવર તથા જંગમ મિલકતને વહીવટ સંભાળવાન હોય, ત્યારે એ જવાબદારીને, દેષરહિતપણે, સાંગોપાંગ પૂરી કરવાનું કામ કેટલું મુશ્કેલ હોય છે, એ તે અનુભવથી જ સમજી શકાય એવી બાબત છે. આ માટે પેઢીએ જે તકેદારી રાખી છે અને વ્યવસ્થા ગોઠવી છે, એ બીજાઓને માટે દાખલારૂપ બની રહે એવી અને પિઢીને આર્થિક નુકસાનીના પ્રસંગોમાંથી સર્વથા નહીં તો પણ ઘણા મોટા પ્રમાણમાં મુક્ત રાખે એવી છે.
પેઢી પિતાના અર્થતંત્રને આવું નમૂનેદાર અને કાર્યક્ષમ બનાવી શકી છે, તેમાં બે બાબતે ખાસ ધ્યાન ખેંચે એવી છે. એક તો, પોતે નાના કે મેટા જે કોઈ કાર્યની જવાબદારી સ્વીકારી હોય એને આર્થિક ચિંતાથી મુક્ત અને સધ્ધર બનાવવાની અને એમાં ક્યારેય પૈસાનો બગાડ થવા ન પામે એની પૂરી ચીવટ રાખવાની વણિક કેમની સહજ-સુલભ પ્રકૃતિ અને બીજી બાબત છે, એમાં ભળેલી એ ધર્માધનનું પૂરેપૂરું જતન કરવાની ધર્મબુદ્ધિપ્રેરિત જાગૃતિ.
શ્રી શત્રુંજય તીર્થના રખોપા નિમિત્તે તે વખતના પાલીતાણા રાજ્યને દર વર્ષે આપવાની રકમને સવાલ હોય કે એવી જ કોઈ બીજી આર્થિક જવાબદારીને પૂરી કર
Page #174
--------------------------------------------------------------------------
________________
પેઢીના કાચ ક્ષેત્રની રૂપરેખા
૧૨૭
વાના અવસર હાય, આવા દરેક પ્રસંગે પેઢી, અગમચેતી વાપરીને, એ જવાબદારી નિયમિત અને વ્યવસ્થિતપણે પૂરી થઈ શકે એ માટે, શ્રીસ`ઘમાંથી જરૂરી ભડાળ એકત્રિત કરી લેતી રહી છે; અને શ્રીસ'ઘ પશુ, પેઢી ઉપરના પૂરા 'તખારને લીધે, પેઢીની આવી ટહેલ, ઉલ્લાસ અને ભક્તિપૂર્વક, પૂરી કરતા રહ્યો છે. જે ાન કે ભેટની પાછળ આવી ધર્મભાવના રહેલી હાય એની સાચવણી માટે પૂરેપૂરી ગેાઠવણુ કરવામાં આવે અને જાગૃતિ રાખવામાં આવે, એમાં શી નવાઈ ? ખરી રીતે, આવુ સુદર અને સુનિશ્ચિત વ્યવસ્થાત ંત્ર જ જનસમૂહમાં વિશ્વાસની લાગણી જન્માવી શકે છે.
આ અત'ત્રમાં પહેલું ધ્યાન, જે ધન જે હેતુ માટે મળ્યું હાય, તે એ હેતુ માટે જ વપરાય, એ અંગે રાખવામાં આવે છે. બીજુ, પૈસા નકામા પડથા ન રહે અને સંસ્થાને વ્યાજની ખાદ ન પડે એ રીતે સમયે સમયે એનું રોકાણ કરવામાં આવે છે. અરે, પેઢીને પૈસાની હેરફેરમાં પણ આવક થાય એ માટે પેઢીના ચાપડામાં, છેક જૂના વખતથી, વટાવખાતુ સુધ્ધાં રાખવામાં આવતુ હાવાનુ જાણવા મળે છે.
વધારાની મૂડીમાંથી આવક કરવાને હિસાબે, પહેલાંના વખતમાં ગામ, ગરાસ, ઘરખારડાં વગેરે ઉપર પણ નાણાં ધીરવામાં આવ્યાના દાખલા પેઢીના જૂના ચાપડામાંથી મળે છે. અને પબ્લિક એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ એક્ટ અમલમાં આવ્યા પછી, એના નિયમાને અધીન રહીને જ, નાણાંનું રાકાણ કરવામાં આવે છે, એ તે ખરુ જ; ઉપરાંત સને ૧૯૩૪માં મુંબઈ સરકાર દ્વારા આવા કાયદો (પબ્લિક એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ એફૂટ) ઘડાવાની અને એનેા અમલ કરવાની વાત આવી ત્યારે પેઢીએ, એના પ્રમુખ શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈની દૂરંદેશીભરી સલાહને અનુસરીને, તેમ જ કેટલીક વ્યક્તિએની નારાજગી વહારીને પણ, સૌથી પહેલાં, એ વિચારને આવકાર આપ્યા હતા, એ વાત પણ એમ સૂચવે છે કે, કેાઈ પણ જાહેર સસ્થાને આર્થિક વહીવટ સ્વચ્છ હાય એ માટે પેઢી કેવા આગ્રહ ધરાવે છે.
પેઢીની મિલકત એ ખરી રીતે શ્રીસ'ધની મિલકત છે; અને શ્રીસંઘની ઉદારતા, દાનવૃત્તિ અને ધબુદ્ધિથી જ એ પેઢી પાસે એકત્રિત થાય છે, એટલે એના વહીવટમાં તેમ જ રોકાણમાં મૂડીને જરા પણ જોખમ ન થાય એનું ખરાખર ધ્યાન રાખવામાં આવે છે. આ દૃષ્ટિએ વિચારતાં પેઢીના કારોબારમાં એ ખાખતા ખાસ આગળ તરી આવે છે.
આમાંની એક વાત તેા એ છે કે, કોઈ પણ વ્યક્તિ નાણાંની સલામતીની ગમે તેવી ખાતરી આપે અથવા એ માટે ગમે તેવા અવેજ આપવાની વાત કરે, પણ્ પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓને એવી બધી વાત પૂરેપૂરી વિશ્વાસપાત્ર લાગે અને નાણાંની પૂરેપૂરી સલામતી લાગે, તે જ એવી ખાતરીવાળી માગણીના સ્વીકાર કરવાનું
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૨૮
શેઠ આ૦ ક0ની પેઢીને ઇતિહાસ તેઓ નક્કી કરતા હતા. અને જ્યારે શ્રીસંઘની મૂડીને માટે લેશ પણ જોખમ ખેડવા જેવું લાગે કે બીજી કઈ જાતની મુશ્કેલી ઊભી થવાને લેશ પણ અદેશે આવે છે, એવી સ્થિતિમાં, શેઠ-શાહુકારો અને રાજાઓની સુધા ધિરાણની માગણ નકારી કાઢયાના દાખલા પેઢીના ઈતિહાસમાં જોવા મળે છે, જે પેઢીને માટે ગૌરવ અને બહુમાન ઉપજાવે એવી વાત ગણાય. " અને બીજી વાત છે ધિરાણ એટલે કે વ્યાજે અથવા ઉછીની આપેલી રકમ ડૂબી જવાને અથવા એની વસૂલાત જોખમમાં પડી જવાને જ્યારે પણ ખ્યાલ આવ્યો છે, ત્યારે પેઢીના સંચાલક સામી વ્યક્તિ મટી છે કે નાની અથવા પિતાની સાથે કામ કરનાર છે કે બીજી, એની જરા પણ ખેવના કર્યા વગર તેમ જ એમની શેહ-શરમમાં ખેચાયા વગર, વધુમાં વધુ રકમ વસૂલ થાય અને પેઢીને ઓછામાં ઓછું નુકસાન ભેગવવું પડે, એ માટે દરેક જાતના જરૂરી પગલાં ભરતાં પેઢીના ટ્રસ્ટીઓ સંકેચાયા નથી એ. આવા પણ અનેક પ્રસંગ પેઢીની કાર્યવાહીમાંથી જાણવા મળે છે, જે એની કારકિદીને વિશેષ વિશ્વસનીય, ઉજજવળ અને યશસ્વી સાબિત કરે છે.
શ્રીસંઘનાં નાણાંની રખેવાળી માટે રાખવામાં આવતી આટલી બધી તકેદારીનું મુખ્ય અને મોટું કારણ તે, ધર્મના નામે લેકેએ આપેલ ધનની બરાબર સાચવણી કરવામાં જરા પણ બેદરકારી દેખાડવામાં આવે, અને એ ધનને કંઈ પણ જોખમ કે નુકસાન થાય તે, આપણે પિતે પણ પાપના ભાગી થઈએ, એ ભાવના છે. એમ કહેવું જોઈએ કે દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સાધારણ દ્રવ્ય, વૈયાવચ્ચ-ફંડ, જીવદયા-ફંડ કે સહધમીભક્તિફંડ જેવા કઈ પણ ખાતામાં એકત્ર થયેલ દ્રવ્ય, જે તે ખાતાના ઉદેશ પ્રમાણે વાપરવાની અને કઈ પણ ખાતાના દ્રવ્યને ગેરઉપગ ન થાય અથવા એ ડૂબી જવા ન પામે, એ માટે શ્રીસંઘમાં જે સાવચેતીની લાગણી પ્રસરેલી છે, તેની પાછળ આવો ધર્મભાવના અને પાપભીરુ વૃત્તિ જ રહેલી છે. આમ છતાં “મૂડીની સાથે હમેશાં જોખમ તે જોડાયેલું હોય જ છે,” એ સામાન્ય નિયમની અસર પેઢીના વહીવટમાં પણ જોવા મળે છે, પણ આવા દાખલા બહુ જ જૂજ બનવા પામે છે.૧૩
- લેકોને વિશ્વાસ પેઢીએ પિતાને નાણાંવ્યવહાર વિશુદ્ધ રાખવાની જે તકેદારી રાખી છે અને જે તંદુરસ્ત પ્રણાલિકા પાડી છે, તેને લીધે જૈન સંઘમાં તેમ જ અન્ય સમાજોમાં પણ એના તરફ કેવી વિશ્વાસની લાગણી ઊભી થઈ છે, તેની પ્રતીતિ નીચેના દાખલાઓ ઉપરથી પણ થઈ શકે છે ' (૧) સને ૧૯૦૪માં વીજાપુરનાં એક બહેને પિતાની એક દુકાન શત્રુંજયની પેઢીને ભેટ આપી હતી.૧૪
Page #176
--------------------------------------------------------------------------
________________
પેઢીના કાર્યક્ષેત્રની રૂપરેખા
Re
(૨) સને ૧૯૫૧માં, વડાલીના એક શ્રાવક ભાઈ એ, વિલ કરીને, એના અમલ કરવાની સત્તા શેઠ આણુ દૃજી કલ્યાણજીની પેઢીને આપી હતી.૧૫
(૩) સને ૧૯૫૫માં, જેસલમેરના સાની શ્રી પન્નાલાલજીએ પેાતાનુ' વિલ કર્યુ, તેમાં પેાતાની અડધી મિલકત પાલીતાણાની શેઠ માણુદજી કલ્યાણજીની પેઢીને આપવાનુ લખ્યુ· હતુ. આ વિલ મુજબ પેઢીને રૂ. ૩૩૪૪૯૯૦ પૈસા જેટલી રકમ મળી હતી. બાકીની અડધી રકમ કાલીકમલીવાલા ખાવાજીને આપવાનુ વિલમાં લખ્યું હતું.૧૬ આ ત્રણે વિલના દસ્તાવેજ પેઢી પાસે છે. બીજા પ્રશ્નોના નિકાલ
ભૂતકાળમાં યતિએ અને ગારજીઓના પ્રશ્નો અને ઝઘડાઓના સામના કે નિકાલ પેઢીને કરવા પડતા હતા. કયારેક જુદા જુદા ગચ્છા વચ્ચેના પ્રશ્નો પુછુ આવી પડતા હતા.૧૭ ખારોટા સાથે, એમના હુ ખાખતમાં, વિ॰ સ૦ ૨૦૧૮માં (સને ૧૯૬૨માં) કાયમી સમાધાન થવા છતાં, હજી પણ એમને લગતા પ્રશ્નો ઊભા થાય છે.૧૮ તેમ જ કયારેક ડાળીવાળાઓના પ્રશ્નો પણ સામે આવી પડે છે. આ કે આના જેવા ખીજા જે કોઈ પ્રશ્નો કે ઝઘડાએ ઊભા થાય છે ત્યારે, એથી શ્રીસંઘને કઈક ને કઈક પરેશાની ભગવવી પડે છે. આવા વખતે પેઢીએ જ આવી ખાખતાના નિકાલ કરવા પડે છે.
પેઢીના કારેાખાર સાચવવા માટે, એની બધી શાખાઓમાં થઈને, માટાનાના હાદારી, કારકૂના, પહેરાવાળા, પટાવાળા, પૂજારીએ અને અન્ય કર્મચારીઓના મળીને આશરે ૭૫૦ માણસાના કાયમી સ્ટાફ નિભાવવામાં આવે છે; એ સિવાય નવા જિનમદિરને ચણાવવા માટે તથા જૂના જિનમદિરના જીર્ણોદ્ધાર માટે, જે તે કામ પૂરતા, જે તે સ્થાને, ફેકવામાં આવતા માણુસા તેા જુદા સમજવા. આટલી માહિતી ઉપરથી પણ પેઢીને વહીવટ કેટલા ખડાળા અને કેટલા વિવિધતાવાળા છે, એને ખ્યાલ આવી શકે છે. એક જાણવા જેવા પ્રસ`ગ
ઉપર આપેલ હકીકતના અનુસ ́ધાનમાં એક જાણવા જેવા પ્રસ`ગ અહી. નાંધવા ચિત છે. સને ૧૯૭૦ માં, પાલીતાણા મ્યુનિસિપાલીટીએ, પાલીતાણાની શેઠ આણુજી કલ્યાણજીની પેઢીને એક વેપાર કરતી ધધાદારી પેઢી માનીને, એણે દુકાનધારાના નિયમ મુજબ પાતાની નોંધણી ( રજિસ્ટ્રેશન ) નહી કરાવેલ હાવાથી, કાયદાના ભંગ માટે, પાલીતાણાના ફર્સ્ટ કલાસ ન્યાયાધીશની કોટ માં, પેઢી સામે ફાજદારી દાવા માંડયો હતા. આ દાવાના ફેસલા પેઢીની વિરુદ્ધ આબ્યા અને એમાં પેઢીની પાલીતાણા શાખના મેનેજર શ્રી લાભશકર જેઠાલાલને રૂ. ૪૦૩ના દડની અને ઇડ ન ભરે તેા એક માસની જેલની સખ્ત સજા ફરમાવવામાં આવી હતી,
૧૭
Page #177
--------------------------------------------------------------------------
________________
શેઠ આ કની પેઢીના ઇતિહાસ
આ ફૈસલાની અસર પેઢીની બધી શાખાઓ ઉપર પડે એવી સ્થિતિ ઊભી થઈ હતી; અને એમ થાય તેા, પેઢો એક ધાર્મિક અને સખાવતી ટ્રસ્ટ છે, એ હકીકત પશુ વિવાદાસ્પદ કે ખાટી પુરવાર થવાનો વખત આવે. તેથી પેઢીને માટે તા આ એક સિદ્ધાંતના પ્રાણપ્રશ્ન બની ગયા. એટલે પેઢીએ આ ફેસલાની સામે ભાવનગરની સેશન ફાટમાં અપીલ કરી.
૧૩૦
આ કેસની અધી વિગતા સાંભળીને, એના અભ્યાસ કરતાં, ભાગનગરની સેશન કાના ન્યાયાધીશશ્રીને પાલીતાણાના ન્યાયાધીશના ફેસલા ખોટા લાગ્યા, એટલે આ બાબતમાં એમણે ગુજરાત હાયકાર્ટની સમતિ મેળવવા . આ કેસ ત્યાં માકલી આપ્યા. ગુજરાત હાયકોટના ન્યાચાધીશશ્રીએ, ભાવનગરના સેશન જજના ફૈસલા સાથે સમત થઈ ને, પાલીતાણા મ્યુનિસિપાલીટીના દાવા કાઢી નાખ્યા અને પેઢીના મેનેજર શ્રી લાભશંકરભાઈ ને કરવામાં આવેલી સજા રદ કરી. ગુજરાત હાઈ કૈાટે આ ફૈસલા તા. ૨-૧૨-૧૯૭૨ ના રાજ આપ્યા હતા અને તેથી પેઢી એની કાર્ય વ્યવસ્થાના માળખા ઉપર કાયમી અસર પાડે એવી એક આપત્તિમાંથી ખચી ગઈ હતી.૧૯
વકીલ રાખવાની પ્રથા
પેઢીના ઢારામારને એક રજવાડાના કારાખાર જેવા કહેવામાં આવેલ છે, તે વાત એ હકીક્ત ઉપરથી પણ ખ્યાલમાં આવી શકે છે કે, અંગ્રેજી ઝૂમત દરમિયાન, પહેલાંના વખતમાં, કાઠિયાવાડના પાલિટિકલ એજન્ટના મુખ્ય મથક રાજકાટમાં તથા આસિસ્ટંટ પેૉલિટિકલ એજન્ટના મુખ્ય મથક સાનગઢમાં, જેમ કાઠિયાવાડનાં જુદાં જુદાં રજવાડાંઆના ઉતારા તથા કાયદાના સલાહકાર રાખવામાં આવતા હતા તેમ, પેઢીની વતી પણુ ત્યાં એક કાયદાના સલાહકાર રહેતા હતા.
સને ૧૯૨૬ ની સાલમાં પાલીતાણા દરબાર અને જૈન સંધ વચ્ચે શ્રી શત્રુંજય તીના રખાપાની રકમ નવેસરથી નક્કી કરવાની બાબતમાં જે માટા ઝઘડા ઊભા થયા હતા, તે વખતે આ ઝઘડાનું સમાધાન જૈન સંઘે કેવી શરતાથી કરવું', એ બાબતમાં માગદશન આપવા શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ, શેઠશ્રી સારાભાઈ ડાહ્યાભાઈ વગેરે શેઠ આણંદજી કલ્યાણુજીની પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓએ પરમપૂજય આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજને વિનતિ કરી હતી. એ ઉપરથી આચાય મહારાજે સમાધાનના જે કાચા મુસદ્દો લખી આપ્યા હતા, તેમાં પેઢી તરફથી કાયમને માટે રાખવામાં આવતા કાયદાના સલાહકાર સંખ'ધી જે માહિતી આપવામાં આવી છે, કે જાણવા જેવી છે. આ માહિતી ( પાના ૪-૬માં) આ પ્રમાણે નોંધાયેલી છે—
તે
· વળી, નગરશેઠ પ્રેમાભાઈ હેમાભાઈના વખતમાં, તે વખતના રાજકોટ પેાલિટિકલ એજન્ટ પાસે તથા સાનગઢના આસિસ્ટફ પોલિટિકલ એજન્ટ પાસે, નગરશેઠ પ્રેમાભાઈ
Page #178
--------------------------------------------------------------------------
________________
પેઢીના કાર્ય ક્ષેત્રની રૂપરેખા
૧૩૧
હેમાભાઈ, શેઠ આ ×કને એક રાજ્ય તરીકે ઓળખાવવા ખાતર તેમ જ ખીજા અનેક હેતુઓથી, રાજકોટ મથુરાદાસ અને સેાનગઢ વલ્લભદાસને, ખીજા સ્ટેટા જેમ પેાતાના વકીલા રાખતા અને રાખે છે તેમ, વકીલેા રાખતા હતા. અને સાહેબની સવારી જ્યાં ડીસ્ટ્રીક્ટમાં જતી ત્યાં, બીજા રજવાડાઓ તરફથી બીજા સ્ટેટના વકીલાના જેટલા આદરસત્કાર સન્માન થતા તેટલા જ શેઠ આ × કના વકીલેાના થતા. અને પેાલીટીકલ એજન્ટ સ્ટેટના વકીલેને જેટલી ખખા આપતા તેટલી જ શેઠ આ × કના વકીલાને પણ ખખરે આપતા, ટુ‘કાણુમાં, સ્ટેટના વકીલેાના જેટલા દરજ્જા હતા તેટલે જ શેઠ આ × કના વકીલાના પણ હતા. તેથી શેઠ આ × ક એક પાલીતાણા સ્ટેટ જેવુ', જીદ' સ્ટેટ જેવુ જ ગણાતું અને આ પેાઝીશનને લઈને યાદી ॰જ કાયમ આપવામાં આવતી. આ પાઝીશન ન બગડવા માટે નગરશેઠ પ્રેમાભાઈ હેમાભાઈ એ ઠેઠ સુધી ભલામણ કરેલી કે વકીલાને કાઈ દિવસ કાઢવા નહિ.
“નગરશેઠ પ્રેમાભાઈ હેમાભાઈ પછીના કમીટીના મેમ્બરાને તેમ જણાણું કે નગરશેઠ માત્ર પેાતાનું પાઝીશન સાચવવાની ખાતર, શેઠ આ × ૩ના ખર્ચે, આ વકીલા રાખ્યા છે, અને નાહકનુ... આવુ. ખ શેઠ આ × ને કરવાની જરૂર નથી. આવી તેમની ગેરસમજણુને લઈ ને, યા તેા ભાવિ નિરીક્ષણ કરવાની બુદ્ધિની ગેરહાજરીને લઈ ને, યા તા નગરશેઠ ઉપરની અસૂયાને લઈ ને, આ વિગેરેમાંના ગમે તે કારણને લઈ ને, તે વકીલાને કાઢી નાખ્યા. આ બાબતમાં શેઠ લાલભાઈ દલપતભાઈ એ અમારી પાસે બળતરાના પાર રાખ્યા નથી. પણ ભાવી આગળ કોઈના ઉપાય નથી. ભૂલવું ન જોઈએ કે, અમારા સ્મરણ પ્રમાણે, આ વકીલાને નગરશેઠ માત્ર ત્રીશથી પાંત્રીશ રૂપીઆને પગાર આપતા હતા.૨૧
આ ઉપરથી પણ સમજી શકાય છે કે, પેઢીના કારાબાર એક રજવાડા જેટલેા માટા છે. ણિક કામની એટલે કે આપણા મહાજનાની સહજ પ્રકૃતિ પ્રમાણે, જ્યાં જ્યાં પેાતાનાં તીર્થ સ્થાને આવેલાં છે, ત્યાંના શાસકે અને સત્તાધારીઓ સાથે હંમેશાં સારાસારી રાખવાના અને જયારે પણ કાઈ ઘણુના પ્રસંગ ઊભા થાય ત્યારે પણુ, અને ત્યાં સુધી, એને સમાધાનથી નિવેડા લાવવાના યથાશકય પ્રયત્ન પેઢી તરફથી કરવામાં આવે છે; પણ આમ કરવામાં તીથૅનુ' હિત જરા પણ ન જોખમાય એનુ` પૂરેપૂરુ· ધ્યાન રાખવામાં આવે છે; અને તેથી, જરૂર લાગે ત્યારે, મક્કમતાભરેલાં પગલાં પણ, વિના સ‘કાચે, લેવામાં આવે છે.૨૨
આ છે પેઢીના કાર્ય ક્ષેત્રની સામાન્ય રૂપરેખા.
Page #179
--------------------------------------------------------------------------
________________
સાતમા પ્રકરણની પાદનોંધા
૧. પૂર્વ ભારતમાં બિહારમાં આવેલ શ્રી સમ્મેતશિખર પહાડ, જૈન શાસનની વર્તમાન ચેાવીશી ( ચાવીશ તીર્થંકરા )માંથી ૨૦ તીર્થ"કર ભગવ ́તાની નિર્વાણભૂમિ હેાવાથી, પરમ પાવનકારી મહાતીર્થં લેખાય છે. આ પહાડ પાલગંજના રાજાની હુકૂમતમાં આવેલ હતા. મા હુકૂમત સાથે શ્રી જૈન શ્વેતાંબર મૂતિપૂજક સ`ધને અવારનવાર થતી અથડામણુના નિવારણ અર્થ તેમ જ તી તથા તીના યાત્રિકાના રક્ષણ માટે, સને ૧૮૧૮માં, પાલગંજ રાજ્ય સાથે, વાર્ષીિક રૂ. ૧૫૦૦] આપવાના રખેાપાના કરાર જેવા કરાર શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંધે કર્યાં હતા.
આ પછી ચાલીસ વર્ષ બાદ, સને ૧૯૧૮ની સાલમાં, પાલગંજના રાન્ત પાસેથી, અઢી લાખ રૂપિયામાં, આ પહાડ શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સ`ધે, ખરીદી લીધેા હતા. અને આ પહાડની ખરીદીને લગતા વેચાણ-દસ્તાવેજ, સમગ્ર શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંધના પ્રતિનિધિ તરીકે, શેઠ આણુ ંજી કલ્યાણુજીની પેઢીના નામથી—પેઢીના તે વખતના પ્રમુખ નગરશેઠ કસ્તુરભાઈ મણિભાઈના નામથી—કરવામાં આવ્યા હતા.
સને ૧૯૪૭માં આપણા દેશ સ્વતંત્ર થયા પછી, બિહારની સરકારે, સને ૧૯૫૦માં, ધી બિહાર લેન્ડ રિફાર્મ્સ એકટ ” નામે કાયદા ઘડયો હતા; આ કાયદામાં એવી જોગવાઈ કરવામાં આવી હતી કે, જે જમીનને આ કાયદો લાગુ પાડવામાં આવતા, એના ઉપરના વ્યક્તિગત તથા સંસ્થાગત માલિકી હક્ક નાબૂદ થઈ જતા, અને એ જમીન સરકારના અધિકારમાં આવી જતી. આ જોગવાઈ પ્રમાણે, બિહાર સરકારે, સને ૧૯૫૩માં, એક જાહેરનામુ` પ્રગટ કરીને, શ્રી સમ્મેતશિખરના પહાડને આ કાયદો લાગુ પાડયો. આમ થવાથી એ પરમ પવિત્ર પહાડ ઉપરના શ્રી જૈન શ્વેતાંબર મૂતિપૂજક સંધના માલિકી હક્ક નાબૂદ થઈ જતા હતા અને એ બિહાર સરકારના અધિકારમાં આવી જતા હતા.
શ્રી સમ્મેતશિખર જેવા પરમ પાવન મહાન તીર્થ અંગે બિહાર સરકારે લીધેલ આ પગલાથી આપણા સમસ્ત શ્રીસંઘે ઘણા મોટા આધાત અનુભવ્યા, પણ આ આધાતથી, વધારે પડતા સ્તબ્ધ બનીને, નિષ્ક્રિય કે નિરાશ થવાને બદલે, એની સામે શેઠ આણુંછ કલ્યાણુજીની પેઢીએ તરત જ કારગત પગલાં ભર્યાં; અને, બાર વર્ષ જેટલા લાંબા વખત સુધી, ધીરજ અને દુરંદેશીપૂર્વક, બિહાર સરકાર સાથે કરવામાં આવેલી અનેક જાતની વાટાઘાટાને અ ંતે, સને ૧૯૬૫ની સાલમાં, બિહાર સરકારે, આ બાબતમાં, આપણા સંધની વતી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને સમાધાનને! એક કરાર કરી આપ્યા.
આ પછી શ્રી ગિંબર જૈન સંધે પણુ બિહાર સરકાર પાસે, આ મહાતીર્થ પેાતાના સધને પણ પૂજનીય હાવાની અને એના ઉપર પોતાના અધિકાર હેાવાની વાત રજૂ કરી અને એ સંબંધી વાટાઘાટા કરી. આને પરિણામે બિહાર સરકારે, દિગંબર સધને પણુ, સને ૧૯૬૬ની સાલમાં, સમાધાનના ખીજો કરાર કરી આપ્યા !
Page #180
--------------------------------------------------------------------------
________________
પિઠીના કાર્યક્ષેત્રની રૂપરેખા
આમ થવાથી એટલે કે એક જ બાબત અંગે, જુદા જુદા બે ફિરકાના જૈન સંઘને કરી આપવામાં આવેલ બે કરારના પરિણામરૂપે. બિહાર સરકાર, શ્રી જૈન શ્વેતાંબર મૂતિ. પૂજક સંઘ અને શ્રી દિગંબર જૈન સંઘ વચ્ચે નાના-મોટા ઝઘડાઓ ઊભા થવા પામ્યા છે, અને એના દાવાઓ બિહાર રાજ્યની જુદી જુદી અદાલતમાં અત્યારે પણ ચાલી રહ્યા છે.
(શ્રી સમેતશિખર પહાડ સંબંધી રોપાનો કરાર, એ પહાડ વેચાણ લીધાને દસ્તાવિજ અને સને ૧૯૬૫ને કરાર વગેરેની વિશેષ વિગતે આ ગ્રંથમાં આગળ આપવામાં
આવવાની હેવાથી અહીં તે એને માત્ર નામોલ્લેખ જ કરવામાં આવેલ છે.) . ૨. પેઢીએ પિતાના વહીવટ નીચેનાં શ્રો રાણકપુર, ગિરનાર, તારંગા, કુંભારિયાજી, મકિસજી,
સેરિસા વગેરે તીર્થોમાંનાં કેટલાંક તીર્થોના, પૂરતું ખર્ચ કરીને ઉત્તમ કોટિના એવા નમૂનેદાર જીર્ણોદ્ધાર કરાવ્યા છે કે, જેની વિશ્વવિખ્યાત સ્થપતિઓએ પણ મુક્ત મને પ્રશંસા કરી છે; અને કેટલાંક તીર્થોના જીર્ણોદ્ધારનું કામ અત્યારે પણ ચાલી રહ્યું છે.
વળી, પિતાના વહીવટમાં ન હોવા છતાં, શિલ્પ સ્થાપત્યની કળાની દૃષ્ટિએ વિશ્વનાં સ્થાપત્યમાં આગળ પડતું સ્થાન પામી શકે અને જૈન સંસ્કૃતિની કીર્તિગાથા સતત પ્રસારતાં રહે, એવાં આબુ તીર્થનાં પ્રાચીન, સુપ્રસિદ્ધ જિનાલયનાં જીર્ણોદ્ધારની સંપૂર્ણ જવાબદારી પિતે સ્વીકારીને પેઢીએ એ માટે ચૌદ લાખ રૂપિયા જેટલું ખર્ચ કર્યું હતું. આ જીર્ણોદ્વારનું કામ ચૌદ વર્ષ સુધી ચાલ્યું હતું. એ જ રીતે રાજસ્થાનમાં આવેલ એશિયાળ તીર્થનું જિનાલય પણ ઘણું પ્રાચીન અને કળામય છે. એને જીર્ણોદ્ધાર કરાવીને એની પૂરતી સાચવણી થઈ શકે, એ માટે પેઢીએ પાંચ લાખ રૂપિયા કરતાં પણ વધુ રકમની સહાય આપી છે. અને સુપ્રસિદ્ધ કાવી તીર્થના રક્ષણ–ણે દ્ધાર માટે પણ પેઢી તરફથી પણ ત્રણ લાખ રૂપિયાની સહાય આપવામાં આવી હતી.
વિ. સં. ૧૯૯૩ની સાલથી જૂના દેરાસરના જીર્ણોદ્ધાર માટે જરૂરી સહાય અને સલાહ આપવાનું તથા પેઢીના મિસ્ત્રી મારફત ખર્ચની આકારણી કરાવી આપવાનું શરૂ કર્યું ત્યારથી વિ. સં. ૨૦૩૬ સુધીનાં ૪૩ વર્ષ દરમ્યાન, ૭૫૨ દેરાસરોને જીર્ણોદ્ધાર માટે, પણ કરોડ રૂપિયા કરતાંય વધુ રકમ (રૂ. ૭૬,૦૮,૯૨૩) મંજૂર કરવામાં આવેલ છે; અને એમાંથી મોટા ભાગની (અડધે કરોડ રૂપિયા કરતાં પણ વધુ) રકમ તે ખરચાઈ પણ ગઈ છે.
અને તીર્થાધિરાજ શ્રી શત્રુંજય તીર્થ ઉપરના એક યા બીજા જિનપ્રાસાદના તથા ગઢ વગેરેના જીર્ણોદ્ધારનું કામ તે સતત ચાલતું જ રહે છે. તેમાંય દાદાની ટ્રકના જીર્ણોદ્ધાર માટે મૂતિઓનું ઉત્થાપન કરીને એની શિલ્પકલાને પ્રગટ કરીને, એ ટ્રકની શોભામાં જે વધારો કરવામાં આવેલ છે, અને ઉત્થાપન કરેલી પ્રતિમાઓને બિરાજમાન કરવા માટે એ ટૂંકમાં જ પાવન જિનાલયવાળું મને હર જિનમંદિર બનાવવામાં આવ્યું છે, તેની સકેાઈ ઉલાસથી પ્રશંસા કરે છે.
અહીં એ જાણવું પણ વિશેષ ઉપયોગી થઈ રહેશે કે, દેશભરનાં જિનમંદિરોના જીર્ણોહારનું કાર્ય સરખી રીતે અને વધારે મોટા પાયા ઉપર થઈ શકે એ આશયથી, વિ. સં.
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૩૪
શેઠ આ કની પેઢીના ઇતિહાસ
૧૯૯૨ની સાલમાં, અમદાવાદમાં, “ શ્રી અમદાવાદ દેરાસર જીર્ણોદ્ધાર કમીટી અને ક્રૂડ ” નામે એક સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થાનુ કાર્યાલય શેઠ આણુંદજી કલ્યાણુજીની પેઢી, અમદાવાદમાં જ રાખવામાં આવ્યુ છે, એટલે એના દ્વારા થતી તથા પેઢી દ્વારા થતી [દ્ધારની કામગીરીને એકબીજાની પૂરક ગણવી જોઈએ. આ સંસ્થાએ પણુ, વિ સં॰ ૨૦૩૬ની સાલ સુધીનાં (તા. ૩૦-૬-૧૯૮૦ના રાજ પૂરા થતા વર્ષ સુધીનાં) ૪૪ વર્ષ જેટલા સમય દરમ્યાન, ૪૪૩ જેટલાં દેરાસરાના દ્ઘિાર માટે ૩૭–૩૮ લાખ રૂપિયા (રૂ. ૩૭,૭૮,૪૬૨) જેટલી મેાટી રકમ મંજૂર કરી હતી; અને એમાંની રૂ. ૩૬,૫૪,૯૬૨ જેટલી રકમ તા ચુકવાઈ પણ ગઈ છે.
આ બધી હકીકત ઉપરથી એ સ્પષ્ટ રૂપે જાણી શકાય છે કે, દેશભરનાં જિનાલયામાંથી, જેના જીર્ણોદ્ધાર કરવાની જરૂર હાય અને એ માટે જે તે સ્થાનના સંધ તરફથી માગણી કરવામાં આવે, એને જરૂરી સહાય તથા માર્ગદર્શન આપીને એની સાચવણી કરવા માટે પેઢી કેટલી ચિ'તા સેવે છે, અને એ દિશામાં કેવી પ્રવૃત્તિ પણ કરતી રહે છે.
3. પાંચ-છ વર્ષોં પહેલાં પેઢી તરફથી મુખ્યત્વે તીર્થસ્થાના તથા દેરાસરાના ઓૢદ્વાર માટે જ સહાય આપવામાં આવતી હતી. પણ જ્યારે પેઢીનું ધ્યાન એ હકીકત તરફ ગયું કે, મોટાં શહેરાના વિસ્તાર, કા-આપરેટિવ હાઉસિંગ સેાસાયટીઆરૂપે તથા સ્વતંત્ર મકાના-બંગલાઓ કે ફલેટાના બાંધકામરૂપે, ઝડપથી વધવા લાગ્યા છે, અને એમાં જૈનાના વસવાટ નોંધપાત્ર પ્રમાણમાં થવા લાગ્યા છે એટલું જ નહી, કેટલાંક સ્થાનેા તા જૈનાની વસાહતા જેવાં બની ગયાં છે તેથી, એમની ધર્મ શ્રદ્ધાને ટકાવી રાખવાના તથા વધારવાના મુખ્ય આલંબનરૂપે, પરિસ્થિતિને અનુરૂપ, નાનાં કે મેટાં જિનમંદિરની સ્થાપના કરવાનું બહુ જરૂરી બની ગયુ છે, ત્યારે પેઢીએ, વિસ૦ ૨૦૩૨ની સાલથી, નવા જિનમ દિા માટે પૂરક સહાય આપવાની પણ શરૂઆત કરી છે. આ રીતે, વિસ...૦ ૨૦૩૬ની આખર સુધીમાં, પાંચ વર્ષ દરમ્યાન, ૨૪ નવાં જિનમદિરા માટે રૂ. ૫,૫૬,૦૦૦ની સહાય આપી છે. નવા જિનમ ંદિર માટે સહાય આપવા માટે પેઢીએ નક્કી કરેલ ધેારણ કે નિયમ આ પ્રમાણે છે : જે નવું જિનાલય બંધાવવાનું અંદાજી ખર્ચ, પહેલાં બે લાખ રૂપિયા જેટલુ' અને હવે પાંચ લાખ રૂપિયા જેટલું હાય, એને, કામના હિસાબે, વધુમાં વધુ પચીસ હજાર રૂપિયા સુધીની સહાય આપવી.
૪. શ્રી સમ્મેતશિખર તીના પહાડ પાલગંજના રાજા પાસેથી શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંધે વેચાણ લીધે! તે પહેલાં, સને ૧૮૯૧માં, આ પહાડના કેટલાક ભાગ ઉપર એક ચરબીનું કારખાનું બાંધવા માટેના પરવાને, પાલગંજના રાન્ન પાસેથી, ખેાડમ (Boddam) નામના અંગ્રેજે મેળવ્યા હતા. એ કારખાનામાં ચરખી બનાવવા માટે ભૂડાની કતલ કરવામાં આવનાર હતી. જે પહાડ ઉપર જૈનધર્મના વીસ તીથંકરા, સખ્યાબંધ શ્રમણુ ભગવંતા સાથે, નિર્વાણ પામ્યા હતા, એના એક એક અંશ જૈન સ`ઘને માટે પવિત્ર હતા; એટલે ત્યાં ચરખી તૈયાર કરવાનું કારખાનું ( ખરી રીતે ભૂડાની હત્યા કરવા માટેનુ` કતલખાનું) બનવાના સમાચારથી જૈન સંધને અસહ્યુ આધાત લાગ્યો અને શ્રીસ ધમાં ભારે ખળભળાટ ઊભા થઈ ગયા. મુંબઈના શ્રી જૈન એસેસીએશન ઓફ ઇન્ડિયાએ આની સામે જરૂરી
Page #182
--------------------------------------------------------------------------
________________
પેઢીના કાર્યક્ષેત્રની રૂપરેખા
૧૩૫ કાર્યવાહી કરવાને સત્વરે નિર્ણય કર્યો અને એની જવાબદારી સંસ્થાના માનદમંત્રી સ્વનામધન્ય શ્રી વીરચંદભાઈ રાઘવજી ગાંધીને સેંપી. એમણે. આદર્શ અને ઊંડી ધર્મશ્રદ્ધા અને ધર્મબુદ્ધિથી પ્રેરાઈને, રાત-દિવસને કે પિતાનાં ઊંધ કે આરામને વિચાર કર્યા વગર, કલકત્તા જેવા દૂરના પ્રદેશમાં લાંબે વખત રોકાણ કરીને, એવી સચોટ કામગીરી કરી કે જેથી એમનું કાર્ય સફળ થયું, એ કતલખાનું બંધાતું અટકી ગયું, આ તીર્થભૂમિની પવિત્રતા સતત હણતી રહે એ અતિ કમનસીબ પ્રસંગ ટળી ગયો અને જૈન સંઘમાં આનંદની અને રાહતની લાગણી પ્રસરી ગઈ. પિતાની વાતની સાટ રજૂઆત થઈ શકે એ માટે શ્રી વીરચંદભાઈ ગાંધીએ બંગાળી ભાષાને પણ અભ્યાસ કરી લીધો હતો.
પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓની મીટીગની પાંચ નંબરની પ્રોસીડીંગ બુકમાંની તા. ૪-૯-૧૯૦૭ની તથા તા. ૧-૧૦-૧૯૦૭ ની બે મીટીગનું પ્રમુખપદ, પેઢીના તે વખતના પ્રમુખ શેઠ શ્રી લાલભાઈ દલપતભાઈ બહારગામ ગયેલ હોવાથી, શેઠ શ્રી મનસુખભાઈ ભગુભાઈએ લીધું હોવાની નોંધ ઉપરથી એમ લાગે છે કે, ઉપર નેધેલ ચરબીના કારખાનાની (એને અટકાવવાની) ધટના બન્યા પછી, સળેક વષે, સને ૧૯૦૭ની સાલમાં, શ્રી સમેતશિખર તીર્થ અંગે કઈક એવો ગહન-જટિલ પ્રશ્ન ઊભું થયું હતું કે, જેનું નિરાકરણ કરવા માટે, ખુદ પેઢીના પ્રમુખ શેઠશ્રી લાલભાઈ દલપતભાઈને જાતે જ ત્યાં જવું પડ્યું હતું અને રોકાવું પડ્યું હતું. આ રોકાણ દરમ્યાન એમને હાથે વાગવાથી, એની સારવાર માટે, એમને કલકત્તા પણ જવું પડ્યું હતું. ઉપર સૂચવેલ બને તારીખોના પ્રોસીડીંગમાં, આ બાબત સંબંધી નોંધ આ પ્રમાણે લેવામાં આવી છે: “પ્રેસીડેન્ટ શેઠ લાલભાઈ દલપતભાઈ શ્રી સમેતશીખરના કામ સારું ગયેલા; ત્યાં હાથે વાગવાથી કલકત્તે છે તેથી, તેમની ગેરહાજરીમાં, સેઠ મનસુખભાઈ ભગુભાઈને ચેરમેન ઠરાવી મીટીંગનું કામ શરૂ કર્યું.”
પાલીતાણા રાજ્યની દખલગીરીને કારણે તીર્થાધિરાજ શત્રુંજયની આશાતના થાય એવા નાના-મોટા પ્રસંગે તે અવારનવાર બનતા જ રહેતા હતા. આથી, એ મહાતીર્થની આશાતનાને ટાળવા માટે, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને પાલીતાણા રાજ્ય સાથે વારંવાર સંઘર્ષમાં ઊતરવું પડતું હતું. પાલીતાણું રાજ્ય સાથે થયેલ આવા સંધર્ષોની કામગીરીના સંખ્યાબંધ દાખલા પેઢીના દફતરમાં સચવાયેલા છે. આવા પ્રસંગોની સવિસ્તર માહિતી, આ પુસ્તકના
પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા” નામે અગિયારમા પ્રકરણમાં આપવામાં આવેલા હેવાથી, આ બાબત અંગે અહીં તે આટલે સામાન્ય નિર્દેશ જ પૂરતું છે.
મધ્ય પ્રદેશના શ્રી મકસીજી તીર્થને વહીવટ પેઢી સંભાળે છે. એ તીર્થમાં તથા મહારાષ્ટ્રમાં આવેલ શ્રી અંતરિક્ષજી તીર્થમાં, કેટલાય દાયકાઓથી, દિગંબર જૈન સંઘ સાથે જાત જાતના ઝઘડા થતા જ રહે છે. એને લીધે એ તીર્થની વારંવાર આશાતના થવા ઉપરાંત એ તીર્થ ઉપરના શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના અધિકાર પણ જોખમમાં મકાઈ જાય છે; અને, ક્યારેક તે, બેલાચાલીથી આગળ વધીને, મારામારી જેવા અતિ શોચનીય બનાવો પણ બનવા પામે છે. આવા પ્રસંગોએ પેઢી તરક્શી જરૂરી કાર્યવાહી સત્વરે હાથ ધરવામાં આવે છે અને સહાય તથા સલાહ પણ આપવામાં આવે છે.
-
Page #183
--------------------------------------------------------------------------
________________
શેઠ આ૦ ક0ની પેઢીને ઇતિહક્ષ આ રીતે જે કઈ તીર્થ, જિનમંદિર કે ધર્મની આરાધનાના સ્થાનની આશાતના થાય એવી ઘટના બને છે ત્યારે, એના નિવારણ માટે, જે તે સ્થાનના સંધનું ધ્યાન પેઢી તરફ જાય છે. અને પેઢી પણ એ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરીને, શ્રીસંધના એ વિશ્વાસને સફળ બનાવે છે. વિ. સં. ૧૯૪૧ (સને ૧૮૮૪)ની સાલમાં, શેઠ માનચંદ વીરવાળાની ભાવના ગિરિરાજ શત્રુંજય મહાતીર્થ ઉપર એક દેરાસર બંધાવવાની થઈ અને એ માટે એમણે અરજી કરી. એ ઉપરથી પેઢીના ટ્રસ્ટીઓએ એમને શ્રી બાલાભાઈની ટૂકમાં દેરાસર બાંધવાની જગ્યા આપવાનું, એના નકરા તરીકે પાંચ હજાર રૂપિયા લેવાનું અને એ રકમમાંથી પચીસસો રૂપિયા નકરા ખાતે અને બાકીના પચીસો રૂપિયા કેસર-સુખડ વગેરેના ખાતે જમે કરવાનું નકકી કર્યું. (તા. ૧૮-૧૧-૧૮૮૪, ૧૯-૧૧-૧૮૮૪, ૭-૧૨-૧૮૮૪ અને ૧૦-૧૨-૧૮૮૪નાં પ્રોસીડીંગ.)
ખેડામાં બંધાયેલ ચાર માળના એક દેરાસરમાં પધરાવવા માટે ચાર પ્રતિમાઓ આપવાની માગણી ઉપરથી, તા. ૧૨-૧-૧૮૮૮ના રોજ, (એક આંગળના રૂ. ૧૨ાના હિસાબે) દસ આંગળનાં એક પ્રતિમાજી રૂ. ૧૨૫] નકર લઈને આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું,
અમદાવાદના વતની શ્રી રતનચંદ લક્ષ્મીચંદની પુત્રી શ્રી પરસનબાઈને, એમની માગણી મુજબ, અઢીસો રૂપિયા લઈને, દાદાની ટૂકમાં આવેલ અષ્ટાપદજીના દેરાસરની આગળ એક ગોખલે તૈયાર કરાવીને તે, પ્રતિમા સાથે, આપવાનું તા. ૪-૨-૧૮૮૯ના રોજ ઠરાવવામાં આવ્યું.
તખતગઢમાં બંધાયેલ એક નવા અને મોટા દેરાસર માટે એક સવાગજની અને બે એક એક ગજની એમ કુલ ત્રણ પ્રતિમાજીઓની માગણી ત્યાંના મહાજન તરફથી આવેલી. તે ઉપરથી તખતગઢના દેરાસર માટે, ત્યાંના મહાજનની માગણું મુજબના માપની ત્રણ પ્રતિમાઓ, આ રૂપિયાના નકરાથી આપવાનું, તા. ૧–૨–૧૮૮૯ના રોજ, ઠરાવવામાં આવ્યું.
1 નકશનું ધોરણ સને ૧૮૮૮ પહેલાંના કેઈક વર્ષથી ગિરિરાજ શત્રુંજય ઉપરના જિનાલયમાં પરણા દાખલ રાખેલ પ્રતિમાજીની, બીજ ગામમાં બિરાજમાન કરવા માટે, માગણી આવતી તે, એક આગળની ઊંચાઈના રૂ. ૧૨ (સાડા બાર) મુજબ નકરે લેવામાં આવતા હતા.
અપવાદ–આમ છતાં, સને ૧૮૯૧ની સાલમાં, સૂરત જિલ્લાના બારડોલી ગામમાં, ત્યાંના સંધ તરફથી, એક દેરાસર બંધાવવામાં આવ્યું હતું, એમાં પધરાવવા માટે ત્રણ પ્રતિમાજી તથા એ દેરાસરની લગોલગ એક નાનું દેરાસર શા. રૂપાજી મોતીજીએ બંધાવ્યું હતું. એમાં પધરાવવા માટે બે પ્રતિમાજી-એમ કુલ પાંચ પ્રતિમાજીએ એમને જોઈતી હતી. આ માટે શા. રૂપાજી મોતીજી તથા શા. દેવચંદજી મતીજી વગેરે ચાર ભાઈઓએ, શ્રી શત્રુંજય તીર્થ ઉપર જઈને, પાંચ પ્રતિમાજીઓ પસંદ કરી હતી; અને પાંચ રૂપિયા નકરે લઈને એ પાંચ પ્રતિમાઓ પિતાને આપવાની પેઢી પાસે માગણી કરી હતી. પણ આ પાંચે પ્રતિમાજીઓની કુલ ઊંચાઈ ૭૯ આંગળ થતી હતી તેથી, ચાલુ નિયમ મુજબ,
Page #184
--------------------------------------------------------------------------
________________
પેઢીના કાર્યક્ષેત્રની રૂપરેખા
૧૩૭ એને નકરી રૂ. ૯૯રા થતે હતો. આ અંગે એમની અને પેઢી વચ્ચે પત્રવ્યવહાર થતાં, છેવટે, પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓએ, એ ભાઈઓની માગણી મુજબ, રૂ. ૮૫૧) નકરાના લઈને એમને, એમની પસંદગી મુજબનાં, પાંચ પ્રતિમાજીએ આપવાનું, તા. ૫-૧૨-૧૮૯૧ના રોજ, નક્કી કર્યું હતું.
નકરા વગર પ્રતિમાજી આપ્યાં–દેપલાના મહાજનને, નકરે લીધા વગર, ત્રણ પ્રતિમાજી આપવા બાબત, વહીવટદાર પ્રતિનિધિઓએ, તા. ૧૨-૧૦-૧૮૯૦ ના રોજ, નીચે મુજબ ઠરાવ કર્યો હતો, જે એમની વિવેકી ધર્મદષ્ટિનું સૂચન કરે છે–
દેપલાના માઝનને પ્રતમાજી નંગ ૩ વગર નકરે આપવા પ્રથમ તા. ૧૭ નવેંબર ૧૮૮૭ ના રોજ પાલીટાણે લખેલું છે, વાતે તેમને આપવા જે ત્રણ પ્રતિમાજી ગઈ સાલમાં ડુંગર ઉપરથી નીચે ઊતરાવેલી છે, તે પ્રતમાજી નગ૩ તેમને વગર નકરે આપવા પાલીટાણે લખવું.”
આ ઉપરથી એટલું જોઈ શકાય છે કે, પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓ, ખાસ જરૂર લાગે ત્યારે, સામી વ્યક્તિની પરિસ્થિતિ ઉપર વિવેકપૂર્વક વિચાર કરીને, એને બની શકે તેટલી રાહત પણ આપતા હતા. ચાલુ શિરસ્તામાં આવે અપવાદ કરવાની પાછળ એમની એક જ ભાવના રહેતી કે, જે તે સ્થાનના સંધને ધર્મની આરાધનાનું આલંબન મળી રહે.
બીજા કેટલાક દાખલા
મુંબઈના શા. કેસરીચંદ રૂપચંદ, હા. બાઈ મણિકુંવરબાઈએ, શ્રી શત્રુંજય તીર્થ ઉપર, મોટી ટ્રકમાં, એક દેરાસરના રંગમંડપમાં, ચાર પ્રતિમાજીએ પધરાવવા માટે, ચાર પ્રતિમાઓ તથા જગ્યાનું નકરાન, કેસર-સુખડના તથા ગેખલા તૈયાર કરાવી આપવાના –એમ બધાના મળીને રૂ. ૧૮૦૦૧ આપવાનું કહેલ; તે ઉપરથી, તા. ૨૪-૪-૧૮૮૫ના રોજ, એમની પાસે વધુ રકમની માગણી કરવાનું અને તેઓ વધુ રકમ આપવા માગતાં ન હોય તે, રૂ. ૧૮૦૦માં એમની માગણ મંજૂર કરવાનું ઠરાવવામાં આવ્યું હતું.
મેટી ટકમાં, સૌથભિયા દેરાસરની નજીક દેરાસર બાંધવા માટે, ગઢને લગતી ૧૭ ગજ ૧૦ તસુ લાંબી અને ૧૫ ગજ પહેાળી જમીન, રૂ. ૩૧૦૦)ના નારાથી, કપડવંજવાળાં શ્રી માણેકબાઈના ટ્રસ્ટી દોશી શંકરલાલ વીરચંદને આપવાને, તા. ૯-૭–૧૮૯૫ના રોજ, ઠરાવ કરવામાં આવ્યું હતું.
ઉપર આપેલા ડાક દાખલાઓ ઉપરથી એટલું તારણ નીકળી શકે છે કે, ગિરિરાજ ઉપર, દેર કે દેરી બાંધવા માટે જમીનની માગણીને કે મૂર્તિને પધરાવવાની માગણીને મંજૂર કરવા માટે નકરાની રકમ, જે તે માગણીના ગુણદોષની વિચારણાને અંતે, નક્કી કરવામાં આવતી હતી. વળી કોઈક વાર આવી માગણી નામંજૂર કરવાને પણ પ્રસંગ આવતે.
નકરે પાછા આપીને પ્રતિમાજી પાછાં લીધાને એક પ્રસંગ ભાવનગરનું દાદાસાહેબના દેરાસરના નામથી જાણીતું જિનાલય, એક લાખ રૂપિયાના
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૩૮
શેઠ આ૦ ક0ની પેઢીને ઇતિહાસ ખર્ચે, વિ. સં. ૧૯૫૫ની સાલમાં (સને ૧૮૯ત્ના વર્ષમાં) તૈયાર થવા આવ્યું, એટલે, એમાં મૂળનાયક તરીકે બિરાજમાન કરવા માટે, શ્રી શત્રુંજય તીર્થ ઉપર, દાદાની ટ્રકમાં, મુખ્ય જિનપ્રાસાદના બહારના મંડપમાં, જમણી બાજુની ચેકી તરફ જતાં, ડાબી બાજુએ એક ગેખલામાં બે પ્રતિમાજી હતાં, તેની પાસે મહાવીરસ્વામીનાં પીળા રંગનાં એક પ્રતિમાજી હતાં તે, એક હજાર રૂપિયાના નકરાથી, આપવાની માગણી, ભાવનગર સંધની વતી, શેઠ શ્રી જેઠાભાઈ સુરચંદે કરી હતી. આ ઉપરથી, આ પ્રતિમાજી, ભાવનગર સંઘને, રૂ. ૧૫૦૦)ના નકરાથી આપવાનું, તા. ૬-૩–૧૮૯૯ના રોજ, ઠરાવવામાં આવ્યું; સાથે સાથે એ જ તારીખે એમ પણ નક્કી કરવામાં આવ્યું હતું કે, આ પ્રતિમાજીની ખાલી જગ્યાએ, મોદીની ટ્રકમાંથી પ્રતિમાજી લાવીને, એને પધરાવવાની કોઈ ગૃહસ્થની માગણી આવે તો, એ જગ્યાના અને પ્રતિમાજીના નકરાની તેમ જ કેસર-સુખડની મળીને કુલ કેટલી રકમ આપવાનું તેઓ કહે છે, તે બાબત પાલીતાણા પુછાવીને, એને નિર્ણય કરે.
ભાવનગર સંઘને પ્રતિમાજી આપવાને ઉપર મુજબ ઠરાવ કરીને, એ પ્રતિમાજી ભાવનગર સંઘને સોંપ્યા પછી, દાદાની ટ્રકમાંથી આ પ્રતિમાજી બહાર આપવાથી સંઘનું મન દૂભાયું હોય અને તેથી પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓને એ પ્રતિમાજી પાછી આપી દેવાની ભાવનગર સંઘને ભલામણ કરવાની ફરજ પડી હોય, એમ તા. ૨૩-૪-૧૮૯૮ના પ્રોસિડિંગમાં સેંધાયેલ એક ઠરાવ ઉપરથી જાણી શકાય છે, જે આ પ્રમાણે છે–
પાલીટાણેથી મુળનાયકજીના રંગમંડપમાંથી જે પ્રતિમાજી ભાવનગર આપવામાં આવેલી છે, તે બાબતમાં સંઘના લોકોને અપ્રતી (અપ્રીતિ) ઊત્પન્ન થઈ છે, અને તે બાબતમાં પાલીતાણે કેટલાક ગૃહસ્થ ભેગા થઈ, અત્રે એ બાબત તેમણે લખાણું કહ્યું છે. માટે તેને સારૂ જે લખાણ સહીઓ સાથેનું આવેલું છે, તેની નકલ, આપણું કાગળ સાથે, ભાવનગર મોકલવી અને એ પ્રતમાજી તેઓ પાલીટાણે પાછી મોકલે એવી તેમાં ભલામણ કરવી, એમ એકમતે ઠરાવ કરવામાં આવે.”
પણ ઉપર મુજબને ઠરાવ કરવાથી આ પ્રતિમાજી પાછાં મેળવવાનું કામ ન પત્યું, એટલે પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓએ, એ માટે કોઈ ઉતાવળું પગલું ભરવાને બદલે, શાણપણ અને દૂરંદેશીથી સંઘની દુભાયેલી લાગણી અને પ્રસંગની ગંભીરતાને પૂરતે વિચાર કરીને, તા. ૧૭-૭–૧૮૯૯ના રેજ, પેઢીની જનરલ કમીટીમાં, નીચે મુજબ ઠરાવ કર્યો હત–
“ભાવનગરના સંધવાળાને પ્રતિમાજી નકરે લઈ આપવામાં આવી છે. તે પાછી મગાવવા સબંધી પાલીટાણેથી જત્રાળુઓના કાગળ આવ્યા છે. ત્યા તે સબંધમાં ભાવનગરના સંઘ તરફથી કાગલો આવ્યા છે. તે કાગલેની નકલ તમામ સ્થાનીક પ્રતીનીધી ત્યા બીજા મેટા મેટા ગામના સદગ્રહસ્થાને, પત્ર સાથે, મોકલી, તે પ્રતમાજી પાછાં મંગાવવાં કે શી રીતે, તે બાબત સંઘ મેલવી જે ઠરાવ થાય તે લખી જણાવવા લખવું.”
આ ઠરાવ પ્રમાણે, આ બાબત સંબંધમાં, સ્થાનિક પ્રતિનિધિઓ વગેરેને અભિપ્રાય મેળવ્યા બાદ, આ પ્રતિમાજી પાછાં આપવા સંબંધી પત્ર ભાવનગર સંઘ ઉપર લખવા અંગે, તા. ૧૪-૫-૧૯૦૦ને રેજ, પેઢીને વહીવટદાર પ્રતિનિધિઓએ, નીચે મુજબ ઠરાવ કર્યો હત–
Page #186
--------------------------------------------------------------------------
________________
પેઢીના કાર્ય ક્ષેત્રની રૂપરેખા
ભાવનગર સંધવાળા પવીત્ર શેત્રુંજા ડુંગર ઊપર મોટી ટુ‘કમાંથી માહાવીરસ્વામીજીની પ્રતમાજી લેઈ ગયા છે, તે બાબત તા. ૧૭મી જુલાઈ સને ૧૯૯૯ના જનરલ કમીટીના ઠરાવ પ્રમાણે દેશાવરના સ્થાનીક પ્રતીનીધી વગેરેના અભિપ્રાય માગતાં, વધારે અભીપ્રાય તે પ્રતમાજી પાછા લેવા મતલબના આવ્યા છે, વાસ્તે તેઓ જે પ્રતમાજી લઈ ગયા છે, તે પ્રતમાજી પાછા મેાકલી આપવાને ભાવનગરના સધ ઉપર કાગળ લખવા.’
66
૧૩.
એમ લાગે છે કે, ભાવનગર સંઘને લખવામાં આવેલ આ પુત્રનું, પ્રતિમાજી પાછાં મેળવવાની બાબતમાં, અનુકૂળ પરિણામ આવ્યું હતું. એમ, વહીવટદાર પ્રતિનિધિઓએ તા. ૨૨-૮-૧૯૦૧ ના રાજ કરેલ, નીચે મુજબના ઠરાવથી નણી શકાય છે—
“ ભાવનગરવાલા જે પ્રતમાજી પવીત્ર સેત્રુંજા ડુંગર ઊપરથી લેઈ ગ છે, તે પાછી પાલીટાંણે પહાંચાડેથી તેઓએ નકરાના રૂ. ૧૫૦૦] પંદરસે આપ્યા છે, તે તેમને પાછા આપવા.’’ આ પછી આ પ્રતિમાજી ભાવનગર સંધ તરફથી પાછાં મળી ગયાં, તેથી આ પ્રકરણના અંત આવ્યા, એટલે એ પ્રતિમાજીની ફરી પ્રતિષ્ઠા કરવાને નિર્ણય કરવામાં આવ્યા, તે વહીવટદાર પ્રતિનિધિઆના, તા. ૧૫-૧૧-૧૯૦૧ના, નીચે મુજબના ઠરાવથી જાણવા મળે છે——
શ્રી ભાવનગરથી પાછાં આવેલાં પ્રતમાજીને તેમની મૂલ જગાએ પધરાવવાનું મહત સંવત ૧૯૫૮ના કારતક વદ ૨ બુધવારનું દીવસના કલાક ૧૧-૫૮ મીનીટનું છે, તેના ખબર મેાટા મોટા ગામેાના આગેવાનેાને કાગળ લખી અને છાપામાં છપાવી આપવા.’
વહીવટદાર પ્રતિનિધિઓએ તા. ૬-૩-૧૮૯૯ના રાજ ભાવનગર સંધને પ્રતિમાજી આપવાને ઠરાવ કર્યો અને ભાવનગર સધ એ પ્રતિમાજી પેાતાને ત્યાં લઈ ગયા તે પછી તરત જ સંધમાં એની સામે જે વિરાધ જાગ્યા, તેથી વહીવટદાર પ્રતિનિધિઓએ તા. ૨૪–૪–૧૮૯૯ના રાજ ઠરાવ કરીને એ પ્રતિમાજી પાછી આપવા ભાવનગર સંધને ભલામણ કરી; પણ તેથી કામ ન પડ્યું અને છેવટે, લગભગ અઢી વર્ષ જેટલા લાંબા સમયને અંતે, આ પ્રકરણને। શ્રીસંધને સંતાષ થાય એવા નિવેડા આવ્યા, તે ઉપરથી સમજી શકાય છે કે ધાર્મિક લાગણીને સ્પર્શતા આવા બહુ જ આળા પ્રશ્નનું સુખદ સમાધાન થાય એ માટે પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓએ કેવી દાખલારૂપ ધીરજ, કુનેહ અને દીર્ઘદૃષ્ટિથી કામ લીધું હશે !
નકરા માટે અત્યારના નિયમ
શ્રી શત્રુંજય મહાતીર્થ ઉપર પરાણા દાખલ બિરાજમાન કરેલાં પ્રતિમાને એ મહાતીર્થં ઉપર જ અન્ય સ્થાનમાં પ્રતિષ્ઠિત કરવા માટે, અત્યારે, આ પ્રમાણે નકરી લેવામાં આવે છે— મૂળનાયક તરીકે પ્રતિષ્ઠિત કરવા માટે રૂ. ૧] જગાના નકરાના; રૂ. ૧૦૦૧] મૂળનાયક ભગવાનના નકરાના અને રૂ. ૧૫૧] કેસર-સુખડના નકરાના—એમ કુલ મળીને રૂ. ૧૧૫૩ લેવામાં આવે છે.
મૂળનાયકની આજુબાજુમાં પ્રતિમાજી પ્રતિષ્ઠિત કરવા માટે રૂ. ૧] જગ્યાના નકરાનેા; રૂ. ૫૦૧] પ્રતિમાજીના નકરાના અને રૂ. ૧૫૧] કેસર-સુખડના નકરાના—એમ કુલ મળીને રૂ. ૬૫૩] લેવામાં આવે છે.
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૪૦
શેઠ આ૦ કરની પેઢીને ઈતિહાસ ૬. આવા ડાક જાણવા જેવા દાખલા નીચે નોંધ્યા છે— (૧) તીર્થની આશાતના થતી અટકે અને સંધની ધાર્મિક લાગણી દુભાય એ પ્રસંગ ફરી
બનવા ન પામે એ અંગે પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓની તા. ૨૨-૩-૧૮૮૬ની સભામાં નીચે મુજબ ઠરાવ કરવામાં આવ્યું હતું–
ડીસા કાંપના જનરલ હોંગ સાહેબ તા. ર૯–૧–૯૬ના રોજ પવિત્ર શેત્રુજા ડુંગર ઉપર ગયા હતા. ત્યાં તેમણે ખાણું ખાધું હતું. માટે તે બાબત તેમના ઉપર અંગ્રેજી લખાણ કરવું કે આપને સારૂ ખાણું કેના તરફથી આવ્યું હતું અને તેમાં શી શી ચીજ હતી તેને ખુલાસે આપશો. અને એક લખાણ અંગ્રેજીમાં કાઠીયાવાડને મેહેરબાન પિલીટીકલ એજંટ સાહેબ ઊપર કરવું કે અંગ્રેજ ગ્રહો ડુંગર ઉપર જોવા સારૂ જાય છે ત્યારે દરબારવાલા તેમને સારૂ ખાણું મોકલે છે, તેમાં નઠારી ચીજો અમારા ધર્મવીર ધ મોકલે છે તેથી કરીને અમારા શ્રાવક કામના લોકોના મન ] ઘણા દુખાય છે માટે ડુંગર ઉપર એવું [ ખાણું] નહીં મેકલે તે બંદોબસ્ત કરશે.”
તીર્થની આશાતના થતી રોકવા માટે રાજસત્તાની સાથે પણ કોઈ પણ જાતના ભય કે સંકોચ વગર કામ લેવામાં આવતું હતું, તે ઉપર નોંધેલ પ્રસંગ ઉપરથી પણ જાણી શકાય છે.
(૨) મક્ષીજી તીર્થ અંગે વહીવટદાર પ્રતિનિધિઓએ કરેલ ઠરાવો–
(અ) “મુંબાઇથી કોન્ફરન્સને કાગળ મક્ષીજીના કેસ બાબત આવ્યું છે. તેના
જવાબમાં લખી જણાવવું કે, પંચ નીમીને ઠરાવ લેવા કરતાં આપણી દલીલ રજી કરી અમલદાર ફેંસલો આપે તે લે ઠીક છે, કારણ, પંચથી થશે તે
પછી અપીલ સરખી થશે નહીં.” (તા. ૧૩-૯-૧૯૦૬) (આ) આ તીર્થના કેસના ખર્ચ માટે પાંચ હજાર સુધીની રકમ આપવાને ઠરાવ
(તા. ૨૮–૯–૧૯૦૬). (ઈ) મક્ષીજીને કેસ ચલાવવામાં થનાર ખર્ચ માટે શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સને
રૂ. ૧૫૦૦ આપવા અને વધુ રકમની જરૂર પડે તે લખી જણાવવા
અંગેનો ઠરાવ (તા. ૧૯-૧૨-૧૯૦૬). (ઈ) “ મુંબાઈથી જૈન શ્વેતાંબર કોન્ફરન્સને તા. ૨૮મી જાનેવારી સને ૧૯૦૮ને
મક્ષીજીના કેસની મુદત તા. ૮-૨૧-૯૦૮ની છે, તે ઊપર વકીલ બારીસ્ટરને મોકલવા સારૂ રૂપે આપવા મતલબને આવ્યા છે તેના જવાબમાં લખવું કેઆશરે કેટલું ખર્ચ થવું અને કેને મોકલવા આપ ધારો છે, તે લખ્યું નથી તે તે હકીકત વિના સમજાય નહીં. પણ મુદત નજીક છે તે ખરચની જરૂર પડશે, માટે પંદરસેથી બે હજાર રૂપૈયા સુધી આ કારખાનામાંથી મદદ કરીશ.” (તા. ૩૦-૧-૧૯૦૮)
Page #188
--------------------------------------------------------------------------
________________
પેઢીના કાર્યક્ષેત્રની રૂપરેખા
આ પ્રકરણ સંબંધી વસ્તુસ્થિતિની માહિતી મેળવવા પત્રવ્યવહારની જરૂર હોવા છતાં, એમાં જે વખત જય, તેને લીધે તીર્થ સંબંધી કેસ ચલાવવામાં આર્થિક મુશ્કેલી ન નડે, એ માટે પેઢીના વહીવટદારો કેવા દીર્ધદશા અને
સજાગ હતા, તે વાત ઉપર ઠરાવ ઉપરથી પણ જોઈ શકાય છે. (૩) વહીવટદાર પ્રતિનિધિઓએ એમની તા. ૫-૧૨-૧૯૦૭ની સભામાં કરેલ નીચેનો ઠરાવ,
જેમ એમની વિવેકદૃષ્ટિને ખ્યાલ આપે છે તેમ, અટપટા પ્રશ્નોની બાબતમાં જે તે સ્થાનના સંઘે પેઢીની સલાહ-સૂચનાઓ મંગાવતાં રહેતા હતા, એ હકીક્તની પણ સાક્ષી પૂરે છે–
સીરોઈના સંધ તરફથી સંવત ૧૯૬૪ના માગસર વદ ૧૨ સોમવાર મીતી મારૂને કાગળ આવ્યો કે ડીગબરવાળા પ્રતમા માગે છે, તે તે આપવી કે સી રીતે, તથા તે લેકે જુદુ માણસ રાખી ધર્મશાલામાં ઇલાઅદુ કારખાનું કરવા માગે, તે તે આપવું કે સી રીતે તેના સારૂ ખુલાસે આપવાની બાબતને આવતાં તેના જવાબમાં લખવું કે હમારે વિચાર આપણે દેરામાંથી ડીગમ્બરી પ્રતમાં હોય ને તે લેકે લઈ જાય તે આપી દેવા સલાહ બેસે છે; આપણી ધર્મશાલા તેમ કારખાના વગેરેમાં વેતામ્બર જૈન ભાઈઓ સીવાય કોઈ હક નથી તેવું ચેકસ હરીશંકરજીને લખી જણાવવું.”
આ ઠરાવમાં જે પ્રતિમા દિગંબર ફિરકાની હેય તે એમને આપી દેવાની ભલામણ, પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓની ન્યાયદષ્ટિ અને સમાધાનવૃત્તિનું સૂચન કરે છે, એમ કહેવું જોઈએ.
( આ ઠરાવમાં “મીતી મારૂ” લખ્યું છે, તેને અર્થ મારવાડી તિથિ સમજવી. મારવાડી અને ગુજરાતી તિથિ અને મહિનામાં એ ફરક હોય છે કે, મારવાડી મહિને વદિ એકમથી શરૂ થાય છે, જ્યારે ગુજરાતી મહિને સુદિ એકમથી શરૂ થાય છે. એટલે સુદિ પક્ષમાં બન્નેને એક જ મહિને હોય છે, અને વદિ પક્ષમાં મારવાડી મહિને એક મહિને આગળ હોય છે. આથી સિરોહી સંઘના પત્રની ગુજરાતી તિથિ કારતક
વદિ ૧૨ સમજવી.) (૪) મારવાડમાં સોજત ગામના મુસલમાને એ તફાન કર્યું અને એમાં ત્યાંના જૈન દેરા
સરનું શિખર વગેરે તોડી નાખ્યું, એ વાતની જાણ થતાં એ ઘટનાની જાતમાહિતી મેળવીને રિપોર્ટ આપવા માટે પેઢી તરફથી મુનીમ જેશંકર વજેશંકરને સોજત મોકલવામાં આવ્યા હતા; અને એમના રિપોર્ટ ઉપરથી તથા એ માટે કેર્ટમાં દાખલ કરવામાં આવેલ કેસ માટે પૈસાની જરૂર હોવાને ત્યાંના સંઘને પત્ર આવવાથી, ઢિીના વહીવટદાર પ્રતિનિધિઓએ, તા. ૮-૭–૧૯૨૦ના રોજ, આ કામ માટે,
સોજતના સંઘને રૂ. ૫૦૦] આપવાનો ઠરાવ કર્યો હતો. (૫) રાજગૃહી તીર્થના કેસમાં સહાય કરવા માટે પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓએ, તા.
૨૨-૭-૧૯૨૫ના રોજ, નીચે મુજબ ઠરાવ કર્યો હત–
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૪૨
19.
શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ
“ રાજગીરના કેસના ખરચ માટે રૂ. ૧૦૦૦૦] દસ હજાર સુધી ખર્ચ કરવાને મજૂરી આપવામાં આવે છે; અને હાલ તુરતને માટે રૂ. ૨૦૦૦] બે હજાર બાબુ રાયકુમારસીંગજી તરફ મેાકલવા.”
( ૬ ) એ જ રીતે પાવાપુરી કેસમાં નાણાંની જરૂર હેાવાના ખાજી ધનુલાલ સુચ ંતીના પટણાથી આવેલ પત્ર ઉપરથી, એ માટે પાંચ હુન્નર રૂપિયા ભંડાર ખાતેથી આપવાનું, પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓએ, તા. ૧૫-૫-૧૯૩૦ના રાજ, નક્કી કર્યુ હતુ.
(૭) વળી શૌરીપુર તી અંગેના કેસમાં નાણાંની સહાય કરવા સંબંધી નીચે મુજબ ઠરાવ, વહીવટદાર પ્રતિનિધિઓએ, તા. ૧૪-૮-૧૯૩૭ના રાજ, કર્યા હતા——
"C
શ્રી શૌરીપુરી શ્વેતામ્બર તીર્થ કમીટી તરફથી શેઠ સુગનચંદ્રજીના તા. ૫-૮-૩૭, તા. ૧૨-૮-૩૭ના પત્રા તથા તા. ૧૩-૮–૩૭ ના તાર આવેલ છે કે, આ તીર્થને લગતા આગ્રા કાટમાં ચાલતા કેસમાં પૈસાની તાત્કાલીક જરૂર છે. જો પૈસા વખતસર નહિ આવે તેા આપણા ક્રેસ બગડવા સંભવ છે. તેથી વધુ ૩૫૦૦]ની મદદ કરવા લખાઈ આવેલ છે. તે કાગળા વગેરે રજુ થતાં ઠરાવ— સદરહુ કેસમાં પ્રથમ આપણે રૂ. ૫૦૦૦ આપ્યા છે, પરંતુ કેસ ધાર્યા કરતાં વધારે લાંખા ચાલ્યા હેાવાથી, તથા કેસની ગંભીરતા અને તીર્થનું મહત્વ જોતાં, ખીજા રૂ. ૨૦૦૦] એ હાર આપવા મંજૂર કરવામાં આવે છે.’”
તીર્થસ્થાના અંગે ઊભી થયેલી મુશ્કેલી એ ખરી રીતે ધર્મ અને શ્રીસ'ઘ બન્ને ઉપર આવી પડેલી મુશ્કેલી જ લેખાય. એટલે જ્યારે પણ એવા પ્રસંગ ભૂતકાળમાં ઊભા થતા કે વર્તમાન સમયમાં ઊભા થાય છે ત્યારે, તેના નિવારણ માટે, સહાય મેળવવા વાસ્તે, જે તે સ્થાનના સંઘનું ધ્યાન, સ્વાભાવિક રીતે જ, પેઢી તરફ જાય છે. અને એવા પ્રસ`ગે પેઢી પણ એ માટે જરૂરી આર્થિક તેમ જ ખીજી. દરેક પ્રકારની મદદ આપીને સમસ્ત શ્રીસ`ઘે એનામાં મૂ કેલ વિશ્વાસને સાચા ઠરાવે છે. ઉપર નાંધેલ થેાડાક દાખલા પણ આ વાતની સાક્ષી પૂરે છે.
પાલીતાણામાં પેઢી હસ્તક જ્યાં વર્ષીતપનાં પારણાં થાય છે, તે વંડાના નામે ઓળખાતી વિશાળ પટાંગણુવાળી ઘણી મેાટી ધર્મશાળા, હારીનિવાસ ધર્મશાળા અને પાંચ બંગલાના નામે આધુનિક સુવિધા ધરાવતા ૨૦ લેકાવાળી ધર્મશાળા છે. ઉપરાંત પેાતા હસ્તકનાં શ્રી ગિરનાર, તારંગા, કુંભારિયા, સેરિસા-વામજ, રાણુકપુર, કિશજી, રાતા મહાવીર અને ચિત્તોડગઢમાં પણ પેઢીએ ધ શાળાઓ બંધાવી છે; અને તારંગા, સેરિસા, કુંભારિયા અને રાણકપુરમાં તા ચાલુ ધર્મશાળા ઉપરાંત વર્તમાન સમયની સગવડાવાળી બ્લાક પદ્ધતિની ધર્મ શાળાએ પણુ બંધાવી છે. વળી, રાણકપુરમાં યાત્રિકા અને પ્રવાસીઓની ઉત્તરાત્તર વધતી જતી સંખ્યાને ઊતરવાની સગવડ આપવામાં ચાર-ચાર ધર્મશાળાઓ ઓછી પડતી હાવાથી, અત્યારે ત્યાં પાંચમી મેાટી ધ શાળા પણ તૈયાર થઈ રહી છે.
ધર્મશાળાઓ ઉપરાંત
રાણકપુર,
કુંભારિયાજી અને મસીજી તીર્થમાં પેઢી તરફથી
Page #190
--------------------------------------------------------------------------
________________
પેઢીના કાર્યક્ષેત્રની રૂપરેખા
૧૪૩ ભોજનશાળા પણ ચાલે છે. (શ્રી સેરિસા, ગિરનારની તળેટી અને તારંગાજીમાં પણ ભજન
શાળાઓ ચાલે છે, પણ તેને વહીવટ પેઢી નહીં પણ બીજી સંસ્થાઓ સંભાળે છે.) ૮. ગિરિરાજ શ્રી શત્રુંજ્ય મહાતીર્થની તળાટીમાં પેઢી તરફથી આપવામાં આવતા ભાતા ઉપ
રાંત, શ્રી ગિરનાર અને તારંગા તીર્થમાં પણ, ચોમાસા સિવાયના સમયમાં, પેઢી તરફથી ભાતું આપવામાં આવે છે. પવિત્ર શત્રુંજય પહાડ ઉપર હારે યાત્રિકો માટે નાહવાના ગરમ પાણીની સગવડ કરવામાં હમણાં હમણાં તે બળતણની પણ તંગી વરતાવા લાગી છે; અને સાથે સાથે, બળતણને નીચેથી પાણી ગરમ કરવાના સ્થાને પહોંચતું કરનાર મજૂરે મેળવવામાં યા તે મુશ્કેલી પડે છે, અથવા તે એ માટે ઘણું જ ખર્ચ કરવું પડે એવી પરિસ્થિતિ ઊભી થતી જાય છે, ક્યારેક તે આ પરિસ્થિતિ એવી વિકટ બની જાય છે કે, આ માટે પૂરતું ખર્ચ કરવા છતાં જરૂરી ગોઠવણ સમયસર કેવી રીતે કરી શકાશે એની વિમાસણ ઊભી થાય છે—અલબત્ત, અત્યાર સુધી તો યાત્રિકોને ફરિયાદ કરવાપણું ન રહે એ રીતે આ ગોઠવણ પેઢી તરફથી, ગમે તેમ કરીને, થતી જ રહી છે. પણ આ ચિંતાકારક સ્થિતિને કાયમને માટે ઉકેલ આવી જાય એટલા માટે સૂર્યના તાપના ઉપયોગ દ્વારા પાણી ગરમ થઈ શકે એવું સૌર યંત્ર શત્રુંજય ગિરિરાજ ઉપર ગોઠવવાની વિચારણા અત્યારે ચાલી રહી છે. અને ગિરનારના પહાડ ઉપર તે, કેટલાંક વર્ષથી, નાહવા માટેનું પાણી ગરમ કરવા માટે યાંત્રિક ગોઠવણ થઈ પણ ગઈ છે.
વળી બને પહાડ ઉપર પહોંચવાના માર્ગોમાં, યાત્રિકો પોતાની તરસ છિપાવી શકે એ માટે, જેમ ઠંડા પાણીની પરબ ગોઠવવામાં આવી છે, તેમ ઉકાળીને ઠંડા કરેલા પાણીની પણ એ પરબમાં પૂરી સગવડ રાખવામાં આવે છે. આ વ્યવસ્થા બરાબર સચવાય એ માટે જે કંઈ ખર્ચ કરવું પડે તે કરવામાં આવે છે, એ તે ખરું, પણ મજૂરે વગેરે મેળવવાની મુશ્કેલીને કારણે આ વ્યવસ્થામાં કોઈ જાતની ખામી આવવી ન પામે એની પૂરતી અગમચેતી અને તકેદારી રાખવામાં આવે છે. આ વ્યવસ્થા સરખી રીતે સચવાય એ માટે કરવા
પડતા ખર્ચમાં તેમ જ મજરે મેળવવામાં પડતી મુશ્કેલીમાં, પણ, પલટાયેલી પરિસ્થિતિને - કારણે, ઉત્તરોત્તર વધારે જ થતો જાય છે, એ સ્પષ્ટ છે. પણ એને કારણે યાત્રિકોને પીવાના
પાણીની બાબતમાં કોઈ પણ જાતની તકલીફ વેઠવી ન પડે, એને અગાઉથી જ વિચાર કરીને
જરૂરી પગલાં, સમયસર, ભરવામાં આવે છે. ૧૦, ૧૧, ૧૨. પેઢી હસ્તકના પાલીતાણા પાસેના છાપરિયાળી ગામમાં ચાલતી જીવદયા અને પ્રાણી
રક્ષાની કામગીરી, પાલીતાણાની પેઢીની પાંજરાપોળ અને ખેડાઢેરના ચરાણ માટે પેઢીએ વેચાણ લીધેલી જમીનની વિગતે, એને લગતા દસ્તાવેજો સાથે, “છાપરિયાળી ગામ અને પેઢીની જીવદયાની કામગીરી” નામે આ ગ્રંથના ૧૫ મા પ્રકરણમાં આપવામાં આવી છે,
એટલે એની વિગતો અહીં આપવામાં આવી નથી ૧૩. પિતા હસ્તકનાં જુદાં જુદાં ધાર્મિક કે ધર્માદા ખાતાંનાં નાણાંની બરાબર સાચવણી થતી • • રહે, અને ક્યારેક એ જોખમમાં મુકાઈ જાય એવી ચિંતાજનક સ્થિતિ ઊભી થવા પામી
: હેય ત્યારે પણ, એ જોખમમાંથી પૂરેપૂરા બચી જવાય અથવા પેઢીને ઓછામાં ઓછું આર્થિક
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૪૪
શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ નુકસાન વેઠવુ પડે, એ માટે પેઢીને કેટલું જાગ્રત રહેવું પડે છે, અને કાઈક વાર તા, ધર્મબુદ્ધિ અને પાપભીરુતાથી પ્રેરાઈને, એક ધર્માંક વ્ય તરીકે, સામી વ્યક્તિ નારાજ થાય એવી, કેવી કેવી કપરી કામગીરી બજાવવી પડે છે, એની ખૂબ જાણવા જેવી તેમ જ જાહેર સંસ્થાએએ અનુકરણ કરવા જેવી માહિતી આ ગ્રંથના “ નાણાંની સાચવણીની કપરી કાÖવાહી ’’ નામે ૧૪ મા પ્રકરણમાં રજૂ કરવામાં આવી છે.
૧૪. બાઈ મેનાએ, આ બાબતમાં, તા. ૧૪-૩-૧૯૦૪ સામવાર (વિક્રમ સં૰૧૯૬૦, ફાગણ વિદ ૧૩ ) ના રાજ, તે વખતના વડાદરા રાજ્યની હકૂમતવાળા વીજાપુર ગામની કામાં, કરી આપેલા દસ્તાવેજમાંનું થ ુંક લખાણ આ પ્રમાણે છે—
“ શ્રી પાલીટાણાની શેઠ આણંદજી કલ્યાંણુજી પેઢીના વહીવટ કરનાર પ્રતીનીધી ૧. શેઠ લાલભાઈ ક્લપતભાઈ તથા ૨. શેઠે જેશ ગભાઈ હઠીસંગ તથા ૩. શેઠ મનસુખભાઈ ભગુભાઈ તથા ૪. શેઠ ચમનલાલ નગીનદાસ તથા પ. ઝવેરી વાડીલાલ વખતચંદ તથા ૬. વકીલ સાંકલચંદ રતનચંદ તથા ૭. વકીલ હરીલાલ મછારામ......સરવે અમદાવાદનાં જોગ લખી આપનાર પારસાત બાઈ મેનાં શા. હાથી ઊગરચંદની વીધવા આરત.........એ વીજાપુર તાખે પ્રાંત કડી રાજ્ય વડાદરાની; ગામમાં વહીવટદાર કચેરીથી તલાવ ઉપર જવાનાં રસ્તાની દક્ષણાદી બાજુએ દુકાન નંગ ૧ છે.......તે દુકાન આશરે કીમત રૂ. ૧૦૦] કે એકસે કલદારની છે. તે દુકાન હું આજરાજે પાલીટાણુાનાં શેત્રુ ંજ્ય ડુંગરની જાત્રાએ આવનારા પૈકી ઊકાલેલું પાણી પીનારાઓ માટે તમારી પેઢી તરફથી ઊકાલેલા પાણીની પરબ ચાલે છે તે પરબમાં આપું ..........તે અમને અમારા વાલી વારસે સહ કબુલ મંજૂર છે. તારીખ ૧૬-૩-૧૯૦૪.' ( આમાં દસ્તાવેજની શરૂઆતમાં તા. ૧૪-૩-૧૯૦૪ નોંધી છે અને અહી. અંતમાં તા. ૧૬-૩-૧૯૦૪ લખી છે, તે દસ્તાવેજ લખ્યાની અને એની નોંધણી કરાવ્યાની તારીખેા છે, એમ સમજવું.)
આવા ધર્મકાર્યમાં રકમ નાની હાય કે માટી એનું એટલું મહત્ત્વ નથી લેખાતું, જેટલુ મહત્ત્વ એની પાછળની ભાવનાનુ` હેાય છે. અને અહી` તે! આ પ્રસ`ગમાં સ્રોસ ધ શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢી ઉપર કેવા વિશ્વાસ ધરાવે છે, એ વાત પણ વિશેષ નોંધપાત્ર છે. ૧૫. “ ધરમાદાનું વીલ ’’ નામે આ વીલનું થાડુંક લખાણ નીચે આપવામાં આવે છે—
“ સંવત ૨૦૦૭ના અસાડ વદ ૭ ને વાર બુધ તા. ૨૫ માંહે જુલાઈ સને ૧૯૫૧ના દર્દીને સાબરકાંઠા જીલ્લાના ઈડર સ્ટેટ તાલુકા તાબાના વડાલી ગાંમના રહીસ દાસી ચુનીલાલ રખચંદ ઊ. આ. વ. ૬૨......મારી પાછળ પુત્ર, પુત્રી–સંતતી નથી તેમ જ મારાં સ્ત્રી પણુ ગુજરી ગએલ છે અને હાલમાં હું એકલાપણે હાઈ મારી હાલમાં ગણા જ દિવસથી તખીયત નાદુરસ્ત રહે છે. .........મારી હયાતી બાદ મારી મીલકતની કઈ રીતે ગેરવ્યવસ્થા ન થાય અને સારા મારગે ધરમાદામાં ઉપયોગ થાય તે કારણસર આ લેખ કરું છું.
“ હાલના હીસાબે હાલમાં મારી પાસે નીચે મુજબની મીલકત છે.
“ તેની નીચે પ્રમાણે વ્યવસ્થા કરવા સારૂ મારા ભસાના સે આણુંદજી કલ્યાણજી
Page #192
--------------------------------------------------------------------------
________________
પેઢીના કાર્યક્ષેત્રની રૂપરેખા
અમદાવાદના જૈન શ્વેતામ્બર મુર્તિપૂજક જૈન શ્રેમના પ્રતિનીધીને મારી મિલકતના વહીવટદાર નીમ છું તે જે જે વખતે મજકુર પેઢીના જે જે ટ્રસ્ટીઓ હોય તેમણે મારી હયાતી બાદ મારી જે જ મીલકત બચત હોય તે પિતાના કબજે લેવી અને તે વેચી હરાજ કરી તેની જે રકમ ઉપજે તે રકમની અને તેની વ્યવસ્થા નીચે જણાવ્યા પ્રમાણે કરવી ધરમાદામાં કરવી
“૧. મારી બચત રહેલ મીલકતને ૧/૪ ભાગ ગાયના ઘાસસારા (ચાર)માં વાપરો. “૨. ત્યા ૧/૨ ભાગ કબુતરાંને દાણા નાખવામાં વાપરો. . .
છે અને ૧/૪ ભાગ ઊચ કામના સાધરમી ગરીબ માંણસોને ખાવા માટે અનાજ આપવામાં ત્થા જીવ છોડાવવાના કામમાં વાપરવા.”
આ વીલ કરનાર શ્રી ચુનીભાઈએ પોતે જ શેઠ આણંદજી કલ્યાણજી ઉપર પોતાને ભરોસો હોવાનું લખ્યું છે, એ જ બતાવે છે કે, એમણે પિતાના વીલને અમલ કરવાનું કામ પોતાના કેઈ મિત્ર, સગા કે સ્નેહીને ન સોંપતાં પેઢીને પૂરી સમજણ અને પૂરા ઈતબારથી સેપ્યું હતું.
શ્રી ચુનીભાઈ દોશીએ કરેલ આ વીલમાંનું એક વાક્ય એમની ઉદારતા અને દયાભાવનાને ખ્યાલ આપે એવું છે, તેથી તે અહીં નોંધવા જેવું છે, જે આ પ્રમાણે છેઃ “તે સીવાયનું બીજુ જે લેણું લોકવુ વસુલ કરવાનું બાકી હોય તે તમામ લોકવુ લેણુ મારી હયાતી પછી
કોઈએ લોકે પાસેથી વસુલ કરવાનું નથી.” (“લેકવુ લેણું” એટલે કે પાસેનું લેણું.) ૧૬. વિ. સં. ૨૦૧૨ના શ્રાવણ વદિ ૮, તા. ૧૩–૭–૧૮૫૫ના રોજ લખેલ અને તા. ૧૮-૭–૧૯૫૫
ના રોજ સરકારી દફતરમાં રજીસ્ટર કરવામાં આવેલ પિતાને વસિયતનામા (વીલ)માં શ્રી પન્નાલાલજી સનીએ લખ્યું છે કે– -: “मनके पन्नालाल वल्द लिछमनदास जात सुनार साकिन जैसलमेरका हूँ :
"मेरी उमर अब करीबन ७८ सालकी हो चुकी है। जिन्दगीका कोई भरोसा नहीं है । मेरे कोई औलाद नहीं है, न कोई मेरा वारिस ही है।... ...मैं चाहता हूँ कि मैं मेरी जिन्दगीमें ही मेरी जायदादका इन्तजाम कर ગાર્જ ઐન ઘા સિયતનામા તા: ૨૨-૭-કરૂ ઢિલીયા ના સર સયાलत रियासत जैसलमेरमें रजिस्ट्री कराया था जिसको बदल कर आज यह दूसरा वसियतनामा लिखा देता हूँ। पहिले वाला बसियत अब बेअसर રમણ ના !
(પિતાના આ વસિયતનામાના અમલ માટે પોતે પાંચ ટ્રસ્ટીઓની નિમણુક કરતા હોવાનું લખીને એમનાં નામે લખ્યાં છે.) તે પછી તેઓ લખે છે કે – '
A ... ... ... મરનારા વર્ષો જ કાર નો માં નાથવાર યાદી बचेगी उसमसे आधी जायदाद श्री १०८ बाबा कालीकमली वाला रामनाथजी क्षेत्र हृषीकेस, हृषीकेस जिला देहरादूनके यहाँ भेज देखेंगे और आधी जायदाद सेठ आनन्दजी कल्याणाजीनी शा. आ (शाखा) पेढी पालीतणानी जैन स्वेताम्बर पेटी पालीतणाके यहाँ भेज देगे । श्री बाबा कालीकमली बालेके यहाँ और श्री पालीतणामे मेरे खाते हैं, उन्ही खातोंमे मेरी जायदाद या उतनी कीमतके
Page #193
--------------------------------------------------------------------------
________________
શેઠ આઠ કની પેઢીને ઇતિહાસ रुप्ये जमा कराये जायेंगे और उस रकमका जो ब्याज आवेगा यह धर्मार्थ लगाया जावेगा । अगर ट्रस्टी या कोई भी सख्स उपर लिखी मुज्ब बातोंमे' बाधा डालेंगे तो वे धर्मसे विमुख होंगे।"
(અર્થ-હું લિછમનદાસને પુત્ર પન્નાલાલ, જાતે સોની અને રહેવાસી જેસલમેરને છું, મારી ઉંમર અત્યારે આશરે ૭૮ વર્ષની થઈ ચૂકી છે. જિંદગીને કોઈ ભરોસે નથી. મારે કઈ સંતાન નથી, મારે કોઈ વારસદાર નથી. ...હું ઈચ્છું છું કે, મારી હયાતીમાં જ મારી મિલક્તની વ્યવસ્થા કરતો જાઉં. મેં, તા. ૨૯-૭–૪૩ના રોજ, એક વસિયતનામું લખાવ્યું હતું અને તે જેસલમેર રાજ્યની અદાલતમાં રજિસ્ટર કરાવ્યું હતું. એને બદલીને આજે આ બીજું વસિયતનામું લખાવી દઉં છું. હવે પહેલું વસિયતનામું નકામું સમજવામાં આવે.” ... ...(પિતાના આ વસિયતનામાના અમલ માટે તે પાંચ ટ્રસ્ટીઓની નિમણુક કરતા હેવાનું લખીને એમનાં નામો લખ્યાં છે. તે પછી તેઓ લખે છે કે-) “મારા મરણનું ખર્ચ ર્યા પછી જે કંઈ મિલકત બાકી બચશે, એમાંથી અડધી મિલક્ત શ્રી ૧૦૮ બાબા કાલીકમલીવાલા રામનાથજી, ક્ષેત્ર હષિ કેશ, મુ. હષિકેશ, જિલે દેહરાદૂન–એને મોકલી આપવી; અને અડધી મિલકત શેઠ આણંદજી કલ્યાણજીની પાલીતાણુની શાખા પેઢી જૈન વેતાંબર પેઢીને પાલીતાણા મોકલી આપવી. શ્રી બાબા કાલીકમલીવાલાને ત્યાં તથા શ્રી પાલીતાણુમાં મારાં ખાતાં છે, એ ખાતાંમાં જ મારી મિલકત અથવા એટલી કિંમતના રૂપિયા જમે કરાવવામાં આવે અને એ રકમનું જે વ્યાજ આવે તે ધર્મના કામમાં વાપરવામાં આવે. જે ટેસ્ટી કે કોઈ પણ શમ્સ ઉપર લખેલી વાર્તામાં અંતરાય નાખશે, તો તેઓ ધર્મથી વિમુખ થશે.)
આ વસિયતનામું કર્યા પછી આશરે સાળ મહિના બાદ, વિ. સં. ૨૦૧૩ના કારતક સુદિ પૂનમના દિવસે, શ્રી પન્નાલાલજી સેનીને સ્વર્ગવાસ થયે હતો. આ હકીક્ત એમના વસિયતનામાના એક ટ્રસ્ટી, જેસલમેરના શ્રી જેહારમલજી ભણસાળીએ, તા. ૨૬-૧૧-૧૯૫૬ ના રોજ, અમદાવાદ, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી ઉપર લખેલ પત્રથી જાણી શકાય છે. આ પત્રમાં આ સમાચાર તથા એમના વસિયતનામાના અમલ અંગે કરવાની કાર્યવાહીને નિર્દેશ કરવા ઉપરાંત, પત્ર પૂરું કર્યા પછી, એમણે આ પ્રમાણે નોંધ કરી છેઃ “નહિ S/o लछमनदास सोनार वही पार्टी है, जीसने पहिले भी आपको रु. ३०००।
જે મન જ સાપ વaાં રાતા ટા થા !” (અર્થાત લછમનદાસ સોનીના પુત્ર પનાલાલ એ જ વ્યક્તિ છે, જેમણે પહેલાં પણ, આપના ઉપર રૂ. ૩૦૦૦] મોકલીને આપને ત્યાં ખાતું ખોલાવ્યું હતું.)
શ્રી બ્રહારમલજી ભણશાળીના પત્રમાંના આ ઉલલેખથી એમ જાણી શકાય છે કે, શ્રી પન્નાલાલજી સોનીએ પિતાનું વસિયતનામું કર્યું તે પહેલાંથી તેઓ પેઢીના નામ અને કામથી પરિચિત તથા પ્રભાવિત થયા હતા.
શ્રી પન્નાલાલજીના સ્વર્ગવાસ પછી, એમના વસિયતનામામાં જણાવ્યા મુજબ, એમની મિલકતની વહેંચણી કરવાની કાર્યવાહી માટે કાયદેસર વિધિ પતાવવામાં, આશરે સાડા ત્રણ વર્ષ કરતાં પણ વધારે સમય વીતી ગયે. અને છેવટે એમની મિલક્તના અડધા ભાગના રૂ. ૩૩૪૪૮-૩૬ નવા પૈસા, તા. ૨૧-૬-૧૯૬૦ના રોજ, પેઢીને મળી ગયા હતા. (આમાં રૂ. ૩૩૪૦૦-૦૦ બેંકના ડ્રાફથી અને રૂ. ૪૮-૩૬ મનિઓર્ડરથી આવ્યા હતા.)
Page #194
--------------------------------------------------------------------------
________________
પેઢીના કાર્યક્ષેત્રની રૂપરેખા
૧૪૭ - આ ગ્રંથના પૃ૦ ૧૨૮ ઉપર આ રકમ રૂ. ૩૩૪૪૯-૯૦ પૈસા જેટલી પેઢીને મળી હેવાનું લખ્યું છે, તેને ખુલાસો આ પ્રમાણે છેસ્વર્ગસ્થ શ્રી પન્નાલાલ સોનીની કુલ મિલકત રૂ. ૬૭૦૦૦) બે સરખે ભાગે વહેંચવાની થતી હતી. એ હિસાબે શેઠ આણંદજી કલ્યાણજીના ભાગ રૂ. ૩૩૫૦૦ની રકમ આવતી હતી. આમાંથી રૂ. ૩૩૪૦૭ના બેંક ડ્રાફના કમીશનના રૂ. ૫૦-૧૦ તથા રૂ. ૧-૫૪ રજીસ્ટર તથા મનિઓર્ડર વગેરેના ટપાલ ખર્ચના મળીને કુલ રૂ. ૫૧-૬૪ બાદ જતાં પેઢીને બાકીના રૂ. ૩૩૪૪૮-૩૬ મળ્યા હતા. અને વીલમાં સૂચવ્યા મુજબ પેઢીના પાલીતાણાના ચેપડામાં પણ આટલી રકમ જ જમા કરવામાં આવેલી છે.
આ રકમ મળી ગયા પછી પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓએ, એના વ્યાજના ઉપગ
અંગે તથા એ મૂડીના રોકાણ અંગે, આ પ્રમાણે બે ઠરાવ કર્યા હતા આવકને ઉપયોગ :–“જેસલમેરના સેની પનાલાલ લછમણદાસના વીલ મુજબ રૂ. ૩૩૪૪૮–૩૬
અંકે રૂપીયા તેત્રીસ હજાર ચાર અડતાલીસ અને છત્રીસ નયા પૈસા આવેલા છે. તેનું વ્યાજ ધર્માથે વાપરવાનું છે. તેથી ઠરાવવામાં આવે છે કે આ રકમનું વ્યાજ દર વર્ષે છાપરીયાળી પાંજરાપોળમાં જીવદયા ખાતે વાપરવા માટે
આપવું.” (તા. ૧૬-૭–૧૯૬૦) શ્રી પન્નાલાલજી સોનીને જીવદયાનાં કામે ઉપર વિશેષ ભાવ હતો એટલે એમની ભાવનાને ન્યાય આપવા પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓએ કેટલે ખ્યાલ રાખ્યું હતું, તે
આ ઠરાવ ઉપરથી જાણી શકાય છે. મૂડીનું રોકાણ :–“જેસલમેરના સુનાર પનાલાલ લછમનદાસના વીલથી ધમોથે વાપરવા ૨,૩૩૪૪૮–
મળેલા છે, અને જેનું વ્યાજ છાપરિયાળી પાંજરાપોળમાં જીવદયા ખાતે વાપરવા તા. ૧૬-૭-૬૦ના રાજ ઠરાવ કરેલે, તે રકમમાંથી ૬૩ ટકાના ટેક્ષ કી ન્યુ ટેન્ડર્ડ એજીનીયરીંગ કંપનીના ૩૪૦ ત્રણ ચાલીસ પ્રેફરન્સ શેર ખરીદવા મંજૂર કરવામાં આવે છે.” (તા. ૨૭–૮–૧૯૬૦)
શ્રી પન્નાલાલજી સોની જન્મ જૈન નહીં હોવા છતાં એમને જૈનધર્મ ઉપર શ્રદ્ધા કેવી રીત જાગી હશે અને એમને પિતાની અડધી મિલકત એક જૈન સંસ્થાને આપવાની જોગવાઈ પોતાના વસિયતનામામાં કરવાનો વિચાર કેવી રીતે આવ્યો હશે, એની જિજ્ઞાસા મને સહજપણે જ થઈ. એટલે, પરમપૂજ્ય મુનિરાજ શ્રી શીલચંદ્રવિજયજી મહારાજ મારફત,
શ્રી જૈસલમેર લૌદ્રવાપુર પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર ટ્રસ્ટ, જૈસલમેર”ના નવી દિલ્લીમાં રહેતા એક ટ્રસ્ટી શ્રી નેમચંદજી કહૈયાલાલજી બરડને સંપર્ક સાધતાં આ બાબતમાં, એમના તા. ૭–૧૦–૧૯૭૯ના પત્ર દ્વારા, જે માહિતી મળી, તે નીચે મુજબ છે –
“શ્રી પન્નાલાલજી સોની અજૈન (વેષ્ણવ ધર્માવલંબી) હતા, પરંતુ જૈન મુનિઓનાં વ્યાખ્યાને સાંભળવાથી તથા એમના સંપર્કમાં રહેવાથી એમને જૈનધર્મ ઉપર અતૂટ શ્રદ્ધા થઈ હતી.”
આ ઉપરાંત શ્રી બુરડજીએ એમના તા. ૨૪-૧૨-૧૯૭૯ના પત્રમાં જણાવ્યું હતું કે
સ્વ. શ્રી પનાલાલજીના પિતા જૈનધર્મ ઉપર શ્રદ્ધા ધરાવતા હતા. તેથી સ્વશ્રી પનાલાલજીમાં પણ નાનપણથી એ જ સંસ્કાર પડ્યા હતા. જીવનભર તેઓ શાકાહારી રહ્યા હતા; અને મંદિર વગેરેના દર્શન માટે જતા હતા.”
Page #195
--------------------------------------------------------------------------
________________
શેઠ આવકની પેઢીને ઇતિહાસ શ્રી બુરડજીના આ ખુલાસાથી શ્રી પન્નાલાલ સોનીને પિતાના વસિયતનામામાં પિતાની અડધી સંપત્તિ એક જૈન સંસ્થાને આપવાની પિતાની ઈચ્છા હોવાનું લખવાનું વિચાર શાથી આવ્યું હશે તેને ખુલાસે તે મળી ગયે; પણ પિતાની અડધી સંપત્તિનું દાન, રાજસ્થાનની જ કાઈ જૈન સંસ્થાને આપવાનું વિચાર આવવાને બદલે, શેઠ આણંદજી - કલ્યાણજીની પેઢીની છેક પાલીતાણા શાખાને આપવાનું વિચાર શાથી આવ્યો હશે, તેને ખુલાસે મેળવવાનું બાકી રહી જતે હતો. આ જિજ્ઞાસાને સ્પષ્ટ રૂપમાં સંતેષે એવો એક્કસ ખલાસ મેળવવા પ્રયત્ન કરતાં જે આછો-પાતળો ખુલાસે મળી શક્યો છે, તે અહીં નોંધ -ઉચિત લાગે છે, જે આ પ્રમાણે છે–
પરમપૂજ્ય આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ, જેસલમેરના ભંડારોના ઉદ્ધાર માટે, વિસં. ૨૦૦૬ના માહ માસમાં, જેસલમેર પહોંચ્યા હતા અને વિ. સંe - ૨૦૦૭ના જેઠ મહિના સુધી એટલે આશરે સેળ મહિના સુધી, ત્યાં રોકાયા હતા. આ "અરસામાં શ્રી પન્નાલાલ સોની એમને સંપર્કમાં આવ્યા હોય, અને તેથી અથવા તેઓશ્રીની : ભલામણથી, એમને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની પાલીતાણા શાખાને દાન આપવાને વિચાર આવ્યું હોય, એ બનવા જોગ છે. આ અંગે પરમપૂજ્ય મહારાજજીની સાથે જેસલમેરમાં રહેલા પંડિત શ્રી અમૃતલાલ મોહનલાલ ભેજકને પૂછતાં શ્રી પન્નાલાલજી એની મહારાજશ્રી પાસે આવતા હોવાનું પિતાને કંઈક આછું સ્મરણ હોવાનું એમણે કહ્યું છે. વળી શ્રી નેમચંદજી બરડે, આ બાબતમાં, પિતાના તા. ૩૦-૯-૧૯૭૯ના પત્રમાં લખ્યું હતું કે “ એ બનવા જોગ છે કે, પરમપૂજ્ય આચાર્ય પુણ્યવિજયજીથી પ્રભાવિત થઈને (એમણે) આણંદજી કલ્યાણજીની પેઢીને દાન આપ્યું હોય.” !શ્રી પન્નાલાલજી સોનીના વસિયતનામાના એક ટ્રસ્ટી શ્રી જેહારમલજી ભણશાળીએ, પેઢીને, તા. ૨૬-૧૧-૧૯૫૬ના રોજ લખેલ પત્રને, આ નંધમાં, ઉપર ઉલેખ કરવામાં આ છે; એમાં શ્રી પન્નાલાલજી સનીએ પિતાનું વસિયતનામું કર્યા પહેલાં પેઢીની પાલીતાણ શાખાને જ ત્રણ હજાર રૂપિયા મોકલ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે, તે બાબત પણ, સંભવ છે કે, આવો નિર્ણય કરવામાં ઉપયોગી બને.
એ ગમે તેમ હોય, અહીં મુદ્દાની વાત એ છે કે, જેસલમેર જેટલા દૂરના સ્થાનમાં રહેતા. સોની જ્ઞાતિના એક અજૈન ધર્માનુરાગી સદ્ગહન શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ એવો વિશ્વાસ સંપાદન કર્યું હતું કે, જેથી એમણે પોતાની અડધી મિલકતનું પેઢીને દાન આપવાની ગોઠવણુ પિતાના વસિયતનામામાં કરી હતી.
પેઢીની વિશ્વસનીયતાને એક વધુ પુરા છેક આગરા શહેરના એક દેરાસરના ટ્રસ્ટીને પણ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી ઉપર કેટલે બધે વિશ્વાસ હતો, તે પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓએ, તા. ૩-૧૨-૧૯૫૫ ના રોજ, કરેલ નીચે મુજબના ઠરાવ ઉપરથી જાણી શકાય છે
આગ્રાથી શ્રી ગેડીજી પાર્શ્વનાથ તથા શ્રી સીમંધર સ્વામીના દેરાસરના ટ્રસ્ટી લાલા ચાંદમલજી દલાલ તરફથી તે મંદીરના રૂા. ૧૧૮૮૭–૧૩-૬ તેમની પાસે જમા હતા, તે અત્રે મેકલવામાં આવેલ છે, તે હકીકત રજુ થતાં ઠરાવ કે “ઉપરના રૂપીઆની સને ૧૯૬૦ની પણું ત્રણ ટકાની રૂ. ૧૨૦૦૦ની લેન લેવી અને તે, પેઢીના ઠરાવ મુજબને વહીવટદાર
Page #196
--------------------------------------------------------------------------
________________
પઢીના કાર્યક્ષેત્રની રૂપરેખા
પ્રતિનિધિઓને નામ પર ચડાવવી અને તે રકમ ત્થા તેનું વ્યાજ આગ્રાના શ્રી ગોડીજી પાર્શ્વનાથ તથા શ્રી સીમંધર સ્વામીના દેરાસરના ટ્રસ્ટીઓને તે દેરાસરના ખર્ચમાં વાપરવા માટે આપવું.”
અને આ પછી છએક મહિના બાદ જ, આ દેરાસરના વહીવટકર્તા બદલાતાં, એમણે દેરાસરની રકમ પાછી માગતાં, એ અંગે કશી હાને કર્યા વગર, એ રકમ પાછી આપવાની જોગવાઈ, તરત જ કેવી રીતે કરવામાં આવી, તે વહીવટદાર પ્રતિનિધિઓએ તા. ૫-૫-૧૯૫૬ ના રોજ કરેલ નીચે મુજબના ઠરાવથી જાણવા મળે છે–
આગ્રાથી શ્રી દીવાનચંદ જૈનને તા. ૧૮-૪-૫૬નો પત્ર રજુ થતાં ઠરાવ કે–આગ્રાના શ્રી ગોડીજી પાર્શ્વનાથના ત્થા શ્રી સીમંદર સ્વામીના દેરાસર ખાતાની સને ૧૯૬૦ની પણ ત્રણ ટકાની રૂ. ૧૨૦૦૦ ની બાર હજારની લોન અમદાવાદ કેસર સુખડ ખાતે, બજાર ભાવે, વેચાણ રાખી લેવા મંજૂર કરવામાં આવે છે.”
વિશ્વાસ મૂકી વિશ્વાસ જીતવાને એક પ્રસંગ પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓએ, તા. ૨૪-૧૨-૧૯૬૦ને કરેલ ઠરાવ, ભાવિક યાત્રિક ક્યારેય ખોટું બોલે જ નહીં એવો પાકે વિશ્વાસ એમને હોવાની સાક્ષી પૂરે છે. અને જ્યારે પેઢી યાત્રિક ઉપર આવો દૃઢ વિશ્વાસ ધરાવતી હોય ત્યારે, એના એક સહજ પરિણામ રૂપે, શ્રીસંઘ પેઢી ઉપર પૂરેપૂરો વિશ્વાસ ધરાવે એમાં શી નવાઈ ? આ ઠરાવ આ પ્રમાણે છે–
“સંવત ૨૦૧૭ના માગશર સુદ ૩ નું ભાતું “શેઠ કસ્તુરભાઈ ચંદુલાલ ચુનીલાલ કે. ઘાંચીની પળ અમદાવાદના નામથી વહેચવામાં આવેલું. તેમાં રૂ. ૫૭૩-૮૦ ખર્ચ થએલું. પરંતુ શેઠ મજકુરને આંકડો મોકલતાં તેઓ જણાવે છે કે તેમની તરફથી ભાત હેચવા તેમણે સુચના આપેલી નથી. તેથી આ ખર્ચ માટે તેઓ જવાબદાર નથી. આ હકીકત ધ્યાનમાં લેતાં મજકુર ખર્ચના રૂ. ૫૭૩-૮૦ તલાટી ભાતાના ખર્ચ ખાતે
માંડવા મંજૂર કરવામાં આવે છે.” ૧૭. વિ. સંવની અઢારમી સદીની શરૂઆતથી જ શ્રી શત્રુંજય મહાતીર્થ ને વહીવટ અમદાવાદના
શ્રીસંઘના હાથમાં હતા, એ વાતને બેલતો અને સચોટ પુરાવો એ છે કે, પાલીતાણું રાજ્ય સાથે ખેપાને સૌથી પહેલે કરાર, વિ. સં. ૧૭૦૭ની સાલમાં, નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી. રત્ના અને સરા એ ત્રણ અમદાવાદ શ્રીસંઘના અગ્રણીઓના જ નામથી થયા હતા. ખરી રીતે તે, શ્રી શત્રુંજય તીર્થને વહીવટ આ અગાઉના સમયથી જ-એટલે કે નગરશેઠ શાંતિદાસ ઝવેરીના કાર્યકાળથી ( વિક્રમની સત્તરમી સદીના ઉત્તરાર્ધથી ) જ-અમદાવાદના શ્રીસંધના હાથમાં હતા. આમ છતાં પાલીતાણ શહેરમાં ક્યારેક એક ગરછના તો કથારેક બીજા ગ૭ના શ્રીપૂજ અને યતિઓનું વર્ચસ્વ કે જેર એટલી હદે વધી જતું કે જેથી તીર્થાધિરાજની યાત્રા કરવા માટે પણ, એક ગ૭ના શ્રીપૂજ્ય તથા યતિઓએ, પાલીતાણામાં વર્ચસ્વ ધરાવતા બીજા ગરછના શ્રીપૂજ્ય પાસેથી, રજા મેળવવી પડતી. અને આમાંથી ક્યારેક
ક્યારેક કલહ અને મારામારી પણ થઈ જતાં. શાસનસમ્રાટ પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજની અમદાવાદ-પાંજરાપોળમાં સ્થપાયેલ જ્ઞાનશાળામાં. બે પાનાંની એક હસ્તલિખિત પ્રત છે, એમાં વિ. સં. ૧૮પરના વૈશાખ માસમાં, તપગચ્છ અને ખરતરગચ્છના શ્રીપૂજ અને યતિઓ વચ્ચે, ગિરિરાજની તળટીમાં જ, થયેલ મારામારી,
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૫૦
શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ રોમાંચ ખડા કરે એવું, કાવ્યમય વન, મારવાડી-હિંદી ભાષામાં કરેલ છે. તપગચ્છના શ્રોપૂજ્યજીએ પોતાની રજા મેળવીને પછી ગિરિરાજની યાત્રા કરવાનું ખરતરગચ્છના શ્રીપૂયજીને કહ્યું. એમાંથી આ સાઠમારી ઊભી થઈ હતી. ખરતરગચ્છના ભાજક ભીમડાએ રચેલ આ કાવ્ય વાંચતાં આ મારામારી કેટલી ઉગ્ર અને જૈન શાસનની હિલના નાતરનારી બની હશે, તેના ખ્યાલ આવી શકે છે. પણ જૈન શાસનના મહિમાને ઝાંખપ લગાડનાર આ પ્રસ`ગનું વર્ણન કરતી વાણી અહી` રજૂ કરવી ઉચિત લાગતી નથી.
૧૮. બારૉટા સાથે, એમની સાથે સમાધાન થયા પછી પણ, સમાધાનની જોગવાઈ અનુસાર પેાતાને મળનાર ભાગ (પૈસા)ના બદ્લામાં, કયારેક જરૂર ઊભી થતાં, ભારાટ કામની કાઈ કાઈ વ્યક્તિને અગાઉથી લેાન મેળવવા માટે માગણી કરવાને પ્રસંગ ઊભા થાય છે. આવા પ્રસ ંગા કયારેક સહેલાઈથી ઊકલી જાય છે, તેા કયારેક એમાંથી એવા પ્રશ્નો ઊઠવા પામે છે કે, જેથી મનદુઃખ કે કલહ થવા પામે છે. આવા પ્રશ્નોને પેઢીએ ખૂબ કુનેહ અને ધીરજથી ઉકેલવા પડે છે. (બારૈાટા સાથે થયેલ સમાધાનની વિગતા “ પાલીતાણા રાજ્ય સાથે રખાપાના કરાર ’’ નામે ૧૦મા પ્રકરણમાં આપવામાં આવી છે.)
k
૧૯. આવા જ ખીજા બે પ્રસંગેા પણ ધ્યાનમાં લેવા જેવા હાઈ એની વિગતા સંક્ષેપમાં અહીં રજૂ કરવી ઉચિત લાગે છે—
પહેલા પ્રસંગ—આ બનાવ સને ૧૯૫૬માં શરૂ થયા હતા અને સને ૧૯૬૦માં એને અ'ત આવ્યા હતા. પાલીતાણામાં રચાયેલ “શ્રી શેઠ આણુ દજી કલ્યાણજી પેઢી નાકરિયાત મ`ડળ ’ નામના મંડળે પેઢી સામે ઇન્ડસ્ટ્રીઅલ ડિસ્પ્લેટ એકટ સને ૧૯૪૭ મુજબ, રાજકોટના ઇન્ડસ્ટ્રીઅલ ટ્રીબ્યુનલની કચેરીમાં એક દાવા દાખલ કર્યાં હતા. આ દાવામાં પેઢીએ પેાતાની નેાકરીમાં રાખેલ અને પહાડ ઉપર ગરમ પાણી લઈ જવાની, ભાતા તલાટીમાં યાત્રાળુઓની સરભરા કરવાની તથા પેઢીના ભાતાની વસ્તુ તૈયાર કરવાના કારખાનામાં કામગીરી કરતી કુલ ૩૬ મજૂર બહુનાને રાજના સાડાદસ આનાની રોજી આપવામાં આવતી હતી, તેના બદલે દાઢ રૂપિયો આપવાની મુખ્ય માગણી સાથે ખીજી પણ ત્રણ માગણીઓ કરવામાં આવી હતી; અને આ માગણી પેઢી એક ઔદ્યોગિક સસ્થા હાવાની રજૂઆત કરીને કરવામાં આવી હતી. પેઢીને એક ઉદ્યોગ ચલાવતી સંસ્થા કે ક`પની લેખવામાં આવે, એ પેઢીને હરિગજ મંજૂર ન હતુ, અને પેઢી જો, કાયદાની પરિભાષામાં, કાર્ટમાં એક ઔદ્યોગિક સંસ્થા પુરવાર થાય તા એનું એક ધાર્મિક સ`સ્થા તરીકેતુ" પરાપૂર્વથી માન્ય થયેલું. આખું સ્વરૂપ જ બદલાઈ જતું હતુ, એટલે આ કેસની સામે વસ્તુસ્થિતિની સચાટ અને પ્રમાણભૂત રજૂઆત કર્યા વગર ચાલે એમ ન હતું. આ બાબતમાં મજૂર ખાતાના કન્સીલિયેશન ઓફિસ ( સમાધાન અધિકારીએ ) આ પ્રકરણનું સમાધાન કરાવવાના પ્રયાસ કર્યો, પણ તે નિષ્ફળ ગયા, એટલે નાકરિયાત મંડળે રાજકોટના ઇન્ડસ્ટ્રીયલ ટ્રીબ્યુનલને આ પ્રકરણના ફૈસલા આપવાની માગણી કરી. બન્ને પક્ષાની વાત સાંભળીને ટ્રીબ્યુનલે નેાકરિયાત મંડળની માગણીઓ માન્ય રાખીને એની તરફેણમાં અર્થાત્ પેઢીના વિરુદ્ધમાં ફૈસલા આપ્યા.
પેઢી માટે આ પ્રશ્ન ઘણા જ અગત્યના હાઈ એની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની ખાસ પરવાનગી (Special Leave to Appeal ) મેળવીને એણે આ ચુકાદાની સામે સુપ્રીમ કમાં અપીલ દાખલ કરી. અને આ અપીલ તૈયાર કરવાનું અને તેને ચલાવ
Page #198
--------------------------------------------------------------------------
________________
પેઢીના કાર્યક્ષેત્રની રૂપરેખા
વાનું કામ, ભારત સરકારના તે વખતના સોલીસીટર જનરલ સી. કે. દફતરી જેવા કાયદાના નિષ્ણાત અને બાહોશ ધારાશાસ્ત્રીને સોંપ્યું. (એમની વતી આ કામ એમની સાથે કામ કરતા, શ્રી આઈ. એન. શ્રોફ સંભાળતા હતા.) અપીલ કરવાની મંજૂરીની સાથે સાથે રાજકોટના ટ્રીબ્યુનલે નાણાની ચૂકવણી માટે જે આદેશ આપ્યા હતા, તેને અમલ, આ અપીલને નિકાલ ન થાય ત્યાં સુધીને માટે, સ્થગિત કરવાનો પણ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો.
આ પછી જ્યારે આ અપીલની સુનવણું સુપ્રીમ કોર્ટના ત્રણ જસ્ટીસ–માનનીય શ્રી આર. બી. ગજેગડકર, માનનીય શ્રી કે. સુભારાવ અને માનનીય કે. સી. દાસગુપ્તા-પાસે નીકળી ત્યારે, આ કેસ ચલાવતાં પહેલાં, પેઢીના કાયદાશાસ્ત્રી સી. કે. દફતરીને કોર્ટ તરફથી એમ પૂછવામાં આવ્યું કે, આ કેસમાં ઓછી બહેનને (૩૬માંથી એક ગુજરી જવાથી ૩૫ બહેનને )જ રાજના સાડા દસ આનાના બદલે દોઢ રૂપિયા આપવા જેવી નાની રકમ ચૂકવવાને જ સવાલ રહેલો છે, તે પેઢી એ માટે તૈયાર છે કે નહીં ? સોલિસીટર જનરલ અને પેઢીના વકીલ શ્રી દફતરીએ આ માટે પેઢીની તૈયારી હોવાનું જણાવીને, સાથે સાથે, એ વાત પણ સ્પષ્ટ કરી કે, પેઢીને ઔદ્યોગિક સંસ્થા ગણીને એને ઉદ્યોગોને લગતા કાયદાઓ લાગુ પાડવામાં આવે એની સામે અમારો વાંધે ઊભે જ છે. છેવટે, પેઢીને ઔદ્યોગિક સંસ્થા ગણવી કે નહીં એની કાયદેસરતાના ગુણદોષમાં ઊતરવાનું જતું કરીને, માનનીય જસ્ટીસોએ રાજકેટના ટ્રીબ્યુનલને ચુકાદે માન્ય રાખે અને પેઢીની અપીલ કાઢી નાખી. (આ ફેસલો એમણે તા. ૧૯-૧-૧૯૬૦ના રોજ આપ્યો હતો. આ રીતે સને ૧૯૫૬ના જૂન મહિનામાં શરૂ થયેલ આ પ્રકરણને આશરે સાડા ત્રણ વર્ષ નિકાલ થયો હતે.)
બીજે પ્રસંગ–ઉપર ને એવો જ બીજો પ્રસંગ સને ૧૯૬૯–૧૯૭૨ દરમ્યાન - બ હતો. એ અરસામાં ક્યારેક “શેઠ આણંદજી કલ્યાણજી પેઢી ડુંગર કામદાર મંડળ”ની
સ્થાપના પાલીતાણામાં થઈ હતી; અને પેઢીમાં કામ કરતા નેકરે એના સભ્ય બન્યા હતા. આ મંડળે ઈન્ડસ્ટ્રીયલ ડિરટ્યૂટ એકટ, ૧૯૪૭ અનુસાર, મિનિમમ વેજેસ એકટ (ઓછામાં ઓછા પગાર ધારા)ને આશ્રય લઈને, પેઢીને નોકરી માટે ઓછામાં ઓછો પગાર, મેંઘવારી ભથ્થુ, રજાઓ, બેનસ વગેરે નક્કી કરવાની માગણી કરતી અરજી મંજૂર ખાતાના કન્સીલીએશન ઓફિસરને (સમાધાન અધિકારીને), તા. ૧૨-૧-૧૯૭૦ના રોજ, કરી હતી અને એની નકલ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની પાલીતાણ શાખાને મોકલી હતી. આ પ્રકરણ લગભગ બે વર્ષ સુધી ચાલવા છતાં, ન તે સમાધાન અધિકારી કશું સમાધાન કરાવી શક્યા કે ન મંડળને પિતાની હિલચાલમાં કામિયાબી મળી. દરમ્યાનમાં આ મંડળમાંથી કેટલાક સભ્ય છૂટા થઈ ગયા, અને પ્રકરણ એમ ને એમ લંબાતું રહ્યું. અંતે ગુજરાત રાજ્યના શિક્ષણ અને મજૂર વિભાગના સેકશન ઓફિસરે, એના નં. એજેએ ૧૫૭૦/૭૪૮૪-ઝ, તા. ૧૮-૨-૭૧ન, ગાંધીનગરથી, નીચે મુજબ આદેશ-પત્ર લખે, તેથી આ પ્રકરણમાં પેઢીના લાભમાં એટલે કે મંડળના ગેરલાભમાં ફેસલો આવી ગયે, જે આ પ્રમાણે છે“શ્રી મેનેજર, શેઠ આણંદજી કલ્યાણજી પેઢી, પાલીતાણા,
વિષય–પગાર, મેઘવારી, અઠવાડિક રજા વગેરે. “શ્રીમાન, આજ્ઞાનુસાર જણાવવાનું કે સરકારે શેઠ આણંદજી કલ્યાણજી પેઢી પાલીતાણા અને
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૫૨
શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ તેની નીચે નિયુક્ત થયેલા કામદારો વચ્ચેના ઉપરના વિવાદ સંબંધે સને ૧૯૪૭ના ઔદ્યોગિક વિવાદ અધિનિયમ : ૧૯૪૭ના ૧૪માંઃ ની કલમ ૧૨ની પેટા કલમ ૪૪ અન્વયે ભાવનગરના સમાધાન અધિકારીએ રજુ કરેલા અહેવાલ પર વિચારણા કરેલી છે અને સરકારને ખાત્રી થઈ છે કે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી, પાલીતાણું ધાર્મિક અને ચેરીટેબલ પ્રવૃત્તિ કરતી સંસ્થા હોઈ, તેને ઔદ્યોગિક વિવાદ અધિનિયમ, ૧૯૪૭ની જોગવાઈઓ લાગુ પડતી નથી. અને તે કારણે તે પેઢી અને તેના કામદારો વચ્ચે ઝગડે સદરહુ અધિનિયમની
જોગવાઈ હેઠળ ન્યાયપંચને સોંપવાનું શક્ય નથી.” - આ આદેશ-પત્રથી આ વિવાદને આશરે બે વર્ષ અંત આવ્યું હતું. ૨૦. આ “યાદી' શબ્દને અર્થ, તે વખતના કાયદાની પરિભાષા પ્રમાણે, અમુક બાબતની જાણ
કરતી નોંધ એવો થતું હતું, જેને અત્યારે “નેટ” કહેવામાં આવે છે. આ અંગે આ મુસદ્દામાં જ (પાનું ૪) જે જણાવવામાં આવ્યું છે, તે ઉપરથી આને ભાવ સ્પષ્ટ રૂપે ખ્યાલમાં આવી શકે છે. આ લખાણ આ પ્રમાણે છે –
નગરશેઠ પ્રેમાભાઈ હેમાભાઈ સુધી આપણે પાલીતાણા દરબારને યાદી આપતા પણ અરજી કરતા નહીં'. નગરશેઠ પ્રેમાભાઈ હેમાભાઈ મરણના છેવટના કાળ સુધી કહેતા ગયા
છે કે તમે પાલીતાણા દરબારની ગમે તેવી કનડગત પણ સહન કરજે પણ અરજી કરશે નહીં, A , “ પાછળથી પાલીતાણુ દરબારની કનડગતથી ધૈર્ય ખોઈ બેસીને અને “ અરજી આપે તે
કઈ જાતને કજીયે રહેશે નહિ” તેમ પાલીતાણું દરબારના કહેવાથી અરજી કરી, જેના પરિણામે કજિયા વધ્યા, પાલીતાણું દરબારના હાથ મજબૂત થયા, અને પાલીતાણું દરબાર કુલ માલીકી તરીકે બહાર પડવા નીકળ્યા, અને આપણે અત્યંત દુઃખમય સ્થિતિમાં આવી પડ્યા છીયે.” (“ભગવદ્ ગોમંડળ” નામે કોષમાં “યાદ” શબ્દને એક અર્થ આ પ્રમાણે આપવામાં આવ્યું છે: “(૩) કહેણુ; ઊતરતા દરજજાવાળે વિનતિ ને ચડતા દરજજાવાળો યાદ કરે તેવો અધિ
કારીઓ વચ્ચેને શિરસ્તે.” ઉપર આપેલ “યાદી” શબ્દ આ અર્થમાં જ લખવામાં આવ્યું છે.) ૨૧. સમાધાન માટેના આ મુસદ્દાની નકલ સ્વ૦ પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજના સંગ્રહમાં છે, તેમાંથી આ લખાણ અહીં સાભાર ઉદ્દત કર્યું છે.
પાંચમી પાદધની પુરવણી પૃ૦ ૧૩૬ થી ૧૩૯ સુધી શ્રી શત્રુંજય તીર્થ ઉપર પધરાવવાની મૂર્તિઓના - નકરાની સવિસ્તર માહિતી આપવામાં આવી છે, તેના અનુસંધાનમાં પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓએ, તા. ૧૫-૬-૧૯૫૮ના રોજ કરેલ આ ઠરાવ જાણો વિશેષ રસપ્રદ બની રહેશેઃ
શ્રી ગીરીરાજ પર પ્રતિમાજી પધરાવવા જેમની ભાવના હોય, તેમને આપણી પાસે શ્રી ગીરીરાજ પર પણ દાખલની પ્રતિમાજીઓ છે તેમાંના પ્રતિમાજી, રીવાજ મુજબ નકરે વિગેરે લઈ પધરાવવા મંજુરી આપવી. પરંતુ પ્રતિમાજી પધરાવવાની ભાવનાવાળા ગૃહસ્થના નામરાશી પ્રમાણે મળતા આવતા પ્રતિમાજી આપણી પાસે ત્યાં ન હોય તે બહારથી લાવી પધરાવવા દેવા મંજૂર કરવામાં આવે છે.”
આ ઠરાવ પેઢીના વહીવટદાર સામી વ્યક્તિની ધર્મભાવનાને ન્યાય આપવામાં, અમુક નિયમને ધૂળ દૃષ્ટિથી વળગી રહેવાને બદલે, કેવી ઉદારતા, ધર્મભાવના અને કેવા શાણપણને ઉપયોગ કરતા હતા તેનું દર્શન કરાવે છે,
Page #200
--------------------------------------------------------------------------
________________
८
પેઢીનુ' બધારણુ
પેઢીના સચાલન માટે, અત્યારની ષ્ટિએ કાયદેસર કહી શકાય એવું, પદ્ધતિસરનુ ખ'ધારણ તા, સૌથી પહેલાં, વિ॰ સ૦ ૧૯૩૬ ની સાલમાં (સને ૧૮૮૦ માં) ઘડાયું; પણ એ પહેલાં પણ શ્રી શત્રુંજય ગિરિરાજની સાચવણી અને સુવ્યવસ્થાનો કારાબાર હુ જ સારી રીતે અને દેશભરના જૈન સદ્યાને સંતેષ થાય એ પ્રમાણે ચાલતા હતા. અને તીનાં તથા યાત્રિકોનાં હિત અને રક્ષણની ખખતમાં જ્યારે કાઈ પણ પ્રકારનુ સ’કેટ કે જોખમ ઊભું થતું હતું, ત્યારે એનો મક્કમતાપૂર્વક સામનો કરીને અને તેટલુ વહેલુ નિરાકરણ થઈ જાય એવા પ્રયાસ સફળતાપૂર્વક કરવામાં આવતા હતા. આવા કોઈ પણ જાતની મુશ્કેલીના વખતમાં, પેઢીના જે તે વખતના સંચાલકા આત્મવિશ્વાસ અને દૃઢતાપૂર્વક કામગીરી બજાવીને એમાં સફળતા મેળવી શકતા હતા, એનુ મુખ્ય કારણ એ હતું કે, એમણે પેાતાની કાર્ય કુશળતા અને ધ્યેયનિષ્ઠાને લીધે દેશભરના શ્રીસદ્યાનો એવા વિશ્વાસ સ`પાદન કરેલા હતા કે જેથી આવા કોઈ પણ પ્રસંગે આખા દેશના સ`ઘેા એમની સાથે જ રહેતા, એમના આદેશાનુ' પૂરી તત્પરતા સાથે પાલન કરતા અને એમનું પૂરેપૂરુ· પીઠબળ પેઢીના સ...ચાલકેાને મળી રહેતું. મતલખ કે, કેાઈ પણ પ્રકારની મુશ્કેલીતું નિરાકરણ કરવાની જવાખદારી પેઢીના સંચાલકા પોતે જ નિભાવતા રહેતા હોવા છતાં, જાણે આખા સઘ એકદિલ અને એકએલ બનીને વતા હાય એવુ· અનોખુ વાતાવરણુ સરજાઈ જતું અને એની અસર પણ તરત તથા ઘણી સારી થતી.
જ્યારથી તીર્થોનો વહીવટ સભાળતી પેઢી તથા ખીજી જાહેર સસ્થાઓ માટે ચાક્કસ પ્રકારનું બંધારણ ઘડવાની પ્રથાની શરૂઆત થઈ તે પહેલાં પણ પેઢીનો પ્રધા કારોબાર, પર પરાથી ચાલી આવતી પ્રણાલિકાએ મુજબ, ખરાખર ચાલતા રહેતા હતા; અને એમાં મહાજનપ્રથા અથવા પંચપ્રથાએ નક્કી કરેલી લક્ષ્મણરેખાનુ' (મર્યાદાનુ) કલ્યાણબુદ્ધિથી ખરાખર પાલન થતું રહે એની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવતી હતી. અને આમાં મુખ્ય ભાર, કાઈ પણ સંસ્થાના અથવ્યવહાર ભૂલ વગરનો, ચાખ્ખા અને સંસ્થાને કઈ પણ જાતનું આર્થિક નુકસાન થવા ન પામે કે એને દોષ ન લાગે એ માટેની પૂરી ચીવટ અને ઝીણવટવાળા હાય એ વાત ઉપર આપવામાં આવતા હતા. જે સસ્થાની આર્થિક વ્યવસ્થા દોષમુક્ત અને કાર્યક્ષમ હાય એ સંસ્થા યશનામી અને લોકોના વિશ્વાસને
૨૦
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૫૪
શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ પાત્ર આપમેળે જ ખતી જતી હાય છે, જેના આર્થિક કારોખાર ચાખ્ખા એ સંસ્થાના બધા કારાબાર ચાખ્ખા લેખાઈ જાય એ સ્વાભાવિક છે.
તેમાંય જ્યારે પવિત્ર તીર્થસ્થાના કે એવાં જ કાઈ ધાર્મિક કાર્યો અને ક્ષેત્રાની વ્યવસ્થા સભાળવાની વાત આવતી ત્યારે તેા, સમગ્ર વહીવટને જોવાની અને સભાળવાની દૃષ્ટિમાં પવિત્રતાથી શાભતી જવાબદારીનું વિશિષ્ટ તત્ત્વ ઉમેરાઈ જતું; અને તેથી જેને આવે વહીવટ સભાળવાના અવસર મળતા, તેઓ એક માજી આવા સુઅવસર મળવા અદલ પેાતાની જાતને ધન્ય માનતા અને બીજી ખાજી, પેાતાની અજાણુમાં કે ખનકાળજીને કારણે, આવી સંસ્થાને એક પાઈનું પણ નુકસાન થવા ન પામે કે એના સંચાલનમાં કાઈ પણુ જાતની ઊણપ રહેવા ન પામે, એ માટે ખરાખર સાવધાન રહેતા, એટલું જ નહીં, જ્યારે પણ આવું આર્થિક નુકસાન થતુ ત્યારે, જાણે પેાતાને જ નુકસાન થયુ. હેાય એવી ખેદની લાગણી અનુભવતા. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના સચાલકોએ, પેઢીનુ બંધારણ ઘડાયું તે પહેલાં તેમ જ તે પછી પણુ, તીથૅ સંબંધી દરેક જાતની પાતાની જવાબદારીનુ સફળતાથી પાલન કરીને સંઘની જે ચાહના અને વિશ્વાસની લાગણી મેળવી છે, તે આવી સ્વચ્છ દૃષ્ટિ અને પવિત્ર ભાવનાને કારણે જ.
ધારણના યુગ
અગ્રેજોની શાસનપદ્ધતિની અસર આપણા દેશમાં જેમ જેમ વ્યાપક બનતી ગઈ, તેમ તેમ ધાર્મિક તથા ખીજી જાહેર સંસ્થાઓએ પણ, પોતપોતાની સંસ્થાઓનુ સંચાલન બંધારણીય રીતે ચાલે એટલા માટે, ખંધારણ ઘડવાની શરૂઆત કરી દીધી હતી—જાહેર સસ્થા માટે જાણે ખધારણ ઘડવાના યુગ જ શરૂ થયા હતા. પેઢીના ખાહેાશ અને ધર્મનિષ્ઠ સ'ચાલકે સમયના જાણકાર અને વિચક્ષણ હતા; અને પેઢીના વહીવટ શ્રીસંઘમાં વિશેષ સ્વચ્છ અને વિશ્વાસપાત્ર ગણાય એ માટે એકેએક પગલું ભરવા તેઓ હમેશાં તત્પર રહેતા હતા, એટલે એમણે, સને ૧૮૮૦ની સાલમાં, પેઢીનું બંધારણ ઘડવાની તૈયારી ખતાવી, એટલું જ નહીં એ દિશામાં જરૂરી કાર્યવાહી પણ હાથ ધરી.
અધારણ તત્કાળ ઘડવાનું મુખ્ય કારણ
વધારામાં, શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢી આખા ભારતના જૈન શ્વેતાંબર મૂતિપૂજક સંઘનુ` કાયદેસરનું પ્રતિનિધિત્વ ધરાવે છે, એ વાતના સચાટ પુરાવારૂપે પેઢીનુ બંધારણ તરત ઘડવું પડે એવી એક ઘટના, સને ૧૮૭૮ ના અતભાગમાં, બની હતી, જેની વિગતા સંક્ષેપમાં આ પ્રમાણે છે—
આલમ બેલીમ ઘણાં વર્ષોથી પેઢીમાં સિપાહી તરીકે નોકરી કરતા હતા; અને, છેલ્લે છેલ્લે, એ શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર, શ્રી ચૌમુખજીની ટૂંકમાં, ચાકી કરવાની
Page #202
--------------------------------------------------------------------------
________________
પેઢીનું બંધારણું
ઉપપ કામગીરી સંભાળતા હતા. એ વખતે એની ઉંમર ૬૦-૬૫ વર્ષ જેટલી વૃદ્ધ થઈ હતી. તે આ કામગીરી દરમ્યાન, તા. ૨૪-૧૧-૧૮૭૮ ની રાત્રે, કેઈક વખતે, એ ગઢ ઉપરથી ચૂનાની ફરસબંધી ઉપર પટકાઈ પડ્યો હતો અને તેથી તેનું મરણ નીપજ્યું હતું, એટલે તા. ૨૫-૧૧-૧૮૭૮ ની સવારમાં એ ગઢની બહાર મરેલી હાલતમાં મળી આવ્યો હતો.
જૈન સંઘ અને વિશેષ કરીને પેઢી તરફની અણગમા કે દ્વેષની લાગણીથી પ્રેરાઈને, પાલીતાણા રાજ્ય, આ ઘટનાને પેઢીના માણસો દ્વારા કરવામાં આવેલ આલમ બેલીમના ખૂન તરીકે ઓળખાવીને અને આ માટે પેઢીના છ માણસે સામે આરોપનામું ઘડી કાઢીને, એમની ધરપકડ કરી પણ હતી. છેવટે આ છ તહોમતદારે ઉપર મૂકવામાં આવેલ આરેપ પુરવાર ન થઈ શકવાથી એમને જેલમુક્ત કરવામાં આવ્યા હતા અને આલમ. બેલીમનું મૃત્યુ ખૂનથી નહીં પણ ગઢ ઉપરથી પડી જવાના અકસ્માતને કારણે થવા પામ્યું હતું, એ ફેંસલો પણ કાઠિયાવાડના પિલિટિકલ એજન્ટ મિ. બાટને તા. ૨૦-૧૨૧૮૭૯ ના રોજ, આપ્યો હતો.
એક રીતે વિચારીએ તે, આ ફેંસલો પેઢીના લાભમાં અને એને સંતોષ થાય તેમ જ ખૂનના આરેપનું નિરાકરણ થાય એ આવકારપાત્ર હતા. આમ છતાં ૨૦ મુદ્દા (કલમ)ના આ ફેંસલામાં કેટલાક મુદ્દા એવા હતા કે જેમાં આ ઘટના અંગે શ્રાવકની ટીકા પણ કરવામાં આવી હતી. એટલે, આ ટીકાઓ સંબંધમાં ઘટતો ખુલાસે કરે જરૂરી લાગવાથી, આ ફેંસલાની સામે, પેઢી તરફથી, તા. ૧૩-૧-૧૮૮૦ ના રેજ, મુંબઈના નામદાર ગવર્નર સર રિચાર્ડ ટેમ્પલ બેરોનેટને, એક અપિલ કરવામાં આવી હતી.
પણ આ અપિલનું પરિણામ ધારણા કરતાં સાવ જુદું અને વિચિત્ર કહી શકાય એવું આવ્યું ! આ અપિલ રદ કરવા લાયક કેમ છે, તે અંગે કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ ત્રણ કારણે મુંબઈ સરકારને લખી જણવ્યાં હતાં. આ ત્રણ કારણોમાં ત્રીજું કારણ આ પ્રમાણે જણાવવામાં આવ્યું હતું: “આણંદજી કલ્યાણજી એ નામની કઈ વ્યક્તિ છે નહીં. આ આણંદજી કલ્યાણજી એ નામ કઈ એક વ્યક્તિનું નહીં, પણ કોઈ એક પેઢીનું છે. આણંદજી કલ્યાણજીની પેઢી શ્રાવક કેમની લાગણીઓનું પ્રતિનિધિત્વ કરવાને દા કરે છે. અને જે આ કેમ પાલીતાણા રાજ્ય અને એમની વચ્ચે પ્રવર્તતી ગેરસમજને સાચે જ દૂર કરવા માગતી હોય તે, એણે, પિતાની જ્ઞાતિની સામાન્ય સભા બોલાવીને, કોઈ વગદાર સભ્યની નિમણુક કરવી જોઈએ અને એને પોલિટિકલ એજન્ટની મધ્યસ્થી અને દેખરેખ નીચે, પાલીતાણા રાજ્ય સાથેના બધા મુદ્દાઓનું સમાધાન કરવાની સત્તા આપવી જોઈએ.”
કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટે સૂચવેલ આ ત્રણ કારણને માન્ય રાખીને, મુંબઈ
Page #203
--------------------------------------------------------------------------
________________
૧પ૦
શેઠ આ૦ કંટની પેઢીને ઇતિહાસ સરકારે, આ અરજી અરજદારને પાછી મોકલી આપવા અંગે, નીચે મુજબ ઠરાવ કરીને એ, કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ મારત, પેઢી ઉપર મોકલી આપ્યો હતે
“ઠરાવ–આ અરજી અરજદારને એવી સૂચના સાથે પાછી મોકલી આપવી કે, (મુંબઈ) સરકાર ફક્ત એવી વ્યક્તિ તરફથી આવેલી અરજીનો સ્વીકાર કરશે કે જેમાં પિતાની થકી અથવા તો જે વ્યક્તિ બીજી વ્યક્તિ કે વ્યક્તિઓનું પ્રતિનિધિત્વ કરવાની કાયદેસરની સત્તા ધરાવતી હોય એવી વ્યક્તિ તરફથી, શુદ્ધ દાનતથી, ફરિયાદ કરવામાં આવી હોય. અને શેઠ આણંદજી કલ્યાણજી નામની એવી કોઈ વ્યક્તિ કે જે “ભારતની શ્રાવક કેમનું પ્રતિનિધિત્વ કરવાને ” અધિકાર ધરાવતી હોય, એવું માનવામાં નથી આવતું; તેથી આ ફરિયાદ એવી નથી કે જેને (મુંબઈ) સરકારે સાંભળવાની કે ધ્યાનમાં લેવાની જરૂર હોય.”૩
એક બાજુ મુંબઈ સરકારે, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી ભારતના સમસ્ત જૈન સંઘનું (શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘનું) પ્રતિનિધિત્વ કાયદેસર નહીં ધરાવતી હોવા અંગે ઉપર મુજબ ટીકા કરી હતી, અને બીજી બાજુ, શ્રી શત્રુંજય તીર્થ અંગે પાલીતાણું રાજ્ય સાથે અવારનવાર ઊભા થતા પ્રશ્નો, વિવાદ કે ઝઘડાઓની પાલીતાણું રાજ્યમાં, કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટના કાર્યાલયમાં કે મુંબઈ સરકારમાં મેગ્ય અને
અસરકારક રજૂઆત કરવા માટે, પેઢી ભારતના જૈન સંઘની પ્રતિનિધિ-સંસ્થા હોવાની વાતનું ઉચ્ચારણ કરતાં રહેવું અનિવાર્ય હતું, એટલે મુંબઈ સરકારની આ ટીકાનું સત્વર પરિમાર્જન થાય એવી કાર્યવાહી કર્યા વગર ચાલે એમ ન હતું. પણ આ માટે પરિસ્થિતિ ને પારખીને, સમયને પિછાનીને અને દૂરંદેશી દાખવીને, આ બાબતમાં મુંબઈ સરકાર સાથે લખાપટ્ટી કરવામાં અનાવશ્યક કાળક્ષેપ કરવાને બદલે, પેઢીના સંચાલકોએ પેઢીનું કાયદેસર બંધારણ, શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ સમસ્તના સહકારથી, ઘડીને એનું કાયદેસરનું પ્રતિનિધિત્વ મેળવવાનું મુનાસિફ તથા જરૂરી માન્યું અને એ માટેનાં ચક્રોને સત્વર ગતિમાન કર્યા.
પહેલું બંધારણ એ વખતે રાવબહાદુર શ્રેષ્ઠીવર્ય શ્રી પ્રેમાભાઈ હીમાભાઈ અમદાવાદના નગરશેઠ હતા; અને, પોતાના પ્રતાપી પૂર્વજોની જેમ, તેઓ પણ અંગ્રેજોના રાજ્યશાસનમાં તેમ જ પ્રજાવર્ગમાં પણ ઘણો પ્રભાવ ધરાવતા હતા. વળી, નગરશેઠ શ્રી શાંતિદાસના વખતથી એક પ્રથા ચાલી આવતી હતી કે, જે અમદાવાદ શહેરના નગરશેઠ હોય એ જ તીર્થાધિરાજ શ્રી શત્રુંજયનો વહીવટ સંભાળતી સમિતિના મુખ્ય મવડી એટલે કે પ્રમુખ હોય; અને શ્રી જેન વેતાંબર મૂર્તિપૂજક સંઘના પ્રમુખ તરીકેનું ગૌરવશાળી પદ પણ તેઓ જ ધરાવતા.
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૫૭
પેઢીનુ... બ‘ધારણ
આ પ્રથા પ્રમાણે વિક્રમની વીસમી સદીના પૂર્વાધમાં શેઠ શ્રી પ્રેમાભાઈ હીમાભાઈ શ્રીસ'ધના અગ્રણી હતા. તે ખૂબ માહોશ અને વિચક્ષણ મહાપુરુષ હતા.
એમની આગેવાની નીચે પેઢીના સચાલકોએ પેઢીનું બંધારણ ઘડવા માટે વિ॰ સં॰ ૧૯૩૬ ના ભાદરવા વિદ્વે એકમ, તા. ૧૯-૯-૧૮૮૦ ના રાજ, સકલ શ્રીસ`ઘની સભા અમદાવાદમાં ખેલાવવાનું નક્કી કરીને, પેઢીના એટલે તીર્થાધિરાજ શ્રી શત્રુંજયના વહીવટ સભાળનાર અમદાવાદના આઠ જૈન અગ્રણીઓની સહીથી જાહેરખબર આપીને એ ગામેગામ મેકલવામાં આવી હતી; અને એ માટે દેશના જુદા જુદા ભાગમાં આવેલાં ૧૦૩ જેટલાં શહેરે-નગરામાં સભાઓ ભરીને ઠરાવા પણ કરવામાં આવ્યા હતા. ( આ ગામાની યાદી પેઢીના ખ'ધારણની સને ૧૯૧૨-૧૩ ની સાલમાં પ્રગટ કરવામાં આવેલ જૂની ચેાપડીમાં સચવાઈ રહી છે.) જે આઠ જૈન અગ્રણીઓની સહીથી આ સભા માટેની આમં ત્રણ પત્રિકા બહાર પાડવામાં આવી હતી, તેનાં નામ આ પ્રમાણે છે—
૧. શેઠ શ્રી પ્રેમાભાઈ હીમાભાઈ
૨. શેઠ શ્રી ઉમાભાઈ હઠીસ'ગ
3.
શેઠ શ્રી જેસ ગભાઈ હઠીસંગ
૪.
શેઠ શ્રી મગનલાલ કરમચંદ તરફથી શ્રી ત્રિકમદાસ નથુભાઈ
૫. શેઠ શ્રી દલપતભાઈ ભગુભાઈ
૬. શેઠ શ્રી મનસુખભાઈ ભગુભાઈ શેઠ શ્રી મ’છારામ ગોકળદાસ
૭.
.. શેઠ શ્રી પરસેાતમદાસ પુંજાસા
અંધારણ માટેની આ સભા એક દિવસ ચાલી હતી; એનુ પ્રમુખપદ શેઠ શ્રી પ્રેમાભાઇ હીમાભાઈ એ સંભાળ્યું હતું; અને એમાં કુલ આઠ ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા. આ સભામાં ઘણા સગૃહસ્થાએ હાજરી આપી હતી; અને હાજરી આપનાર સદ્ગૃહસ્થામાંથી બની શકળ્યાં તેટલાનાં નામ નેાંધી લેવામાં આવ્યાં હતાં. બંધારણની જૂની ચાપડીમાં છપાયેલ આ નામેાની યાદી ઉપરથી પણ જાણી શકાય છે કે, એમાં એક હાર જેટલા સગૃહસ્થાએ ભાગ લીધા હતા. આટલી વિશાળ હાજરી ઉપરથી એ સહજપણે સમજી શકાય છે કે, આ માટે કેટલે પ્રચાર કરવામાં આવ્યા હતા અને આ કાર્ય અંગે શ્રીસ'ઘમાં કેટલેા ઉત્સાહ પ્રવતતા હતા.
આ સભાની કાર્યવાહીની શરૂઆતમાં એક નોંધ મૂકવામાં આવી છે, તેમાં શ્રાવક
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૫૮
શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ સમુદાયના (એટલે કે પેઢીના) પ્રતિનિધિ કોને નીમવા એ મહત્ત્વની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યા છે. આ નોંધ આ પ્રમાણે છે–
“આ બધી એકસે ને ત્રણ જગ્યાએ એ જુદી જુદી મીટીગે ભરાઈ તેના હકીકત-પત્રે અમદાવાદમાં શેઠ આણંદજી કલ્યાણજી તથા શેઠ પ્રેમાભાઈ હીમાભાઈના સરનામાથી વખતસર અહીં આવેલાં છે. ને તેમાં એમ નીકળે છે કે એ બધી જગ્યાઓએ શ્રાવકોએ ઠરાવ કર્યા છે તેમાં બીજી બાબતેની સાથે એમ ઠરાવ્યું છે કે આ સભા ભરવાની જાહેર ખબર નીચે સહીઓ કરનાર આઠ ગૃહસ્થાને આખા શ્રાવક સમુદાયના પ્રતિનિધિઓ નીમવા અને તેમને શત્રુજા ડુંગર તથા તેના દેરાસરની બાબતમાં કામ કરવાનો કુલ અખત્યારે આપ.'
આ નેધ તથા આ સભામાં પસાર થયેલ ઠરામાંના પહેલા ઠરાવ ઉપરથી માલુમ પડે છે કે, આ બંધારણ સભા મળી તે વખતે પેઢી હસ્તક મુખ્યત્વે એકલા શ્રી શત્રુંજય તીર્થનો જ વહીવટ હતા. આ પહેલે ઠરાવ આ પ્રમાણે છે–
“પાલીતાણાના ઠાકોર સાહેબ તરફથી શેત્રુજા ડુંગરના તથા તેને લગતા કામમાં થતી હરકતે દૂર થવા બાબત શ્રાવક સમુદાય તરફથી શેઠ આણંદજી કલ્યાણજીના નામથી જે જે કામકાજ હાલ સુધી થયેલાં છે તથા તેને લગતાં બીજા સર્વે કામે કાયમ રાખવાં.”
આ ઠરાવ એ વાતનું સ્પષ્ટ અને અસંદિગ્ધ સૂચન કરે છે કે, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી સમસ્ત શ્રાવક સમુદાયનું એટલે કે, શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ સમસ્તનું પ્રતિનિધિત્વ કરવાનો અધિકાર ધરાવતી હતી.
જુદાં જુદાં સ્થાનોના સંઘેએ સૂચવ્યા મુજબ, બીજા ઠરાવથી પેઢીના વહીવટ માટે, શ્રાવક સમુદાયના પ્રતિનિધિ તરીકે, અમદાવાદના આઠ જૈન અગ્રણીઓની કમિટી રચવામાં આવી. (આ આઠ અગ્રણીઓનાં નામ આ સભા માટેની જાહેરાતને લગતા લખાણ ઉપર આપવામાં આવ્યાં છે, તે જ છે.)
જરૂર જણાતાં આ આઠ પ્રતિનિધિઓને સહાય કરવા માટે ૨૩ શહેરો અને એની આસપાસનાં સ્થાનોના મળીને ૩૨ સદગૃહસ્થાની સ્થાનિક પ્રતિનિધિ તરીકે વરણ ત્રીજા ઠરાવથી કરવામાં આવી હતી.
પેઢીને વહીવટ સરખી રીતે ચાલતું રહે એટલા માટે વહીવટદાર પ્રતિનિધિઓનું મંડળ તેમ જ આ વહીવટમાં સકલ સંઘનું પ્રતિનિધિત્વ સચવાઈ શકે એ માટે સ્થાનિક પ્રતિનિધિઓનું મંડળ રચવાની જે પ્રથા પેઢીના આ પહેલા બંધારણ વખતે, બીજા અને ત્રીજા ઠરાવથી. નક્કી કરવામાં આવી હતી, તે એવી સંતોષકારક અને કાર્યસાધક પુરવાર થઈ છે કે, એ અત્યાર સુધી, અખલિતપણે, ચાલુ રહી છે.
Page #206
--------------------------------------------------------------------------
________________
પેઢીનું બંધારણ
૧૫૯ પેઢીનું પ્રમુખપદ: ચોથે ઠરાવ ઘણે વિસ્તૃત છે અને એમાં વહીવટદાર પ્રતિનિધિઓની સત્તા અને કામગીરીની, સામાન્ય શિરસ્તા મુજબની, વિગતે આપવામાં આવી છે. એ ઉપરાંત, કાયમને માટે પેઢીનું પ્રમુખપદ કેણ સંભાળે એ બાબતમાં એ ઠરાવમાં જે મહત્વની જોગવાઈ કરવામાં આવી છે, તે ખાસ ધ્યાન ખેંચે એવી છે. આ જોગવાઈ આ પ્રમાણે કરવામાં આવી છે–
શેઠ પ્રેમાભાઈ હીમાભાઈ જેમને મરહુમ શેઠ શાંતિદાસના વારસ તરીકે સદરહુ ડુંગર તથા દેરાસરો સમુદાય મજકુર તરફથી તથા તેમની વતી ટ્રસ્ટમાં સંપાયેલા છે તે તથા શેઠ શાંતિદાસ મજકુરના કુટુંબને જે વખતે જે વારસ હોય તેઓ વહીવટ કરનાર પ્રતિનિધિઓની ઉપર લખેલી કમીટીના વંશપરંપરા સભાપતિ તથા એદ્ધાની રૂઈએ સભાસદ થાય તેઓને આથી મુકરર કરવામાં આવ્યા છે.” '
ચેથા ઠરાવમાંની આ જોગવાઈ ઉપરથી સ્પષ્ટ રૂપે સમજી શકાય છે કે, શેઠશ્રી શાંતિદાસે અને એમના વંશજોએ શ્રી શત્રુંજય તીર્થ, જૈન શાસન તથા શ્રીસંઘની જે વિશિષ્ટ અને યાદગાર સેવાઓ બજાવી હતી, એ પ્રત્યે સકલ સંઘે આ ઠરાવ દ્વારા, પિતાની કદરદાની અને કૃતજ્ઞતાની લાગણી પ્રદર્શિત કરવાની તક લીધી હતી. આ રીતે સને ૧૯૮૦ની સાલમાં પેઢીનું પહેલું બંધારણ અસ્તિત્વમાં આવ્યું હતું.’
બંધારણમાં પહેલી વાર ફેરફાર સને ૧૮૮૦ (વિ. સં. ૧૭૬)માં ઘડવામાં આવેલ બંધારણ મુજબ પેઢીનો કારેબાર ૩ર વર્ષ સુધી સારી રીતે ચાલતો રહ્યો. તે પછી બદલાયેલા સંજોગે, અત્યાર સુધી અનુભવ, પેઢીને કાર્યવિસ્તાર વગેરે કારણોને લીધે પેઢીના બંધારણમાં કેટલાક સુધારાવધારા કરવાની જરૂર લાગતી હતી. આથી, સને ૧૯૧૨ ના માર્ચ મહિનાની ૧૦ મીથી ૧૨ મી તારીખે દરમિયાન, ત્રણ દિવસ માટે, તે વખતના પેઢીના પ્રમુખ શેઠશ્રી સરદાર લાલભાઈ દલપતભાઈના પ્રમુખપદે મળેલ વહીવટદાર પ્રતિનિધિઓ તથા સ્થાનિક પ્રતિનિધિઓની જનરલ સભાએ, તા. ૧૨-૩-૧૯૧૨ ને મંગળવારના રોજ, આ અંગે જે ઠરાવ કર્યો હતો, તેની નોંધ કાર્યવાહીની બુકમાં આ પ્રમાણે કરવામાં આવી છે—
શેઠ મનસુખભાઈ ભગુભાઈ એ દરખાસ્ત કરી કે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના વહીવટ સંબંધી સને ૧૮૮૦ માં નીયમે કરેલા છે પરંતુ તે સમયને લાંબા સમય વ્યતીત થયેલે છે, તેથી હિંદુસ્તાનના સકલ સંઘને હાલ સુધારે વધારે કરવાની જરૂર લાગે તે તેમ કરવા પ્રથમના રૂલ્સ હિંદુસ્તાનના જાણીતા સ્થળોના સંઘે તરફ મોકલવા અને તેવા કાગળ અત્રેથી લખવામાં આવે તે તારીખથી બે માસની અંદર તે સંઘ તરફથી સૂચના
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૬૦
શેઠ આ૦ ક0ની પેઢીને ઇતિહાસ પત્ર લખી મોકલવા લખવું અને તે મુદત પૂરી થયેથી આવેલી સૂચનાઓ પર વિચાર કરવા માટે વહીવટ કરનાર પ્રતિનિધિઓએ અમદાવાદ મુકામે હિંદુસ્તાનનો સકલ સંઘ એટલે આપણું સર્વે જૈન ભાઈઓને લાવવા તજવીજ કરવી. અને સકલ સંઘ અત્રે બોલાવવા બાબત વહીવટ કરનાર પ્રતિનિધિઓને ચગ્ય જણાય તેવા છાપા દ્વારા એ ખબર આપવી. આ દરખાસ્તને શેઠ દલપતભાઈ મગનભાઈએ ટેકો આપે. તે ઉપર વોટ લેતાં ફક્ત માણેકલાલ ઘેલાભાઈએ વિરૂદ્ધ મત આપ્યું. બાકીના સર્વે તેની તરફેણમાં મત આપતાં તે દરખાસ્ત બહુમતે પાસ થઈ.”
પેઢીની જનરલ સભાના આ ઠરાવમાં સૂચવ્યા મુજબની કાર્યવાહી પૂરી થતાં, બંધારણમાં જરૂરી સુધારા-વધારા સૂચવવા તથા સ્વીકારવા માટે, પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓએ “હિંદુસ્તાનના સકલ સંઘના શ્રાવક સમુદાયના તમામ મેમ્બરની સભા” સને ૧૯૧૨ના ડિસેમ્બર માસની ૨૮, ૨૯, ૩૦ (વિસં. ૧૯૬ના માગસર વદિ ૫, ૬, ૭ શનિ, રવિ, સોમ) એમ ત્રણ દિવસ માટે અમદાવાદમાં લાવવાનું નક્કી કર્યું, અને એ માટે તા. ૫-૧૧-૧૯૧૨ના રોજ (જાવ નં૧૪૦૫), “હિંદુસ્તાનના જુદા જુદા સ્થળના શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘને પત્ર લખ્યા.”
આ સભામાં ર૯૧ શહેરે-નગરના ૧૦૨૪ પ્રતિનિધિઓએ ભાગ લીધે હિતે અમદાવાદના ૪૪૮ સદગૃહસ્થાએ હાજરી આપી હતી, અને અમદાવાદના ૧૫૧૩ જેટલા સગ્ગહસ્થને પ્રેક્ષક તરીકે હાજર રહેવા દેવામાં આવ્યા હતા. સભામાં ગામ-પરગામના તથા અમદાવાદ શહેરના શ્રમણોપાસક સમુદાયની આટલી મેટી હાજરી જ એ વાતની સાક્ષીરૂપ બની રહે છે કે, આ સભા માટે ઠેર ઠેર કેટલો બધો પ્રચાર કરવામાં આવ્યો હતે; અને આ પ્રચારને લીધે, આ સભા માટે, શ્રીસંઘમાં કેટલે વ્યાપક ઉત્સાહ જાગી ઊઠયો હતો ! આ હાજરીથી એમ પણ જોઈ શકાય છે કે, આ સભાને (અને એને લીધે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને) જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સકલ સંઘનું સાચું પ્રતિનિધિત્વ કરવાનું વિશેષ ગૌરવ અને બળ મળ્યું હતું, અને એમાં થયેલી કાર્યવાહીને સક્લ સંઘે વધાવી લઈને એના ઉપર પોતાની મહેરછાપ લગાવી હતી.
આ સભાનું પ્રમુખપદ, પેઢીનું પહેલું બંધારણ જેમની આગેવાની નીચે ઘડાયું હતું તે નગરશેઠ શ્રી પ્રેમાભાઈ હીમાભાઈને પૌત્ર શેઠશ્રી કસ્તુરભાઈ મણિભાઈએ સંભાળ્યું હતું–આ વખતે તેઓ જ પેઢીના પ્રમુખ હતા. શેઠશ્રી કસ્તુરભાઈ મણિભાઈ ઘણું બાહોશ, કુનેહબાજ અને અંગ્રેજ શાસકોમાં ઘણી લાગવગ ધરાવનાર જૈન અગ્રણી અને અમદાવાદના નગરશેઠ હતા.
સભાના પ્રમુખસ્થાનેથી બેલતાં શેઠશ્રી કસ્તુરભાઈ મણિભાઈએ કહ્યું હતું કે–
Page #208
--------------------------------------------------------------------------
________________
પેઢીનું બંધારણ
“શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનું પ્રથમ બંધારણ સને ૧૮૮૦ ની સાલમાં થયું હતું, તેને આજે ઘણે વખત થયેલો છે. તેથી આ પેઢીના સ્થાનિક પ્રતિનીધિઓની તારીખ ૧૨ માર્ચ સને ૧૯૧૨ ના રોજ મળેલી મીટીંગમાં થયેલ ઠરાવ મુજબ સદરહુ બંધારણે સંબંધમાં વિશેષ વિચાર કરી ઠરાવ કરવા સારૂ આ સભા બોલાવેલ છે.”
આ પછી બંધારણને લગતી બાબતોને વિગતે વિચાર કરીને, એને વ્યવસ્થિત રીતે, ઠરાવરૂપે સભામાં રજૂ કરી શકાય એ માટે, ૩૦ શહેરમાંથી પસંદ કરેલા ૧૬૩ સભ્યોની એક કમિટીની રચના કરવામાં આવી હતી અને આ કમિટીએ નક્કી કરેલ ઠરાવો જ મજૂરી માટે સભામાં રજૂ કરવામાં આવ્યા હતા.
- આ સભાની કાર્યવાહીની નોંધ ઉપરથી જાણી શકાય છે કે, બંધારણમાં ફેરફાર કરવા માટે હિંદુસ્તાનના સકલ સંઘની સભા બોલાવવાનો ઠરાવ, વહીવટદાર પ્રતિનિધિઓ તથા સ્થાનિક પ્રતિનિધિઓની જનરલ સભામાં, તા. ૧૨-૩-૧૯૧૨ ના રેજ, કરવામાં આવ્યો, ત્યારે પેઢીના પ્રમુખપદે શેઠશ્રી સરદાર લાલભાઈ દલપતભાઈ હતા, એટલે એ સભાનું પ્રમુખસ્થાન તેઓએ સંભાળ્યું હતું. ત્યાર પછી, તા. ૫-૬-૧૧૨ ના રેજ, તેઓને સ્વર્ગવાસ થયે, એટલે, એમના સ્થાને નગરશેઠ શ્રી ચીમનલાલ લાલભાઈ પ્રેમાભાઈની પેઢીના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. પણ તેઓ પણ તા. ૨૧-૮-૧૯૧૨ ના રોજ સ્વર્ગવાસી થતાં, નગરશેઠ શ્રી કસ્તુરભાઈ મણિભાઈને પેઢીના પ્રમુખ નીમવામાં આવ્યા હતા. એટલે બંધારણમાં ફેરફાર કરવા માટે બોલાવવામાં આવેલી આ સભા એમના પ્રમુખપદે મળી હતી. આ રીતે અઢી મહિના જેટલા ટૂંકા ગાળામાં પેઢીના બે બાહેશ અને વગદાર પ્રમુખ વિદેહી થયા હતા !
ત્રણ દિવસની કાર્યવાહી દરમિયાન આ સભાએ ૧૯ ઠરાવ પસાર કર્યા હતા. આમાં કેટલાક મહત્ત્વના બંધારણીય ફેરફારો આ પ્રમાણે કરવામાં આવ્યા હતા–
(૧) વિ. સં. ૧૮૮૦ ના બંધારણ મુજબ, ૨૩ શહેરના મળીને કુલ ૩૨ સ્થાનિક પ્રતિનિધિ નીમવામાં આવતા હતા; તેને બદલે હવેથી, આ સભાએ કરેલ પાંચમા ઠરાવ મુજબ, ૯૦ શહેરોના કુલ ૧૧૦ સ્થાનિક પ્રતિનિધિઓ નીમવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
(૨) પેઢીનું પહેલું બંધારણ સને ૧૮૮૦ માં ઘડાયું ત્યારે, પેઢીને મુખ્યત્વે ફક્ત ગિરિરાજ શ્રી શત્રુંજય તીર્થને જ વહીવટ સંભાળવાને હતો; પણ, સમય જતાં, જેમ જેમ શ્રીસંઘનો પેઢીની કાર્યદક્ષતામાં વિશ્વાસ વધતા ગયા તેમ તેમ, પેઢીનું કાર્યક્ષેત્ર પણ વિશાળ થતું ગયું. આ વાતને ખ્યાલ આ સભાના છઠ્ઠા ઠરાવથી પણ આવી શકે છે. આ ઠરાવ આ પ્રમાણે છે –
Page #209
--------------------------------------------------------------------------
________________
શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ આ “શ્રી શત્રુંજય તથા શ્રી ગીરનારજીના ડુંગર તથા તે ઉપરનાં તથા પાલીતાણાના અને તેની આસપાસનાં તથા જુનાગઢ અને તેની આસપાસનાં તથા શ્રી રાણેકપુર-સાદરી તથા તેની આસપાસનાં જૈન સમુદાયના સાર્વજનીક તીર્થો, દેરાસરો તથા ધાર્મિક સંસ્થાઓ વિગેરેના અંગની કે લગતી હરેક પ્રકારની સ્થાવર કે જંગમ મીલકત તથા ઉપજ તથા તે સંબંધીનાં સર્વે કામકાજે જેને હાલ સુધી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી વહીવટ કરે છે તે તેમના જ વહીવટમાં હવે પછી આગળને માટે પણ કાયમ રાખવાં.”
આ ઠરાવ ઉપરથી જોઈ શકાય છે કે, વખત જતાં, શ્રી ગિરનાર, શ્રી રાણકપુરસાદરી અને તેની આસપાસનાં ધર્મસ્થાન વગેરેનો વહીવટ પણ પેઢીની હકૂમતમાં આવી ગયું હતું, એ તે ખરું જ; પણ આ તીર્થો, જિનમંદિર ઈત્યાદિને વહીવટ સંભાળવા ઉપરાંત, સભાએ, વહીવટદાર પ્રતિનિધિઓને યોગ્ય જણાય તે “કઈ પણ ઠેકાણે આવેલાં તીર્થો, દેરાસર વગેરેને વહીવટ સંભાળવાની સત્તા સાતમા ઠરાવથી આપી હતી. આ ઠરાવમાં પણ, પેઢીની સંતોષકારક કાર્યવાહીને કારણે, શ્રીસંઘમાં પેઢી પ્રત્યે જાગેલી ચાહના અને શ્રદ્ધા પ્રતિબિંબિત થયેલી દેખાય છે. • નવમા ઠરાવથી પેઢીના વહીવટ બહારનાં દેરાસર વગેરેની સાચવણી માટે પંદર હજાર રૂપિયા અને દસમા ઠરાવથી પિતાના વહીવટની એક સંસ્થામાંથી પિતાના વહીવટની બીજી સંસ્થાના રક્ષણ માટે વીસ હજાર રૂપિયા ખર્ચ કરવાની સત્તા વહીવટદાર પ્રતિનિધિઓને આપવામાં આવી હતી.
શ્રી સમેતશિખર તીર્થના પહાડને માલિકીહક્ક–પેઢીના સ્થાનિક પ્રતિનિધિઓની તા. ૧૨-૩-૧૯૧૨ ના રોજ મળેલ સભાએ, શ્રી સમેતશિખર મહાતીર્થના માલિકી હક્કો ખરીદી લેવા સંબંધમાં નીચે મુજબ ઠરાવ કર્યો હત–
રાય સાહેબ બદ્રિીદાસજી બહાદુર કલકત્તથી અત્રે પધારેલા છે અને તેમણે મહા પ્રયત્ન શિખરજીના તિર્થ માટે પ્રયાસ કર્યો તે હકીકત શેઠ વલભજીભાઈ હીરજીભાઈએ રાય સાહેબની વતી અત્રે નીચે પ્રમાણે જાહેર કરી કે પાલગંજના રાજાના શીખરજી ઉપરના તમામ હકનું કાયમનું લીસ લેવા માટે રૂ. ૨,૪૨,૦૦૦) બે લાખ બેંતાલીસ હજાર એક વાર રેકડા આપવા તથા દર વર્ષે રૂ. ૪૦૦૦) ચાર હજાર આપવા એવી ગોઠવણ થઈ છે. અને તેમાં જે રૂ. ૧૫૦૦ પંદરસેં શ્રી શીખરજીના કારખાના તરફથી મળે છે તે લેવાના તથા પાલગજના રાજાના હક તરીકે ડુંગરની જે ઉપજ આવશે તે પણ આપણે લેવાની એમ જાહેર કર્યું અને આ સંબંધે ગવર્નમેન્ટમાં મંજૂરી માટે માગણી કરી છે, તે માગણી મંજૂર થયેથી ઉપરની રકમ તથા તે સિવાય વકીલ વગેરે બીજા ખર્ચ માટે જરૂર પડતાં રૂ. ૧૫૦૦] પંદર હજાર સુધી જરૂર પડે તેમ છે એમ જાહેર કર્યું. આ હકીક્ત ઉપરથી
Page #210
--------------------------------------------------------------------------
________________
પેઢીનુ‘ અધારણ
૧૬૩
મી. માણેકલાલ ઘેલાભાઈ એ દરખાસ્ત કરી તથા મી. અ‘બાલાલ ખાપુભાઈ એ ટેકો આપ્યા કે આ કામ ઘણું જ સારૂં' છે અને ઉપર જે રકમ જણાવી તે રકમ શેઠ આણુંદજી કલ્યાણજીએ સમેતશિખરજી તિર્થ ખાતે લખીને આપવી અને તે ખાખત જે જે જરૂર અને ચેાગ્ય કામ લાગે તે સવે કરવા વહીવટ કરનાર પ્રતિનિધિએને સત્તા આપવી અને આ કામ બદલ રાય બદ્રીદાસ માહાદુરને ધન્યવાદ આપવા.”
ઉપર મુજબનો જે ઠરાવ પેઢીના સ્થાનિક પ્રતિનિધિઓની તા. ૧૨-૩-૧૯૧૨ ના (સ’૦ ૧૯૬૮ ના ફાગણુ વિશ્વ ૯, મંગળવારના) રાજ મળેલ સભાએ કર્યાં હતા, એ ઠરાવને બંધારણ માટે ખેલાવવામાં આવેલ આ સભાએ, નીચે મુજબ અગિયારમા ઠરાવ કરીને, પોતાની બહાલી આપી હતી—
“ ઉપર પ્રમાણે સ્થાનિક પ્રતિનિધિઓની મીટીંગમાં ઠરાવ થયેલ છે તે મજુર કરવામાં આવે છે અને ઠરાવવામાં આવે છે કે તે ઠરાવમાં જણાવેલી શરતમાં અથવા રક્રમમાં કાંઈ ઓછું વધતુ કરવાનું અગર ફેરફાર કરવાનું વહીવટ કરનાર પ્રતિનિધિઓને ચેાગ્ય લાગે તેા તેમ પણ કરવાની તેમને સપૂર્ણ સત્તા આપવામાં આવે છે.”
છેક પૂર્વ દેશમાં આવેલ પરમપવિત્ર શ્રી સમ્મેતશિખર જેવા મહાતીર્થના પહાડના માલિકીહક્કો મેળવી લેવાની વાત ઉપસ્થિત થઈ ત્યારે, શ્રીસ ઘનું અને ખાસ કરીને પૂર્વ દેશના જૈન અગ્રણીઓનું પણ ધ્યાન શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફ ગયું, એ ઉપરથી જોઈ શકાય છે કે પેઢીએ શ્રીસ ધનો કેટલા બધા વિશ્વાસ અને આદર સપાદન કર્યાં હતા! પેઢીનો વહીવટ એક રજવાડાના કારોખાર જેવા વિશાળ હતા, એમ જે અગાઉ કહેવામાં આવ્યું છે, એ વાતનુ સમર્થન આ પ્રસંગ ઉપરથી પણ થાય છે. સાથે સાથે જ્યારે પણ તીર્થરક્ષાને સવાલ આવતા ત્યારે પેઢી પણુ, ખર્ચના, દૂરીના કે વહીવટી મુશ્કેલીના વિચાર કર્યા વગર, પેાતાનું ધકબ્ય અજાવવા કેવી તત્પર રહેતી હશે એ વાતનુ સૂચન પણ આ પ્રસંગ ઉપરથી મળી રહે છે.
66
""
આ તીના વહીવટ તા પહેલાં શ્રી જૈન શ્વેતાંબર સેાસાયટી, મધુવન ” અને અત્યારે “ શ્રી જૈન શ્વેતાંબર ભડાર તીથ સમેતશિખરજી, મધુવન ” એ નામથી કલકત્તાના સઘની કમિટિ સભાળે છે, છતાં આ તીર્થના દરેક પ્રકારના હક્કોના રક્ષણ માટે પેઢી અત્યારે પણ ઘણી માટી જવાબદારી સભાળી રહી છે. આની વિશેષ વિગતા આગળ ઉપર આપવામાં આવશે.
ગૌરવભર્યાં ઠરાવ—બારમા ઠરાવ પેઢીના અખિલ-ભારતીય દરજ્જાને શેાભાવે એવા ગૌરવભર્યાં છે. એમાં નક્કી કરવામાં આવ્યુ` હતુ` કે, પાલીતાણામાં (શ્રી શત્રુંજય તીર્થમાં ) દર વર્ષે ભંડાર ખાતે (દેવદ્રવ્ય ખાતે) જે ચાખ્ખી આવક થાય, તેમાંથી અડધી રકમ
Page #211
--------------------------------------------------------------------------
________________
શેઠ આઠ કદની પેઢીને ઇતિહાસ બીજા તીર્થો તથા સ્થાનેના જીર્ણોદ્ધાર માટે વાપરવી. આ ખર્ચ કરવાની સત્તા આ ઠરાવથી સંસ્થાના વહીવટદાર પ્રતિનિધિઓને આપવામાં આવી હતી. ' ? આ ઠરાવ એવું સૂચન કરે છે કે, પેઢીના સંચાલનનું મુખ્ય કેન્દ્ર અમદાવાદ હોવા છતાં અને એના સીધેસીધા વહીવટમાં તો અમુક તીર્થો અને જિનમંદિરને સાચવવાની જવાબદારીને જ સમાવેશ થતો હોવા છતાં, આખા દેશનાં તીર્થો તથા દેરાસરના રક્ષણમાં ફાળો આપવાની સમદષ્ટિ, ઉદારતા અને શાસનની દાઝ પેઢીના સંચાલકે ધરાવતા હતા. સમય જતાં પેઢીની આ વિશેષતા અને બધાં ધર્મસ્થાને તરફની સમભાવની દષ્ટિને ઉત્તરોત્તર વિકાસ થતો ગયો, એટલે પેઢીનું જીર્ણોદ્ધાર ખાતું, એક વિશાળ કારેબાર ધરાવતા મોટા ખાતા જેવું બની ગયું.
વિશેષ મહત્ત્વનો ઠરાવ–આથી પણ આગળ વધીને આ સભાએ, પંદરમ ઠરાવ કરીને તે, પેઢીના સંચાલક ઉપરની શ્રીસંઘની શ્રદ્ધા ઉપર સુવર્ણકળશ ચડાવ્યો હતો, એમ જ કહેવું જોઈએ. આ ઠરાવથી, જે કોઈ માણસ જૈન તીર્થ, દેરાસર કે ધાર્મિક સંસ્થાના વહીવટનો હિસાબ અને મિલકત ન ઍપ હોય, અને એ સ્થાનના સંઘે એને સંઘમાંથી દૂર કર્યો હોય, તે પેઢીને વહીવટદાર પ્રતિનિધિઓ એને, પિતાના ગામના સંઘની સૂચના મુજબ વર્તા સમજાવે; અને છતાં એ એ રીતે વર્તવા તૈયાર ન થાય અને વાસ્તવિક ખુલાસાય ન આપે તે, વહીવટદાર પ્રતિનિધિઓ, સ્થાનિક પ્રતિનિધિઓની બહુમતી મેળવીને, એને સંઘ બહાર મૂકી શકે એવી સત્તા એમને આપવામાં આવી હતી. શાસનહિત, તીર્થરક્ષા અને સંઘવ્યવસ્થા માટે ધર્મસત્તા અને સંઘસત્તાની પણ કક્યારેક જરૂર પડે છે, એ વાતને ખ્યાલ આ ઠરાવ ઉપરથી પણ મળી શકે છે. ,
વહીવટદાર પ્રતિનિધિઓ—સને ૧૮૮૦ના બંધારણમાં પેઢીમાં આઠ વહીવટદાર પ્રતિનિધિઓને રાખવાની જોગવાઈ હતી. આ નવા બંધારણમાં, અઢારમા ઠરાવથી, આ સંખ્યા નવની નક્કી કરીને, અમદાવાદના નીચે મુજબ આગેવાનોને વહીવટદાર પ્રતિનિધિ નીમવામાં આવ્યા હતા—
(૧) નગરશેઠ કસ્તુરભાઈ મણિભાઈ (૨) શેઠ અંબાલાલ સારાભાઈ (૩) શેઠ મનસુખભાઈ ભગુભાઈ (૪) શેઠ મણિભાઈ દલપતભાઈ (૫) શેઠ દલપતભાઈ મગનભાઈ
(૬) શેઠ લાલભાઈ ત્રિકમલાલ . (૭) ઝવેરી વાડીલાલ વખતચંદ
Page #212
--------------------------------------------------------------------------
________________
પેઢીનુ ખ ધારણ
(૮)
રા. વકીલ સાંકળચંદ રતનચંદ (૯) રા. વકીલ હરીલાલ મછારામ
પેઢીનું પ્રમુખપદ—આ સભાના છેલ્લા ઓગણીસમા ઠરાવમાં એમ જણાવવામાં આવ્યુ હતુ કે “ ઉપર લખેલા ઠરાવાથી તારીખ ૧૯ સપ્ટેમ્બર સને ૧૮૮૦ની સાલની સ્કીમમાં જે ફેરફાર કરવામાં આવ્યા છે, તે શીવાય ખીજી બધી ખાખતામાં મજકુર તારીખ ૧૯ સપ્ટેમ્બર સને ૧૮૮૦ ની સ્કીમ કાયમ છે એમ સમજવુ'.” આ ઉપરથી એમ કુલિત થતું હતું કે, નગરશેઠ શાંતિદ્યાસના કુટુ'બના જે વારસ હોય તે જ પેઢીના પ્રમુખપદે રહે એવી જે જોગવાઈ સને ૧૮૮૦ માં મંધારણ ઘડતી વખતે કરવામાં આવી હતી, તેના આ બંધારણમાં પણ સ્વીકાર કરવામાં આવ્યેા હતા.
૧૬૫
આ સભાની કેટલીક યાદગાર બાબતે
પેઢીના કારાબારની પ્રશંસા—ભાવનગરના સ્થાનિક પ્રતિનિધિ શેઠ શ્રી કુંવરજી આણુ ૪જી જૈન સંઘમાં એક ઠરેલ, એછાયેલા, શાસ્ત્રાભ્યાસી અને શાણા ધમ પુરુષ તરીકે જાણીતા હતા. એમણે આ સભામાં ચાથા ઠરાવ રજૂ કરીને પેઢી તરફની શ્રીસ`ઘની જે લાગણી વ્યક્ત કરી હતી, તે જાણવા જેવી છે. આ ઠરાવ રજૂ કરતી વખતનુ એમનુ વક્તવ્ય. અને એ ઠરાવ આ પ્રમાણે છે—
66
જણાવ્યુ કે અમદાવાદના વહીવટ ઘણી જ સંતાષચાવીસ પચીસ લાખ
ત્યાર બાદ ભાવનગરવાળા શેઠ કુવરજી આણુંદજીએ ગૃહસ્થાએ શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢીના ખત્રીસ વર્ષ સુધી કારક રીતે કરેલા છે, અને તેટલી મુદ્દતમાં સદરહુ પેઢીમાં રૂપી જેટલી માટી રકમના વધારા ર્યાં છે. વહીવટદાર પ્રતિનિધિએએ દર વરસે પાતાની સે સે। જેટલી સીટી'ગે। ભરી પેાતાના શરીર અને વખતના ભાગ આપી શેઠ આણુ દેંજી કલ્યાણજીના હકા, હીંદુસ્થાનના બીજા સંધાની પ્રસંગેાપાત જરૂરી સહાયતા મેળવી, જાળવી રાખ્યા છે, તે આ પ્રમાણે ઉત્સાહ અને સંપથી પેઢીના વહીવટ ઘણી જ સંતાષકારક રીતે તેમણે કરેલા છે. તેથી હું નીચેનેા ઠરાવ રજુ કરું છું—
ઠરાવ ૪—શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢીનાં સરવૈયાં વગેરે હીસાબ આપણી સમક્ષ હાલ જે વાંચી બતાવવામાં આવ્યાં તે જોતાં સદરહુ પેઢીના વહીવટ વગેરે કામકાજ સદરહુ પેઢીના વખતેાવખતના અમદાવાદના વહીવટ કરનાર પ્રતિનિધિએ સંપૂર્ણ કાળજીથી પેાતાના શરીર અને વખતના ભાગ આપી પૂર્ણ સતાષકારક રીતે બજાવેલ છે તે માટે હીંદુસ્થાનના આ સકળ સંઘ તેમને ધન્યવાદ આપે છે. અને ઇચ્છે છે કે તેવી જ કાળજી અને ખાહોશીથી સદરહુ પેઢીના વહીવટ અમદાવાદના ગૃહસ્થા હવે પછી પશુ ચલાવશે
Page #213
--------------------------------------------------------------------------
________________
શેઠ આ૦ ક0ની પેઢીને ઈતિહાસ અને કરાવે છે કે સદરહુ શેઠ આણંદજી કલ્યાણજીની મુખ્ય પેઢી (હેડ ઓફીસ) જે અત્યાર સુધી અમદાવાદમાં છે ત્યાં જ રાખવી."
ઠરાવ પાછો ખેં –તા. ૨૯-૧૨-૧૯૧૨ ના રેજ, એટલે કે બીજા દિવસે, મળેલી સભામાં સુરતવાળા શરાફ શ્રી ચુનીલાલ છગનલાલે ઠરાવ નં. ૬, ૭, ૮ એમ ત્રણ ઠરાવે રજૂ કર્યા હતા. આમાં આઠમે ઠરાવ સંસ્થાના સંચાલન માટે આઠ વહીવટદાર પ્રતિનિધિઓની નિમણુકને લગતે હતે. આ ત્રણે ઠરાને શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈએ ટેક આપ્યું હતું, પણ આ ઠરાવ પસાર થાય તે પહેલાં કેઈકે એ વાત તરફ સભાનું ધ્યાન દેર્યું કે, વહીવટદાર પ્રતિનિધિઓની નિમણુકને લગતા આઠમા ઠરાવ સંબંધી ચર્ચા બંધારણ કમીટીમાં થઈ નથી, એટલે એ અહીં રજૂ ન થઈ શકે. આ અંગે કોઈ પણ જાતની ચર્ચા થાય એ પહેલાં જ, ઠરાવ રજૂ કરનારે પોતે જ, એ પાછો ખેંચી લીધું હતું. આ નાના સરખા પ્રસંગ ઉપરથી પણ જાણી શકાય છે કે, બધું કામ ધારાધોરણસર ચાલે એ માટે શરૂઆતથી જ કેવી ચીવટ રાખવામાં આવી હતી! (આ અગાઉ સૂચવવામાં આવ્યું તેમ, સભાને ત્રીજા દિવસે, ૧૮ મા ઠરાવથી, આઠના બદલે નવ વહીવટદાર પ્રતિનિધિઓની નિમણૂક કરવામાં આવી હતી અને એમાં પાછા ખેંચાયેલ આઠમા ઠરાવમાં સૂચવેલ આઠે શ્રેષ્ઠીઓને સમાવી લેવામાં આવ્યા હતા.)
સભામાં હાજર રહેવા દેવાને ઇનકાર—બીજા દિવસે (તા. ૨૯-૧૨-૧૯૧૨ના રેજ) સભા મળી ત્યારે પ્રમુખશ્રીએ સભા સમક્ષ એક સવાલ રજૂ કર્યો. સુરત શહેરના
સ્થાનિક પ્રતિનિધિ શ્રી માણેકલાલ ઘેલાભાઈ જેઓ પહેલા દિવસની સભામાં હાજર હતા, તેથી બીજા દિવસની સભામાં હાજર રહી શકાય એમ નહીં હોવાથી, એમની વતી, એમના વકીલ શ્રી ચુનીલાલ માણેકલાલ ગાંધી તરફથી, એવી લેખિત માગણું કરવામાં આવી હતી કે, શ્રી માણેકલાલભાઈના બદલે, એમના પ્રતિનિધિ તરીકે, સભાની કાર્યવાહીની નેંધ લેવા માટે, શ્રી પ્રાણશંકર ત્રિપુરાશંકરને હાજર રહેવાની અનુમતિ આપવામાં આવે. આ બાબતમાં શું કરવું એ પ્રશ્ન સભામાં રજૂ થતાં એવી અનુમતિ આપવાને સભાએ સ્પષ્ટ ઈનકાર કરી દઈને ભવિષ્યને માટે એક દાખલો બેસાર્યો હતું. આ ઉપરથી એમ પણ સૂચિત થાય છે કે, પેઢીની કાર્યવાહીથી માહિતગાર રહેવા માટે સ્થાનિક પ્રતિનિધિઓ કેવા ઉત્સુક રહેતા હતા.'
બંધારણમાં છેલ્લા સુધારે સને ૧૯૧૨ માં (વિ. સં. ૧૯૬૮ માં) સુધારેલ બંધારણ મુજબ, ૫૩ વર્ષ સુધી, પેઢીને કારોબાર ચાલતો રહ્યોપણ આ અરસામાં પેઢીના કાર્યક્ષેત્રમાં વધારો થવાને લીધે તેમ જ બીજા કારણોસર પણ, પેઢીના બંધારણમાં ફેરફાર કરવાની જરૂર જણાતાં,
Page #214
--------------------------------------------------------------------------
________________
પેઢીનું અધારણ
૧૬૭
તા. ૬-૩-૧૯૬૫ ના રોજ મળેલી પેઢીના સ્થાનિક પ્રતિનિધિઓની સભામાં નીચે મુજબ ઠરાવ કરવામાં આવ્યું હતું–
શેઠ આણંદજી કલ્યાણજી તેમના વહીવટ નીચેની જુદી જુદી સંસ્થાને વહિવટ જૈનધર્મની પ્રણાલીકા અને ઉદ્દેશ મુજબ કરે છે અને તેમણે જુદા જુદા ટ્રસ્ટ રજીસ્ટર કરાવ્યાં છે તેમાં ઉદ્દેશ તરીકે “જૈનધર્મના સિદ્ધાંત મુજબ વહિવટ થાય છે” તેમ જણાવેલું છે. તેને સ્પષ્ટ કરવા ચેરીટી કમીશનર તરફથી જણાવવામાં આવ્યું છે. તેથી આ બધા ટ્રસ્ટે એકત્ર કરી તેની એક એજના બનાવવાનો મુસદ્દો તૈયાર કરી સ્થા. પ્રતી. સાહેબને મોકલવામાં આવેલ છે. તે રજુ થતાં તે ઉપર ચર્ચાવિચારણું કરી ઠરાવવામાં આવે છે કે રજુ થયેલ બંધારણ તપાસી તેમાં જરૂરી સુધારાવધારા કરી છેવટને મુસદ્દો તૈયાર કરવા પેઢીના નવ ટ્રસ્ટીઓ તથા નીચેના ગૃહસ્થની એક કમીટી નીમવામાં આવે છે. સદરહુ મુસદ્દો તૈયાર થએ ફરીથી સ્થા. પ્રતીનીધીઓની મીટીંગ બોલાવી તેમાં રજુ કરે–વકીલ શ્રી છોટાલાલ ત્રીકમલાલ, શેઠ રમણલાલ દલસુખભાઈ શેઠ મોતીલાલ વિરચંદભાઈ વકીલ શ્રી ભાયચંદભાઈ અને શેઠ જીવતલાલ પ્રતાપશી.”
આ રીતે પેઢીના બંધારણમાં જરૂરી સુધારા કરવાનું નકકી કર્યા પછી તા. ૧૩-૨૧૬૬ ના રોજ મળેલ પ્રતિનિધિસભામાં (જનરલ મીટિંગમાં) આ કામને આગળ વધારવા માટે નીચે મુજબ ઠ