SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખાપાના કરારો ૩૩૯ છે. પ્રભુએ જેમને સુખ-શાંતિ આપવાની મને તક આપી છે, તેમને અધિક અધિક સુખશાંતિ મળે, તે જળવાય અને તેમાં વધારા થતા જાય તેમાં મને મળેલી તકની હું સફળતા માનું છું. “ યાત્રાળુઓ પ્રતિ મારી કાયમની પ્રજા પ્રતિ મારા જેવા આદર છે તેવા જ છે. જ્યાં સુધી યાત્રાળુઓ મારા રાજ્યમાં હેાય ત્યાં સુધી તેમને! મારા ઉપર મારી કાયમની પ્રશ્ન જેટલા જ હક્ક છે. તમારાં શરીરને આરામ મળે અને તમે તમારાં મનની શાંતિ મેળવી શકે તેવી વ્યવસ્થા કરવામાં રાજા તરીકેના મારા ધર્મનું પાલન છે એમ હું માનુ છું. k ધર્મ સંબંધી વિચારાના પરિવર્તનના આ કાળમાં પૂજા-અર્ચા અને ધાર્મિક ક્રિયાઓમાં રહેલા ઊંડા મને નજરમાં રાખી તમારી ધભાવના ખીલવવાની પ્રવૃત્તિ શરૂ થાય અને તેમાં આગળ વધી અનેક ખૂબીવાળા જૈન ધર્મના પૂરા લ્હાવ લઈ, આ લોક અને પરલેાક સુધારવાને તમે સૌભાગ્યશાળી થાએ એ શુભેચ્છા છે. યાત્રાનાં સર્વ શુભ ફળ તમને મળા એ શુભેચ્છા પણ હું પ્રેરું છું. 66 - સદ્ભાવનું કારણ સદ્ભાવ છે અને સદ્ભાવનું પરિણામ સદ્ભાવ જ કેળવવાથી દુનિયા ઉપરની ઘણી મુશ્કેલીએ ઊભી થતી નથી અને કદાચ ઊભી થાય રાજ્ય તરફથી સદ્ભાવ કેળવવાનું ધર્મ પાલન કરવા મારી કેાશિશ ચાલુ જ છે. મને કાયમી પ્રજા અને ભાવિક યાત્રાળુઓ પણુ સદ્ભાવને ખીલવી યાત્રાના અધિક કૃતાર્થ થશે. ’ ઠાકાર સાહેબનું પ્રવચન પૂરું થયા બાદ, આ સુઅવસર અંગે જૈન સંઘની ખુશાલીની લાગણી વ્યક્ત કરતુ અને કવિ શ્રી શામજીભાઈ હેમચ`દભાઈ દેસાઈએ, પોતે રચેલું, નીચે મુજબ ગીત મધુર અને બુલંદ સ્વરે ગાઈ સંભળાવ્યું હતું— હાઈ શકે, સદ્ભાવ તા ઊઠી જાય છે. આશા છે કે, મારી અધિક લાભ મેળવી Jain Education International (ઝુલણા છંદ) આજ આનંદની નૈાખતા ગડગડી, આજ તે। હર્ષના તૂર વાગ્યાં; સ્નેહના સાગરા આજ ઉછળી રહ્યા, આજ જૈના તણાં પુન્ય જાગ્યાં. આજ અમ આંખડી તૃપ્ત થાશે હવે, વિરહની વેદના સર્વ જાશે; પુત્ર ઉત્સવ થકી અધિક ઉત્સવ સમા, આજ ઉભરાય હા ઉલ્લાસે. આજ નારી કહે નાથને સ્નેહથી, અન્ય કામેા હવે દે વિસારી; ગિરિતા શૃંગ પર દેવના દેવને, ભેટવા ત્વરિત થઈ વૃત્તિ મારી. આજ બહાદૂર ' રજપૂત રાજ તણી, બુદ્ધિના કિરણે ખૂબ ખીલ્યાં; બંધ દ્વારા ગિરિરાજના ખાલવા, નૃપવરે આજ આદેશ ઝીલ્યા. યાત્રા ખુલ્લી મૂકચાની નામદાર હાકાર સાહેબે મગળ જાહેરાત કર્યા બાદ શેઠશ્રી લાલભાઈ કલ્યાણભાઈ ઝવેરીએ આ પ્રસંગે ઠાકાર સાહેબના તથા અન્ય સૌના આભાર માન્યા હતા અને સૌનાં 'નાદેા વચ્ચે એ વાતની જાહેરાત કરી હતી કે, “ શ્રી શત્રુ ંજય તીર્થની યાત્રા નિમિત્તે જે સેંકડા ભાઈઓ-મહેનાએ જુદી જુદી જાતના નિયમે ઉર્યાં હતાં તે આજે છૂટાં થાય છે. અને આવા શુભ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy