SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ પેઢી અને પાલીતાણા રાજ્ય ૧૮૭ આવી પરિસ્થિતિ સફળતાપૂર્વક ઊભી કરી શકયા એ હકીકત એમ દર્શાવે છે કે, તેએ શ્રી શત્રુંજય તીને લગતા પ્રશ્નોનેા, તીના અને સધના લાભમાં, નિકાલ આવે એ માટે કેટલા સજાગ અને પ્રયત્નશીલ હતા અને આવા પ્રસંગે કાઈ પણ ખાખતને હાથ ધરવામાં કે હલ કરવામાં કેટલી કુનેહ, દ્વીઘદૃષ્ટિ અને ચીવટથી કામ લેતા હતા તેમ જ અંગ્રેજ રાજ્યસત્તા ઉપર એમના કેવા પ્રભાવ હતા આવી વાંધાજનક માખતામાં એમને માટે ભાગે સફળતા મળતી એનું મુખ્ય કારણ એ હતું કે તેએ, વિવેકદૃષ્ટિથી, કાઈ પણ માગણીના વ્યાજબીપણા અને ગેરવ્યાજબીપણાને અગાઉથી વિચાર કરીને, વ્યાજબી હેાય એવી માગણી કરવાનું જ વલણ અખત્યાર કરતા હતા. ટૂંકમાં કહેવુ... હાય તા એમ કહેવુ' જોઈ એ કે, તેઓ કયારેય પેાતાના કાયદેસરના અધિકારને લેશ પણ હાનિ પહેાંચે એ ચલાવી લેતા ન હતા; અને એ માટે દરેક પ્રકારે પ્રયત્ન કરવામાં જરા પણ કચાશ રહેવા દેતા ન હતા કે નમતુ' આપતા ન હતા; અને કાઈ ગેરવ્યાજબી ખાખતમાં સ`ડાવાઈ ન જવાય એની પૂરી સાવધાની રાખતા હતા, એટલુ જ નહી', જ્યારે પણ કાઈ ગેરવ્યાજબી વાતમાં અટવાઈ ગયાનુ એમના ખ્યાલમાં આવતું તેા અને તેએ આપમેળે જ જતી કરી દેતા હતા. આથી એમને પેાતાની વ્યાજબી માગણીના સ્વીકાર કરાવવામાં એક પ્રકારનું નૈતિક ખળ પણ મળી રહેતુ. અને ત્રીજા પક્ષ ( અંગ્રેજ સત્તા ) ઉપર એની વિશેષ આવકારદાયક અસર પણ પડતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy