Book Title: Samarth Samadhan Part 3
Author(s): Samarthmal Maharaj
Publisher: Sthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Catalog link: https://jainqq.org/explore/004858/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ | સમર્થ-સમાધાન | ભાગ ૩ - | પ્રકાશક: સામજી વેલજી વીરાણા. સ્થાનકવાસી જૈન ધામીક શિક્ષણ સંઘ રાજકોટ. Page #2 -------------------------------------------------------------------------- ________________ આવૃત્તિ પહેલી પ્રત ૨૦૦૦ || શ્રી મદ્યાવીરાય નમ: || સમર્થ - સમાધાન ભાગ ત્રીજો (ગુજરાતીમાં) 5 પડતર કિ ંમત રૂા. ૯-૦૦ skakakab skal પૂજ્ય શ્રી સમ મલજી મહારાજ સાહેબ 卐 : છપાવી પ્રસિદ્ધ કરનાર — શ્રી શામજી વેલજી વિરાણી સ્થાનકવાસી જૈન ધામિક શિક્ષણ સંઘ ૧, દિવાનપરા, વીરાણી વીલા ’’ રાજકોટ. 66 5 વીર સ ́વત ૨૫૦૬ વિક્રમ સંવત ૨૦૩૬ વેચાણ કિંમત રૂા. ૪-૦૦ ****** latest sta Page #3 -------------------------------------------------------------------------- ________________ આ સંસ્થાના પ્રણેતા-નિર્માતા અને ધર્મધુરંધર મહાનુભાવોને હાર્દિક શ્રદ્ધાંજલી (૧) સ્વ. શ્રીમાન શેઠ રામજીભાઈ શામજીભાઈ વિરાણી રાજકેટ (૨) સ્વ. શ્રીમાન શેઠ દુર્લભજીભાઈ શામજીભાઈ વિરાણી (૩) સ્વ. શ્રી છગનલાલભાઈ શામજીભાઈ વિરાણી (૪) સ્વ. રાવબહાદુર શ્રી એમ. પી. શાહ સાહેબ (૫) સ્વ. શાસ્ત્રજ્ઞ શ્રી જેઠાલાલભાઈ પ્રાગજીભાઈ રૂપાણી જુનાગઢ (૬) સ્વ. શાસ્ત્રજ્ઞ શ્રી ઝવેરચંદભાઈ જાદવજીભાઈ કામદાર મુંબઈ (૭) સ્વ. રાવસાહેબ તપસ્વી શ્રી મણીલાલભાઈ વનમાળીભાઈ શાહ રાજકેટ (૮) સ્વ. શ્રી ચુનીલાલભાઈ નાગજીભાઈ વોરા (૯) સ્વ. શ્રી અંદરજીભાઈ ઘેલાભાઈ પટેલ (૧૦) સ્વ. તપસ્વી શ્રી રાયચંદભાઈ ઠાકરશીભાઈ ઘીયા (૧૧) સ્વ. શ્રી ઠાકરશીભાઈ કરશનજીભાઈ થાનગઢ (૧૨) શ્રી ગુલાબચંદભાઈ પાનાચંદભાઈ મહેતા રાજકોટ (૧૩) શ્રી મગનલાલભાઈતારાચંદભાઈ શાહ જેઓએ આ સંસ્થાના ઉત્કર્ષ અને પ્રગતિમાં તન, મન અને ધનથી અવિસ્મરણીય સેવાઓ આપેલ છે, તે માટે આ સંસ્થા તેઓશ્રીની અત્યંત ત્રણ છે. લી. શ્રી વિરાણી શિક્ષણ સંઘના સંચાલકે મુદ્રક : જયંતિલાલ મણિલાલ શાહ, ધી નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ, ઘીકાંટા રોડ, નેવેટી સિનેમાની બાજુમાં – અમદાવાદ, Page #4 -------------------------------------------------------------------------- ________________ નમ્ર નિવેદન છેલ્લા કેટલાક દાયકાથી આપણા સ્થાનકવાસી જૈન સમાજમાં ધર્મ પ્રત્યે રૂચિ અને જાગૃતિ ઉદ્ભવતી દષ્ટિગોચર થાય છે, એમ સર્વેને વિદિત થતું હતું એ થતું હશે જ, જે સમાજના સદ્ભાગ્ય છે. સંકેત ૧ આપણું આબાલ વૃદ્ધ બધા ચાતુર્માસ દરમ્યાન નાની મોટી તપશ્ચર્યા કરે છે અને તેમાં ખસુસ કરી નાની બહેને મોટી તપશ્ચર્યા કરી રહી છે, તે જોઈ આપણું બધાના હૃદય આનંદપૂર્વક અભિનંદનથી નાચી ઉઠે છે. ખરેખર ધર્મને રંગ જામેલ છે. સંકેત ૨ સમાજની શિક્ષિત અને ડીગ્રી ધરાવતી બ્રહ્મચારી બહેને દર વર્ષે દીક્ષા લીએ છે, તેથી ધર્મને ઉદ્યોત થાય છે. એ સમાજની ધર્મમાં ઉન્નતિને સુંદર ગ ગણી શકાય. આ પ્રમાણે આપણા સમાજમાં સુંદર પ્રગતિ થઈ રહી છે. પરંતુ– ધર્મ જ્ઞાન સાથે ક્રિયા થાય તે અનેરે. રંગ જામે, રંગ વગરની ક્રિયા શુષ્ક અગર જડ જેવી લેખાય. શ્રી શામજી વેલજી વિરાણી સ્થા. જૈન ધાર્મિક શિક્ષણ સંઘ રાજકોટ તરફથી છેલ્લાં ૨૫ વર્ષથી જ્ઞાન પ્રચારાર્થે ભિન્ન ભિન્ન રીતે અને વિવિધ ક્ષેત્રોમાં ધાર્મિક પુસ્તક સહેલી અને સમજી શકાય તેવી ભાષામાં છપાય છે. અને ઘણું ઓછા ભાવે પુસ્તકે વેચાય છે. આ સંસ્થાને આશય અને દષ્ટિ આબાલ વૃદ્ધ સૌ કઈ જ્ઞાન મેળવી શકે અને જ્ઞાનતપસ્યામાં વધારે રૂચિ અને વૃદ્ધિ થાય, એ છે. શ્રી પૂજ્ય ગણધર ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીર સ્વામીને ૩૬૦૦૦ છત્રીસ હજાર પ્રશ્નો પૂછેલ અને કેવળજ્ઞાની ભગવાન મહાવીરે સ્પષ્ટ પ્રત્યુત્તર આપેલ અને બધા પ્રશ્નો અને જવાબ ભગવતી સૂત્રમાં ઉપલબ્ધ છે. અને એ સૂત્ર વાંચનાર શ્રાવક-શ્રાવિ. કાઓ સુંદર રીતે જ્ઞાન પ્રાપ્ત કરીને પોતાનું જીવન ભવ્ય અને સફળ બનાવે એ જ અભ્યર્થના. આ જ પદ્ધતિ અનુસાર બહુશ્રુત શ્રમણ શ્રેષ્ઠ પૂજ્ય “સમર્થમલજી મહારાજ Page #5 -------------------------------------------------------------------------- ________________ સાહેબને પૂછેલા પ્રશ્નોના જવાબો હિન્દી ભાષામાં–અમૂલ્યગ્રંથ “સમર્થ સમાધાન” નામના ત્રણ પુસ્તકો છપાઈ બહાર પડેલ છે, તે ત્રણેય ભાગનું ગુજરાતી ભાષામાં અવતરણ કરી સુરતમાં આ સુંદર પુસ્તક પ્રગટ કરવા આ સંસ્થા ભાગ્યશાળી બનેલ છે. આ પુસ્તક અરધી કિંમતે સંસ્થાની પ્રથા મુજબ વેચવામાં આવશે. પૂછેલા પ્રશ્નોના જવાબો બે, ત્રણ નીચે લખી જણાવવા રજા લઈએ છીએ કે જેથી વાચક વર્ગને જાણ થાય કે આ પુરતક ખરેખર જ્ઞાન પ્રદાન સુંદર અને સરળ રીતે આપે છે. પ્રશ્ન –સુખ શું છે ? ભૌતિક સમૃદ્ધિને સુખ માનવું ? જવાબ સાચું સુખ તે જ કે જે કદી નાશ ન પામતાં શાશ્વત રહે. ભૌતિક સુખ અંતે દુઃખદાયક હોય છે અને નાશવંત હોય છે. તેથી તે વાસ્તવિક રીતે સાચું સુખ નથી, સાચું સુખ આધ્યાત્મિક સુખમાં જ છે. આ પુસ્તકમાં પ્રશ્નો અને જવાબ વાંચનાર સમાજને ધ્યાનમાં આવે કે આ પુસ્તકમાં ધાર્મિકજ્ઞાન સરળ રીતે આપી, વાંચક વર્ગને સમજાતાં અપાર આનંદ થશે અને પ્રભુની આગમ વાણની ભવ્ય પ્રસાદી મળશે. આ પુસ્તકમાં છાપતા રહી ગએલી ભૂલે તથા અન્ય ક્ષતિઓ હોય તે અમારા ધ્યાન ઉપર મુકવા અમારી નમ્ર વિનંતી છે. આ પુસ્તકની ગુજરાતી અનુવાદ કરેલી ફાઈલે આ જ સંસ્થાના માનદ સભ્ય, ધાર્મિક અભ્યાસી ભાઈ શ્રી પ્રેમચંદભાઈ વનેચંદભાઈ પારેખે પિતાના અમૂલ્ય સમયને ભેગ આપીને તપાસી આપી છે, જે બદલ સંરથા તેમની અણી છે. તેમ જ હિન્દી ભાષામાં પ્રથમ આવૃત્તિ ત્રણ ભાગમાં જેમણે બહાર પાડેલ છે, તેઓ ખરેખર ધન્યવાદને પાત્ર છે. અમદાવાદમાં આ પુસ્તક છપાવી આપવાના મંગલકાર્યમાં શ્રી સ્થા. જૈન પત્રના તંત્રી શ્રી જીવણભાઈ તથા નગરશેઠના વંડામાં સ્થા. જૈન સંઘના આગેવાનોએ સક્રિય સહકાર આપેલ છે તે બદલ તેમના પણ અમે આભારી છીએ.... રાજકોટ તા. ૧-૧૦-૧૯૮૦ લી. સંચાલકો શ્રી કાંતિલાલ ખીમચંદ મહેતા ) શ્રી નગીનદાસ રામજીભાઈ વીરાણી-પ્રમુખ શ્રી મોહનલાલ કસ્તુરચંદ શાહ-ઉપપ્રમુખ શ્રી ભુપતલાલ વૃજલાલ મહેતા શ્રી નરભેરામ પાનાચંદ મહેતા ઉપપ્રમુખ શ્રી ચંપકલાલ છોટાલાલ મહેતા ) શ્રી મગનલાલ પોપટલાલ કામદાર-ઉપ પ્રમુખ માનમંત્રીએ - શ્રી શા.વે. વિરાણુ સ્થા. જૈન ધાર્મિક શિક્ષણ સંઘ-રાજકોટ Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રી શામજી વેલજી ત્રિરાણી સ્થા. જૈન ધાર્મિ ક શિક્ષણ સંઘ–રાજકોટ તરફથી સસ્તા ભાવે મલતાં પુસ્તકોની યાદી (૧) શ્રી જૈન જ્ઞાન સાગર (૨) પ્રતિક્રમણ સૂત્ર.... સામાયિક સૂત્ર... (૩) (૪) (૫) ,, 77 ' 99 ++ (૬) ભગવતી ઉપક્રમ... (19) માળા પ્લાસ્ટીકની (<) પાડાવલી ભાગ ૧ (=) પાઠાવલી ભાગ ૨ (૧૦) પાડાવલી ભાગ ૩ (૧૧) પાડાવલી ભાગ ૪ પાઠાવલી ભાગ ૫ (૧૨) પાડાવલી ભાગ ૬ (૧૩) (૧૪) પાડાવલી ભાગ ૭ ૧-૩૦ ૦-૨૦ (૧૫) આદિનાથ ભક્તામર સ્તોત્ર (ગુજરાતી) (૧૬) શ્રાવકની આલાયણા ૦-૧૦ ૦-૧૦ (૧૭) પચખાણ પાળવા માટે તથા શ્રી અનુપૂર્વી સામાયિક સૂત્ર માટુ 21 (૧૮) ૧૩ ૦-૫૦ (૧૯) પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ તથા છલેશ્યાનું સ્પષ્ટીકરણ ૧-૫૦ 17 ૪-૦૦ 8000 ૪-૦૦ ,, 77 17 "" 17 ૧૧ 17 "" 17 વેચાણુ કિ`મત ફા. હૈ. ૫-૦૦ ૦-૫૦ ૭-૧૦ છકાયના ખેલ, નવતત્વ... ૦-૧૫ રાત્રિભાજન-કંદમૂળ ત્યાગ મહિમા (આવૃત્તિ પાંચમી) ૦-૭૫ ૨-૫૦ ૦-૩૫ ૦-૫૦ ૧-૦૦ ૧-૧૦ ૧-૨૫ ૧-૫૦ (૨૦) સમર્થ સમાધાન ભાગ ૧ લા (૨૧) ભાગ ૨ જો (૨૨) ભાગ ૩ જે "" (૨૩) સતી દ્રૌપદી દેવીનુ જીવનચરિત્ર ,, 22 "" 97 ૧-૦૦ 77 તા. કે. ઉપર લખેલા પુસ્તકો નંગ ૧ ના ભાવ છે. પોસ્ટેજ ખચ અલગ છે. 261-2 Page #7 -------------------------------------------------------------------------- ________________ wwwwwwwww * પંચ પરમેષ્ઠીની સ્તુતિ સફળ મંગળ મહિ માંગળ, પ્રથમ મગળ ગણુ જેને; પ્રભુ તે પચ પરમેષ્ઠી, નમું છુ. ભાવથી તેને. અરિહન્તા જિનેશ્વર જે, જીતીને રાગદ્વેષાને; વર્યાં છે જ્ઞાન કેવળને, નમું છું ભાવથી તેને. બીજા છે સિદ્ધ પરમાત્મા, કરીને ભસ્મ કર્મને; બિરાજે મુક્તિ પદમાં જે, નમું છું ભાવથી તેને. ધરી ચારિત્ર આચાર્યાં, ધરાવે ભવ્ય વાને; વિદ્યારે કના મળને, નમું છું ભાવથી તેને, મે છે જ્ઞાનના દાને, અખિલ લેાકે મુનિરાજે, ગુંથાયા આત્મ શુદ્ધિમાં, અમારી આત્મશુદ્ધિનો, વહાલા મધ મેલીને; હવે લેવા અમર પદને, નમું છુ ભાવથી તેને, ભાવે જે ઉપાધ્યાયેા, સકળ સિદ્ધાંત સમજીને; નમું છું ભાવથી તેને. જગતના માહુ મારીને; નમું છું ભાવથી તેને. www www E ..... .3 ..... ....4 .... s the the tr Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નની અંદર આવેલ વિષય પ્રશ્નનંબર વિષય પૃષ્ઠ નંબર ૧૪૬૬ ચતુ પશી પુદ્ગલેમાં ક્યા કયા સ્પર્શ હોય છે ? ૧૪૬૭ વડી દિક્ષાને કયા ચારિત્રમાં સમાવેશ થાય છે? ૧૪૬૮ લોંકાશાહના ધર્મના વિચાર વિશુદ્ધ અને મનનીય છે? ૧૪૬૯ આપણું માનેલા ૩૨ આગમે નિઃસંદેહ સત્ય છે? ૧૪૭૦ શું શાને ક્ષેત્ર સંબંધી વિષય શ્રદ્ધાની સાથે જ સંબંધ રાખે છે એ શું બરાબર છે? ૧૪૭૧ શું એવું સમજવું એગ્ય છે કે યુગલિક ક્ષેત્રમાં કાળનો પ્રભાવ પડી શકતો નથી? ૧૪૭૨ ૨૮ નક્ષત્રોમાંથી અભિજિત નક્ષત્રને દ્રવ્ય તથા બાકીનાને ગુણપર્યાય રૂપે સમજવા એ ઉચિત છે કે નહિ? ૧૪૭૩ નિરંતર અંતમુહુર્ત સુધી આયુષ્યનો બંધ પડે છે. પંચસંગ્રહના આ કથનમાં શું રહસ્ય છે? ૧૪૭૪ વર્તમાન યુગના જે વિદ્વાન સાધુ શિષ્યને શાસ્ત્રમાં પ્રવીણ બનાવવાને બદલે લૌકિક અધ્યયન કરાવે છે. શું આમાં આપને કોઈ દિશા ભૂલ દેખાય છે? ૧૪૭૫ પાંચ સમકિતના વિષયમાં ભેદ વિજ્ઞાન જાણવાની ઈચ્છા છે, તે શું સંક્ષેપમાં માર્ગદર્શન મળી શકશે? ૧૪૭૬ જિનશાસનમાં દેવી-દેવતાઓના પૂજનને મિથ્યાત્વ માનવામાં આવે છે. તે શું દેવી-દેવતાઓને માટે આ અપમાનજનક નથી ? ૧૪૭૭ વર્તમાન યુગમાં સમસ્ત ભારત, રાજા વગરનું બની ગયું છે. તથા આચારાંગ સૂત્રમાં એવી આજ્ઞા છે કે રાજા વગરના ક્ષેત્રમાં વિચરવું નહિ, તે શું વર્તમાન યુગમાં ધર્મને વિચ્છેદ સમજ? ૧૪૭૮ બત્રીસ સૂત્ર વાંચવા એ શ્રમણાનું કામ છે અને શ્રાવકને માટે સામાયિક પ્રતિક્રમણ તથા થેકડાઓનું જ્ઞાન–જેમકે છકાયના બેલ, નવતત્વ, કર્મપ્રકૃતિ, દંડક, ગુણસ્થાન દ્વાર, ગતિ–આગતિ, બાંસઠીયા વગેરે પરંપરાથી ચાલ્યું આવતું કાર્ય બહુમાન્ય છે. શું આ પરંપરા બરાબર છે ? Page #9 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭૯ શું મારણાંતિક સમુદ્દઘાત એ આયુષ્ય કર્મની ઉદીરણું છે? ૫ ૧૪૮૦ શું નમો અરિહંતાણું બોલવું ઉચિત છે? ૧૪૮૧ જ્ઞાનશક્તિ જોરદાર બનાવવા માટે હંમેશા થઈશુઈ મંગલં ” સ્તવ સ્તુતિ મંગલની ખૂબ આરાધના કરું છું તે તે શું ઉત્તમ છે? ... ૧૪૮૨ “કલ્પસૂત્ર ભાષ્ય” અને “પર્યુષણ ક૯૫” એ બધા પાછળના છે. અંગ સૂત્રમાં તેનું પ્રમાણ કેવી રીતે આવે ? તે ક અર્થ કરે? ૧૪૮૩ શું એ બરાબર છે કે સૌથી વધારે પાપ મનનું, તેનાથી વધારે પાપ વચનનું તથા તેનાથી કાયાનું પાપ વધારે હોય છે ? બંધમાં કાયિક વૃત્તિની મુખ્યતા હોય છે કે કાય કેગની ? ૧૪૮૪ તંદુલ છ જે હલકામાં હલકા અધ્યવસાયથી મરીને સાતમી નરકમાં જાય છે, તેને ઉલ્લેખ ભગવતી સૂત્રના મૂળમાં કયાં છે? ૧૪૮૫ તિર્થંકર દેવ જે વખતે બોલે છે તે વખતે તેઓ કયા ઉપકરણને ઉપગ કરે છે? દિક્ષાથી નિર્વાણ સુધીનું વર્ણન જાણવાની ઈચ્છા છે. ૧૪૮૬ શું અપર્યાપ્ત અવસ્થામાં ઉપશમ સમક્તિ થાય છે? ૧૪૮૭ સોપક્રમી આયુષ્યવાળે પિતાનું આયુષ્ય જલદીથી કેવી રીતે ભગવે છે? ૧૪૮૮ વિસાજના કેને કહે છે? ૧૪૮૯ તેરમા અને ચૌદમા ગુણસ્થાનમાં પણ શું બંધ હોય છે? .... ૧૪૯૦ તેરમા અને ચૌદમાં ગુણસ્થાનકમાં કઈ કઈ પ્રકૃતિઓને ઉદય રહે છે? ૧૪૯૧ તેરમાં અને ચૌદમાં ગુણસ્થાનકમાં ઉદીરણું કઈ પ્રકૃતિની હોય છે ? ... ૧૪૨ તેરમા અને ચૌદમાં ગુણસ્થાનકમાં કઈ પ્રકૃતિઓની સત્તા હોય છે ?... ૧૪૯૩ ભગવાન મહાવીરના શાસનમાં સર્વ પ્રથમ કેવળજ્ઞાન કેને થયું ? તથા સર્વ પ્રથમ મેક્ષમાં કેણ ગયા ? ૧૪૯૪ અઢી દ્વિપમાં સૂર્ય ચંદ્ર વચ્ચે કેટલું અંતર છે? સૂર્ય-ચંદ્ર કેટલા કેટલા અંતરે હોય છે? ૧૪૫ ઉત્તરાધ્યયનના બીજા અધ્યયનની ટકામાં “વધ પરિસહ” પર અંધકજીનું ઉદાહરણ આવેલું છે. અંધકજી આરાધક થયા કે વિરાધક થયા? ૧૦ ૧૪૯૬ શું ગણધર વિરાધક હોય છે ? તથા દેવલોકમાં જાય છે ? .. ૧૪૯૭ પ્રત્યેક મુહને ગર્ભજ મનુષ્ય કાળ કરીને ક્યાં સુધી જાય છે ? ... ૧૪૯૮ પ્રત્યેક માસને ગર્ભજ મનુષ્ય કાળ કરીને જ્યાં સુધી જાય છે ? ... ૧૪૯ પ્રત્યેક વર્ષવાળે મનુષ્ય ક્યાં જાય છે? ૧૫૦૦ પાંચમા આરામાં જન્મેલા જીવને ઉપશમ તથા ક્ષાયિક સમકિત નથી હતું, તેનું પ્રમાણુ શું ? Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦૧ જેઓ મિથ્યાત્વી હોવા છતાં કિયાના બળથી રૈવેયક સુધી જાય છે. આવા લેકે શુદ્ધ પ્રરૂપણ કરીને લેકેને ધર્મ સમ્મુખ કરી શકે છે. દીપક સમકિતી પણ આમાં આવી જાય છે. તે ચી ભંગી બતાવશે? - ૧૩ ૧૫૦૨ લીલોતરીની બાધા કરનાર કેરી, લીંબુ, મરચા વગેરેનું અથાણું - ખાઈ શકે છે. કારણ કે તેમાં અચિતત્તા હોવા છતાં પણ લીલાપણું કાયમ રહે છે તે મુરબ્બાનું પણ શું એમ જ સમજવું ? - ૧૩ ૧૫૦૩ જે વડી દીક્ષા પછી જ નવદીક્ષિતને એક માંડલા પર બેસાડવામાં આવે છે. તે શું એથી સાબિત નથી થતું કે ગૃહસ્થ સૂત્ર-પ્રાપ્તિને અધિકારી નથી હેતે? ૧૫૦૪ મિથ્યાત્વી, સમક્તિ-પ્રાપ્તિના અંતર્મુહૂર્ત પહેલા જે યથા પ્રવૃત્તિકરણ કરે છે તે નિરર્થક છે કે સાર્થક? ૧૫૦૫ એક અનાદિ મિથ્યાત્વી જે આ ભવમાં સમકિત પામીને મેક્ષે જાય તથા એક પૂર્વલબ્ધ સમકિતી જે વર્તમાનમાં મિથ્યાત્વી છે, આ બનેના કમ ક્રમ મુજબ એક કડાકોડી સાગરેપથી અધિક ન્યુન જ હશે, કે બન્નેના કર્મ ન્યુનાધિક હોઈ શકે છે? .... ૧૫ ૧૫૦૬ કોઈ સામાન્ય ગૃહસ્થ જે આપની પાસે એવું પચ્ચખાણ માગે કે હું અનુકંપા કરવા યોગ્ય પ્રાણીઓને અચિત પદાર્થો સિવાય સચિત પદાર્થો નહિ આપું, તો શું તમે તેને પચખાણ કરાવશે ? .... ૧૫ ૧૫૦૭ કઈ પ્રતિમાધારી એકલા મુનિરાજને પ્રાણત કષ્ટમાં જઈને કોઈ સ્ત્રી અચિત્ત ઔષધ વગેરેથી અથવા તેમને પોતાની સેવાથી કણ મુક્ત કરે, તે તે કાર્ય જિનેશ્વરની આજ્ઞાનુસાર છે કે જિનેશ્વરની આજ્ઞા વિરૂદ્ધ ? ૧૫૦૮ જેવી રીતે નિયત સમયે વ્યાખ્યાન, રાસ વગેરે વાંચે છે એ જ રીતે આબાલવૃદ્ધ વ્યક્તિઓની કક્ષા છેડીને નિયત સમયે શાસ્ત્રાવ્યાસ કરાવવામાં આવે તે શું નુકશાન? ૧૫૦૯ શું ઉત્તરાધ્યયન સૂત્રના અધ્યયન ૧૯મા વર્ણવેલા મૃગાપુત્રના પિતાજી બલભદ્ર રાજા માંડલિક રાજા હતા ? ૧૫૧૦ મૃગા પુત્રને જન્મ ક્યા તિર્થ કરના શાસનમાં થયો હતો ? ૧૫૧૧ દેગુન્દક કેને કહે છે? ૧૫૧૨ મૃગાપુત્રને કેટલા ભવનું જાતિસ્મરણ જ્ઞાન થયું ? ૧૫૧૩ જાતિસ્મરણ જ્ઞાન જઘન્ય અને ઉત્કૃષ્ટ કેટલા ભવેનું થાય છે? ૧૬ ૧૭ ૧૭ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧૪ જે જે ભવનું જાતિ મરણ જ્ઞાન થાય છે તેને ભવની કઈ કઈ બાબતે તે આત્મા જાણી શકે છે? ૧૫૧૫ જાતિ સ્મરણ જ્ઞાનવાળાને પૂર્વભવે ભણેલું જ્ઞાન એ જ રૂપે આવી • ૨૦ ૧૫૧૬ મૃગાપુત્રે કહ્યું કે મેં અનંતીવાર નરકના અનંતદુખ જોયા છે તો તેમણે તે વાત શ્રુત જ્ઞાનથી કહી કે જાતિ સ્મરણથી? ૧૫૧૭ ઉત્તરાયયન સૂત્રના ૧૯ મા અધ્યયનની ગાથા ૪૮-૪૯ માં ઉદ્ધના અને શીતવેદના બતાવી તે વેદના સમુચ્ચય નરકની છે કે અલગ અલગ છે? ૧૫૧૮ પરમાધામીદેવ નારકીના ઉદય-કમનુસાર જ દુઃખ આપે છે કે એ વત્ત આપે છે? ૧૫૧૯ ગાથા ૪૯ માં કુદ કુંભિ કહેલ છે તે તે આકારમાં કેવી હોય છે ? તથા તે શાશ્વત હોય છે કે કૃત્રિમ હોય છે? તથા તે છ દિશા એમાંથી કઈ દિશામાં હોય છે? ૧૫૨૦ “વજવા” તથા “કલંબવાલ” ને શે આશય છે? તે કૃત્રિમ હેય છે કે શાશ્વત હોય છે ? “સિંબલી (શાહમલી) વૃક્ષ કૃત્રિમ છે કે શાશ્વત છે? શું એવું વૃક્ષ મૃત્યુ લેકમાં હોય છે જે હોય છે તે ક્યાં અને ક્યા નામવાળું હોય છે? ૧૧ર૧ નરકમાં વિતરણ નદીનું કથન આવે છે. તેમાં સૂયગડાંગ સૂત્ર પ્રથમ શ્રુતસ્કંધના પાંચમા અધ્યયનમાં “સદા જલા” નદીનું નામ આવે છે. તેને પરમાધામીએ બનાવે છે કે તે નદી શાશ્વત છે ? ૧૫૨૨ ૭૫ મી ગાથામાં મૃગાપુત્ર કહે છે કે મેં બધાય ભવની અશાતા ભેળવી છે. તે આ ભવ માત્ર નરકને સમજો કે ચારે ય ગતિને સમજ? તેનું સ્પષ્ટીકરણ કરશે ? ૧૫૨૩ તીર્થકરના જન્મ વખતે એક અંતર્મુહર્ત માટે વેદના ઉપશાંત રહે છે, તે ત્રણ વેદનાઓમાંથી કઈ વેદના સમજવી ? ૧૫૨૪ નીચેની ચાર નરકમાં જે નારકીઓ એકબીજાને દુઃખ દે છે તે પશુ, પક્ષી, શસ્ત્રક્રિીડા વગેરેની વિમુર્વણુ કરીને કે કઈ બીજા પ્રકારની વેદના દે છે ? ૧૫૨૫ મૃગાપુત્રે કયા ક્યા ચારિત્રની સ્પર્શના કરી? ૧૫૨૬ મૃગાપુત્રે કેની પાસે દીક્ષા ગ્રહણ કરી? - ૨૧ " Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૧૫૨૭ ગાથા ૯૦ થી ૯૪ સુધીની પાંચ ગાથાઓના ગુણુ કયા ગુણુસ્થાનમાં સમજવા ચેાગ્ય છે ! ૧૫૨૮ ગાથા ૯૫ માં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને શુદ્ધ ભાવનાથી આત્માને સમ્યક્ પ્રકારથી ભાવિત કરવાનું લખ્યું છે, તે અહિંયા ભાવના ચાર પ્રકાશમાં સમાઈ જાય છે, તેા પછી અલગ અલગ કહેવાની આવશ્યકતા શી છે? ૧૫૨૯ મૃગાપુત્રે ઘણાં વર્ષો ગાથામાં લખ્યું છે, પૂર્વે ' સમજવું કે પાલન કર્યુ, એવુ ૯૬ મી આ કયું ચારિત્ર સમજવું? તથા આયુષ્ય સુધી સંયમનુ તે ખીજું ? ૧૫૩૦ જિનકલ્પી, પ્રતિમાધારી, એકલવિહારી, થવીરકલ્પી તેએમાં શું શું અંતર હાય છે તે બતાવશે ? ૧૫૩૧ અભવી જીવના આઠ રુચક પ્રદેશમાંના આવરણાથી રહિત હોય છે કે કર્મીના આવરણ સહિત હૈાય છે ? ૧૫૩૨ કાલ સૌકરિક નામના કસાઈ કુવાની અંદર ઊ ધેા લટકેલા હેાવા છતાં ૫૦૦ પાડાની હિંસા કરતા હતા, તે હિં...સા કયા પ્રકારની સમજવી ? ૧૫૩૩ અર્જુન માળીના શરીરમાં છ મહિના સુધી યક્ષના પ્રવેશ રહ્યો તથા હમેશાં સાત જીવાને ઘાત કર્યાં, તેનુ' પાપ યક્ષને લાગ્યુ કે અર્જુન માળીને ૧૫૩૪ દેવાની ભાષા એક અધ માગધી જ છે કે બીજી ભાષા પણ ખેલે છે? ૧૫૩૫ કર્મની ૧૪૮ પ્રકૃતિએ છે, તેમાં ૧૨૦ પ્રકૃતિના બંધ થાય છે, તેમાં વણુ આદિની ૧૬ પ્રકૃતિઓ માદ થઈ જાય છે અને ચાર પ્રકૃતિ રહે છે તે શું બરાબર છે? ૧૫૩૬ આઠ કમાં અલગ થયા પછી, દરેક જીવામાં સમાનતા રહેવી સ્વાભાવિક છે, તથા સિદ્ધોમાં આત્મપ્રદેશાની અવગાહના ત્રણ પ્રકાસ્ની છે, મેાક્ષની ગતિ પણ અલગ અલગ છે, તે સમાનતામાં અંતર શા માટે ? ૧૫૩૭ વીસ વિદ્વરમાનેાના જન્મ એક સમયમાં થયા છે કે જુદા જુદા સમયે ! ૧૫૩૮ વીસ વિહરમાનાના જન્મ-મહેાત્સવ જ બુદ્વીપના મેરૂ પર્યંત ઉપર હાય કે પાંચેય મેરૂપર્યંત પર ? ૧૫૩૯ સૂક્ષ્મ જીવનું આયુષ્ય સાક્રમી છે કે નિરુપકમી ? 6066 68.0 BEDD BOOB .... ૨૪ ૨૩ ૨૪ ૨૪ ૨૫ ૨૫ ૫ ૨૫ ૨૫ ૨૬ ૨૬ બેંક Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪૦ સાતમા, આઠમ, નવમા તથા દશમાં ગુણસ્થાનકથી કાળ કરીને જીવ કયા કયા દેવલોકમાં જાય છે? ૧૫૪૧ આઠ રુચક પ્રદેશ કર્મબંધન રહિત છે, એમ કયા સૂત્રના પ્રમાણુથી કહ્યું છે ? ૧૫૪૨ અરૂપીના ૬૧ બેલોમાં ઉપયોગની અંદર હોવા છતાં, મતિજ્ઞાનના ભાંગામાં ચાર પ્રકારની બુદ્ધિ અલગ કેમ બતાવી? ૧૫૪૩ ચક્રવર્તીથી સામાન્ય મનુષ્યનું બળ ઓછું હોય છે તે બાહુબલિજી કરતાં ભરતજીમાં બળ ઓછું કેમ? ૧૫૪૪ કોઈ મનુષ્યના જીવનમાં શુભકર્મના ઉદયથી વર્તમાનમાં આનંદ છે તે સામાયિક પૌષધ આદિ વ્રત ધારણ કરીને અનેક કર્મોની નિર્જરા કરે છે, તે તેઓ કયા કર્મની નિર્ભર કરે છે? ૧૫૪૫ એક ગતિમાંથી બીજી ગતિમાં જો જીવ આહારક હોય છે કે અના હારક? જે આહારક હોય તે કેટલા સમય સુધી? ૧૫૪૬ કોઈ જીવ દેવલોકથી ચવ્યા પહેલા જાણે છે કે હું અમુક જ જગ્યાએ જઈને ઉત્પન્ન થઈશ. પરંતુ ગમન કરતાં જીવને તે સમયે વાટે વહે છે એ અનુભવ થાય છે કે નહિ? ૧૫૪૭ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ગર્ભ સાહરણ થયા પહેલા તે જાણતા હતા કે સાહરણ થશે, પરંતુ શું સાહરણ થવાને સમય પણ જાણતા હતા ? ૧૫૪૮ નીચેના લેકના દેવ ઉપરના દેવલોકમાં જવાની શક્તિવાળા છે કે નહિ? ૧૫૪૯ પહેલા તથા બીજા દેવલેકની દેવીઓ, દેવેની ઈચ્છાથી ઉપરના દેવલોકમાં જાય છે કે પછી પિતાની શક્તિથી જાય છે? ૧૫૫૦ શું બધા લેકાંતિક દેવે એકાવતારી હોય છે? ૧૫૫૧ નવ લેકાંતિક દેવ શું બધા તીર્થકરેને પ્રતિબંધ આપે છે? (દીક્ષા લેવા માટે કહે છે) જે હા, તે કયા કારણે ૧૫પર બાવન અનાચારના ૨૦મા બેલમાં રેગાદિને ઇલાજ કરવાને બેલ છે. તેનો અર્થ ગૃહના રોગની દવા જાણતા હોવા છતાં ચિકિત્સા ન કરે એ છે? અથવા સાધુ ખુદ બિમાર હેય તે દવા ન લે, શું એમ સમજવું ? ૧૫૫૩ બૌદ્ધ મતના પ્રવર્તક બુદ્ધ (તથાગત) મોક્ષમાં ગયા છે કે અન્ય ગતિમાં ? ••• ૨૮ ••• ૩૦ ... ૩૦ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ૧૫૫૪ ભગવાન ઋષભદેવને વિવાહ કેની સાથે થયે? ૧૫૫૫ ભગવાન મહાવીર સ્વામી ગર્ભમાં નવ મહિના સાડા સાત દિવસ રાત રહ્યાં. તથા બીજા કેટલાક તીર્થકર નવ મહિના સાડા સાત દિવસ ન રહેતાં ઓછાવત્તા દિવસ સુધી રહ્યાં, તેનું શું કારણ? ૧૫૫૬ “સમક્તિ છપ્પની” આ ગાથાને કર્યો અર્થ ? “અન્ય મતિ તસ દેવતા, ચિત્ય વંદે નાહિં રાજા ગણ સુગુરૂ સબલ, વૃત્તિ છેડી માંહિ” ... ૧૫૫૭ રામચંદ્રજી, લક્ષમણજી વગેરે શાકાહારી હતા કે માંસાહારી ? ....... ૧૫૫૮ મહાલક્ષમીદેવીને કોના સમયમાં જન્મ થયે હતો ? તથા તે કઈ ગતિમાં ગઈ? ૧૫૫૯ શ્રી હનુમાનજી મિક્ષમાં ગયા કે દેવલેકમાં? ૧૫૬૦ શ્રી સીમંધર સ્વામી, યુગમંદિર સ્વામી વગેરે જે વીસ વિહરમાન છે તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં વિચરે છે કે મેક્ષમાં ગયા છે ? .... ૧૫૬૧ સિદ્ધ થવાના ૧૫ ભેદ બતાવ્યા છે. અહિંયા નિર્ચથલિંગ સિદ્ધા” એવું કાંઈ આવ્યું નથી તથા દિગંબર માન્યતાવાળાનું કથન છે કે “મેક્ષ એક માત્ર નિગ્રંથલિંગથી જ થઈ શકે છે અન્ય કઈ સ્થિતિમાં મોક્ષની પ્રાપ્તિ થઈ શકતી જ નથી.” તે શું સમજવું ? .... ૧૫૬૨ ભાવ સંગ્રહમાં એ ઉલ્લેખ છે કે અશુભ ભાવથી નરક, શુભ ભાવથી દેવગતિ અને શુદ્ધ ભાવથી મોક્ષની પ્રાપ્તિ થાય છે તે શુભ અને શુદ્ધ ભાવમાં શું અંતર સમજવું ? ૧૫૬૩ “મંત્ર મહામણિ વિજયભાલના મેટત કઠિન કુક કાલના જીવનના દિવસે આપણને ગણીને મળ્યા નથી તથા મરવાની તિથિ ઘડી પણ લલાટ પર લખી નથી. જન્મેલાનું મૃત્યુ અવશ્ય છે, છતાં પણ મોત ટાળી શકાય છે, ઉંમર વધી શકે છે તો તે કેવી રીતે સમજવું ? ... ૧૫૬૪ અઢાર પાપોની આલેચનામાં અર્થે અને ધર્માથે કામ વિષે વગેરે કહેવામાં આવે છે, તે ધર્મ અર્થે પાપ કયા પ્રકારે થાય છે? - ૧૫૬પ વર્તમાન સમયમાં સીમંધર સ્વામી વગેરેના આજ્ઞાનુવતી સાધુ-સાધ્વીઓ વિચરી રહ્યાં છે તે મહાવિદેહક્ષેત્રવાળા શ્રમણ-શ્રમણ મુખવસ્ત્રિકા (મુહપત્તિ) રાખે છે કે નહિ? ૩૨ ૩૩ ૩૩ Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ . ૩૩ - ૩૩ • ૩૪ ૩૪ ૩૭ ૧૫૬ પ્રથમ દેવલેકમાં ૧૩ પ્રતર તથા પ્રથમ નારકીમાં ૧૩ પાથડા છે, તે તેમને ઉપર નીચે સમજવા કે એક સીધી લાઈનમાં સમજવા? ૧૫૬૭ અઢીદ્વીપની બહાર વરસાદ થતું નથી તે ત્યાં વનસ્પતિ કેવી રીતે ઉગે છે? તથા તિર્યચે શેને આહાર કરે છે? - ૧૫૬૮ સાત નરકના નારકીને એક દંડક કેમ લીધે ? જ્યારે દસ ભવનપતિના દસ દંડક અલગ અલગ ગયા, તથા ૨૬ વિમાનિકને એક દંડક કેમ કહ્યો ? ૧૫૬૯ લોકમાં ચાર દિશા તથા ચાર વિદિશા કેવી રીતે બતાવી ? આ પ્રશ્ન પન્નવણા પ્રશ્ન ૬૦૪ સાથે સંબંધ ધરાવે છે? ૧૫૭૦ પન્નવણા સૂત્ર ૬૦૮, ૬૨૫માં ચરિમ અચરિમ તથા અવક્તવ્ય ૫દમાં સંખ્યાતા, અસંખ્યાતા તથા અનંતને મેળવીને ૨૬ ભાંગનું વિસ્તૃત વર્ણન કર્યું છે તે કયા આશયથી કર્યું છે? ૧૫૭૧ સાધુને કુતરી, બિલાડી, નાગણ વગેરે તથા સાધ્વીને કુત, બિલાડે તથા નાગ વગેરે વિરૂદ્ધલિંગને સંઘરે લાગે છે કે નહિ? ૧૫૭૨ વકતાની તથા વૃદ્ધની ભાષાને અભિન્ન કેવી રીતે કહેવી? ૧૫૭૩ ઔદાકિક શરીરવાળા ક્ષેત્રથી અસંખ્યાતા લેકમાં ભરાઈ જાય તે કેવી રીતે ? ૧૫૭૪ નારકીમાં માત્ર ત્રણ અશુભવેશ્યાએ હોય છે. તે તેમના મનના પરિ ણામ હમેશાં ખરાબ રહે છે, અને તેઓને કર્મ બંધાતા જ રહે છે. તે તેમને પુન્ય કે નિર્જ થાય કે નહિ ? ૧૫૭૫ આકાશ શું છે? તેને રંગ લીલે કેમ છે? ૧૫૭૬ ઘણેન્દ્રિય જીવા-ઇદ્રિય, સ્પર્શેન્દ્રિયની અવગાહના ઉત્કૃષ્ટ નવ વેજ નની કેવી રીતે સમજવી? (પન્નવણુ પૃષ્ઠ-૩૪૪) ૧૫૭૭ ઈન્દ્રિય ઉપચય અને નિવર્તન કેને કહે છે? ૧૫૭૮ તિર્યંન્ચ પચેન્દ્રિયમાં વેકિય લબ્ધિ કેવી રીતે કહેવાય છે? ૧૫૭૯ આહારક લબ્ધિવાળામાંથી પુતળું નીકળે છે, તે શા માટે નીકળે છે તથા તેમાં ચેગ યે સમજ ? ૧૫૮૦ એકેન્દ્રિયથી માંડીને અસંજ્ઞી પંચેન્દ્રિય સુધી મન નથી, તે પછી તેમ નામાં લેશ્યા કેમ હોય છે? ૩૮ ૩૮ ૩૮ ૩૯ હલ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮૧ યુગલિયાઓની અવગાહના દેવકુરૂમાં ત્રણ ગાઉ, ઉત્તરકુરૂમાં બે ગાઉ, હરિવાર હેમવય, અંતરદ્વિપ તથા મહાવિદેહમાં અનુક્રમે એક ગાઉ, આઠ સે તથા પાંચસે ધનુષ્યની હોય છે કે તેથી વધારે હોય છે? . ૧૫૮૨ દેવ અને નારકીઓને પચખાણ કેમ કહેતા નથી ! ૧૫૮૩ “અંતે ક્રોડાકોડી સાગરોપમ”ને શે આશય છે? ૧૫૮૪ એકેન્દ્રિય તથા બેઈન્દ્રિયને ધ્રાણેન્દ્રિય નથી તે તેઓ શ્વાસ કેવી રીતે લે છે? તથા એકેન્દ્રિયને મેં નથી, તો તેઓ આહાર શેનાથી કરે છે?..... ૧૫૮૫ નારકીને જન્મથી જ ત્રણ જ્ઞાન હોય છે, પરંતુ મનુષ્યને બે જ જ્ઞાન હોય છે, તેથી નારકીના જીવનું પુણ્ય શું વધારે સમજવું ? ” ૧૫૮૬ અસંખ્યાત દ્વીપસમુદ્ર જોઈ શકે એવું અવધિજ્ઞાન કયા તીર્થંચ પચેન્દ્રિયને થયું? ૧૫૮૭ અર્થાતર તથા બાહ્ય અવધિજ્ઞાન કેને કહે છે? ૧૫૮૮ નારકી, તિષી, નવ રૈવેયક વગેરેનું અવધિજ્ઞાન કયા પ્રકારનું છે?” ૧૫૮૯ નવરૈવેયકના દે, નીચે સાતમી નરક સુધી દેખે છે, તે એટલું જ ઉપર કેમ નથી દેખી શકતા? ૧૫૯૦ તૈજસ સમુદ્દઘાત કેને કહે છે, તથા તે સમુદ્રઘાત નરક અથવા દેવલેકમાં કેમ નથી? ૧૫૯૧ જે કઈ સાધુ, કેઈ શ્રાવક શ્રાવિકાને વ્રતને અંગે વસ્ત્રાદિ અપાવે, તે સાધુજીને પુન્ય થાય કે નહિ ? ૧૫૯૨ ગૌશાળા, સ્કૂલ, સ્થાનક વગેરે બનાવવાને ઉપદેશ-આદેશ સાધુ આપે, તે તે ઉચિત છે કે અનુચિત, તથા તેમાં શું પુણ્ય છે ? ૧૫૯૩ સાધુ, પુરતકે, શાસ્ત્ર વગેરે ધાર્મિક ઉપકરણે દાનમાં આપવાનું કહી શકે છે કે નહિં? ૧૫૯૪ આપણે દ્રવ્ય કર્મ તથા ભાવ કર્મને કેવી રીતે જાણી શકીએ ? ” ૧૫૯૫ જે ચક્રવર્તીના પુણ્ય કરતાં દેવતાઓનાં પુણ્ય વિશેષ હોય, તે પછી દેવે તેમની સેવામાં કેમ રહે છે? ૧૫૬ ભવનપતિમાં ઉત્તર દિશાના અસુરકુમાર તથા દક્ષિણ દિશાના અસુરકુમાર એવી રીતે દેખાડયા છે, તે ત્યાં તે દિશા આપણે કેવી રીતે સમજી શકીએ? તથા દિશાઓનું પ્રમાણ કયા સ્થળથી લેવામાં આવ્યું છે? . ૪૩ ૧૫૯૭ તીર્થંચ સમુર્ણિમ પંચેન્દ્રિયના જળચર આદિ પાંચેય ભેદ અઢી દ્વીપની અંદર છે કે બહાર ? Page #17 -------------------------------------------------------------------------- ________________ ૪૯ ૪૪ ૧૫૯૮ મદ તથા અભિમાન એ બેમાં ખાસ શું અંતર છે? કારણકે અભિ માન તે મેહનીય કર્મની પ્રકૃતિ છે તથા મદ ગોત્ર કર્મની પ્રકૃતિ છે ? ૧૫૯૯ સંવત્સરીના દિવસે ઉપવાસ તથા તે પહેલાં લેચ કરે એ બંને ક્રિયાઓ શું આવશ્યક છે? . ૧૬૦૦ ભગવાને પૃથ્વીકાયને વર્ણ પળે, અપકાયને લાલ, તેઉકાયને સફેદ વાયુકાયને લીલે તથા વનસ્પતિને શ્યામ તથા ત્રસના વિવિધ વર્ગો બતાવ્યા છે તે તે કેવી રીતે સમજવા ? ૧૬૦૧ આત્મરક્ષક દેવ ઈન્દ્રોને જ હોય છે કે અન્ય દેવોને પણ હોય છે? શું દેવીઓને પણ આત્મરક્ષક દેવ હોય છે? ૧૬૦૨ વનિતા નગરી બાર એજનની લાંબી તથા નવ જનની પહોળી - બતાવી છે. તે જન શાશ્વત સમજવા કે અશાશ્વત? ૧૬૦૩ પન્નવણામાં શાતા વેદનીયની જઘન્ય સ્થિતિ બાર મુહર્તની તથા ઉત્તર ધ્યયનમાં અંતમુહૂર્તની બતાવી છે, તે આ અન્તર કેવી રીતે સમજવું? .. ૧૬૦૪ કોઈ વિદ્વાન એમ કહે છે કે, દર્શનાવરણીયથી આત્માને દર્શનમોહનીય- કર્મને બંધ થાય છે, તે શું આ બરાબર છે? ૧૬૦૫ કાર્મણ શરીર તથા કાર્પણ કાગ આ બેમાં અંતર શું છે? ... ૧૯૦૬ જીવ જ્યારે પહેલીવાર સમકિત ફરસે છે ત્યારે પહેલા જ્ઞાન ફરસે છે કે દર્શન ફરસે છે? ૧૬૦૭ શું મિથ્યાષ્ટિની આગતિમાં પાંચ અનુત્તરવિમાન પણ ગણ્યા છે? જો હા, તે કયા કારણથી ? ૧૬૦૮ ગૃહસ્થ વિવેકપૂર્વક આહાર બનાવે, તે આહાર કરે તે ઓછા પાપનું કારણ છે કે હલવાઈને ત્યાંથી સીધું જ વેચાતું લાવી ખાવામાં ઓછું પાપ છે? ૧૬૦૯ શ્રી બ્રાહ્મીજી તથા સુંદરીજીએ ભગવાન ગષભદેવની પાસે દીક્ષા ક્યારે લીધી? તથા તેઓ બંને બાહુબળિજીને સમજાવવા ક્યારે ગઈ હતી? તેમની દીક્ષા તથા બાહુબળિજીની દીક્ષામાં કેટલું અંતર છે? ... ૧૬૧૦ પહેલી નરકને જે આંતરે (પાથડે) છે તે બાબતમાં કોઈની માન્યતા એવી છે કે, એક ઉપર તથા એક નીચે પાથ ખાલી છે. તે આ બાબતમાં આપની શી ધારણા છે? ૧૬૧૧ જીવને એક સ્થાનેથી એવીને બીજા સ્થાને જવામાં ઉત્કૃષ્ટ ચાર સમય લાગે છે, તે તે કેવી રીતે ? ૪૭ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ૧૬૧૨ કાઈ ભાઈએ લીલેતરીને ત્યાગ કર્યાં, તે તેને ભવિષ્યમાં જે અત્રતની ક્રિયા લાગતી હતી તથા તેને લીલેાતરી સબધી જે કમ બંધ થતા હતા, તેના ભવિષ્યકાળનાં કમ રોકાયા કે પૂર્વ કર્મની નિર્જરા થઈ ? ૧૬૧૩ જો કોઈ પણ ત્યાગ કરવાથી પહેલાંનાં કર્માંની નિર્જરા થાય છે, તેા ત્યાગ કરતી વખતે જ નિરા થાય છે કે જેટલા સમય સુધી તે ત્યાગ પાળે ત્યાં સુધી દરેક સમયે નિરા થતી રહે છે ? ૧૬૧૪ અઢાર પાપામાં જે પરિગ્રહ તથા રાગને અલગ ગણ્યા છે તેા તે અનેમાં ખાસ અંતર શું છે ? ૧૬૧૫ એક વ્યક્તિએ વીસ વર્ષની ઉંમરમાં શીલવ્રત અંગીકાર કર્યું, તથા ખીજાએ ૬૦ વર્ષની ઉંમરમાં શીલવ્રત સ્વીકાર્યું, તે અનેને ત્યાગનુ ફળ એક સરખુ કે આછું' વધારે હશે? ૧૬૧૬ મનુષ્યના આખા શરીરમાં આત્માના પ્રદેશ ફેલાયેલા છે, તેા તે પ્રદેશ જ્યાં જે પ્રમાણે છે તે જ પ્રમાણે રહે છે કે પગના આત્મપ્રદેશ માથામાં તથા માથાના આત્મપ્રદેશ હાથમાં જઈ આવી શકે છે? તે આત્મ પ્રદેશે! ચલન છે કે સ્થિર ? ૧૬૧૭ ૧૮૦૦૦ શીલાંગ થની ગાથાઓ છે, તેમાં મુખ્ય ગાથાના અથ સંધિ સહિત સ્પષ્ટ જણાવશે! ? એક ગાથાથી ખીજી ગાથાના સબંધ કઈ રીતે બેસે છે ? ૧૬૧૮ ચરમ કાને કહે છે? ૧૬૧૯ રામવાળું ચામડું સાધ્વીને કલ્પતું નથી, તેનુ શું કારણ ? તથા સાધુને એક શત્રી માટે પનીય છે, તે તે ભાગવેલુ કે નહિ ભાગવેલું ? ૧૬૨૦ સાધુ-સાધ્વીને કાપેલું કાચુ' ફળ ખાવુ ક૨ે છે ? ૧૬૨૧ સાધુના ઉપવાસ આદિ પચખાણેામાં જે ‘પરિઠાવણીયા’ આગાર છે; તે તે કયા સમયે અથવા કેટલીવાર રાખવા કપે છે ! ૧૬૨૨ સાધુ-સાધ્વીએ પ્રતિક્રમણ કરવાની આજ્ઞા કેાની પાસે લેવી જોઇએ ? ૧૬૨૩ સુખવિપાક, છજિવણીયા, બૃહદ્ કલ્પસૂત્રની જુદી જુદી કેટલી ગાથાઓ છે ! ૧૬૨૪ જન્મ તથા મરણના દુઃખ ભગવાને મેટા બતાવ્યા છે. મૃત્યુનું દુઃખ સામાન્ય રીતે દેખી શકાય છે, પરન્તુ ગર્ભમાં જન્મ દુઃખ દેખી શકાતું નથી, તે તે કેવી રીતે? 3 .... .... www. ... : ... .... .... .... 2930 1000 ૪. ૪ ૪૮ ૪૮ ૪૯ ૪૯ ૫૦ ???? ૫૧ ૫૧ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨૫ પૃથ્વીકાય આદિ એકેન્દ્રિય જીવ શેના આહાર કરે છે? એજસ તથા શમ આહાર કેવી રીતે થાય છે? ૧૬૨૬ તાપસેનુ ઉત્પત્તિ સ્થાન ઉત્કૃષ્ટ જ્યાતિષી સુધી ખમતાભ્યું છે, તે તામલી તાપસ કાળ કરીને ઈશાનેન્દ્ર કેમ બન્યા ? ૧૬૨૭ મેહનીય ક્રમની ઉપશાંતિથી જાતિ સ્મરણુજ્ઞાન થાય છે. જાતિ સ્મરણ જ્ઞાન તેા જ્ઞાનાવરણીય કનાં ક્ષયાપશમથી થાય છે, તેા પછી મેહનીય ક`ના તેની સાથે શે! સબધ છે ? ૧૬૨૮ જીવનમાં જેણે નોંધપાત્ર પાપ નથી કર્યુ. તથા ધર્માંકરણી પણ નથી કરી, એવી સામાન્ય વ્યક્તિના મરણ સમયે ક્ષણિક શુભ અધ્યવસાય આવે, તે તે મનુષ્ય શુભ ગતિ પ્રાપ્ત કરી શકે છે ? ૧૬૨૯ દેવ, નારકીનું અનુગામિક અવધિજ્ઞાન મધ્યગત છે કે અન્તઃગત છે ? ૧૬૩૦ આત્મા પ્રત્યેક પળે કમ પ્રદેશેાના બંધ કરે છે, તે તે કમના દળીયા સ્થૂલરૂપે આઠ કર્મોના આઠ મોટા વિભાગેામાં વિભાજિત થતાં હશે ? ૧૬૩૧ પરિષદ્ધ તથા ઉપસગમાંશુ' અંતર છે ? ૧૬૩૨ અવધિ જ્ઞાનના આ ચાર ભેદ્યમાં શુ' 'તર છે? પ્રતિપાતિ, અપ્રતિપાતિ, અવસ્થિત અને અનવસ્થિત ? ૧૬૩૩ અણુવ્રત મહાવ્રત ધારણ કરવાથી માત્ર શુભ ભાવનાનેા જ લાભ મળે છે કે નિરાના પણ લાભ મળે છે ? ૧૬૩૪ જો સાધુ મીલના કપડાં પહેરે તે શુ' તેમને ચરખીની ક્રિયા લાગે છે ? ૧૬૩૫ સાધુએ સામુ તથા સોડાનો ઉપયોગ કેમ ન કરવા જોઇએ ? ૧૬૩૬ પાણીયારાનુ પાણી સચિત, અચિત કે મિશ્ર ગણવું? ધાવણુ તથા ગરમ પાણી કેટલા સમય પછી સચિત બની જાય છે ? ૧૬૩૭ સ્થાનકમાં ઉતરવાનો નિષેધ કઈ રીતે તથા ત્રીજા મહાવ્રતની પાંચ ભાવનાએ કઈ કઈ ? ૧૬૩૮ નવમા ગુણ સ્થાનમાં માહનીય કર્મીની ૨૧ પ્રકૃતિએના ક્ષય, ક્ષાપશમ અથવા ઉપશમ કહ્યો છે, તથા દશમા ગુણુસ્થાનમાં માયાવત્તીયા ક્રિયા કઈ અપેક્ષાએ કહેવામાં આવી છે ? ૧૬૩૯ બારમા દેવલાક સુધીના દેવેશમાં તેજસ શરીરની અવગાહના આંગુલના અસ ખ્યાતમા ભાગની કહી છે, તેમાંથી કોઈ દેવ મનુષ્યક્ષેત્રમાં આવીને પૂર્વ અનુરાગને કારણે સ્ત્રીની સાથે ભોગ ભાગવત, મરીને એ જ સ્ત્રીના ગર્ભમાં ઉત્પન્ન થાય છે, તે તે કેવી રીતે સમજવું? : ... .... .... : 840 .... .... .... પર પર પર ૫૩ ૫૩ ૫૩ ૫૩ ૫૪ ૫૪ ૫૪ ૧૫ ૫૫ ૫૫ પદ ૫૬ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ૧૬૪૦ વાયુ કાયના જીવ ઉપક્રમ વગર મરતા નથી એ કેવી રીતે ? ૧૬૪૧ અવધિજ્ઞાની જ્યારે ક્ષેત્રથી ભરતક્ષેત્ર પ્રમાણ પુદ્ગલાને જાણે દેખે છે ત્યારે કાળથી પંદર દિવસ સુધીની પુદ્ગલ-પર્યાયને જાણે દેખે છે તે આ પંદર દિવસે ભૂતકાળના કે ભવિષ્યના ? ૧૬૪૨ શું અક`શ વેદનીય કમાં મિથ્યાત્વીએ ખાંધે છે ? ૧૬૪૩ ઉત્તરાધ્યયન અ. ૩૩ ગાથા ૨૪-૨૫ ના અથ શું છે? ૧૬૪૪ અભવ્ય, ઉપરની ત્રૈવેયક સુધી જાય છે, એવુ' મૂળ પાઠમાં કયાં છે ? ૧૬૪૫ ઇન્દ્ર, દેવદુષ્યને ફાડીને તીર્થંકરના ગળામાં નાખતા હશે, જેથી અંને તરફના ગુપ્ત અંગ ઢાંકેલા રહેતા હશે ? ૧૬૪૬ શું બધા ખાદર વાયુકાયમાં વૈક્રિય લબ્ધિ હોય છે? તથા શુ' એ જરૂરી છે કે, વાયુ વૈક્રિય વિના ન ચાલી શકે? ૧૬૪૭ સાધુના બાવન અનાચારોમાં પંદરમા અનાચાર આંગળી વગેરેથી મ:લીશ કરવાના છે તે તે, લેાજનની પહેલા સમજવુ કે પછી ? ૧૬૪૮ સમુચ્છિ`મ મનુષ્ય અપર્યાપ્તા જ હોય છે, છતાં પણ અનુયાગ દ્વાર સૂત્રમાં પર્યાપ્ત અને અપર્યાપ્તિ એમ બે ભેદ કઈ અપેક્ષાએ કહ્યા છે? ૧૬૪૯ શ્રી બ્રાહ્મી અને સુંદરીની અવગાહના તથા તેમનું હતું તેનું શાસ્ત્રીય પ્રમાણ બતાવશે ? આયુષ્ય કેટલુ ૧૬૫૦ જે સમયે ભરતક્ષેત્રમાં તી’કર, ચક્રવર્તી, ખલદેવ, વાસુદેવ વગેરે ૬૩ શલાકા મહાપુરુષાના જન્મ થાય છે તે જ સમયે અરવત ક્ષેત્રમાં પણ જન્મ થાય છે શું ? ૧૬૫૧ ચક્રવતી ને કોઈના ઉપદેશથી વૈરાગ્ય થાય છે કે સ્વયં પણ વૈરાગ્ય થાય છે? ૧૬પર જેમ ભરતક્ષેત્રમાં ૧૦ અચ્છેરા થયા તેમ ઈરવત ક્ષેત્રમાં પણ થથ્રા? ૧૬૫૩ જો મલ્લિનાથ ભગવાનને સ્રીવેદ હતું, તેા પછી તેમને મિલેનાથ કેમ કહ્યું? શ્રી મલ્લિકુમારી કેમ ન કહ્યું ? શું મલ્લિનાથ કહેવાથી અંસત્ય ન કહેવાય ? ૧૬૫૪ જયારે કણિકે શ્રેણિક મહારાજાને બંધનમાં નાખ્યા, તે વખતે રાજ્યકમ ચારીઓએ કાંઇપણ કેમ ન કહ્યું? ૧૬૫૫ ચેલ્રણા રાણીએ, ધર્મ રસિક હોવા છતાં, પણ દોહદ પૂરા કરવા માટે માંસ શા માટે ખાધું ? ... .... : 3000 ... .... 800 પ ? ? ? ? ૫૮ ૫૯ ૫૯ ૫૯ ૬૦ ૬૦ ૧ ૬૦ ૬૧ ૬૧ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫૬ ભ. મહાવીર સ્વામીએ નાલંદા પાડામાં ૧૪ ચાતુર્માસ કર્યા તે ઉપરાઉપર કર્યો કે ચેડા વર્ષના અંતરે કર્યા? ૧૬૫૭ વર્તમાન ચેવીસીના બીજા તીર્થકર અજીતનાથ ભગવાનના ૨૦-૨૨ હજાર સાધુઓ અને ૪૦-૪૪ હજાર સાધ્વીઓ હતા, તે બંને સંખ્યામાંથી કઈ સંખ્યા સાચી સમજવી ? ૧૬૫૮ કેવળી સાધુઓની સંખ્યાથી કેવળી સાધ્વીઓની સંખ્યા બમણી બતાવી છે, તે બમણીજ સંખ્યા હોય એ કઈ નિયમ છે ખરે? ... ૧૬૫૯ શું મગફળી કંદમૂળ છે? બટાટા, સૂંઠ, ડુંગળી, હળદર વિ. કંદમૂળના ત્યાગવાળા ખાઈ શકે ? ૧૬૬૦ બધા જ અનંતવાર ચૈવેયકમાં ઉત્પન્ન થયા, આ કથન શું વ્ય વહાર-રાશીની અપેક્ષાએ કહ્યું છે? ૧૬૬૧ જેમણે સમકિતથી પતિત થઈને મિથ્યાત્વ અવરથામાં વૈમાનિકથી વ્યતિરિક્ત આયુષ્ય બાંધ્યું, તે શું તેઓ મૃત્યુ પ્રસંગે ચકકસ રીતે વિરાધક હોય છે? ૧૬૬૨ વિરાધકને અર્થ શું મિથ્યાત્વની પ્રાપ્તિ સમજ? ૧૬૬૩ આહારક સમુદુઘાત કરતી વખતે “કષાય કુશીલ” અપ્રતિસેવી હોય છે કે પ્રતિસેવી ? ૧૬૬૪ પુલાકને ઉત્કૃષ્ટ ત્રણ ભવ કહ્યા છે, તે તે માત્ર મનુષ્યના જ કે દેવ, મનુષ્ય મળીને ત્રણ ભય કહ્યા છે ? ૧૬૬૫ નિગ્રંથમાં છ વેશ્યાઓ દ્રવ્યથી છે કે ભાવથી ? ૧૯૬૬ દુઃખ વિપાક અ. ૭ માં જે ધનવંતરી વૈદ્યનું વર્ણન આવેલું છે, તે શું આ જ ધનવંતરી છે કે જે ભગવાન ધનવંતરી તરીકે પ્રસિદ્ધ છે .. ૧૯૬૭ વર્તમાનમાં જે લક્ષમી અને સરસ્વતીની ઉપાસના કરવામાં આવે છે, તે શું પુષ્પગુલિકા સૂત્રમાં આવેલી લમી, બુદ્ધિ વગેરે દેવીઓ જ છે કે તેઓ બીજી દેવીઓ છે? ૧૬૬૮ જોધપુર, બીકાનેર વગેરે મોટા શહેરમાં બિરાજતા મુનિઓ જેઓને થંડિલ, ગોચરી વિ. માટે બહાર જવું પડે છે, તેઓને દરરોજ સમુચ્છિમનું પ્રાયશ્ચિત આવે છે શું ? ૧૬૬૯ ઉપવાસથી છઠ, છઠથી અઠમ અને અઠમથી ચાર ઉપવાસનું ફળ એમ અનુક્રમે કેટલા ગણું ફળ મળે છે? Page #22 -------------------------------------------------------------------------- ________________ ૬૫ ૧૬૭૦ ભ. અરિષ્ટનેમિ સમુદ્રવિજયના પુત્ર હતા, તેઓ જૈન હતા, છતાં પણ તેમના પરિવારમાં તથા ઉગ્રસેન પણ જૈન ન હતા, જે જૈન હતા, તે આ ઉચ્ચ કુલમાં માંસ મદિર વિ.નું સેવન કેમ થતું હતું ? - ૧૬૭૧ જે રાજેમતીએ જ જૈનધર્મ પાછળથી સ્વીકાર્યો, તે પછી તે જૈન પ્રવજ્યા અંગીકાર કરવા કેમ તૈયાર થઈ? તેને બંધ કેણે આપ્યું હતું. ... ૧૬૭૨ ઉગ્રસેન શ્રી કૃષ્ણના દાદા હતા, તે પછી રાજેમતી અને તેમનાથની સગાઈ કેવી રીતે થઈ ? ૧૬૭૩ સમદષ્ટિ નરકમાં જાય છે ત્યારે મિથ્યાત્વ આવે છે કે નહિ? ૧૬૭૪ મન જીવે છે કે અજીવ? જે સમયે આત્મા મોક્ષમાં જાય છે તે સમયે મન સાથે જાય છે કે નહિં? ૧૬૭૫ અઢી દ્વીપના ૧૫ કર્મભૂમિના ક્ષેત્રમાં ૧૭૦ વિજય કઈ કઈ છે? તથા વિજય કોને કહે છે? ૧૬૭૬ સાતમી નરકને પર્યાપ્ત જીવ મિથ્યાત્વી હોય છે કે અપર્યાપ્ત જીવ મિથ્યાત્વી હોય છે? ૧૬૭૭ ભાહાવીરનું શાસન જે ૨૧ હજાર વર્ષ સુધી ચાલશે, તે ૨૧ હર વર્ષને પાંચમો આરે જ છે, છતાં ચોથા આરામાં પણ શાસન ચાલ્યું હતું, તેથી આ આરે વધારે છે કે નહિં? ૧૬૭૮ ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ વિ. જન્મતી વખતે જ્ઞાનવાળા હેય છે કે નહિ? જે હોય છે તે તેઓ કેટલા જ્ઞાન લઈને આવે છે? .. ૧૬૭૯ શું પથરના ટુકડામાં પૃથ્વીકાયના જીવ જન્મ મરણ કરે છે? જે કરે છે તો પત્થામાં થતી હાનિ-વૃદ્ધિ કેમ દેખાતી નથી? - ૧૬૮૦ એક સ્તવનમાં શ્રી સીમંધર સ્વામીને માટે કહ્યું છે કે, “૧૭ મા તીર્થકરના સમયમાં જન્મ્યા, ૨૦ મા તીર્થંકરના સમયમાં દીક્ષા લીધી અને ભવિષ્યની વીસીના છ મા તીર્થંકરના સમયમાં મેક્ષ જશે, આને અર્થ સમજાતું નથી. ૧૬૮૧ પુન્ય અને ધર્મમાં શું અંતર છે? સાધુને આપવામાં પુન્ય છે કે ધર્મ ? ૧૬૮૨ ચાર જ્ઞાનના ધારણ કરનાર તથા ચૌદ પૂર્વ નરકમાં કેમ જાય છે? ... ૧૬૮૩ ભ. રાષભદેવના જીવે ધન્ના સાર્થવાહના ભવમાં યુગલિયા મનુષ્યનું આયુષ્ય બાંધ્યું. તે તે આયુષ્ય સમક્તિ અવસ્થામાં બાંધ્યું કે મિથ્યાત્વ અવસ્થામાં? ૧૬૮૪ ચોથે આરે દુષમ-સુષમ કેમ કહ્યો છે? ૬૮ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮૫ નરક વગેરે ૨૪ દંડકની પ્રરૂપણ કેમ કરી? ૧૬૮૬ સાધુએ ગૃહસ્થ પાસે યાચના કરીને, અઢારે પ્રકારનાં સ્થાન લેવાનું ક્યાં બતાવ્યું છે? તથા તે અઢાર સ્થાન કયા છે? ૧૬૮૭ અઢાર પ્રકારની લીપીઓ કઈ કઈ કહી છે? ૧૬૮૮ વિષય તથા વિકારમાં શું અંતર છે ? ૧૬૮૯ સમકિત મેહનીય, મિશ્ર મેહનીય, મિથ્યા મોહનીય કોને કહે છે? તથા તેમને મેહનીય કેમ કહ્યું છે? ૧૬૯૦ પચીસ બોલના થેકડાને અલ્પ બહુત કયા પ્રકારે છે? ૧૬૧ એ ઉલ્લેખ ક્યા શાસ્ત્રમાં છે કે ગૃહસ્થના ઘરમાં સાધુ કોઈ પણ સંકેત કર્યા વગર જાય? ૧૬૯૨ એક પ્રાણીના વધને ત્યાગ મૂળ ગુણમાં ગણાય છે કે ઉત્તર ગુણમાં? ... ૧૬૯૩ કર્મ ગ્રન્થમાં એ ઉલ્લેખ છે કે, મુખત્રિકા વગર વાયુકાયના જીની રક્ષા થઈ શકતી નથી ? ૧૬૯૪ નપુંસકને આહાર ૨૪ કવલ પ્રમાણ માન્ય છે, શું નપુંસકને શાસ્ત્રીય આધારથી દીક્ષા આપી શકાય છે ? અને જે નહિં તે માંડલાના દેષમાં તેને ઉલ્લેખ કેમ કર્યો છે? ૧૬૫ ચાતુર્માસમાં બીજા ગામના આહાર-પાણી કરવાથી, તે ગામમાં ચાતુ મસ ઉપરાંત ત્યાં રહી શકે છે શું ? જ્યાં સ્થિરવાસી ન હોય? - ૧૬૯ શું સ્થિરવાસ રહેવામાં ઉંમરને કાયદો છે? શું સ્થિરવાસને અર્થ મર્યાદાથી વધારે રહેવું, એ થાય છે? ૧૬૯૭ પૃથ્વી અને પાણીથી નીકળેલ એક સમયમાં ઉત્કૃષ્ટા ચાર, વનસ્પતિથી નીકળેલ છ, તિષથી નીકળેલ દશ તથા તિષીની દેવીથી નીકળેલ ૨૦ સિદ્ધ થાય, તે આ કેવી રીતે? ૧૬૯૮ સમકિત આવ્યા પછી, તીર્થકરોના કેટલા ભવ થયા? કોઈ ૧૩૮, કેઈ ૧૩૩ તથા કઈ ૧૨૮ ભવ કહે છે, તો તે કેવી રીતે ? ૧૬ કેટલા તીર્થકરેએ કેટલી કેટલી તપસ્યા કરીને, દીક્ષા ધારણ કરી ? કેટલા તીર્થ કરે એ આહાર કરતાં દીક્ષા ધારણ કરી? ૧૭૦૦ સાધુએ મરછરદાની બાંધવી, એ શું શાસ્ત્ર-સંમત છે? ૧૭૦૧ શું, સાધુ હોસ્પીટલમાં એકસરે લેવડાવી શકે છે? ૧૭૭૨ ઉદાયન રાજાએ પુત્રને રાજ્ય ન આપતાં, ભાણેજને રાજ્ય આપ્યું, તે તેનું કારણ શું હતું? Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦૩ જ્યારે ભ. અષભદેવને જન્મ થયો ત્યારે મરુદેવી માતાની ઉંમર કેટલી હતી? તથા જંબુદ્વીપ પન્નતિમાં વર્ણવેલા ૪૯, ૫૯ તથા ૬૯ આંકડાને શે આશય સમજે ? ૧૭૦૪ નિષેધનું પ્રાયશ્ચિત કેવી રીતે આવે છે? ૧૭૦૫ મરુદેવી માતાના આયુષ્ય બાબતમાં શાસ્ત્રીય ઉલ્લેખ ક્યાં છે? ૧૭૦૬ આજકાલ વ્યાખ્યાનમાં “ખમ્મા, ખમ્મા', “ તત્ ધન્યવાણી ” વગેરે બેલે છે, તે શું આગમમાં આ ઉલલેખ છે કે પછી નવી પરિપાટી સમજવી? ૧૭૦૭ શું, ભગવાન માંગલિક ફરમાવતા હતા? જે નહિ, તે આ પરિપાટી 1 ક્યારથી શરુ થઈ? ૧૭૦૮ સુવિધિનાથને પુષ્પદંત કેમ કહે છે? ૧૭૦૯ સુબાહકુમારને લેચ કરતી વખતે, હજામે મોઢા પર કપડું બાંધ્યું, તે તેનું કારણ શું સમજવું? ૧૭૧૦ જ્યારે સુબાહુકુમારે દીક્ષાની આજ્ઞા માગી, ત્યારે તેમની માતા અચેત થઈ, પછી સચેત થઈઆ અચેત અવસ્થામાં સચેત અવ સ્થાની અપેક્ષાએ વધારે સુખ માન્યું, તેનું કારણ શું હતું ? ૧૭૧૧ જ્યારે સુબાહુકુમાર દીક્ષા માટે રવાના થયા, તે આજુબાજુ ચમર વિઝનારી તરુણીઓ કેમ હતી? શું સંયમ અર્થીઓને માટે આ ઉચિત કહી શકાય? ૧૭૧૨ સુબાહકુમારને સંથારો સીઝયા પછી સાધુઓએ આવીને ભગવાનને ખબર આપ્યા, ત્યારે સંથારે કરનારે ભગવાન અથવા ગણધરની પાસે જ સંથારે કેમ ન કર્યો? ૧૭૧૩ આઠમ, ચૌદશે લીલેરી વિ.ને ત્યાગ હેય, તથા ક્યારેક આ તીથીઓ વધી જાય, તે પચખાણ કઈ તીથીના માનવા ગ્ય છે? ૧૭૧૪ કોઈ કઈ ભાઈ એ પ્રશ્ન કરે છે કે, તમારે મત (સ્થાનકવાસી) કાશાહથી શરુ થયે, પહેલા ન હતે. તેને પ્રત્યુત્તર શું છે? ૧૭૧૫ દક્ષિણની હવા તે સારી લાગે છે, છતાં તેને ખરાબ અને હલકી કેમ બતાવી છે ? ૧૭૧૬ તીર્થકરેના સાધુ, સાધવી, શ્રાવક અને શ્રાવિકા વિ.ની ગણત્રી કરવામાં આવી છે, તે આજે ગણત્રી કેમ કરવામાં આવતી નથી? ૧૭૧૭ ક્યાંક ક્યાંક સાધુઓને ભગવાન કહ્યા છે, તે તે કયા કારણથી ? “ ... .... ક૭ ” Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૮ પૂજવું, નમન કરવું, તથા વાંદવું, આ શબ્દના અર્થમાં શું અંતર છે? અથવા એ ત્રણેયને એક જ અર્થ વાળા સમજવા! ૧૭૧૯ ઉપવાસને અર્થ શું ભૂખ્યા રહેવાનો જ છે? ૧૭ર૦ સ્થાનાંગ સૂત્રમાં ચોથા ચક્રવર્તી સનતકુમાર મોક્ષમાં ગયા એ ઉલ્લેખ છે, જ્યારે આવશ્યક નિર્યુક્તિમાં ત્રીજા દેવલેકે ગયા એમ લખ્યું છે, તે આ કેવી રીતે ? ૧૭૨૧ આવશ્યક નિર્યુક્તિમાં મહિલનાથ ભગવાનને કેવળજ્ઞાન, દીક્ષા એ બે કલ્યાણક માગશર સુદ ૧૧ ના બતાવ્યા છે, જ્યારે જ્ઞાતા એ ૮ માં પિશ શુદ ૧૧ બતાવેલ છે, તે તેમાં સાચું શું છે? ૧૭૨૨ આવશ્યક નિર્યુક્તિમાં એવું લખ્યું છે કે, સાધુ પંચકમાં કાળ કરે, તે પાંચ પુતળા બનાવીને સાધુ સાથે બાળવા, શું આ બરાબર છે? . ૧૭૨૩ એક ભવમાં એક જીવને ઉત્કૃષ્ટ પ્રત્યેક લાખ (ર થી ૯ લાખ) પુત્ર થઈ શકે છે, એવું જે ભગવતી સૂત્રમાં કહ્યું છે તે શું બરાબર છે? .... ૧૭૨૪ ધર્મવૃદ્ધિ માટે ચક્રવર્તીના સૈન્યને નાશ કરી દે, તથા લબ્ધિ ફેરવે, તે શું બરાબર છે ? ૧૭૨૫ પ્રજ્ઞાપના, ભગવતી વગેરેમાં પાંચ સ્થાવર કાયને પ્રથમ ગુણસ્થાનકમાં તથા મિથ્યાત્વી માન્યા છે, જ્યારે કર્મ ગ્રંથમાં પહેલા બે ગુણસ્થાન માયા છે. આ વિરોધાભાસ શાથી? ૧૭૨૬ ગુપ્તિ ઉસર્ગ માર્ગ તથા સમિતિ અપવાદ માર્ગ છે, શું આ માન્યતા બરાબર છે? ૧૭૨૭ મુશીબતના સમયે પ્રતિસેવના કરવામાં આવે તેને અપવાદ કહે, સમિતિને પણ પ્રતિસેવના માનવી પડશે, આ કઈ રીતે સંગત થશે?” ૧૭૨૮ શ્રી ભદ્રબાહુ સ્વામી આધ્યાત્મિકતાના ચરમ શિખર પર પહોંચેલા સાધક હતા. એ શું બરાબર છે? ૧૭૨૯ સ્થાનકવાસી જૈન પરંપરામાં મૂલ આગમો ઉપરાંત તેના ઉપર રચેલી નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા અવચરી વગેરે પ્રામાણિક માનવામાં આવતા નથી, તેનું શું કારણ? ૧૭૩૦ જો કોઈ એમ લખે કે, “નિશિથ સૂત્ર જેમ મહાન છે.” તે જ પ્રમાણે તેનાં ભાષ્ય અને ચૂર્ણિ પણ મહાન છે. શું આ વાત બરાબર છે? ... ૧૭૩૧ છેદ સૂત્રને પિતાનો મૂળ ગ્રંથ પણ ભાષ્ય અને ચૂર્ણિ વિના યથાર્થ રીતે સમજવામાં આવી શકતું નથી, શું આ હકીકત બરાબર છે? ..... ૮૩ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૮૭ ૧૭૩૨ છ છેદ સૂત્રની ગુપ્તતા માનનાર શું બેટા ખ્યાલવાળા છે? ૧૭૩૩ શું સાધુમાળી માન્યતા એવી છે કે જે ઉત્સર્ગમાં પ્રતિષિધ છે તે બધાં કારણુ ઉત્પન્ન થતાં, કલ્પનીય (ગ્રા) છે, આવી માન્યતાને સ્થાનકવાસીઓએ પ્રચાર કરવો એ શું સંગત છે? ૧૭૩૪ “કઈ મહત્વપૂર્ણ સ્થિતિ ન હોય, મૃત્યુ તરફ જવામાં સમાધિ ભાવને ભંગ થાય છે, જીવનના બચાવમાં કાંઈક વિશેષ ધર્મારાધન સંભવિત હેય તે સાધકને માટે જીવતા રહેવું શ્રેયસ્કર છે.” શું આ કથન સિદ્ધાન્ત–અનુકૂળ છે ? ૧૭૩૫ પ્રભાવક ગ્રંથના અધ્યયન તથા ચારિત્રની રક્ષા માટે અકલ્પનીય આહાર કરવામાં આવે તે તે શુદ્ધ જ છે, શું? ૧૭૩૬ બાલ, વૃદ્ધ, પ્લાન વિગેરેને માટે ભીક્ષાની ખૂબ આવશ્યકતા હોય, તે પણ ઉચિત યત્નાપૂર્વક (કાંબલ ઓઢીને) વરસાદમાં ગમનાગમન કરી શકાય છે? • ૧૭૩૭ જેણે સંથારે કર્યો છે એવા ભિક્ષુને અસમાધિભાવ થઈ જવાથી, જે તેઓ સ્થિર ચિત્ત ન રહે અને આહારપાણી માગે, તે તેને અવશ્ય આપવાં જોઈએ શું? ૧૭૩૮ પૂ. શ્રી ધર્મદાસજી મહારાજે, તેમના શિષ્ય સંથારો લઈને ડગી ગયા, તે તેમને આહાર પાણી કેમ ન લાવી આપ્યા? ... ૧૭૩૯ પ્રસંગ આવતાં શાસ્ત્રને અનુકુળ જે મુનિ નાવમાં બેસે છે, નદી ઉતરે છે, વૃક્ષાદિને સહારે લે છે, તેમને શું કોઈ પ્રકારનું પ્રાયશ્ચિત નથી આવતું ? ૧૭૪૦ શું સમય આવ્યે અસત્ય બોલી શકાય છે? “ જાણું વા, હું જાણુંતિ વએજા”ને અર્થ શું છે? ૧૭૪૧ ગણધર કૃત સૂત્રના આધારથી અલ્પ બુદ્ધિવાળા, વિશાળ બુદ્ધિવાળા આચાર્ય કહેલી બાબતેની આચના કરી શકે છે? ૧૭૪ર પૂજ્ય શ્રી ધર્મદાસજી મ. સા. તેમજ બીજા મુનિઓએ સંથારાથી વિચલિત થયેલા તે મુનિ પર બળાત્કાર પણ ન કર્યો તેમજ તે મુનિ સાથે સંબંધ પણ વિચ્છેદ ન કર્યો, આનું રહસ્ય શું? ૧૭૪૩ સંથારે છોડનાર મુનિને ગણુથી જુદા ન કરવા, પરંતુ અગ્લાન ભાવે - તેમની સેવા કરવી, તેનું તાત્વિક કારણ બતાવશે? Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ૧૫૪૪ જે કાઈ મુનિ વિહાર કરતાં ખાડા વગેરે કોઇ વિષમ સ્થાનમાં ઉપચેગ રાખવા છતાં પણ પડી જાય, તે તેણે શાસ્ત્રાનુસાર શું કરવું જોઈ એ ? ૧૭૪૫ પેાતાને માટે અથવા ખીજાને માટે જીટુ' આલી શકાય છે, તે આનુ રહસ્ય શું? ૧૭૪૬ જેમાં હિંસાદિની પ્રવૃત્તિ ન હોય, એવા બધા અપવાદો શું અપનાવી શકાય ? ૧૭૪૭ નવ કલ્પી વિહારી મુનિઓને ઓછામાં આછા એક મહિનામાં એ તથા એક વર્ષ માં નવ વિહાર કરવાં જ પડે છે, તેનુ ઉલ્લઘન કરે તા સખલ દેષ કેવી રીતે ? ૧૭૪૮ અલ્પ પાપ અને મહુ નિરશ કેવી રીતે ? ૧૭૪૯ અણુ તે વગર પણ ગુણુવ્રત તથા શિક્ષાવ્રત હાય છે? ૧૭૫૦ ભગવતી શ. ૮. ઉ. ૫માં કાંદાનાના જે અથ શ્રી અભયદેવસુરિએ ટીકામાં કર્યાં છે તે પ્રાચીન પર પરા સાથે સંગત છે? ૧૭૫૧ અંતર દ્વીપાના પવ તાની દાઢાઓના ઉલ્લેખ શુ' સૂત્રોના મૂળ પાઠમાં છે ? ૧૭૫ર સમ્યગ્ દૃષ્ટિ મનુષ્ય તથા તીય ચ સમ્યગ્ર દૃષ્ટિપણામાં વૈમાનિક સિવાય અન્ય આયુષ્ય બાંધતા નથી, એ કેવી રીતે ? ૧૭૫૩ સ'ધ વગેરે કાર્ય માટે હિંસા કરવામાં તથા જીવરક્ષા અર્થે જુઠ્ઠું ખેલવામાં અપવાદ કેવી રીતે ? ૧૭૫૪ સંજ્ઞી તીય "ચ તથા મનુષ્યના આઠેય ભવ સળંગ હાઈ શકે છે ? ૧૭૫૫ પ’ચેન્દ્રિય ૭-૮ તથા ૧૫ ભવ વધારેમાં વધારે કરી શકે છે, શું શાસ્ત્ર-સંગત છે ! ૧૭૫૬ કિસમિસ સચિત છે કે અચિત છે ? ૧૭૫૭ કેળાંમાં બીજ તથા જીવની ઉત્પત્તિ કેવી રીતે છે? ૧૭૫૮ મુનિએ એક પાત્ર રાખવું એ શું શાસ્ત્રાક્ત રીતે ખરાખર છે ? ૧૭૫૯ સૂક્ષ્મ અપકાય હંમેશાં વસતી હાય છે, તે રાત્રીએ પશુ મુનિએ અછાયામાં પૂજવુ જોઈ એકે નહિ ! ૧૭૬૦ ૨૮ લબ્ધિઓના વિસ્તૃત ખુલાસા કયા પ્રકારના છે? ૧૭૬૧ જે જીવે ક્રમ ભૂમિના મનુષ્યનુ' અથવા તિય ચનુ આયુષ્ય ખાંધી લીધુ હાય તા શું તેને એ જ ભવમાં ક્ષાયિક સમકિત થઇ શકે છે? ૧૭૬૨ સત્યવ્રતી હરિશ્ચંદ્ર મૃત્યુ પામીને કયાં ગયા ? ૧૭૬૩ શુ તીથંકરાને પૂર્વનુ જ્ઞાન હાય છે ? ૧૭૬૪ જ બુદ્વીપમાં કેટલા તીર્થકરાના જન્મ એક સાથે થાય છે? .... .... .... .... 800. : .... .... www. .... .... .... .... www. .... ૯૫ ૯૬ ૯૬ મેરે ૯૮ ૯૮ ૯૮ ૯૮ ૯૯ ૧૦૦ ૧૦૦ ૧૦૦ ૧૦૧ ૧૦૧ ૧૦૩ ૧૦૩ ૧૦૪ ૧૦૪ ૧૦૪ ૧૦૪ ૧૦૪ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬૫ કમાડવાળા મકાનમાં સાધુએ ઉતરવું નહિ એવું શું વનિત થાય છે . ૧૦૪ ૧૭૬૬ આ અવસર્પિણીના છઠ્ઠા આરાના અંત સમયે શું શત્રુંજય પર્વત રહેશે? કારણ કે “શત્રુંજય મહાભ્ય”માં તેને શાશ્વત બતાવ્યો છે. ૧૦૫ ૧૭૬૭ કૃત્રિમ વસ્તુની સ્થિતિ સંખ્યાતા કાળની બતાવેલ છે, છતાં ટીકાકારે અષ્ટાપદ પર્વત પર ભરત મહારાજાએ કરેલાં બિંબ શ્રી ગૌતમ સ્વામીના સમય સુધી વિદ્યમાન રહેશે એમ કહેલ છે, તે તે કેવી રીતે? . ૧૦૫ ૧૭૬૮ ઉપાશ્રયમાં પીપળે ઉગે તે ઉખાડી નાંખવે, ભમરા, મધમાખીના જાળાં હઠાવવા વગેરે બૃહદ કલપના ચૂર્ણકર્તાને મત સાવદ્ય તથા સૂત્ર વિરૂદ્ધ છે કે નહિ ? ૧૭૬૯ જિન કલ્પીને કેટલા જ્ઞાન થઈ શકે છે? શું તેમને કેવળજ્ઞાન-દર્શન થઈ શકે છે ? • ૧૦૫ ૧૭૭૦ શું ચક્રવતિની જેમ વાસુદેવ અને પ્રતિવાસુદેવની સેવા પણ દેવ કરે છે ? ૧૭૭૧ ચઢાળિયામાં વર્ણવેલ નવમલ્લિ, નવલછી એ રાજાઓ કયાંના હતા? તથા એમના આ નામ કેમ પડયા? ૧૭૭૨ ભગવાન મહાવીર સ્વામીને ૭૨ વર્ષની ઉંમરમાં વૃદ્ધત્વ આવ્યું કે . ૧૫ ૧૦૬ • ૧૦૬ ૧૭૭૩ “વૈશ્રમણકુમાર દેવતા દાન દેવામાં શુરા” એમ કેમ કહેવાય છે?”. ૧૦૬ ૧૭૭૪ જ્ઞાતાસૂત્ર અ. ૧ મુજબ, મેઘકુમારે આઠ રાજ્યકન્યા સાથે લગ્ન કર્યું તે શું, આથી વ્રત ખંડિત થતું નથી ? ૧૭૭૫ દીક્ષાભિષેક પ્રસંગે જે બે લાખ સોનૈયા ધર્મ સામગ્રી લાવનારને તથા એક લાખ સેનૈયા હજામને આપ્યા, તે આ ધન અભયદાન વગેરેમાં કેમ ન વાપર્યું? ૧૭૭૬ દેવતા, નિદ્રા લે છે શું? • ૧૦૬ ૧૭૭૭ દેવતાઓને ભૂખ ક્યારે લાગે છે? તથા તેઓ શું ખાય છે? - ૧૦૬ ૧૭૭૮ અષાડ શુદિ ૧૧ને દેવપોઢી અગિયારસ તથા કારતક સુદિ ૧૧ને દેવઊઠી ... ૧૧૭ અગિયારસ કહે છે, તે શું દેવ સુ-ઉઠે છે? ૧૭૭૯ ગોપીચંદ, ભતૃહરિ ક્યારે અને કયાં થયા ? તેઓ અમર કેમ કહેવાયા? .... ૧૭૮૦ કાનમાં ખીલા ખેડવાથી તથા પગમાં ખીર રાંધવાથી મહાવીર સ્વામીને પીડા થઈ હશે, તે શું પગમાં ફેલા પડ્યા ? તથા શ્રવણશક્તિમાં હાનિ આવી ? ૧૭૮૧ “કૌટુમ્બિક પુરૂષ” નેકરને સમજવા કે સગા-સંબંધીઓને? શાસ્ત્રમાં અનેક જગ્યાએ આ શબ્દ આવે છે. ૧૦૭ ૧૦૭ અ. ૧૦૭ • ૧૦૭. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ૧૭૮૨ ‘ઈશ્યુશેઠ ” કેને કહે છે ? ૧૭૮૩ ૭ પુરૂષાએ માંધેલુ દોરડું' પણ અર્જુનમાળી ન તેડી શકયા, જ્યારે કે તે વ ઋષભનારાચ સંઘયણવાળેા હતે ? ૧૭૮૪ શ્રી મલ્લિનાથ ભગવાને સુવર્ણ પ્રતિમામાં કવલ ( કેળિયા ) નાંખીને સમુòિમ જીવાની ઉત્પત્તિ રૂપ હિંસાનું કાય કેમ કર્યુ? ૧૭૮૫ ૮ વર્ષ ધર ' કોને કહે છે? ૧૭૮૬ તીથ કરની ઉંમર પૂરા વર્ષાની મતાવી, તે શું મહિના કે દિવસે ઓછાવત્તા હાતા નથી ? ૧૭૮૭ ચણાદેવીએ માર્કડી પુત્ર જિનરક્ષિત અને જિનપાલની સાથે ભેગ ભાગળ્યા, એ કેમ બની શકે ? ૧૭૮૮ જિનરક્ષિત જિનપાલ વધસ્થાનમાં શૂળી પર ચડયા પછી એટલા દિવસ સુધી તેઓ જીવતા કેમ રહ્યાં ? ૧૭૮૯ ખાહુબલિજીએ કેટલા મહિનાની તપશ્ચર્યા કરી ? ૧૭૯૦ સુકુમાલિકા સાધ્વી કાળધમ પામીને ખીજા દેવલેકમાં કેમ ઉત્પન્ન થઈ ? જ્યારે વિરાધક આત્મા ઉત્કૃષ્ટ પ્રથમ દેવલાક સુધી જાય છે ? ૧૭૯૧ દ્રૌપદીને કૃષ્ણ મહારાજ ઘાતકી ખંડમાંથી લવણુ સમુદ્રમાં લાવ્યા, તે તે પેાતાના મળ વડે કે દેવની સહાય વડે ? ૧૭૯૨ ધન્ના સા વાહે સુષમા દારિકાનું માંસ તથા રૂધિર પકાવીને ખાધુ, ત્યારબાદ પ્રવર્જિત થઈને ૧૧ અગના જ્ઞાતા બન્યા અને પ્રથમ દેવલેાકમાં ગયા, એ કેવી રીતે ? ૧૭૯૩ વાસુદેવની જેમ શું, શ્રેણિક મહારાજ પણ નિદાન ( નિયાણું ) કરીને આવ્યા હતા? ૧૭૯૪ દેવ વડે શરીરના ટુકડે ટુકડા કરવા છતાં પણ કામદેવનું શરીર કેવી રીતે જોડાઈ ગયું ? ૧૭૯૫ મહાશતક શ્રાવકે ગૌતમ સ્વામીને શ્રમણ ભગવંત કેમ કહ્યું કે જ્યારે તેઓ કેવળજ્ઞાની ન હતા? ૧૭૯૬ આનંદ શ્રાવકને અવધિજ્ઞાનને પરિષદ્ધ કેમ કહ્યો ? ૧૭૯૭ બ્રહ્મદત્ત ચક્રવર્તિ એ પેાતાના પૂર્વીના પાંચ ભવ કેવી રીતે જાણ્યા ? ૧૭૯૮ શુ’, જાતિસ્મરણ પણ જ્ઞાન જ હોય છે ? ૧૭૯૯ ગૌચરીના દોષામાંથી મૂળદોષો કયા સમજવા ? ૧૮૦૦ જે સાધુ દોષો વારંવાર લગાડતા હાય તથા મૂળ ગુણોની વિરાધના થઇ રહી હાય, આવી સ્થિતિમાં આરાધના માટે શુ કરવુ જોઈએ ? ૧૮૦૧ વારવાર જવા છતાં પણ જેનુ ઘર અસૂઝતુ થતુ. હાય તેવી વ્યક્તિ સાથે વાત કરવી જોઈએ કે નહિ ? .... .... .... 9606 .... ... 800 .... www. ... .... 23.0 .... : ૧૦૭ ૧૦૭ ૧૦૭ ૧૦૮ ૧૦૮ ૧૦૮ ૧૦૮ ૧૦૮ ૧૦૮ ૧૦૯ ૧૦૯ ૧૦૯ ૧૦૯ ૧૧૦ ૧૧૦ ૧૧૦ ૧૧૦ ૧૧૦ ૧૧૦ ૧૧૦ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨e ૧૧૧ ૧૧૨ ૧૧ ૩ ૧૮૦૨ શંખશ્રાવકને પહેલા તે પૌષધ કરવાના ભાવ ન હતા, છતાં, તેમણે પૌષધ કર્યો, તે શું, તેમને નિયમ ન હતું? ૧૮૦૩ પાંચ પ્રકારની નિંદ્રાઓ સર્વઘાતી કર્મના ભેદમાં કેમ લેવામાં આવી છે ? ૧૧૨ ૧૮૦૪ આત્મામાં સ્વાભાવિક તેમજ વૈભાવિક નામના પિતાના બે ગુણ છે શું? ૧૮૦૫ જ્યારે પરમાણું પુદ્ગલેમાં ચાર મૂળ સ્પર્શ જ હોય છે, તો તેનાથી બનેલા સ્કંધમાં આઠ સ્પર્શ કેવી રીતે હેઈ શકે ? ૧૮૦૬ પાંચ ભામાં ધયેય (ધ્યાન કરવા યોગ્ય) રૂપ કયું છે? ૧૮૦૭ અર્થ અવગ્રહ અને વ્યંજન અવગ્રહ કેવી રીતે ? ૧૧૨ ૧૮૦૮ પાંચેય ઈન્દ્રિઓના સામાન્ય જ્ઞાનને દર્શન કહે છે, આ જ્ઞાનને મતિશ્રુતની જેમ એક સાથે ગ્રહણ ન કરતાં ચક્ષુદર્શન, અચક્ષુદર્શન એવા ભેદો કેમ કર્યા ? ૧૮૦૯ પરિણુમિક ભાવ વૈકાલિક છે, છતાં જે ભવ્યત્વ બધા માં ત્રિકાલિક નથી, તે તેને સૈકાલિક કેમ કહ્યાં ? ૧૧૩ ૧૮૧૦ શું, તિર્યંચ પંચેન્દ્રિય પણ સમતિ લઈને પરભવથી આવે છે? ૧૮૧૧ કોઈ મુનિ ગૌચરી ગયા, ત્યાં અકૃત્ય સ્થાનકનું સેવન થાય, તે પ્રાયશ્ચિત આવે છે શું ? ૧૮૧૨ જે ક્ષેત્રમાં કોઈ મુનિએ ચાતુર્માસ કર્યું હોય, ત્યાં ફરીથી કેટલા સમય પછી આવી શકાય છે? ૧૧૪ ૧૮૧૩ લોકાંતિક વગેરે દેવને પરિવાર કેટલે ? ૧૮૧૪ કૃષ્ણલેશી કિયાવાદી જીવ મનુષ્ય સિવાય અન્ય ત્રણ ગતિઓનું આયુષ્ય કેમ નથી બાંધતા? ૧૧૪ ૧૮૧૫ પાંચ સ્થાવર તથા ત્રણ વિકેન્દ્રિયના સમવસરણ કેટલા છે? ૧૮૧૬ શ્રીકૃષ્ણ વાસુદેવે પહેલા સાતમી નરકનું, પછી ત્રીજી નરકનું - આયુષ્ય બાંધ્યું, એ કેવી રીતે? ૧૮૧૭ આકર્ષ કેને કહે છે ? ૧૧૫ ૧૮૧૮ સંયમ સ્થાન અને ચારિત્ર પર્યવમાં શું અંતર છે? ૧૮૧૯ કષાય-કુશીલ, ગુલાક, બકુશ તેમજ પ્રતિસેવના-કુશીલ, એમાંથી કોણ તીર્થમાં જ હોય છે? ૧૮૨૦ અધ્યવસાય અને પર્યાવમાં શું અંતર છે? ૧૮૨૧ અથવસાય, વેશ્યા, પરિણામ તથા ધ્યાન, એમાં શું અંતર છે? તેને ખુલાસો કરશે ? ૧૮૨૨ જોતિષીઓના ચાર ક્ષેત્ર કયા ક્યા છે? - ૧૧૭ ૧૧૪ - ૧૧૫ • ૧૧૬ • ૧૧૭ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ૧૮૨૩ ઢાળ, ચાપાઈ (રાસ) સ્તવન વગેરે ફિલ્મી રાગોમાં તથા મારુક શબ્દોથી બનાવે તેમને દોષ કે પ્રાયશ્ચિત આવે કે નહિ ? ૧૮૨૪ જે કાઈ સાધુ-સાધ્વી પેાતાની ઉપધિ સ્થિરવાસ રહેલા સાધુ-સાધ્વીને સાંપીને વિહાર કરે તથા આવીને સ્થિરવાસવાળાના શય્યાતરના ઘર સ્પશી શકે છે કે નહિ ? ૧૮૨૫ શુ' વૈક્રિય શરીરથી આંસુ આવે છે ? તથા શું અપ્રમત્તને આત ધ્યાન થવાના સભવ છે ? ૧૮૨૬ શું અનુત્તર વિમાનવાસી દેવ સ્થાવરનાલિ દેખે છે ? ૧૮૨૭ જે સાધુ-સાધ્વીના હાથથી દિવસમાં બે ચાર વાર પુસ્તક, વગેરે પડી જાય તા અયનાનું પ્રાયશ્ચિત એક જ વાર જેટલી વાર પડે એટલી વાર લેવાય ? ૧૮૨૮ શું શુંગારેલા કેરાં સાધુ લઈ શકે છે ? ૧૮૨૯ ગરમ પાણીમાં રાખેલી અથવા ચુલા પર ઘેાડા વખત માટે રાખેલી દ્રાક્ષનુ રાઈતુ સાધુને માટે ભાગ્ય છે કે નહિ ? પેન્સીલ લેવાય કે ૧૮૩૦ ચેપઢામાં શ્રી ગૌતમ સ્વામીજી મહારાજની લબ્ધિ છે, વગેરે વાકય લખવુ′ ઉચિત છે કે નહી'? ૧૮૩૧ ૧૦ પ્રકારના મિથ્યાત્વમાં ધર્મને અધમ માનવામાં તથા મેાક્ષમા ને સસાર મા માનવામાં મિથ્યાત્વ કહ્યું છે, તા ધમ તથા મેાક્ષમાગ માં શુ અંતર છે? ૧૮૩૨ શ્રાવકના ૧૨૪ અતિચાર ક્યા છે ? ૧૮૩૩ શું પરિહાર વિશુદ્ધ ચારિત્રમાં જિનકલ્પ હાય છે ? ૧૮૩૪ નિગ્રંથ તથા સ્નાતકના પવ સરખા હોવા છતાં પણ તેમનામાં વધમાન પરિણામ કેમ કહ્યાં છે ? ૧૮૩૫ શુ, અયેાગી અવસ્થામાં આત્મ-પ્રદેશાનું કંપન થાય છે ? ૧૮૩૬ શું, મૃત્યુ સમયે ક્રોડાક્રોડ ગુણી વેદના થતી હોય છે ? જયારે આત્મા અરૂપી છે તે ભલા, તેને દુઃખ શાથી થાય છે? ૧૮૩૭ કષાય-કુશીલ (સાધુ) સમિતિ શ્રુપ્તિમાં-સ્ખલના કરી શકે છે? ૧૮૩૮ પદ્મલેશ્યાના રસને શરાખ સમાન કેમ બતાવેલ છે ? ૧૮૩૯ હરિકેશી અણુગારને જ્યારે યજ્ઞશાળાના બ્રાહ્મણેાએ ચાલ્યા જવાનું કહી દીધુ તે પછી તેએ કેમ ઉભા રહ્યા ! ૧૮૪૦ રિકેશીએ ભદ્રાને મનથી પણ ઈચ્છી ન હતી, તે શુ, ભદ્રા મનની વાત જાણતી હતી ? ૧૮૪૧ શુ સાધુની જેમ શ્રાવકોએ પણ “માવસહી” કહેવુ તથા ચેાવિસ'થ કરવા જોઇએ ? .... .... .... .... .... .... .... .... **** B... ૧૧૭ ૧૧૭ ૧૧૮ ૧૧૮ ૧૧૮ ૧૧૮ ૧૧૮ ૧૧૮ ૧૧૯ ૧૧૯ ૧૧૯ ૧૧૯ ૧૧૯ ૧૨૦ ૧૨૦ ૧૨૦ ૧૨૩ ૧૨૩ ૧૨૪ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ ૧૮૪૨ શું બરફ અનંતકાય છે ? ૧૮૪૩ શું આયંબિલમાં છાશ લઈ શકાય છે? ૧૮૪૪ લોઢાના સળીયાવાળા કે જાળીવાળો દરવાજો આજ્ઞા વગર સાધુજી ઉઘાડી શકે કે નહિ? ...... ૧૨૪ ૧૮૪૫ જે મકાનમાં અંધકાર વધારે હોય તથા દિવસે પણ બત્તી બળતી હોય ત્યાંથી આહાર–પાણી લઈ શકાય કે નહિ? • ૧૨૪ ૧૮૪૬ દાણુ, પુણ, વણમ તથા સમણુને અર્થ શું થાય છે? • ૧૨૪ ૧૮૪૭ શું મનુષ્યોની જેમ યુગલિયા તિર્યંચને પણ એકજ યુગલ ઉત્પન્ન થાય છે ? ૧૮૪૮ સાધુને મૃગની ઉપમા કેમ આપવામાં આવી છે? ૧૨૫ ૧૮૪૯ શું, સાધુ ઔષધ લઈ જ ન શકે? ૧૮૫૦ જે કઈ સાધુ પરસેવે લું છે અથવા મેલ ઉતારે તે તેને પરિષહજી કેમ કહેવા ? .. ૧૨૬ ૧૮૫૧ શું, તપથી નિકાચિત કર્મ પણ તૂટે છે? ૧૨૬ ૧૮૫ર શું, એકાસણમાં કાચું પાણી પી શકાય? ૧૨૬ ૧૮૫૩ મારણુતિક સમુદઘાત કરનાર બધા જ સમવહત જ મરે છે કે સમુદઘાતથી નિવૃત્ત થઈને પણ મરે છે ? ૧૮૫૪ આત્માની સાથે કર્મોને સંબંધ કે છે? ૧૨૭ ૧૮૫૫ સાંસારિક સુખને સુખ ન માનવું એ કેવી રીતે બરાબર છે ? .... ૧૨૭ ૧૮૫૬ જાજમના બીજા છેડા પર પાણીને લેટ પડયે હોય તે તે છેડા પર વહેરાવનારને પગ પડવાથી તેને અસૂઝતે કેમ માનવામાં આવે ૧૮૫૭ બાહ્ય તેમજ આત્યંતર પુદ્ગલે લીધા વિના વિક્ર્વણા કેવી રીતે કરવામાં આવે છે? ૧૨૮ ૧૮૫૮ કષાય-કુશીલને અપ્રતિસવી કેમ કહ્યાં છે? • ૧૨૮ ૧૮૫૯ આહારક લબ્ધિ ફેરવનાર આલેચના કર્યા વગર આરાધક કેમ નથી થઈ શકતા? ૧૮૬૦ શું, ઉપાદાન પાસે નિમિત્ત ગૌણ છે? •... ૧૨૯ ૧૮૬૧ જે સમયે જીવ આઠેય કમેને બંધ કરે છે તે સમયે કયા કર્મના વિભાગમાં તે કર્મ પરમાણું વધારે આવે છે ? ••• ૧૨૯ ૧૮૬૨ ભગવાનની વાણીને “કામિત પુરણ કલ્પદ્રુમ સમ” કહેલ છે, કઈ ઈચ્છાની પૂર્તિ કરનાર સમજવી ? ૧૮૬૩ નમણૂણુંના પાઠમાં સર્વ તીર્થકરને “આઈગરાણું” ધર્મની આદિ કરનાર કેમ કહ્યાં છે? ૧ ૧૩૦ ૧૨૭ Page #33 -------------------------------------------------------------------------- ________________ કર ૧૨૦ ૧૩૧ ૦ ૧૩૨ ૧૩૩ ૧૮૬૪ શ્રી મહાવીર સ્વામીના નિવણ બાદ તેમના પટધર સુધમાં સ્વામીને કેમ બનાવ્યા? ૧૮૬૫ અગિયાર અંગમાં ઉપાસક દશાંગ સૂત્ર છે, એવી જ રીતે કોઈને શાસનમાં ઉપાસિકા દશાંગ પણ હોય છે કે નહિ ? ૧૮૯૬ વિકેન્દ્રિયને વિરહકાળ કેટલો છે? • ૧૩૧ ૧૮૬૭ શું, વ્યાકરણ શીખવું એ આશ્રવનું કારણ છે? ૧૮૬૮ “તિર્લ્ડ ગુણવયાણું” એ શું છે ? ૧૩૧ ૧૮૬૯ દરેક ઈન્દ્રની સેનામાં કેટલી સંખ્યા હોય છે? ૧૮૭૦ શું, પરમાણુના વર્ણ, ગંધ, રસ વિગેરેમાં પરિવર્તન થાય છે? ૧૩૨ ૧૮૭૧ શું, આયુષ્યને બંધ આર્તધ્યાનમાં જ પડે છે? ૧૩૨ ૧૮૭ર પર્યાપ્તિએ એક સાથે પૂરી થાય છે કે નહિ? ૧૩૨ ૧૮૭૩ ભગવાન વિતરાગી હોવા છતાં પણ મિથ્યાદષ્ટિ, અનાર્ય વગેરે શબ્દને પ્રગ કેમ કરે છે? ૧૮૭૪ ભગવાન મહાવીર સ્વામીને સાડાબાર વર્ષ ને એક પખવાડિયાની તપ શ્ચર્યામાં માત્ર બે ઘડીની જ નિદ્રા આવી, તે શું, તેમનાં કર્મને ઉદય એટલે અલ્પ હતું કે તેમને એટલે જ પ્રમાદ આવે? ... ૧૮૭૫ સાતેય નરકને એક જ દંક બતાવ્યું છે, પરંતુ ભવનપતિના દસ દંડક જુદા જુદા કેમ બતાવ્યા છે ? ૧૮૭૬ ભવનપતિઓના ચિહ્ન, વર્ણ, તથા વસ્ત્ર વગેરેના રંગ કેવા હોય છે? .. ૧૮૭૭ ભવનપતિઓની જેમ વાણુવ્યંતરોના પણ આઠ દંડક હોવા જોઈતા હતા કે નહિ? - ૧૩૫ ૧૮૭૮ વિમાનિકમાં એક જ દંડક કેમ કહ્યો છે ? ૧૩૫ ૧૮૭૯ દંડકના ભેદ કેમ કરવામાં આવ્યા છે? .... ૧૩૫ ૧૮૮૦ સાધુના દર્શન જ મંગલરૂપ છે, તો પછી માંગલિકની શી આવશ્યકતા છે? . ૧૩૫ ૧૮૮૧ પરદેશ જતી વખતે અથવા પાપકાર્યમાં કઈ માંગલિક સાંભળવા માંગે તે સંભળાવવી જોઈએ કે નહિ? .... ૧૩૫ ૧૮૮૨ આનંદ શ્રાવકે પાણીની મર્યાદા તે કરી હતી પણ તે બહુ વધુ પડતી ન હતી શું ? ૧૮૮૩ નવ રૈવેયક તથા અનુત્તર વિમાનવાસી દેવેની સમુદઘાતનું સ્વરૂપ કેવું હશે? ૧૮૮૪ શું, શાતા વેદનીયની સમુદઘાત હોય છે? ૧૩૬ ૧૮૮૫ કયા કયા પરિણામને અધ્યવસાય પરિણામ કહેલા છે? ૧૩૭ ૧૩૩ ૩ ૧૩૬ ૧ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ૧૮૮૬ પ્રત્યેકબુદ્ધ જિનકલ્પી હાય છે કે સ્થવિકલ્પી હોય છે ? ૧૮૮૭ પરિહાર વિશુદ્ધ ચારિત્રવાળા અપ્રતિસેવી હેાય છે, તેઓ પેાતાના ગણમાં એક આચાર્યંની નિયુક્તિ કેમ કરે છે ! ૧૮૮૮ ધર્મધ્યાન તથા શુક્લધ્યાનની અનુપ્રેક્ષાએ કયા પ્રકારની છે ? ૧૮૮૯ ચેાથા, પાંચમા તથા છઠ્ઠા ગુણસ્થાનની સ્થિતિ વ્યવહારનયથી કે નિશ્ચયનયથી ? ૧૮૯૦ ઉચ્ચાર પાસવર્ણનું પરિસ્થાપન ગ્રહમાં કરવાથી લઘુમાસિક પ્રાયશ્ચિત તાળ્યું અને ઉદ્યાન માટે લઘુ ચાતુર્માસિક કહ્યુ, તે આ પ્રકારની ન્યૂન અધિકતા કેમ છે ? ૧૮૯૧ સ્વચ્છ ચાલનારની પ્રશંસા કરનારને ગુરૂ ચાતુર્માસિક પ્રાયશ્ચિત આવે છે તે કેવી રીતે ? ૧૮૯૨ અસભ્ય પ્રત્યેક શરીરી વનસ્પતિના જીવાની હિંસામાં ત્રસ જીવની હિંસા કરતાં એછું પાપ લાગે છે તેનુ કારણ શું? ૧૮૯૩ હલકા અધ્યવસાયમાં પુન્યને મધ કેમ થાય છે ? ૧૮૯૪ પ્રહાર કરવાથી એ જ વખતે અથવા છ માસની અંદર કોઇ જીવ મૃત્યુ પામી જાય તેા પ્રહાર કરનારને પાંચ ક્રિયાએ લાગે છે તથા પછીથી મરે તે ચાર ક્રિયાએ લાગે છે, એ કેવી રીતે ? ૧૮૯૫ મારણાંતિક સમુદઘાતથી નિરૂપમી આયુષ્યવાળાને અન્ય સમયમાં ઉદીરણા હાવાને કારણે તેને સાપક્રમ આયુષ્યવાળા કેમ ન માનવેા ૧૮૯૬ તીથ કરાના ભિન્ન ભિન્ન લક્ષણ કઈ અસાધારણ પ્રતિભાના દ્યોતક હોય છે? ૧૮૯૭ અટવીની યાત્રાથી નિવૃત્ત પુરૂષો પાસેથી આહાર લેવાના નિષેધ કયા કારણે કર્યો છે ? ૧૮૯૮ અભિગ્રહ ભિક્ષાચરીમાં ગણાય કે ઉડ્ડાદરીમાં ? ૧૮૯૯ અચિત્ત હલદરવાળી દાળ અને બટેટાની પાપડીથી મિશ્રિત દાળ ખાવામાં આછું વધારે પાપ શામાં છે ? ૧૯૦૦ જ્ઞાનાવરણીય કર્મોના અંધ મઢ કેમ ? ૧૯૦૧ શું, કેવળજ્ઞાનની પર્યાય તથા કેવળજ્ઞાનની જાણવા ચાગ્ય દ્રવ્યની પર્યાય એ મને સરખી છે? ૧૯૦૨ આઠમા તથા નવમા ગુણુસ્થાનવાળા કલ્પી તથા દસમા ગુણુઠાણાવાળા કલ્પાતીત હાય છે, તે તેમાં શુ અંતર હાય છે ? ૧૯૦૩ શું, તીથ કરી ઉપરાંત ખીજામાં શાતા ઉપજાવનારી શીતલ તેોલેશ્યા હાતી નથી .... ... .... .... ... .... .... : ૧૩૭ ૧૩૭ ૧૩૭ ૧૩૮ ૧૩૮ ૧૩૮ ૧૩૮ ૧૩૯ ૧૩૯ ૧૪૦ ૧૪૦ ૧૪૦ ૧૪૦ ૧૪૧ ૧૪૧ ૧૪૧ ૧૪૧ ૧૪૨ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૪ • ૧૪૫ ૧૯૦૪ શું, શીત તેજલેશ્યાથી અનુગ્રહ તેમજ ઉષ્ણ તેજોલેશ્યાથી ઉપઘાત જ થાય છે ? ૧૪૩ ૧૯૦૫ શું, કપાતીત અવધિજ્ઞાનવાળા જ હોય છે? ૧૪૩ ૧૯૦૬ સુક્ષમ વનસ્પતિ તેમજ નિગદને અંતર બાદરકાળ કેટલું હોય છે ? ... ૧૪૩ ૧૯૦૭ લવણસમુદ્રનું પાણી જંબુદ્વીપમાં કેમ આવતું નથી ? ૧૪૩ ૧૯૦૮ શું, હરિકેશી મુનિ એકલ વિહારીના આઠ ગુણોથી સંપન્ન હતા? ... ૧૪૩ ૧૯૦૯ સિદ્ધ વિગ્રહ ગતિ તથા સિદ્ધ અવિગ્રહ ગતિને અર્થ શું છે? .... ૧૪૩ ૧૯૧૦ ચારેય ઘાતી કર્મોની ઉદીરણ કરીને શીઘ ક્ષય કેવી રીતે થાય? ... ૧૪૪ ૧૯૧૧ પરમાધામી દેવે ઉકાળેલું સીસું નારકીઓના મોં ફાડીને પીવડાવે છે, તે તેઓના પેટમાં પહોંચે છે કે નહિ? • ૧૪૪ ૧૯૧૨ ઈકાઈ રાઠોડે પિતાના અત્યાચારથી તીવ્ર અશાતા વેદનીયને બંધ કર્યો છતાં તેણે તે જ ભવમાં તથા બીજા મૃગાલેઢીયાના ભાવમાં જ તેનું કટુ ફળ ભેગવી લીધું, તે તે કેવી રીતે? ૧૪૪ ૧૯૧૩ જુગલિયા મનુષ્ય કઈ ભાષા બોલે છે? ૧૯૧૪ ધર્માત્મા જે ધાદિ કષાય તથા નેકષાય કરે છે તે પૂર્વકૃત ક દયને કારણે કરે છે કે વર્તમાન પુરૂષાર્થની મંદતાથી કરે છે? ... ૧૯૧૫ બધા મહાત્માઓને આયુષ્યનું અંતર્મુહુર્ત બાકી રહેતાં જ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે શું? ૧૯૧૬ ઈયપથીકી ક્રિયા સિવાય બાકીની ૨૪ ક્રિયાઓ માત્ર પાબંધક જ છે? ૧૪૫ ૧૯૧૭ અવિરતી તથા દેશવિરતીનું જઘન્ય જ્ઞાન કેટલું હોઈ શકે છે? ૧૪૬ ૧૯૧૮ શું જિનક૯૫ મહાવિદેહ ક્ષેત્રમાં પણ છે? ૧૯૧૯ દસ પ્રકારના પ્રત્યાખ્યાનના ભંગ કરતા જે ઉત્તરગુણ વિરાધક જ હોય છે કે મૂળગુણની પણ વિરાધના કરે છે? ૧૨૦ છઠ્ઠા ગુણસ્થાનમાં નીચ ગોત્રના ઉદયને અભાવ કેવી રીતે માની શકાય ? - ૧૪૬ ૧૯૨૧ શું કઈ પરમાધામી મનુષ્યભવને પામવામાં સમર્થ હોય છે? ૧૪૭ ૧૯૨૨ શું નરકગતિનું આયુષ્ય ટળી શકે છે? ૧૪૭ ૧૯૨૩ પરમાધામી દે નારકીને દુઃખ આપનારા વધારે છે કે દુઃખ નહિં આપનારા વધારે છે ? ૧૯૨૪ ૨૦ પરિવહનું વેદન બરાબર છે કે ૧૯ નું વેદન બરાબર છે ? .... ૧૪૭ ૧૯૨૫ શકલ ધ્યાનમાં માત્ર ધ્યાન જ હોય છે કે અનુપ્રેક્ષા પણ હોય છે ? ... ૧૨૬ ધ્યાન તથા અનુપ્રેક્ષાને શો સંબંધ છે? ૧૪૫ ૧૪૬ Page #36 -------------------------------------------------------------------------- ________________ રૂપ - ૧૪૮ ૧૯૨૭ સામાયિકવાળી વ્યક્તિનું ચિત્ત વ્યાપારમાં ગયું, તે શું તેને સામા યિકવાળી વ્યક્તિ કહી શકાય ? ૧૨૮ વિષ્ણુકુમાર મુનિએ પૈકિયશરીર બનાવીને પિતાના પગ કયાં કયાં મૂકયા? ૧૪૮ ૧૯૨૯ અષાઢના દિવસે માં ઉષ્ણુતાને કારણે વાયુ અચિત્ત થાય છે ? ૧૪૯ ૧૯૩૦ પિષધ વગરને મા ખમણુતપ પિષધથી શું એ છે છે? ૧૪૯ ૧૯૩૧ વરસાદ થતાં કેઈ પ્રસન્ન થાય, તે તે અર્થદંડ કે અનર્થદંડ ? ૧૪૯ ૧૯૩૨ રતિ અને અતિ બંનેને પાપમાં કેમ ગણેલ છે? ૧૪૯ ૧૯૩૩ શું, ચોથા ગુણસ્થાનવાળા સકામ નિર્જરા કરી શકે છે ? ૧૪૯ ૧૯૩૪ કૃષ્ણ, અભયકુમાર વિ. ના અઠમતપને કઈ નિર્જરા કહેલ છે ? ૧૫૦ ૧૯૩૫ દશ પ્રકારના પ્રાયશ્ચિતમાં શ્રાવકને કેટલા પ્રાયશ્ચિત આવે ? ૧૫૦ ૧૯૩૬ કષાય કુશીલને શું માનસિક અતિચાર નથી લાગતા ? ૧૫૦ ૧૯૩૭ વ્રત ધારીથી જીવની ઘાત થઈ જાય, તે કયું પ્રાયશ્ચિત આવે? ૧૫૦ ૧૯૩૮ સ્વદારસંતોષવ્રત લઈને, ભંગ કરે તે શું પ્રાયશ્ચિત આવે ? - ૧૫૦ ૧૩૯ બળાત્કાર કરીને કોઈ સાધ્વીના શીલને ભંગ કરે તો તે સાધ્વીને નવી દીક્ષા આવે કે લઘુ પ્રાયશ્ચિત પણ આવે? ૧૯૪૦ આઠમાખીને બદલે અન્ય તીથીઓમાં પિષધ કરીને શ્રાવકની ચેથી પ્રતિમા ધારણ કરી શકે શું ? ૧૫૧ ૧૯૪૧ પુરી ઇંદ્રિયે હેવી એ ફક્ત આચાર્યને માટે જ છે કે દીક્ષાથીને માટે પણ છે? ... ૧૫૧ ૧૯૪૨ પ્રથમ અણુવ્રતમાં “વ્રતીકાંતાર આગાર” ને શું અર્થ છે? . ૧૫૧ ૧૯૪૩ એકેન્દ્રિયેને મિથ્યાદર્શન શલ્યથી વિરકત કેમ કહ્યાં છે? ૧૫૧ ૧૯૪૪ પૂર્વભવમાં જ્ઞાનરૂચિ હોય તે ક્રિયા રૂચિ હોય કે નહિ? ૧૯૪૫ જીવને પિતાના પાપના અઢારગણું ફળ ભોગવવા પડે છે, આવી માન્યતામાં સત્યને કેટલે અંશ છે? ૧૯૪૬ દેવસી પ્રાયશ્ચિતરૂપે શ્રાવકને પ્રાયશ્ચિત શું આપવું જોઈએ ? ૧૯૪૭ કેઈ દોષિત વ્યકિત પત્ર દ્વારા પ્રાયશ્ચિત સ્વીકારે તે આરાધક હોય છે કે નહિ? ૧૯૪૮ અપર્યાપ્ત અવસ્થામાં ચક્ષુદર્શન હોય કે નહિ? ૧૫૨ ૧૯૪૯ શું મન:પર્યવજ્ઞાની આહારક લબ્ધિને પ્રયોગ કરે છે? • ૧૫૩ ૧૫૦ જે વ્રતધારી નથી તેને સાંવત્સરિક પ્રાયશ્ચિતરૂપે બત્રીસ સામાયિક કરવાનું કહેવાનો અર્થ શું છે? ... ૧૫૩ • ૧૫ર • ૧પર Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ૧૯૫૧ સભ્યજ્ઞાન અને સમ્યક્ ચારિત્ર અન્નેની ઉત્પત્તિ એક સાથે માની શકાય ? ૧૯૫૨ પાંચ મિથ્યાત્વમાંથી અભવ્યમાં કેટલા મિથ્યાત્વ હાય છે? ૧૯૫૩ જો મનુષ્ય અને દેવગતિને એકાંત પુન્યરૂપે માનીએ તે તેને દુતિ પણ કેમ કહી છે ? ૧૯૫૪ ચમરેન્દ્ર અને ખલીન્દ્રની વૈક્રિય શક્તિ કેટલી છે? ૧૯૫૫ પ્રતિક્રમણમાં બે વાર ચેવિસથા કરવાની શી જરૂર છે? ૧૯૫૬ આનપત્ની વગેરે ગધવ ન્ય તરાના સ્થાન કયાં આવ્યા છે! ૧૯૫૭ કાઈપણ જીવ મનુષ્ય અથવા તિય ખેંચના ભવ કેટલીવાર કરે છે? ૧૯૫૮ શુ, લેાકાંતિક દેવાના અધિપતિ એકાવતારી હાય છે? ૧૯૫૯ ભાવ મન રૂપી છે કે અરૂપી ? ૧૯૬૦ અઢાર પાને ચાર સ્પ વાળા કઈ અપેક્ષાએ કહ્યાં છે? ૧૯૬૧ પાંચમા ગુણુસ્થાનકના અધ્યવસાય નીચા જ હેાય છે કે 'ચા પણ હાય છે? ૧૯૬૨ અકશ વેદનીય કર્મીની સત્તા કયા ગુણસ્થાનમાં હોય છે ! ૧૯૬૩ શુ, ચૌદપૂર્વધરા મેાક્ષમાં ન જતા દેવલેાકમાં પણ જાય છે ? ૧૯૬૪ તારાઓની વચમાં બતાવેલ' અંતર કઈ અપેક્ષાએ સમજવુ* ? ૧૯૬૫ ઉત્તર વૈક્રિય કયા અંગુલની અપેક્ષાથી છે ? ૧૯૬૬ શું, ક્ષાયક સમકિત, કેવળી અથવા શ્રુતકેવળીના પાદમૂલ સિવાય ખીજે કયાંય હાઈ શકતું નથી ? ૧૯૬૭ શ્વાસેાચ્છવાસ નામકર્મીના શે! સહકાર છે? ૧૯૬૮ વિરતી અને અવિરતી એ બન્નેથી કોઈ સરખું પાપ થાય તે બન્નેને સરખું પ્રાયશ્ચિત આવે કે એ વસ્તું? ૧૯૬૯ પંચેન્દ્રિયની હિંસાનું પ્રાયશ્ચિત કઈ રીતે અપાય છે? ૧૯૭૦ દેવને પણ મહાશ્રવી તથા અલ્પનિ ાવાળા કેમ કહ્યાં છે ? ૧૯૭૧ સમકિત રહિત અનુષ્ઠાન એકડા વિનાના મીંઠા સમાન છે, કેવી રીતે ? ૧૯૭૨ સમતિ પ્રાપ્તિથી પૂર્વની ક્રિયા સફળ માનવી કે નહિ ? ૧૯૭૩ જો આંગુલના અસ`ખ્યાતમા ભાગની અવગાહના હાય તા તેને સાત હાથની અનાવવામાં કેટલા સમય લાગે ? ૧૯૭૪ લવણુરસના પાણી અને ખારા પાણીમાં શું અંતર છે ? ૧૯૭૫ શબ્દને પુદ્ગલ દ્રવ્યના ગુણુ માનવા કે પર્યાય ? ૧૯૭૬ ‘બહુ” શબ્દનું શું પ્રયાજન છે ? ส .... .... ... ... www. .... .... .... ... .... .... ૧૫૩ ૧૫૩ ૧૫૪ ૧૫૪ ૧૫૪ ૧૫૪ ૧૫૫ ૧૫૫ ૧૫૫ ૧૫૫ ૧૫૬ ૧૫૬ ૧૫૬ ૧૫૭ ૧૫૭ ૧૫૭ ૧૫૮ ૧૫૮ ૧૫૮ ૧૫૮ ૧૫૯ ૧૫૯ ૧૫૯ ૧૫૯ ૧૫૯ ૧૬૦ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ૧૯૭૭ શીગડા પ્રત્યેક કાય છે કે અનંતકાય? ૧૯૭૮ પ્રવાલ (નવી કુંપળ) પ્રત્યેક કાય છે કે અનંતકાય ? ૧૬૦ ૧૯૭૯ શું તીર્થકરેના માતા-પિતા શીઘ મેક્ષગામી હોય છે? ૧૯૮૦ એક ભવમાં ઉત્કૃષ્ટ સ્થિતિનું કર્મ એક જ વાર બંધાય છે કે અનેકવાર ? ૧૯૮૧ સમકિતની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી છે? ૧૯૮૨ વાણુવ્યંતરદેવના પુન્ય વધારે છે કે મનુષ્ય જીગલિયાના ! ... ૧૬૧ ૧૯૮૩ શું, તીર્થકરેના જન્મ સમય સિવાય પણ નારકીના જીને સુખ થવું સંભવિત છે? ૧૯૮૪ અગિયારમા ગુણસ્થાનકથી પડેલા ને સંસારકાળ અર્ધ પુદ્ગલ પરાવર્તનથી કેટલો ઓછો હોય છે ? • ૧૬૧ ૧૯૮૫ ઈ જીવન કષાયની અનંતાનુબંધી કેવી રીતે સમજવી ? ૧૬૨ ૧૯૮૬ સાત તથા આઠ કર્મ બંધનના અધ્યવસાયમાં અંતર રહે છે? .... ૧૬૨ ૧૯૮૭ વેદપાઠી બ્રાહ્મણને ભેજન આપનારા સીધા નરકમાં કેમ જાય છે? ૧૬૨ ૧૯૮૮ પરમાધામી દેવ મરીને મનુષ્ય કેમ બને છે? ૧૬૨ ૧૯૮૯ એક હજાર ગાયનું દાન કરનાર કરતાં સંયમીને શ્રેષ્ઠ કેમ બતાવે છે? ૧૯૦ ભરતક્ષેત્ર નાનું હોવા છતાં ૧૦૮ સિદ્ધ કેમ થાય છે? ૧૬૩ ૧૧ તપનું ફળ નિર્જરે બતાવ્યું છે તે તે કઈ અપેક્ષાએ ? ૧૯ર ધર્મક્રિયા કર્મની નિર્જરા અર્થે જ કરવાને બદલે અન્ય અપેક્ષાથી કરે તે તેને લાભ કે નુકશાન ? ૧૯૩ આ લોક અને પરલોકની ઈરછાએ તપ કરે તો તેને ફાય કે નુકશાન ? ૧૬૩ ૧૯૪ મહામેથી શાલી વગેરે ધાન્ય થાય છે તે કયું છે? • ૧૬૪ ૧૫ કઈ બાલિકાને બચાવનાર સાધુ શું પ્રાયશ્ચિતને એગ્ય છે? ... ૧૬૪ ૧૯૯૬ નિગોદના છ એકાંત સૂતેલા છે કે કયારેક સૂતેલા છે ? • ૧૬૪ ૧૯૯૭ સમ્યગુદષ્ટિને મોક્ષની ઈચ્છા થવી તેમાં મેહનીય કર્મને ક્ષપશમ છે કે રાગને અલ્પ અંશ પણ છે? • ૧૬૪ ૧૯૯૮ સંવત્સરીના દિવસે ગાયના વાળ જેટલા પણ માથાના વાળ હોય તો પ્રાયશ્ચિત આવે છે, તે તે વાળનું માપ શું? ૧૯૯૯ પુલાક અવસ્થામાં કાળ ન કરનારની સ્થિતિ કેટલી ? ૧૬૪ ૨૦૦૦ શું, પ્રતિસેવન કરતી વખતે ગુણસ્થાન કાયમ રહી શકે છે? • ૧૬૫ ૨૦૦૧ પ્રતિસેવી કુશીલ તેમજ બકુશમાં અંતર શું છે? ૧૬૫ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ૨૦૦૨ જીવને ૨ ક્રોડાકોડી સાગરોપમ સ્થિતિના કર્મ બાકી રહેતાં જ મનુષ્યભવ મળે છે, તે શું સાચું છે ? .... ૧૬૫ ૨૦૦૩ શું, અસંયત ભવ્ય દ્રવ્ય દેવને પુણ્યાનુબંધી પુણ્યને બંધ થાય છે? ... ૨૦૦૪ જઘન્ય તથા મધ્યમ જ્ઞાનની આરાધનાવાળા તે ભવે મોક્ષ જતા નથી તેનું કારણ? ૨૦૦૫ ઉત્તર ભરત અર્ધના લેકે જુગલિયાને સમય સમાપ્ત થયા પછી માંસાહારી બની જાય છે શું ? ૨૦૦૬ અકામ મરણુ તથા બાલમરણમાં શું અંતર છે ! ૨૦૦૭ સાધુને ચાતુર્માસ પછી શેષકાળ ગામ બહાર રહેવું કલ્પ છે શું? ” . ૧૬૭ ૨૦૦૮ એકેન્દ્રિયની પાંચ ભાવ ઈન્દ્રિઓ કઈ અપેક્ષાથી કહેવાય છે? .... ૨૦૦૯ ભેગ ભૂમિના વૃક્ષેની અવગાહના જુગલિયા કરતાં કેટલી ન્યૂનઅધિક હોય છે ? - ૧૬૭ ૨૦૧૦ શું, બકુશ તથા પ્રતિસેવના-કુશલ અતીર્થમાં નથી ? ૧૬૭ ૨૦૧૧ અસંજ્ઞી સર્પોમાં શું વિષ હોય છે? ૧૬૭ ૨૦૧૨ જીવનું કંપન હોય ત્યાં સુધી તેને મોક્ષ થતું નથી તે કેવી રીતે? . - ૧૬૮ ૨૦૧૩ પાંચમા આરાના અંત સુધી બે સાધુ તથા બે શ્રાવક હશે એ ઉલેખ કયાં છે ? ૨૦૧૪ મેહનીય કમેની ઉત્કૃષ્ટ સ્થિતિને બંધ સમકિતથી પડેલા છે ... ૧૬૭ ••• ૧૬૮ ૧૬૮ - ૧૬૯ ૨૦૧૫ જે સાધુ-સાધ્વી કપડું સીવવા માટે લાવેલી સોયનો કરે તેને પ્રાયશ્ચિત આવે કે કેમ? ૨૦૧૬ શય્યાતર પિંડમાં છે અને સેય ગ્રહણ કરવામાં તેનું શું કારણ છે ? ૨૦૧૭ હસ્તકર્મ તથા અવિધિપૂર્વક વસ્ત્ર સીવવાનું પ્રાયશ્ચિત એક સરખું કેવી રીતે ? ૧૭૦ ૨૦૧૮ કયા પરવાદીનું કથન તથા નિરાકરણ છે? ૧૭૦ ૨૦૧૯ રાત્રિ ભેજન વધારે ત્યાજ્ય છે કે મૈથુન ? ૧૭૦ ૨૦૨૦ ચક્રવત નામકર્મને બંધ ક્યા કયા ગુણસ્થાને થાય છે? ૨૦૨૧ ઈપથિકથી બંધાયેલ શાતા વેદનીય કર્મનું વેદન વિપાકેદયથી થાય છે કે પ્રદેશદયથી ? ૨૨૨ એક અહેરાત્રિના શીલનું ફળ છ માસિક તપ જેટલું કેવી રીતે? - ૧૭૧ ૨૦૨૩ દશમા ગુણસ્થાનમાં ગેત્રમને બંધ આઠ મુહુર્ત કેવી રીતે? ... ૧૭૧ - ૧૭૧ Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૯ ૧૭૩ ૨૦૨૪ માનવીય તથા દેવિક કામગ ઈચ્છા રૂપ નિદાન મિથ્યાત્વમાં જ હોય છે શું ? - ૧૭૧ ૨૦૨૫ શું નિસર્ગ રુચિ પૂર્વભવમાં ગુરૂગમથી થાય છે? ૧૭૨ ૨૦૨૬ જીવ એક સાથે ૨૦ પરિસહનું વેદન કેવી રીતે કરે છે? ૧૭ર ૨૦૨૭ દસ પ્રકારની સમાચારને ક્રમ કેવી રીતે છે? ૧૭૨ ૨૦૨૮ શું સંયમસ્થાનમાં કષાયને ક્ષયે પશમ થાય છે? ૧૭૨ ૨૦૨૯ જુલાકના પરિણામને કાળ ૧ સમયથી ૭ સમય કેવી રીતે ? ૧૭૩ ૨૦૩૦ મૂળગુણના પ્રતિ સેવી થતાં પુલાક સંજ્ઞા-ઉપયુક્ત કેવી રીતે ? ૧૭૩ ૨૦૧૧ આલેચકના આઠ અને દશ ગુણ કેવી રીતે ? ૨૦૩૨ ભાવ વ્યુત્સર્ગના ત્રણ ભેદ છે કે ચાર! ૧૭૩ ૨૦૩૩ ઓપરેશનમાં સાધુ-સાવીને કર્યું પ્રાયશ્ચિત આવે ? ૧૭૪ ૨૦૩૪ ઈલેકટ્રીકના સંબંધથી કયું પ્રાયશ્ચિત આવે? ૧૭૪ ૨૦૩૫ પ્રાયમસ પરથી વસ્તુ વહેરે તે કયું પ્રાયશ્ચિત આવે? १७४ ૨૦૩૬ શય્યાતરપિંડ ભોગવવાનું કર્યું પ્રાયશ્ચિત? ૧૭૪ ૨૦૩૭ “વિયત કિચ્ચ” પ્રાયશ્ચિત કોને કહે છે? ૧૭૫ ૨૦૩૮ પ્રાયશ્ચિતના સ્થાને કયા કયા છે? ૧૭૫ ૨૦૩૯ ઇંડા પડ્યા હોય તે શું સ્વાધ્યાય થઈ શકે? ૧૭૫ ૨૦૪૦ શું યુગલિયાઓને સમકિત હોઈ શકે છે? ૧૭૬ ૨૦૪૧ ને ભવ્ય, નો અભવ્યમાં કઈ સામાયિક હેય છે? ૧૭૬ ૨૦૪૨ અરી તથા સંજ્ઞી, ને અસંજ્ઞીમાં કઈ સામાયિક ? ૧૭૬ ૨૦૪૩ અનાહારકમાં કઈ સામાયિક હોય છે ? ૧૭૬ ૨૦૪૪ અપર્યાપ્તમાં કઈ સામાયિક હોય છે? •. ૧૭૬ ૨૦૪૫ અભવ્યમાં કઈ સામાયિક હોય છે? - ૧૭૬ ૨૦૪૬ શય્યાતરનું ઘર આઠ પહેર સુધી શા માટે ટાળવું ? .. ૧૭૬ ૨૦૪૭ શું, ચાતુર્માસમાં શય્યાતર બદલી શકાય છે? ૧૭૭ ૨૦૪૮ વાષિક પ્રાયશ્ચિત કેટલા સમયમાં ઉતારી શકાય? ૧૭૭ ૨૦૪૯ નારદ એકબીજામાં ભેદ પડાવી કલેશ કેમ કરાવે છે? ૧૭૭ ૨૦૫૦ આકાશમાં તારા-નક્ષત્ર સમાન અંતરે કેમ દેખાય છે? ૧૭૭ ૨૦૫૧ છદ્મસ્થ કેવળી કેને કહે છે? ૧૭૭ ૨૦૫ર અકર્મભૂમિની સ્ત્રીનું સંહરણ -અંતર અનંતકાળનું કેમ? ૧૭૭ ૨૦૫૩ શું કામણ વર્ગનું એક જ પ્રકારની છે? ૧૭૮ ૨૦૫૪ પ્રાયશ્ચિતના ત્રણ ભેદ કેવી રીતે ? ૧૭૮ Page #41 -------------------------------------------------------------------------- ________________ o ૧૭૮ ૧૭૯ ૧૭ ૧૮૧ ૧૮૨ • ૧૮૦ ... ૧૮૨ ૧૮૨ ૧૮૨ ૧૮૨ ૧૮૩ • ૧૮૩ ૧૮૩ ૧૮૩ ૨૦૧૫ નર્સને સંઘટે થયે હેય તે શું પ્રાયશ્ચિત ? ૨૦૫૬ લઘુ ચૌમાસિકના ૧૦૫ ઉપવાસ કે ૧૦૮ ઉપવાસ ? ૨૦૫૭ ઈલેકટ્રીક અંગે ૧૨૦ ઉપવાસનું પ્રાયશ્ચિત કેવી રીતે? ૨૦૫૮ વરસીતપનું પારણું અક્ષય તૃતીયાએ શા માટે ? ૨૦૫૯ લવણ સમુદ્રની ઊંડાઈ કેટલી ? ૨૦૬૦ અગ્નિના ગળામાં શું અગ્નિકાયના જીવે છે? ૨૦૬૧ પહેલી નરક, ભવનપતિ વિ. અસંજ્ઞી કેમ કહેવાય છે? ૨૦૬૨ પ્રત્યેક અને સાધારણ વનસ્પતિ સૂક્ષ્મ હોય છે કે નહિ ? ૨૦૬૩ ધર્માસ્તિકાયની સ્વપર્યાય કઈ છે? ૨૦૬૪ સ્વપ્નના પુગલ કયા પ્રકારના છે? ૨૦૬૫ માનકષાયી કરતાં ક્રોધકષાયી વધારે કેવી રીતે ? ૨૦૬૬ નમસ્કાર મંત્રમાં પ્રથમ અરિહંતને તથા નમેલ્થમાં પ્રથમ સિદ્ધોને નમસ્કાર કરવાનું પ્રયોજન શું? ૨૦૬૭ અરિહંતાણું શબ્દ સિદ્ધોના નત્થણમાં કેમ મૂક? ૨૦૬૮ આયુષ્ય કર્મ બાંધવામાં કેટલે સમય લાગે છે? ૨૦૬૯ ને ઉપગવાળા સંખ્યાત ગુણ કેવી રીતે? ૨૦૭૦ દિવાલ કે શરીર સાથે વાયુ અથડાય તે વાયુ કાયના જીવોની હિંસા થાય? ૨૦૭૧ જુગલીયા–મનુષ્યના આહાર-પરિમાણ કેવા હશે? ૨૦૭૨ ભાષાના પુદ્ગલ કેટલા સ્પશવાળા હોય છે? ૨૦૭૩ એક સમયમાં સાત આઠ કર્મોને બંધ કેવી રીતે થાય? ૨૦૭૪ ચરમ નિર્જરાના પુદ્ગલે અવધિજ્ઞાની શું જાણી શકે? ૨૦૭૫ દર્પણમાં પડતી પ્રતિછાયા કેની પર્યાય છે? ૨૦૭૬ “જેમૂલા” શબ્દને શું અર્થ છે ? ૨૦૭૭ સ્થાનકની પાછળ મુસલમાન રહેતા હોય તે સ્વાધ્યાય થઈ શકે? ૨૦૭૮ એકલા સાધ્વી વ્યાખ્યાન વાંચવા સ્થાનકથી દૂર જઈ શકે? ૨૦૭૯ બાર મહિનાનું પ્રાયશ્ચિત એક સાથે કેવી રીતે ઉતારી શકાય? ૨૦૮૦ પૂ. જ્ઞાનચંદ્રજી મ. સા. ને કેટલા શિષ્ય હતા ? ૨૦૮૧ ઉપક્રમ, નિક્ષેપ, નયની પરિભાષા કઈ છે? ૨૦૮૨ એકેન્દ્રિય જીને ભાવઈન્દ્રિયની અપેક્ષાએ પંચેન્દ્રિય કેમ કહ્યા? ૨૦૮૩ સૂકમ એકેન્દ્રિય જીવ કયા કયા છે? ૧૮૪ . ૧૮૪ ૧૮૪ ૧૮૪ ૧૮૪ - ૧૮૪ .. ૧૮૫ . ૧૮૫ ૧૮૫ ૧૮૫ ૧૮૫ ૧૮૬ ૧૮૬ - ૧૮૬ અ. ૧૮૭ Page #42 -------------------------------------------------------------------------- ________________ સમર્થ–સમાધાન ભાગ ત્રીજો પ્રશ્નઃ ૧૪૬૬-ચતુરસ્પશી પુદ્ગલોમાં કયા કયા સ્પર્શ હોય છે? ઉત્તર : શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ એ ચાર સ્પર્શ હોય છે બાકીના ચાર મૃદુ (કમળ), કર્કશ, હલકાં અને ભારે, તે પરમાણું પુદ્ગલથી માંડીને સુક્ષમ અનંત પ્રદેશી સ્કંધ સુધી નથી હોતા. તે બાદર અનંત પ્રદેશી અંધ બનવાથી (સંગથી) થાય છે. એક જ પરમાણુંમાં શીત અને ઉષ્ણમાંથી કોઈ એક સ્પર્શ હોય છે. નિગ્ધ અને રૂક્ષમાંથી એક સ્પર્શ હોય છે. આ પ્રમાણે એક પરમાણું પુદ્ગલ સ્પર્શની અપેક્ષાએ અથવા તે શીત અને સ્નિગ્ધ, અથવા શીત અને રૂક્ષ અથવા ઉષ્ણ અને સ્નિગ્ધ અથવા ઉષ્ણ અને રૂક્ષ સ્પશી હોય છે. દ્ધિપ્રદેશ યાવતું સુક્ષ્મ અનંત પ્રદેશી સ્કંધમાં ચારેય સ્પર્શ હોઈ શકે છે. પ્રશ્ન : ૧૪૬૭-વડીદિક્ષાને કયા ચારિત્રમાં સમાવેશ થાય છે? ઉત્તરઃ સામાયિક ચારિત્ર (નાની દીક્ષા) પછી જે વડીદિક્ષા (છેદપસ્થાપનીય ચારિત્ર) થાય છે, તે નિરતિચાર છે સ્થાનીય ચારિત્ર કહેવાય છે, તે પ્રમાણે વડીદિક્ષાને છેદો પસ્થાનીય ચારિત્ર માનવામાં આવે છે. અનઃ ૧૪૬૮-લૉકાશાહના ધમ (માર્ગદશન)ના વિચાર વિશુદ્ધ અને મનનીય છે. શું આ પ્રમાણે માનવું તે બરાબર છે? ઉત્તર : લોકશાહના ઘર્મ (માર્ગદર્શન)ના વિચારે ઠીક લાગે છે. પ્રશ્ન : ૧૪૬૯-આપણે માનેલા ૩ર આગમે નિ:સંદેહ સત્ય છે, તથા સમ્યગ્રદર્શનના હેતુભૂત છે એવી સર્વાગ શ્રદ્ધા મારે આત્મા કરે છે, તે શું આ મારી માન્યતા બરાબર છે? ઉત્તર: “તા જેમા ” તમેયરશ્વનિરાશં ની જંગ જાતિ, વથir Rવં...નિriળે જાય મર્થ મ મ મ રે સમદે...આ શાસ્ત્રીય વાકથી સ્પષ્ટ છે કે વિતરાગ કથિત વાણુ સર્વાગ સત્ય છે. તે વાણીના અંશરૂપે જ આ આગમ છે. એટલા માટે જ શંકા કે સંશય કર્યા વગર સત્ય માનવા યંગ્ય છે, તથા વસ્તુના Page #43 -------------------------------------------------------------------------- ________________ સમર્થ- સમાધાન યથાર્થ સ્વરૂપની દઢતાપૂર્વકની શ્રદ્ધા એ જ સમ્યગદર્શનનું ઘર છે, તેથી આ વિષયમાં તમારા વિચારે બરાબર છે. પ્રશ્ન : ૧૪૭૦--તત્વજ્ઞાનને પરિચય કરવાથી જણાય છે કે અઢીદ્વિપમાં પ્રવર્તતા અવસર્પિણી તથા ઉત્સર્પિણી કાળના ભાવેન તિપચકની સાથે ગાઢ સંબંધ હોઈને ક્ષેત્રમાં ભિન્ન ભિન્ન પ્રકારની હાનિવૃદ્ધિ થતી હોવાથી શાસ્ત્રોનો ક્ષેત્ર સંબંધી વિષય શ્રદ્ધાની સાથે જ સંબંધ રાખે છે એ શું બરાબર છે? : : ઉત્તર ઃ જે કે પ્રત્યેક દ્રવ્યના સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવ જુદા હોય છે, છતાં પણ સંયોગથી અન્ય દ્રવ્યોને પ્રભાવ બીજા દ્રવ્ય પર વ્યવહાર દષ્ટિથી પડે છે તે પ્રમાણે ભારત અને અરવતક્ષેત્રમાં થતાં અવસર્પિણી–ઉત્સર્પિણીકાળને જીવ અને પુદગલ દ્રવ્ય પર પ્રભાવ તો પડે જ છે, તે પ્રભાવને લીધે વ્યવહારનયથી ભરત, ઈરવતમાં જન્મ લેતાં મનુષ્ય વગેરેના આ યુગ, અવગાહના, દુઃખ, સુખ, રૂક્ષતા, સ્નિગ્ધતા, વગેરેનું વિવેચન કર્યું છે એમ પ્રતીત થાય છે. પરંતુ તેના નામથી બીજી જ વસ્તુ બતાવે તે ઠીક લાગતું નથી. 1} : પન : ૧૪૭૧-શું એવું સમજવું કેગ્ય છે કે યુગલિક ક્ષેત્રમાં કાળનો પ્રભાવ પડી શકતો નથી. અર્થાત્ તેમને ત્યાં દસ કલપવૃક્ષની ઋદ્ધિ એવા પ્રકારની છે કે તેઓ ચંદ્ર સૂર્યાદિના પ્રકાશની આવશ્યકતા અનુભવતા નથી. તો પછી શું કર્મભૂમિની સાથે જ કાળનો સંબંધ હોઈ શકે છે? ' ઉત્તર : જુગલિયાના ક્ષેત્રમાં એક ગૃહ-દંડ ગૃહ-યુદ્ધ, ચંદ્રગ્રહણ, સૂર્ય ગ્રહણ વગેરે જ્યોતિષી સંબંધી કેટલીક ચીજોનો પ્રભાવ પડતો નથી. જુલિયાના ક્ષેત્રમાં દીપશીખા તેમજ તિશીખા નામનું ચોથું અને પાંચમું કલ્પવૃક્ષ અનેક જગ્યાએ આવેલ છે તેના પ્રભાવથી ત્યાં (યુગલિક ક્ષેત્રમાં) અંધકાર રહેતું નથી. તેનું કારણ એ છે કે તેમને જોતિષીઓની અપેક્ષા રહેતી નથી. આ અપેક્ષાએ ત્યાં તિષીઓ ને પ્રભાવ ન માનવે એ જ બરાબર પ્રતીત થાય છે. , ૨- પ્રશ્ન : ૧૪૭ર-ર૮ નક્ષત્રોમાંથી અભિજિત નક્ષત્રને દ્રવ્ય તથા બાકીનોને ગુણ પર્યાય રૂપે સમજવા એ ઉચિત છે કે નહીં? ઉત્તર : ૨૮ નક્ષત્રોમાંથી અભિજિત નક્ષત્રને દ્રવ્ય રૂપ અને બાકીના નક્ષત્રોને તેના ગુણ પર્યાય રૂપ માનવા એ ઠીક નથી, કારણ કે ૨૮ નક્ષત્રોનાં નામ, તેમના સ્વામિદેવોના નામ, તથા નક્ષત્રના તારાઓની સંખ્યા, તથા તેમનું સંસ્થાન (આકાર) વગેરેનું વર્ણન શાસ્ત્રમાં બતાવ્યું છે, તેથી તેમને જ્યોતિષી દેવ સમજવા બરાબર છે. પરંતુ એક નક્ષત્રને દ્રવ્ય માનીને બાકીના નક્ષત્રોને ગુણ પર્યાય રૂ૫ માનવા એ હક નથી. Page #44 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો 3 સુધી આયુષ્યનો અધ પડે છે. પ્રશ્ન : ૧૪૭૩-નિરંતર અંતમુ ં પંચસંગ્રહતા આ કથનમાં શુ` રહસ્ય છે? ઉત્તર :- જો કે એક ભવમાં એક જ વાર આયુષ્યના બંધ પડે છે. તથાપિ તે આયુષ્ય બંધમાં કેટલે! સમય લાગે છે, એ પ્રજ્ઞાપના સૂત્રના ૬ઠા પદના અંતમાં આવેલ આકષ ણાના વર્ણનથી સ્પષ્ટ છે. આ વર્ણન પાંચ સોંગ્રહમાં પણ બતાવ્યું છે. T પ્રશ્ન : ૧૪૭૪–વમાન યુગના જે વિદ્વાન સાધુ, શિષ્યાને શાસ્ત્રમાં પ્રવીણ બનાવવાને બદલે લૌકિક અધ્યયન કરાવે છે. શું આમાં આપને કાઈ દિશ ભૂલ દેખાય છે ? ઉત્તર :—શિષ્યેાને શાસ્ત્રજ્ઞાન, સાધુસમાચરી વગેરેમાં પ્રવીણ બનાવવા એ જ ગુરૂઓનું મુખ્ય કર્તવ્ય છે. એમ કરવાથી જ ગુરૂ શિષ્યાના ઋણથી મુક્ત થાય છે. તેને છેડીને માન પ્રતિષ્ઠા વગેરેમાં લાગી જવું એમાં મને દિશા ભૂલ દેખાય છે. પ્રશ્ન ઃ ૧૪૭પ--પાંચ સમકિતના વિષયમાં ભેદ વિજ્ઞાન જાણવાની ઇચ્છા છે, તે શું સક્ષેપમાં માર્ગદર્શન મળી શકશે ? ઉત્તર-ક્ષાયિક સકૃિત :–અનંતાનુંબંધી ક્રોધ, માન, માયા, લાભ, મિથ્યાત્વ માહનીય, મિશ્રમેાહનીય, સમકિત મેહનીય એ સાત પ્રકૃતિના ક્ષય થવાથી ક્ષયિક સમકિત થાય છે. તેની પ્રાપ્તિ માત્ર મનુષ્યના ભવમાં જ થવી સ`ભવિત છે. પરંતુ આ સમકિતવાળા જીવ ચારેય ગતિમાં હોય છે. આ સમકિત પ્રાપ્ત થતાં પહેલાં જો જીવે આયુષ્ય બાંધ્યું ન હેાયતા એજ ભવમાં મેક્ષ પામે છે. જો નારકી દેવતુ આયુષ્ય બધું હેય તે! તે ભત્ર પૂરા કરી મનુષ્ય થઇ મેાક્ષમાં જાય છે. જો તિય``ચ અથવા ચુગલિયાનું આયુષ્ય ખાંધ્યું હોય તે ચેાથા ભવમાં મેાક્ષ જાય છે, તેનાથી વધારે સમય સંસારમાં રહેતાં જ નથી. આ સમકિત આવ્યા પછી પાછું જતું નથી. અથવા ઉપશમ સમકિત :— પૂર્વ કહેલી સાતેય પ્રકૃતિના પ્રદેશાય તથા વિપાકાય, બન્નેને ઉપશમાવે તથા બન્ને પ્રકારનું મિથ્યાત્વ જેમાં રાકાઈ જાય તેને “ ઉપશમ સમિતિ ” કહે છે, તેની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતમુહૂતની હોય છે. આ સમિત જીવને એક ભવમાં વધારેમાં વધારે બે વાર આવે છે, અને અનેક ભવામાં પાંચ વાર જ આવે છે તેથી વધારે નહી. સાસ્વાદન સમતિ :~ ઉપશમ સમકિતથી પડેલા જીવ સાસ્વાદનમાં થઇને મિથ્યાત્વમાં જાય છે, તેથી આ સમકિત પણ જીવને કુલ પાંચ વારથી વધારે વખત પ્રાપ્ત થતું નથી. આ સમકિતની ઉત્કૃષ્ટ સ્થિતિ છ આવલિકાની હેાય છે. તેમાં રસાય કે પ્રદેશદય થતા નથી. Page #45 -------------------------------------------------------------------------- ________________ સમસમાધાન ક્ષચેાપશમ સહિત ઃ— ક્ષયાપશમ સમકિતમાં પૂર્વે કહેલી સાત પ્રકૃતિમાંથી ક્રમશઃ ૪,૫,૬ પ્રકૃતિના ક્ષય કરે અને બાકીની ૩,૨,૧ ને ઉપશમાવે, તેને ક્ષયાપશમ સમકિત થાય છે, તેમાં પ્રદેશઉદ્યય હાય છે. આ સમિત જીવને એક ભવમાં ઉત્કૃષ્ટ પ્રત્યેક હજાર (બે હજારથી માંડીને નવ હજાર) વાર સુધી આવી શકે છે તથા અનેક ભવમાં ઉત્કૃષ્ટ અસંખ્યવાર આવી શકે છે. આ સમિતિની ઉત્કૃષ્ટ સ્થિતિ ૬૬ સાગરોપમ ઝેરી છે. આ સમિત વાળા જીવ પણ દેશે ન્યૂન અ પુદ્ગલ પરાવર્તન કાળથી વધારે વખત સંસારમાં રહેતા નથી. વેદક સમકિત : આ સમતિમાં સમકિત માહનીયના નિશ્ચયથી ઉદ્ભય રહે છે. બાકીની પ્રકૃતિઓના ક્ષય, ઉપશમ તથા ક્ષયાપશમ હાય છે. ક્ષાયિક સમિત ઉપરાંત બાકીના ચારેય સમકિતા ચારેય ગતિમાં પ્રાપ્ત થઈ શકે છે. આ સંક્ષેપમાં સમિકતનું વર્ણન છે, પ્રશ્ન : ૧૪૭૬ જિન શાસનમાં દેવી-દેવતાઓના પૂજનને મિથ્યાત્વ માનવામાં આવે છે. તેા છુ દેવી-દેવતાઓને માટે આ અપમાનજનક નથી! અને તેઓ અપ્રસન્ન થઇને જિનશાસનની હાનિ ન કરી શકે ? ઉત્તર ઃ— વિતરાગ દેવના ઉપાસકેાએ, ભવનપતિ આદિ ચાર જાતિના દેવ તથા દેવીઓને પૂજવામાં પ્રવૃત્તિ મિથ્યાત્વ” માનવું જોઈએ. પ્રવૃત્તિરૂપ આંશિક મિથ્યાત્વથી સામાન્ય શ્રાવકા ખચી શકતા નથી, એવું વવાઈ સૂત્રમાં ખતાવ્યું છે. શ્રાવક, પ્રતિમા ધારણ કરે ત્યારે તેનું આ પ્રવૃત્તિ-મિથ્યાત્વ પણ છુટી જાય છે. જે દેવા સમિત ષ્ટિ છે તેએ તે તેને અપમાનનક માનતા નથી. જો કોઈ મિથ્યાત્વી દેવ અપમાન સમજી લેતા તેના કોઇ ઉપાય નથી. અને તેનું પરિણામ પણ શાસનને માટે હાનિકારક નથી. પ્રશ્ન : ૧૪૭૭–૩માન યુગમાં સમસ્ત ભારત, રાજા વગરનુ મની ગયું છે તથા આચારાંગ સૂત્રમાં એવી આજ્ઞા છે કે રાજા વગરના ક્ષેત્રમાં વિચરવું નહિ, તે। શું વમાન યુગમાં ધર્માંના વિચ્છેદ સમજવે ? ઉત્તર —મારા ધ્યાનમાં એવું છે કે ભારત અત્યારે રાજ્ય રહિત કહેવાય નહિ. કારણકે ભારતમાં રાજ્ય સબંધી કાયદા કાનુનની સત્તા અમુકના હાથમાં છે એમ મનાય છે. આપણે સુગુરૂ, સુદેવ તથા સુધર્મને માનીએ છીએ. છતાં પણ કુદેવ વગેરેની નિંદા, તિરસ્કાર પણ કરતા નથી. સ્થાનાંગ સૂત્રમાં તે દેવાની અસાતના નહીં કરવાનું પણ કહ્યુ` છે. જે લૌકિક દેવ છે તેને સુદેવ માનવા નહીં એ શ્રધ્ધાની પ્રથમ સીડી છે, જેમ કે કાણાંને કાણા કહીને ખેાલાવવા નહીં” એમ દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે, છતાં તેને બે આંખેાવાળા સમજવા તે મિથ્યાત્વ છે. તેમાં માનપાનના પ્રશ્ન નથી. Page #46 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો તહસિલદાર, કલેકટર, કમિશનર, રાજ્યપાલ, રાષ્ટ્રપતિ, મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી વગેરે અનેક પદાધિકારીઓની નિયુક્તિ થયેલી દેખાય છે. મીલીટરી, પિોલિસ વગેરેનું કાર્ય પણ ચાલે છે ઈન્કમટેક્ષ, સેલટેક્ષ તથા બીજા કરેની વસુલાત પણ કરવામાં આવે છે તથા ટિકીટ, નોટ, સિક્કા વગેરે ભારત સરકારના નામથી ચાલે છે. આવી સ્થિતિમાં ભારત રાજા વગરનું કેમ કહેવાય? ભારતની વ્યવસ્થા રૂપાંતરિત થઈ છે, પણ રાજ્યરહિત નથી, તેથી સાધુઓનું વિચરવું યોગ્ય છે. અને ધર્મ વિચ્છેદ પણ ગયો નથી. પ્રશ્ન : ૧૪૭૮-બત્રીસ સુત્ર વાંચવા એ શ્રમણાનું કામ છે અને શ્રાવકેને માટે સામાયિક, પ્રતિકમણ તથા થોકડાઓનું જ્ઞાન જેમકે કાયના બેલ, નવતત્વ, કમપ્રકૃતિ, દંડક, ગુણસ્થાન દ્વાર, ગતિ-આગતિ, બાંસઠીયા વગેરે પરંપરાથી ચાલ્યું આવતું કાર્ય બહુમાન્ય છે. શું આ પરંપરા બરાબર છે? ઉત્તર : શ્રાવકેએ સામાયિક, પ્રતિક્રમણ તથા કડાઓનું જ્ઞાન કરવું તે તે છે જ, તે ઉપરાંત સૂત્રનું પઠન પાઠન પણ કરી શકે છે, કારણ કે શ્રાવકોને માટે પણ જ્ઞાનના ચૌદ અતિચાર બતાવ્યા છે, તેથી તથા સમવાયાંગ તથા નંદી સૂત્રના “ય પરિષદા તવોરદાળા” આ પાઠથી તથા ઉત્તરાધ્યયનના નિચે વચને પાવર સેવિ વિપ તથા સીરવંતા વદુહુ એ પાઠોથી તથા અન્ય સૂત્ર પાઠથી શ્રાવકે સૂર વાંચવું ઉચિત સાબિત થાય છે, તેથી યેાગ્ય શ્રાવક ગુરૂ આશા-નિર્દેશ અનુસાર સૂત્ર વાંચી શકે છે. પ્રશ્ન : ૧૪૭૯-શું મારણાંતિક સમુદઘાત એ આયુષ્ય કર્મની ઉદીરણું છે? ઉત્તર : એકાંતરૂપથી તે નહિ, પરંતુ અપેક્ષાથી મારણાંતિક સમુદઘાતને આયુષ્યકર્મની ઉદીરણા કહી શકાય. તે સમજણપૂર્વક અથવા સ્વાભાવિક રૂપે પણ હોઈ શકે છે. એ જ રીતે ઉદીરણાના બે ભેદ પણ કરી શકાય છે. (૧) સમજણપૂર્વક (૨) સ્વાભાવિકરૂપે. એ પણ ધ્યાન રાખવું જોઈએ કે વેદનીય અને આયુષ્ય કર્મની ઉદીરણ છઠ્ઠા ગુણસ્થાનકથી આગળ નથી. પ્રશ્ન : ૧૪૮૦–શું ૐ નમો અરિહંતાણું બોલવું ઉચિત છે ? ઉત્તર : ઓમકાર એ મૂળમાં તે અન્ય તિથીઓને મંત્ર છે. એમ ઉત્તરાધ્યયન વગેરે સૂત્રોથી સ્પષ્ટ થાય છે. નમસ્કાર મંત્ર તે અનાદિકાળથી છે. જ્યારે તેનું રૂપ “નમે અરિહંતાણું” ગણધર ભગવંતેએ બતાવ્યું છે, તે પછી કેઈએ તેમાં વધઘટ કરવી એ શું ઉચિત મનાય ? ઈતિહાસમાં ઉલ્લેખ છે કે સિદ્ધસેન દિવાકરે સંસ્કૃત ભાષાને વ્યાપક પ્રચાર જાણીને નમસ્કાર મંત્રનો સંસકૃત અનુવાદ કરવા પ્રયત્ન કર્યો હતું. પરિણામે તેમને ભારે પ્રાયશ્ચિત આપવામાં આવ્યું હતું. શું એ શબ્દ જોડનાર ભગવંતની આશાતના નથી કરતા! પ્રિયધર્મીઓએ આમ ન કરવું જોઈએ. Page #47 -------------------------------------------------------------------------- ________________ સમર્થ-સમાધાન પ્રશ્ન : ૧૪૮૧-જ્ઞાનશક્તિ જોરદાર બનાવવા માટે હંમેશા “ થઈ થઈ મંગલ સ્તવ સ્તુતિ મંગલની ખૂબ આરાધના કરું છું. તે તે શું ઉત્તમ છે ? ઉત્તર : આ માર્ગ બહુ સારે અને શાસ્ત્ર સંમત છે. પ્રશ્ન : ૧૪૮૨-સમવાયાંગ સૂત્રમાં સમવાયાંગ પાઠના પ્રશ્રન ૨૮૯ વેદ સૂત્ર ૧૪ વિદ્યા ? તેની આગળ “સેજ જાળ તેજ રજૂur જે જ્ઞાવ સાવદત્ત નિરવ વોરિઝના આ પાઠમાં જ કરજણ સમોસા નેવં અહિંયા ઘર ને કે અર્થ હોવો જોઈએ? ટીકાકારે ટીકામાં એક અર્થ “ કહાભાષ્ય કર્યો છે. વાચનાંતરના નામથી પયુંપણ ક૯૫ એવો અર્થ કરે છે. “કપસૂત્ર ભાઇu ? અને “પયુષણ કપ એ બધા પાછળના છે. અંગ સૂત્રમાં તેનું પ્રમાણ કેવી રીતે આવે ? તે કે અથ કરવો? ઉત્તર : જોધપુરના સંયુકત ચાતુર્માસમાં આ પાઠ પર સંયુક્ત વિચારણા નીચે પ્રમાણે થઈ હતી. અહિંયા બે વસ્તુ વિચારણીય છે. (૧) કલ્પસૂત્ર જે સુત્ર રચનાકાળમાં ન હતું, એને સમવાયાંગમાં ઉલ્લેખ કેમ? (૨) શાસ્ત્રરચના કાળમાં ગણધર વિદ્યમાન હતા, તે પછી નિવવા વોરા કેમ કહ્યું. આ વિચારણને નિર્ણય નીચે પ્રમાણે થયે હતે. ઉપર જાસ..વોછિvo સુધીને પાઠ ગણધર સિવાય કોઈ પૂર્વધારીએ રડ્યો હોય અને સૂત્ર લેખનકાળમાં આચાર્ય દેવર્ધિગણિએ તેનું તેમાં સંકલન કરી દીધું હોય તેમ સંભવિત છે. | સમાલોચના ઉપરથી એમ જણાય છે કે શાસ્ત્રના પાઠોમાં ખાસ ભલામણ તે હતી જ નહિ. જ્યાં જેટલું કહેવાનું હોય છે તેટલું જ ફરમાવે છે. પરંતુ ભલામણ આપતા નથી. હા, સૂત્રલેખન કાળમાં જે અધિકાર એક જગ્યાએ લખવામાં આવ્યો તેને ફરી ફરી લખવાની મહેનત વધારે પડવાથી ભલામણ કરી છે. તેથી ભલામણ શાસ્ત્રલેખન કાળમાં કરેલી લાગે છે. શ્રી ભગવતીમાં દશાશ્રુતસ્કંધ, પન્નવણા, જબુદ્વિપ પન્નતિ, અનુગદ્વાર વગેરે સૂવાની ભલામણ આવે છે. તેમજ અનેક અંગ સૂત્રોમાં વિવાઈ સૂત્રની ભલામણ આવે છે. ઈત્યાદિ ભલામણ જેવાથી એ જ પ્રતીત થાય છે કે તે શાસ્ત્ર–લેખનકાળની છે, શરૂઆતની નહિ. તેથી આગળના પાછળ અને પાછળના આગળ એવા કમનું ધ્યાન રાખ્યા વગર ભલામણ આપવામાં આવે છે. આ પ્રકારે ભલામણ આપવામાં કોઈ પ્રકારની હરક્ત દેખાતી નથી. પ્રશ્ન : ૧૪૮૩–શું એ બરાબર છે કે સૌથી વધારે પાપ મનનું, Page #48 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજે. તેનાથી વચનનું પાપ વધારે, તથા તેનાથી કાયાનું પાપ વધારે હોય છે. બંધમાં કાયિકવૃત્તિની મુખ્યતા હોય છે કે કાય વેગની ? | ઉત્તર : કેવળ મનનું પાપ નહિ, કેવળ વચનનું પાપ નહિ, કેવળ કાયાનું પાપ એકએકથી અધિક છે એમ નહિ. તેથી કેવળ વચનનું પાપ ઓછું નથી. જેમ કે ખરાબ ભાવ ન હોવા છતાં કુતરાઓને અશ્લીલ શબ્દોથી સંબોધે છે. તેનાથી કાયાનું પાપ ઓછું નથી. જેમ કે ચાલવામાં ઉપગ રાખીને ચાલવા છતાં જેની સુક્ષમતા તેમજ દષ્ટિની મંદતાને કારણે જીવની વિરાધના થઈ જાય. માત્ર મનના પાપની અપેક્ષાએ મનની સાથે વચન આવી જવાથી પાપ વધારે થાય છે. તેનાથી પણ અધિક પાપ ત્રણે વેગ ભેગા થવાથી થાય છે. જેઓ મનનું પાપ એ શું કહે છે, તેનું કારણ એમ સમજવું કે તે મનની સાથે વચન તથા કાયયોગ નથી. જે તેની સાથે વચન અને કાયયોગ હોય તે પા૫ પહેલાની અપેક્ષાએ વધુ થશે, માત્ર વચન અને માત્ર કાયાની અપેક્ષાએ મનનું પાપ ઓછું ન સમજવું. આ માટે જુઓ પન્નવણા પદ-૨૩ ઉ. ૨ માં કેવળ કાયયોગ ના બંધની અપેક્ષાએ કાયા અને વચનયોગ વાળાના બંધ ૨૫, ૫૦, ૧૦૦ તથા ૧૦૦૦ ગણે, બે ઈન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય સુધી કમશઃ બંધ થવાનું બતાવ્યું છે. અને સંસી પંચેન્દ્રિય મનયુક્ત હોવાથી તેને એકેન્દ્રિયની અપેક્ષાએ ઉત્કૃષ્ટ ૭૦ કેડીકેડ ગણે બંધ થઈ શકે છે. સારાંશ એ છે કે મનને બંધ વધારે છે. તેનાથી વચનનો બંધ ઓછો અને તેનાથી કાયાને બંધ ઓછા હોય છે. પ્રશ્ન : ૧૪૮૪-તંદલ મ જે હલકામાં હલકા અધ્યવસાયોથી મરીને સાતમી નરકમાં જાય છે, તેનો ઉલ્લેખ ભગવતિ સૂત્રના મૂળમાં કયાં છે? ઉત્તર : ભગવતી શતક ૨૪ ઉ. ૧ માં સાતમી નરકમાં જનારા તિર્યંચ, આંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહનાવાળાથી લઈને એક હજાર જન સુધીની અવગાહનાવાળા હોઈ શકે છે. એ દરમ્યાન (ખા જેવડી અવગાહનાવાળા) તંદુલ મચ્છની પણ અવગાહના આવી ગઈ છે. અને મોના નામમાં તંદુ મરછનું નામ પન્નવણાના પ્રથમ પદમાં આવેલું છે. તથા શતક ૨૪ ઉદેશા ૧ મુજબ અંતમુહૂર્તથી માંડીને કોઇપૂર્વ સુધીના આયુષ્યવાળા તિર્યંચ સાતમી નરકમાં જઈ શકે છે. ઉપરોક્ત પ્રમાણુથી એ સિદ્ધ થાય છે કે તંદુ મરછ કરતાં ઓછી અવગાહનાવાળા તથા ઓછા આયુષ્યવાળા પણ સાતમી નરકમાં જઈ શકે છે. તે પછી તંદુલ મચ્છ સાતમી નરકમાં જાય તેમાં આશ્ચર્ય શું છે? તંદુલ મચ્છ માટે સાતમી નરકમાં જવાનું સ્પષ્ટ વિવરણ મલપાઠમાં ક્યાંય જોવામાં આવ્યું નથી. દિગંબર ગ્રંથમાં તેનું વિવરણ આપેલું છે તેમ સાંભળ્યું છે. ઉપર આપેલા પ્રમાણે થી આ ઉત્તર સાચો છે. પ્રશ્ન : ૧૪૮૫-ભગવતિ સૂત્રમાં શ્રી ગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યો કે Page #49 -------------------------------------------------------------------------- ________________ સમર્થ-સમાધાન વંદન નમસ્કાર કરતાં બોલે તો તે ભાષા સાવધ હોય છે કે નિર્વધ ? ભગવાને ઉત્તર દીધે, જે મેઢાની યત્ના કરીને બોલે તો નિવઘ. હવે પૂછવાનું એ છે કે તિર્થંકર દેવ જે વખતે બોલે છે તે વખતે તેઓ કયા ઉપકરણને ઉપયોગ કરે છે? દિક્ષાથી નિર્વાણ સુધીનું વર્ણન જાણવાની ઈચ્છા છે. ઉત્તર : જેવી રીતે મુનિઓને આહારાદિ કરતી વખતે બોલવાને પ્રસંગ આવે તે હાથ વગેરેની યાત્રા કરીને બેસે છે. એ જ રીતે તિર્થંકર દેવ સંભવતઃ હાથથી થના કરીને બેસે છે. મુનિઓને તે ઉપગની સાવધાની નિરંતર ન રહે અને કઈ વખતે ભૂલ પણ થઈ જાય છે, પરંતુ પ્રભુ તે દિક્ષા અંગીકાર કરતાં જ ચાર જ્ઞાનને ધારક હોય છે. ત્યાર પછી યથાસમયે કેવળજ્ઞાન પણ થઈ જ જાય છે. તેમના ઉપયોગમાં અસાવધાની હવા સંભવ નથી. તેથી ઉપરોક્ત પ્રકારથી જ તેમનું બેલિવું સંભવિત છે. પ્રશ્ન : શું અપર્યાપ્ત અવસ્થામાં ઉપશમ સમકિત થાય છે? ઉત્તર : કેટલાક તે અપર્યાપ્ત અવસ્થામાં ઉપશમ સમકિત માને છે અને કેટલાક નથી માનતા. આ પ્રમાણે આ બાબતમાં બે મત છે. પંચ સંગ્રહને મત નહિ માનવાને છે. પ્રશ્ન : ૧૪૮૭–સેપકમી આયુષ્યવાળે પિતાનું આયુષ્ય જલદીથી કેવી રીતે ભેગવે છે ? - ઉત્તરઃ સેપકમવાળાનું આયુષ્ય મારણાંતિક સમુદઘાતથી તે નહિ પરંતુ ઉપકમ વડે જલદી ભેગવાય છે. તે સમયે મારણાંતિક સમુદઘાત પણ થઈ શકે છે. નિરૂપકમી આયુષ્ય તે મારણાંતિક સમુદઘાતથી પણ ઘટતું નથી. પ્રશ્ન : ૧૪૮૮-વિસંયેજના કોને કહે છે? ઉત્તર : અનંતાનુબંધી કષાચને વર્તમાનમાં ઉદય તથા સત્તા ન હોય, પરંતુ કાલાંતરમાં અન્ય પ્રકૃતિઓની સહાયતાથી પુનઃ ઉદય તથા સત્તા થઈ જાય, તેમાં જે કાળે અનંતાનુબંધીને ઉદય તથા સત્તા નથી રહેતી તેને વિસંયોજના કહે છે. ક્ષય થયા પછી તો ફરી ઉદય કે સત્તા થઈ શકતા જ નથી. પરંતુ વિસંજના થવાથી વર્તમાનમાં ઉદય અને સત્તા ન હોવા છતાં પણ કાલાંતરે ઉદય તથા સત્તા થઈ જાય છે. પ્રશ્ન : ૧૪૮૯-તેરમા અને ચૌદમા ગુણસ્થાનકમાં પણ શું બંધ હોય છે? ઉત્તર : તેરમાં ગુણસ્થાનકમાં એક શાતા વેદનીયને જ બંધ હોય છે. ચૌદમાં ગુણસ્થાનકમાં બંધ હેતે નથી. પ્રશ્ન : ૧૪૯૦-તેરમા અને ચૌદમા ગુણસ્થાનમાં કઈ કઈ પ્રકૃતિઓને ઉદય રહે છે? ઉત્તર : નીચે લખેલી ૪૨ પ્રકૃતિઓને ઉદય તેરમાં ગુણસ્થાનકમાં રહે છે. (૧) દારિક શરીર (૨) દારિક અંગોપાંગ (૩) અસ્થિર નામ (૪) અશુભ Page #50 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો નામ (૫) શુભવિહાગતિ નામ (૬) અશુભ વિહાગતિ નામ (૭) પ્રત્યેક નામ (૮) સ્થિર નામ (૯) શુભ નામ (૧૦ થી ૧૫) ૬ સંસ્થાન (૧૬) અગુરૂ લઘુ નામ (૧૭) ઉપઘાત નામ (૧૮) પરાઘાત નામ (૧૯) ઉચ્છવાસ નામ (૨૦) વર્ણનામ (૨૧) ગંધ નામ (૨૨) રસ નામ (૨૩) સ્પર્શ નામ (૨૪) નિર્માણ નામ (૨૫) તેજસૂ શરીર નામ (૨૬) કામણ શરીર નામ (૨૭) વજાષભનારા સંહનન (૨૮) સુસ્વર નામ (૨૯) દુસ્વર નામ (૩૦) શાતા વેદનીય (૩૧) અશાતા વેઢનીય (૩૨) મનુષ્યનું આયુષ્ય (૩૩) સૌભાગ્ય નામ (૩૪) આદેય નામ (૩૫) યશકીતિ નામ (૩૬) ત્રસનામ (૩૭) બાદર નામ (૩૮) પર્યાપ્તા નામ (૩૯) પંચેન્દ્રિય જાતિ નામ (૪૦) મનુષ્યગતિ નામ (૪૧) જિન નામ (૪૨) ઉચ્ચગેત્ર, આમાં શરૂઆતની ૨૯ પ્રકૃતિઓ છેડીને બાકીની બીજી ૧૩ પ્રકૃતિને ઉદય ચૌદમ ગુણસ્થાનમાં ઘણું જેની અપેક્ષાએ સમજવું જોઈએ. એક જીવની અપેક્ષાએ શાતા અથવા અશાતા એક જ વેદનીયને ઉદય રહે છે, તેથી બાર પ્રકૃતિઓને ઉદય સમજે. પ્રશ્ન ૧૮૯૧ : તેરમા તથા ચૌદમા ગુણસ્થાનકમાં ઉદીરણા કઈ પ્રકૃતિની હોય છે? ઉત્તર : તેરમાં ગુણસ્થાનકમાં બે વેદનીય તથા મનુષ્યનું આયુષ્ય એ ત્રણ સિવાય ૩૯ પ્રકૃતિઓની ઉદીરણ હોય છે. ચૌદમાં ગુણસ્થાનકમાં ઉદીરણ નથી. પ્રશ્ન ૧૮૯૨ : તેરમા તથા ચૌદમા ગુણસ્થાનકમાં કઈ પ્રકૃતિની સત્તા હોય છે ? ઉત્તર : તેરમાં ગુણસ્થાનકથી માંડીને ચૌદમાં ગુણસ્થાનકના બે છેલ્લા અંતિમ સમય (અંતિમ સમયથી પૂર્વવતી સમય) સુધી ૮૫ પ્રકૃતિની સત્તા બતાવી છે. (૧) દેવગતિ (૨) દેવાનુપૂર્વી (૩) શુભ વિહાગતિ (૪) અશુભ વિહાગતિ પ થી ૯ પાંચ વર્ણ ૧૦-૧૧ બે ગંધ ૧૨ થી ૧૬ પાંચ રસ ૧૭ થી ૨૪ આઠ સ્પર્શ ૨૫ થી ૨૯ પાંચ શરીર, ૩૦ થી ૩૪ પાંચ બંધન, ૩૫ થી ૩૯ પાંચ સંઘાતન (૪૦) નિર્માણ નામ ૪૧ થી ૪૬ છ સંહનન ૪૭ થી પર છ સંસ્થાન પ૩ થી ૫૮ સ્થાવર દશકની અસ્થિર આદિ અંતની છેલ્લી છે પ્રકૃતિઓ (૫૯) અગુરુલઘુ (૬૦) ઉપઘાત (૬૧) પરાઘાત (૬૨) ઉરહૂવાસ (૬૩) અપર્યાપ્ત ૬૪-૬૫ બે વેદનીય (૬૬) પ્રત્યેક (૬૭) સ્થિર (૬૮) શુભ ૬૯ થી ૭૧ ત્રણ ઉપાંગ (૭૨) સુસ્વર (૭૩) નીચગોત્ર (૭૪) મનુષ્યગતિ (૭૫) મનુષ્યાનુપૂવી (૭૬) મનુષ્ઠાયુ (૭૭) ત્રસ (૭૮) બાદર (૭૯) પર્યાપ્ત (૮૦) યશકીતિ (૮૧) આદેય (૮૨) સૌભાગ્ય (૮૩) તિર્થંકર (૮૪) ઉચ્ચગેત્ર (૮૫) પંચેન્દ્રિય જાતિ–આ ૧૪૮ પ્રકૃતિની અપેક્ષાએ સતા બતાવી છે. ૧૫૮ પ્રકૃતિની અપેક્ષાએ ૯૫ પ્રકૃતિ સમજવી. ૫ બંધનના સ્થાનને બદલે ૧૫ બંધન સમજવા તેમજ ચૌદમાં ગુણસ્થાનના ચરમ સમયમાં ઘણું જીવોની અપેક્ષાએ ૧૪ તેમજ એક જીવની અપેક્ષાએ ૧૩ પ્રકૃતિની સત્તા છે. જે ૧૪ માં ગુણ સ. સ. ૨ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સમ-સમાધાન સ્થાનમાં ૧૩ અથવા ૧૨ પ્રકૃતિને ઉદય બતાવ્યા છે, તેમાં મનુષ્યની અનુવૃવિ ઉમેરવાથી ૧૩ કે ૧૪ પ્રકૃતિ બની જાય છે. કાઈ કહે છે કે મનુષ્ય-અનુપૂર્વિની સત્તા ન માનતા ઉદયવાળી પ્રકૃત્તિના જ સત્તામાં ચરમ સમય માનવા જોઈ એ પ્રશ્ન : ૧૪૯૩-ભગવાન મહાવીરના શાસનમાં સર્વ પ્રથમ કેવળજ્ઞાન કાને થયું? તથા સર્વ પ્રથમ મેાક્ષમાં કાણુ ગયા ? ઉત્તર : મહાવીર સ્વામીને ` કેવળજ્ઞાન થયા પછી ચાર વર્ષે તેમના શાસનવતી સાધુ-સાધ્વીઓની મેાક્ષમાં જવાની શરૂઆત થઈ ગઈ હતી. એવું વર્ણન કલ્પસૂત્રમાં આવ્યુ છે. પર`તુ તમે પૂછેલા પ્રશ્ન બાબતનું વર્ણન જોવામાં આવ્યું નથી. પ્રશ્ન ૧૪૯૪-અઢી દ્વિપમાં સૂર્ય ચંદ્ર વચ્ચે કેટલું અંતર છે ? સૂર્ય, ચંદ્ર કેટલા-કેટલા અંતરે હાય છે ? ઉત્તર ઃ સૂર્ય તથા ચંદ્રની ઊંચાઇ તથા નીચાઈમાં ૮૦ યાજનનું અંતર સર્વાંત્ર સમાન છે. પરંતુ આગળ પાછળની અપેક્ષાએ અઢી દ્વિપમાં અંતર હમેશા તથા સત્ર સમાન નથી હાતુ, કારણ કે પૂર્ણિમાને દિવસે સૂર્યાસ્તના સમયે ચંદ્રોદય થાય છે, તે દિવસે ઉયક્ષેત્રથી અસ્તના ક્ષેત્ર જેટલું દૂર હોય છે. તે ક્ષેત્રનુ અંતર પણ સર્વત્ર સમાન નથી હતું. કયાંક હજારાનુ તે કયાંક લાખા ચાજનનુ અંતર રહે છે, જ્યારે અમાવાસ્યા હોય છે ત્યારે થે!ડાક સમયને માટે ચ'દ્ર અને સૂર્ય સાથે જ થઈ જાય છે, પછી પૂર્ણિમા સુધી ક્રમશઃ અંતર વધતું જાય છે, ત્યાર બાદ અમાવાસ્યા સુધી અંતર ઘટતુ જાય છે. આ પ્રમાણે દર મહિને થયા જ કરે છે. PM વા પહેાળાઈમાં ચંદ્ર સૂર્યના બધા મંડળ ૫૧૦ યાજનમાં આવેલા છે. કયારેક સીધા પણાની અપેક્ષાએ મંડળ સાથે આવી જાય છે, તે! કયારેક આસપાસમાં થોડે દૂર રહે છે. આ પ્રકારે આસપાસમાં તથા આગળ પાછળમાં અંતર સમાન નથી રહેતું. પ્રશ્ન ૧૪૯૫–ઉત્તરાધ્યયનના બીજા અધ્યયનની ટીકામાં “વધ પરિષહ ૬ પર ખŁજીનુ ઉદાહરણ આવેલુ' છે. ખધકજી આરાધક થયા કે વિરાધક થયા ? ઉત્તર : ખધક આચાના પાંચસે શિષ્ય આરાધક થઇને મેાક્ષ પધાર્યા અને પ્રધકજી પેાતે વિરાધક થઈ ને અગ્નિકુમાર દેવપણે ઉત્પન્ન થયા. પ્રશ્ન :૧૪૯૬-શું ગણધર વિરાધક હોય છે ? તથા દેવલાકમાં જાય છે ? ઉત્તર : જેએ ત્રિપદીમાં ચૌદપૂર્વ રચે છે તેમને ગણધર પદ મળે છે. તે ગણધર વિરાધક હોતાં નથી.અને દેવલાકમાં ન જતાં એ જ ભવમાં માહ્ને જાય છે. તથા જેએ સાધુ--સમુદાયના નાયકરૂપ ગણુધરપત્ર વાળા છે અથવા ગણુ (સાધુઓના સમૂહ)ને ધારણ કરનાર ગણધર હાય તેઓ આરાધક કે વરાધક નેમાંથી કાઇ પણ હોઈ શકે છે. આચાર્યાદિની Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ભાગ ત્રીજો પદવીની જેમ આ ગણધરની પણ એક પદવી છે. જેઓ ખાસ તીર્થકરોના ગણધરે હોય છે તેઓ એજ ભવમાં મોક્ષમાં જાય છે. ન ૧૪૭ : પ્રત્યેક મુહુર્તનો ગર્ભજ મનુષ્ય કાળ કરીને કયાં સુધી જાય છે? ઉત્તર :- પ્રત્યેક મુહુર્ત (બેથી નવ સુધી)ને ગર્ભજ મનુષ્ય કાળ કરીને મનુષ્ય કે તિર્યંચમાં જાય છે, પરંતુ દેવ કે નરકમાં જતો નથી. પ્રશ્ન-૧૪૯૮ : પ્રત્યેક માસનો ગર્ભજ મનુષ્ય કાળ કરીને જ્યાં સુધી જાય છે? ઉત્તર : પ્રત્યેક માસવાળ જીવ નરકમાં પહેલી નરક સુધી તથા દેવામાં ભવનપતિથી માંડી બીજા દેવલોક સુધી તથા મનુષ્ય અને તિર્યંચમાં જાય છે. પ્ર -૧૪૯ઃ પ્રત્યેક વર્ષવાળો મનુષ્ય કયાં જાય છે? ઉત્તર : કઈ પણ સ્થાને જઈ શકે છે. નવ વર્ષની ઉંમરમાં મેક્ષમાં પણ જાય છે. તે પ્રશ્ન ૧૫૦૦ ? પાંચમા આરામાં જનમેલા જીવને ઉપશમ તથા ક્ષાયિક સમકિત નથી હોતું, તે ઉપશમ અને ક્ષેપક એણિ પ્રાપ્ત કરી શકતા નથી. તથા દસ બેલેનો વિછેદ છે. આ બાબતેના ખુલાસા આગમેના મૂળ પાઠમાં ક્યાં છે? દસ બલમાંથી છુટક પણ હોય તો તેનું પ્રમાણ બતાવવાની કૃપા કરશો ? ઉત્તર : મા પ૨માહી–પુરાણ માદા વા વવલન જા ! संजमतिअ केवलि सिझणा य जम्बूम्मि वुच्छिण्णा ॥ અર્થ: (૧) મન:પર્યવજ્ઞાન (૨) પરમઅવધિજ્ઞાન (3) પુલાલબ્ધિ (૪) આહારક શરીર (૫) ક્ષપક શ્રેણી (૬) ઉપશમ શ્રેણી (૭) જિનકલ્પ (૮) સંયમત્રિક-પરિહાર વિશુદ્ધ, સૂકમ સં૫રાય અને યથા ખ્યાત (૯) કેવલજ્ઞાન (૧૦) સિદ્ધિ પ્રાપ્તિ, આ દસ બાલન વિચ્છેદ જબરવામી મેક્ષે ગયા પછી બતાવેલ છે. આ વિશેષાશ્યકભાષ્યની ૨૫૭૩ મી ગાથા છે. ઉપર જે દસ બેલોને વિચ્છેદ કહ્યો તેમાંથી કઈ કઈ બેલોની સાબિતી આગના મૂળ પાઠમાં છે. ભગવતિ શતક–૨૫ ઉદેશા-૬ના બારમાં કાલદ્વારના મૂળ પાઠથી સ્પષ્ટ છે કે પાંચમા આરાને જન્મેલ પુલાક લબ્ધિવાળો હોતે નથી. એ જ શતકના સાતમા ઉદ્દેશાના બારમા દ્વારથી સ્પષ્ટ છે કે પરિવાર વિશુદ્ધિ આદિ ત્રણ સંયમ હોતા નથી. જ્યારે યથાખ્યાત ચારિત્ર નથી હોતું તે યથાખ્યાત ચારિત્ર વિના કેવળજ્ઞાન અને કેવળજ્ઞાન વિના મુક્તિ થતી નથી. આ તે અનેક આગમ પ્રમાણેથી સ્પષ્ટ જ છે. જીવ જે ઉપશમ કે ક્ષપક શ્રેણિ કરે છે તે આઠમા ગુણસ્થાનકથી નવદશમામાં થઈને Page #53 -------------------------------------------------------------------------- ________________ સમથ–સમાધાન ઉપશમવાળો ૧૧મા તથા ક્ષપકવાળો ૧૨માં ગુણસ્થાનકમાં જાય છે. બંને શ્રેણિ દરમ્યાન સુથમ સંપરાય નામનું ગુણસ્થાનક તે આવે જ છે. તથા આ દસમા ગુણસ્થાનમાં સુકમ સં૫રાય ચારિત્ર જ હોય છે. ઉપર કહેલા પ્રમાણેથી સુસ્પષ્ટ છે કે પાંચમા આરામાં જન્મેલાને સુકમ સં૫રાય નથી હોઈ શકતું. એટલા માટે બંને શ્રેણિઓ પણ હોતી નથી. પરમઅવધિજ્ઞાન આવેલું પાછું જતું નથી. તે દેશમાં જતાં નથી, કારણ કે દેવામાં એટલું અવધિજ્ઞાન હેતું નથી. તેથી તેમને તે કેવળજ્ઞાન અવશ્ય પ્રાપ્ત થાય છે. એટલા માટે ટીકાકારોએ જે કહ્યું છે કે પરમ અવધિવાળાને અંતર્મુહૂર્તમાં જ કેવળજ્ઞાન થાય છે. તે કથન બરાબર છે. એટલે પાંચમા આરામાં જન્મેલાને પરમ અવધિજ્ઞાન થતું નથી. દસ બલમાંથી સાત બેલની પુષ્ટિ આગમ પ્રમાણ દ્વારા કરી, બાકી જે ત્રણ બેલ રહ્યા. (૧) આહારક લબ્ધિ (૨) મન:પર્યવજ્ઞાન (૩) જિનકલ્પ. તેની સંગતિ આ પ્રમાણે છે. પાંચમા આરામાં શ્રી ભદ્રબાહુ સ્વામી સુધી ચૌદ પૂર્વનું જ્ઞાન હતું. જો કે પુલાક લબ્ધિ તે નવ પૂર્વધારીને પણ હોઈ શકે છે. તથાપિ પાંચમા આરામાં જન્મેલાને માટે પુલાક લબ્ધિને નિષેધ બતાવ્યો છે જે ઉપર બતાવેલ છે. એ જ પ્રમાણે આહારકલબ્ધિ, મન:પર્યવજ્ઞાન તથા જિનકલ્પને નિષેધ (વિચ્છેદ) બતાવ્યો છે તે બરાબર જ લાગે છે. ઉપશમ તથા ક્ષાયિક સમકિતના બોલ દસ વિચ્છેદના બોલેમાં તે નથી. એ બંને સમકિત પાંચમા આરામાં જન્મેલાને નથી હોતું એવું મૂળ પાઠમાં કયાંય જોવામાં આવ્યું હોય એવું યાદ નથી. પરંતુ ભગવતિ શતક ૧, ૩, ૮માં આવેલ છે કે “picife i મજુર આવયં શિવ શરૂ ણય ળો વારે” તેની ટીકામાં લખ્યું છે કે “સર્વ તત ક્ષત્તેિ ઘધનારિ બાપુ: સાધુ: પુનર્વજ્ઞાતિ.” પરભવનું આયુષ્ય બાંધતા પહેલા ક્ષાયિક સમકિત આવી જાય તે તે મનુષ્ય એ જ ભવમાં મેક્ષમાં જાય છે. પરંતુ પાંચમાં આરામાં જન્મેલાને મેક્ષ થતું નથી. આ બાબત ઉપર બતાવેલ છે. તેથી આયુષ્યનો બંધ થતાં પહેલાં તે પાંચમા આરામાં જન્મેલાને આ ટીકાથી ક્ષાયક સમક્તિનો નિષેધ થાય છે. પ્રશ્ન-૧૫૦૧ સ્થાનાંગ સૂત્રના સ્થાન ચાર ઉ. ૨ માં એક ચભંગીમાં એવો બેલ છે કે એક જીવ પિતાને ભવાંત ન કરે પરંતુ બીજાને કરે. તેના ભાવનો અથ ટબાર્થમાં પૂજ્ય શ્રી ધર્મસિંહજી મ. સા. એ અભવ્યના તારેલા તર્યા એમ કહ્યું. ટીકાકારે તો અચરિમ શરીરી આચાર્યાદિ કહ્યું છે. આ આદિ શબ્દથી અભવ્યને પણ લીધા હોય તો હરકત લાગતી નથી. પરંતુ બીજા પ્રમાણથી સાબિત કરવું પડશે. તેથી મેં ભગવતિ, પન્નવણાના એ જીવોને ઉલ્લેખ કર્યો છે કે જેઓ મિથ્યાત્વી હોવા છતાં કિયાના બળથી શૈવેયક સુધી જાય છે. આવા લેકો શુદ્ધ પ્રરૂપણ કરીને Page #54 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો લોકોને ધર્મ સમ્મુખ કરી શકે છે. દીપક સમકિતી પણ આમાં આવી જાય છે. આ પ્રમાણુ તો મારી પાસે છે. પરંતુ ઠાણુગની કોઈ બીજી ચૌભંગી પણ હશે. જેથી તેનું સમર્થન થશે. મારા ધ્યાનમાં ઉ. ૪ ની સૂ, ૩૪૪ ની આ ચૌભગી આવી છે. “ચંરે જામ સંચ, ચરો નામને પાત્ર છે; પાવે છે નામ જે રૈવંતે જાવંતે ?તેના ત્રીજા ભાંગામાં ઉપરોક્ત બાબત આવતી હોય તો આપના વિચારે ફરમાવશે. આમાં ટીકાકારે ઉદાયન રાજાના ઘાતકનું ઉદાહરણ આપ્યું છે. શું તેના પ્રમાણમાં આ ઉદાહરણ આપી શકાય ? તે સિવાય બીજી કોઈ ચીભંગી કે આગમ પ્રમાણુ હોય તે બતાવવાની ઉત્તર : તમે કહેલી ચૌભંગીમાં ધર્મસિંહજી મહારાજ સાહેબે જે અર્થ કર્યો છે; તે પણ બરાબર છે. તેની પુષ્ટિ ટીકામાં આપેલ આદિ શબ્દથી થાય છે તમે આપેલી ઠાણુગ ૪, ૩, ૪, ની સૂ-૩૪૪ ની ચૌભંગીને ત્રીજે બેલ પણ બહુ જ અનુકુળ બેસે છે. ઉદાયન રાજાને મારનારને પણ અભવ્ય કહે છે. સૂ. ૩૪૯ માં જે સાલવૃક્ષની ચૌભંગી આપીને ચાર પ્રકારના આચાર્ય બતાવ્યા છે, તેમાં ત્રીજા નંબરના જે આચાર્ય આપ્યા છે તેમાં પણ અંગારમદક જેવા આચાર્યને સમાવેશ થાય છે. ઉદાહરણ તે કોઈ એકનું જ આપવામાં આવે છે, પણ તેમાં અનેકનો સમાવેશ થઈ શકે છે. એવી જ રીતે ૩૬૦ મા સૂત્રમાં જે અંતિમ ચૌભંગી આપી છે તેના ત્રીજા બોલને પુરુષ “ વિષને ઘડો અને અમૃતના ઢાંકણ” સમાન છે તેને પણ તેમાં સમાવેશ થાય છે. ક્ષીર મધુ સર્પિરાશ્રય લબ્ધિ પણ અભવ્યમાં હોય છે એવું રાજેન્દ્રકેષના લબ્ધિઓના વર્ણનમાં આપ્યું છે. તેની વાણી એવી મધુર તેમજ પ્રિય હોય છે તે તેની વાણીથી જીવોને બોધ કેમ ન થાય! ચુડી અને સ્તંભ જેવા નિર્જીવ પદાર્થો અથવા આગ્ન જેવા મૂક પદાર્થોથી પણ બેધ પ્રાપ્ત થયું છે, તર્યા છે. તે આશ્ચર્ય જ શું ! કેમકે વક્તા તથા તેની વાણી તથા ચુડી વગેરે તે નિમિત્ત માત્ર છે. તરવાની શકિત તે તે ભવ્ય પ્રાણીમાં છે. સમકિત સામાયિકના ભેદોમાં દિપક સમકિત જે ભવ્યોમાં હોય છે તેથી પણ એ સ્પષ્ટ થાય છે કે બીજાઓ પર પ્રભાવ અને પ્રકાશ પાડી શકાય છે. જે અભવ્ય નવ વેયકમાં જાય છે તે ચારિત્રકિયાના અવિરાધક હોય છે. ચારિત્રકિયાના વિરાધક ત્યાં જઈ શકતા નથી. તે જ પ્રમાણે તેની પ્રરૂપણ પણ વિશુદ્ધ અને બીજાને તારનારી હોય છે. અભ્યાસમાં પણ તે નવમા પૂર્વ સુધી પહોંચી જાય છે. પ્રશ્ન-૧૫૦૨ : શું લીલોતરીની બાધા કરનાર કેરી, લીંબુ, મરચા વગેરેનું અથાણું ખાઈ શકે છે, કારણ કે તેમાં અચિત્તતા હોવા છતાં પણ લીલાપણું કાયમ રહે છે, તે મુરબાનું પણ એમ જ સમજવું ? Page #55 -------------------------------------------------------------------------- ________________ સમર્થ-સમાધાન ઉત્તર : કેરી, લીંબુ, મરચાં વગેરેનું અથાણું તથા મુરબ્બા જે અનેક દિવસ પહેલાં થઈ ગયા હોય તથા લીલકુલની શંકા ન હોય તે તેને લીલોતરીની બાધાવાળો ગ્રહણ કરે તો તેની બાધામાં ભંગ થાય એવું જાણ્યું નથી. ન ખાવું તે તે શ્રેષ્ઠ છે જ. એક વાત ધ્યાનમાં રાખવાની છે કે લીલા શાકભાજી, કેરીને છુંદો, વઘારેલાં મરચાં, રસ વગેરે અચિત્ત તે થઈ જાય છે, પરંતુ લીલોતરીની બાધાવાળા તેને ગ્રહણ કરતાં નથી. પ્રશ્ન-૧૫૦૩ બે દિશાએ મિનિgq૬ ૩૧ વત્તા સમુનિતા સંક્સચે સિત્તર કમિત્ત રંક પાર્ગં રેવ કરી વૈય ાનાંગના આ સૂત્રાનુસાર જે વડીદિક્ષા પછી જ નવદીક્ષિતને એક માંડલા પર બેસાડવામાં આવે છે. તો શું એથી સાબિત નથી થતું કે ગૃહસ્થ સૂત્ર પ્રાપ્તિનો આધકારી નથી હોતો. એક પ્રશ્ન એ પણ છે કે નવદીક્ષિત મુનિ આ સૂત્ર મુજબ વડીદિક્ષા પહેલા પ્રતિક્રમણ કરી શકે કે નહિ ? ઉત્તર : તમે કહ્યું કે સ્થાનાંગ સૂત્ર મુજબ જે વડીદિક્ષા પછી નવદીક્ષિતને એક માંડલા પર બેસાડવામાં આવે છે, તો શું એ પણ સાબિત નથી થતું કે ગૃહસ્થ સૂત્ર પ્રાપ્તિને અધિકારી નથી. આ પાઠથી એ સાબિત નથી થતું કે ગૃહસ્થ સૂત્ર પ્રાપ્તિને અધિકારી નથી, કારણ કે અહિંયા તે ૧૮ બોલ સાધુ-સાધ્વીઓને બંને દિશા તરફ હોં કરીને કરવાનું કહ્યું છે. છતાં પણ અહિંયા દરેક બેલેને પૂર્વાપર કમ સમજ નહિ. હા, કેટલાક બેલેને કેમ તે છે, જે સ્થાનાંગ ૩, ૪ ના સૂત્ર ૨૦૨ માં તેમાંના છ બેલોને કેમ બતાવ્યો છે. એ જ બોલેને ક્રમ બહદુક૯૫ના ચેથા ઉદ્દેશામાં સૂત્ર ૪ થી લઈને બતાવેલ છે. જે અઢાર જ બોલોન કેમ લેવામાં આવે તે શું ગૃહસ્થ આલેચના-પ્રતિકમણથી માંડીને સંથારા સુધીના બેલ કરી જ ન શકે? અર્થાત્ આલોચનામાં સંથારા સુધીના બેલ તો અનેક ગૃહસ્થ બેલે છે તેથી બધાજ બેલેને કેમ સમજે નહિ (શ્રાવકોએ સૂત્ર વાંચવા સંબંધનું પ્રમાણ પ્રશ્ન ૧૪૭૮ ના ઉત્તરમાં છે.) આગળ તમે કહ્યું કે નવદીક્ષિત મુનિ વડદિક્ષા પહેલાં પ્રતિકમણ કરી શકે છે કે નહિ ? તે અઢાર બેલોને પૂર્વાપર કમ સમજ નહિ. સામાયિક ચારિત્રવાળા પ્રતિક્રમણ કરે પણ છે અને નથી પણ કરતાં. તેમના માટે પ્રતિકમણ અનિવાર્ય નથી. છેદેપસ્થાપનીય ચારિત્રવાળા માટે પ્રતિક્રમણ કરવું અનિવાર્ય છે. તેથી પ્રતિક્રમણ સમાપ્તિ પછી જ વડીદિક્ષા આપવામાં આવે છે. પ્રક. ૧૫૦૪: મિથ્યાવી, સમકિત પ્રાપ્તિના અંતમુહર્ત પહેલા જે યથા પ્રવૃત્તિકરણ કરે છે તે નિરર્થક છે કે સાર્થક ? જે નિરર્થક છે તે તે સમકિત કેવી રીતે પ્રાપ્ત કરશે ? જે સાર્થક છે તો મિથ્યાત્વીને આ અપેક્ષાએ આરાધક કેમ ન માનવો? અથવા તેની સાર્થકતા બરાબર હેવા છતાં પણ વ્યવહારનયથી માનવામાં આવતી નથી શું ? Page #56 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ભાગ ત્રીજો ઉત્તર : અનાદિકાળથી કર્મક્ષય કરનાર પરિણામ વિશેષને યથાપ્રવૃત્તિકરણ કહે છે. આ કરણ તે ભવ્ય અને અભવ્ય બંનેમાં અનંતવાર થાય છે. આ કરણની કઈ ખાસ મહત્તા નથી. આ કરણથી સમકિતની પ્રાપ્તિ થતી નથી. જે આ કારણથી જ સમક્તિની પ્રાપ્તિ થતી હોય તે અભવ્યને પણ થઈ જાત. એટલે મિથ્યાત્વને આરાધક કેમ માની શકાય ? સમ્યક્ત્વ-પ્રાપ્તિનું ખાસ કારણ તે દર્શન-સપ્તકને ક્ષય, ક્ષયોપશમ તથા ઉપશમ જ છે. યથા પ્રવૃત્તિકરણ નથી. પ્રશ્ન-૧૫૦૫ : એક અનાદિ મિથ્યાત્વી જે આ ભવમાં સમકિત પામીને મેક્ષે જાય તથા એક પૂર્વલબ્ધ સમકિતી જે વર્તમાનમાં મિથ્યાવી છે, આ બંનેના કર્મ કમ મુજબ એક કોડાકોડી સાગરોપમથી અધિક ન્યુન જ હશે, કે બનેના કર્મ યુનાધિક હોઈ શકે છે? જે કદાચ અધિક કમ સંભવિત હોય તો સમ્યકત્વી, મિથ્યાત્વ દશામાં એક કોડાક્રોડ સાગરોપમાંથી કેટલા વધારે કર્મોને સંચય કરે છે? જો કદાચ ઓછા સંભવિત હોય તો અનાદિ મિથ્યાત્વી મિથ્યાત્વ દશામાં ઓછામાં ઓછા કેટલા કમ સહિત હોય છે? ઉત્તર : સમકિત પામ્યા પછી જીવ જે મિથ્યાત્વ દશામાં ચાલ્યા જાય તે પણ તેને એક કેડાછેડી સાગરથી ઓછી સ્થિતિવાળા કર્મો જ બંધ થાય છે. તેથી વધારે નહિ. એકેન્દ્રિયમાં રહેલા અનાદિ મિથ્યાત્વમાં તેનાથી ઓછા કર્મ પણ હોય છે. અનાદિ મિથ્યાત્વી, ચરમ શરીરીમાં તેથી વધારે કમ પણ હોય છે. સમકિત સહિત જે પ્રશસ્ત નિર્જરા થાય તે જ ઉત્તમ છે, બાકી નહિ. પ્રશ્ન-૧૫૦૬ કોઈ સામાન્ય ગૃહસ્થ જે આપની પાસે એવું પચ્ચખાણ માગે કે “હું અનુકંપા કરવા યોગ્ય પ્રાણીઓને અચિત પદાર્થો સિવાય સચિત પદાર્થો નહિ આપું, શું તમે તેને પચખાણ કરાવશો? જે કરાવશે તો તેને અંતરાય નહિ થાય ? જે પચ્ચખાણુ નહિ કરાવે તે આપ સચિત પદાર્થોના જીવનથી અસહમત નથી રહેતા ? ઉત્તર : જેઓ સચિત પદાર્થોને સમુચ્ચય ત્યાગ કરવા માંગતા હોય તે તેને એવો ત્યાગ કરાવી શકે છે, નહિ તે એ ત્યાગ તે તેને કેમ કરાવી શકાય! જેમ કે કઈ કહે કે ગમનાગમનમાં હિંસા થાય છે, તેથી સાધુ જ્યાં ઉતર્યા હોય ત્યાં ગમન કરવાને (જવાન) મને ત્યાગ કરાવે. તે મુનિ તેને આ પ્રકારનો ત્યાગ નહિ કરાવતા કહે કે, તમે કયાંય પણ મકાનની બહાર જવારૂપ દિશિત્રત કરે તો અમે તેને આ પ્રકારનો ત્યાગ કરાવીએ. પરંતુ આ ત્યાગ કેવી રીતે કરાવીએ ! એવી જ રીતે ઉઠવા Page #57 -------------------------------------------------------------------------- ________________ સમર્થ-સમાધાન બેસવાથી હિંસા થાય છે, તેથી કોઈ, ઉઠબેસ કરીને મુનિને વંદન કરવું નહિ એ. ત્યાગ માંગે તે એવા પ્રકારનો ત્યાગ પણ મુનિ ન કરાવી શકે. પરંતુ સંપૂર્ણ હલનચલનનો મર્યાદિત ત્યાગ માંગે તે કરાવી શકે. ઇત્યાદિ ઉદાહરણથી આવો અનુકંપાને ત્યાગ કેમ કરાવી શકે ! પ્રશ્ન-૧૫૦૭ : કઈ પ્રતિમાધારી એકલા મુનિરાજને પ્રાણાંત કષ્ટમાં જોઈને કે સ્ત્રી અચિત્ત ઔષધ વગેરેથી અથવા તેમને પોતાની સેવાથી કષ્ટમુક્ત કરે, તો તે કાર્ય જિનેશ્વરની આજ્ઞાનુસાર છે કે જિનેશ્વરની આજ્ઞા વિરૂદ્ધ ? ઉત્તર : કઈ પ્રતિમધારી અણગારને પ્રાણાંત કટમાં દેખીને કોઈ સ્ત્રી અચિત્ત ઔષધ વગેરેથી પરિચર્યા–સેવા કરે એ કાર્ય જિનાજ્ઞાનુસાર નથી. જે મુનિ એ કાર્યની અનુમોદના કરે તે પણ તેમને માટે પ્રાયશ્ચિતનું કારણ છે, પરંતુ સેવા કરનાર સ્ત્રીને આ કાર્યમાં ખાસ પુન્ય પ્રકૃતિનો બંધ પડે છે. પ્રશ્ન ૧૫૦૮ - જેવી રીતે નિયત સમયે વ્યાખ્યાન, રાસ વગેરે વાંચે છે એ જ રીતે આબાલવૃદ્ધ વ્યક્તિઓની કક્ષા છોડીને નિયત સમયે શાસ્ત્રાભ્યાસ કરાવવામાં આવે તે શું નુકશાન ! અપવાદ તરીકે જેમ વ્યાખ્યાનને સમય ઓછોવત્તો કરવામાં આવે છે તેમ આમાં પણ સંભવિત છે. તથા સ્થળ પરિવર્તનની દષ્ટિએ વ્યાખ્યાન વગેરે પણ ગ્ય સ્થળ પર જઈને કરવામાં આવે તે પછી તેમાં શી હરકત છે ? ઉત્તરઃ સાધુઓની પાસે કોઈ પુરૂષ તથા સાધ્વીઓની પાસે કઈ સ્ત્રી ધાર્મિકજ્ઞાન મેળવવા ઈચ્છે છે તેઓ પોતાની મર્યાદા અને અવકાશ પ્રમાણે તેમને ધાર્મિક જ્ઞાન આપી શકે છે. પરંતુ વગ લઈને સાધુ ભણાવી શકતા નથી. આ પ્રકારે ભણાવવામાં અનેક પ્રકારના વિશ્ન આવે છે. જેમકે (૧) નિયત સમયે જવું (૨) ગૃહસ્થને આધીન રહેવું (૩) મળમૂત્રની આજ્ઞા માંગતા આપવી (૪) તેના પર હુકમ ચલાવ (૫) હુકમ ભંગ કરનારને શિક્ષા કરવી (૬) વરસાદ તથા ધુમ્મસ વગેરેમાં જવા માટે અટકી જવું પડે તથા ન જાય તે વિદ્યાથીને અભ્યાસમાં હાનિ પહોંચે (૭) પરીક્ષામાં કોઈનાપાસ થાય (૮) તેમને પાસ કરાવવા માટે અનેક પ્રપંચ કરવા પડે (૯) પુસ્તક વગેરે આપવા તથા મંગાવવાનો પ્રબંધ કર (૧૦) ક૯૫ ઉપરાંત રહેવું (૧૧) પિતાના સ્વાધ્યાય ધ્યાન આદિમાં ક્ષતિ પહોંચે વગેરે બાબતે સંયમમાં બાધક છે. તેથી સાધુને માટે કક્ષારૂપે (ક્લાસ-વર્ગ) ભણાવવું એ અકલ્પનીય છે. પ્રશ્ન-૧પ૦૯ શું ઉત્તરાધ્યયન સૂત્રને અધ્યયન ૧૯મા વર્ણવેલા મૃગાપુત્રના પિતાજી બલભદ્ર રાજા માંડલિક રાજા હતા ? ઉત્તર : નીચેના પ્રમાણેથી એ સાબિત થાય છે કે મૃગાપુત્રના પિતાજી માંડલિક Page #58 -------------------------------------------------------------------------- ________________ - ~~~ AAAAAAAAANNN ભાગ ત્રીજો રાજા હતા. (૧) બલભદ્ર રાજાને અનેક રાણીઓ હતી. તેમાં મૃગારાણીને પટ્ટરાણી બતાવી છે. માંડલિક રાજા હોવાના કારણે જ પટરાણું કહેવાઈ હોય તેમ સંભવિત છે. (૨) મૃગાપુત્ર ચુવરાજ હતા. તેમને નંદનવન નામનો મહેલ હતા. તેઓ ગુન્દક જાતિના દેવેની જેમ કીડા કરતાં હતાં. મણિરત્નથી જડેલા જેના મહેલના ભોંયતળિયા હતા. “મિપુત્તે ” પણ નવમી ગાથામાં કહેલ છે. ઉપરની બાબતે તથા આવી સામગ્રી સાધારણ રાજાને ત્યાં કયાંથી હોઈ શકે, તેથી તેઓ માંડલિક રાજા હોય તેવું સંભવિત છે. પ્રશ્ન ૧૫૧૦ : મૃગાપુત્રને જન્મ કયા તિર્થંકરના શાસનમાં થયે હતું? ઉત્તર ઃ ઉત્તરાધ્યયન અ. ૧૯ની ગાથાઓથી મૃગાપુત્રને જન્મ પ્રથમ તિર્થંકરના શાસનમાં થયો હોય તેમ પ્રતીત થાય છે. દેવેલેકથી ચવીને મૃગાપુત્ર થયા. એ આઠમી ગાથાથી તથા મનુષ્ય સહિત દેવભવના તેમજ મનુષ્ય ભવમાં પાળેલા સંયમનું સ્મરણ થઈ ગયું તે નવમી ગાથાથી સ્પષ્ટ છે. તથા ૧૦મી ગાથામાં તેઓ ફરમાવે છે કે પાછલા ભવમાં પાંચ મહાવ્રત તેમજ નરક તિર્યંચના દુઃખ મેં સાંભળ્યા. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે તેમણે દેવભવના પહેલાના મનુષ્યભવમાં પાંચ મહાવ્રતરૂપ સંયમ પાળ્યું હતું. ત્યાં મુનિઓ દ્વારા આગમ– વાક્ય સાંભળ્યા અને શીખ્યા. પાછળના ભવનું સાંભળેલું તથા શીખેલું જ્ઞાન અને પાંચ મહાવ્રતરૂપ પાળેલો સંયમધર્મ તેમના સંજ્ઞીજ્ઞાનના સ્મરણમાં આવ્યો હતો. મૃગાપુત્રના ભવમાં પણ મહાવ્રતરૂપ સંયમ ધારણ કર્યો છે. ૮૯ મી ગાથામાં કહ્યું છે, પાંચ મહાવ્રતરૂપ સંયમ પહેલા તથા છેલ્લા તીર્થકરોના શાસનમાં જ હોય છે. તથાપિ ભગવાન મહાવીરને શાસનકાળ છેડે (૨૧ હજાર વર્ષનો) છે. એટલા કાળમાં પાંચ મહાવ્રત પાળીને વૈમાનિક દેવ થાય અને પછી એમના જ શાસનમાં મનુષ્ય થઈને પાંચ મહાવ્રતનું પાલન કરે એ બની શકે નહિ તથા ભગવાન ઋષભદેવના શાસનમાં પાંચ મહાવ્રતનું પાલન કરીને દેવ થાય અને પછી ભગવાન મહાવીરના શાસનમાં સાધુ બને એ પણ ન બની શકે. કારણ કે બને ભગવાનના શાસનની વચ્ચે સમય ઘણે લાંબે છે. એટલા સમય સુધી તે ત્રસ જીવ ત્રસકાયમાં પણ રહી શકતા નથી. વચમાં સ્થાવરના અસંખ્ય ભવ કરવા પડે છે. એટલા માટે એમ પણ ન બની શકે, તેથી પાછળ મનુષ્યને ભવ તથા મૃગાપુત્રને ભવ એમ બંનેય મનુષ્યના કે સાધુના ભવ ભગવાન ઋષભદેવના શાસનમાં જ થયા એમ સિદ્ધ થાય છે. પ્રશ્ન ૧૫૧૧૯ દેગુન્દક કેને કહે છે ? ઉત્તર ઃ દોગુન્દક દેવ વાયઅિંશક દેવને કહે છે. જેમકે “વૃદ્રા ત્રાન્નિાઇરેવા નિયં भोगपरायणा दो न्दगा इति भात ।" ઘન ૧૫૧૨ - મૃગાપુત્રને કેટલા ભાવનું જાતિસ્મરણ જ્ઞાન થયું ? સ. સ. ૩ Page #59 -------------------------------------------------------------------------- ________________ સમર્થ-સમાધાન ઉત્તરઃ દેવ તથા દેવની પહેલાને મનુષ્યભવ એ બે ભવ તે તેમણે જાતિ સ્મરણથી જોયા જ છે. આ બાબત તે મૂળપાઠથી પણ સ્પષ્ટ છે. પરંતુ તેમને કેટલા ભવનું જાતિસ્મરણ જ્ઞાન થયું તેને ખુલાસે જોવામાં આવ્યો નથી. મન ૧૫૧૩ઃ જાતિસ્મરણજ્ઞાન જઘન્ય અને ઉત્કૃષ્ટ કેટલા ભાનું થાય છે? આ વાત સત્ય છે કે નહિ કે લાખાભવનું જાતિસ્મરણ જ્ઞાન થાય છે, આ બાબતમાં સૂત્રોને શો નિર્ણય છે? તેમાં સમકિતીને જઘન્ય ઉત્કૃષ્ટ કેટલા ભવોનું, તથા મિથ્યાત્વીને જઘન્ય ઉત્કૃષ્ટ કેટલા ભવેનું જાતિસ્મરણજ્ઞાન થાય છે ? ઉત્તર : જાતિ સ્મરણ જ્ઞાન જઘન્ય પાછળના એક ભવનું થાય છે, જેમ કે મેઘકુમારને હાથીને ભવમાં થયું હતું. ઉત્કૃષ્ટ મારી ધારણમાં તથા કઈ પ્રાચીન આચાર્યોની ધારણામાં તથા ડૉ. જીવરાજ ઘેલાભાઈના ઉત્તરાધ્યયન સૂત્રમાં ૯૦૦ ભવ સુધીનું જાતિસ્મરણ જ્ઞાન થાય છે એમ કહ્યું છે. લાખે નું જાતિસ્મરણ જ્ઞાન કહે છે તે વાત પણ કર્મગ્રંથની વૃત્તિ તથા આચારાંગની વૃત્તિથી સિદ્ધ થાય છે. સમકિતી અને મિથ્યાત્વીના જાતિ સ્મરણને માટે ની સંખ્યા જુદી જુદી હશે એ જોવામાં આવ્યું નથી. ખાસ તે જાતિસ્મરણથી અંતરરહિત સંજ્ઞીના ભ કર્યા હોય એ જ દેખાય છે. જ્યાં વચમાં અસંજ્ઞીને ભવ આવી જાય ત્યાં તે જ્ઞાન રોકાઈ જાય છે. અને જે પહેલાના ભવમાં અસંસી હોય તેમને તે તે જાતિસ્મરણ જ્ઞાન થઈ શકતું નથી. એટલા માટે જ આ જ્ઞાનને સંજ્ઞીજ્ઞાન પણ કહે છે. પ્રશ્ન : ૧૫૧૪ : જે જે ભવનું જાતિસ્મરણ જ્ઞાન થાય છે તે તે ભાવની કઈ કઈ બાબતે તે આત્મા જાણી શકે છે? ઉત્તર : જાતિસ્મરણજ્ઞાનથી તે જે જે ભવને દેખે છે, તે તે ભવની અનેક બાબતે જાણે છે. જેમ કે “હું અમુક ગતિમાં હતું. એ જ પ્રમાણે અમુક દેશ, ગામ, અટવી, નદી, પહાડ વગેરેમાં હતે. અમુક નામ, અમુક દરજજો, અમુક સુખમય–દુઃખમય સ્થિતિ જેના જેના સંપર્કમાં રહ્યાં, જેને જેનો પરિચય થયે, જે જે વસ્તુઓ જોઈ, અમુક ધર્મ, આરાધક, વિરાધક, નિયાણું સહિત, રહિત, શીખેલું જ્ઞાન, પાળેલો સંયમ, ઈત્યાદિ જે જે વિચારપૂર્વક કાર્યો કર્યા હોય તે તે કાર્યો તથા વસ્તુઓ યાદ આવી જાય છે. એવું જ્ઞાતાસૂત્રના પહેલા, આઠમા, તેરમા, ચૌદમા અધ્યયનથી તથા ઉત્તરાધ્યયનના તેરમા અધ્યયનથી સ્પષ્ટ થાય છે. પ્રશ્ન-૧પ૧૫ : જાતિ સ્મરણ જ્ઞાનવાળાને પૂર્વભવે ભણેલું જ્ઞાન એજ રૂપે આવી શકે છે કે નહિ? ઉત્તર : જે ભવનું જાતિ સ્મરણ જ્ઞાન થયું હોય તે ભવનું શીખેલું જ્ઞાન, તે ભવમાં યાદ આવે છે. જેમ કે જ્ઞાતા સૂત્રના ૧૪ માં અધ્યયનમાં તેલી પુત્ર પ્રધાનને Page #60 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો પાછળના ભવનું શીખેલું સામાચિક અધ્યયન વગેરે ૧૧ અંગ, અને ચૌદપૂર્વના જ્ઞાનનું સ્મરણ થયું હતું. પ્રશન–૧૫૧૬ : મૃગાપુત્રે કહ્યું કે મેં અનંતીવાર નરકના અનંતદુઃખ જોયા છે તો તેમણે તે વાત શ્રતજ્ઞાનથી કહી કે જાતિ સ્મરણથી ? ઉત્તરઃ નરકના અનંતાદુઃખ અનંતીવાર ભેગવ્યાની વાત મૃગાપુત્રે જે કીધી તે પાછળના ભાવમાં શીખેલ તથા સાંભળેલ તેમજ જાતિસ્મરણ જ્ઞાનથી યાદ આવેલ શ્રતજ્ઞાનના બળથી જ કહી છે. જાતિસ્મરણથી અનંતભવોને જાણી શકાતા નથી. પ્રશ્ન–૧૫૧૭ઃ ઉત્તરાધ્યયન સૂત્રના ૧૯મા અધ્યયનની ગાથા ૪૮-૪હ્માં ઉ દના અને શીતવેદના બતાવી તે વેદના સમુચ્ચય નરકની છે કે અલગ અલગ છે? જે એ વેદના પૃથક બતાવી હોય તે ઉષ્ણવેદના કઈ નરકમાં તથા શીતવેદના કઈ નરકમાં ? આ વેદના કૃત્રિમ છે કે ક્ષેત્રકૃત ? ક્ષેત્રવેદના, પરમાધામી કૃત વેદના, તથા અન્ય અન્ય કૃત વેદના, એ ત્રણ વેદનાઓ છે. તેમાં નરકની કઈ કઈ વેદના છે? તથા એ ત્રણે વેદનાઓ અંતર રહિત છે કે નિરંતર છે? અંતરરહિત વેદના કઈ છે? ઉત્તર : ગાથા ૪૮-૪૯ ની શીતષ્ણ વેદનાનું વર્ણન ક્ષેત્ર વેદનાની અપેક્ષાએ છે. દેવકૃત વેદનાની અપેક્ષાઓ નથી, પ્રથમની ત્રણ નરકમાં ઉષ્ણવેદના છે. જેથી અને પાંચમી નરકમાં શીત અને ઉષ્ણ બંને વેદના છે. પરંતુ ચોથી નરકમાં ઉષ્ણવેદનાના નરકાવાસ તથા નારકીઓ વધારે છે. અને શીત વેદનાના ઓછા છે. પાંચમી નરકમાં શીત વેદનાના નરકાવાસ તથા નારકીઓ વધારે છે અને ઉષ્ણ વેદનાના ઓછા છે. છઠ્ઠી અને સાતમી નરકમાં શીત વેદના છે. જે નારીની નિ (ઉત્પત્તિ સ્થાન) શીત હોય છે તેનું બાકીનું વિચરણક્ષેત્ર ઉષ્ણ હોય છે. તેને માટે શીત અનુકૂળ તેમજ ઉષ્ણ પ્રતિકૂળ હોય છે. તેથી તેની વેદના ઉષ્ણની બતાવી છે. એ જ પ્રમાણે ઉષ્ણનિવાળા માટે શીતવેદના સમજી લેવી. આ બાબતે પન્નવણું સૂત્રના રૂપ મા પદમાં, સ્થાનાંગ સૂચના ૩ જા સ્થાનમાં, જીવાભિગમની ૩જી પ્રતિપત્તિ તથા પન્નવણું પદ ૯ થી સ્પષ્ટ થાય છે. ક્ષેત્રવેદના, દેવકૃત વેદના અને અ ન્ય કૃતવેદના એ ત્રણે વેદનાઓ સાતેય નરકમાં હોય છે. પરંતુ પરમાધામકૃત વેદના ત્રીજી નરક સુધી જ હોય છે. કારણ કે પરમાધામદેવ ત્રીજી નરકથી આગળ જતાં નથી. પરંતુ વૈમાનિકદેવ સાતમી નરક સુધી જાય છે. એવું ભગવતી શતક–૧૬ ઉદેશા ૮ થી સ્પષ્ટ થાય છે. એટલે પરમાઘામીકૃત વેદના ત્રીજી નરક સુધી તથા દેવકૃત વેદને સાતેય નરકમાં હોય છે. ક્ષેત્રવેદના તે પ્રાયઃ (જિન જન્મ આદિ પ્રસંગે એ થોડા સમય માટે પ્રકાશ થાય Page #61 -------------------------------------------------------------------------- ________________ ૨૦ સમર્થ સમાધાન છે. શુભ પુદગલોને સંચાર થાય છે તે વખતે તેમનું ચિત્ત પ્રકાશ તરફ આકર્ષિત થવાને કારણે વેદના તરફનું લક્ષ ભૂલાઈ જવાથી પ્રાયઃ શબ્દ આપ્યો છે.) નિરંતર રહે છે. બાકીની બે વેદનાઓ અંતર સહિત છે. પ્રશ્ન-૧૫૧૮: પરમાધામીદેવ નારકીના ઉદય-કર્માનુસાર જ દુઃખ આપે છે કે ઓછુંવત્ત આપે છે? તથા દુઃખ આપતી વખતે અનંતાનુ બંધીની ચેકડીમાંથી કયા કપાયનું સેવન કરે છે? તથા પાંચ ક્રિયાઓમાંથી કઈ કઈ ક્રિયા લાગે છે?. તથા તે વેદના ત્રણે નરકમાં સરખી લાગે છે કે ઓછીવત્તી? જે એક બીજાને દુઃખ દેવાવાળા નારકીઓ છે તેમની કષાયકિયા ચારેય નરકમાં સરખી છે કે નહિ? ઉત્તર : નારકીના જીવોના ઉદય-કર્માનુસાર જ પરમાધામી દુઃખ આપે છે, ઓછું વધારે નહિ, કારણ એ છે કે ઉદયાનુસાર જ પરમાધામીઓની વિચારધારા નારકીએ પર ઓછીવત્તી રહે છે. પરમાધામી મિથ્યાદ્રષ્ટિ હોય છે, તેથી તેમને ખાસ કરીને અનંતાનુબંધી ચિકડીને ઉદય હોય છે. અને જેનામાં અનંતાનુબંધી હોય છે, તેમનામાં ચારેય ચકડી હોય છે. પરંતુ એક સમયમાં તે એક જ ચેકડીને ઉદય હોય છે. પરમાધામીઓમાં મુખ્યત્વે અનંતાનુબંધીનો જ ઉદય સંભવિત છે. નારકીને દુઃખ દે છે તેથી તેમને ચાર કિયાઓ લાગે છે. નારકીનું મૃત્યુ થતું ન હોવાથી પરમાધામીઓ માટે પ્રાણાતિપાત કિયા વર્જિત છે. આ રીતે ત્રીજી નરક સુધીના પરમાધામીઓને માટે સમજી લેવું. આ વાત સ્થૂલદષ્ટિથી થઈ. સૂક્ષ્મદષ્ટિથી જોઈએ તે પહેલાથી બીજી નરકના પરમાધામીઓના તથા બીજીત્રીજી નરકને પરમાધામીઓના કિયા તથા કષાય પ્રબળ હોય છે. કારણ કે પહેલીની અપેક્ષાએ આગળ આગળ દુઃખ વધારે હોય છે. અને તેમનામાં ક્રૂરતા પણ તીવ્રતર હોય છે. પરસ્પર દુઃખ દેનારા નારક જીવેમાં જેઓ મિસ્યાદષ્ટિ હોય છે તેમનામાં મુખ્યતવે અનંતાનુબંધી અને ગૌણરૂપે ચારેયમાંથી કઈ પણ કષાયનો ઉદય હોય છે. સમ્યગદષ્ટિ નારકીને મુખ્યરૂપે અપ્રત્યાખ્યાનનો ઉદય અને ગૌણરૂપે અનંતાનુબંધી સિવાય ત્રણેમાંથી કોઈ પણ કષાયને ઉદય હોય છે. એ જ પ્રમાણે ચાર ક્રિયાઓ પણ સમજવી. મિથ્યાદષ્ટિના કિયા તથા કષાય આગળ આગળ તીવ્રતર સમજવા. પ્રશ્ન-૧૫૧૯ઃ ગાથા ૪૯માં કુંદકુભિ કહેલ છે તો તે આકારમાં કેવી હોય છે ? તથા તે શાશ્વત હોય છે કે કૃત્રિમ હોય છે ? તથા તે છે દિશાઓમાંથી કઈ દિશામાં હોય છે ? ઉત્તર : લોખંડને ગાળીને બનાવેલા વાસણને કુંદકુંભિ કહે છે. કુભિને અર્થ કોષમાં આ પ્રમાણે આપ્યું છે. ઘડાના મુખાકારે કોઠી, સાંકડા મોઢાની કોઠી, ઘડી, Page #62 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો કડાઈ તથા ઊંટના આકારવાળા વાસણને કુભિ કહે છે. કુંભિનો આકાર કડાઈ જેવા વાસણ જેવા હોય છે. આ કુંદકુ ભિની દિશા નકકી બતાવી નથી. કેટલીક જગ્યાએ આવી કુંભિઓ કુંભાતિના દેએ બનાવેલી હવા સંભવ છે. તેમાં નારકીના જીવને પુરીને કુંભજાતિના પરમાધામીઓ પકાવે છે, (શેકે છે.) બનાવેલી કુંભિઓ શાશ્વત નથી હતી. તે નાશ પણ પામી જાય છે. નવી નવી કુંભિઓ બનાવે છે. આ પ્રમાણે કુંભિક મળતી જ રહે છે. પ્ર-૧પ૨૦ : “વજીવાણુ” તથા “કલંબવાવું ને આશય છે? તે કૃત્રિમ હોય છે કે શાશ્વત હોય છે ? “ સિંબલી (શામલી) વૃક્ષ?? કૃત્રિમ છે કે શાશ્વત છે? શું એવું વૃક્ષ મૃત્યુ લોકમાં હોય છે ! જે હોય છેતે કયાં અને કયાં નામવાનું હોય છે ? આ પ્રશ્નને શું પચાસમી ગાથા સાથે સંબંધ છે? ઉત્તર : જ્યની રેતી, મહા દાવાનળ જેવી ગરમ તથા મરુદેશની વેળુના સમૂહ જેવી હોય એવી વજ્રવાલુકા તથા કલંબવાલુકા નદીના કિનારે તથા એવા રેતીવાળા નરક પ્રદેશમાં વાલુકા જાતિના પરમાધામી દેવ દુખ દે છે. શીબલ, સામલી, શાલ્મલી સેમરના ખાસ વૃક્ષને કહે છે. દેવકુરૂ ક્ષેત્રમાં જે મે ટુ વૃક્ષ પૃથ્વીકાયનું બતાવ્યું છે તેની આકૃતિ જેવી આ વૃક્ષની આકૃતિ સમજવી, તેનું નામ પણ શાલ્મલી છે. આ ગાથામાં બતાવેલી વાવાલુકા અને કલંબવાલુકા એ બે કૃત્રિમ નદીઓ સમજવી. આ રેતીવાળા પ્રદેશ સ્વાભાવિક હોવા છતાં તેની કંઈક વિશેષતા વધારીને વાલુજાતિના પરમાધામી દેવ નારકીના જીવને દુઃખ આપે છે. નરકમાં નદીઓ તથા વૃક્ષે સ્વાભાવિક (કુદરતી) નથી હોતા. એ બધા કૃત્રિમ હોય છે. પ્રશ્ન ઃ ૧પ૧ - નરકમાં વૈતરણ નદીનું કથન આવે છે. તેમાં સૂયગડાંગ સૂત્ર પ્રથમ શ્રતસ્કંધના પાંચમા અધ્યયનમાં સદા જલા?? નદીનું નામ આવે છે. તેને પરમાધામીએ બનાવે છે કે તે નદી શાશ્વત છે? અસિપત્રવન શાશ્વત છે કે કૃત્રિમ? નવ્યાકરણ સૂત્રમાં વર્ણવેલ છે કે તલવારની ધાર જેવા પાંદડાઓના વન, દભવન, અણીદાર પથ્થરના વન, ઉકળતું કથીર એ બધું કૃત્રિમ હેય છે કે શાશ્વત હોય છે ? અને તે પાણી, અગ્નિ, વૃક્ષ, વગેરે કારમાંથી કઈ કારના હોય છે ? ઉત્તર : વેતરણી, સદાજલ વગેરે નદીઓ, અસિપત્ર, ભ વગેરેનાં વન, ખારા પાણીની વાવડીઓ, શુલની જગ્યાઓ–એ બધું કૃત્રિમ–પરમાધામીઓએ બનાવેલું હોય છે. કારણ કે નરકમાં વરસાઢ થતું નથી. તેથી નરકમાં નદીઓ અને વન કુત્રિમ જ હોય એ સંભવિત છે. શો પણ પ્રાયઃ વેકિયથી ઉત્પન્ન કરેલાં, કામમાં લે છે. પ્રશ્નવ્યાકરણના Page #63 -------------------------------------------------------------------------- ________________ સમથ સમાધાન પ્રથમ અધ્યયનમાં આ પ્રમાણે પાઠ આવ્યું છે કે “(પવનારૂપ મુદ્દે વેદિfÉ ઘળાહિં બધુ તીવ્રયાપરોવર વેચન કરે તે મિળતા” ઈત્યાદિ પ્રકારથી વિકિય શસ્ત્રોથી ત્રીજી નરક સુધી તે પરમાધામીઓ અને સાતેય નરકમાં નારકીના જીવ પરસ્પર એકબીજાને દુઃખ આપે છે. તથા ત્રીજીથી આગળ કોઈ નારકીને શત્રુ વૈમાનિક દેવ પણ દુઃખ આપે છે. બધી નરકની નીચેની ભૂમિ તે તીણ છે જ. જેમકે પન્નવણું સૂત્રમાં કહ્યું છે કે “રઘુનંદાળ સંઠિયા” તથા ક્યાંક ક્યાંક કુદરતી કાંકરા પણ હોય છે. નદીઓ તથા વન જે કે વૈક્રિયકૃત હોય છે, તથાપિ પ્રાયઃ હંમેશા હોય છે. ઉકળતું લોખંડ પણ વકિય જ સમજવું. ત્યાંનું પાણી, વૃક્ષ તથા વકિય શસ્ત્રો તથા વૈક્રિય પથ્થરોને તે ત્રસકાચના વક્રિયકૃત સમજવા તથા કુદરતી શસ્ત્ર તથા પથ્થરોને પૃથ્વીકાય રૂપે સચિત સમજવા. દેવ વારંવાર કિયરૂપ બનાવે છે. તેથી વન વગેરે હંમેશા હોય છે. પ્રશ્ન ૧૫૨૨ : ૭૫મી ગાથામાં મૃગાપુત્ર કહે છે કે મેં બધાય ભવાની અશાતા ભોગવી છે. તો આ ભવ માત્ર નરકનો સમજો કે ચારેય ગતિનો સમજ? તેનું સ્પષ્ટીકરણ કરશે? ઉત્તર-૪૮ તથા ૪૯ મી એ બે ગાથાઓ તે ક્ષેત્રવેદનાની છે. અને ૫૦ થી ૭૧ સુધીની ગાથાઓ પરમાધામીઓની છે. અન્ય કૃત વેદનાની અહિંયા કોઈ ખાસ ગાથા નથી. ૭૨. ૭૩. ૭૪ એ ત્રણ ગાથાઓ નરકના સમુચ્ચય દુખે બતાવે છે, ૭૫મી ગાથામાં ચારેય ગતિના બધા ભવ લીધા છે. અન્ય ગતિમાં વિષય સુખની પ્રાપ્તિ હેવા છતાં પણ ઈર્ષાદિ દુખેથી વ્યાપ્ત થવાથી તથા તેનું પરિણામ દુઃખરૂપ હોવાથી તે ખરેખર દુઃખરૂપ જ બતાવી છે. પ્રશ્ન-૧૫ર૩ઃ તીર્થકરના જન્મ વખતે એક અંતમુહુર્ત માટે વેદના ઉપશાંત રહે છે, તે આ ત્રણ વેદનાઓમાંથી કઈ વેદના સમજવી ? ઉત્તર : તીર્થકરના જન્મ વગેરે કારણથી દેવકૃત અને અન્યોન્યકૃત વેદના શાંત (બંધ) રહે છે. તથા પ્રકાશને દેખીને નારકીઓ આશ્ચર્યચકિત બની જાય છે. તેથી તેમને તે ક્ષેત્રવેદનાને અનુભવ પણ ખાસ થતું નથી. પ્રશ્ન-૧૫ર૪ઃ નીચેની ચાર નરકમાં જે નારકીઓ એકબીજાને દુઃખ દે છે તો પશુ, પક્ષી, શચક્રીડા વગેરેની વિકૃણા કરીને કે કોઈ બીજા પ્રકારની વેદના દે છે? નારકી પિતાની ક્રિય શક્તિથી ક્યા કયા રૂપ બનાવી શકે છે? તથા તેમાં સમકિતી અને મિથ્યાત્વીમાં શું શું અંતર સમજવું ? ઉત્તરઃ સાતેય નરકમાં નારકીએ અન્યોન્ય દુઃખ આપે છે. પરંતુ પાંચમી નરક Page #64 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો સુધી તે અનેક પ્રકારના વૈક્રિય શસ્ત્ર બનાવીને એક બીજા પર પ્રહાર કરીને દુઃખ આપે છે. તથા છઠ્ઠી અને સાતમી નરકમાં વા સમાન મજબુત મોઢાવાળા લાલ કંથવા, છાણના કીડાની જેમ ઘણાં વક્રિય રૂપે બનાવીને એકબીજાના શરીરનું છેદન કરીને, પ્રવેશ કરીને દુઃખ આપે છે. આ વાત જીવાભિગમની ત્રીજી પ્રતિપત્તીમાં નરકના અધિકારના બીજા ઉદ્દેશમાં બતાવેલ છે. સમ્યગદષ્ટિ નારકીઓ વિશેષ પ્રકારે ચાલીને સતાવતા નથી. અને એવાં કાર્યોમાં તેઓ ઉદાસ પણ રહે છે. પરંતુ મિથ્યાદ્રષ્ટિ પાસે આવીને હાથે કરીને હેરાન કરે છે અને એવાં કાર્યમાં આનંદ માને છે. પ્રશ્ન-૧૫૨૫ : મૃગાપુત્રે કયા કયા ચારિત્રની સ્પર્શના કરી? ઉત્તરઃ મૃગાપુત્રે દીક્ષા લેતી વખતે સામાયિક ચારિત્ર ગ્રહણ કર્યું. ત્યારબાદ ક્ષપકશ્રેણીમાં સૂક્ષ્મ સંપરા ચારિત્ર અને યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત કર્યું. આ રીતે તેને મૃગાપુત્રના ભવમાં ત્રણ ચારિત્ર પ્રાપ્ત થયા એ સંભવ છે. પ્રશ્ન-૧૫ર૬: મૃગાપુત્રે કોની પાસે દીક્ષા ગ્રહણ કરી? ઉત્તર : કોઈની પાસે દીક્ષા ન લેતાં તેમણે સ્વયં દીક્ષા લીધી હતી. કેઈ વસ્તુને દેખીને પ્રતિબોધ પામનારને પ્રત્યેક બુદ્ધ કહેવાય છે. મૃગાપુત્ર કે ઈ મુનિને દેખીને પ્રતિબંધ પાગ્યા. તેથી તેઓને પ્રત્યેકબુદ્ધ ગણવામાં આવે છે. પ્રત્યેકબુદ્ધ છેદપસ્થાપનીય ચારિત્ર અંગીકાર કરતાં નથી. પરંતુ સીધા સૂક્ષ્મ-સંપાયમાં ચાલ્યા જાય છે. પ્રશ્ન-૧૫ર૭ઃ ગાથા ૯૦ થી ૯૪ સુધીની પાંચ ગાથાઓના ગુણ કયા ગુણસ્થાનમાં સમજવા ગ્ય છે? ઉત્તર ઃ ગાથા ૦ થી ૯૪ માં બતાવેલા ગુણ શુભગી છઠ્ઠા ગુણસ્થાનવતી અને સાતમા ગુણસ્થાનવતી મુનિઓના છે. જો કે મમત્વ, અહંકાર, કષાય આદિને ક્ષય આગળ જતાં થાય છે. તથાપિ સંયમ પરાયણ અપ્રમત્ત મુનિએનું લક્ષ્ય સંયમમાં જ હોય છે, મમત્વ આદિમાં કદાપિ નહિ. તેથી શુભયોગી છઠ્ઠા ગુણથાનવાળા તથા સાતમા ગુણસ્થાનવાળાના ગુણ બતાવ્યા છે એમ સમજવું. પ્રશ્ન-૧૫૨૮ ગાથા ૯૫ માં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને શુદ્ધ ભાવનાથી આત્માને સમ્યક પ્રકારથી ભાવિત કરવાનું લખ્યું છે. તે અહિંયા ભાવના ચાર પ્રકારમાં સમાઈ જાય છે. તો પછી અલગ અલગ કહેવાની આવશ્યતા શી છે? ઉત્તર : અહીંયા ૯૫ મી ગાથામાં ભાવના શબ્દનો અર્થ પાંચ મહાવ્રત સંબંધી ૨૫ ભાવના અથવા અનિત્ય આદિ બાર ભાવને તેની ટીકામાં બતાવેલ છે. આ જ ભાવને અહીં સમજવી. ભાવના, જ્ઞાન આદિ ચારેયમાં હોવી જોઈએ. ભાવના વગર જ્ઞાન વગેરે અર્થશૂન્ય છે. સાધારણ ભાવનાનું જ્ઞાન સાધારણ હોય છે, અને પ્રબળ ભાવનાનું Page #65 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સમથ–સમાધાન પ્રબળ હોય છે. એટલા માટે આગમમાં મહાવ્રતની સાથે સાથે તેની પાંચ પાંચ ભાવના પણ બતાવી છે. માટે જ્ઞાન વગેરેને પુષ્ટ બનાવવાની ઇરછાવાળાએ ૨૫ ભાવના અથવા બાર ભાવનામાં નિરંતર રમણતા કરવી જોઈએ. પ્રશ્ન-૧પ૩૯ઃ મૃગાપુત્રે ઘણાં વર્ષો સુધી સંયમનું પાલન કર્યું, એવું ૯૬ મી ગાથામાં લખ્યું છે, તે આ કહ્યું ચારિત્ર સમજવું ? તથા આયુષ્ય પૂર્વેનું સમજવું કે બીજું ? ઉત્તરઃ મૃગાપુત્રે ઘણાં વર્ષો સુધી ચારિત્રનું પાલન કર્યું, એમ જે કહ્યું છે તે સામાયિક અને યથાગ્યાત ચારિત્રની અપેક્ષાએ બતાવ્યું હોય તેવો સંભવ છે. અહીંયા વર્ષોની સંખ્યાનું પૂરું પ્રમાણ સ્પષ્ટ કર્યું નથી. પરંતુ તે જમાનાના આયુષ્ય (ઉંમર) જતાં અનેક પૂર્વે સુધી મુનિપણનું પાલન કર્યું હોય એ સંભવિત છે. પ્રશ્ન-૧૫૩૦ જિનકપી, પ્રતિમાધારી, એકલવિહારી, સ્થીર કલ્પી તેઓમાં શું શું અંતર હોય છે? તે બતાવશે? ઉત્તર : સ્થાનાંગ સૂત્રના આઠમા સ્થાનમાં આઠ ગુણવાળા એકલવિહારી બની શકે છે. તેને જઘન્યરુપથી નવમા પૂર્વની ત્રીજી આચાર વસ્તુ સુધીનું જ્ઞાન હોવું જોઈએ. ઉત્કૃષ્ટ અસંપૂર્ણ દસ પૂર્વ સુધીનું જ્ઞાન હોવું જોઈએ. તેની ચારિત્રપર્યાય જઘન્ય ૨૦ વર્ષની તથા ઉંમર ૨૯ વર્ષથી વધારે હેવી જોઈએ. ઈત્યાદિ ગુણોવાળા આજ્ઞાપૂર્વક એકલવિહાર પડિમાને સ્વીકાર કરી વિચરી શકે છે. જિનકપી પણ એજ પ્રમાણે પરંતુ શેષકાળને આઠ મહિના સુધી જિનકપી રહીને પછી પાછા સ્થિવર કલ્પી બની જાય છે. જિનકપી, તીર્થકર અથવા સામાન્ય કેવળીના સમયમાં જ હોઈ શકે છે. તેમના ઉપકરણમાં આઠ વિકલ્પ બતાવ્યા છે. જઘન્ય (૧) રજોહરણ, (૨) મુહપત્તી (મુખ વસ્ત્રિકા), બે ઉપકરણ ઉપર લખ્યા તે તથા એક વસ્ત્ર (૩) પૂર્વોક્ત બે તથા બે વસ્ત્ર કુલ ચાર (૪) પર્વોક્ત બે તથા ત્રણ વસ્ત્ર કુલ પાંચ ઉપકરણ. પાંચ પાત્ર રાખનાર જિનકલ્પી જઘન્ય નવ રાખે છે. બે તે ભાંગા એકના તથા પાત્ર સંબંધી સાત એ કુલ , છ પહેલાનાં એટલે નવ અને એક વસ્ત્ર એમ કુલ ૧૦, સાત પહેલાના એમ નવ અને બે વસ્ત્ર કુલ ૧૧ આઠ પહેલાના નવ તથા ત્રણ વસ્ત્ર કુલ ૧૨ ઉપરોક્ત પ્રકારથી જિનકલ્પી સાધુનું વર્ણન અભિધાન રાજેન્દ્રકેષમાં છે. પ્રતિમધારી તે પ્રતિમાઓને એટલે જેટલે સમય હોય છે એટલા એટલા સમય સુધી દશાશ્રુત સકંધમાં કહેલી પ્રતિમાઓ (પડિમાઓ)ના નિયમોનું પાલન કરે છે. તેમના પણ જ્ઞાન અને ચારિત્રના નિયમે પણ એકલવિહારીના જેવા જ સમજવા, પરંતુ આગમવિહારી આજ્ઞા આપે તે બીજા પણ પડિમાં ધારણ કરી શકે છે. સ્થવિર કલ્પી તે ગચ્છવાસી હોય છે. તેમાં નવદીક્ષિત, અધિક પર્યાયવાળા, સ્વ૫ જ્ઞાની, બહુજ્ઞાની વગેરે અનેકને સમાવેશ થાય છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ભાગ ત્રીજો પ્રશ્ન ૧૫૩૧ : અભવી જીવના આઠ રૂચક પ્રદેશ કર્મોના આવરણથી રહિત હોય છે કે કર્મોના આવરણ સહિત હોય છે ? ઉત્તર :- ભગવતી શ. ૧. ઉં-૩ કાંક્ષાહનીય કર્મ “નવે મને રે કહ્યું છે, તથા શ૮. ઉ. ૮માં ઈર્યોપથિક અને સાંપરાયિક કમને બંધ “રન વે વંધરૂ” બતાવેલ છે. ઈત્યાદિ આગમ પ્રમાણેથી સ્પષ્ટ છે કે બધા ભવી અને અભવી જીવેના આઠ રૂચક પ્રદેશો પર પણ આવરણ હોય છે. કેઈ કેઈ, આઠ રૂચક પ્રદેશો પર આવરણ હોવાનું માનતા નથી પરંતુ આ વાત આગમ સાથે બંધ બેસતી નથી. પ્રશ્ન ૧પ૩ર -કાલ સેકરિક નામને કસાઈ કુવાની અંદર ઉધે લટકેલા હેવા છતાં ૫૦૦ પાડાની હિંસા કરતે હતો. તે હિંસા કયા પ્રકારની સમજવી? ઉત્તર :- કુવામાં લટકેલા કસાઈએ જે હિંસા કરી છે તે હિંસા ભાવહિંસા સમજવી, દ્રવ્ય હિંસા નહિ. પ્રશ્ન ૧પ૩૩ : અજુન માળીના શરીરમાં છ મહિના સુધી યક્ષને પ્રવેશ રહ્યો તથા હમેશાં સાત જીને ઘાત કર્યો તેનું પાપ ચક્ષને લાગ્યું કે અજુન માળીને ? ઉત્તર – અર્જુન માળીના બેલાવવાથી યક્ષ આવ્યું હતું તેથી અર્જુન માળીને પાપ લાગ્યું હતું. તથા યક્ષે વિચાર કર્યો કે જો હું નહિ જાઉં તે મારા પ્રત્યે લેકની જે શ્રદ્ધા છે તે ઉઠી જશે. આ માન–પ્રતિષ્ઠાથી યક્ષને પણ પાપ લાગ્યું. બંનેમાંથી કેાઈ નિલેપ રહ્યું નથી. બંનેને કર્મબંધન થયા. પ્રશ્ન ૧૫૩૪-દેવોની ભાષા એક અર્ધમાગધી જ છે કે બીજી ભાષા પણું બોલે છે ! ઉત્તર :- દેવ અર્ધમાગથી ભાષા જ બેલે છે. તેઓ ભાષા તે બીજી પણ અનેક પ્રકારની બોલે છે. પરંતુ તેમને માટે અર્ધમાગધી ભાષા ખાસ હોય છે. તે અર્ધમાગધી ભાષા છ પ્રકારની કહી છે. (૧) પ્રાકૃત (૨) સંસ્કૃત (૩) માગધી (૪) પિશાચી (૫) શૌરસેની અને (૬) અપભ્રંશ. તેને ખુલાસે ભગવતી શ. પ-ઉ–૪માં છે. પ્રશ્ન ૧૫૩૫-કમની ૧૪૮ પ્રકૃત્તિઓ છે, તેમાં ૧૨૦ પ્રકૃત્તિઓને બધ થાય છે. તેમાં વર્ણ આદિની ૧૬ પ્રકૃત્તિએ બાદ થઈ જાય છે. અને ચાર પ્રકૃત્તિ રહે છે. જેમાં વર્ણ એક, ગંધ એક, રસ એક, સ્પેશ એક છે, તે મારી સમજ પ્રમાણે વર્ણ, ગંધ, રસ તો આવ્યા, કારણકે ત્યાં બીજાને પ્રતિપક્ષ હોય છે, પરંતુ સ્પેશ એક છે તે સમજવામાં ન આવ્યું, કારણકે ત્યાં પ્રતિપક્ષ એકનો હોય છે, બાકી છે ખુલ્લા રહે છે? ઉત્તર : પનવણું સૂત્રના ૨૩મા પદના બીજા ઉદ્દેશામાં તે ૧૪૮ પ્રકૃતિને જ બંધ બતાવ્યું છે. તેથી આ બધી પ્રકૃતિઓને બંધ થાય છે, પરંતુ કર્મ ગ્રંથ વિગેરેમાં સ. સ. ૪ Page #67 -------------------------------------------------------------------------- ________________ સમથ–સમાધાન ૧૨૦ પ્રકૃત્તિઓને બંધ લીધે તેનું કારણ એમ સમજવું કે પાંચ વર્ણોને બંધ જુદો જ ન બતાવતા “એક વણ” શબ્દમાં જ બતાવી દીધા છે. એ જ પ્રમાણે બે ગંધ શબ્દને ગંધ શબ્દમાં, પાંચ રસનો રસ શબ્દમાં, અને આઠ સ્પર્શને સ્પર્શ શબ્દમાં સમાવેશ બતાવી દીધું છે. પરંતુ બધા વર્ણ, ગંધ, રસ, સ્પર્શોને બંધ હોય છે. તથા એજ પ્રકારે પાંચ બંધન, પાંચ સંઘાતનેને શરીરની સાથે ગૌણ કરી દીધા છે. પરંતુ તેને પણ બંધ હોય છે તથા મિશ્ર મેહનીય અને સમકિત મેહનીયને મિથ્યાત્વ મેહનીય સાથે ગણી લીધી છે. સૂત્રકાર બધી પ્રકૃતિઓનો બંધ ફરમાવે છે અને ગ્રંથકાર મિશ અને સમકિત મોહનીચના સ્વતંત્ર બંધનો નિષેધ કરે છે. પ્રશ્ન ૧૫૩૫ --આઠ કમે અલગ થયા પછી દરેક જીવોમાં સમાનતા રહેવી સ્વાભાવિક છે. તથા સિદ્ધોમાં આત્મપ્રદેશની અવગાહના ત્રણ પ્રકારની છે. મોક્ષની ગતિ પણ અલગ અલગ છે. તે સમાનતામાં અંતર શા માટે ? ઉત્તર – ચરમ શરીરી જીવોની જે અવગાહના હોય છે, તેમાં ત્રીજા ભાગના જીવ પ્રદેશોની અવગાહન કાયયોગના નિરોધ સમયે ઓછી થઈ જાય છે. કારણ કે શરીરમાં ઉદર, બદન વગેરેને જે પેલે ભાગ છે અર્થાત્ જ્યાં જીવ પ્રદેશોથી શુન્ય સ્થાન હોય તે શુન્ય સ્થાન ન રહેવાથી જીવ પ્રદેશની અવગાહનાનો ત્રીજો ભાગ અહિ તેરમાં ગુણસ્થાનકને અંતે ઓછો થઈ જાય છે. ત્યાર પછી તે જીવોના પ્રદેશની અવગાહનામાં કોઈ નવું અંતર પડતું નથી. જીવ પ્રદેશની અવગાહનામાં જે અંતર પડે છે તે ભોપગ્રાહી ચાર કર્મોની હાજરીમાં જ થઈ જાય છે. આઠે કર્મને ક્ષય થયા પછી નહિ. મિક્ષમાં પહોંચવાની ગતિમાં પણ બધા જીવોને એક સમય જ લાગે છે. વધારે નહિ. તેથી આ પ્રકારે ગતિમાં કોઈ અંતર નથી. સ્થાનાંગ સૂત્રના દસમાં ઠાણામાં સિદધ” તથા વિI Të વગેરે જે બતાવ્યું છે તેને ભાવ આ પ્રમાણે સમજ જોઈએ કે સિદ્ધગતિમાં પહોંચેલા જીવ સિદ્ધ છે. તે સિદ્ધોને સિદ્ધગતિમાં અને જેઓ રસ્તામાં જઈ રહ્યાં છે તે જીવોને સિદ્ધ વિગ્રહ ગતિમાં સમજવા પરંતુ તેમને ગતિ કરવામાં કઈ અંતર સમજવું જોઈએ નહિ પ્રશ્ન ૧૫૩૭ – વીસ વિહરમાનેના જન્મ એક સમયમાં થયા છે, કે જુદા જુદા સમયે? ઉત્તર: એક સમયમાં ચારથી વધારે તિર્થકર મેક્ષમાં જતાં નથી. તેથી તિર્થકરના જન્મ પણ એક સમયમાં ચારથી વધારે હોતાં નથી. એટલા માટે વીસ વિહરમાન Page #68 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો ભગવંતેના જન્મ એક સાથે ન સમજતાં ચેડાંક સમયના અંતરે સમજવા. ચારને જન્મ તે એક સાથે હોઈ શકે છે. પ્રશ્ન ૧૫૩૮ – વીસ વિહરમાનેને જન્મ મહેત્સવ જ બુદ્વીપના મેરૂ પર્વત ઉપર હોય કે પાંચેય મેરૂપર્વત પર? ઉત્તર – જંબુદ્વીપના તિર્થકરને જન્મ મહોત્સવ જંબુદ્વીપના મેરૂ પર્વત પર ઉજવે છે. પૂર્વ ધાતકીખંડના તિર્થંકરને જન્મ મહોત્સવ પૂર્વ ધાતકીખંડના મેરૂ પર્વત પર થાય છે. પશ્ચિમ ઘાતકીખંડના તિર્થકરોને જન્મ મહોત્સવ પશ્ચિમ ધાતકીખંડના મેરૂ પર્વત પર કરે છે તેમજ અર્ધ પુષ્કર દ્વીપને પૂર્વ તથા પશ્ચિમના તીર્થકરોનો જન્મ મહોત્સવ અર્ધ પુષ્કરના પૂર્વ તથા પશ્ચિમ મેરૂ પર જ કમશઃ થાય છે. આ પ્રકારે પોત પોતાના ક્ષેત્રના પાંચેય મેરૂ પર્વત પર તીર્થકરોને જન્મ મહોત્સવ થાય છે. પ્રશ્ન ૧૫૩૯ –સૂક્ષ્મ જીવોનું આયુષ્ય સંપકમી છે કે નિરુપક્રમી ? " ઉત્તર – પન્નવણા સૂત્રના છઠ્ઠા પદથી તથા શ્રાવક ધર્મ પ્રજ્ઞપ્તિની ગાથા ૭૪ –૭૫ થી એ સ્પષ્ટ થાય છે કે સૂક્ષમ છમાં સોપકમ તથા નિરુપક્રમ એ રીતે બને આયુષ્યવાળા હોય છે. પ્રશ્ન ૧૫૪૦ - સાતમા, આઠમ, નવમા તથા દસમા ગુણ સ્થાનકથી કાળી કરીને જીવ કયા કયા દેવલોકમાં જાય છે? ઉત્તર :- દસમા ગુણસ્થાનકથી કાળ કરીને અનુત્તર વિમાનમાં જ જાય છે. આ વાત તે ભગવતીજીને ૨૫મા શતકના સાતમા ઉદ્દેશથી સ્પષ્ટ છે. આઠમા તથા નવમા ગુણ સ્થાનવાળા પણ એજ રીતે અનુત્તર વિમાનમાં જાય એવો સંભવ છે. સાતમા ગુણસ્થાનવાળા કાળ કરીને પહેલા દેવકથી અનુત્તર વિમાન સુધીના દેવામાં કોઈ પણ સ્થાન પર જઈ શકે છે. પ્રશ્ન ૧૫૪૧ :- આઠ રુચક પ્રદેશ કમબંધન રહિત છે એમ કયા સૂત્રના પ્રમાણુથી કહ્યું છે? ઉત્તર :- આઠ ફુચક પ્રદેશે કર્મબંધન રહિત છે તેવું ટીકાકાર તથા ગ્રંથકાર કહે છે. પ્રશ્ન ૧૫૪ર - અરૂપીના ૬૧ બોલોમાં ઉપયોગની અંદર હોવા છતાં મતિજ્ઞાનના ભાંગામાં ચાર પ્રકારની બુદ્ધિ અલગ કેમ બતાવી ? ઉત્તર :- જેવી રીતે જીવને અરૂપી બતાવવા છતાં સાધારણ બુદ્ધિવાળા જીવોને સ્પષ્ટ સમજણ પડે તે માટે ઉત્થાન આદિ પાંચ શક્તિ, બાર ઉપયોગ વગેરે અલગ અરૂપી બતાવ્યા છે એ જ પ્રમાણે અવગ્રહ વગેરે મતિજ્ઞાનના ભેદ અને ચારે પ્રકારની Page #69 -------------------------------------------------------------------------- ________________ સમર્થ- સમાધાન બુદ્ધિને પણ મતિજ્ઞાનમાં હોવા છતાં પણ સાધારણ બુદ્ધિવાળાની સ્પષ્ટ સમજણ માટે અલગ બતાવેલ છે. પ્રશ્ન ૧૫૪૩ – ચક્રવતીથી સામાન્ય મનુષ્યનું બળ ઓછું હોય છે, તે પછી બાહુબલિછ કરતાં ભરતજીમાં બળ ઓછું કેમ? ઉત્તર એમ તે સામાન્ય મનુષ્ય કરતાં ચકવતનું બળ વધારે હોય છે. પરંતુ કઈ કઈ વિશેષ પુન્યશાળી જીવ હોય કે જેઓએ ચક્રવતી પદ મેળવ્યું ન હોય પરંતુ તપ, સંયમ, મુનિ સેવા વગેરેથી ચકવાત કરતાં વધારે બળ પ્રાપ્ત કર્યું હોય. એ કઈ કઈ જીવ ચકવતી કરતાં વધારે બળવાન હોઈ શકે છે. આમાં હરકત જેવી કઈ બાબત લાગતી નથી. પ્રશ્ન ૧૫૪૪ –કોઇ મનુષ્યના જીવનમાં શુભકામના ઉદયથી વર્તમાનમાં આનંદ છે. તે સામાયિક પૌષધ આદિ વ્રત ધારણ કરીને અનેક કર્મોની નિજર કરે છે. તે તેઓ કયા કમની નિજર કરે છે? કારણકે અશુભ કમતે તેને ઉદયમાં તે છે જ નહિં, તો શું તેઓ ચાલુ શુભકર્મની નિર્જરા કરે છે? ઉત્તર – જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મહનીય તેમજ અંતરાય આ ચાર કર્મ તે એકાંતરૂપથી અશુભ જ છે. તેમાંથી મેહનીયનો ઉદય દસમા ગુણસ્થાન સુધી બાકીના ત્રણ કર્મનો ઉદય બારમાં ગુણસ્થાન સુધી નિરંતર રહે છે. તેથી સામાયિક, પૌષધ આદિ કરનાર મનુષ્યના શેષ અશુભ કર્મને ઉદય ન પણ હોય તે પણ ઉપર લખેલ ચાર કર્મોને તે ઉદય હોય જ છે. માટે તે મનુષ્ય ધર્મ કરણીથી એ અશુભ કર્મની નિરા કરે છે. ધર્મ કરણ પહેલાં અશુભ કર્મોની નિર્જરા થાય છે. છતાં આખરે શુભ અને અશુભ બને કર્મોનો નાશ કરીને મોક્ષ પામે છે. પરંતુ પહેલાં શુભને નાશ નથી થતું. પ્રશ્ન ૧૫૪૫ –એક ગતિમાંથી બીજી ગતિમાં જતો જીવ આહારક હોય છે કે અનાહારક? જે આહારક હોય તે કેટલા સમય સુધી? ઉત્તર – એક ગતિમાંથી બીજી ગતિમાં જો કોઈ જીવ આહારક હોય છે. કઈ અનાહારક. રસ્તામાં તો જીવ આહાર લેતું નથી પરંતુ સીધી (જુ) ગતિથી એક જ સમયમાં જઈને ઉત્પન થાય છે. તે રસ્તામાં અનાહારક હોતું નથી, કારણકે તેણે અહીંથી તે આહાર લઈને જ કાળ કર્યો અને આગળ સીધી ગતિથી જઈને, એક જ સમયમાં આહાર લઈ લીધો, આ રીતે વાટે વહેતા જીવ આહારક હોય છે અને જે અનાહારક રહે તે એક સમય, બે સમય રહે છે. તથા ટીકાકાર ત્રણ સમય સુધી અનહારક રહે Page #70 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ભાગ ત્રીજો છે એમ માને છે. ખાસ કરીને તે જીવ બે સમયથી વધારે સમય અનાહારક રહેતે નથી. પરંતુ કેઈ એકેન્દ્રિય જીવ ત્રણ સમય સુધી અનાહારક રહે છે. પ્રશ્ન ૧૫૪૬ કઈ જીવ દેવલથી ચવ્યા પહેલાં જાણે છે કે હું અમુક જ જગ્યાએ જઈને ઉતપન થઈશ. પરંતુ મન કરતાં જીવને તે સમયે, વાટે વહે છે એ અનુભવ થાય છે કે નહિ? ઉત્તર – છઠ્ઠમસ્થ જીના ઉપયોગનો કાળ અસંખ્ય સમય હોય છે અને વાટે વહેતા ત્રસ જીવને એક, બે કે ત્રણ સમય લાગે છે, તથા સ્થાવરને ચાર સમય લાગે છે, એથી વધારે નહિ, તેથી વાટે વહેતા જીવને અનુભવ થતું નથી કે હું અમુક જગ્યાએ ઉત્પન્ન થઈશ. પ્રશ્ન ૧૫૪૭ –શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ગર્ભ સાહરણ થયા પહેલાં તે જાણતા હતા કે સાહરણ થશે પરંતુ શું સાહરણ થવાને સમય પણ જાણતા હતા ? ઉત્તરઃ એક ભવથી બીજા ભવમાં જવાના જે ૧, ૨, ૩, ૪ સમય કહ્યા છે તે મૃત્યુ પામીને જવાનો સમય છે. જે કોઈ દેવ એક ગર્ભથી બીજા ગર્ભમાં લઈ જાય છે તે તેને તે અસંખ્યાત સમય લાગે છે, એટલા માટે તે પ્રસંગ પર તે રસ્તામાં તે જીવને ગર્ભ સંહરણને અનુભવ થાય છે તેથી ગર્ભનું સાહરણ કરીને લઈ જતાં પણ ભગવાન જાણે છે. એક પ્રશ્ન ૧૫૪૮ -નીચેના દેવલોકના દેવ ઉપરના દેવલોકમાં જવાની શક્તિવાળા છે કે નહિ? ઉત્તરઃ ઉપરના દેવોની નેશ્રાયથી જ તેમના દેવલેકમાં જવાની શક્તિ નીચેનાં દેવકના દેવમાં હોય છે. આ વાત પન્નવણું સૂત્રના ૨૧મા પદની ટીકામાં બતાવેલ છે. નેશ્રાય આશય તેમની અનુમતિથી અથવા ઓળખાણ વિગેરેને પરિચય આપતા અનુકુળતા મુજબ જઈ શકે છે. પરંતુ તેઓ તેમને ઉઠાવીને લઈ જાય અથવા જઈ ન શકે એવી એકાંત વાત નથી. * ટીકા-બીજા છદ્મસ્થાની વાત તે જવા દઈએ. પરંતુ ત્રણ જ્ઞાનના ધારક તીર્થકર ભગવંત પણ ચવવાના સમયે ચવવાનું જાણતા નથી કારણ કે કાળ સૂક્ષ્મ છે; શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના આચારંગ સૂત્રના ચોવીસમાં અધ્યયનના શબ્દો જુએ : વીશ એવું જાણે છે. પણ ચવી રહ્યા છે એવું તેઓ નથી જાણતા, કારણ કે તે સમય (૧,૨,૩ સમય બહુજ સૂક્ષમ હોય છે. કે આ વિષયમાં આગમ પ્રમાણ આપવામાં આવે . જેથી કોઈને એવી શંકા ન રહે કે ભગવાન સાહરણ નો સમય જાણતા હતા કે નહિ. જુઓ આચારાંગ સૂત્રના ૨૪મા અધ્યયનને પ્રથમ ઉદેશે. Page #71 -------------------------------------------------------------------------- ________________ સમર્થ-સમાધાને પ્રશ્ન ૧૫૪૯ –પહેલા તથા બીજા દેવલોકની દેવીઓ ઉપરના દેવલોકના દેવાની ઇચ્છાથી ઉપરના દેવલોકમાં જાય છે કે પછી પિતાની શક્તિથી જાય છે ? ઉત્તર : પહેલા તથા બીજા દેવલોકની દેવીઓ ઉપરના દેવેની ઈચ્છાથી આઠમા દેવલાક સુધી જાય છે. પ્રશ્ન ૧૫૫૦ - બધા લેકાંતિક દેવ એકાવારી હેય છે? જે હા, તે પછી વાસુદેવની આગતિ બત્રીસ બોલની છે. તેમાં કાંતિક પણ ગણુઈ જાય છે તથા વાસુદેવની ગતિ ૧૪ બોલની માનેલ છે. આ હિસાબે શું બધાયને એકાવતારી માનવામાં હરકત નથી ને ? ઉત્તર :- બધા લોકાંતિક દેને શાસ્ત્રમાં એકાવતારી બતાવ્યા નથી તેથી વાસુદેવની ગતિ ૧૪ બેલની માનવામાં હરકત નથી. પ્રશ્ન ૧૫૫૧ - નવ લેકાંતિક દેવ શું બધા તીર્થકરોને પ્રતિબંધ આપે છે ? (દીક્ષા લેવા માટે કહે છે.) જો હા, તે કયા કારણે ? ઉત્તર – દીક્ષા લેવાને વિચાર થયા પછી બધા તીર્થકરોને દીક્ષા લેવા માટે વિનંતી કરે છે. આ લે કાંતિક દેવેન જીતાચાર છે. પ્રશ્ન ૧૫પર -દશવૈકાલિક સૂત્રના ત્રીજા અધ્યયનમાં બાવન અનાચારેનું વર્ણન છે. જેમાં ર૦માં બેલમાં રોગાદિને ઈલાજ કરવાને બેલ છે. તેનો અર્થ ગૃહસ્થાના રોગની દવા જાણતા હોવા છતાં ચિકિત્સા ન કરે એ છે? અથવા સાધુ ખુદ બિમાર હોય તે દવા ન લે-કું એમ સમજવું ? ઉત્તર : સાધુઓએ સાવદ્ય દવા લેવી એ અનાચાર છે. આ વિધાન વીર કપીની અપેક્ષા છે. જિનકપીને માટે તે સાવદ્ય કે નિરવ બને પ્રકારની ઔષધી લેવાને નિષેધ છે, એવો અર્થ વીસમા અનાચારને સમજ. ગૃહસ્થને દવા બતાવવી એ અર્થ અહીં નથી. તેને નિષેધ અન્ય રળે છે. પ્રશ્ન ૧૫૫૩ -બૌદ્ધમતના પ્રવર્તક બુદ્ધ (તથાગત) મોક્ષમાં ગયા છે કે અન્ય ગતિમાં ? ઉત્તર : બુદ્ધની માન્યતા શાસ્ત્રાનુસાર નથી. તેમની માન્યતાઓને શાસ્ત્રકારોએ વિપરીત બતાવી છે. વિપરીત માન્યતાવાળા મેક્ષમાં જઈ શકતા નથી, એ આગમમાં સ્પષ્ટ છે, તેથી તેઓ મેક્ષમાં ગયા નથી. અન્ય દેવાદિ ગતિમાં ગયા હશે. પરંતુ નિશ્ચિતરૂપે કઈ ગતિમાં ગયા એવું જોવામાં આવ્યું નથી. પ્રશ્ન-૧૫૫૪ ઃ ભગવાન ઋષભદેવને વિવાહ કોની સાથે થયો? શું Page #72 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ભાગ ત્રીજો તેઓ જાગલિયા તરીકે ભાઈ બહેનરૂપે જનમ્યા હતા? તથા શું સાથે જન્મેલી બહેનની સાથે યુગલ પ્રથાથી લગ્ન થયા હતા ? ઉત્તર ઃ ભગવાન ઋષભદેવ યુગલરૂપે જ જનમ્યા હતા. તેમના લગ્ન એક તે સુમંગલા સાથે થયા હતા. જે સહજાત (સાથે જમેલી) જમેલ હતી. અને એક લગ્ન સુનંદા સાથે થયું હતું. આ બે જ કન્યા સાથે તેમના પિતાજીએ લગ્ન કરાવ્યા હતા. ભગવાને ત્યારબાદ આ પ્રથાનું પરિવર્તન કર્યું હતું. પ્રશ્ન-૧૫પંપ ઃ ભગવાન મહાવીર સ્વામી ગર્ભમાં નવ મહિના સાડા સાત દિવસ રાત રહ્યાં, તથા બીજા કેટલાક તીર્થકર નવ મહિના સાડા સાત દિવસ ન રહેતાં ઓછા વત્તા દિવસ સુધી રહ્યાં. એવું સાંભળ્યું છે કે પુન્યવાન પુરૂષ નવ માસ સાડા સાત દિવસ રાત જ ગર્ભમાં રહે છે. તો પછી બીજા તિર્થંકરે ઓછા વત્તા દિવસ સુધી ગર્ભમાં કેમ રહ્યાં? તથા ભગવાન મહાવીર સ્વામીનું કુલ આયુષ્ય ૭૨ વર્ષનું જ હતું. પરંતુ બીજઓનું આયુષ્ય ખુબ લાંબું હતું. તેથી તેઓને ગર્ભમાં વધારે સમય સુધી રહેવું જોઈતું હતું. છતાં તેઓ નવ મહિના સાડા સાત દિવસ જ રહ્યાં કે ઓછાવત્તા ? ઉત્તર : આચારાંગ અધ્યયન ૨૪ સ્થાનાંગ-૯ જ્ઞાતાસૂત્ર અધ્યયન-૮ કલ્પસૂત્ર, વિષષ્ઠી લાખા પુરૂષચરિક, વગેરેમાં તીર્થકરોનો ગર્ભમાં રહેવાનો સમય સવા નવ મહિના જ બતાવ્યો છે, તે બરાબર લાગે છે. પરંતુ સારસદાળા ગ્રંથની વૃત્તિના ૨૦માં દ્વારમાં સવા નવ મહિનાથી ઓછાવત્ત કાળ બતાવેલ છે. આગમ પ્રમાણથી તે સવા નવ મહિના જ યથાર્થ માલુમ પડે છે. ઉંમરને કારણે ગર્ભના પરિમાણમાં અંતર પડતું નથી. જેવી રીતે મીરા, ટીડબા. વિગેરે વેલોની ઉંમર બહુ ઓછી હોય છે, તથા વડ, પીપળ, આંબાના છેડેની ઉંમર વધારે હોય છે. પરંતુ અંકુર ઉત્પન થવામાં એટલું અંતર નજરે પડતું નથી; એ જ રીતે હાથી, સર્પ વગેરેની ઉંમર ખુબ મોટી હોય છે. છતાં ગાય, બળ, ઊંટ વગેરેની ઉંમર ઓછી હોય છે, પરંતુ ગર્ભકાળમાં અધિક અંતર દેખાતું નથી. આજે પણ એમ જેવામાં આવે છે કે એક દિવસ જન્મેલ બાળક મરે છે. તથા કેઈ સે વર્ષની ઉંમરે પણ મરે છે. પરંતુ બંનેના ગર્ભકાળમાં કોઈ ખાસ અંતર દેખાતું નથી. એ જ પ્રમાણે નાની મોટી ઉંમરના મનુષ્ય માટે ગર્ભકાળ સરખો સમજી લેવો. પ્રશ્ન-૧૫૫૬ : “સમક્તિ છ૫ની આ ગાથાનો કે અર્થ છે ? “અન્ય મતિ તસ દેવતા, શિન્ય વદે નહિં, રાજા ગણુ મુગુરૂ સબલ, વૃત્તિ છેડી માંહિ ? Page #73 -------------------------------------------------------------------------- ________________ ૩૨ સમર્થ-સમાધાન ઉત્તર : અર્થ—અન્યમતના સાધુઓ તેમને હરિહરાદિ દેવ તથા જેઓ ભગવાનના સાધુ હતા, છતાં જેની વિચારધારા અન્યમતની થઈ ગઈ હતી, એવા ચૈત્ય (સાધુ) ને વંદણ ન કરે. પરંતુ આગળ કહે છે કે છ આગારોથી વંદના કરવી પડે તે વાત જુદી છે. (૧) રાજાના હુકમથી (૨) દેવના કહેવાથી (૩) કઈ બળવાનના કહેવાથી (૪) કુટુંબ જ્ઞાતિવાળાના કહેવાથી (૫) માતા-પિતાદિના કહેવાથી (૬) આજીવિકાને માટે. પ્રશ્ન-૧૫૫૭ : રામચંદ્રજી, લક્ષ્મણજી વગેરે શાકાહારી હતા કે માંસાહારી ? ઉત્તર ; વિષષ્ઠી લાકા પુરૂષ ચરિત્ર, રામચરિત્ર વગેરે જેવાથી એ સુસ્પષ્ટ છે કે તેઓ શાકાહારી હતા પણ માંસાહારી ન હ. પ્રશ્ન ૧૫૫૮ : મહાલક્ષમીદેવીને કોના સમયમાં જન્મ થયો હતો? તથા તે કઈ ગતિમાં ગઈ? ઉત્તર : એમ તે શિખર પર્વતના પુંડરિક સરોવરની સ્વામિની લક્ષ્મીદેવી છે. પરંતુ લોકે તો મુખ્યત્વે ધનને લક્ષ્મીદેવી કહે છે. પ્રશ્ન-૧૫૫૯; શ્રી હનુમાનજી મોક્ષમાં ગયા કે દેવલોકમાં? ઉત્તર : શ્રી હનુમાનજી મોક્ષમાં ગયા છે. આ વાત રામચરિત્ર, વિષષ્ઠી ક્લાખાપુરૂષ ચરિત્રથી પ્રમાણિત છે. પ્રશ્ન-૧૫૬૦ : શ્રી સીમંધર સ્વામી, યુગમંદિર સ્વામી વગેરે જે વીસ વિહરમાન છે, તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં વિચારે છે કે મેક્ષમાં ગયા છે? ઉત્તર : વીસેય વિહરમાન તીર્થંકર મહાવિદેહમાં વિચરે છે. તેમની ઉંમર ઘણી લાંબી છે. તેથી તેઓ ઘણાં કાળ પછી મોક્ષમાં પધારશે. પ્રશ્ન-૧૫૬૧૦ સિદ્ધ થવાના પંદર ભેદ બતાવ્યા છે. અહિંયા “નિર્ગળ્યલિંગ સિદ્ધા' એવું કાંઈ આવ્યું નથી. તથા દિગંબર માન્યતાવાળાનું કથન છે, કે “મોક્ષ એક માત્ર નિગથ લિંગથી જ થઈ શકે છે. અન્ય કોઈ સ્થિતિમાં મેક્ષની પ્રાપ્તિ થઈ શકતી જ નથી.” તો શું સમજવું ? ઉત્તર : પંદર ભેદોમાં જે વલિંગ સિદ્ધા આવેલ છે. તેને જ તેઓ નિથલિંગ સિદ્ધ કહે છે. ભગવાને દ્રવ્યલિંગથી (બાહ્ય વેશ) ણે લિંગમાં સિદ્ધ થવાનું બતાવ્યું છે. તથા ભાવલિંગ (સમ્યજ્ઞાન દર્શન ચારિવ) સંબંધી વિચારથી તે સ્વલિંગ સિદ્ધ જ થવાનું છે, પરંતુ દ્રવ્ય અને ભાવ એ બંને ભેદોનું વર્ણન કરવું ઉચિત છે. પ્રશ્ન-૧૫દર ભાવસંગ્રહમાં એવો ઉલ્લેખ છે કે અશુભ ભાવથી નરક, શુભ ભાવથી દેવગતિ અને શુદ્ધભાવથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો શુભ અને શુદ્ધભાવમાં શું અંતર સમજવું ? Page #74 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ભાગ ત્રીજો ઉત્તર : શુભભાવથી તે પુણ્ય પ્રકૃતિને બંધ થાય છે અને શુદ્ધ ભાવથી મુખ્યત્વે કર્મની નિર્જરા થાય છે. એવું સમજવું. પ્રશ્ન-૧૫૬૩; “મંત્ર મહામણિ વિજયભાલના મેટત કઠિન મુક કલના જીવનના દિવસે આપણને ગણીને મળ્યાં નથી. તથા મરવાની તિથિ-ઘડી પણ લલાટ પર લખી નથી. જન્મેલાનું મૃત્યુ અવશ્ય છે, છતાં પણ મેત ટાળી શકાય છે, ઉંમર વધી શકે છે તો તે કેવી રીતે સમજવું ? ઉત્તર ; નમસ્કારમંત્રના સ્મરણથી તથા મહાપુરૂષના ગુણાનુવાદ કરવાથી શુભ વિચાર ઉત્પન્ન થાય છે. તથા અશુભ કર્મ ઉપદ્રવ વગેરે ટાળી શકાય છે એ વાત તે બરાબર છે, પરંતુ બંધાયેલું આયુષ્ય કર્મ તે ટળી શકતું જ નથી તથા આયુષ્યની વૃદ્ધિ પણ થતી નથી. પ્રશ્ન-૧૫૬૪ ; અઢાર પાપની આલોચનામાં અર્થે અનર્થે ધર્માથે કામ વિષે વગેરે કહેવામાં આવે છે, તો ધમ અર્થે પાપ કયા પ્રકારે થાય છે? ઉત્તર : ધર્મ માનીને ધૂપ, દીપ, અજ્ઞ-હોમાદિ કરે છે, મંદિર, મૂતિ વગેરે બનાવે છે. ફળ-ફૂલ જળ વગેરે ચડાવે છે. પશુઓનું બલિદાન આપે છે. વગેરે હિંસા, ધમને માટે કરે છે એમ સમજવું. પ્રશ્ન-૧૫૬૫ : વર્તમાન સમયમાં સીમંધર સ્વામી વગેરેના આજ્ઞાનુવતી સાધુ-સાધ્વીઓ વિચરી રહ્યાં છે તે મહાવિદેહક્ષેત્રવાળા શ્રમણ-શ્રમણી મુખવચિકા (મુહપત્તિ) રાખે છે કે નહિ ? ઉત્તર : શ્રી શ્રીમંધર સ્વામીના સાધુ-સાધ્વી મુખવસ્ત્રિકા રાખે જ છે. પ્રશ્ન-૧૫૬૬; પ્રથમ દેવલોમાં ૧૩ પ્રતર તથા પ્રથમ નારકીમાં ૧૩ પાથડા છે. જેનું વર્ણન પન્નવણું સૂત્રના આયુષ્ય પદમાં પૃથક પૃથક આપ્યું છે. તેમને ઉપર નીચે સમજવા કે એક સીધી લાઈનમાં સમજવા ? ઉત્તર : પહેલા બીજા દેવલેકના ૧૩ પ્રતર તથા પહેલી નરકના જે ૧૩ પાથડા છે તેને ઉપર નીચે સમજવા, સીધા નહિ. અહિંયાથી ઉપર કે નીચેની તરફ જનારને અનુક્રમે પહેલું બીજું યાવત્ તેરમું પ્રતર અથવા પાથડા આવે છે. પ્રશ્ન-૧૫૬૭ અઢી દ્વીપની બહાર વરસાદ થતું નથી. તો ત્યાં વનસ્પતિ કેવી રીતે ઉગે છે? તથા તિય શેને આહાર કરે છે? ઉત્તર : અઢી કપની બહાર અનેક જગ્યાએ પૃથ્વીમાંથી પાણી નીકળે છે. તથા કેટલીક જગ્યાએ ભૂમિની સરસતાથી વનસ્પતિ ઉત્પન્ન થાય છે. તેથી તિર્યચેના આહારમાં કોઈ મુશ્કેલી હોય તેમ જણાતું નથી. Page #75 -------------------------------------------------------------------------- ________________ સમર્થ–સમાધાન પ્રશ્ન-૧૫૬૮ : સાત નરકના નારકીનો એક દંડક કેમ લીધે? જ્યારે દસ ભવનપતિના દસ દંડક અલગ-અલગ ગણ્યા તથા ર૬ વૈમાનિકનો એક દંડક કેમ કહ્યો? ઉત્તર ઃ પહેલી નરકની ઉપરના બે આંતરા છેડીને બાકીના નીચેના દસ આંતરામાં દસ ભવનપતિ રહે છે. દસ ભવનપતિની વચ્ચેના પાથડામાં નારક આવેલ છે. દસે ભવનપતિની વચમાં નારકીઓના રહેઠાણ હેવાથી ભવનપતિના દંડક જુદા જુદા બતાવ્યા છે. સાતેય નરકમાંથી એક બીજી નરકની વચ્ચે કઈ જગ્યા ન હોવાથી સાતેય નરકને એક દંડક બતાવ્યો છે, એવી જ રીતે ૨૬ પ્રકારનાં વૈમાનિકોની વચમાં જગ્યા ન હોવાથી એક જ દંડક બતાવ્યો છે. પ્રશ્ન-૧૫૬૯ : લેકમાં ચાર દિશા તથા ચાર વિદિશા બતાવી, પરંતુ અલોકમાં આઠ વિદિશા કેવી રીતે બતાવી ? આ પ્રશ્ન પનવણું પ્રશ્ન ૬૦૪ સાથે સંબંધ ધરાવે છે. ઉત્તર: લેક અને અલકમાં વિદિશા ચાર ચાર જ છે. તેનું વિસ્તૃત વર્ણન ભગવતી શ-૧૩ ઉ. ૪ માં છે. અલકમાં આઠ વિદિશા નથી. પન્નવણું સૂત્રના પ્રશ્ન ૬૦૪ માં પણ ચાર વિદિશા બતાવી છે. પરંતુ ચાર વિદિશાના ખંડ આઠ બતાવે છે. જેમકે અલકમાં ચાર દિશાના અને ચાર વિદિશાના ખંડ આઠ કુલ બાર ખંડ હોય છે. અહિંયા એમ સમજવું કે લેક અને અલકનો છેડે બિલકુલ પાસે જ છે. લોકની પછી અલકનો છેડો આવ્યો છે. તેથી અલોકને છેડે કાંઈક વધારે નજીક છે. તેથી ચરમદ્રવ્ય (ખંડ) ખાસ બતાવેલ છે. જે આઠ તથા બાર ખંડ બતાવ્યા છે તે કલ્પના કરીને સમજાવવા માટે છે. તત્વથી તે ખંડ અસંખ્યાત છે, એમ સમજવું. પ્રશ્ન ૧૫૭૦ : પનવણું સૂત્ર ૬૦૮, ૨૫, માં ચરિમ-અચરિમ તથા અવક્તવ્ય પદમાં સંખ્યાતા, અસંખ્યાતા તથા અનંતાને મેળવીને ૨૬ ભાંગાનું વિસ્તૃત વર્ણન કર્યું છે તે ક્યા આશયથી કર્યું છે? ઉત્તરઃ જે દ્રવ્ય સમશ્રેણીમાં આવ્યું હોય, અથવા ભેદનું (અવયવ) વિવરણ કરીને એક જ દ્રવ્યના પ્રદેશ સમશ્રેણીમાં આવેલા હોય, તેમાંથી આગળના તથા પાછળના પ્રદેશને ચરિમ (અંતિમ) કહે છે. એક જ દ્રવ્ય હોય અથવા એક આકાશ પ્રદેશની જ જેની અવગાહના હોય અથવા એક જ સ્કંધને કઈ દેશ કે પ્રદેશ વિશ્રેણીમાં આ બે હોય, તેને અવક્તવ્ય કહે છે. કારણ કે ચરિમ અને અચરિમ બંને પ્રકારે બેલવા ગ્ય ન હોય તેને અવક્તવ્ય કહે છે. ૨૬ ભાંગમાંથી પહેલે ભાંગે “ચરમ એક” છે. આ ભાંગે બે આકાશપ્રદેશ અવગાહનાવાળા બે પ્રદેશી કંધથી લઈને અનંતપ્રદેશ સ્કંધમાં હોય છે. તેની સ્થાપના Page #76 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો ૩૫ અહિંના અવયવથી જોઈએ તે ત્યાંનું અવયવ ચરમ (અંતિમ ) તથા ત્યાંના અવયવથી જોઈએ તે અહિ'નુ ચરમ છે. અર્થાત્ એકબીજાની અપેક્ષાએ ‘ચરમ એક ’ ' સમજવું. 00 આજે ભાંગો : “ અચરમ એક ” છે. ચરમ વિના અચરમ (વચ્ચે) હોઈ શકે નહી', એટલા માટે આ ખીજે ભાંગે માત્ર ખાલવા માટે છે. પર`તુ એવુ' બનતુ' નથી, તેથી તે ભાંગે, કાઇમાં પણ નથી. ત્રીજો ભાંગો : “ અવક્તવ્ય એક ” છે. તેની સ્થાપના-૰ એ એક હાવાથી તેને ચરમ, અચરમ ન કહેતા અવક્તવ્ય કહે છે. પરમાણુમાં તે કેવળ આ ત્રીજો ભાંગા જ હાય છે. કારણ કે તે અંશવાળા નથી. એ પ્રદેશી સ્મુધથી લઈને અનંતપ્રદેશી સ્કંધ સુધી જે સ્ક ધ એક જ આકાશપ્રદેશ પર બેસે તા આ ત્રીજો ભાંગે! જ તેમાં આવે છે. ચેાથા ભાંગો 66 : ચરમ બહુત ” છે. અચરમ વગર તથા અવક્તવ્યના ઘણાં ચરમ બનતાં જ નથી. પાંચમા ભાંગો : “ અચરમ બહુત ” છે. ચરમ વિના અચરમ બને જ નહિ. છઠ્ઠો ભાંગો : “ અવક્તવ્ય બહુત” છે. ચરમ વિના અથવા ચરમ અને અચરમ વિના અવક્તવ્ય બહુત બની શકતા નથી. તેથી ચાર, પાંચ, છ ભાંગા માત્ર ખેલવાના જ છે. સાતમા ભાંગો : “ ચરમ અચરમ એક ” છે. તેની સ્થાપના જુએ. તેને જ્યાંથી એ ત્યાં અંતમાં એક ચરમ છે. તેથી અ`તના ચારેયને એક વચનમાં ગ્રહણ કરી લીધા છે. તથા વચમાં તે એક જ છે. આ ભાંગે પાંચ પ્રદેશી કોંધથી અનંત પ્રદેશી સ્મુધ સુધી પાંચ આકાશપ્રદેશને અવગાહન કરનાર હોય છે. ,, આઠમા ભાંગો : “ ચરમ એક, અચરમ ઘણાં ” છે, તેની સ્થાપના જુએ. તેને જ્યાંથી જુએ ત્યાં બીજી તરફના અંતે એક છે. તથા અચરમ ઘણાં (બે) છે. આ ભાંગેા છ પ્રદેશી કધથી અનંત પ્રદેશી સ્કંધ સુધી આકાશ પ્રદેશને અવગાહન કરે છે. • | ° ૭ O • [ ૦ ૦ ૦ ૦ ૦ નવમા ભાંગો : “ ચરમ ઘણાં, અચરમ એક ” છે. તેની સ્થાપના જુએ. આમાં અચરમ એક તથા ચરમ ઘણાં (બે) છે. આ ભાંગેા ત્રણ પ્રદેશી 'ધથી અનંત પ્રદેશી સ્કંધ સુધી ત્રણ આકાશ પ્રદેશની અવગાહના કરે છે, 101 દસમે। ભાંગો : “ ચરમ ઘણાં, અચરમ ઘણાં ’” છે, તેની સ્થાપના | ૦ |॰ | ॰ lo વચમાં એ અચરમ છે. તેની અપેક્ષાએ અતના બન્ને ચરમ છે. આ ભાંગેા ચાર પ્રદેશ Page #77 -------------------------------------------------------------------------- ________________ ૩૬ સમર્થ --સમાધાન સ્કંધથી અનંત પ્રદેશી સ્કંધ સુધી ચાર વગેરે આકાશ પ્રદેશની અવગાહના કરનારમાં હાય છે. . અગિયારમા ભાંગો : “ચરમ એક અવક્તવ્ય એક ” છે. તેની સ્થાપના આમાં બે તા એક બીજાની અપેક્ષાએ ચરમ છે. એક વાંકા આવેલ છે. અવક્તવ્ય છે. આ ભાંગેા ત્રણ પ્રદેશી સ્કંધથી અનતપ્રદેશી સ્કંધ સુધી ત્રણ આકાશ પ્રદેશની અવગાહના કરે છે. આરઞા ભાંગો : “ ચરમ એક, અવક્તવ્ય ઘણા ” છે. તેની સ્થાપના આ ચાર પ્રદેશેાથી અનંત પ્રદેશી સ્કંધ સુધી ચાર આકાશ પ્રદેશાની અવગાહનાવાળામાં હોય છે. તેરમા ભાંગો : “ ચરમ ઘણા અવકતવ્ય એક” છે તેની સ્થાપના-આ પાંચ પ્રદેશી સુધથી અનંત પ્રદેશી સ્ક'ધ સુધી પાંચ આકાશ પ્રદેશની અવગાહનાવાળામાં હોય છે. ચૌદમા ભાંગો : “ચરમ ઘણા અને અવક્તવ્ય ઘણાં ” છે. તેની સ્થાપના આ છ પ્રદેશીથી અન`ત પ્રદેશી કાઁધ સુધી છે આકાશપ્રદેશોની અવગાહનામાં હાય છે. પંદરમા ભાંગો : “ અચરમ એક અને અવકતવ્ય એક ’’ છે. સાળમા ભાંગો : અચરમ એક અને અવકતવ્ય ઘણા ” છે. સત્તરમા ભાંગો : અચરમ ઘણાં ને અવકતવ્ય એક ” છે. "( ઓગણીસમા ભાંગો : ચરમ એક અચરમ એકઅને અવકતવ્ય એક ” છે. તેની સ્થાપના જુએ. આ ભાંગેા છ પ્રદેશી સ્ક'ધથી અનત પ્રદેશી સ્કંધ સુધી છ આકાશ પ્રદેશેાની અવગાહના કરવાવાળામાં હોય છે. વીસમે ભાંગો : ચરમ એક, અચરમ એક ને અવકતવ્ય ઘણાં છે. અહીં આપેલી સ્થાપના પ્રમાણે આ ભાંગે। સાત પ્રદેશી સ્મુધથી અનત પ્રદેશી સ્કંધ સુધી સાત આદિ આકાશપ્રદેશી અવગાહનામાં હેાય છે. olo અઢારમે ભાંગો : “ અચરમ ઘણાં ને અવકતવ્ય ઘણાં ” છે. માત્ર ખેલવા માટે છે. કોઈપણમાં બનતા નથી કારણ કે અચરમ વગર શકતું નથી. O O | ad . ♦ | ૨ . 0 미이 . આ ચાર ભાંગા ચરમ હાઈ o ર . . . O | Page #78 -------------------------------------------------------------------------- ________________ ૦, ૦ ૦| T | ૦ ૦. ભાગ ત્રીજો એકવીસમે ભાંગોઃ “ચરમ એક, અચરમ ઘણાં અને 2 | | | | | અવકતવ્ય એક” છે. આ સાત પ્રદેશી સ્કંધથી અનંતપ્રદેશી સ્કંધ સુધી તથા સાત આદિ આકાશ પ્રદેશની અવગાહનાવાળામાં હોય છે. તેની સ્થાપના જુઓ બાવીસમે ભાંગ : “ચરમ એક, અચરમ ઘણાં, અને અવકતવ્ય ઘણુ” છે. આ ભાંગ આઠ પ્રદેશી કંધથી અનંત- |° ° ° °] પ્રદેશી સ્કંધ સુધી આઠ આકાશ પ્રદેશમાં અવગાહના કરવાવાળામાં હોય છે. તેની સ્થાપના જુઓ. તેવીસમે ભાંગે : “ચરમ ઘણું, અચરમ એક, અને અવકતવ્ય એક છે. આ ભાંગે ચાર પ્રદેશી કંધથી અનંતપ્રદેશી સ્કંધ સુધી ચાર આકાશ પ્રદેશની અવગાહના કરવાવાળામાં હોય છે. તેની સ્થાપના જુઓ. ચોવીસમો ભાંગે ચરમ ઘણ, અચરમ એક ને અવક્તવ્ય ઘણું છે. આ ભાંગ પાંચ પ્રદેશી સ્કંધથી અનંતપ્રદેશ સ્કંધ સુધી તથા પાંચ આકાશ પ્રદેશની અવગાહનાવાળામાં હોય છે. તેની સ્થાપના જુઓ. પચીસમો ભાંગશે : “ચરમ ઘણા, અચરમ ઘણું ને અવક્તવ્ય એક” છે. આ ભાગે પાંચ પ્રદેશી કંધથી અનંત પ્રદેશી કંધ સુધી પાંચ વગેરે આકાશ પ્રદેશની અવગાહના કરવાવાળામાં હોય છે. તેની | | | | | સ્થાપના જુઓ. છવીસમો ભાંગો : “ચરમ ઘણ, અચરમ ઘણું ને અવક્તવ્ય ઘણાં” છે. આ ભાંગો છ પ્રદેશ સ્કંધથી અનંત પ્રદેશી અંધ સુધી છ વગેરે આકાશ પ્રદેશની અવગાહનાવાળામાં હોય છે તેની સ્થાપના જુએ. આ ર૬ ભાંગાનું સંક્ષેપમાં વિવેચન પુગલના અવયની અપેક્ષાએ બતાવેલ છે. પ્રશ્ન-૧૫૭૧ : સાધુને કુતરી, બિલાડી, નાગણી વગેરે તથા સાધ્વીને કુતર, બિલાડે તથા નાગ વગેરે વિરુદ્ધ લિંગનો સંઘટ લાગે છે કે નહિ? ઉત્તર : શ્રી ઉત્તરાધ્યયનના ૧૬મા અધ્યયનમાં પશુયુકત મકાન બ્રહ્મચારી માટે સેવન કરવાનો નિષેધ બતાવ્યા છે. એથી સ્પષ્ટ થાય છે કે સાધુને કુતરી, બિલાડી, ગાય, ભેંસ વગેરેને તથા સાધ્વીજીને કુતરો, બિલાડે, બળદ, ભેંસ વગેરેને સંઘ, e | ૭ | Page #79 -------------------------------------------------------------------------- ________________ સમર્થ-સમાધાન લાગે છે. હવે સર્પ–સર્પિણીની બાબત રહી, તે પ્રથમ તે એ વેદ છે કે પુરુષવેદ છે, આ બાબતની ખબર પડવી મુકેલ છે તથા તેઓના ગુપ્ત અંગે અત્યંત ગુપ્ત હોવાથી તથા તેનાથી ડરવાથી તેમના પર વિકાર ઉત્પન્ન થવાની સંભાવના બહુ ઓછી રહે છે તેથી તેમને સંઘટ લાગવાનું ખાસ કારણ તે છે જ નહીં. વ્યવહારથી માને તે વાત જુદી છે. પ્રશ્ન-૧૫૭ર : વક્તાની તથા વૃદ્ધની ભાષાને અભિન્ન કેવી રીતે કહેવી? આ અભિન્ન ભાષા અસંખ્યાતી અવગાહના વગણુમાં જઈને ભેદને પ્રાપ્ત કરે છે અને સંખ્યાતા જન જઈને નાશને પ્રાપ્ત થાય છે. આ કેવી રીતે સમજવું? (પન્નવણું પ્રશ્ન-૬૭૫) ઉત્તર : વકતા બે પ્રકારના હોય છે (૧) મંદ પ્રયત્નવાળા (૨) તીવ્ર પ્રયત્નવાળા. તેમાં જે મંદ પ્રયત્નવાળા વકતા, વ્યાધિ, ઘડપણ, અનાદર, અનુત્સાહ વગેરે કારણે મંદ પ્રયત્નથી–જે ભાષાના દ્રવ્ય જેવા હોય છે તેવા જ ખંડિત થયા વગર ભાષા પણે પરિણમન કરીને છેડે છે. તે દ્રવ્ય અસંખ્યાતી ભાષા–વર્ગણાનું ઉલ્લંઘન કરીને ભાષા, દ્રવ્યરૂપથી ભેદને પ્રાપ્ત કરે છે. પછી સંખ્યાત યોજન જઈને નાશ પામે છે. , તીવ્ર પ્રયત્ન કરનાર વક્તા ભાષા દ્રવ્યોને ભેદ (ખંડ) કરીને છેડે છે. તે ભેટાયેલા ભાષા-દ્રવ્ય સન્મ અને અધિક હોવાથી ઘણું દ્રવ્યોને પાછા ખેંચે છે. (પોતાના જેવા બનાવે છે.) અને તેને અનંતગુણ વૃદ્ધિ પ્રાપ્ત કરીને એ દિશાઓમાં ફેલાઈને લેકાંતનો સ્પર્શ કરે છે. પ્રશ્ન-૧૫૭૩ : દારિક શરીરવાળા ક્ષેત્રથી અસંખ્યાતા લોકમાં ભરાઈ જાય તે કેવી રીતે કહ્યું કે જ્યારે તમામ જીવોને દારિક શરીર બંધાયેલું આ લોકમાં છે ? (પનવણું સુત્ર પૃ. ૬૮૮) ઉત્તર – જેમ એક મકાનમાં દીપમાલા વગેરે પ્રસંગે વિજળીની અનેક દીપમાળા થાય છે. જે એ બધાને પ્રકાશ હરકત રહિત સંલગ્નરૂપે ભિન્ન ભિન કરવામાં આવે તે તે પ્રકાશની મર્યાદા અનેકગણું થઈ જાય. એજ પ્રમાણે લેકમાં સુક્ષમ એકેન્દ્રિય આદિ અનેક જીવોની અવગાહના પરસ્પર સંમિલિત રૂપથી આવેલી છે. જે તે અવગાહનાને અલગ કરે તે અસંખ્યાતે લોક ભરાઈ જાય એવું કેવળજ્ઞાનથી માલુમ પડે છે. પ્રશ્ન ૧પ૭૪: નારકીમાં માત્ર ત્રણ અશુભલેશ્યાઓ હોય છે. તે તેમના મનના પરિણામ હંમેશા ખરાબ રહે છે. અને તેઓને કમ બંધાતા જ રહે છે. તો તેમને પુન્ય કે નિર્જરા થાય કે નહિ? (પન્નવણું સૂત્ર પૂ. ૭૧૨-૭૧૩) ઉત્તર-નારક જીવમાં દ્રવ્યલેશ્યા તે ત્રણ અશુભ જ હોય છે. પરંતુ ભાવલેશ્યા Page #80 -------------------------------------------------------------------------- ________________ ૩૯ ભાગ ત્રીજો એ હોય છે. તે જમાં અધ્યવસાય શુભ અને અશુભ બંને હોય છે. તેમને પુન્યને બંધ તથા નિર્જરા (મિથ્યાત્વના પુલની નિર્જરા) થાય છે. પ્રશ્ન-૧૫૭૫ : આકાશ શું છે? તેનો રંગ લીલો કેમ છે ? ઉત્તર :- આકાશ અરૂપી છે. તેમાં વર્ણ આદિ નથી. જે લીલી છાયા દેખાય છે તે પુદ્ગલેની છે. આવા નાના પુદગલે લોકમાં સર્વત્ર છે. તે ધુમ્મસ, વાદળ વગેરેની માફક નજીકથી દેખાતા નથી પરંતુ દરથી તેની લીલી છાયા દેખાય છે. પ્રશ્ન-૧૫૭૬ : ધ્રાણેન્દ્રિય, છહવા-ઈદ્રિય, પશેન્દ્રિયની અવગાહના ઉત્કૃષ્ટ નવ જનની કેવી રીતે સમજવી ? (પન્નવણા–પૃષ્ઠ-૭૪૪) ઉત્તર:-પ્રાણ, છડૂવા ઈદ્રિય તથા સ્પર્શેન્દ્રિયની અવગાહના નવ જનની કીધી નથી. પરંતુ તેને વિષય ઉત્કૃષ્ટ નવનવજન બતાવ્યું છે. કેઈની ઘાણેન્દ્રિય તેજ હોય તે નવ જન સુધી અછિન્ન છેદ વગર) પુદ્ગલેની ગંધ આવી શકે છે. એ જ પ્રમાણે હોકાની નળી વગેરેથી આવેલા રસને અનુભવ પણ નવજન સુધીમાં આવેલા મુદ્દગલેને થઈ શકે છે. એ પ્રમાણે સ્પર્શનું પણ સમજવું. પ્રશ્ન-૧પ૭૭ : ઈન્દ્રિય ઉપચય અને નિર્વના કેને કહે છે? શ્રોતેન્દ્રિય નિવર્તિના અસંખ્યાત સમયની છે તે કેવી રીતે સમજવી? (પન્નવણ પૃષ્ઠ-૭૪૪). ઉત્તર :- જેના વડે ઈન્દ્રિય-ઉપચય (ઈન્દ્રિય યોગ્ય પુદગલને સંગ્રહ કરવાની શક્તિ) પ્રાપ્ત થાય છે તેને ઇન્દ્રિય ઉપચય કહે છે અથવા ઈન્દ્રિય પર્યાપ્તિને ઈદ્રિયઉપચય કહે છે. બાહ્ય તેમજ અત્યંતર ઈન્દ્રિઓના આકારની ઉત્પત્તિને નિર્વના કહે છે. ઈન્દ્રિયેની નિર્વતના (આકાર) ઉત્પન્ન કરવામાં અસંખ્યાતા સમય લાગે છે. પ્રશ્ન-૧૫૭૮: તિર્યંચ પંચેન્દ્રિયમાં ક્રિય લબ્ધિ કેવી રીતે કહેવાય છે? ક્યા તિર્યંચ ક્રિય કરે છે? તથા તેનું વર્ણન કયા શાસ્ત્રમાં ચાલ્યું છે ? (પન્નવણ સૂવ પૃ. ૭૯૦) ઉત્તર – પાંચેય સંજ્ઞી પંચેન્દ્રિયને વૈક્રિય લધિ હોય છે. એ પાંચેયના પર્યાપ્તમાં વક્રિય શરીર પન્નવણ પદ-૧૨, ૨૧ આદિમાં તથા જીવાભિગમ, ભગવતી વગેરેમાં અનેક જગ્યાએ બતાવેલ છે. તથા તેમાં વૈકિય યોગ પણ પન્નવણાના ૧૬મા પદમાં સ્પષ્ટ છે. પ્રશ્ન-૧૫૭૯: આહારક લબ્ધિવાળામાંથી પુતળું નીકળે છે, તે શા માટે નીકળે છે તથા તેમાં યોગ કર્યો સમજવું ? ઉત્તર – જે ૧૪ પૂર્વધરની પાસે આહારક લબ્ધ હોય તેઓ શંસય થવાને કારણે પિતાના શરીરમાંથી એક હાથનું પુતળું કાઢીને તીર્થકર વગેરે પાસે મોકલે છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૪૦ સમર્થ–સમાધાન જે તેઓ ત્યાં ન મળે તે તેમાંથી મૂઢા હાથનું પુતળું કાઢીને આગળ જ્યાં તેઓ હોય ત્યાં જાય છે. આ બન્ને પુદ્ગલો આહારક સેગમાં જ સમજવા. પ્રશ્ન-૧પ૮૦ : એકેન્દ્રિયથી માંડીને અસંજ્ઞી પંચેન્દ્રિય સુધી મન નથી, તે પછી તેમનામાં લેશ્યા કેમ હોય છે? આ પ્રશ્ન પન્નવણું સૂત્ર પૃષ્ઠ-૮૫૪ સાથે સંબંધિત છે. ઉત્તર – એકેન્દ્રિયથી લઈને અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવને મન તે નથી હતું, પરંતુ અધ્યવસાય હોય છે એવું ભગવતી સૂત્રના ૨૪મા શતકથી સ્પષ્ટ છે. એજ પ્રમાણે તેમનામાં લેશ્યા પણ હોય છે. એક પ્રકારના આત્માના પરિણામને “લેશ્યા” કહે છે. તેથી તેમનામાં લેશ્યા હોય એ સ્વાભાવિક છે. પ્રકને-૧૫૮૧ઃ યુગલિયાઓની અવગાહના દેવકુરૂમાં ત્રણ ગાઉ, ઉત્તર કુરૂમાં બે ગાઉ, હરિયાસ, હેમવય, અંતરદ્વીપ તથા મહાવિદેહમાં અનુક્રમે એક ગાઉ, આઠ સે તથા પાંચસે ધનુષ્યની હેય છે કે તેથી વધારે હોય છે? (પન્નવણું સૂત્ર પૃ. ૯૩ર) ઉત્તર – દેવકુ, ઉત્તરકુરુની અવગાહના ત્રણ ગાઉ, હરિયાસ, સમ્યફવાસની બે ગાઉ અને હેમવય, હીરણ્યવયની અવગાહના ૧ ગાઉની છે. . પ્રશ્ન૧૫૮૨ દેવ અને નારકીઓને પચ્ચખાણ કેમ હોતા નથી? કે જ્યારે તેમાંના કેટલાક આરાધક તેમજ સમ્યગ્દષ્ટિ પણ હોય છે? ઉત્તર:- દેવ તથા નારકીઓને બીજા અપ્રત્યાખ્યાન કષાયને ક્ષયે પશમ નથી હેતે, તેથી તેમને પ્રત્યાખ્યાન નથી. પ્રશ્ન-૧૫૮૩ઃ “અંતે કંડાકોડી સાગરોપમ” ને શે આશય છે? ઉત્તર – એક કોડ સાગરોપમને એક કોડે ગુણવાથી કોડાજોડ સાગરોપમ થાય છે. જે બંધ તેનાથી પણ ઓછા હોય છે તેને અંતઃકોડાડી સાગરોપમ” કહે છે. પ્રશ્ન-૧૫૮૪: એકેન્દ્રિય તથા બેઇન્દ્રિયને ધ્રાણેન્દ્રિય નથી, તો તેઓ શ્વાસ કેવી રીતે લે છે? તથા એકેન્દ્રિયને મેં (મુખ) નથી તે તેઓ આહાર શેનાથી કરે છે? ઉત્તર :- જેવી રીતે હાથવાળો જીવ હાથથી આહાર વગેરે લઈને મોંમાં મૂકે છે, પરંતુ હાથ વગરનો જીવ માંથી આહાર લઈ લે છે, પગવાળા જીવો પગથી ચાલે છે. પરંતુ પગ વગરના જીવો પેટથી ચાલે છે. આંખેવાળા આંખોથી જોઈને કઈ ચીજની પાસે જાય છે, પરંતુ નેત્ર વગરની કીડીઓ વગેરે ગંધથી જ તે ચીજનો અનુભવ કરીને તેની પાસે જાય છે. એ જ પ્રમાણે એકેન્દ્રિય જીવ શરીર વડે જ આહાર ગ્રહણ કરે છે. કવલ આહાર નહિ, Page #82 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો ૪૧ પ્રશ્ય-૧૫૮૫ નારકીને જન્મથી જ ત્રણ તાન હોય છે, પરંતુ મનુષ્યને બે જ જ્ઞાન હેય છે. તેથી નારકીના જીનું મુખ્ય શું વધારે સમજવું? ઉત્તર – જેવી રીતે ચકલી, કાગડે, કબુતર વગેરે કોઈની મદદ વગર આકાશમાં ઉડી શકે છે, પરંતુ મનુષ્ય ઉડી શકતા નથી, તે શું ચકલીને મનુષ્ય કરતાં વધારે પુણ્યશાળી કહી શકાય? એજ પ્રમાણે નારકીઓને ભવપ્રત્યયિક અવધિજ્ઞાન હોય છે, પરંતુ માત્ર ભવ પ્રત્યચિક અવધિજ્ઞાનથી તેને મનુષ્ય કરતાં વધારે પુણ્યશાળી ન કહી શકાય, પ્રશ્ન-૧૫૮૬ઃ અસંખ્યાત દ્વીપ સમુદ્ર જોઈ શકે એવું અવધિજ્ઞાન કથા તિર્યંચ પંચેન્દ્રિયને થયું ? ઉત્તર :- અસંખ્યાત દ્વીપ સમુદ્ર જોઈ શકે એટલું અવધિજ્ઞાન તિર્યંચને હોય એવું પન્નવણા સૂત્રમાં બતાવ્યું છે. પરંતુ એવું અવધિજ્ઞાન કોને થયું એવું નામનિર્દેશરૂપે જોવામાં આવ્યું નથી. આવું જ્ઞાન અનેક તિર્યમાં હોય છે. પ્રશ્ન-૧૫૮૭ઃ અત્યંતર તથા બાહ્ય અવધિજ્ઞાન કોને કહે છે? ઉત્તર – અવધિજ્ઞાનવાળે જે જીવ ચારેય તરફથી ધ્યાનપૂર્વક અવધિજ્ઞાનથી દેખતે હોય, વચમાં ત્રુટક (અંતર) ન હોય તેને “અત્યંતર અવધિ” કહે છે. જે જીવ ચારે તરફથી ન દેખતે હોય, અથવા જરૂખાની જાળીમાંથી નીકળેલ દીપકના પ્રકાશની જેમ ત્રુટક અવધિજ્ઞાન હોય તેને “બાહા અવધિજ્ઞાન” કહે છે. પ્રશ્ન-૧૫૮૮ : નારકી, તિથી, નવ પ્રવેયક વગેરેનું અવધિજ્ઞાન કયા પ્રકારનું છે ? ઉત્તર – નારકીના જ અવધિજ્ઞાનથી જે ક્ષેત્ર જુએ છે, તે સિપાઈ જેવું હોય છે. ઉપરથી સાંકડું અને નીચે પહોળું એવા આકારનું તેનું અવધિજ્ઞાન હોય છે. તેઓ નરક ઉપર વિશેષ અવકન કરી શકતા નથી) જ્યોતિષી દેવ જે ક્ષેત્ર અવધિજ્ઞાનથી જુએ છે તે ઝાલર જેવું હોય છે. લંબાઈ-પહોળાઈ વધારે અને ઉંચાઈ (જાડાઈ) ઓછી હોય છે. નવ પ્રવેયક વાસી દેનું અવધિજ્ઞાન પુષ્પની પાંખડી સમાન હોય છે. નીચે બહુ પહોળી, પછી કમશ સાંકડી, પછી પહોળી, પછી સાંકડી હોય છે. પ્રશ્ન-૧૫૮૯ : નવ વેયક દેવો નીચે સાતમી નરક સુધી દે છે. તો એટલું જ ઉપર કેમ નથી દેખી શકતા ! (પન્નવણુ પૃષ્ઠ ૧૨૬૬) ઉત્તર – વૈમાનિક દેવોમાં અવધિજ્ઞાનને સ્વભાવ જ એ છે કે તેઓ પિતાના વિમાનની ધ્વજા સુધી જ જોઈ શકે છે. જે તેનાથી વધારે ઉપર જોઈ શકે તે તેમને ખેદ થાય, કારણકે ઉપરના ભાગમાં તેમનાથી અધિક ઋદ્ધિવાળા દે હોય છે. તેથી સ. સ. ૬ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૪૨ સમર્થ–સમાધાન તેમના અવધિજ્ઞાનની મર્યાદા જ એવી હોય છે કે પિતાના દેવળેકની સીમા સુધી જ જોઈ શકે છે. પ્રશ્ન-૧૫૯૦ : “તેજસે સમુદ્રઘાત? કેને કહે છે તથા તે સમુદઘાત નરક અથવા દેવલોકમાં કેમ નથી ? ઉત્તર :- અતિ અધિક રોષ તથા તિજસ નામકર્મની ઉદીરણા કરીને આંખ વગેરે દ્વારા અત્યંત ઉષ્ણુપુદગલ કેઈના ઉપર ફેંકવા તેને તૈજસ સમુદઘાત કહે છે. આ સમુઘાત નરક સિવાય બાકીની ત્રણેય ગતિમાં હોય છે. પ્રશ્ન-૧૫૯૧ : જે કઈ સાધુ કેઈ શ્રાવક શ્રાવિકાને વતને અગે વસાદિ અપાવે તો સાધુજીને પુન્ય થાય કે નહિ ? ઉત્તર – શ્રાવક શ્રાવિકાઓને વસ્ત્ર કે અન્ય કઈ વસ્તુ વ્રતને અંગે અપાવે તે તે નિશિથસૂત્ર પ્રમાણે મુનિઓને કલ્પતું નથી. ક૫ (મર્યાદા) વિરૂદ્ધ કાર્ય કદાપિ કરવું જોઈએ નહિ. હવે રહી વાત પુણ્યબંધની, તે પુણ્યબંધ તે થઈ શકે છે. તથા પુણ્યબંધ થ એ કે ઈ મેટી વાત નથી. કારણકે, પુણ્ય તે એકેન્દ્રિય જીવોને પણ બંધાય છે. પુણ્યને માટે પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન કરી સૂવ વિરુદ્ધ પ્રથાને અપનાવવી એ સર્વથા અનુચિત છે. પ્રશ્ન-૧૨૨: ગૌશાળા, સ્કૂલ, સ્થાનક વગેરે બનાવવાને ઉપદેશ-આદેશ સાધુ આપે તો તે ઉચિત છે કે અનુચિત ? તથા તેમાં શું પુણ્ય છે? ઉત્તર :- ગૌશાળા, સ્કૂલ, સ્થાનક વગેરે બનાવવાને ઉપદેશ સાધુઓએ આપ જોઈએ નહિ. આ ઉપદેશ આપવાનો નિષેધ ઉત્તરાધ્યયન વગેરે સૂત્રોમાં કર્યો છે. આ ઉપદેશ આપવો સાધુ મર્યાદાથી વિરુદ્ધ છે. પુન્યને ખુલાસે ઉપર કર્યો છે. પ્રશ્ન-૧૫૯૩ : સાધુ, પુસ્તક-શાસ્ત્ર વગેરે ધાર્મિક ઉપકરણે દાનમાં આપવાનું કહી શકે છે કે નહિ? ઉત્તર :- ઉપરોક્ત કાર્યમાં દાન દેવાનો ઉપદેશ આપ, શાસ્ત્ર, પુસ્તકો વગેરે આપવાનું કહેવું તે પુણ્ય–પાપના બંધનું કારણ છે. તે સાથે અવારનવાર સાધુ-મર્યાદાનું ઉલ્લંઘન પણ થાય છે. તેથી આ કાર્ય સાધુને માટે કરવા યોગ્ય નથી. પ્રશ્ન-૧૫૯૪ : આપણે દ્રવ્યકમ તથા ભાવકને કેવી રીતે જાણી શકીએ ? આમાને દ્રવ્યકમનો અનુભવ ઉદય પ્રમાણે થાય છે. પરંતુ ભાવકર્મનો અનુભવ આત્માને કેવી રીતે થાય છે? છતાં પણ ભાવકર્મને ઉદય આત્માને અનુભવો પડે છે કે નહિ? (કેઈ કઈ માન્યતાવાળા સંત Page #84 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો એમ કહે છે કે આત્મામાં જ્યારે કમને બંધ થાય છે, એ જ વખતે ભાવકને અનુભવ થઈ જાય છે. તથા કમને જે અબાધાકાળ હૈય છે એ જ દ્રવ્યકમ કહેવાય છે. શું આ કથન માન્ય કરવા જેવું છે? ઉત્તર : કર્મને પુદ્ગલને દ્રવ્યકર્મ કહે છે અને ઉદયમાં આવેલ કર્મોને ભાવકર્મ કહે છે. અર્થાત્ બંધ પડયા પછી જ્યાં સુધી જે કમને ઉદય ન હોય ત્યાં સુધી તે દ્રવ્યકર્મ રહે છે. ઉદયમાં આવેલાને (જેનું ફળ આપવું ચાલુ જ છે તેને) ભાવકર્મ કહે છે. ભાવકર્મ વગર દ્રવ્યકર્મને આત્મા સાથે સંબંધ હોઈ શકતું જ નથી. અબાધાકાળ પછી દ્રવ્યકર્મોનો ઉદય થવાથી આત્માન કષાય તથા ગરૂપ ભાવેને જ “ભાવકર્મ' કહે છે. અનુભવ તે ખાસ ભાવકર્મોને જ થાય છે. દ્રવ્યકર્મોને થતો નથી. પ્રશ્ન-૧૫૫ : જે ચક્રવતિના પુણ્ય કરતાં દેવતાઓના પુણ્ય વિશેષ હોય તે પછી દેવો તેમની સેવા માં કેમ રહે છે ? તથા તેમની સેવામાં કયા દેવો રહે છે? ઉત્તર : જેવી રીતે તિર્યંચગતિની અપેક્ષાએ મનુષ્યગતિને ઉંચી માની છે, તથાપિ કોઈ ઘેડા, હાથી વગેરેની સેવા કરનારા મનુષ્ય હોય છે. એવી જ રીતે શારીરિક બળ વગેરેની અપેક્ષાએ દેના પુણ્ય વધારે હોવા છતાં એશ્વર્યાવંતની અપેક્ષાએ ચક્રવર્તિના પુન્ય વધારે હોવાથી દેવ તેમની સેવા કરે છે. ચાર જાતિના દેવમાંથી ચક્રવર્તિની સેવા કરનાર વ્યંતર દેવે હોય છે. આ વાત શ્રી જંબુદ્વિપ પ્રજ્ઞપ્તિ સૂત્રના મૂળપાઠમાં તેમજ ટીકામાં આપેલ છે. પ્રશ્ન-૧પ૯૬ : ભવનપતિમાં ઉત્તર દિશાના અસુરકુમાર તથા દક્ષિણ દિશાના અસર કુમાર એવી રીતે દેખાડયા છે, તો ત્યાં તે દિશા આપણે કેવી રીતે સમજી શકીએ? તથા દિશાઓનું પ્રમાણ કયા સ્થળથી લેવામાં આવ્યું છે ? ઉત્તર : જંબુદ્વિપ સંબંધી મેરૂ પર્વતના રુચક પ્રદેશોથી દક્ષિણ, ઉત્તર વગેરે દિશાઓનું માપ (ભવનપતિ આદિ દેવાનું) સમજી લેવું. અર્થાત્ જીવોને માટે દક્ષિણ, ઉત્તર, પૂર્વ વગેરેનું માપ જંબુદ્વિપના મેરુપર્વતથી છે. પ્રશ્ન-૧પ૭ : તિર્યંચ સમુઈિમ પંચેન્દ્રિયના જળચર આદિ પાંચેય ભેદ અઢીદ્વિપની અંદર છે કે બહાર? Page #85 -------------------------------------------------------------------------- ________________ સમર્થ–સમાધાને ઉત્તર : સમુચ્ચય રૂપે તે સમુમિ તિર્યંચ પંચેન્દ્રિયના પાંચેય ભેદ મનુષ્યક્ષેત્રની અંદર તથા બહાર અને જગ્યાએ છે. પરંતુ અવાક્તર કઈ ભેટવાળા અંદર નથી તથા કેઈ બહાર પણ નથી, જેને ખુલાસે પન્નવણાના પ્રથમ પદમાં આપ્યું છે. જેમ કે આલિકા મનુષ્ય ક્ષેત્રમાં ક્યારેક પંદર કર્મભૂમિમાં, તથા કયારેક પાંચ મહાવિદેહમાં હોય છે, બીજે નહિ. એ જ પ્રકારે સમુદ્રગક પંખી તથા વિતત પંખી પણ મનુષ્યક્ષેત્રની બહાર જ હોય છે. જેવી રીતે તેમને નિષેધ બતાવ્ય, એવી જ રીતે જે સાધારણ પાંચેયમાંથી કેઈ એક સંસી તિર્યંચ પંચેન્દ્રિયને નિષેધ હેત તે બતાવત, તેથી સમુચ્ચયે તે પાંચેય મનુષ્ય ક્ષેત્રની બહાર તથા અંદર બને જગ્યાએ હોવાને સંભવ છે. પ્રશ્ન-૧પ૯૮ : મદ તથા અભિમાન એ બેમાં ખાસ શું અંતર છે? કારણ કે અભિમાન તો મેહનીય કર્મની પ્રકૃતિ છે તથા મદ ગોત્ર કમની પ્રકૃતિ છે ? ઉત્તર ; મદને ગોત્ર કમની પ્રકૃતિ સમજવી નહિ, કારણ કે જાતિ, કુળ, બળ વગેરે આઠ ભેદ – કર્મના છે. છતાં તેને મદ કરે તે ગેત્ર કર્મ નથી. મદ તથા અભિમાન બન્નેય મેહનીય કર્મની પ્રકૃતિઓ છે. ભગવતી શતક ૧૨ ઉ. ૫ માં માન, મદ, દર્પ, સ્તંભ વગેરે માનના બાર નામ બતાવ્યા છે. એ બધા નામોની વિશેષતા ટીકામાં બતાવી છે. માન એ સામાન્ય નામ છે. તથા મદ, દપ વગેરે તેના વિશેષ નામ છે. સ્તંભ આદિ ભેદ માનનું કાર્ય છે, એમ પણ સમજી શકીએ છીએ. પ્રશ્ન-૧પ : સંવત્સરીના દિવસે ઉપવાસ તથા તે પહેલા લેચ કરો એ બને ક્રિયાએ શું આવશ્યક છે ? જે રારીરિક અસ્વસ્થતાને કારણે કઈ આ બન્ને કિયાઓ ન કરી શકે છે, શું તેણે અનશન કરી લે જોઈએ? શું કોઈ એક ક્રિયાનો વિકપ હવે સંભવિત છે? ઉત્તર : સંવત્સરીને દિવસે ઉપવાસ તથા સંવત્સરીના પ્રસંગે લેચ ન થાય એવી સ્થિતિમાં સાધુ માટે ગુરૂ ચૌમાસી પ્રાયશ્ચિત શ્રી નિશીથ સૂત્રના ૧૦ મા ઉદેશામાં છે. કેઈ ખાસ શારીરિક કારણ પ્રસંગે સાધુથી ઉપવાસ, લચ આદિ ન થયા હોય તે તેણે સહર્ષ ગુરુ ચોમાસી પ્રાયશ્ચિત સ્વીકારી લેવું જોઈએ. જેથી સમાજમાં શાસ્ત્રીય નિયમનો ભંગ કરવાનું કોઈ દુસાહસ કરી શકે નહિ. પ્રશ્ન -૧૬૦૦ : ભગવાને પૃથ્વીકાયને વણે પળો, અપકાયનો લાલ, તેઉકાયનો સફેદ, વાયુકાના લીલો તથા વનસ્પતિને શ્યામ તથા ત્રસના વિવિધ વણે બતાવ્યા છે. તે તે કેવી રીતે સમજવા ? Page #86 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો ઉત્તર : સામાન્યરૂપે બધી કાયાના શરીરમાં પાંચેય રંગ હોય છે. પરંતુ મુખ્યરૂપે પૃથ્વી વગેરેના રંગ જુદા જુદા બતાવ્યા છે. તે અલગ અલગ રંગોને રીતે ધ્યાનમાં લેવામાં આવે છે. (૧) ફુટી નીકળતાં અંકુર પીળાં હેવાથી પૃથ્વીનો રંગ પીળે ગણવામાં આવે છે. (૨) વસ્ત્ર ઘણાં દિવસે સુધી પાણીમાં રાખવાથી લાલ થઈ જાય છે. તેથી અપકાયને રંગ લાલ ગણવામાં આવે છે. (૩) રાખને રંગ ત થઈ જાય છે, તેથી તેજસ્કાયને રંગ વેત રંગ કહ્યો છે. (૪) પૃથ્વીમાંથી નીકળેલા પીળાં અંકુરોને હવા લાગવાથી લીલા થઈ જાય છે. તેથી હવાને વર્ણ લીલે કહ્યો છે. (૫) વનસ્પતિના કારણે દૂરથી પહાડે કાળા નજરે પડે છે, તેથી વનસ્પતિને વર્ણ શ્યામ કહ્યું છે. (૬) ત્રસકાયના વર્ણ તે ભિન્ન ભિન્ન છે. પ્રશ્ન-૧૬૦૧ : આત્મરક્ષક દેવ ઈન્દ્રોને જ હોય છે કે અન્ય દેવોને પણ હોય છે? શું દેવીઓને પણ આત્મરક્ષક દેવ હોય છે ? ઉત્તર ઈન્દ્ર ઉપરાંત સામાનિક, રાયવિંશક, લોકપાલ, વિમાનના સ્વામી દેવ, દિશાકુમારિકાઓ વગેરે મેટા મેટા દેવ દેવીઓને પણ આત્મરક્ષક દેવ હોય છે. પ્રશ્ન-૧૪૦૨ વનિતાનગરી બાર એજનની લાંબી તથા નવજનની પહોળી બતાવી છે, તે જન શાશ્વત સમજવા કે અશાશ્વત ? ઉત્તર : શ્રી જબુદ્વીપ પન્નતિમાં વનિતા નગરીની લંબાઈ પહોળાઈ શાશ્વત જનની બતાવી છે. પ્રશ્ન-૧૬૦૩: પન્નવણામાં શાતા વેદનીયની જઘન્ય સ્થિતિ બાર મુની તથા શ્રી ઉત્તરાધ્યયનમાં અંત મુહુતની બતાવી છે, તો આ અંતર કેવી રીતે સમજવું ? ઉત્તર : જ્યાં અંતમુહુર્ત (બે સમય) બતાવવું હોય ત્યાં ઈર્યાપથિક (કષાય રહિત જના) બંધની અપેક્ષાએ સમજવી તથા જ્યાં બારમુહુર્તાની બતાવી છે ત્યાં સાંપરાયિક શતાવેઢનીયની અપેક્ષાએ છે. પ્રશ્ન-૧૬૦૪ : કેઈ વિદ્વાન એમ કહે છે કે દશનાવરણીયથી આત્માને દશન મેહનીય કમનો બંધ થાય છે, તો શું એ બરાબર છે ? Page #87 -------------------------------------------------------------------------- ________________ સમર્થ સમાધાન ઉત્તર : પુનવણા પ૪ ૨૩ માં ખતાવ્યુ` છે કે જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી દનાવરણીયના ઉદય તથા દર્શનાવરણીયના ઉદયથી દર્શન માહનીયના ઉદય તથા દર્શનમેહનીયથી મિથ્યાત્વના ઉદય તથા મિથ્યાત્વના ઉદયથી આઠ કર્મની પ્રકૃત્તિ અંધે છે. જીવાના બંધ પ્રાયઃ આ પ્રકારે થાય છે. પ્રશ્ન-૧૬૦૫ : કામણુ શરીર તથા કામણુકાયયેાગ આ બેમાં અંતર શુ છે ? ઉત્તર ; કર્મોના વિકાર-કાણુ, આઠ પ્રકારના વિચિત્ર કર્માથી બનેલ તથા બધા શરીરાના કારણમૂત શરીરને કાર્માણુ શરીર કહે છે. આ કાણુ શરીર બધા સ'સારી જીવાની સાથે રહે છે. તથા કાણુ ચાગ અનાહારક અવસ્થામાં જ વાટે વહેતા જીવામાં તથા કેવળી સમુઘાતના ત્રીજા, ચાથા તથા પાંચમા સમયમાં હાય છે. ખીજે નહિ, આ જ બન્નેમાં અંતર છે. ફર્ પ્રશ્ન-૧૯૦૬ : જીવ જ્યારે પહેલીવાર સમકિત ફરસે છે ત્યારે પહેલા જ્ઞાન ફરસે છે કે દર્શન ફરસે છે ? ઉત્તર : જીવને જ્યારે સમકિત આવે છે ત્યારે દર્શન અને જ્ઞાન સાથે જ હાય છે, તથાપિ દ્વીપક તથા પ્રકાશની જેમ દેન પહેલું અને જ્ઞાન પછી ગણવામાં આવે છે. પ્રશ્ન-૧૬૦૭ : શું મિથ્યાદષ્ટિની આગતિમાં પાંચ અનુત્તર વિમાન પણ ગણ્યા છે ? જો હા, તો કયા કારણથી ? ઉત્તર : અનુત્તર વિમાનથી આવેલ જીવ જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાં તે સમ્યગ્દૃષ્ટિ જ હેાય છે. પરંતુ ત્યારબાદ કોઈ જીવ થેાડીવારને માટે વચમાં મિથ્યાષ્ટિ થઈ ને ફ્રી સભ્યશ્રૃષ્ટિ થઈ જાય છે. આ વાત શ્રી પ્રજ્ઞાપનાના પંદરમા પદથી સ્પષ્ટ થાય છે. પ્રશ્ન-૧૬૦૮ : અમારી સામે બે વિકલ્પ છે. ૧. ગૃહસ્થ વિવેકપૂર્વક આહાર બનાવે, તે આહાર કરવા તે આછા પાપનુ કારણ છે કે હલવાઈ ને ત્યાંથી સીધું જ વેચાતું લાવી ખાવામાં એછુ પાપ છે? ઉત્તર : ના આહાર બનાવવા તથા ખીજા પાસે બનાવડાવવા તેની અપેક્ષાએ ઘેરથી તથા કોઈને ત્યાંથી પહેલાને બનાવેલા આહાર સાંધા મળી જાય તેા એછા પાપનું કારણ છે. કારણ કે સીધા આહાર લાવવામાં તે ખાસ “ અનુમેાદના ” લાગે છે. તથા નવીન આહાર બનાવવાના તથા અનાવડાવવામાં આરંભ પણ તેણે કરવા-કરાવવા પડે છે. ભાવની સમાનતામાં કરવું તથા કરાવવુ. એનાથી અનુમેદનાનું પાપ આછું લાગે છે. આ વાત ઉત્ત. અ. ૮ ગા, ૮ તથા સ્થાનાંગની નવ કેાટી પચ્ચખાણની ટીકાથી સ્પષ્ટ છે. મકાન વગેરેના ઉદાહરણથી પણ આ વાત સ્પષ્ટ થાય છે. જેમ કે મકાનની જરૂરત પડતા બનાવવું તથા બીજા પાસે અનાવરાવવુ તેની અપેક્ષાએ સીધું મકાન Page #88 -------------------------------------------------------------------------- ________________ ૪૭ ભાગ ત્રીજો ખરીદનારને ઓછા પાપનું કારણ બને છે. એ જ પ્રમાણે આહારની બાબતમાં પણ સમજવું. પ્રન-૧૬૦૯: શ્રી બ્રાહુ મીજી તથા સુંદરીજીએ ભગવાન રાષભદેવની પાસે દીક્ષા ક્યારે લીધી? તથા તેઓ બને બાહુબળીજીને સમજાવવા ક્યારે ગઈ હતી? તેમની દીક્ષા તથા બાહુબલિની દીક્ષામાં કેટલું અંતર છે? ઉત્તર : “ધમ વણો ” આ જંબુદ્વીપ પનતિના પાઠથી તો એમ સ્પષ્ટ થાય છે કે બ્રાની સુંદરીની દીક્ષા ભગવાન ઋષભદેવને કેવળજ્ઞાન થતાં જ થઈ ગઈ હતી. ત્યારે જ તેઓ મહાસતીઓમાં મુખ્ય બની. ભગવાનને કેવળજ્ઞાન થયા પછી ભરતેશ્વર ખંડ સાધવા ગયા હતા. ખંડ સાધીને ૬૦ હજાર વર્ષ પછી પાછા આવ્યા. ત્યારબાદ બાહુબલિજીની દીક્ષા થઈ. કથાકારોનું આ કથન આગમના મૂળ પાઠ સાથે મેળ ખાતું નથી, કારણ કે સુંદરજીની દીક્ષા ભરતરાજા ખંડ સાધીને આવ્યા પછી જ થઈ હતી. પ્રશ્ન-૧૬૧૦ઃ પહેલી નરકને જે આંતરો (પથો) છે તે બાબતમાં કેઈની માન્યતા એવી છે કે એક ઉપરને તથા એક નીચેનો પાથ ખાલી છે. સ્વર્ગીય મુનિ શ્રી ઇન્દ્રવજી મહારાજ સાહેબે ફરમાવ્યું હતું કે ઉપરના બંને આંતરા ખાલી છે. આ વિષયમાં મુનિશ્રીએ શાસ્ત્રનું એક પ્રમાણ પણ બનાવ્યું હતું. સ્મૃતિષથી તે યાદ રહ્યું નથી. આ વિષયમાં આપશ્રીની શી ધારણું છે? ઉત્તરઃ ઉપરના બંને આંતરા ખાલી છે, આ વિષયમાં શ્રી ઈદ્રમલજી મ. સા.નું કહેવું બરાબર છે. આ વિષયમાં પ્રમાણ ભગવતી સૂત્ર શ–૨ ઉ. ૮ તથા શ. ૧૬ ઉ. ૯માં અમરેન્દ્ર તથા બલે-દ્રની સુધર્મા સભા સમ ભૂમિથી ચાલીસ હજાર યોજન નીચે બતાવી છે ૪૦,૦૦૦ હજારનો હિસાબ પાથડાના જનમાં હોય છે તેથી ત્રીજા આંતરોમાં અસુર કુમાર છે. આગળનાં નવ આંતરામાં નાગકુમાર વગેરે અવશેષનિકાય સમજી લેવા. પ્રશ્ન ૧૯૧૧ : જીવને એક સ્થાનેથી આવીને બીજા સ્થાને જવામાં ઊત્કૃષ્ટ ચાર સમય લાગે છે, તો તે કેવી રીતે ? ઉત્તર :- ત્રસ જીવ મરીને બસ કે સ્થાવરમાં જન્મ લે. અથવા સ્થાવર જીવ ત્રમાં જન્મ લે, તે ઉત્કૃષ્ટ ત્રણ સમય લાગે છે. સ્થાવર મરીને સ્થાવરમાં જાય તે ઉત્કૃષ્ટ ચાર સમય લાગે છે. આ બાબત નીચે પ્રમાણે સમજવી. પ્રથમ સમયમાં તે નીચા લેકની સનાડી વગર સીધા જવાવાળા સ્થાવર નાડીના જીવ મરીને નીચા લોકની ત્રસનાડીની સીધાણવાળી સ્થાવર નાડીમાં આવે છે. બીજા સમયે નીચા લેકની વસ નાડીમાં આવે છે. ત્રીજા સમયમાં ઊંચા લેકની ત્રસનાડીમાં જાય છે. તથા ચોથા Page #89 -------------------------------------------------------------------------- ________________ સમ-સમાધાન ૪૮ સમયે સ્થાવર નાડીમાં (ઉંચા લેાકની) ઉત્પત્તિ ક્ષેત્રમાં જઈને ઉત્પન્ન થાય છે. આ રીતે ચાર સમય લાગે છે, એજ પ્રમાણે ઉંચા લેાકની સ્થાવર નાડીના જીવ નીચા લાકની સ્થાવર નાડીમાં પણ ઉત્પન્ન થાય છે. આ વાત ભગવતી શ. ૩૪ થી સિદ્ધ છે. સૂત્રના મૂળ પાઠથી તેા ચાર સમયથી વધારે સમય કાઇ પણ જીવને લાગતા નથી. પ્રશ્ન ૧૬૧૨:– કાઈ ભાઈ એ લીલેાતરીને ત્યાગ કર્યા, તા તેને ભવિષ્યમાં જે વ્રતની ક્રિયા લાગતી હતી તથા તેને લીલેાતરી સ’બધી જે કર્માંબધ તેા હતેા તેના ભવિષ્યકાળના ક રોકાયા કે પૂર્વ કર્મની પણ નિર્જરા થઈ ? આ જ પ્રશ્ન સામાયિક, પાષધ, કુશીલત્યાગ વિ.ના વિષયમાં સમજવા કે તેનાથી પૃ કર્મોની નિર્જરા પણ થાય છે કે નહિ? તથા નવાં કર્મના મધ પણ શુ રેકાઈ જાય છે ? ઉત્તર ઃ- લીલેાતરી, કુશીલ, રાત્રિભાજન વિ.નો ત્યાગ કરવામાં તથા સામાયિક, પૌષધ વગેરેથી નવા કર્મી આવતાં રાકાઈ જાય છે. તથા પહેલાના કર્મોની નિર્જરા પણ થાય છે. પ્રશ્ન ૧૬૧૩ - જો કોઇ પણ ત્યાગ કરવાથી પહેલાનાં કર્મોની નિરા થાય છે તો ત્યાગ કરતી વખતે જ નિરા થાય છે કે જેટા સમય સુધી ને ત્યાગ પાળે ત્યાં સુધી દરેક સમયે નિજ રા થતી રહે છે? ઉત્તર ઃ- ત્યાગના સમયથી લઈને તેના વિચાર (ભાવ) ત્યાગમાં કાયમ રહે ત્યાં સુધી તેને નિર્જરા થતી રહે છે. પ્રશ્ન ૧૬૧૪ઃ- અઢાર પાપેમાં જે પરિગ્રહ તથા રાગને અલગ ગણ્યા છે તે તે બન્નેમાં ખાસ અતર શુ છે? ઉપરની વ્યાખ્યા. તે બન્ને એક સરખી જ દેખાય છે? ઉત્તર ઃ- મૂર્છા પૂર્વક વસ્તુને ગ્રહણ કરવી તેને પરિગ્રહ કહે છે. વસ્તુ મળે કે ન મળે, ગ્રહણ કરવામાં આવે કે ન આવે, તથાપિ તે વસ્તુ ઉપર અનુરાગ થાય તેને રાગ કહે છે. સ્થૂળ દષ્ટએ બન્ને એકજ લાગતા હોવાં છતાં તેમાં સૂક્ષ્મભેદ ઉપર પ્રમાણે સમજવા. પ્રશ્ન ૧૬૧૫:- એક વ્યક્તિએ વીસ વર્ષની ઉંમરમાં શીલવત (બ્રહ્મચત્રિત) અ‘ગીકાર કર્યું., તથા બીજાએ ૬૦ વર્ષની ઉમરમાં બ્રહ્મચર્ય સ્વીકાયું, તે બન્નેના ત્યાગનું ફળ એક સરખું કે આછુ વધારે હશે ? ઉત્તર ઃ- વ્યવહાર પ્રુથી તે વીસ વર્ષની ઉંમરમાં (ભરચુવાની) ત્યાગ કરનારે વિકારો પર જોરદાર અધિકાર જમાવ્યા એમ માલુમ પડે છે, તેથી ઘણાં વધારે વિશુદ્ધ Page #90 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો વિચારોના કારણે તેને લાભ પણ વધારે થવા સંભવ છે. અંતરંગ ભાના લોભને તે જ્ઞાની જ જાણી શકે છે. પ્રશ્ન ૧૬૧૬:- મનુષ્યના આખા શરીરમાં આત્માના પ્રદેશ ફેલાયેલા છે. તો તે પ્રદેશ જયાં જે પ્રમાણે છે તે જ પ્રમાણે રહે છે કે પગના આત્મ પ્રદેશ માથામાં, તથા માથાના આત્મપ્રદેશ હાથમાં જઈ–આવી શકે છે? તે આત્મ પ્રદેશ ચલનશીલ છે કે સ્થિર ? ઉત્તર - જીવના આઠ મધ્યપ્રદેશ સિવાય બીજા પ્રદેશ ઊંચાનીચા થયા કરે છે. તે પ્રદેશની ચાલવાની ગતિ યોગરૂંધન પછી રોકાઈ જાય છે. રોગ નિર્ધન પછી કઈ પ્રદેશ અહિં–તહિં હોતું નથી. પ્રશ્ન ૧૬૧૭ - ૧૮,૦૦૦ શીલાંગરથની ગાથાઓ છે, તેમાં મુખ્ય ગાથાને અર્થ સંધિ સહિત સ્પષ્ટ જણાવશે? એક ગાથાથી બીજી ગાથાને સંબંધ કઈ રીતે બેસે છે? ઉત્તર:- મુખ્ય ગાથા તથા અર્થ આ પ્રમાણે છે. ને જે #તિ મળતા, બિકિન્નાદાસજીળા રંટી पुढवीकायारंभं खतिजुआ ते मुणि बेदे ॥१॥ અર્થ :- ખંતિ (ક્ષમા) ગુણથી યુક્ત તેન્દ્રિયના વિષયમાં આસક્ત ન થનાર, આહાર સંજ્ઞાને ત્યાગ કરનાર એ મુનિએ મનથી પણ પૃથ્વીકાયને આરંભ કરતાં નથી, તે મુનિઓને હું વંદન કરું છું. ગાથાને આ અર્થ છે. હવે આગળનું વિવેચન આ પ્રમાણે સમજવું. દસ પ્રકારને શ્રમણધર્મ કહ્યો છે. (૧) ખંત્તિ (૨) મુત્તિ (૩) અજવ (૪) મદ્દવ (૫) લાઘવ (૬) સરચ (૭) સંયમ (૮) તવ (૯) ચિયાય (ત્યાગ) (૧૦) બંભર્ચર આ દસમાંથી “ખંતિ થી લઈને ઉપર્યુક્ત એક ગાથા કહી છે, એ જ પ્રમાણે ખંતિની જગ્યાએ “મુત્તિ” વગેરે મુકવાથી દસ ગાથાઓ બની જશે. તે સમયે ખંતિ, જુવાના” સ્થાને “મુત્તિ જુવા”, “અજજવ જુવા” વગેરે પદ બનતા જશે. પૃથ્વીકાયના આરંભના ત્યાગની આ દસ ગાથાઓ થઈ. પછી તેની જગ્યાએ આઉકાયારંભ, તેઉકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય, અજીવકાર્યારંભ એ દસને મુકવાથી પ્રત્યેક પદની અપેક્ષાએ દસ દસ ગાથાઓ થશે. આ રીતે સે (૧૦૦) ગાથાએ શ્રોતેન્દ્રિયની અપેક્ષાએ થઈ. તેને ચક્ષુ ઈન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસેન્દ્રિય વગેરે પાંચ ઈન્દ્રિઓથી ગુણાકાર કરતાં પ૦૦ ગાથાઓ બની જાય છે. આ બધાની સાથે આહાર સંજ્ઞાનું કથન છે. તેથી ૫૦૦ ગાથાઓની આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, Page #91 -------------------------------------------------------------------------- ________________ પ૦ સમર્થ-સમાધાન મૈથુનસંજ્ઞા, પરિગ્રહ સરાએ ચાર સંજ્ઞાઓ સાથે ગુણાકાર કરવાથી બે હજાર ગાથાઓ બની જશે. આ બધી ગાથાઓની સાથે “મણસા” શબ્દ લાગેલો છે. મણસા, વયસા, કાયસા એ ત્રણની અપેક્ષાએ ૬૦૦૦ ગાથાઓ બને છે. આ બધાની સાથે “નકમિ શબ્દ લાગે છે. આ રીતે ન “કરેમિ ની જગ્યાએ ન કામિ અને ન આણુજાણુમિ આ ત્રણ પદથી ગુણવાથી ૧૮,૦૦૦ ગાથાઓ બની જાય છે. પ્રશ્ન ૧૬૧૮:- ચરમ કેને કહે છે ? ઉત્તર :- ભવ્યજીવોને “ચરમ” કહે છે! તેઓ અનાદિથી ભવ્ય જ હોય છે. જ્યારે તેઓ મેક્ષમાં જશે ત્યારે ભવ્યપણાને ત્યાગ કરીને ને ભવ્ય–ને અભવ્ય (સિદ્ધ) બની જશે. પ્રશ્ન ૧૬૧૯: રોમવાળું ચામડુ સાધ્વીને કાતું નથી તેનું શું કારણ? તથા સાધુને એક રાત્રિ માટે કહ૫નીય છે. તો તે ભગવેલું કે નિહિ જોગવેલું ? ઉત્તર :- રોમવાળું ચામડું સાવીને કપે નહિ. કારણકે કંથવા તથા લીલકુલ વરસાદથી ઉત્પન્ન થાય છે. તેથી તેના ઉપર બેસવાથી જીવની વિરાધના થાય છે. તેનું પડિલેહણ પણ બરાબર થતું નથી. તેમાં ભાર પણ વધારે હોય છે. તથા ચાર વગેરેને ભય પણ રહે છે. ચર્મ સ્પર્શથી વિકાર ઉત્પત્તિની સંભાવના તથા સ્મૃતિ રહે છે. ઈત્યાદિ પુરણથી સાવીને માટે ચર્મ વાપરવાની મનાઈ કરી છે તથા સાધુઓને માટે પણ નિષેધની આજ્ઞા છે. પરંતુ કુંભાર, લુહાર વગેરે દ્વારા ગવાયેલું ચર્મ કઈ ખાસ કારણુથી સાધુ એક રાત્રિને માટે પ્રગમાં લઈ શકે છે, તે લુહાર વગેરેએ વાપરેલું હોવાથી તેમાં જે હેતા નથી. પ્રશ્ન ૧૬ર૦ - સાધુ સાધ્વીને કાપેલું કાચું ફળ ખાવું કપે છે? ઉત્તર – માત્ર કાપેલાં ફળને ગ્રહણ કરવાને પ્રશ્ન નથી. મૂળમાં તે ફળપર્યત વૃક્ષ, લતાદિના દસેય પ્રકારના અંગ છે. તેથી મૂળથી લઈને ફળ સુધી દસેય પ્રકારની કાચી વનસ્પતિ સારી રીતે કાપેલી (પ્રાસુક બનેલી) લેવી કપે છે. જેમકે ધાણા, મરચાં, ટેપરું, તલ, મગફળી તથા અનેક પ્રકારની વનસ્પતિની ચટણી વિ. થાય છે. અર્થાત્ કઈ વનસ્પતિના મૂળની, કંદની યાવતું કોઈ વૃક્ષના ફળની ચટણી, ચાટણ, વઘાર અથવા મીઠું વગેરેથી બનેલ અચિત બીજા પદાર્થો નિર્જીવ તથા નિઃશંક હોય તે સાધુ-સાધ્વીને લેવા કપે છે. અન્યૂથ નહિ. . પ્રશ્ન ૧૬ર૧:- સાધુના ઉપવાસ આદિ પચ્ચખાણમાં જે “પરિઠાવણિયા” આગાર છે, તે તે ક્યા સમયે અથવા કેટલીવાર રાખવાને Page #92 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો પ ઉત્તર : “પારિઠાવણિયા” આગારવાળા એમ તે સાધારણ રીતે સૌનું ભેજને થઈ રહ્યા પછી કયારેક કયારેક કોઈને પણ કઈ વસ્તુ ખપતી ન હોય ત્યારે જ તેને વાપરી શકે. આમાં કેટલો સમય અથવા કેટલીવારને પ્રશ્ન કેટલાક કારણેથી એકાંત લાગુ પડતું નથી. જેમકે પહેલા પહોરની કઈ વસ્તુ હોય તે ત્રણ પહોર સુધી કેઈએ ન વાપરી હોય તે તેને ત્રીજા પહોર સુધીમાં વાપરી લેવી પડે. બીજા પહોરની વસ્તુ ચોથા પહેાર સુધી ન વાપરી હોય, અથવા તાવ વગેરે કારણે ન વપરાણું હોય તે બીજીવાર પણ વાપરવી પડે છે. એ જ રીતે બે ગાઉ સુધી કઈ વસ્તુ કામમાં ન આવી હોય તે તે વાપર્યા પછી આગળના ગામમાં ફરીથી કઈ વસ્તુ વધી હેય તે બીર્જીવાર પણ વાપરવી પડે છે. કેઈ વસ્તુ સવારની વધી હોય તથા સાંજે ખપી શકે તેમ હોય તથા તેને રાખવામાં જે ખરાબ થવાનો સંભવ હોય તે તેને પહેલી જ વાપરવી પડે છે ત્યાર બાદ જરૂર જણાતા ફરી વાપરવી પડે છે. પ્રશ્ન-૧દરર : સાધુ સાધ્વીએ પ્રતિક્રમણ કરવાની આજ્ઞા કોની પાસે લેવી જોઈએ? ઉત્તર : મેટા સાધુ-સાધ્વી, શાસનપતિ તથા પાસેના સાધુ, સાધ્વીઓએ પિતાની પાસેના મોટા સાધુસાદેવીની આજ્ઞા લેવી જોઈએ. જે કઈ સીમંધર સ્વામીની આજ્ઞા લે તે પણ કાંઈ હરકત નથી, કેમકે તીર્થકરમાં કઈ મતભેદ નથી. પ્રશ્ન-૧ર૩ સુખવિપાક, છજિજવણીયા, બૃહકલ્પસૂત્રની જુદી જુદી કેટલી ગાથાઓ છે? ઉત્તર : સુખવિપાકની ૧૫૦ ઝાઝેરી, છજજીવણીયાની લગભગ ૧૭૫, અને બ્રહક૯૫ની લગભગ ૪૭૩ ગાથા ગણવામાં આવે છે. પ્રશ્ન-૧૬ર૪ઃ જન્મ તથા મરણના દુખ ભગવાને મેટા બતાવ્યા છે, મૃત્યુનું દુ:ખ સામાન્ય રીતે દેખી શકાય છે, પરંતુ ગર્ભમાં જન્મનું ખ સ્પષ્ટ રીતે દેખી શકાતું નથી, કારણ કે ગર્ભસ્થ જીવની કાયા સુખમાં રહે છે તથા વૃદ્ધિ પણ થાય છે. જો ગર્ભમાં દુ:ખ હેય તે કયા દુઃખથી પીડિત થઈ વૃદ્ધિ પામી ન શકે. આ રીતે ગર્ભમાં તથા જન્મમાં સુખભાસ થાય તે દુ:ખ કેને માનીએ? ઉત્તરઃ વિશેષ પુજ્યશાળી જીવને ગર્ભ તથા જન્મમાં વિશેષ પીડા નથી થતી. પરંતુ તે તે પ્રસંગે પર અન્યજીવોને તે અનેક પ્રકારની પીડા થાય છે જ. જેમકે કઈ જીવ ગર્ભમાં જ ગળીને નષ્ટ થઈ જાય છે. કેઈ ગર્ભસ્થ જીવ માતાના પ્રતિકુળ ખાનપાન, આચ્છાદન, ગંધમાલા વગેરેથી તથા બે ટાઈમ ખાનપાન, પ્રતિકુળ શયન, આસન સંક્રમણ, રોગ, શોક, ભય, મોહ, પરિશ્રમ વગેરે અનેક કારણથી તીવ્ર દુઃખને Page #93 -------------------------------------------------------------------------- ________________ પર સમસમાધાન અનુભવ કરે છે તથા મરી પણ જાય છે. માતાનું મૃત્યુ થવાથી ગર્ભમાં રહેલુ બાળક પણ મરી જાય છે. ઈત્યાદિ અનેક પ્રકારના કષ્ટ ગર્ભના ખતાવ્યા છે. અત્યંત અશુચિ તેમજ સંકુચિત સ્થાનમાં નિવાસ કરવા પડે છે. શરીર વધવાના જે પ્રશ્ન છે તે એકાંત સુખનું કારણ નથી. કારણકે દુ:ખી હાવા છતાં પણ નારકીના તથા વિષ્ટા, છાણ, કીચડ, વગેરેના કીડાઓના શરીર પણ વૃદ્ધિ પામતા જ રહે છે, તેથી આયુષ્યનુ` બળ હેાવા છતાં સુખ તથા દુઃખ બંને સ્થિતિમાં શરીર વધે છે. જો આયુષ્ય-ખળ ન હોય તે સુખી અવસ્થામાં પણ શરીરનેા ત્યાગ કરવા જ પડે છે. જન્મનું દુઃખ પણ ઘણુ' ભયંકર છે. ઘણી મુશ્કેલીએ જન્મ થાય છે. કયારેક બાળક આડુ હોવાથી મરી પણ જાય છે. કેટલાક 'બાળકાને આપરેશન કરીને ગર્ભમાંથી બહાર કાઢવામાં આવે છે. ઈત્યાદિ અનેક દુઃખેાથી તેઓને પેાતાના પૂર્વ ભવની સ્મૃતિ પણ રહેતી નથી. जायमाणस्स जं दुक्ख, मरमाणस्स वा पुणे । तेण दुक्खेण संमुढा, जाइ सरइ ण अप्पणे । પ્રશ્ન-૧૬૨૫: પૃથ્વીકાય આદિ એકેન્દ્રિય જીવ શેના આહાર કરે છે? આજસ તથા રામ આહાર કેવી રીતે થાય છે ? ઉત્તર : લેાકમાં સત્ર આહાર યાગ્ય પુદ્ગલ છે. પૃથ્વી વગેરેના જીવા ગમે ત્યાં ઉત્પન્ન થાય, તેઓ ત્યાંના પુદ્ગલાના આહાર લે છે. ત્યારબાદ શરીરની નિષ્પત્તિ સુધી મિશ્રથી એજસ આહાર લે છે. પછી શરીરની પર્યાપ્તિ બાદ ત્વચા (ચામડી) દ્વારા આહાર ગ્રહણ કરે છે તેને રેશમ આહાર કહે છે. બધા પ્રકારના આહારમાં પાંચ રસ, એ ગધ, પાંચ વણુ તથા આઠ સ્પર્શ હેાય છે. આવા પુદ્દગલાનું અસ્તિત્વ લેાકમાં સર્વત્ર હોય છે. પ્રશ્ન-૧૬૨૬ : ભગવતી સૂત્ર શ. ૧ ૬, ૨ તથા વવાઈ સૂત્રમાં તાપસેાનું ઉત્પત્તિ સ્થાન ઉત્કૃષ્ટ જ્યોતિષી સુધી બતાવ્યુ છે, તેા તામલી તાપસ કાળ કરીને ઈશાનેન્દ્ર કેમ બન્યા ? ઉત્તર : ક, મૂલ, છાલ, પુત્ર પુષ્પ, ફળ બીજ વગેરેના આરંભ કરનાર તથા પત્ર, પુષ્પ, ફૂલ વગેરેનું ભક્ષણ કરનાર તાપસેાનું ઉત્પત્તિ સ્થાન ઉત્કૃષ્ટ જ્યાતિષી સુધી બતાવ્યુ છે. જેએ તામલી તાપસની જેમ ભિક્ષા ઉપજીવી હોય છે, તેઓ જ્યાતિષીથી આગળ પણ જાય છે. તેથી હરકત જેવી કાઈ ખાખત નથી. પ્રશ્ન-૧૬૨૭ : ઉત્તરાધ્યયન સૂત્રના ૯મા અધ્યયનની પહેલી ગાથાથી એ સાબિત થાય છે કે મેાહનીય કર્મીની ઉપશાંતિથી જાતિ સ્મરણુજ્ઞાન થાય છે. જાતિ સ્મરણ જ્ઞાન તેા જ્ઞાનાવરણીય કૅના ક્ષચેાપશમથી થાય છે, તેા પછી મેાહનીય કનેા તેની સાથે શા સબધ છે ? Page #94 -------------------------------------------------------------------------- ________________ ૩ ભાગ ત્રીજો ઉત્તર : મેહનીય કર્મની ઉપશાંતિથી થતું જાતિસ્મરણ જ્ઞાન જ્ઞાનરૂપ છે. અનુપશાંતિથી થતું જાતિ સ્મરણજ્ઞાન અજ્ઞાનરૂપ છે. જો કે સમ્યગૃષ્ટિનું જ્ઞાન જ સમ્યગજ્ઞાન મનાય છે. તેથી અહિંયા સમ્યગૂજ્ઞાન ઉત્પન્ન થયું, એ બતાવવાને માટે મોહનીયની ઉપશાંતિ બતાવી છે. પ્રશ્ન-૧૨૮: જીવનમાં જેણે નોંધપાત્ર પાપ નથી કર્યું તથા ધર્મકરણી પણ નથી કરી એવી સામાન્ય વ્યક્તિના મરણ સમયે ક્ષણિક શુભ અધ્યવસાય આવે તો તે મનુષ્ય શુભ ગતિ પ્રાપ્ત કરી શકે છે? ઉત્તર : જે કોઈએ પરભવનું આયુષ્ય બાંધ્યું ન હોય અને મૃત્યુ પ્રસંગે શુભ અધ્યવસાય આવે તે તે સમયે શુભ આયુષ્યને બંધ કરીને તે જીવ શુભગતિમાં જઈ શકે છે. પ્રશ્ન-૧૬ર૯ : દેવ નારકીનું અનુગામિક અવધિજ્ઞાન મધ્યગત છે કે અન્ત:ગત છે? ઉત્તર : તે અવધિજ્ઞાન “મધ્યગત” સમજવું. પ્રશ્ન-૧૬૩૦ : આત્મા પ્રત્યેક પળે કમપ્રદેશેને બંધ કરે છે, તો તે કર્મના દળીયા સ્વરૂપે આઠ કર્મોના આઠ મેટા વિભાગમાં વિભાજિત થતાં હશે? કૃપા કરીને ફરમાવે કે પ્રદેશની અપેક્ષાએ થા કર્મને ઓછાવત્તા અંશ હોય છે? ઉત્તર : જ્યારે જીવ આયુષ્ય કર્મ સિવાય બાકીના સાત કર્મોને બંધ કરે છે, તે સૌથી ઓછા તથા બરાબર કર્મના દળીયાં નામકર્મ તથા ગેવકર્મના હોય છે. તેમાં વિશેષ અધિક તથા પરસ્પર સરખા ત્રણ ભાગ, જ્ઞાનાવરણીય, દર્શનાવરણ તથા અંતરાય કર્મના હોય છે. તેનાથી વધારે કર્મ દળીયાં મેહનીય કર્મના તથા સૌથી વધારે કર્મના દળીયા વેદનીય કર્મના હોય છે. તથા જ્યારે જીવ આઠ કર્મ બાંધે છે, તે બાંધેલા કર્મના આઠ ભાગ થાય છે. તેમાંથી સૌથી છેડે ભાગ આયુષ્ય કર્મને હોય છે. તેનાથી વધારે તથા બરાબર ભાગ નામકર્મ તથા ગોત્રકર્મને હેય છે. તેનાથી વિશેષ અધિક તથા પરસ્પર સરખે ભાગ જ્ઞાનાવરણીય, દશનાવરણીય તથા અંતરાય કર્મનો હોય છે. તેનાથી વધારે કર્મના રળીયા મોહનીયકર્મના હોય છે. તથા કર્મ–દળને સૌથી વધારે ભાગ વેદનીયને. હોય છે. પ્રશ્ન-૧૬૩૧ : પરિષહ તથા ઉપસર્ગમાં શું અંતર છે? ઉત્તર : સાધુ સાધ્વીઓ ઉપર વિન આવતા પણ સંયમમાં સ્થિર રહેવા માટે તથા કર્મોની નિર્જરા કરવા માટે જે શારીરિક તથા માનસિક કષ્ટ સહન કરવામાં Page #95 -------------------------------------------------------------------------- ________________ સમ-સમાધાન આવે છે તેને પરિષહ કહેવામાં આવે છે. ઉપસર્ગ શબ્દ ઉપ સાથે સૃજ ધાતુથી બનેલે છે. જે ને ધર્મથી પતિત થવાનું કારણ બને તેને ઉપસર્ગ કહે છે. અથવા તે જે, જીવને બાધા-પીડાથી સંયુક્ત કરે તેને ઉપસર્ગ કહે છે. તે દેવ વગેરેના ભેદથી અનેક પ્રકારના હોય છે. પરિષહ મુખ્યરૂપે સ્વાભાવિક તથા ઉપસર્ગ દેવકૃત હોય છે. પરિષહ અને ઉપસર્ગમાં સૂકંમરૂપે આ જ અંતર છે. પીડા ઉત્પન્ન થવાને કારણે પરિષહાને ઉપસર્ગ પણ કહી શકાય છે. આ પ્રમાણે ગણવાથી એક અર્થવાળ પણ હોઈ શકે છે. પ્રશ્ન-૧૬૩૨ ઃ અવધિજ્ઞાનના આ ચાર ભેદોમાં શું અંતર છે? પ્રતિપતિ, અપ્રતિપાતિ, અવસ્થિત અને અનવસ્થિત ? ઉત્તર : જે અવધિ દીપક બુઝાતાથી જેમ એક સાથે નષ્ટ થઈ જાય તેને પ્રતિપાતિ કહે છે. જે અવધિજ્ઞાન કેવળજ્ઞાન થતાં સુધી અથવા જીવન-પર્યત રહે તેને અપ્રતિપાતિ કહેવામાં આવે છે. અપ્રતિપાતિમાં વૃદ્ધિ પણ થઈ શકે છે. જેમાં હાનિ કે વૃદ્ધિ ન હોય તેને અવસ્થિત અવધિ કહે છે. તેનાથી વિરૂદ્ધ જેમાં હાનિ કે વૃદ્ધિ થાય છે તેને અનવસ્થિત અવધિ જ્ઞાન કહે છે. પ્રશ્ન-૧૬૩૩; અણુવ્રત કે મહાવ્રત ધારણ કરવાથી માત્ર શુભ ભાવનાને જ લાભ મળે છે કે નિજરનો પણ લાભ મળે છે? જે પ્રથમ ગુણસ્થાનવતી જીવ પ્રશસ્ત ઉદીરણ કરે તે શું તેને સકામ નિર્જરા ન થાય? ઉત્તર : અણુવ્રત અથવા મહાવ્રત ધારણ કરવાથી માત્ર શુભ ભાવનાને જ લાભ મળે છે, એટલું જ નહિ પણ નિર્જરા ય લાભ મળે છે. ગુણસ્થાનવની નજીકના ભવિષ્યમાં સમકિત પ્રાપ્ત કરનાર જીવોને છોડીને બાકીના પહેલા ગુણસ્થાનકવાળા જીવોને મેક્ષના હેતુરૂપ એવી સકામ નિર્જરા થવાનો સંભવ જ નથી. જે પહેલા ગુણસ્થાનમાં અન્ય જીવોને સામનિર્જરા થાય તે અભવ્ય તથા અનાદિ મિથ્યાત્વી ભવ્ય જે અનંતવાર વિશુદ્ધ ચારિત્રની ક્રિયા કરીને નવ રૈવેયક સુધી ગયા છે–તેઓ પણ મોક્ષના અધિકારી બની જાત, પરંતુ બનતા નથી. તેથી સ્પષ્ટ છે કે તે જીની મિથ્યાત્વ યુક્ત ક્રિયા મોક્ષ પ્રાપ્તિમાં કારણભૂત નથી. પ્રશ્ન-૧૬૩૪: જો સાધુ મીલના કપડાં પહેરે તે શું તેમને ચરબીની ક્રિયા લાગે છે? ઉત્તર ઃ ભગવાનની આજ્ઞા પ્રમાણે અનુકૂળ વસ્ત્ર લેનાર સાધુને, મીલને વસ્ત્ર લેવા છતાં પણ મીલ, ચરબી, વગેરેની ક્રિયા લાગતી નથી. કારણ કે સાધુ ત્રણ કરણને ત્રણ ગથી પાપના ત્યાગી હોય છે. તેથી તેઓ પ્રાસુક, એષણીય, મર્યાદાનુંસાર વસ્ત્ર મળે તે જ લે છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો પ્રશ્ન ૧૯૩૫ : સાધુએ સાબુ તથા સેડાને ઉપગ કેમ ન કર જોઈએ? ઉત્તર ; સાધુને વિભૂષા કરવાને નિષેધ છે તથા સાબુ અને સેડાનું પાણી જીવની વિરાધનાનું કારણ છે. તેથી તેનાથી વસ્ત્ર ધાવા તે અકલ્પનીય તથા પ્રાયશ્ચિતનું કારણ છે. પ્રશ્ન-૧૬૩૬: પાણિયારાનું પાણી સચિત, અચિત કે મિશ્ર ગણવું? ધાવણ તથા ગરમ પાણી કેટલા સમય પછી સચિત્ત બની જાય છે ? ઉત્તર : પાણિયારાનું પાણી સચિત હોય છે. પાણીયારામાં ધેયેલું પાણી મિશ્ર હવા સંભવ છે. વાસ્તવિક ધોવણ (પૂર્ણ શસ્ત્ર પરિણત) તે જ દિવસે સાધુને લેવું કપે છે. છતાં સૂયગડાંગ અધ્યયન ૧૯ પ્રમાણે પછીથી સચેત પણ હોઈ શકે છે. ગરમ પાણી ઠંડુ થયા પછી ચોમાસામાં ત્રણ પહેર, શિયાળામાં ચાર પહોર તથા ગ્રીષ્મઋતુમાં પાંચ પહાર સુધી અચિત્ત રહે છે, એવું ટકામાં બતાવ્યું છે. પ્રશ્ન-૧૬૩૭ : સ્થાનકમાં ઉતારવાને આપ નિષેધ કરે છે તથા આપ ખીચનમાં જે સ્થાનકમાં રહે છે તે પણ સ્થાનક કહેવાય છે. આ પ્રકારની વિષમતા શા માટે? પ્રશ્ન વ્યાકરણમાં ત્રીજા મહાવ્રતની પાંચ ભાવનાઓ ઉત્તર : આધાકર્માદિ દોષ રહિત સ્થાન મુનિને ઉતરવા ગ્ય હોય છે. જે મકાન (સ્થાન–સ્થાનક) મુનિને માટે બન્યું હોય, ખરીદ્યું હોય, મુનિને માટે ભાડેથી લીધું હોય વગેરે દોષવાળા સ્થાનમાં ઉતરવાથી મુનિના મુનિપણાને નાશ થાય છે. આ વાત દશવૈકાલિક અ. ૬ તથા ભગવતી વગેરે અનેક સૂત્રોમાં કહેલ છે. દોષવાળા સ્થાનનું સેવન ભૂલથી થઈ જાય તે પણ મુનિને પ્રાયશ્ચિત આવે છે. સ્થાન અથવા સ્થાનક શબ્દ સાથે મારો વિરોધ નથી. સ્થાનકનો સીધે અર્થ છે રહેવાની જગ્યા. સ્થાન અને સ્થાનક આ બંને શબ્દને એક જ અર્થ છે. જે સાધુ જ્યાં ઉતરે તે તેનું સ્થાન કહેવાય છે. જેમ કે સિદ્ધ ભગવાનની રહેવાની જગ્યાને સિદ્ધ સ્થાનસિદ્ધાલય કહે છે. એ જ પ્રમાણે નારક, દેવ, ઉંદર, કુતરા, પૃથ્વીકાય તથા અપકાય વગેરેના જીવે જ્યાં રહે છે ત્યાં તે, તેનું સ્થાન (સ્થાનિક) કહેવાય છે. નારકી, દેવ, મનુષ્ય, તિર્યંચ યાવત્ સિદ્ધ આદિ બધા જીના સ્થાન (સ્થાનિક) પન્નવણું સૂત્રના બીજા પદમાં બતાવ્યા છે. સ્થાન વગરને જીવ જ કેણ છે? તેથી સ્થાન (સ્થાનિક) શબ્દ સાથે કઈ વિરોધ નથી. પરંતુ સાધુ–સાવીઓને માટે બનાવેલ આહાર વગેરેની જેમ સાધુ સાધ્વીને ઉતરવા માટે નક્કી કરેલા સદોષ સ્થાનકથી વિરોધ છે. આવા સ્થાનમાં (સ્થાનક) સાધુએ. ઉતરવું જોઈએ નહિ. એવા સદોષ સ્થાનમાં ઉતરવાની ભગવાનની મનાઈ છે. જ્યારે સાધુ નિમિત્તે બનેલા સ્થાનકમાં સાધુને ઉતરવાને નિષેધ છે તે પછી સ્થાનક બનાવવા Page #97 -------------------------------------------------------------------------- ________________ સમથ-સમાધાન માટે ઉપદેશ આપવો તે મુનિને કેવી રીતે કપે ! અર્થાત્ સ્થાનક બનાવવા માટે ઉપદેશ આપ તે મુનિમર્યાદાથી વિરુદ્ધ છે. એ જ પ્રમાણે તે સ્થાનક પર કબજે રાખ તે પણ સાધુ મર્યાદાથી વિરુદ્ધ છે. ત્રીજા વ્રતની પાંચ ભાવનાઓમાં પણ આ જ વાત કહેલ છે, કે સાધુ નિર્દોષ જગ્યાની આજ્ઞા લઈને ઉતરે, જેમકે દેવકૂલ, સભા, પરબ, મઠ, વૃક્ષમૂલ, આરામ, (બગીચે) ગુફા, ખાણ, ભારિગુફા, રશાલા વગેરે જગ્યાએ આજ્ઞા લઈને ઉતરે. ત્રીજા મહાવ્રતની પાંચ ભાવનાએ પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં આવેલી છે. ત્યાં ઉપાશ્રય, વસતિ, સેજા શબ્દ આ વેલો છે. પરંતુ મૂળપાઠમાં રથાન કે સ્થાનક શબ્દ નથી. આ બાબત તે પહેલાં જ સ્પષ્ટ થઈ ચૂકી છે કે સ્થાન (સ્થાનિક) શબ્દથી વિરોધ નથી. પરંતુ સદૈષ સ્થાનકથી વિરોધ છે. પ્રશ્ન-૧૯૩૮: નવમા ગુણસ્થાનમાં મેહનીય કમની ર૧ પ્રકૃતિનો ક્ષય, ક્ષયોપશમ અથવા ઉપશમ કહ્યો છે. માયા-કષાય સુધીનો ક્ષય અથવા ઉપશમ તે નવમા ગુણસ્થાનકના અંતિમ સમયમાં થાય છે. છતાં દસમા ગુણસ્થાનમાં કઈ અપેક્ષાએ “માયા વત્તિયા કિયા કહેવામાં આવી છે? ઉત્તર : મેહનીય કર્મની ૨૮ પ્રકૃતિ છે, જેમાં દસમાં ગુણસ્થાનમાં માત્ર સૂક્ષમ સંજવલન લોભને જ ઉદય હોય છે. બાકીની ૨૭ પ્રકૃતિ અને ક્ષય અથવા ઉપશમ હોય છે. માયા કષાયને ઉદય ન હોવા છતાં પણ માયાવત્તિયા ક્રિયા લાગવાનું કારણ નીચે પ્રમાણે છે. અહિંયા માયાવત્તિયા ક્રિયામાં માયા કહેવાથી કપટરૂપ માયા–કષાય ન સમજતાં ઉપલક્ષણથી ક્રોધાદિ ચારેય કષાયને માયા સમજવી. અર્થાત્ ચારેયમાંથી કઈ પણ કષાયને કારણે જે ક્રિયા લાગે તેને માયાવત્તિયા ક્રિયા કહે છે. પ્રશ્ન ૧૬૩૯; બારમા દેવલોક સુધીના દેવોના તેજસ શરીરની અવગાહના આંગલનાં અસંખ્યાતમા ભાગની કહી છે, તેમાંથી કોઈ દેવ મનુષ્યક્ષેત્રમાં આવીને પૂર્વ અનુરાગને કારણે સ્ત્રીની સાથે ભેગ ભેગવતે થકે મરીને એ જ સ્ત્રીના ગર્ભમાં ઉત્પન્ન થાય છે, આવું ઉદાહરણ પન્નવણું સુત્રની ટીકામાં આપ્યું છે. પરંતુ બારમા દેવલોકમાં પહેલા બીજા દેવલોકની જેમ કાયપરિચારણું તે નથી, ત્યાં તે મન પરિચારણું છે તથા એકવીસ-બાવીસ સાગરોપમનું આયુષ્ય કહ્યું છે તો એટલા સાગરેપમ સુધી તેના માતા-પિતા, સ્ત્રી વગેરે રહી શકતા નથી. તો પછી આ બધું કેવી રીતે સમજવું? Page #98 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો ૫૭ ઉત્તરઃ સ્વાભાવિક રૂપે તે નવમા દેવલોકથી બારમા દેવલોક સુધી મન પરિચારણું છે. પરંતુ મર્યાદાનું ઉલ્લંઘન કરીને ત્યાંના કેઈ કઈ દેવ અન્ય પરિચારણ પણ કરી લે છે. જેમ કે અહિંયા પણ કોઈ મનુષ્ય મર્યાદાનું ઉલ્લંઘન કરીને અનંગકીડા, પશુ વગેરે સાથે મૈથુન પણ કરી લે છે. એ જ પ્રમાણે તે દેવ પણ નીતિ મર્યાદાનું ઉલ્લંઘન કરીને અન્ય પરિચારણ કરે છે. ૨૧-૨૨ સાગરોપમ સુધી માતા-પિતા, સ્ત્રી, વગેરેની હૈયા ની એ જ ભવમાં તે કાયમ રહેતી નથી. પરંતુ તેઓ ભવાંતરના સંબંધી હોવાથી સ્ત્રી વગેરે પર અનુરાગી બનીને આલિંગન વગેરે કરે છે. આ અપેક્ષાએ આ ઉદાહરણ આપ્યું છે. આ રીતે આ આંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહના હેવામાં કઈ હરકત જણાતી નથી. પ્રશ્ન-૧૬૪૦: શ્રી ભગવતી સૂત્રમાં આ ઉલ્લેખ કઈ અપેક્ષાએ કરવામાં આવ્યો છે કે વાયુકાયના જીવ ઉપક્રમ વગર મરતો નથી? ઉત્તર – વાયુકાયને જીવ ઉપક્રમ વગર મરતે નથી, એ ભગવતી સૂત્રમાં ઉલ્લેખ સપક્રમીની અપેક્ષાએ સમજવો. ભગવતી શ. ૨૦ ઉ. ૧૦ તથા પન્નવણે પદ૬માં વાયુકાયના જીવ નિરુપકમી તથા સે કમી અને પ્રકારના બતાવ્યા છે. પ્રશ્ન-૧૬૪૧ : અવધિજ્ઞાની જ્યારે ક્ષેત્રથી ભરતક્ષેત્ર પ્રમાણુ પુદગલોને જાણે દેખે છે ત્યારે કાળથી ૧૫ દિવસ સુધીની પુદ્ગલ પર્યાયને જાણે દેખે છે, તે આ ૧૫ દિવસે ભૂતકાળના કે ભવિષ્યના? અથવા સાડા સાત દિવસ ભૂતકાળના અને સાડા સાત દિવસ ભવિષ્યકાળના ? એ કેવી રીતે છે? ઉત્તર – સંપૂર્ણ ભરતક્ષેત્ર પ્રમાણ અવધિજ્ઞાનવાળાની જે કાળ મર્યાદા બતાવી છે તે પંદર દિવસ અતીતકાળના તથા પંદર દિવસ અનાગતકાળના સમજવા. એ. ખુલાસે નંદી સૂત્રની ટીકામાં છે. આ પ્રમાણે જ્યાં જ્યાં અવધિજ્ઞાનની જેટલી જેટલી મર્યાદા બતાવી છે ત્યાં એટલે જ ભૂતકાળ તથા એટલે જ ભવિષ્યકાળ સમજ. પ્રશ્ન-૧૬૪ર : શું અકર્કશ વેદનીય મ મિથ્યાત્વીએ બાંધે છે ? ઉત્તર :- અકર્કશવેદનીય કર્મ સાધુ સિવાય બીજુ કેઈ બાંધી શકતું નથી, ભાવપૂર્વક સાધુપણાની શુદ્ધપ્રવૃત્તિ કરવાથી જ અકર્કશ વેદનીય કર્મનો બંધ થાય છે. પરંતુ નિશ્ચય સમકિત અથવા સાધુપણું છે કે નહિ, તે કહી શકાય નહિ. આની પૃચ્છા ભગવતી સૂત્ર શ–૭ ઉ. ૬ માં કરી છે. પ્રશ્ન ૧૬૪૩ ઉત્તરાધ્યયન અ. ૩૩ ગા. ૨૪-૨૫ નો અર્થ શું છે? ઉત્તર : ગાથા ૨૪ને અર્થ સિદ્ધોને અનંતમા ભાગ (આ અનંત ભાગ પણ અભવ્યથી અનંત ગુણ જ સમજવો) જેટલા સ્કંધને જીવ દરેક સમયે ભગવે છે, એ બધા સ્કંધના પરમાણું ગણવાથી સર્વ જીથી અનંતગુણ અધિક થાય છે. (તે એકેક પરમાણુમાં જઘન્ય પણ સર્વ જીથી અનંતગુણ રસ વિભાગ પલિ છેદ થાય છે એવું પાંચમા કર્મગ્રંથની ૬૨મી ગાથાના અર્થમાં છે.) Page #99 -------------------------------------------------------------------------- ________________ સમર્થ સમાધાન ગાથા ૨૫ ને અર્થ–એટલા માટે એ કર્મોના અનુભાગ બંધ વગેરેને જાણીને પંડિત પુરૂષ તેનો સંવર કરવામાં અર્થાત્ આવતા કર્મોને રોકવામાં તથા પૂર્વ સંચિત કર્મોને ક્ષય કરવામાં પ્રયત્ન કરે, એમ હું કહું છું. પ્રશ્ન-૧૬૪૪; અભવ્ય, ઉપરની વય સુધી જાય છે, એવું તો ભગવતી, નવણુની ટીકાથી સિદ્ધ છે. મૂલપાઠમાં “અસંયત ભવ્ય દ્રવ્ય દેવ ? શબ્દ તો છે, પરંતુ અભવ્ય ઐયક સુધી જાય છે, એવો શબ્દ કઈ જગ્યાએ છે ? ઉત્તર :- ભગવતી સૂત્રના ૪૦મા શતકમાં સંજ્ઞીમહાયુગ્મ છે. તેના એકવીસ અંતર શતક છે, તેમાંથી ૧૫ થી ૨૧ સુધીના અભવીને ૭ અંતર શતક છે. પંદરમાં અંતર શતકમાં અભવીના પ્રશ્ન છે. અહિંયા અભવી જીવનું અનુત્તર વિમાનથી આવવું (ઉવના) તથા જવું (ઉપપત) નિષેધ કર્યું છે. બાકી કેઈ સ્થાન વર્જિત કર્યું નથી. તેથી સ્પષ્ટ છે કે અભવી નવ ઝવેયકમાં છે. એટલા માટે ત્યાંથી તેઓની ઉદ્દવર્તના (ચ્યવન) થાય છે. અહિંથી નવ વેયકમાં હાલમાં પણ જીવ જાય છે. તેથી તેમને ત્યાં ઉપપાત છે. આગળ ૧૭ થી ૨૧ મું અંતર શતક સમ્મિલીત જ કહ્યું છે. તેમાં ૨૧મું અંતર શતક અભવી શુકલ લેશ્યાનું છે. અભવી શુકલ લેગ્યાની સ્થિતિ અંતમુહર્ત અધિક ૩૧ સાગરોપમની બતાવી છે. આથી અભવીનું ઉપરની ગ્રેવેયક સુધી જવું એ સિદ્ધ થાય છે. કારણ કે આનાથી વધારે શુકલ લેસ્થાની સ્થિતિ અનુત્તર વિમાનને નિષેધ હોવાથી હોતી નથી. સંપૂર્ણ ૪૦મું શતક જોઈ લેવાથી આ બધોય વિષય સ્પષ્ટ થઈ જશે. આ પ્રશ્ન-૧૬૪૫ : શું મારું એ અનુમાન સાચું છે કે ઇન્દ્ર દેવ-દુષ્યને ફાડીને તીર્થંકરના ગળામાં નાંખતા હશે. જેથી બંને તરફના ગુપ્ત અંગ ઢાંકેલા રહેતા હશે? ઉત્તર : “અભિધાન રાજેન્દ્ર કષના ચોથા ભાગમાં “તિત્યાર” શબ્દ પર ૧૨૫ દ્વાર કહ્યા છે. જેના ત્રીજા દ્વારમાં એવું બતાવ્યું છે કે, તીર્થકર એટલા માટે વસ્ત્ર ધારણ કરે છે કે, તેમના તીર્થ (સાધુ આદિ સંઘ) વસ્ત્ર સહિત જ હોય છે, પરંતુ તીર્થકરેને માટે લજજા આદિ ઢાંકવા માટે વસ્ત્ર હોતા નથી. ચેરાણુમાં દ્વારમાં કહ્યું છે કે વોચ અક્ષણ પૂરું, હૂહૂ વરૂ સરના, ખભા પર વસ્ત્ર રાખવાથી તે ૧૩ મહિનાથી પડી ગયું, આ વાત બરાબર ઠીક લાગે છે. જે ગળામાં રાખ્યું હોય તે પછી તે વસ્ત્ર પડી ગયું એવી કલ્પનાને સ્થાન નથી, છતાં તે વસ્ત્ર સડીને, ફાટીને નીચે પડી જાય, અથવા તે વસ્ત્ર કાઢી નાખીને ફેંકી દે, તે તે વાત જુદી છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો આચારાંગ અ. ૯ ગા. ૨ માં “વું છુ ગળુ પિં ” શબ્દ આપ્યું છે. તેથી તે વસ્ત્ર ધારણ કરવાનું એક માત્ર એ જ કારણ હતું, કે પહેલા બધા તીર્થકરોએ દેવદુષ્ય–વસ્ત્રને ધારણ કર્યું હતું. તેથી ભગવાનને માટે એ પૂર્વ આચરિત ધર્મ હતો. આ ગાથાની ટીકામાં ઘણી સ્પષ્ટતા કરી છે. પ્રાયઃ તેને અનુવાદ બીકાનેરવાળા આચારાંગ સૂવમાં છે, તે દેખવા ચોગ્ય છે. પ્રશ્ન-૧૬૪૬: શું બધા બાદર વાયુકામાં વૈક્રિય-લબ્ધિ હોય છે ? તથા શું એ જરૂરી છે કે વાયુ વેકિય વિના ન ચાલી શકે? : ક ઉત્તરઃ સૂકમ વાયુકાયના અપર્યાપ્તા, પર્યાપ્તા, બાદર વાયુકાયના અપર્યાપ્તા, આ ત્રણમાં તે, વૈક્રિય લબ્ધિ નથી. બાદર વાયુકાયના પર્યાપ્તામાં વેકિય લબ્ધિ છે, પરંતુ તેમાં પણ બધામાં નહિ અથવા બાદર વાયુકાયના પર્યાપ્તા જેટલા જીવ છે તેમાંથી સંખ્યામાં ભાગના જીવોને વેકિય લબ્ધિ છે. આ બાબત પન્મવર્ણના બારમા પદની ટીકામાં બતાવેલ છે. વાયુકાયનું ચાલવું ત્રણ પ્રકારનું હોય છે. ૧. પોતાના સ્વભાવથી, ૨. વિદુર્વણા (કિય) કરવાથી, ૩. વાયુકુમાર જાતિના દેવ-દેવીઓ દ્વારા વાયુકાયની ઉદીરણ કરવાથી. આ વર્ણન ભગવતી શ. ૫ ઉ. ૨ માં છે. પ્રશ્ન-૧૬૪૭: સાધુઓના બાવન અનાચારમાં પંદરમો અનાચાર આંગળી વગેરેથી મંજન (માલીશ) કરવાનો છે, તો આ ભેજનની પહેલાં સમજવું કે ભેજન ઉપરાંત સમજવું ? ઉત્તર : ભેજનના પહેલાં કે પછી, દાતણ કરવાની સાધુઓને માટે મનાઈ છે જે ભેજન કર્યા પછી દાંતેમાં રહેલા અંશને સાફ કરીને કાઢી નાખવામાં આવે છે તેને દાતણ કર્યું કહી શકાય નહિ. તેથી તે ભજનના અંશને સાફ કરીને આંગળીથી કાઢી નાખ, એ સાધુ માટે ઉચિત છે તથા કેઈના દાંતમાં તકલીફ હોય તથા તે કારણે દવા લગાવવી પડે, તે પણ તેમાં દાતણ કરવાના ભાવ ન હોવા જોઈએ. દાતણના તથા વિભૂષાના ભાવ થાય તે તેને પ્રાયશ્ચિતનું કારણ બતાવેલ છે. પ્રશ્ન-૧૬૪૮ : સમૃમિ મનુષ્ય અપર્યાપ્તા જ હોય છે, છતાં પણ અનુગદ્વાર સૂત્રમાં પર્યાપ્તિ અને અપર્યાપ્તિ એમ બે ભેદ કઈ અપેક્ષાએ કહ્યા છે? ઉત્તરઃ સમૂચ્છિમાં મનુષ્યમાં પણ સૌની સ્થિતિ સરખી હોતી નથી. તેમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પણ હોય છે તેમજ જઘન્ય સ્થિતિવાળા પણ હોય છે. જે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા હોય છે, તેઓને પર્યાપ્ત માન્યા છે અને બાકીનાને અપર્યાપ્ત માન્યા છે. આમ તે બધા ચોથી પર્યાપ્તિના અપર્યાપ્ત રહીને જ કાળ કરે છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ સમર્થ–સમાધાન પ્રશ્ન-૧૬૪૯ઃ શ્રી બ્રાહ્મી અને સુંદરીની અવગાહના તથા તેમનું આયુષ્ય કેટલું હતું તેનું શાસ્ત્રીય પ્રમાણુ બતાવશે? ઉત્તર : બ્રાહ્મી અને સુંદરીની અવગાહના, ૫૦૦ ધનુષ્યની સ્થાનાંગ સૂત્ર, સ્થાન ૫ ઉરમાં બતાવેલ છે. તથા ૮૪ લાખ પૂર્વનું સર્વ આયુષ્ય ભેગવીને તેઓ મેક્ષમાં ગયા. આ ઉલ્લેખ સમવાયાંગ સૂત્રના ૮૪ માં સમવાયમાં છે. જબુદ્વીપ પન્નતિ, કલ્પસૂત્ર વગેરેથી જણાય છે, કે તેઓ ભગવાન ઋષભદેવના પ્રથમ સાધ્વીજીએ હતાં. વધારે વર્ણન આવશ્યક ચૂર્ણિ, આવશ્યક મલયગીરી, ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર વગેરેમાં કરેલ છે. પ્રશ્ન-૧૯૫૦ : જે સમયે ભરતક્ષેત્રમાં તીર્થકર, ચકવતી, બલદેવ, વાસુદેવ વગેરે ત્રેસઠ શલાકા (વાઘનીય) મહાપુરુષોના જન્મ થાય છે તે જ સમયે એરવત ક્ષેત્રમાં પણ જન્મ થાય છે શું? ઉત્તરઃ સ્થાનાંગ ૨ ઉરમાં બતાવ્યું છે કે, ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થાય છે તેમ ઈરવત ક્ષેત્રમાં પણ ઉત્પન્ન થાય છે. પ્રશ્ન-૧૯૫૧-ચક્રવતીને કેઈના ઉપદેશથી વૈરાગ્ય થાય છે કે, સ્વયં પણુ વૈરાગ્ય થાય છે ? ઉત્તરઃ ચકવતીને વૈરાગ્ય કેઈના ઉપદેશથી પણ થાય છે અને પિતાની મેળે પણ વૈરાગ્ય થાય છે. પ્રશ્ન ૧૯૫૨-જેમ ભરતક્ષેત્રમાં ૧૦ અબેરા (આશ્ચર્ય થયા તેમ ઈરવત ક્ષેત્રમાં પણ થયા? ઉત્તર ધરવતક્ષેત્રમાં ૧૯મા તીર્થકર તો સ્ત્રી થયા, બાકીના બીજા અખેરા ત્યાં અલગ ન સમજવા. જે આછેરુ અહિં થયું છે એનું જ વર્ણન ભગવાને કર્યું છે. પ્રશ્ન-૧૬૫૩–જે, ભગવાન મલિનાથને ચીદ હતું તે પછી તેમને મહિલનાથ કેમ કહ્યું? શ્રી મલ્લિકુમારી કેમ ન કહ્યું? શું મલ્લિનાથ કહેવાથી અસત્ય ન કહેવાય ? ઉત્તરઃ મહિલનાથ ભગવાનને દુનિઆની તરફથી તે “વા ઘર થTT I કહેવાતું હતું અને શાસ્ત્રકાર તરફથી મલિ અરડા” મલ્લિ જિણે, મહિલસ્સે ભગવઓ વગેરે વગેરે પુરૂષલિંગ વાચક શબ્દોને પ્રયોગ કર્યો છે. મ@િપ્રભુ તીર્થનાથ હતા, તેથી મલ્લિનાથ કહેવામાં કાંઈ હરકત નથી. તથા અસત્ય પણ નથી. દુનિયામાં સ્ત્રી, બાદશાહ શહેનશાહ થઈ જવા છતાં તેમને પુરૂષલિંગથી બાદશાહ, શહેનશાહ વગેરે કહે છે, એ જ Page #102 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો 1 પ્રમાણે ભગવાન લેાકનાથ, તીનાથ વગેરે થવાથી, તેમને મલ્લિનાથ કહેવામાં કશી હરકત નથી, તથા તેમને નમાત્થણું વગેરે આપતી (કહેતી) વખતે પણ લેાગનાહાણુ” વગેરે શબ્દોના જ પ્રયોગ કરીએ છીએ. સમવાયાંગના ૨૪મા સમવાયમાં, ૨૪ દેવાધિદેવ કહ્યા છે, પરંતુ ૨૩ દેવાધિદેવ અને દેવાધિદેવી એમ કહ્યું નથી. એજ રીતે ૨૫ મા સમવાયમાં ‘મિલ અરહા’ કહ્યા, પણ સ્ત્રીલિંગ શબ્દ કહ્યા નથી. એવીજ રીતે સમવાયના અંતિમ વિભાગમાં ૨૪ તીર્થંકરા કહ્યા, પરંતુ ૨૩ તી કર અને એક તીથંકરી એમ કહ્યું નથી. ઇત્યાદિ બાબતાથી એ સાબિત થાય છે કે, તીનાથ વગેરેની અપેક્ષાએ તેમને મલ્લિનાથ કહે છે, જે સર્વથા સત્ય અને ઉચિત છે. પ્રશ્ન-૧૬૫૪ઃ જ્યારે કાણિકે શ્રેણિક મહારાજાને બંધનમાં નાખ્યા, ત્યારે તે વખતે રાજ્ય-કમચારીઓએ કાંઈપણ કેમ ન કહ્યું....? ઉત્તર : અભયકુમાર તેા આ બનાવ બન્યા તે પહેલાં જ મુનિ બની ગયા હતા. કાલકુમાર આદિ દશેય ભાઈ આને પ્રલેાભન આપીને વશ કરી લીધા હતા અને ખાસ ખાસ માણસા તા કાણિકના પક્ષમાં થઈ જ ગયા હતા, તથા સામાન્ય લેાકેાનું જોર કાણિક સામે ચાલે તેમ ન હતું. તેથી સામાન્ય રાજ્ય કર્માંચારીએ કાંઈ બેલી શકયા નહિ. પ્રશ્ન-૧૬૫૫ : ચેલણારાણીએ, ધરસિક હોવા છતાં પણ દોહદ પૂરા કરવા માટે માંસ શા માટે ખાધુ` ? ઉત્તર : દોહદ ગર્ભની પ્રેરણાથી થાય છે. તે સમયે માતાનું ચિત્ત સ્વાધીન નથી રહેતું. ગર્ભાના પ્રભાવથી જ ચેલણાએ માંસ ગ્રહણ કર્યું.. સ્વાધીનતામાં મિથ્યાદષ્ટિ સ્ત્રી પશુ પ્રેમી પતિના લેજાનુ' માંસ ખાવાની ઇચ્છા કરતી નથી. દોહદ પૂર્ણ થયા પછી, ચેલણા રાણીને વિચાર થયા કે, ગર્ભમાં રહેલા બાળકે પિતાના કલેજાનુ' માંસ ગ્રહણ કર્યુ. તેથી આવા ગર્ભને હું ગાળી નાખું, ફેંકી દઉં વગેરે. આથી સ્પષ્ટ થાય છે કે માંસભક્ષણ સંબંધીના તેના વિચારા ગર્ભના હતા, ચેલણાના ન હતા. તે ગર્ભના ગંદા વિચારોને કારણે જ, ચેલણાની ઈચ્છા ગર્ભને ગાળી નાખવાની થઈ. ચેલણાને પાતાને તે તે ગર્ભના વિચારા પર ખૂબ ઘણા થઈ. જે નિરિયાવલિકા સૂત્રના મુલ પોડમાં સ્પષ્ટ છે. પ્રશ્ન-૧૬૫૬ : ભગવાન મહાવીર સ્વામીએ નાલદાપાડામાં લાગવાગઢ ૧૪ ચાતુર્માસ કર્યો તે ઉપરા ઉપર કર્યો કે ચેાડા વર્ષોંના આંતરે કર્યા? ઉત્તર : તિર્થંકર ભગવાન પણ એ ચાતુર્માસ ખીજા સ્થળે કર્યા પછી જ ત્રીજુ ચાતુર્માસ તે જ સ્થળે કરે છે. તેથી શ્રમણ ભગવાન શ્રી મહાવીર રવામીએ ૧૪ ચાતુર્માસ જે નાલદાપાડામાં કર્યાં હતા એ એક સાથે કર્યા નથી. તેનુ' વર્ણન કલ્પસૂત્રના અથ તથા ટીકામાં છે. પ્રશ્ન-૧૬૫૭ : વર્તમાન ચેાવીશીના બીજા તીથ ́કર અજીતનાથ ભગવાનના સાધુ-સાધ્વીઓનું વર્ણન મીકાનેર નિવાસી ગોવિંદરામજી Page #103 -------------------------------------------------------------------------- ________________ સમર્થ–સમાધાન ભીખમચંદજીએ પ્રકાશિત કરેલ “ચવીશ તીર્થકરાંકા લેખાં” નામક પાનામાં ૨૦-૨૨ હજાર તથા ૪૦, ૪૪ હજાર લખ્યું છે તે ખરી રીતે સાધુ ૨૦ હજાર થયા કે બાવીસ હજાર થયા તથા સાધ્વીજી ૪૦ હજાર કે ૪૪ હજાર ? બબે સંખ્યાએથી સંદેહ ઉત્પન્ન થાય છે. તો કૃપા કરી સમાધાન કરશો, 1 ઉત્તર : બીકાનેર તથા અન્ય સ્થળેથી છપાયેલ પાનામાં તમે કહ્યું તેમ લખેલું છે. તથા મેઢેથી બોલનાર સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા વગેરે પણ એમ જ બોલે છે. ૩ર સૂત્રોના મૂળપાઠમાં તે અજીતનાથ ભગવાનના કેવળી, સાધુઓ તથા સાધ્વીઓનું વર્ણન નથી. પરંતુ આવશ્યક બૃહવૃત્તિના પ્રથમ અધ્યયનમાં, તથા પ્રવચન સારોદ્ધાર સટીકના ૨૧ મા દ્વારમાં તેનું વર્ણન આપ્યું છે. ત્યાં અજીતનાથ ભગવાનના ૨૦ હજાર સાધુઓ કેવળી થયાનું બતાવ્યું છે. આ મુખ્ય માન્યતા છે. કેઈ આચાર્ય ૨૨,૦૦૦ કહે છે. તેમાં મતભેદ છે. મુખ્ય માન્યતામાં ૨૦,૦૦૦ અને ૪૦,૦૦૦ સમજવા. મતાંતરમાં ૨૨,૦૦૦ તથા ૪૪,૦૦૦ બતાવ્યા છે. વધારે બળ મુખ્ય માન્યતા પર જ અપાયેલું છે. પ્રશ્ન ૧૯૫૮: ૨૪ તિથ" કરમાંથી વધારે તિર્થ કરના કેવળી-સાધુઓની સંખ્યાથી કેવળી-સાધ્વીઓની સંખ્યા બમણી બતાવી છે, તે શું આ નિયમ છે ખરે? જેથી કેવળી સાધુએથી કેવળ સાધ્વીઓની સંખ્યા બમણું હોય? ઉત્તર :- કેવળી સાધુઓની સંખ્યાથી કેવળી સાધ્વીઓની સંખ્યા બમણી હોવી જ જોઈએ એ કેઈ શાસ્ત્રીય નિયમ નથી, પરંતુ આ ચોવીશીમાં બધા તિર્થંકરોના કેવળી સાધુઓ કરતાં કેવળી સાધ્વીઓની સંખ્યા બમણી હોવાનું ગ્રંથમાંથી ઉપલબ્ધ થાય છે. તેથી ક્યારેક બરાબર બમણી, કયારેક એથી વધારે અને કયારેક એથી ઓછી પણ હોઈ શકે છે. આમાં કઈ હરકત જેવી બાબત નથી. છે પ્રશ્ન-૧૬૫૯ઃ શું મગફળી કંદમૂળ છે? કેઈ તેને કંદમૂળ ગણતા નથી તથા શું કંદમૂળના ત્યાગવાળા મગફળી, સુંઠ, હળદર વિગેરે ખાઈ શકે છે? શું એથી વ્રતમાં ભંગ નથી થતું? બટાટા, સુંઠ, ડુંગળી, લીલી હળદર વિગેરેમાં શેમાં પાપ વધારે હેય અને શેમાં પાપ ઓછું હોય ? ઉત્તર ઃ વરસાદની ઠંડી હવા લાગવાથી થેલામાં પડેલી લીલી મગફળીમાં તથા મગફળીના દાણામાં અંકુર ઉત્પન્ન થાય છે, તેથી કંદમૂળ હોવા સંભવ છે. તથા તે જમીનના મૂળમાં જ ઉત્પન્ન થાય છે તેથી તેને કંદમૂળ સમજવી. કંદમૂળને ત્યાગ કરનારને ખાસ કરીને લીલી, કુણી વનસ્પતિ ખાવાને ત્યાગ હોય છે. એ અપેક્ષાએ જ તેને ત્યાગ કરાવવામાં આવે છે. તેથી સુકી સુંઠ તથા સુકી હળદર ખાવાથી તેના ત્યાગમાં હરકત આવતી નથી. પરંતુ લીલી સુંઠ (આદુ) તથા લીલી હળદર નિયમાનુસાર ખાઈ શકે નહિ. Page #104 -------------------------------------------------------------------------- ________________ ૬૩ ભાગ ત્રીજો બટાટા, ડુંગળી, સુંઠ, હળદર વિગેરે લીલેરી તે કંદમુળ જ છે. લીલી સુંઠ અને લીલી હળદરને કંદમૂળ તથા વ્યવહાર દષ્ટિની અપેક્ષાએ સરખી જ ગણવામાં આવે છે. ભાવની અપેક્ષાએ નિશ્ચય તો જ્ઞાની જ જાણે છે. પ્રશ્ન ૧૬૦ : બધા જ અનંતવાર નવ રૈવેયકમાં ઉત્પન થયા. આ કથન શું વ્યવહાર રાશિની અપેક્ષાએ કહ્યું છે? ઉત્તરઃ હા. બધા જ અનંતીવાર નવ પ્રિયકમાં ઉત્પન્ન થયાનો ઉલ્લેખ વ્યવહાર રાશિ વિષે જાણો. અવ્યવહાર રાશિવાળા જીવ તે માત્ર સુક્ષ્મ નિગોદમાં જ હોય છે. પ્રશ્ન-૧૬૬૧ : જેમણે સમતિથી પતિત થઈને મિથ્યાત્વ અવસ્થામાં વૈમાનિથી વ્યતિરિક્ત આયુષ્ય બાંધ્યું, તો શું તેઓ મૃત્યુ પ્રસંગે નિશ્ચિત રૂપે વિરાધક જ હોય છે? ઉત્તર જેઓએ યુક્તપ્રકારે આયુષ્ય બાંધ્યું હોય, તેઓ મૃત્યકાળમાં નિશ્ચયથી વ્રતના આરાધક હોતા નથી. મિથ્યાત્વ અવસ્થામાં આયુષ્ય બાંધીને ફરીથી તેઓ સમકિતી બનીને તથા સમકિતીપણામાં કાળ કરીને ચારમાંથી કઈ પણ ગતિમાં જઈ શકે છે; પરંતુ તેઓ દેશ કે સર્વચારિત્રના આરાધક નથી હોઈ શકતા. પ્રશ્ન ૧૬૬૨; વિરાધકને અર્થ શું મિથ્યાત્વની પ્રાપ્તિ સુધી સમજ? ઉત્તર : વિરાધક દેશવ્રતીના, સર્વવ્રતીના તથા સમકિતને પણ હોઈ શકે છે. બધા વિરાધકે મિથ્યાત્વની પ્રાપ્તિ સુધી પહોંચે એ નિયમ નથી. આયુષ્ય બંધ કે મૃત્યુ પ્રસંગ વિગેરેનું લક્ષ કરીને આરાધક કે વિરાધક સમજવામાં આવે છે. પ્રશ્ન-૧૬૬૩ : આહારક સમુદઘાત કરતી વખતે “કષાય-કીલ અપ્રતિરસેવી હોય છે કે પ્રતિસેવી હોય છે? ઉત્તર : કષાય કુશીલ નિર્ગથ અપ્રતિસેવી જ હોય છે. એવું ભગવતી શ–૨૫ ઉ. ૬ માં બતાવ્યું છે. જ્યાં સુધી તે અપ્રતિસેવી રહે ત્યાં સુધી કષાય કુશીલ ગણાશે. તથા પ્રતિસેવી થતાં જ પુલાક, બકુલ, તથા પ્રતિસેવના-કુશીલ વિગેરેમાંથી કઈને કઈમાં તેના પરિણામ અનુસાર તેની ગણના થશે. આ તે સ્પષ્ટ છે કે બધા પ્રકારના નિર્ચ થાનું સ્વરૂપ તેમના પરિણામ અનુસાર જ હોય છે. હવે આમાં પ્રશ્ન એ થાય છે કે આહારક સમુદ્રઘાત કષાયકુશીલ” નિગ્રંથમાં જ હોય છે. બીજામાં નહિ અને આ સમુદઘાત કરતા જીવને વિરાધનાના કારણે ત્રણ, ચાર, અથવા પાંચ ક્રિયાઓ લાગે છે. તેથી તે પ્રતિસેવી પણ થતો હશે. પરંતુ ખરી રીતે વાત આવી નથી, તેને ઉત્તર આ પ્રમાણે લાગે છે કે કષાયકુશીલમાં જ આહારક લબ્ધિ પ્રાપ્ત થાય છે અને જે જીવ આહારક સમુદઘાતનો પ્રારંભ કરે છે તે કષાય કુશીલપણુમાં જ પ્રારંભ કરે છે. ત્યાર પછી તેનામાં વિરાધનાના પ્રસંગ પર બકુશ અથવા પડિસેવન થવા સંભવ છે. તેથી કષાયકુશીલને અપ્રતિસેવી જ સમજ. એ આગમ અનુસાર બરાબર જાય છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ સમથ-સમાધાન આહારક સમુદ્રઘાતનો પ્રારંભ કર્યા બાદ તે બકુશ અને પ્રતિસેવનામાં આવી જાય છે. પરંતુ બકુશ અને પ્રતિસેવનામાં આહારક લબ્ધિ પેદા થતી નથી તથા તેઓ આહારક સમુદઘાતનો પ્રારંભ પણ કરતાં નથી તેથી તેનામાં આહારક સમુદ્દઘાત ગણવામાં આવી નથી. જેમ કે નિગ્રંથ (નિયંઠા) પર્ણમાં મરણ તે હોય છે, પરંતુ ત્યાં મારણુતિક સમુદ્રઘાત અથવા કોઈપણ સમુદઘાત માની નથી, કારણ કે અહિયા કઈ પણ સમુદ્રઘાતને પ્રારંભ થતું નથી. પ્રશ્ન-૧૬૬૪ જુલાકના ઉત્કૃષ્ટ ત્રણ ભવ કહ્યાં છે, તે તે માત્ર મનુષ્યના જ કે દેવ મનુષ્ય મળીને ત્રણ ભવ કહ્યાં છે? ઉત્તર : જીવને પુલાકપણું વધારેમાં વધારે ત્રણ ભવમાં પ્રાપ્ત થઈ શકે છે, પુલાકપણું મનુષ્ય ભવ સિવાય અન્ય કોઈ ભવમાં હોઈ શકતું જ નથી. અહિંયા જે ત્રણ ભવાની ગણતરી છે તે પુલાક લબ્ધિ પ્રાપ્ત થયેલા ભવાની અપેક્ષાએ બતાવી છે. અન્યથા તે પુલાક લબ્ધિની પ્રાપ્તિ પછી પુલાક લબ્ધિ વગરને જીવ અનંતભવ પણ કરે છે. તેથી મનુષ્યના પણ બાકી રહેતા ભને છેડીને પુલાકની પ્રાપ્તિવાળા જ ત્રણ ભવ ગણ્યા છે. પ્રશ્ન-૧૬૬પ : નિગ્રંથમાં છ લેશ્યાઓ દ્રવ્યથી છે કે ભાવથી ? ઉત્તર ઃ નિર્ગથમાં તે દ્રવ્ય–ભાવથી એક શુકલ લેગ્યા જ હોય છે. બીજી નહિ. તમે નિગ્રંથ વિષે પ્રશ્ન કર્યો છે તેથી તેને ઉત્તર આપ્યો છે. પરંતુ જો તમારો પૂછવાને વિચાર કષાય કુશીલને માટે હોય તે ટીકાકાર કહે છે કે ભાવ અશુભ લેગ્યામાં સંયમ નથી. સંયમીમાં ભાવ લેશ્યા તે તે–પદ્મ અને શુકલ હોય છે. અને દ્રવ્ય લેગ્યા છે હોય છે. પરંતુ મારા (મ. સા.) વિચારથી સંયમીમાં દ્રવ્ય ભાવ બંનેય છે એ લેશ્યાઓમાં હોય છે. હા, એ જરૂરી છે કે સંયમની પ્રાપ્તિ વખતે તે તેને આદિ ત્રણ વિશુદ્ધ લેશ્યા હોઈ શકે છે. જે તેમનામાં કૃષ્ણ વિગેરે ત્રણ ભાવ લેશ્યાઓ માનવામાં ન આવે તે પછી તેમનામાં ત્રણ અશુભ દ્રવ્ય લેશ્યા પણ કેવી રીતે હોય? કારણ કે જીવને ચારિત્ર પ્રાપ્ત થતાં જ સાતમું ગુણસ્થાનક ગણાય છે. છડૂ ગુણસ્થાનકમાં જીવ સાતમાં ગુણસ્થાનકથી જ આવે છે. જ્યારે સાતમ ગુણસ્થાનમાં ત્રણ વિશુદ્ધ લેશ્યાઓ જ હોય છે તે પછી તેઓ છઠ્ઠા ગુણરથાનકે આવ્યા પછી અશુભ લેશ્યાઓ વિના દ્રવ્ય અશુભ લેશ્યાઓ ક્યાંથી આવશે ? હા. ભાવ લેશ્યાથી જે પુદ્ગલરૂપ દ્રવ્યલેશ્યા આવે છે તે ભાવ લેગ્યાના પરિવર્તન બાદ પણ થોડેક વખત દ્રવ્ય લેશ્યા રહે છે. પરંતુ ભાવ લેશ્યા વગર દ્રવ્ય લેશ્યા પ્રાપ્ત થવાનું કઈ કારણ જાણ્યું નથી તેથી સંસ્થતિમાં ક્યારેક ચેડા કાળને માટે મંદતમરૂપે અશુભ ભાવ લેયા પણ હોઈ શકે છે. આ અર્થને બતાવનારી ગાથા શ્રી ભદ્રબાહુસ્વામી રચિત આવશ્યક નિર્યુક્તિની ઉપેઘાત-નિર્યુકિતમાં બતાવેલ છે. તે ગાથા નીચે પ્રમાણે છે. regurg, માનવ શો જેવા सम्मत्त सुअं सव्वासु लहइ, सुद्धासु तोसुय चरित्त॥ આ બાબત પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે આ વાતને લઈને ભગવાન મહાવીર સ્વામી તથા અન્ય તીર્થકરની સાધુ-અવસ્થામાં છ લેશ્યા બતાવવી બરાબર નથી. Page #106 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો ૬૫ પ્રશ્ન ૧૬૬૬-દુઃખ વિપાક અ, ૭ માં જે ધનવંતરી વૈધનુ' વણ ન આવેલુ' છે તે શુ' આ જ ધનવતરી ાઈ શકે છે કે જેઓ ઘણા વેદોમાં વર્તમાનમાં ભગવાન ધનવંતરી’' તરીકે પ્રસિદ્ધ છે ? ઉત્તર-સાંભળવામાં તે એમ જ આવ્યુ` છે કે હાલના ઘણા દ્યોમાં જેની પ્રસિદ્ધિ છે તે એ જ ધનવતરી છે કે જેતુ' વર્ણન દુઃખવિપાકના સાતમા અધ્યયનમાં છે. પ્રશ્ન ૧૯૬૭-વર્તમાનમાં જે લક્ષ્મી અને સરસ્વતીની ઉપાસના કર વામાં આવે છે તે શું પુષ્પશુલિકા સૂત્રમાં આવેલી લક્ષ્મી, બુદ્ધિ વગેરે દેવીએ જ છે કે તેઓ બીજી દેવીએ છે ? ઉત્તર-પુષ્પચૂલિકામાં વધુ વેલી લક્ષ્મી, બુદ્ધિ તે વૈમાનિક દેવીએ છે. જ બુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં વણુ વેલી લક્ષ્મી તથા બુદ્ધિ દેવીએ, જે ભવનપતિ જાતિની છે તે લેાક પ્રચલિત લક્ષ્મી અને સરસ્વતી દેવી છે. એવુ ધ્યાનમાં છે. તત્ત્વ કેવળી ગમ્ય. પ્રશ્ન ૧૬૬૮-જોધપુર, બીકાનેર વગેરે માટા શહેરામાં બિરાજતાં મુતિએ, જેઆને સ્થઢિલ, ગૌચરી વિગેરે માટે બહાર જવું પડે છે. તેઓને દરાજ સમુ િમનુ' પ્રાયશ્ચિત આવે છે શું? ઉત્તર-આવા મુખ્ય શહેરોમાં પ્રાયઃ સમુ િમ લાગવાના સ’ભવ રહે છે. પ્રશ્ન ૧૬૬૯–ઉપવાસથી છઠ્ઠ, છથી અમ અને અર્જુમથી ચાર ઉપવાસનું ફળ એમ અનુક્રમે કેટલા ગણું ફળ મળે છે? ઉત્તર-ઉપવાસથી છઠ્ઠનું, છથી અર્જુમનું એમ અનુક્રમે દસગણી તથા એથી પણુ વધારે તપસ્યાનું ફળ ભગવતી શ. ૧૬ ૯. ૪ થી સ્પષ્ટ થાય છે. પ્રશ્ન ૧૬૭૦--ભગવાન અરિષ્ટનેમિ સમુદ્રવિજયજીના પુત્ર હતા. તે જૈન હતા, છતાં પણ તેમના પરિવારમાં તથા ઉગ્રસેન પણ જૈન ન હતા, જો જૈન હતા તે આ ઉચ્ચકુળમાં માંસ મદિરા વિગેરેનુ' સેવન કેમ થતું હતુ ? જો રાજેમતિ તથા નેમનાથ ભગવાન પાછળથી જૈન થયા, તે। આ વાત સભવિત નથી લાગતી ? ઉત્તર-રેંક તીથ કર જન્મતાં જ પૂર્વભવથી ત્રણ જ્ઞાન લઈને આવે છે તથા ધમ નાયક, ધર્મ પ્રવર્તક હોય છે. તેમનું આચરણ તે જીવનમાં કઢી પશુ માંસ મદિરાના સેવનનુ હાતું નથી, તેમના સઘળા પિરવાર પહેલેથી જ જૈન તથા અમાંસાહારી હોય એવા એકાંત નિયમ તે છે જ નહિં. તે પ્રમાણે ભગવાન નેમનાથ તથા રાજેમતીનું આખુ કુટુબ જૈન તેમજ અમાંસાહારી નહતુ. તથા તેમના અનેક કુટુંબીએ માંસ મદિરા પણ ખાતા પીતા હતા. આ કુપ્રવૃત્તિને જોરદાર વિરોધ કરવાને માટે જ ભગવાન નેમનાર્ સ. સ. ૯ Page #107 -------------------------------------------------------------------------- ________________ સમર્થ-સમાધાન તેરણ સુધી આવ્યા હતા. ભગવાનને વિચાર લગ્ન કરવાનો હતે જ નહિ. લગ્ન કર્યા વગર ભગવાન તોરણથી પાછા ફરવાથી તેમના દિલમાં માંસ પ્રત્યે ઘેર અરૂચિ ઉત્પન્ન થઈ. જેના કુટુંબમાં એક જૈન હોય તેના કુટુંબમાં બધાય જૈન હોય એ એક નિયમ નથી. કારણ કે ધર્મ પ્રત્યે રૂચિ જીના ક્ષે પશમ આદિ કારણુથી હોય છે. મહાશનકજી પોતે મટા શ્રાવક હતા, છતાં તેમની રેવતી નામની પત્ની ગૌમાંસાહારી હતી. કોઈ સાધારણ જૈન કુટુંબના માણસે પણ પરંપરાગત જ્ઞાતિમાં આચરણ હોવાથી એ આહાર ખાનાર મહેમાનને માટે જાતિ રિવાજને કારણે તૈયાર કરે છે. પરંતુ પોતે ખાતા નથી. જેમકે કંદમૂળ અથવા લીલેતરી નહિ ખાનાર કુટુંબ પણ મહેમાનેના સ્વાગત માટે એ ચીજો બનાવે છે. આ પ્રશ્ન ૧૬૭૧-જો રામતીએ જ જૈન ધર્મ પાછળથી સ્વીકાર્યો તે પછી તે જૈન પ્રવજ્યા અંગીકાર કરવા કેમ તૈયાર થઈ? તેને બંધ કેણે આપ્યો હતો? ઉત્તર-ભગવાન નેમનાથને કેવળજ્ઞાન થયાના ખબર મળવાથી કૃષ્ણ વાસુદેવ, રાજેમતી વગેરે ભગવાન પાસે ગયા. ધર્મદેશના સાંભળી તથા શ્રી કૃષ્ણ વાસુદેવે રાજેમતીની ભગવાન પ્રત્યેની અત્યંત પ્રીતિનું કારણ ભગવાનને પૂછ્યું. ત્યારે ભગવાને ફરમાવ્યું કે હું તથા રાજેમતી આઠ ભવથી લગાતાર સાથે હતા. આ કારણથી તેણે મારા પર અત્યત પ્રેમ રાખે છે. પ્રભુના વિરાગ્ય ઉપદેશથી તથા ભવનું વર્ણન સાંભળવાથી રાજેમતીને જાતિસ્મરણ જ્ઞાન થયું. અને એ જ કારણ રાજેમતીને જૈન દીક્ષા લેવાનું નિમિત્ત બન્યું. પ્રશ્ન ૧૬૭૨-ઉગ્રસેન શ્રીકૃષ્ણના દાદા હતા. તે પછી રાજેમતી અને નેમનાથની સગાઈ કેવી રીતે થઈ? શું તે જમાનામાં આમ થતું હતું ? જે ઉગ્રસેન શ્રીકૃષ્ણના દાદા હતા, તો તેઓ જૈન ધર્મથી સર્વથા અપરિચિત હોય એ બાબત પણ સંભવિત લાગતી નથી. જો તેઓ પરિચિત હતા, તે ભલા, માંસને પ્રબંધ કેમ કર્યો? શું તે જમાનામાં જૈનો પણ શિકાર કરતા હતા ? તથા માંસ મદિરાનું સેવન કરતા હતા ? જો હા, તો તેમને જૈની કેમ મનાય ? - ઉત્તર-ભગવાન નેમનાથના પિતા દસ સગા ભાઈઓ હતા. સૌથી મોટા ભાઈના પુત્ર નેમનાથજી તથા સૌથી નાના ભાઈ શ્રીકૃષ્ણ વાસુદેવ હતા. તેથી તેઓ સગા ભાઈ ન હતા. જે કૃષ્ણના મામા કે દાદાની છોકરી પણ હોય તે ભગવાન નેમનાથને લગ્ન કરવામાં શી હરકત હૈય! ઉગ્રસેન કૃષ્ણ વાસુદેવના સગા દાદા કે મામા ન હતા. રાજવંશએમાં મામાની દીકરી સાથે લગ્ન કરવાનો રિવાજ પહેલાં હતું. અને આજે પણ છે. પત્ર જૈન હોય અને દાદા પણ જૈન હોય એ એકાંત નિયમ નથી. અનેક લાકે જૈન ધર્મથી Page #108 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો પરિચિત હોય છતાં પણ જૈન ધર્મ સ્વીકારતા નથી. તથા તેનું પાલન પણ કરતા નથી. જૈન ધર્મથી પરિચિત થવું એ બુદ્ધિનું કાર્ય છે. તથા તેનું પાલન કરવું એ પશમનું કારણ છે. તે જમાનામાં પણ સાચા જૈની તે માંસ મદિરાના ત્યાગી જ હતા. પ્રશ્ન ૧૬૭૩-સમ્યગૃષ્ટિ નરકમાં જાય છે ત્યારે મિથ્યાત્વ આવે છે કે નહિ. જે નથી આવતું તે પછી સમકિતી નરકમાં કેમ જાય છે? ઉત્તર-જીવને નરકના આયુષ્યનો બંધ મિથ્યાત્વમાં જ થાય છે. સમકિતમાં થતે . નથી, નરકનું આયુષ્ય બંધાયા પછી જો જીવને સમકિત આવે તે છઠ્ઠી નરક સુધી સમક્તિ લઈને જઈ શકે છે. સાતમી નરકમાં નહિ. સાતમીમાં જતી વખતે સમતિ નષ્ટ થઈને અવશ્ય મિથ્યાત્વ આવી જાય છે. ત્યાં ફરી સમક્તિ આવી શકે છે. પ્રશ્ન ૧૬૭૪-મન જીવે છે કે અજીવ? જે સમયે આત્મા મેક્ષમાં જાય છે તે સમયે મન સાથે જાય છે કે નહિ? ઉત્તર-મન અજીવ છે, પરંતુ તે જીવનું જ હોય છે. અજીવનું નહિ. આ વાત ભગ વતી શ. ૧૩ ઉ. ૮ માં સ્પષ્ટ છે. તેમાં ગુણસ્થાનમાં મન વગેરેને નિરોધ કરીને ચૌદમાં ગુણસ્થાનમાં જાય છે. તેથી તે “અગી ” કહેવાય છે. અગી બનીને જ આત્મા મેક્ષમાં જાય છે તેથી ત્યાં મન નથી હોતું. પ્રશ્ન ૧૬૭૫ અઢી દ્વીપના પંદર કર્મ ભૂમિના ક્ષેત્રમાં ૧૭૦ વિજય કઈ કઈ છે? તથા વિજય કોને કહે છે? ઉત્તર-ચક્રવર્તિએ જીતેલા વિભાગને વિજય કહે છે. અર્થાત્ (૧) ચકવતિ જેટલા શ્રેત્રોમાં રાજ્ય કરે છે તેને વિજય કહે છે. એક ભરતની એક તથા ઈરવતની એક તથા એક મહાવિદેહની બત્રીસ વિજય. આ ત્રીસ વિજય તે જંબુદ્વિપમાં છે. બે ભરતભે ઈરવત+૨ મહાવિદેહની ૬૪ આ ૬૮ વિજય ધાતકી ખંડમાં છે. એ જ પ્રમાણે ૬૮ વિજય અર્ધ પુષ્કરની છે. ૬૮૬૮+૩૪=૧૭૦ વિજય થઈ પ્રશ્ન ૧૬૭૬-સાતમી નરકનો પર્યાપ્ત જીવ મિથ્યાત્વી હોય છે કે અપર્યાપ્ત જીવ મિથ્યાત્વી હોય છે? ઉત્તર-સાતમી નરકને અપર્યાપ્ત જીવ તે મિથ્યાદષ્ટિ જ હોય છે. છતાં પર્યાપ્ત થયા બાદ અન્ય દષ્ટિ પણ હોઈ શકે છે. પ્રશ્ન ૧૬૭૭–ભગવાન મહાવીરનું શાસન જે ૨૧ હજાર વર્ષ સુધી ચાલશે તો ૨૧ હજાર વર્ષને પાંચમા આરે જ છે, છતાં ચોથા આરામાં પણ શાસન તે ચાલ્યું હતું, તેથી આ આરો વધારે છે કે નહી ? Page #109 -------------------------------------------------------------------------- ________________ સમ-સમાધાન ઉત્તર-ભગવાન મહાવીર સ્વામીના તીથ કાળ ભગવતી શ. ૨૦ ૬, ૮ માં ૨૧ હજાર વર્ષ ના મતાન્યેા છે. હિસાબ ગણતાં કંઈક વધારે થાય છે. પરંતુ ઘેાડા વધારે વર્ષાં હાવાથી ગણતરી કરી નથી. કૅટ પ્રશ્ન ૧૬૭૮-ચક્રવતિ, બળદેવ, વાસુદેવ વગેરે જન્મતી વખતે જ્ઞાનવાળા હોય છે કે નહિ ? જો હોય છે તે તેઓ કેટલા જ્ઞાન લઈને આવે છે? ઉત્તર-ચક્રવર્તિ, ખળદેવ, વાસુદેવ મતિ અને શ્રુત એ જ્ઞાન અથવા એ અજ્ઞાન લઇને જન્મે છે. ચક્રવર્તિ અવધિજ્ઞાન અથવા વિભગજ્ઞાન લઈને પણ ઉત્પન્ન થાય છે. પ્રશ્ન ૧૬૭૯-૩ પત્થરના ટુકડામાં પૃથ્વીકાયના જીવ જન્મ મરણુ કરે છે? જો કરે છે તે પથ્થરામાં થતી હાનિવૃત્તિ કેમ દેખાતી નથી ? ઉત્તર-પૃથ્થરના ટુકડામાં જીવ માનવામાં આવે છે. તથા તેમાં જીવાનુ મરવુ' તથા ઉત્પન્ન થવુ પણ માનવામાં આવે છે. વધારે જીણુ થતા પથ્થર ખરી ખરીને ઘટત જતા દેખાય છે. પરંતુ ખાણમાં નહિ રહેલા પથ્થર ઘટતા વધતા દેખાતા નથી તે જીવાતુ શરીર કઠોર તથા અવગાહના ઘણી નાની હાવાથી તથા આપણી દૃષ્ટિ અને જ્ઞાનની મંદતાને કારણે આપણને તેના જન્મ માલુમ પડતેા નથી પરંતુ પ્રભુની વાણીથી માનવા ચેગ્ય છે. પ્રશ્ન ૧૬૮૦-એક સ્તવનમાં તીર્થાધિપતિ શ્રી સીમધર સ્વામીને માટે આ પ્રમાણે કહ્યુ` છે કે “ સત્તરમા તી કરના સમયમાં જનમ્યા. ૨૦ મા તીર્થંકરના સમયમાં દીક્ષા લીધી અને ભવિષ્યની ચેાવીશીના છ મા તાકરના સમયમાં મેક્ષ જશે. આના અર્થ સમજાતા નથી. ઉત્તર-શ્રી સીમ ંધર સ્વામીનું આયુષ્ય ૮૪ લાખ પૂર્વનું છે. જેમાંથી કુંવરપદ તથા રાજગાદી અને મળી ૮૩ લાખ પૂર્વ સંસારમાં રહ્યા. એક લાખ પૂર્વની તેમની દીક્ષા પર્યાય હશે. તેમના જન્મ ૧૭મા તીથંકરના સમયે મહાવિદેડુ ક્ષેત્રમાં થયા. તથા ૨૦મા તીર્થંકર ભગવાનના સમયમાં દીક્ષા થઈ અને ભવિષ્યની ચાવિશીના સાતમા તીર્થંકરના સમયમાં માક્ષ પધારશે. પ્રશ્ન ૧૬૮૧-પુન્ય અને ધર્માંમાં શું અંતર છે? સાધુને આપવામાં પુન્ય છે કે ધમ? ઉત્તર–કમ'ની શુભ પ્રકૃતિને પુન્ય કહે છે. કર્માં ખપાવવા માટે સવર તેમજ નિજ શરૂપી કાર્ય કરવું તેને ધમ` કહે છે. સમ્યગ્દષ્ટિ તેમજ મિથ્યાર્દષ્ટિ તથા ભવ્ય, અભયને પુણ્ય.ધ થાય છે. પરંતુ ધર્મ તા સમકિત વિના થતા નથી. સાધુને વહેારાવવામાં મુખ્યત્વે તે ધમ છે. પણ સાથે જ પુણ્યપ્રકૃત્તિના બધ થાય છે. પ્રશ્ન ૧૬૮૨-ચાર જ્ઞાનના ધારણ કરનાર તથા ચૌદપૂર્વી નરકમાં કેમ જાય છે Page #110 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો ઉત્તર-નરકના આયુષ્યને બંધ થયા પછી સંયમ લેનાર અથવા ચારિત્ર મેહનીય કર્મના પ્રબળ ઉદયથી ધર્મથી વિચલિત પરિણામવાળે જીવ મનઃ પર્યાવજ્ઞાન તથા ચૌદપૂર્વથી પડવાઈ (પતિત) થઈને તથા મુનિપણથી પતન પામીને નરકમાં જઈ શકે છે! પ્રશ્ન ૧૯૮૩-ભગવાન વભદેવના જીવે ધના સાર્થવાહના ભવમાં યુગલિયા મનુષ્યનું આયુષ્ય બાંધ્યું. તો તે આયુષ્ય સમકિત અવસ્થામાં બાંધ્યું કે મિથ્યાત્વ અવસ્થામાં? ખુલાસે ફરમાવશે ? ઉત્તર-ભગવાન ઋષભદેવના જીવને ધન્ના સાર્થવાહના ભવમાં સમકિતની પ્રાપ્તિ થઈ હતી. પરંતુ સમકિતી દશામાં મનુષ્ય અને તીચ, વૈમાનિક સિવાય બીજી કઈ ગતિને બંધ કરતાં નથી એવું ભગવતી શ. ૩૦થી સ્પષ્ટ છે. તથા એક જીવને એક ભવમાં પશમ સમાત હજારો વાર આવે છે ને જાય છે. આ બાબત અનુયોગ દ્વાર સૂત્રની ટીકામાં છે. તેથી પત્તા સાર્થવાહે સમતિ ગેરહાજરીમાં આયુષ્ય બાંધ્યું, એમ સમજવું. તથા તેઓ મરીને યુગલિક મનુષ્ય થયા. પ્રશ્ન ૧૬૮૪-ચોથે આરે. દુષમ-સુષમ કેમ કહ્યો છે? ઉત્તર-પૌગલિક સુખની અપેક્ષાએ વધારે દુઃખ અને થોડું સુખ એવા કાળને દુષમ-સુષમ નામને કાળ કહે છે. પ્રશ્ન ૧૬૮૫ નરક વગેરે ૨૪ દંડકની પ્રરૂપણ કેમ કરી? ઉત્તર-સમજાવવા માટે વાક્ય પદ્ધતિને દંડક કહે છે. અર્થાત દ્રષ્ટિ, જ્ઞાન, અજ્ઞાન, ગ, ઉપગ, લેશ્યા, સમુદઘાત, ઈન્દ્રિય, અવગાહના, સ્થિતિ, કાયસ્થિતિ, પ્રાણુ વગેરે અનેકરૂપે સાંસારિક જીનું સ્વરૂપ સુગમતાથી સમજાવવા માટે જ્ઞાનીઓએ જેના આવા દંડક (વાકય પદ્ધતિ) રૂપ વિભાગ કરીને બતાવ્યા છે. પ્રશ્ન ૧૬૮૬–સાધુએ ગૃહસ્થ પાસે યાચના કરીને અઢાર પ્રકારના સ્થાન લેવાનું કયાં બતાવ્યું છે? તથા તે અઢાર સ્થાન કયા છે? ઉત્તર-પ્રશ્ન વ્યાકરણ સૂત્રના ત્રીજા સંવર દ્વારની પ્રથમ ભાવનામાં ૧૮ સ્થાન બતાવ્યા છે. તથા “gવમાફ ” શબ્દથી આ પ્રકારના અન્ય સ્થાને બતાવ્યા છે. (૧) દેવકુલ (૨) સભા (૩) પરબ (૪) સંન્યાસી લેકોના મઠ (૫) વૃક્ષના મૂળ (૬) આરામ (૭) કંદરા (ગુફા) (૮) આગર (લેખંડનું ઉત્પત્તિ સ્થાન) (૯) પર્વતની ગુફા (૧૦) ચુને બનાવવાનું સ્થાન (૧૧) ઉદ્યાન (૧૨) રથશાળા (૧૩) ઘરને સામાન રાખવાની જગ્યા (૧૪) મંડપ (૧૫) શૂન્યઘર (૧૬) સ્મશાન (૧૭) પર્વતની નીચેનું ઘર (૧૮) દુકાન પ્રશ્ન ૧૬૮૭–અઢાર પ્રકારની લિપિઓ કઈ કઈ કહી છે? ઉત્તર-પન્નવણના પ્રથમ પદમાં બ્રાહ્મી લિપિ લખવાના નીચેના અઢાર ભેદ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૭૦ સમથ –સમાધાન બતાવ્યા છે. (૧) બ્રાહ્મી (૨) યવનાની (૩) દાસા પુરિયા (૪) ખરેાષ્ટ્રી (૫) પુખરસારિયા (૬) લે મવતી (૭) પહેરાઈયા (૮) અંતરિકખયા (૯) અખપુટ્ટિયા (૧૦) વૈનિયકી (૧૧) નિદ્વવિકી (૧૨) અંક લિષિ (૧૩) ગણિત લિપિ (૧૪) ગ ંધવ લિપિ (૧૫) આયસ (આદશ લિપિ) (૧૬) મહેશ્વરી (૧૭) કેમિ લિપિ (૧૮) પૌલિંદી પ્રશ્ન ૧૬૮૮-વિષય તથા વિકારમાં શું અંતર છે ? ઉત્તર-ન્દ્રિઓ વડે. શબ્દ આદિ ગ્રહણ કરવાની શક્તિને તથા તે શાદિમાં રાગદ્વેષની પરિણતિને “ વિકાર ” કહે છે. પ્રશ્ન ૧૬૮૯–સમકિત મેાહનીય, મિશ્ર મેહનીય, મિથ્યા-મેાહનીય કેને કહે છે ? તથા તેમને મેાહનીય કેમ કહ્યુ છે? 6: વિષય '' કહે છે. ઉત્તર—જેના ઉદયથી વિતરાગ પ્રણિત શુદ્ધ તત્વની શ્રદ્ધા પર રૂચિ ન હોય તેને મિથ્યાત્વ મેહનીય કહે છે. (૨) જેના ઉદયથી વિતરાગ પ્રણિત શુદ્ધતત્વની શ્રદ્ધા પર એકાંતરૂચિ તેમજ એકાંત અરૂચિ ન હોય એવી મિશ્રિત અવસ્થાને મિશ્ર મેાહનીય કહે છે. (૬) જેના ઉદયથી ઉપશમ તથા ક્ષાયિક સમકિત ન હોય તથા વિતરાગ પ્રણિત શુદ્ધ તત્વ પર રૂચિ હોવા છતાં પણ કોઈ કાઇ સુક્ષ્મ પદ્મા' પર દેશથી શંકા થાય તેને સમકિત માહનીય કહે છે. આ ત્રણેય દર્શન-માહનીય કાઁના ભેદ છે, તેથી તેને મેાહનીય કહેવામાં આવે છે. પ્રશ્ન ૧૬૯૦-૨૫ બેલના ચાકડાના અપ બહુત્વ કયા પ્રકારે છે? ઉત્તર-૨૩મા તથા ૨૫મા મેલના જીવ પરપર સરખા તથા સૌથી થેડા (૨) ૨૨ તથા ૨૪મા બેલના જીવ પરસ્પર સરખા તથા પછળના એલથી અસંખ્ય ગણા (૩) તેનાથી ૧૩મા એ.લના જીવા અનંતગુણા (૪) ૨,૪ ૧૨મા ખેલતા જીવેા પરસ્પર સરખા તથા પાછળના ખેલથી વિશેષાધિક (૫) ૮ તથા ૧૭મા બેલના જીવ પરસ્પર સરખા તથા પાછળના બેલથી વિશેષ અધિક ૧,૩,૫,૬,૭,૧૦,૧૧,૧૬,૧૮ આ નવÀાલાના જીવે પરસ્પર સરખા અને પાછળના બાલથી વિશેષ અધિક (૭) ૯,૧૪,૧૫,૧૮,૨૦,૨૧ આ છ ખેલના જીવે પરસ્પર સરખા તેમજ પાછળના બેલથી વિશેષ અધિક, જો અજીવ (પુદ્ગલાદિ)ને ભેગા સમજે તે ૧૪,૨૦,૨૧માં આ ત્રણ ખેલાને પાછળ લેવા તથા પાછળના એલેાના દ્રવ્યથી આ ત્રણ ખેલાના દ્રવ્ય અનતગુણા સમજવા, પ્રશ્ન ૧૬૯૧-એવા ઉલ્લેખ કયા શાસ્ત્રમાં છે કે ગૃહસ્થના ઘરમાં સાધુ કોઈપણ સંકેત કર્યા વગર જાય ? ઉત્તર-તિથિ, સમય, વગેરેના સંકેત કર્યા વિના જ સાધુએ ગૃહસ્થને ત્યાં જવુ એ અતિથિ સ ંવિભાગ વ્રતથી સાખિત થાય છે, સાધુ સુચન કરીને જાય તા સાધુના નિમિત્તે Page #112 -------------------------------------------------------------------------- ________________ ભાગ રોજે પાણી, લીલેરી વિગેરેની વિરાધના થવાનો સંભવ છે. ગૃહસ્થના આમંત્રણને સ્વીકાર કરીને જવું “નિયાગપિંડ” દોષ છે. એવું દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે તથા અન્ય વિધામાં શાસ્ત્રકારોએ સંકેતને નિષેધ કર્યો છે. એટલે સંકેત વિના જ (અગાઉથી સૂચન કર્યા સિવાય) સાધુએ ગૃહસ્થને ઘેર જવું જોઈએ. પ્રશ્ન ૧૯૯૨-એક પ્રાણીના વધને ત્યાગ મૂળ ગુણમાં ગણાય છે કે ઉત્તર ગુણમાં? ઉત્તર-એક પ્રાણીના વધનો ત્યાગ કરાવનારને સમાવેશ ઉત્તર ગુણ પ્રત્યાખ્યાનરૂપ સાતમા બતમાં સમાવેશ થવાનો સંભવ છે. પ્રશ્ન ૧૬૭ શું કર્મગ્રંથમાં એ ઉલ્લેખ છે કે મૂખવસ્ત્રિકા વગર વયુકાયના જીવોની રક્ષા થઈ શકતી નથી? ઉત્તર-મુખવસ્ત્રિકા વગર વાયુકાયના જાની રક્ષા થતી નથી એવું કર્મ ગ્રંથમાં તે જોવામાં આવ્યું નથી. ભાગવતી શ. ૧૬ ઉ. ૨ માં ઉઘાડા મઢે બોલવાથી સાવધ ભાષા બતાવી છે, ત્યાં અર્થ તથા ટીકામાં કહ્યું છે કે હાથ વાદિથી રત્ના કરી બોલવાથી વાયુકાયના જીની રક્ષા થાય છે. નિરંતરને ઉપગ રહે કઠિન છે કિંતુ અલ્પ સમયને માટે મુખવસ્ત્રિકાની જગ્યા એ હાથ વગેરે રાખવાથી વાયુકાયના જાની રક્ષા થઈ શકે છે આહારાદિ કરતા બોલતી વખતે સાધુ-સાધ્વી આ જ પ્રવૃત્તિને અપનાવીને વાયુકાયના જીની રક્ષા કરે છે. - પ્રશ્ન ૧૬૪-નપુંસકને આહાર ૨૪ કવલ પ્રમાણુ માનવામાં આવ્યો છે. શું નપુંસકને શાસ્ત્રીય આધારથી દીક્ષા આપી શકાય છે? અને જો નહીં, તે માંડલાના દોષોમાં તેનો ઉલ્લેખ કેમ કરવામાં આવે છે? ઉત્તર-નપુંસક લિંગવાળાનું સિદ્ધ થવાનું વર્ણન સ્થાનાંગ, પન્નવણા, ઉત્તરાધ્યયન આદિ સૂત્રમાં બતાવ્યું છે તેથી તેમની દીક્ષા થાય છે. પરંતુ આગમ વ્યવહાર સિવાય અન્ય સાધુ તેને દીક્ષા આપતા નથી. પ્રશ્ન ૧૮૯૫-ચાતુર્માસમાં બીજા ગામના આહાર પાણું કરવાથી તે ગામમાં ચાતુર્માસ ઉપરાંત ત્યાં રહી શકે છે શું? જ્યાં સ્થિરવાસી ન હોય? ઉત્તર–ચાતુર્માસમાં નજીકના બીજા ગામની ગૌચરી ચાલુ હોય ત્યાં ચાતુર્માસ પછી સાધુ રહી ન શકે. જે ખાસ પ્રસંગે બીજા ગામે ગયા છે. અને ત્યાં આહાર પાણી લેવાને પ્રસંગ આવી ગયેલ હોય તે ચાતુર્માસ ઉપરાંત રહેવામાં કઈ હરકત જાણી નથી. જેમ કે ચાતુર્માસમાં કયાંય સેવાને માટે જતી વખતે રસ્તામાં કઈ ગામમાં આહારપણ કરવા પડયા હેય તથા પડેશના ગામમાં સાધુઓના વધેલા આહાર પાણી લેવા Page #113 -------------------------------------------------------------------------- ________________ સમ-સમાધાન ૭૨ પડયા હોય અથવા નજીકના ગામમાં ચાતુર્માસ રહેલા વડિલે કયારેક કોઈ સાધુને આહા શર્દિ આપ્યા હાય તે એવી સ્થિતિમાં ચાતુર્માંસ ખાદ રહેવામાં હરકત નથી પ્રશ્ન ૧૯૯૬-જી, સ્થિરવાસ રહેવામાં ઉંમરના કાયદો છે? શું સ્થિર વાસના અથ મર્યાદાથી વધારે રહેવુ એવા થાય છે? ઉત્તર-આ જમાનામાં ઉંમરના હિસા»થી ૬૦ વર્ષની ઉંમરવાળાને, સ્થિવર (વૃદ્ધ) કહે છે. બીમારીના કારણે કથી વધારે રહેવું પડે તે તેમાં ઉંમરનું કોઈ પ્રમાણ સમજવુ નહિ. બીમારીના કારણે નાની કે મેટી કાઇ પણ ઉંમરવાળા કલ્પથી વધારે રહી શકે છે. પ્રશ્ન ૧૬૯૭--પન્નવાના ૨૦ મા પદમાં બતાવ્યુ` છે કે પૃથ્વી અને પાણીથી નીકળેલ એક સમયમાં ઉત્કૃષ્ટ ચાર, વનસ્પતિથી નીકળેલ છ, જ્યાતીષી નીકળેલ દસ તથા જ્યાતિષીની દેવીથી નીકળેલ ૨૦ સિદ્ધ થાય છે. સિધ્દોના અલ્પ અહુત્વમાં વનસ્પતિથી નીકળેલા આછા સિદ્દ થાય તથા પૃથ્વીકાયના સ ંખ્યાતગણા અધિક સિદ્ધ થાય, આ કેવી રીતે કહ્યું છે? સાથે જ જ્યાતિષી દેવીઓથી નીકળેલ આછા સિદ્ધ થાય તથા દેવેાથી નીકળેલ સ`ખ્યાત ગુણ સિદ્ધ થાય, આ પણ કેવી રીતે કહ્યુ છે કે જ્યારે દૈવ કરતાં દેવીએ બત્રીસમણી વધારે છે અને સિદ્ધ પણ વધારે થાય છે. આ અંતર સમજાવવાની કૃપા કરશો ? ઉત્તર-વનસ્પતિને નીકળેલા જીવ કયારેક એકસમયમાં એકધી લઈને ૬ સુધી સિદ્ધ થાય છે, પરંતુ તેમાંથી નીકળેલા જીવાને સિદ્ધ થવાની તક ઘેાડીવાર મળે છે. તેનાથી પૃથ્વીકાયમાંથી નીકળેલા જીવાને સિદ્ધ થવાની તક વધારે મળે છે. તેનાથી પણ વધારે તક આ કાયથી નીકળેલા જીવેાને મળે છે. કલ્પિત ઉદાહરણથી આ માખત સુગમતાથી સમજવામાં આવી જશે. વનસ્પતિમાંથી નીકળેલ જીવ છ, છ એ વા૨, એટલી જ વારમાં પૃથ્વીકાયના ચાર ચાર જીવ છ વખત, અપકાયના નીકળેલા ખર વાર સિદ્ધ થાય. તેમની સખ્યા આ પ્રમાણે આવી. વનસ્પતિના ૬ × ૪ = ૨૪ તથા અપકાયના ૪ × ૧૨ = ૪૮ થયા તથા ખીજી ઉદાહરણ પ્રથમની ત્રણ નરકથી નીકળેલ જીવ એક સમયમાં ૧૦-૧૦ સિદ્ધ થઈ શકે છે. પરંતુ ૨૩ મેલમાં તેમને નંબર ૨, ૩, ૧૫ મે આવ્યે છે. જો સંખ્યાના હિસાબથી લઇએ તેા ખાખર આવે છે, પર ંતુ આછીવાર તથા વધારે વાર સિદ્ધ થવાને કારણે નંબરમાં આટલા ફેર પડે છે. આ જ પ્રમાણે જ્યાતિષીએમાં પણ આ જ કારણુ સમજી લેવું. પ્રશ્ન ૧૬૯૮-સમકિત આવ્યા પછી તીથ કરાના કેટલા ભવ થયા ? કોઈ ૧૩૮, કોઈ ૧૩૩ તથા કોઈ ૧૨૮ ભવ કહે છે, તે તે કેવી રીતે ? Page #114 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો ઉત્તર-ભગવાન વાષભદેવના ૧૩, શાંતિનાથજીના ૧૨, નેમનાથના ૯, પાર્શ્વનાથ ભગવાનના ૧૦ તથા મહાવીર સ્વામીના ખાસ ખાસ મોટા ભવ ૨૭ તેમજ આ પાંચ તિર્થંકરના ૧૩ + ૧૨ - ૯ + ૧૦ + ૨૭ = ૭૧ ભવ થયા. બાકીના ૧૯ તીર્થકરેના ત્રણ ત્રણ ભવ થયા. ૧૯ ૪૩ = ૫૭ થયા. બધા મળીને ૭૧ + ૫૭ = ૧૨૮ ભવોનું વર્ણન ત્રિષષ્ઠી સ્લાખા પુરુષ ચરિત્રમાં કર્યું છે. પ્રશ્ન ૧૨૯-કેટલા તીર્થકરેએ કેટલી કેટલી તપસ્યા કરીને દીક્ષા ધારણ કરી કેટલા તીર્થકરેએ આહાર કરતા દીક્ષા ધારણ કરી? ઉત્તર-સુમતિનાથ ભગવાને નિત્ય ભક્ત (આહાર કરતાં) વાસુપૂજ્યજીએ ઉપવાસથી, મલ્લિનાથ તથા પાર્શ્વનાથે અઠ્ઠમથી અને બાકીના ૨૦ તીર્થકરોએ છડુની તપસ્યા સાથે દીક્ષા લીધી, એવું વર્ણન સમવાયાંગ સૂત્રમાં આવેલું છે. પ્રશ્ન ૧૭૦૦-સાધુએ મચ્છરદાની બાંધવી એ શું શાસ્ત્ર સંમત છે? ઉત્તર-નિશીથ, બૃહકલ્પ વગેરેમાં સાધુ-સાધ્વીને માટે પડદે બતાવેલ છે. તેને શબ્દાર્થ આ પ્રમાણે છે. યવનિકા, પ્રચ્છાદન પઠ્ઠી તે રાખવાથી (પ્રાણુઓની રક્ષા ) રેગાવસ્થા, બ્રહ્મચર્યની રક્ષા વગેરે કારણેથી સાધુ (ગચ્છવાસી) પડદે રાખી શકે છે. મચ્છરદાની બાંધી શકતા નથી. પ્રશ્ન ૧૭૮૧-શું, સાધુ હાસ્પિટલમાં એકસ-રે લેવડાવી શકે છે? ઉત્તર-સાધુને માટે એકસ રે લેવડાવવામાં નિષેધ છે. એકસ રે લેનારને નિશીથ અનુસાર ચમાસી પ્રાયશ્ચિત આવે છે. પ્રશ્ન ૧૭૦૨-ઉદાયન રાજાએ પુત્રને રાજ્ય ન આપતાં ભાણેજને રાજય આપ્યું તો તેનું કારણ શું હતું? ઉત્તર-ઉદાયન રાજાએ ભગવાનને કહ્યું કે હું પુત્ર અભિચીકુમારને રાજ્ય આપીને દીક્ષા લઈશ. જ્યાં સુધી તેઓ ભગવાનની સેવામાં હતા ત્યાં સુધી તે તેમને વિચાર ઉપર પ્રમાણે હતે. પછી રસ્તામાં જતાં તેમને વિચાર થયે કે અભિચીકુમાર મારે એક પુત્ર ઈષ્ટ તથા પ્રિય છે એટલા માટે હું એને રાજ્ય આપું તે રાજ્યના કામકાજમાં તથા કામગોમાં મૂછિત થઈને સંસાર સાગરથી પાર ન ઉતરી શકે તથા એમ જ ભવભ્રમણ કરે. આ વિચારથી તેને રાજ્ય ન આપતા ભાણેજને રાજ્ય આપ્યું. પ્રશ્ન ૧૭૦૩–જ્યારે ભગવાન રાષભદેવનો જન્મ થયો ત્યારે મરૂદેવી માતાની ઉંમર કેટલી હતી? તથા જબુદ્વીપ પનતિમાં વર્ણવેલા ૪૯, ૫૯ તથા ૬૯ આંકડાને શે આશય સમજ? ઉત્તર-૪૯, ૫૯, ૬૯ જે આંકડા તમે કહ્યાં તે કદાચ યુગલના પાલનને માટે કહ્યાં હશે. પરંતુ યુગલ પાલનના દિવસને કમ, પહેલા આરામાં ૪૯ દિવસ, બીજા સ. સ. ૧૦ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૭૪ સમર્થ-સમાધાન આરામાં ૬૪, તથા ત્રીજા આરામાં હું ભાગ સુધીમાં ૪૯ દિવસને છે. યુગલનું પાલન કરવાના દિવસને ખુલાસો ત્રીજા આરાના રુ ભાગ સુધી છે. આગળ નહિ. મરૂદેવી માતા તે ઘણાં જ મેડા જનમ્યા હતા. ભગવાન રાષભદેવ ગર્ભમાં આવ્યા ત્યારે મરૂદેવી માતાની ઉંમર ૧૭ લાખ પૂર્વમાં એક હજાર વર્ષ ઓછી હતી. પ્રશ્ન ૧૭૦૪-નિષેધનું પ્રાયશ્ચિત કેવી રીતે આવે છે? તથા આપે કહ્યું કે એકસ રે લેવડાવનારને નિશીથ સૂવાનુસાર ચુંમાસી પ્રાયશ્ચિત આવે છે. તો નિશીથમાં આવું વર્ણન જોવામાં આવ્યું નથી. - ઉત્તર-હું તે આ કૃત્રિમ વિજળીને સચિત માનું છું જ, પરંતુ પૂજ્ય આત્મા રામજી મહારાજ સાહેબે ખૂબ સંશોધન પછી વિજળીને સચિત સ્વીકારી છે. તેમને તે લેખ સંવત ૧૯૯૫ ના જેઠ સુદ ૧૫ ને દિવસે પ્રકાશિત થયેલ રતલામના નિવેદન પત્રમાં છપાયે છે. તેને લગતી કેટલીક પંક્તિઓ આ પ્રમાણે છે. વિદ્યુતવિજળી જેને પ્રગ આજ કાલ રોશની અને પંખો ચલાવવા માટે તથા અન્ય કામોમાં થઈ રહ્યો છે તે અચિત્ત અથવા સચિત્ત હવા સંબંધમાં જૈન સમાજમાં આજકાલ ભારે વાદવિવાદ ચાલી રહ્યો છે. કોઈ તેને સચિત્ત અને કેઈ તેને અચિત્ત કહે છે. કેટલાક વર્ષ પહેલા પંજાબના કેટલાક મુનિઓએ આ વિષય પર વિચાર કર્યો તે એ નિર્ણય થયું કે આ કૃત્રિમ વિજળી અચિત્ત પ્રતીત થાય છે. તે પ્રમાણે મેં પણ શેઠ જવાળાપ્રસાદજી દ્વારા પ્રકાશિત દશવૈકાલિક સૂત્રમાં મારા અનુવાદમાં એ જ પ્રમાણે લખ્યું હતું. ત્યારબાદ જ્યારે વિજળીઘરમાં જઈને ભારે શોધપૂર્વક નિરીક્ષણ કર્યું તે એવો નિશ્ચય થયું કે વિજળી સચિત છે, અચિત નથી. લેખની ઉપરોક્ત પંક્તિઓથી વિજળીનું સચિત (તેઉકાય) હેવાનું સિદ્ધ થાય છે. એકસ રે અથવા રેડીમાં વિજળી અથવા બેટરીને પ્રગ ચાલુ રહે છે. જેથી તેઉકાયની વિરાધના થાય છે. છેડી પણ તેઉકાયની વિરાધના કરનાર, કરાવનાર તથા અનુમોદન કરનાર સાધુસાધ્વીને માસી પ્રાયશ્ચિત નિશીથ સૂત્રના બારમા ઉદ્દેશામાં બતાવેલ છે. શાસ્ત્રકારે તે તેઉકાયની વિરાધનાનું સામટું પ્રાયશ્ચિત બતાવ્યું છે. એ વિરાધના ભલે એકસ રે થી હોય અથવા રેડિયેથી હય, અથવા ભિક્ષા વગેરે કઈ કાર્યથી હોય. જુદા જુદા નામા તે શાસ્ત્રકાર કયાં સુધી બતાવે. લાચારી, હાસ્ય, ઘમંડ, પૃષ્ઠતા વગેરે કાર્ય જોઈને, આલેચના સાંભળનાર હળવું ભારે પ્રાયશ્ચિત આપી શકે છે. સેંકડો નિષેધ કરાયેલા કાર્યના પ્રાયશ્ચિત નિશીથ સૂત્રમાં બતાવ્યા છે. તે નિશીથ સૂત્ર જેવાથી સારી રીતે માલુમ પડે છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો હર્ષ << "" પ્રશ્ન ૧૭૦૫-સ્થાનાંગ ઠાણા ૪ ઉ. ૧ માં મરૂદેવી માતા મેક્ષમાં ગયા એવા ઉલ્લેખ તે છે. પરંતુ તેમના આયુષ્ય બાબતમાં શાસ્ત્રીય ઉલ્લેખ કથાં છે ? તથા આપે ફરમાવ્યું કે ભગવાન ઋષભદેવના જન્મ સમયે તેમનું આયુષ્ય ૧૭ લાખ પૂર્વમાં એક હજાર વર્ષ આછુ` હતુ`, તે તેનુ' પ્રમાણ શું? ઉત્તર-એક પ્રાચીન ભજનમાં ક્રોડપૂર્વ લગ પાત્રી શાતા, મારા દેવી માતાજી આ પ્રમાણે મતાવ્યું છે. તથા સૂક્ષ્મ છત્રીસીમાં પશુ ડપૂર્વનું આયુષ્ય બતાવ્યું છે. વધારે વર્ણન ટીકા તથા ગ્રંથામાં હશે. વિચાર કરવાથી ક્રાડ પૂર્વના આયુષ્યની બાબત શાસ્ત્ર સાથે મેળ ખાય છે. ક્રેડપૂર્વથી અધિક આયુષ્યવાળા જે મનુષ્ય તથા તિય ચ હોય છે તેએ યુગલિયા જ હોય છે. તથા મરીને દેવગતિમાં જ જાય છે. નાભિરાજાની 'મર ક્રેડપૂર્વથી કંઈક વધારે હતી (પા અડધી ઘડી વગેરે) અને મરૂદેવીની ઉંમર બ્રેડપૂની હતી. જો તે કરતાં વધારે આછી હાત તા નાભિરાજાને પત્નીના વિયેગ સહન કરવા પડત. પા, અડધી ઘડીમાં તે વંદ્યનાથે ગયા હોવાથી તે ચેડાક મેઢા પડવાના કારણે કોઇ પત્તો જ લાગે નહીં. તથા ક્રાડપૂર્વથી વધારે ઉંમર હેત તે મેક્ષમાં પણ જઈ શકત નહિ. આ બધી બાખતાથી આયુષ્ય ક્રેડપૂર્વનું હતું. પ્રશ્ન ૧૭૦૬-આજકાલ વ્યાખ્યાનમાં ખમ્મા ! ખમ્મા ! તહત્, ધન્ય વાણી'' વગેરે ખાલે છે તે શું આગમમાં આવા ઉલ્લેખ છે કે પછી નવી પરિપાટી સમજવી ? ઉત્તર-પ્રભુવાણીના રસિક મુમુક્ષુ શાસ્ત્રવાણીના આદર કરતાં તત્તિ ( તહુકાર' (તથાકાર) ‘ તથાસ્તુ ” વગેરે વગેરે શબ્દોના પ્રયોગ કરતા હતા. આ વિધિ પ્રાચીન છે. તથા ઉવવાઈ સૂત્રમાં તેનું વર્ણન પણ છે. પ્રશ્ન ૧૭૦૭–શુ, ભગવાન માંગલિક ફરમાવતા હતા? એ નહીં, તે આ પરિપાટી કયારથી શરૂ થઈ? ઉત્તર- માંગલિક સંભળાવવાનો શાસ્ત્રીય ઉલ્લેખ તે જોવામાં આવ્યે નથી. પરંતુ સાધુ-સેવાનું ફળ ધવચન સાંભળવાથી માંડીને સિદ્ધિ ગતિ સુધીનું બતાવ્યું છે. તેમાં પહેલુ ફળ ધમ સાંભળવાનુ આવે છે. જો સાધુ અને શ્રાવકને વિશેષ સાંભળવા, સભળાવવાના સમય કે જોગન હોય તે તેના સારગર્ભિત મગલરૂપ થાડા શબ્દ પણુ સાંભળાવે જેથી તેને પ્રભુવાણી સાંભળવાનેા મહાલાભ મળે તેથી આ પ્રથા આગમઅનુકૂળ છે. પ્રશ્ન ૧૭૮-સુવિધિનાથજીને પુષ્પદંત કેમ કહે છે? ઉત્તર-સુવિધિનાથજીનું બીજું નામ પુષ્પદંત સૂત્રમાં આવેલ છે. (લેગસ્સના પાઠમાં સુવિહિં ચ પુષ્પદંત) સફેદ ફૂલાની કળી સમાન તેમના દાંત સુંદર અને સફેદ હતા તેથી તેમનું નામ પુષ્પદંત કહ્યુ છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ સમર્થ સમાધાન પ્રશ્ન ૧૭૦૯-સુબાહકુમારનો લેચ કરતી વખતે હજામે મોઢા પર કપડું બાંધ્યું છે તેનું કારણ શું સમજવું ? ઉત્તર-રાજકુમાર વગેરે મોટા પુરૂષના જીવન પ્રાયઃ સુખ સામગ્રીમાં વૃદ્ધિ પામેલા હોય છે. તેઓને છેડીક પણ ખરાબ ગંધ અનિષ્ટ લાગે છે તેથી હજામ વગેરે તેમના સંપર્કમાં ખૂબ સાવધાનીથી વર્તે છે. હજામત કરતી વખતે હજામને સામે બેસવું પડે છે. તેથી તેમના મુખ, નાકની ખરાબ હવા તે રાજકુમારને અપ્રિય ન લાગે તેથી તેણે મેઢા પર કપડું બાંધ્યું. પ્રશ્ન ૧૭૧૦-જયારે સુબાહુકુમારે દક્ષાની આજ્ઞા માંગી ત્યારે તેમની માતા અચેત થઈ પછી સચેત થઈ આ અચેત અવસ્થામાં સચેત અવસ્થાની અપેક્ષાએ વધારે સુખ માન્યું, તેનું કારણ શું હતું? ઉત્તર-સચેત અવસ્થામાં તે પુત્ર વિગના દુખને અનુભવ થઈ રહ્યો હતે. પરંતુ અચેત અવસ્થામાં તેમને ખબર ન હતી કે શું થઈ રહ્યું છે. તેથી આ અવસ્થા સુખદાયક લાગી. જેમકે કોઈ, પુત્ર-વિયેગના કારણે એ વિચાર કરે છે કે આના કરતાં પુત્રને જન્મ ન થયે હેત તે સારું. પ્રશ્ન ૧૭૧૧-જ્યારે સુબાહુકુમાર દીક્ષા માટે રવાના થયા, તે આજુબાજુ ચમ્મર વિંજનારી તરુણુઓ કેમ હતી? શું સંયમ અથીઓને માટે આ ઉચિત કહી શકાય ? ઉત્તર-દીક્ષા સમયે આજુબાજુ જે તરુણીઓ હતી તે સંભવતઃ તેમની સ્ત્રીઓ હતી. તેઓ પોતાનું કર્તવ્ય બજાવી રહી હતી. વિરાગ્યની દષ્ટિએ તો પુરુષનું રહેવું ઉચિત હતું, પરંતુ સ્ત્રીઓ પિતાનું કર્તવ્ય છોડવા ઈચ્છતી ન હતી. તથા સુબાહુકુમાર પણ ફક્ત આટલા માટે જ તેમને ઉત્સાહ ભંગ કરવા ઇચ્છતા ન હતા. પ્રશ્ન ૧૭૧૨-સુબાહકુમારને સંથારો સીઝયા પછી સાધુઓએ આવીને ભગવાનને ખબર આપ્યા ત્યારે સંથારે કરનારે ભગવાન અથવા ગણધરેની પાસે જ સંથારો કેમ ન કર્યો? કે જ્યારે ભગવાન અથવા ગણધર આદિ સાધુઓ પાસે સંથારે કરવાથી વધારે શાંતિ મળી શકતી હતી? ઉત્તર-ભગવાન તથા ગણધરની પાસે અનેક લેકની અવરજવર તથા વાંચનાપૃચ્છના વગેરે કાર્ય ચાલતું રહેતું હતું એટલા માટે ત્યાં સંથારે કરનારને પોતાના પરિણામની ધારાને ઉન્નત બનાવવાનું કામ કઠિન હતું. પરિણામેની ધારા ઉન્નત બનાવવા માટે એકાંત જગ્યાની આવશ્યક્તા રહે છે. એટલા માટે તેમણે એકાંતમાં સંથારે લીધે હતે. Page #118 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો પ્રશ્ન ૧૭૧૩-આઠમ, ચોદ, લીલોતરી વગેરેને ત્યાગ હેય તથા ક્યારેક આ તિથિઓ વધી જાય તે પચ્ચખાણુ કઈ તિથિના માનવા ગ્ય છે? ઉત્તર-તિથિ વધતા બન્ને તિથિઓ પાળે તે ઘણું ઉત્તમ છે. નહીંતર પહેલી તિથિ તે અવશ્ય પાળવી જ જોઈએ. આ રીતે તિથિ પાળવાનો રિવાજ પ્રાયઃ ચાલુ પણ છે. પ્રશ્ન ૧૭૧૪–કઈ કઈ ભાઈ એ પ્રશ્ન કરે છે કે તમારો મત (સ્થાનકવાસી) લોકાશાહથી શરૂ થયે. પહેલા ન હતા, તે તેને પ્રત્યુત્તર શું છે? ઉત્તર–વીર નિર્વાણુના કેટલાક વર્ષો બાદ બાર વર્ષનો ભયંકર દુકાળ પડયે હતો. તે વખતે સાધુઓને શુદ્ધ ભિક્ષા મળવી મુશ્કેલ બની ગઈ હતી. આ કારણથી સાધુસમાજમાં શિથિલતા આવી ગઈ તથા તે શિથિલતા વધતી ગઈ. આ શિથિલતાને દુર કરવા માટે લોકશાહે ભગવાનના માર્ગનું શાસ્ત્રાનુસાર શુદ્ધ સ્વરૂપ બતાવ્યું, તેથી તેઓ શુદ્ધ ધર્મના ઉદ્ધારક હતા પરંતુ તેમણે કેઈ ને સમાજ બનાવ્યું નથી તેથી લેકશાહથી જ આ માર્ગે ચાલે છે, તે વાત બરાબર નથી, શુદ્ધ દષ્ટિએ જવાથી શુદ્ધ (નિર્વઘ) માન્યતા તથા માર્ગ તે આ જ છે. પ્રશ્ન ૧૭૧૫-દક્ષિણની હવા તે સારી લાગે છે તથા તેને ખરાબ અને હલકી કેમ બતાવી છે? ઉત્તર-ઉત્તર દિશા તરફ મહાવિદેહ ક્ષેત્ર હોવાથી હમેશા તીર્થકર ભગવાન બિરાજે છે. તથા પૂર્વ દિશામાં સૂર્યોદય થાય છે. સૂર્યને પરમાણું શુદ્ધ હોય છે. તેથી અન્ય દિશાઓની અપેક્ષાએ આ દિશાઓને શુભ માનવામાં આવી છે. દક્ષિણની હવા અનુકૂળ લાગે એ વાત અલગ છે. પ્રશ્ન ૧૭૧૪–તીર્થકરેના સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાની ગણના તે કરવામાં આવી છે. જ્યારે આજના સાધુ–સાવી, શ્રાવક-શ્રાવિકા આદિની ગણુનાની દરકાર કરતા નથી. તે તીર્થકરને પરવા હતી શું ? ઉત્તર-આજના મોટા ભાગના સાધુ-સાધ્વીઓને તે પોતપોતાના શ્રાવક શ્રાવિકાઓની સંખ્યા જાણવાની લાલસા વધારે રહે છે. પરંતુ તીર્થકર તે વિતરાગ હોય છે. તેઓ તેની જરા પણ લાલસા રાખતા નથી. તેઓ તે જ્ઞાનબળથી ધર્માનુરાગીઓની જેટલી સંખ્યા દેખે છે તેટલી બીજામાં ધર્મ જાગૃતિ થવાની દષ્ટિથી બતાવી દે છે. આજના સાધુઓની પાસે એવું જ્ઞાન બળ ન હોવાથી ઈચ્છા હોવા છતાં પણ સંખ્યા બતાવી શક્તા નથી. પ્રશ્ન ૧૭૧૭-કયાંક કયાંક સાધુઓને ભગવાન કહ્યા છે. તે તે કયા કારણથી? Page #119 -------------------------------------------------------------------------- ________________ ૭૮ સમર્થ સમાધાન ઉત્તર- ભગવાન શબ્દના અનેક અર્થ છે. સમ્યકજ્ઞાન દર્શન ચારિત્ર યુક્ત યા ભયમુક્ત વગેરે ગુણોને કારણે સાધુઓને શાસ્ત્રમાં ભગવાન કહ્યા છે. પ્રશ્ન ૨૦૧૮-પૂજવું, નમન કરવું તથા વાંદવું. આ શબ્દના અર્થમાં શું અંતર છે? અથવા એ ત્રણેયને એક જ અર્થવાળા સમજવા? ઉત્તર-વંદનાને અર્થ સ્તુતિ કરવી. નમનને અર્થ મસ્તક વગેરે નમાવી પ્રણામ કરવા, પૂજન અર્થ પૂજનીય પુરુષોને નમસ્કાર કરી તેમને યોગ્ય વસ્તુને ગ્રહણ કરવા માટે પ્રાર્થના કરવી અથવા યોગ્ય વસ્તુઓ આ પવી. આ પ્રમાણે તેના અર્થ છે. પ્રશ્ન ૧૭૧૯-ઉપવાસને અર્થ શું ભૂખ્યા રહેવાને જ છે? ઉત્તર- દેથી નિવૃત્ત થઈને આહાર–ત્યાગ, શરીરવિભૂષા ત્યાગ વગેરે ગુણોની સાથે નિવાસ કરવો તેને ઉપવાસ કહે છે. નીચેના શ્લોકમાં આ જ બાબત સ્પષ્ટ કરવામાં આવી છે. “ઉપાધૃતર્થ યોગ્ય, સવ્વવા નુ સટ્ટ उपवासः स विज्ञेयो, न शरीर विशोषणम् ॥१॥ उपावृतस्य पापेभ्योः यश्च वासी गुणैः सह । उपवासः स विज्ञेय, सर्वभोग विवर्जित ॥ २ ॥ પ્રશ્ન ૧૭૨૦-સ્થાનાંગ સૂત્રમાં ચેથા ચકવતિ સનતકુમાર મોક્ષમાં ગયા એ ઉલ્લેખ છે. જ્યારે આવશ્યક નિર્યુક્તિમાં ત્રીજા દેવલેકે ગયા એમ લખ્યું છે, તે આ કેવી રીતે ? ઉત્તર-ત્રીજા ચક્રવતિ મઘવા તથા ચેથા સનતકુમારને ગ્રંથ ટીકાકાર ત્રીજા દેવલોકે ગયાનું બતાવે છે. પરંતુ મૂળપાઠ સાથે આ વાત બંધ બેસતી નથી. કારણ કે સ્થાનાંગના બીજા ઠાણામાં સુભૂમ તથા બ્રહ્મદત્ત એ બે ચકવતિએની નરકગતિ બતાવી છે. જે બે ચકવતિ દેવલોકમાં ગયા હતા તે બતાવત. પરંતુ બતાવેલ નથી. ચોથા ઠાણુમાં સનતકુમાર મેક્ષમાં ગયાનું બતાવ્યું છે. તેથી દેવલોકમાં ગયા હોવાનું કથન આગમ સાથે મળતું આવતું નથી. ચક્રવતિ દેવલેકમાં જઈ શકે છે. આ બાબત તે સિદ્ધાંતસંમત છે, પરંતુ આ અવસર્પિણીના દસ ચકવતિ મોક્ષમાં ગયા તથા બે ચક્રવર્તિ નરકમાં ગયા છે.* * સાધુ વંદણમાં આ બાબત આચાર્ય શ્રી જયમલજી મહારાજ સાહેબે આ પ્રમાણે ફરમાવી છે. વળી દશે ચક્રવતી, રાજ્ય રમણું હિ છોડ; દશે મુકતે પહોંચ્યાં, કુળને શોભા એડ. Page #120 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો પ્રશ્ન ૧૭૨૧-આવશ્યક નિયુક્તિમાં મલ્લિનાથ ભગવાનના કેવળજ્ઞાન અને દીક્ષા એ બે કલ્યાણુક માગસર સુદ ૧૧ ના બતાવ્યા છે. જ્યારે જ્ઞાતા અધ્યયન ૮ માં પોષ સુદ ૧૧ ના બતાવ્યા છે તે તેમાં સાચું શું છે ? ઉત્તર-મલ્લિનાથ ભગવાનના બે કલ્યાણક પાષ સુદ ૧૧ અગિયારસે થયા એ જ્ઞાતાસૂત્રનુ` કથન સાચું છે. પ્રશ્ન ૧૭૨૨-આવશ્યક નિયુક્તિમાં એવુ લખ્યુ` છે કે સાધુ પ’ચકમાં કાળ કરે તે પાંચ પુતળા બનાવીને સાધુ સાથે ખાળવા. શુ આ બરાબર છે? ઉત્તર--પુતળાને ખાળવાની જે ભાષા છે તેને સાધુપણાની સમજવી નહિં, તે પછી તે વાત સિદ્ધાંતને અનુકૂળ કેવી રીતે સાઈ શકે ! તેથી આ કથન સિદ્ધાંત વિરૂદ્ધ છે. પ્રશ્ન ૧૭૨૩-એક ભવમાં એક જીવને ઉત્કૃષ્ટ પ્રત્યેક લાખ (નવ લાખ) પુત્ર થઈ શકે છે. એવુ જે ભગવતી સૂત્રમાં કહ્યું છે તે શું બરાબર છે? જ્યારે પ્રકરણ સંગ્રહમાં ભરત મહારાજાના સવા કરોડ પુત્ર યા છે. e ઉત્તર એક ભવમાં એક જીવને પ્રત્યેક લાખ પુત્ર હોઈ શકે છે, એવુ' ભગવતીજીનુ કથન પ્રામાણિક છે. સવા કરોડની વાત શાશ્ત્રામાં નથી. ભરતજીને રાણીએ! અનેક હાવા છતાં, ભરતજી પતે તે। એક જ હતા તેથી વધારે પુત્ર હોવા એ કેમ માનવામાં આવે ! પ્રશ્ન ૧૭૨૪–ટીકા પ્રકરણમાં ધવૃદ્ધિ માટે ચક્રવર્તિના કેટકને (સેના) નાશ કરી દે તથા લબ્ધિ ફારવે, તે શું બરાબર છે? ઉત્તર-લબ્ધિ વડે કાઈને દુઃખ પહેાંચાડવું અથવા કોઈની ઘાત કરવી એ ભગવાનની આજ્ઞાને અનુરૂપ નથી તેથી શાસ્ત્રમાં તેનું પ્રાયશ્ચિત ખતાવ્યું છે. એટલા માટે આ કથન શાસ્ત્ર સંમત નથી. પ્રશ્ન ૧૭૨૫-પ્રજ્ઞાપના, ભગવતી વગેરેમાં પાંચ સ્થાવર કાયને પ્રથમ ગુણસ્થાનમાં તથા મિથ્યાત્વી માન્યા છે. જ્યારે કમ ગ્રંથમાં પહેલાના એ ગુણસ્થાન માન્યા છે. આવા વિરોધાભાસ શાથી? ઉત્તર-પાંચ સ્થાવરકાયને એકાંત મિથ્યાર્દષ્ટિ બતાવ્યા છે તે ખરાખર છે. શાસ્ત્રકારાની વાત પ્રામાણિક માનવામાં આવે છે. સ્થાવરમાં બે ગુણસ્થાન ક ગ્રંથમાં ખતવ્યા છે, પણ જ્ઞાન ન બતાવતા માત્ર બે અજ્ઞાન જ તેમણે મનાવ્યા છે. તથા કગ્રંથકાર ખીજા ગુણુસ્થાનમાં જ્ઞાન હોવાનુ માનતા નથી માગ તથા સમિતિ અપવાદ મા છે. ઉત્તર-વૃદ્ધ પર પરાથી તે એવું જ કહેવામાં આવે છે કે ગુપ્તિ ઉત્સગ મા તથા મિતિ અપવાદ માર્ગ છે. આ ખામતની પુષ્ટિ ઉત્તરાધ્યયન ૧ ગાથા ૩૦ ના આ પ્રશ્ન ૧૭૨૬ ગુપ્તિ ઉત્સ શુ' આ માન્યતા બરાબર છે? Page #121 -------------------------------------------------------------------------- ________________ સમર્થ-સમાધાન બે શબ્દ “બgફ, વિદ્ધારૂ”થી થાય છે. નિરુકુઈ શબ્દ કાયાની ગુપ્તિ, કાયાના વેપારને રોકવાનું બતાવે છે, અપુઈ શબ્દ કાયાની સમિતિ બતાવે છે. સમ્યક પવૃત્તિ અથવા સમ્યક્ પ્રવર્તનને “સમિતી” કહે છે. ટીકામાં આવે અર્થ કર્યો છે. પ્રશ્ન વ્યાકરણ પ્રથમ સંવર દ્વાર તથા ઉત્તરા. અ. ૨૪ માં લખ્યું છે. આથી પ્રવૃત્તિ માર્ગ સિદ્ધ થાય છે. ગુપ્તિને અર્થ એ કર્યો છે કે “પરં દિણ ગાનુજો જવવર વિશે ) આથી તે નિવૃત્ત (ઉત્સર્ગ માર્ગ) સિદ્ધ થાય છે. પરંતુ ગુપ્તિને બીજે અર્થ એવો પણ લખે છે કે “શોપ નું તર્પનામૂવીનાં કાઢનાં પ્રવૃત્તનમ્ શાસ્ત્રનાં ૨ નિવૃતન” તેથી પ્રવૃત્તિ અર્થ પણ નીકળે છે. સ્થાનાંગ આઠમાં આઠ સમિતિ પણ બતાવી છે. તેનાથી આ અર્થ બંધ બેસે છે. અર્થાત્ મન વચન કાયાને પણ સમિતિમાં લીધા છે. પ્રશ્ન ૧૭૨૭–મુસીબતના સમયે પ્રતિ સેવના કરવામાં આવે તેને અપવાદ કહે, તે સમિતિને પણ પ્રતિ સેવના માનવી પડશે. આ કઈ રીતે સંગત થશે? ઉત્તર-મુનિનું લક્ષ નિવૃત્તિ પ્રધાન હોય છે. પરંતુ આ સ્થિતિ ક્રમાનુસાર પ્રાપ્ત થાય છે. જે મુનિનું હલનચલન તથા ભિક્ષાદિ વગર સંયમનું કાર્ય બરાબર ચાલતું રહે તે એટલા સમય સુધી અથવા પાદ ગમન સંથારો કરે તે જીવનપર્યત ગુપ્તિથી જ કાર્ય ચાલે છે. અને સમિતિની આવશ્યકતા જ રહેતી નથી. તેથી આ જાતની સમિતીને (ગુપ્તિથી નિર્વાહ ન થઈ શકે તે તે દશામાં) અપવાદમાં લઈ શકાય છે. પરંતુ અહિંયા પ્રતિસેવનાને સમિતીને અર્થ સમજે જોઈએ નહિ. અહિંયા અપવાદ માત્ર સમ્યક પ્રવૃત્તિરૂપ છે. પણ પ્રતિસેવનારૂપ નથી. તેથી ગુપ્તિ અને સમિતીને ઉત્સર્ગ, અપવાદરૂપ આપવામાં આવે તે ઉપરને અર્થે સુસંગત લાગે છે. નહિ તે સમ્યક પ્રવૃત્તિને સમિતી તથા પ્રવૃત્તિનિરોધને ગુપ્તિ કહેવી સુસંગત થશે. આ અર્થ સ્થાનાંગ સ્થાન ૮ માં બતાવેલ આઠ સમિતિઓ તથા દશાશ્રુત સ્કંધ સૂત્રની પાંચમી દશામાં બતાવેલ આઠ સમિતીઓ તથા ત્રણ ગુપ્તિઓ સાથે મેળ ખાય છે. આ અર્થથી કોઈપણ હરકત દેખાતી નથી, પ્રશ્ન ૧૭૨૮-શ્રી ભદ્રબાહુ સ્વામી આધ્યાત્મિકતાના ચરમ શિખર પર પહોંચેલા સાધક હતા. ઓઘનિર્યુક્તિ તેમની રચનાઓમાંની એક છે. સ્થાનકવાસી જૈન પરંપરા તેમજ તેના સ્થાપકાએ આ ગ્રંથને પ્રમાણુરૂપે સ્વીકાર કર્યો નથી. શું આ એક ભુલ નથી? શું એ જરૂરી નથી કે સ્થાનકવાસી સમાજે આ મુખ્ય ભૂલને જલદી સુધારવી? પિતાની વાતની સિદ્ધિને માટે એઘ નિયુક્તિનો ઉલ્લેખ કરીને તેની મહત્તા તેમજ પ્રામાણિકતા બતાવતા ભાગ ત્રણ પૃ. ૧૫ લાઈન ૧૪-૧૫માં Page #122 -------------------------------------------------------------------------- ________________ 20 ભાગ ત્રીજો લખ્યું છે કે " આ વાણી આજના કોઈ ભૌતિકવાદીની નથી, પરંતુ ઘણું જુન યુગના મહાન આધ્યાત્મવાદીની છે, જેમાં આધ્યાત્મિકતાના ચરમ શિખર પર પહોંચેલા સાધક હતા. ઉત્તર- ઘનિર્યુક્તિ”ના રચયિતા શ્રી ભદ્રબાહસ્વામીને આધ્યાત્મિકતાની ચરમ સીમા પર પહેલા કહેવામાં વિચાર થાય છે. કારણ કે ચારિત્રની અપેક્ષાએ તે તે સમયે સામાયિક અને છેદો પસ્થાપનીય એ બેજ ચારિત્ર હતા, બાકીના ત્રણ ચારિત્રને વિછેદ હતું. ગુણસ્થાનકની અપેક્ષાએ સાતમા ગુણરથાનકથી આગળ ન હતા. ઉપશમ તથા ક્ષપક બને શ્રેણીઓ બંધ હતી. જ્ઞાનની અપેક્ષાએ તે સમયે મન:પર્યવ જ્ઞાન તથા કેવળજ્ઞાન તે હતું જ નહિ. અવધિજ્ઞાનમાં પરમ અવધિજ્ઞાનને વિચ્છેદ હતે. શ્રુતજ્ઞાનમાં પણ સંપૂર્ણ દષ્ટિવાદના જ્ઞાતા તથા સર્વાક્ષર સનિપાતિ ન હતા. સમક્તિની અપેક્ષાએ આયુષ્યબંધની પહેલા ક્ષાયિક સમકિતી પણ હતા જ નહિ. આયુષ્યના બંધ પછી પણ તેમને ક્ષાયિક સમકિત પ્રાપ્ત થયું હોય એ નિર્ણય અહિંવાળા તે કઈ કરી શકે નહિ. ઈત્યાદિ બાબતેને વિચાર કરવાથી એમ તે કેવી રીતે કહી શકાય કે તેઓ આધ્યાત્મિક્તાના ચરમ શિખર પર પહોંચેલા સાધક હતા. છઘસ્થપણાની ચરમ સીમા પણ કેવળજ્ઞાન પૂર્વે ક્ષણ સુધી હોય છે, જે તેઓને પ્રાપ્ત થઈ ન હતી. નિર્યુક્તિ વગેરે જે કઈ હોય, પરંતુ તેમાંની જે વાત ગણધર કૃત સૂત્રથી વિપરીત જતી ન હોય તે માન્ય છે. અને તેથી જે વિપરીત હોય છે તે માન્ય નથી. શ્રી ભદ્રબાહુ વામી ચૌદ પૂર્વધર હતા. જે ઘનિયુક્તિ તેમની બનાવેલ હોત તે ગણધર કૃત સૂત્રથી વિપરીત વાતે તેમાં ન હોત. પરંતુ તેમના નામથી પ્રસિદ્ધ કરાયેલા ગ્રંથમાં ગણધર કૃત સૂત્રથી વિપરીત વાતે દેખાય છે. આથી એ વિચાર થાય છે કે તેમના નામથી કઈ બીજાએ આ ગ્રંથ બનાવ્યું હોય અથવા તેમના બનાવેલા ગ્રંથમાં ફેરફાર કર્યા હોય. આવી સ્થિતિમાં પૂર્વાચાર્યોએ તે ગ્રંથને માન્ય કર્યો નથી, તે પણ તેને ભૂલ કેવી રીતે કહી શકાય ? આવી સ્થિતિમાં ભૂલ ન હોવા છતાં પણ ભૂલ બતાવવી તથા તે ભૂલને સુધારવા માટે કહેવું અને તે સમાજને જ સ્થાપિત બતાવે એ શું તે સમાજની સાથે (જેમાં તેઓ સ્વયં બેઠા છે.) વિદ્રોહ નથી? શ્વે. મૂ. 5 આચાર્ય પાર્ધચંદ્રજી વગેરેએ પણ નિર્યુક્તિની કેટલીયે બાબતોને સ્વીકાર નથી કર્યો, શું મૂર્તિપૂજક, શું સ્થાનકવાસી, કોઈ પણ વ્યક્તિ હોય, તટસ્થવૃત્તિવાળી વ્યક્તિને ગણધર કૃત સૂત્રથી વિપરીત બાબતે માન્ય હેતી નથી. તેથી સ્થાનકવાસી સમાજ પર લાંછન લગાડવું અનુચિત છે. પ્રશ્ન ૧૭૨૯-સ્થાનકવાસી જૈન પરંપરામાં મૂલ આગમ ઉપરાંત તેના ઉપર રચેલી નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા, અવચૂરી વગેરે પ્રામાણિક માન સ. સ. -11 Page #123 -------------------------------------------------------------------------- ________________ 80. સમર્થ–સમાધાન વામાં આવી નથી, તથાપિ કોઈ એ ભાવ પ્રગટ કરે કે આ ચૂર્ણ અથવા તે ચૂર્ણ અથવા તે ભાષ્યનો નિર્ણય વિવાદાસ્પદ પ્રસંગમાં ખાસ કરીને નિર્ણાયક ભૂમિકાના રૂપમાં સ્વીકારવામાં અાવે છે. જેની અથ–આપત્તિથી એ અર્થ નીકળે છે કે શાસ્ત્રીય નિર્ણયરૂપ પ્રાસાદ (મહેલ) ચૂર્ણ વિના ઉભે રહી શકતું નથી. તે શું આ વાતને સ્થાનકવાસી જૈન સ્વીકાર કરી શકે છે? નિશીથ ચૂર્ણની મહત્તાનું દર્શન કરાવતા ભાગ 1 પૃ. 4 પંક્તિ 7, ૮માં લખ્યું છે કે વિવાદાસ્પદ પ્રસંગ પર ચૂર્ણને નિર્ણય ખાસ કરીને નિર્ણાયક ભૂમિકાના રૂપમાં સ્વીકાર કરવામાં આવે છે. ઉત્તર-નિર્યુક્તિ વગેરેને પૂર્ણ પ્રામાણિક નહિ માનતા હોવા છતાં પણ તેમાં રહેલી સિદ્ધાંત અનુકૂળ વાતને ન માનવી એ ન્યાય ઉચિત નથી. તેઓ તે જૈન આચાર્ય છે. પરંતુ કોઈ અન્ય તિર્થોની વાત પણ જે સિદ્ધાંત અનુકૂળ હોય તે તેને માન્ય કરવામાં કેઈ હરકત નથી. આ વાત સૂયગડાંગ શ્રુતસ્કંધ-૧ અ. 14 ની ગાથા ૮માં સ્પષ્ટ બતાવી છે. સિદ્ધાંત અનુકુળ વાત હોય તે “ઘટદાસી ”ની વાતને પણ માન્ય કરવાને ભગવાનને આદેશ છે. અને સિદ્ધાંત વિરૂદ્ધ રાજા મહારાજા-તે એટલે સુધી કે ચકવતીની પણ વાત સ્વીકારી શકાતી નથી. જેમકે શ્રેણિક રાજા અને બ્રહ્મદત્ત ચક્રવતીની વાત સ્વીકારવામાં આવી નહિ.૪ જે કઈ શંકા કરે કે એ વિશાળ બુદ્ધિવાળા આચાર્યોએ કહેલી બાબતેની સમાલોચના આજના અ૯૫ બુદ્ધિવાળા માણસ કેવી રીતે કરી શકે ? તે આ બરાબર નથી, કારણકે આજના અ૫ બુદ્ધિવાળા માણસે તેમની વાતની સમીક્ષા માત્ર પોતાની બુદ્ધિથી કરતા નથી. ગણધર કૃત સૂત્રની સાથે તુલના કરતાં તેની સત્યતા-અસત્યતા સ્વયં પ્રમાણિત થઈ જાય છે. એમ કરવાનો અધિકાર અલ્પ બુદ્ધિવાળા માણસને પણ છે. એટલા માટે ગૌતમસ્વામી તથા આનંદ શ્રાવકનું ઉદાહરણ આપણી સામે છે. આ બાબત તે આગમના અભ્યાસીઓની છે, પરંતુ વ્યવહારથી પણ જોવામાં આવે છે કે ભેજન બનાવવામાં કુશલ એવા સેઈયાએ બનાવેલી રસોઈમાંથી કાંકરા, કાષ્ટ, તૃણ સાથે ન ખાતાં બહાર કાઢી નાખે છે. અથવા તે તે ભેજના અન્ય સમજી છેડી દે છે. તે એવો વિચાર નથી કરતે કે આટલા બધા હેશિયાર રઈયાએ બનાવેલી રસોઈમાં ક્ષતિ હું કેમ બતાવું ! ચૂર્ણ વિના શાસ્ત્રીય નિર્ણયરૂપ મહેલ ઊભો રહી શકતું નથી. આ કથન અસંગત * શ્રેણિક રાજાએ અનાથી મુનિને પ્રભન આપ્યું હતું તથા બ્રહ્મતે ચિત્તમુનિને કામગનું નિમંત્રણ આપ્યું હતું. પરંતુ તે સ્વીકારવામાં આવ્યું નહીં. સૂયગડાંગ અ. 3 ઉ. 2 ગા. 15, 16, 17. 18, 19, 20 માં પણ એ વાત કરી છે કે રાજા મહારાજાઓએ આપેલા આહાર, સાજ-સામાન વગેરેથી મુનિએ દૂર રહેવું. Page #124 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો 83 છે. કારણ કે ચૂણી એ શું છે? ચૂણી તે સૂત્રેની વ્યાખ્યા માત્ર જે છે. સૂત્રોનું અવલંબન લઈને જ ચૂર્ણને જન્મ થયે છે. એટલે ચૂર્ણ કરતાં સૂત્ર સર્વોપરિ છે. વ્યાખ્યા તે પિતપોતાની બુદ્ધિ અનુસાર સંક્ષિપ્ત કે વિસ્તૃત કરશે. પણ તે વ્યાખ્યા સિદ્ધાંત વિરૂદ્ધ ન હોવી જોઈએ. બીજી વાત એ છે કે ચૂણી વગેરેની રચના તે સૂત્ર પછી જ થઈ છે. તેથી એમ કેમ માની શકાય કે ચૂર્ણ વિગેરે વિન શાસ્ત્રીય નિર્ણયરૂપ મહેલ ઊભો રહી શકતું નથી! શાસ્ત્રીય નિર્ણય રૂપી મહેલ તે ચૂર્ણની ઉત્પત્તિ પહેલાં પણ ઉભું હતું, જેનું અવલંબન લઈને અનેક ભવ્યાત્માઓએ પિતાનું કલ્યાણ કર્યું છે. તથા ચૂર્ણ વગેરેના અભાવમાં પણ પિતાનું આત્મ કલ્યાણ કરશે. એટલા માટે આ વાતને શુદ્ધ શ્રદ્ધાવાળા સ્થાનકવાસી સ્વીકાર કરી શકતા નથી. થાનકવાસી જ શું, મંદિરમાZ– એમાંથી પણ ઘણુ તે વાતને સ્વીકાર કરતાં નથી. ચૂર્ણને નિર્ણય ખાસ કરીને નિર્ણયાત્મક ભૂમિકારૂપે સ્વીકાર કરવામાં આવે છે. એ પણ કેવી રીતે સંગત હોઈ શકે ? કારણ કે ચૂણીમાં પ્રસંગે પાત આ કાર્યો પણ કરવાનું વિધાન કર્યું છે. જેમકે (1) મૈથુન સેવવું (2) રાત્રે આહાર લે. ભજન રાખવું. (3) કાચું પાણી પીવું (4) જોડા પહેરવા. (5) પાન વગેરે લીલેરી ખાવી. (6) વૃક્ષ પર ચડવું. (7) સ્નાન કરવું. (8) અનંતકાયનું ભક્ષણ કરવું. (9) આધાકમી લેવું વગેરે અનેક બાબતે તેમાં આવેલ છે કે જે સૂત્રથી નિષિદ્ધ છે. અને જેના સેવનથી મહાવતને પણ ભંગ થાય છે. પ્રશ્ન ૧૩જો કેઈએમ લખે કે " નિશિથ સૂત્ર જેમ મહાન છે, તે જ પ્રમાણે તેનાં ભાષ્ય અને ચૂણું પણ મહાન છે.'' તો શું આથી એમ સિદ્ધ નથી થતું કે ભાષ્ય તેમ જ ચૂણ કે જે છમસ્થ દ્વારા લખાયેલ છે અને જેમાં કેટલીક અટપટી બાબત હોવાનું લેખક પિતે સ્વીકારે છે. (ભાગ 1 પૃ. 5 પંક્તિ 2-30) તેઓ તેને શ્રત કેવળી રચિત પૂર્વાપર અવિરૂદ્ધ આગમની સાથે એક પક્ષીય બેસાડી દે છે તથા તેઓ નિશીથ ચૂર્ણ તેમ જ ભાષ્યને મૂળ નિશિથ સૂત્રથી કઈ પણ બાબતમાં ઓછા માનવા તૈયાર નથી! ઉત્તર- “નિશીથ ચૂર્ણ જેમ મહાન છે એમ જ તેના ભાષ્ય તથા ચૂર્ણ પણ મહાન છે.” એ લખવું અસંગત છે. તેને ખુલાસો આ પહેલા આવી ગયું છે. ત્યાં ચની કેટલીયે વાતોને મૂળ સૂત્ર સાથે અસંગતતા બતાવી છે. તેથી ચૂર્ણ ભાષાદિને મૂળની સાથે સમાન દરજે બેસાડી દેવા એ કઈ રીતે ઉચિત નથી. પ્રશ્ન ૧૭૭૧-છેદ સૂને પિતાને મૂળ ગ્રંથ પણ ભાષ્ય અને ચૂણી વિના યથાર્થ રીતે સમજમાં આવી શકતું નથી. જો કેઈ વ્યક્તિ ભાગ્ય Page #125 -------------------------------------------------------------------------- ________________ સમર્થ–સમાધાન તેમજ ચૂણનું અવલોકન કર્યા વિના જ છેદ સૂવગત મૂલ રહસ્ય જાણું લેવાનો દાવો કરે છે, તો હું કહીશ કે તેઓ બ્રાંતિમાં છે અથવા દંભમાં છે. ઉપક્ત લેખન કેટલું સત્ય છે? શું આજ સુધીના બધા ગીતાર્થ નિઓએ અવલોકન કર્યું છે? તેમ જ શું અવલોકન નહિ કરનારા બધા શ્રાંતિમાં રહ્યાં છે? અથવા દંભી જ રહ્યાં છે? ઉત્તર-ઉપરોક્ત પૂછવામાં આવેલી બાબત શાના મૂળ પાઠ સાથે મેળ ખાતી નથી. કારણ કે વ્યવહાર સૂત્રના દસમા ઉદ્દેશકમાં એવી મર્યાદા બતાવી છે કે ત્રણ વર્ષની દિક્ષાપર્યાયવાળાને આચારાંગ તથા નિશીથનું જ્ઞાન, ચાર વર્ષની પ્રવજ્યવાળાને સૂયગડાંગ, પાંચ વર્ષની દિક્ષા પર્યાયવાળાને દશાશ્રુતસ્કંધ, બૃહતક૫ અને વ્યવહારનું જ્ઞાન આપી શકાય છે. આવી મર્યાદા બતાવી છે. હવે વિચાર એ કરવાને છે કે સાધારણ બુદ્ધિવાળા સાધુ શું ત્રણ વર્ષમાં આચારાંગ તથા નિશીથ તથા ચૂર્ણના પારંગત બની શકે છે ? હા, મૂલ તથા મૂલના ભાવાર્થનું અધ્યયન તે કરી શકે છે. આ બન્ને શાના જ્ઞાન વગર સંઘાડાના અગ્રેસર થઈને વિચારી શકતા નથી. તે સંઘાડામાં એક પણ એ સાધુ ન હોય તે જેટલા દિવસ સુધી એ સંઘાડો આ પ્રમાણે વિચર્યો હોય એટલા જ દિવસોની દિક્ષાને છેદ બધાયને આવે છે. આ વાત વ્યવહાર સૂત્રના છઠ્ઠા ઉદ્દેશકમાં બતાવેલ છે. ચોથા વર્ષમાં સૂત્રકૃતાંગ બતાવીને તથા પાંચમા વર્ષમાં દશાશ્રુત કંધ, બૃહત્ કલ્પ તથા વ્યવહાર સૂત્ર બતાવેલ છે. તે શું એક વર્ષમાં એ બધાના ભાષ્યનું અધ્યયન કરી શકાય? જ નહીં, તે શું જેમાં બધા ફીરકા બ્રાંત અથવા દંભી છે? લેખકના પૂર્વજોએ પણ આવું કર્યું નથી. પ્રશ્ન ૧૭૩૨-છ છેદ સૂની ગુપ્તતા પર ચર્ચા કરતાં મેં લખ્યું છે કે પ્રાયઃ પ્રત્યેક શાસ્ત્ર જ ગુપ્ત રાખવા યોગ્ય છે. અધિકારીનું ધ્યાન સર્વત્ર રહેવું જોઇએ. શું અન્ય સૂત્ર અન(ધકારીને અભ્યાસ માટે આપી કાય છે? નહિ. પ્રાચીન કાળમાં જેવું લેખન હતું એવું જ આજના યુગમાં દ્રણ છે. ગુરૂમુખથી ચાલી આવેલી શ્રત પરંપરા જે દિવસે કલમ અને શિાહીની મદદ લઈને પુસ્તક આરૂઢ થઈ તે જ દિવસથી ગુપ્તતાને પ્રશ્ન સમાપ્ત થઈ ગયો. ઉપરોક્ત લેખથી લેખકને આ મત નિશ્ચિત નથી થતો કે શાસ્ત્ર પુસ્તક આરૂઢ થયા પછી પણ તેની ગુપ્તતા માનનાર તેમજ એવી ધારણું કરનારને, જેમાં સ્વયં ભાષ્ય તેમજ ચુર્ણ કાર પણ છે, તે શું ખોટા ખ્યાલવાળા છે? ઉત્તર–ઉપરોક્ત ઉદ્ધરણથી તો એજ સ્પષ્ટ થાય છે કે લેખક છેદ સૂત્રેની ગુપ્તતાને સમાપ્ત થયેલી માને છે. તથા ગુપ્તતા માનનારાને બેટા ખ્યાલવાળા પણ માને છે, પરંતુ Page #126 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો એકાંતરૂપે આવી વાત નથી. સૂત્રે પુસ્તકારૂઢ થઈ ગયા પછી પણ અનેક બાબતે એવી છે કે જે ગુરૂગમની આવશ્યકતા રાખે છે. ગુરૂગમ વિના તેનું યથાર્થ સ્પષ્ટીકરણ થઈ શકતું નથી. બધા સૂત્રે મુદ્રિત હેવા માત્રથી બધાય સૂત્રે અધ્યયન કરવા યોગ્ય થઈ ગયા હોય. પ્રશ્ન ૧૭૩૩-ગું સાધુમાગી આમ્નાય (માન્યતા) એવી છે કે જે ઉત્સર્ગમાં પ્રતિષિદ્ધ છે, તે કારણુ ઉત્પન્ન થતાં કપનીય (ગ્રાહ્ય) હેય છે. આમ કરવામાં કોઈ પ્રકારનો દોષ પણ નથી. જે આ માન્યતા સ્થાનક્વાસીઓની નથી તે મૂર્તિપૂજકેની આ અબ્રહ્મચર્ય સુધીની કપનીય તેમજ ગ્રાહ્ય બનાવી દેનારી આમનાયને સ્થાનકવાસીઓએ પ્રચાર કરો એ શું સંગત છે? ઉત્તર-ઉપરત કથન સૂત્ર વિરૂદ્ધ છે. કારણ ઉપસ્થિત થતાં પણ હિંસા, જુઠ વિગેરે કઈ પણ પાપનું સેવન ન થતું હોય તેવાં કાર્યો તે કલ્પનીય (ગ્રાહ્ય) હેઈ શકે છે. પરંતુ જેમાં પાપોનું સેવન થતું હોય તેને નિર્દોષ માની શકાય નહિ. જે અપવાદમાં હિંસાદિ પ્રવૃત્તિ ન હોય તેમાં પ્રાયશ્ચિત નથી. જે અપવાદોમાં હિંસા, મૃષા, માયા વિગેરેની પ્રવૃત્તિ હેય-આવા અપવાદોની પ્રવૃત્તિ હોવા છતાં પણ પ્રાયશ્ચિત લેવું પડે છે. જેમકે નદી ઉતરવી, વરસતા વરસાદમાં મળ-મૂત્રના ત્યાગ માટે જવું, અનાભોગ (અનુપ ગ)થી પણ અપવાદ સેવન થઈ ગયાનું જાણુતા ગૌતમસ્વામીની જેમ પ્રાયશ્ચિત લેવું જોઈએ, એજ પ્રમાણે કેટલાક અપવાદ પ્રાયશ્ચિતને યોગ્ય છે, કેટલાક વગર પ્રાયશ્ચિતના છે. અને કેટલાક અપવાદોનું સેવન સર્વથા નિષિદ્ધ છે. જેમકે રાત્રિભેજન મૈથુન, આધામ સેવન, સચિતકાય ભક્ષણ વગેરે વગેરે, તેથી અપવાદ સેવનમાં દોષ નથી એવું એકાંત કથન કરવું એ શાસ્ત્ર વિરૂદ્ધ છે. ભગવતી શતક-૨૫ ઉ. ૭માં પ્રતિસેવના (દેષ લાગ)ના દસ ભેદ બતાવ્યા છે. જેમાં રોગ, પીડા, આપત્તિ વગેરે પણ છે. રોગાદિ અવસ્થા તેમજ આપત્તિ વખતે પણ અપવાદનું સેવન કરતાં શાસ્ત્રકાર દોષ બતાવે છે, તેથી અપવાદ સેવનને નિર્દોષ કહેવું એ શાસ્ત્ર વિરુદ્ધ છે. સ્વચ્છેદ મતિ કલ્પના છે, સ્થાનકવાસી જૈનનું નામ ધરાવનાર વ્યક્તિ દ્વારા બધા અપવાદ સેવનને નિર્દોષ પ્રચારિત કરવા એ સમાજ દ્રોહ છે. શુદ્ધ વિચારધારાવાળા સ્થાનકવાસીઓએ તે શું મૂર્તિપૂજક વિજય વિમલ ગણિએ “Tછાર પન્નાની ટીકામાં સંનિધી રાખવામાં (વાસી) ચારમાસનું ગુરૂ પ્રાયશ્ચિત, આત્મસંયમવિરાધના, આજ્ઞાભંગ વિગેરે દેષ ગૃહસ્થ સમાન બતાવ્યા છે. પ્રશ્ન ૧૭૩૪-શું આ કથન સિદ્ધાંત અનુકૂળ છે? “કેઈમહત્વપૂર્ણ સ્થિતિ ન હેય, મૃત્યુ તરફ જવામાં સમાધિભાવને ભંગ થાય છે, જીવનના બચા Page #127 -------------------------------------------------------------------------- ________________ સમર્થ સમાધાન વમાં કાંઈક વિશેષ ધર્મારાધન સંભવિત હેય તે સાધકને માટે જીવતા રહેવું એ જ શ્રેયસ્કર છે. પછી ભલે જીવન માટે સ્વીકૃત વતેમાં થોડા ફેરફાર પણ કેમ ન કરવા પડે !" શું આ કથન સિદ્ધાંત અનુકુળ છે? ઉત્તર પ્રશ્ન મુજબ મહત્વપૂર્ણ સ્થિતિને માટે શાસ્ત્રકાર દશ કાલિક અધ્યયન-૨ ગા. હમ ફરમાવે છે કે “હે તે મM મ” અર્થાત્ મરી જવું શ્રેષ્ઠ છે. પરંતુ સ્વીકારેલા વ્રતને ભંગ કરવાની ઈચ્છા કરવી જોઈએ નહિ. નિદાન અને આસક્તિ યુત મરણ છે કે બાલમરણ છે, પરંતુ વ્રતરક્ષાને માટે આ પ્રકારના મરણથી મરી જાય તો તે પંડિત મરણ છે. આ બાબત સ્થાનાંગના બીજા સ્થાનમાં બતાવેલ છે. આ રીતે શાસ્ત્રકારે તે વ્રતને રક્ષણ માટે મરી જવું શ્રેષ્ઠ બતાવ્યું છે, જ્યારે પ્રસ્તુત લેખક મહાશય જીવનને માટે વ્રત ભંગ બતાવે છે, તેથી આ કથન શાસથી તદ્દન વિપરીત છે. સાધુઓની બાબત તો શું, પરંતુ અહંનક શ્રાવક, કામદેવ શ્રાવક વગેરે સમક્ષ મરણ પ્રસંગે ઉપસ્થિત હતું, પરંતુ તેઓ પિતાના વ્રતથી ચલિત થયા નહિ અંખડ સન્યાસીના શિષ્યોએ તે સાધારણ વ્રત રક્ષાને માટે પિતાના પ્રાણ ત્યાગ કર્યો, પરન્તુ રવીકારેલાં વ્રતમાં ફેરફાર કર્યો નહિ. ઈત્યાદિ અનેક મહાપુરુષે પિતાના સ્વીકારેલા વ્રતમાં દઢ રહ્યા છે. પ્રશ્ન 1735- “સમતિ તક” વગેરે દર્શન-પ્રભાવક ગ્રંથનું અધ્યયન કરવું હોય, ચારિત્રની રક્ષાને માટે અહિં તહિ સુદર ભૂ-પ્રદેશમાં ક્ષેત્રપરિવર્તન કરવું હોય ત્યારે જે ગતિ અંતર્ભાવ થવાથી અકપનીય આહારાદિનું સેવન કરવામાં આવે છે. તે તે શુદ્ધ જ માનવામાં આવે છે, આશદ્ધ નહિ, તે શુદ્ધને અર્થ એ છે કે આ બાબતમાં સાધકને કઈ પ્રાયશ્ચિત આવતું નથી. શ કવિશ્રીએ કહેલ આ અપવાદ, સિદ્ધાંત તેમજ જિન આગમ સમ્મત છે? શું એ અપવાદ દૂષણ નહિ પણ ભૂષણરૂપ છે? શું એથી વ્રતભંગ થતું નથી? શું તેમને પ્રાયશ્ચિત આવતું નથી? ઉત્તર-આ પ્રશ્નમાં લેખકે અકલ્પનીય આહારદિનું સેવન નિર્દોષ માન્યું છે. પરંતુ સૂત્રકાર તે તેને નિષેધ કરે છે. જેમકે - = મેરે મત્તાનું તુ જળાદgક્તિ સંવિર્ય, दितिय पडियाइक्खे, न मे कापई तारिस" દશ 5-1-44. Page #128 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો આ ગાથામાં બતાવ્યું છે કે જે ક૯૫નીય કે અકલ્પનીયની શંકા પણ થઈ જાય તે મુનિ તે આહાદિ ગ્રહણ કરશે નહીં. ૩ામ છે જ પુછા , ક્ષg ળ વ જાણું सोच्च। निस्सं किय शुद्ध', पडिगाहिज्ज संजए // 56 // અથ–આહારદિની ઉત્પત્તિની બાબતમાં પૂછપરછ કરીને શંકા વગરનું લાગે તે જ તેને ગ્રહણ કરે, નહિ તે નહિ, આ જ સૂરના “છઠ્ઠા અ.ની ૪૭–૪૮મી ગાથાઓમાં અકલ્પનીય આહાર વિગેરે ગ્રહણ કરવાનું તે દૂર રહ્યું પરંતુ ગ્રહણ કરવાની ઈચ્છા પણ ન કરે. આગળ ૬૦મી ગાથામાં ગૃહસ્થના ઘરે બેસવાને નિષેધ હોવા છતાં પણ તેમાં ત્રણને માટે અપવાદ બતાવ્યું છે. તે જે સન્મતિ તર્ક વિગેરેના અધ્યયન અર્થે અકલ્પનીય ગ્રહણ કરવાને અપવાદ હોત તે શાસ્ત્રકાર તેને પણ અપવાદ બતાવત. ભગવતી શ 5. ઉ. ૬માં આધાકર્મ, ક્રિતકૃત, વગેરે દેષયુક્ત આહારને મનમાં પણ નિર્દોષ રામજે અને તેની આલોચના ન કરે તે તેને વિરાધક કહેલ છે. ચાલુ ટીકાકારે તો વિપરીત શ્રદ્ધારૂપ હોવાથી મિથ્યાવની પ્રાપ્તિ બતાવી છે. અહિંયા આપત્તિ તથા ગાદિ કારણથી લેવામાં નિર્દોષતા બતાવી નથી. પ્રશ્ન ૧૭૩૬-બાલ, વૃદ્ધ અને પ્લાન વિગેરેને માટે ભિક્ષાથે જવું ખુબ આવશ્યક હેય તે પણ, ઉચિત યત્ના પૂર્વક (કાંબલ ઓઢીને) વરસાદમાં ગમનાગમન કરી શકાય છે? ઉત્તર-પ્રશ્નમાં વરસાદમાં ભિક્ષાર્થે ગમન કરવાનું બતાવ્યું, પરંતુ તે શાસ વિરૂદ્ધ છે. દશવૈકાલિક અ.પ. ગા. ૮માં તેને નિષેધ છે. આ બાબતમાં કોઈ પ્રકારનો અપવાદ પણ બતાવ્યું નથી. દશ. અ૬. ગા. દમાં બતાવ્યું છે કે બાલ, વૃદ્ધ, રોગી સૌએ આ અઢાર સ્થાનોનું પાલન કરવું જોઈએ. વ્યવહાર ભાષ્ય ઉ.૭ ગા. 278 માં ધીમે વરસાદ પડતો હોય તે પણ જવાનો નિષેધ છે. પ્રશ્ન ૧૭૩૮-જેણે સંથારે કર્યો છે એવા ભિક્ષુને અસમાધભાવ થઈ જવાથી જે તેઓ સ્થિર ચિત્ત ન રહે અને આહારપાળું માંગે છે તેને અવશ્ય આપવા જોઈએ શું ? કવિશ્રીએ ઉપરોક્ત અપવાદ બતાવ્યું છે તે તે સિદ્ધાંત સમત છે કે નહિ? ઉત્તર-સંથારે કરનારનું ચિત્ત સંથારાથી વિચલિત થઈ ગયું હોય તે તેમની સાથેના ભિક્ષુ તેમના ચિત્તને સ્થિર કરવાનો પ્રયત્ન કરે, પ્રયત્નથી તેમનું ચિત્ત સ્થિર થઈ જાય તે બહુ સારું પણ જે સ્થિર ન થાય તે મુનિ તેને આહારદિ લાવીને આપી શકે છે, વિચલિત ચિત્તવાળાને બળાત્કારથી રોકવા એ મુનિધર્મ નથી. જો તેને આહાર વિગેરે Page #129 -------------------------------------------------------------------------- ________________ 88 સમર્થ–સમાધાન આપવામાં ન આવે તે પણ તેનું ચિત્ત ચલિત થવાથી તેને ભાવ-સંથારે તે રહ્યો જ નહિ. અપવાદને ભૂષણ કહેવું ન જોઈએ. પ્રશ્ન ૧૭૩૮-પૂ. શ્રી ધર્મદાસજી મહારાજે તેમના શિષ્ય સંથાર લઈને ડગી ગયા, તેમને તેઓશ્રીએ ખુબ સમજાવ્યા, પરંતુ જ્યારે તેઓ માન્યા નહિ તો તેમને પાટ ઉપરથી ઉતારી દીધા. તથા ધર્મની હાનિ ન થાય તે માટે તેઓ પોતે સંથારો લઈને સંથારાની પાટ પર બિરાજ્યા. પરંતુ તેઓશ્રીએ તેમને આહાર પણ લાવીને આપ્યા નહિ, તે શું આ ઉચિત હતું? ઉત્તર-પૂ. શ્રી ધર્મદાસજી મ. સા. એ તથા તેમના બીજા મુનિઓએ સંથારાથી ચલિત થયેલા મુનિપર બળાત્કાર (જબરજસ્તીથી રેકવાનું કર્યું ન હતું તેમજ તે મુનિ સાથેનો સંબંધ પણ વિચ્છેદ કર્યું ન હતું. ચલિત થતાં જ તેમને આહારદિ લાવીને દેવામાં નારાજી સમજત તો તેઓ તેમની સાથે સંભોગ કેમ કરત! કારણકે અનુમોદનરૂપ કાર્ય તેમણે કર્યું જ છે. સંથારાથી ચલિત થઈને નિયમભંગ કરનારે પિતાની શુદ્ધિ માટે આલોચના કરવી ઉચિત છે. વ્યવહાર સૂત્ર ઉ૦ 2 થી એ સ્પષ્ટ થાય છે કે તે (સંથારાથી ચલિત) મુનિને ગણુથી અલગ ન કરે પરંતુ અગ્લાન ભાવે તેમની સેવા કરે. પૂજ્યશ્રી ધર્મદાસજી મ.સા. તથા તેમના આજ્ઞાનુવર્તિ સંતે એ આગમ અનુસાર જ કર્યું હતું. આહાર લાવવા માટે તે મુનિ પિતે ગયા અથવા બીજા મુનિ ગયા, એ તો પ્રસંગ અનુસાર કરી લીધું હશે પરંતુ તે મુનિ સાથે સંબંધ વિચછેદ ન કર્યો તેથી તેમણે મર્યાદાનું પાલન કર્યું. પૂ.શ્રી ધર્મદાસજી મહારાજ સાહેબે તે મુનિની જગ્યા પર સંથારો કર્યો એ તેઓશ્રીની મહાન વિશેષતા હતી. જે તે સંથારો ન કરત તો પણ આગમ મયદાનું ઉલંઘન થતું નથી. સંથારો કરીને તે મહાપુરૂષે જૈનધર્મનું ગૌરવ વધાર્યું છે. તેમના માટે અપવાદને કોઈ પ્રશ્ન જ ન હતો. કારણ કે અપવાદનું સેવન તે સંથારાનો ભંગ કરનાર મુનિએ કર્યું હતું. અપવાદનું સેવન ન કરનારની સાધના અધુરી છે, વિકૃત છે, એકાંત છે, એકાંગી છે. એમ કહેવું એ સિદ્ધાંત વિરૂદ્ધ છે. અપવાદ લાચારી છે. તેનું સેવન અનિવાર્ય નથી. બને ત્યાં સુધી અપવાદનું સેવન ન કરવું, એ જ શ્રેયસ્કર છે. તેનું સેવન કર્યા વિના સાધના અધુરી છે, તેમ કહેવું એ, સૂત્રને વિદ્રોહ કરવા જેવું છે. ગજસુકુમાર આદિ અનેક મુનિએ અપવાદનું સેવન કર્યા વિના જ મોક્ષમાં ગયા છે. તે પછી તેમની સાધના અધુરી કેમ કહી શકાય! પ્રશ્ન ૧૭૩૯-પ્રસંગ આવતા શાસ્ત્રને અનુકુળ જે મુનિ નાવમાં બેસે છે, નદી ઉતરે છે, વૃક્ષાદિને સહારે લે છે, તેમને શું કઈ પ્રકારનું Page #130 -------------------------------------------------------------------------- ________________ યાયશ્ચિત નથી આવતું? દશાશ્વત સ્કંધમાં મહિનામાં બે વાર ઉદક લે૫ લગાવનાર અસબળાચારી, તેમજ ત્રણ ઉદકલેપ લગાવનાર સબળાચારી માન્યા છે. તો તે કયા દૃષ્ટિકોણથી? જે મહિનામાં બે વાર ઉદક લેપ સકારણ કરવાથી પ્રાયશ્ચિત નથી આવતું તે પછી ત્રણને ઉદક લેપ કરતાં જ તેને એકદમ સબળાચારી કેમ કહ્યાં છે? ઉત્તર–વૃક્ષની સહાય લેવાને અપવાદ પ્રાચીન ધારણમાં નથી. વૃક્ષ પર ચડવાથી ચૌમાસી દંડ નિશીથ ઉ. 12 માં બતાવેલ છે. નદી ઉતરવી, નાવમાં બેસવું, વગેરેનું પણ પ્રાયશ્ચિત લેવું જોઈએ અને એ શાસ્ત્ર સંમત છે. જેમકે છદ્યસ્થ સાધુ ઉપગપૂર્વક અપમત્ત ભાવથી નિરતિચારપણે ગમનાગમન આદિ આવશ્યક કર્તવ્ય કરે તે પણ તેને આલેચના પ્રાયશ્ચિત બતાવ્યું છે. અને ઉચ્ચ સંયમી ગૌતમાદિ અણગારોએ પણ આ જ પ્રમાણે કર્યું છે. વિધિપૂર્વક ગમનાગમન કરવામાં પણું વિરાધનાની આશંકાને કારણે પ્રાયશ્ચિત બતાવ્યું છે. તે નદી ઉતારવામાં તે પ્રત્યક્ષ વિરાધના દેખાય છે. તેથી તેનું પ્રાયશ્ચિત કેમ નહિ? અર્થાત્ અવશ્ય છે. આ પ્રશ્ન ૧૭૪૦-આચારાંગમાં જાળાં વા, ળો કાળત્તિ વખકના આ પાઠ આવેલો છે તથા સૂત્રકૃતાંગ હૃ. 2 અ. 5. માં બે ગાથાઓ આ પ્રમાણે છે. अहाकम्माणिभंजति, अण्णमण्णे सकम्मुणा। उवलित्ते ति जाणिज्जा, अणुवलित्ते ति वा पुणो // 8 // एएहिं दोहिं ठाणेहिं, ववहारो ण विज्जइ।। एएहिं दोहि ठाणेहि, अणायारंतु जाणए " // 9 // આને ભાવાર્થ શું છે? શું સમય આવે અસત્ય બોલી શકાય છે? તેમજ એમ કરનારને પ્રાયશ્ચિત પણ નથી આવતું શું? ઉત્તર “ના વા, તિ વાળ વણકના આ પાઠને કોઈ અસત્ય બોલવું એ પણ અર્થ કરે છે. પરંતુ આ અર્થ બરાબર નથી, કારણ કે દશ. અ. 7 ગા. ૧માં સો જ માસિક સવો અર્થાત્ અસત્ય તથા મિશ્ર એ બે ભાષા બોલવી નહિ એવો આદેશ છે અહિંયા “રવો” શબ્દથી કઈ પણ સ્થાન કે ગમે તેવા સંકટમાં કદાપિ જહું બેલડું નહિ, તે પછી જીવરક્ષાને કારણે અસત્ય કેમ બેસી શકે ? તથા આ જ સૂત્રના અ. 6 ગા-૧૧ માં અસત્યને નિષેધ કરતાં “કgટ્ટા પાવા અર્થાત્ પિતાને માટે કે બીજાને ? માટે અસત્ય બોલવું નહિ. આમાં વ પર બન્ને માટે નિષેધ છે, તે પછી પરાર્થ (જીવર ક્ષાદિ માટે) પણ જઠ કેમ બેલી શકે! ઉપરોક્ત આધારેને જેવાથી જીવરક્ષાદિ નિમિત્તે પણ અસત્ય ભાષણ કરવું એ શાસ્ત્ર સંગત પ્રતીત થતું નથી, તેથી નાવા નો વારિ સ, સ.-૧૨ Page #131 -------------------------------------------------------------------------- ________________ સમર્થ-સમાધાન ags આ પાઠને બીજી જગ્યાએ આ પ્રમાણે અર્થ છે. કાળે વે, ગાળે રૂરિ નો વાં અર્થ - જાણો કેવા છતાં પણ હું જાણું છું એમ ન કહે અથવા મોન રહે. આ અર્થ કરવાથી આ શબ્દો (વટેમાર્ગુને પુછવાથી એ જેના સંબંધમાં કંઈ પણ ન કહે, ન બતાવે, તેના પ્રશ્નને કેઈ પણ પ્રકારથી સ્વીકાર ન કરતાં મૌન જ રહે. પરંતુ જાણવા છતાં પણ હું જાણું છું એમ ન કહે. તાત્પર્ય એ છે કે જાણવા છતાં પણ હું જાણું છું એવું ન કહેતાં મૌન જ રહે)ની સાથે બરાબર મેળ બેસે છે. પરંતુ આ ઉપરાંત અહિંયા બીજા પણ ચાર આલાવા આવ્યા છે. તેમાં પણ ત્રીજા આલાવામાં “અહિંથી ગામ કેટલે દુર છે?” તથા ચેથામાં અમુક ગામ અથવા નગરને ક માર્ગ છે?" આ પ્રશ્નના સંબંધમાં પણ આ જ પઠ છે. જે ઉપરોક્ત પાઠને અર્થ જુઠું બોલવું એવો કરવામાં આવે તે અહિંયા જીવરક્ષા સંબંધી ખાસ કઈ પ્રસંગ નથી. તે ત્યાં કયા પ્રસંગને લઈને જાડું બેલશે ! તેથી સાધુને એ કલ્પ છે કે ગૃહસ્થ સંબંધી આવા પ્રસંગોપર કંઈ પણ ન કહેતાં મૌન રાખે. એલા માટે આ પાઠને અસત્ય બલવાને અભિપ્રાય બાંધવે એ ઠીક નથી. તથા ઉદાસીનતાની દષ્ટિએ આ અર્થ પણ બેસે છે. જેમકે લેકવ્યવહારમાં કઈ બાબત જાણતા હોવા છતાં પણ તેના સમર્થક ન બનતાં “હું જાણતું નથી.” એમ કહ્યાં કરે છે. આનું તાત્પર્ય એ છે કે આ બાબતમાં હું કહીશ નહિ એ જ પ્રમાણે અહિંયા પણ તે પથિકને કહે કે હું જાણતા નથી. અર્થાત્ હું સાધુ છું, તેથી આ બાબતમાં હું કંઈ કહી શકતું નથી. ( પ્રતિસેવનાને દસમો ભેદ વિમસા (વિમર્શ) છે. જે કોઈ આચાર્ય આલેચનાના પ્રસંગે શિષ્યની પરીક્ષા માટે જાણતા હોવા છતાં પણ “આ મેં સારી રીતે સાંભળ્યું નથી.” એમ કહે તે તેને પણ દેષના ભાગીદાર માનેલ છે. આમાં એકાંત શિયના હિતને માટે પ્રવૃત્તિ કરવામાં આવે છે. છતાં પણ તેઓને દોષના ભાગીદાર ગણવામાં આવે છે, એવી જ રીતે મૃગ વગેરેને વિષયમાં સાચી વસ્તુ છુપાવીને બીજું જ બોલવામાં તે સંબંધી માયામૃષા દેશના ભાગીદાર કેમ ન ગણાય ! એજ પ્રમાણે કોઈ સાધુ અન્ય સાધુની સેવામાં ગયા હોય તે પણ તે ગમનાગમન સંબંધી પ્રાયશ્ચિતના ભાગીદાર બને છે. આમાં એકાંત પરહિત બુદ્ધિની અપેક્ષા હોવા . છતાં પણ વિરાધનાની આશંકાથી પ્રાયશ્ચિત બતાવેલ છે. તે પછી મૃગ વિગેરેને માટે જાણીબુજીને અસત્ય ભાષા બોલવામાં આગમ આજ્ઞા કેમ હોઈ શકે? આ વિચારણીય છે. - આ રીતે આગમમાં અનેક જગ્યાએ અસત્ય તથા મિશ્ર ભાષા બોલવાનો નિષેધ કર્યો છે. અને તેવું બેલનારને અસમાધિ અને સબળદોષના ભાગીદાર બતાવ્યા છે. અને - સંકટ પ્રસંગે અસત્ય તથા મિશ્રભાષીને પણ પ્રાયશ્ચિત ન લીધું હોય તે વિરાધક માનેલ છે. તે પછી કોઈ પણ સ્થિતિમાં અસત્ય તથા મિશ્રભાષાનો પ્રયોગ શાસ્ત્ર સંમત છે એમ કેમ માની શકાય ! Page #132 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો આધાકર્મ વગેરે દોષયુક્ત આહારદિને આગમમાં સર્વત્ર નિષેધ છે, અને સકારણ અવસ્થામાં પણ આધાકમી આહાર લેવાની આજ્ઞા નથી. પ્રાસંગિક શાસ્ત્રીય વિષયનું સંક્ષિપ્ત નિરૂપણ એજ સિદ્ધ કરે છે. આચારાંગ મૃત સ્કંધ-૨માં એવું વર્ણન છે કે સાધુ-સાધ્વીને માટે બનાવેલ દેષયુક્ત અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર પાત્રાદિ તથા “પુરિસંતર કડ” (બીજાને સોંપેલ) વિગેરે કોઈ પણ પ્રકારનું લેવાને પૂરેપૂરે નિષેધ છે. સૂત્રકૃતાંગ અ. 9. ગા 14 અ. 11. ગા. 13, 14 15, તથા અ. 17, ૧૮માં વિશદરૂપે સદોષ આહાર વગેરે લેવાનું ખંડન કર્યું છે. એ જ સૂત્રમાં ઉલ્લેખ કરતાં, અ. 1 ઉ. 1 ગા. ૧ના વર્ણનથી એ સિદ્ધ થાય છે કે પૂતિકર્મ દોષ સેવન કરનાર બને (ગૃહસ્થ તથા સાધુ) પક્ષોનું સેવન કરે છે. તાત્પર્ય એ છે કે તે સાધુ ગૃહસ્થ તુય છે. આ સૂત્રની દસમા અ.ની ૧૧મી ગા માં આધાકમીની ઈચ્છા કરવાનો પણ નિષેધ કર્યો છે, તે પછી તેને ગ્રહણ કરવાની વાત જ કયાં રહી ? ભગવતી શ. 1. ઉ. ૯માં આધાકમ ભેગવનાર, કર્મને ગાઢ કરે છે. અને અનાદિ અનંત સંસારમાં વારંવાર પરિભ્રમણ કરે છે. કારણ કે શ્રુત ચારિત્રરૂ૫ આત્મધર્મનું ઉલ્લંઘન કરે છે તથા ધર્મનું ઉલંઘન કરતાં પૃથ્વીકાય આદિની અનુકંપા નહિ કરનાર બને છે! આ જ પ્રમાણે શ. 18 ઉ. 10 વગેરે જગ્યાએ અનૈષણિય આહારને અભક્ષ કહેલ છે તેમજ પ્રશ્નવ્યાકરણ, ઉત્તરા. અ. 20, દશવૈ. અ. 3 ગા–૧૦ વિગેરે સૂત્રોમાં અનેક જગ્યાએ આધાકમ વગેરે દોષયુક્ત આહારને ગ્રહણ કરવાને નિષેધ કર્યો છે. અને તેના કડવા ફળ બતાવ્યા છે. પરંતુ સામાન્ય કે વિશેષ ગમે તેવા કારણમાં ગ્રહણ કરવાનો ઉલ્લેખ કર્યો નથી. આથી સ્પષ્ટ છે કે આ (આધાકર્માદિનું ગ્રહણ) શાસ્ત્ર સંમત નથી. તથાપિ જે સાધુ તેને ગ્રહણ કરે છે, તેને તે દોષ તથા પ્રાયશ્ચિતના અધિકારી માન્યા છે, એટલા માટે નીચેના શાસ્ત્રીય પ્રમાણે જેવા યોગ્ય છે. (1) સમવાયાંગમાં–અસમાધિ અને સબલ દોષ (ર) દશાશ્રુતસ્કંધમાં–અસમાધિ અને સબલ દોષ (3) નિશીથમાં પ્રાયશ્ચિત વર્ણન. આમ હોવા છતાં પણ સૂયગડાંગના ૨૧મા અ. ની ગા. ૮-૯ની ટીકામાં લખ્યું છે કે જેઓ શાક્ત રીતિથી આધાકદિનો ઉપભોગ કરે છે તેને કર્મબંધ થતું નથી. જેઓ તેનું ઉલ્લંઘન કરતાં આધાકમદિને ઉપભોગ કરે છે તે કર્મબંધને ભાગીદાર થાય છે. પરંતુ ક્ષુધા પીડિત સાધુ અવ દશામાં તેને ઉપભેગ કરે તે તે શાસ્ત્ર વિરૂદ્ધ નથી. આ જ પ્રમાણે બધા અનાચારની બાબતમાં સમજવું જોઈએ—એવું ટીકાકારે બતાવીને આધાશ્મી દોષયુક્ત આહાર સકારણ ગ્રહણ કરવાની સ્થાપના કરી છે. અને આ પ્રમાણે કરનારને નિર્દોષ બતાવેલ છે. આ વિધાન યુક્તિયુક્ત નથી. કારણ કે આગમમાં આવા Page #133 -------------------------------------------------------------------------- ________________ સમર્થ-સમાધાન અનેક પ્રસંગે પર પણ અનેક સ્થાન પર ઉપરોક્ત આહારદિને નિષેધ કરેલો જણાય છે. જેમ કે વ્યવહાર ભાષ્ય તૃતીય વિભાગ પદ-૧૧૧, 112 ગાથા 130, ૧૩૨માં પાસસ્થાને અધિકાર બતાવતાં, શય્યાતરપિંડ, રથાપનાપિંડ, અભિહડ પિંડ વગેરેને કારણે કે વિના કારણે ભેગવનારને દેશતઃ પાસસ્થા કહેલ છે. વ્યવહાર સૂત્ર ચતુર્થ વિભાગ ઉ. 2 સૂ. 5-6 ભાષ્ય ગાથા-૬૪ પરિહાર (પ્રાયશ્ચિત) લેનાર ગ્લાનિને પામી અથ શ્રુધા પિપાસાથી પીડિત અનૈષણિક ભોગવનારને માટે પ્રાયશ્ચિતનું કારણ બતાવ્યું છે. દશ. અ. 6 ગાથા-૬ માં બાલવૃદ્ધ, સગી, નિગી વગેરે બધાને મહાવ્રત, પિંડ વિશુદ્ધિ વિગેરે અઢાર બોલ અખંડ પાળવાનું કહ્યું છે. અહિંયા રોગી વિગેરેને માટે પણ સ્પષ્ટરૂપે નિષેધ છે. આચારસંગ અ. 8 ઉ. 2 માં વર્ણન છે કે આ ધાકમી અશુદ્ધ આહાર સાધુ ન લે. અને ગૃહસ્થ ગુસ્સે થઈને તેને મારે અથવા બીજાને કહે કે આ સાધુને મારે, કુટો, છેદે, બાળે, લૂંટો, જીવનરહિત કરે ઈત્યાદિ સંકટ તે ગૃહસ્થ દ્વારા આવી પડે તે પણ તે સાધુ તે સંકટને સહન કરે તથા આધાકમી આહાર લે નહિ. આવી અસહ્ય આપત્તિ સમયે પણ શાસ્ત્રકારે કઈ પ્રકારને અપવાદ બતાવ્યું નથી. તે પછી ક્ષુધા પીડિત વિગેરે દશામાં આ ધામ આહારદિ ગ્રહણ કરવાનું કેવી રીતે માન્ય હોઈ શકે! બૃહત્ કલ્પ સૂત્રના 4 થા ઉદ્દેશામાં વર્ણન છે કે અચિત્ત અનૈષણિય આહારપાણી આવી જતાં છેદે પથાપનીય ચારિત્ર જેને દેવાનું છે, એવા નવદીક્ષિત સાધુ હોય તે તેને તે આહાર આપી દે અને જો એ નવદીક્ષિત ન હોય તે તે આહાર પરઠવવી દે, પરંતુ રોગી અથવા ભૂખથી પીડાતાને તે આહાર આપી દેવાને અપવાદ રાખે નથી, તો પછી ક્ષુધા પીડિત જેવી દશામાં આધાકમી આહારને ગ્રહણ કરવાનું કેમ કહી શકે ! ભગવતી શ. 25 ઉ. 7 માં અતિસેવના (દોષ લાગ)ના દસ પ્રકાર બતાવ્યા છે. તેમાંથી એથે ભેદ “આતુર” અથવા ક્ષુધા તૃષાની પીડાંથી વ્યાકુળ થઈને તથા પાંચમ ભેટ આપત્તિ તેના ચાર ભેદ (1) દ્રવ્યાપત્તિમાસુકાદિ દ્રવ્યની અપ્રાપ્તિ. (2) ક્ષેત્ર આપત્તિ અટવીની પ્રાપ્તિ થવાથી. (3) કાલ આપત્તિ દુકાળ વિગેરે સમયે (4) ભાવાપત્તિ-રોગાદિ પ્રાપ્ત થવાથી-આ કારણોથી દેષ લાગે છે. જે ક્ષુધા તથા રોગના કારણે સદેષ આહારને અપવાદ હેત તે અહિંયા તેને દોષિત કેમ કહેત! ભગવતી શ. 5 ઉ. 6 માં આધાકર્મ કીતકૃત વગેરે દોષયુક્ત આહારને મનમાં પણ નિર્દોષ સમજે તથા આલેચના ન કરે તે તેને વિરાધક કહેલ છે અને ટીકાકારે તે વિપરીત શ્રદ્ધા કહેવાથી મિથ્યાત્વની પ્રાપ્તિ બતાવી છે. અહિંયા આપત્તિ તથા રોગના કારણે લેવામાં નિર્દોષતા બતાવતા સૌને માટે વિરાધના (મિથ્યાત્વની પ્રાપ્તિ) બતાવી છે. આ રીતે અનેક જગ્યાએ સકારણ પણ આધાકમી લેવાનું સિદ્ધ થતું નથી. Page #134 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો આ વિષયમાં સૂત્રકૃતાંગ સૂત્રનું પ્રમાણ આપવું એ શાસ્ત્ર મર્મજ્ઞોને માટે રોભાસ્પદ નથી. કારણકે આ ગાથાઓમાં તે આધાકમી સદોષ આહાર વિગેરે લેવાનો કોઈ ઉલેખ જ નથી. તેમજ આવી વસ્તુ લેવા સંબંધીને કોઈ અર્થ જ પ્રગટ થતો નથી, ત્યાં તે આધાકમી ભેગવનારને કર્મબંધ થાય છે કે નથી થતું એવો નિશ્ચય કરીને એકાંત ભાષા નહિ બલવાનું વર્ણન છે. છઘરઘતાને કારણે ભક્તા સંબધી આંતરિકજ્ઞાન હોવાથી નિશ્ચયકારી ભાષા બોલવાને નિષેધ છે. કારણ કે જે મુનિને શુદ્ધિનું ધ્યાન રાખતા હેવા છતાં પણ અજાણતા સદેવ આહાર ભેળવવામાં આવી ગયા હોય તેને પહેલા તથા ચાવીસમા તીર્થંકરના સાધુ વર્ગ ઉપરાંત અન્ય તીર્થંકરના સાધુવમાં જેમને માટે આહારાદિ કરવામાં આવ્યું છે તેમને છોડીને બાકીના તથા દેદો પસ્થાપનીય આપવા ગ્ય નવદિશીતને અનૈષણિક આહાર આવી જતા આપી દેવાનું વિધાન હોવાથી તેને આપવાથી તે કામમાં લેતા હોય તે તે બધાયને કર્મબંધ થયે જ એમ કેમ કહી શકાય? આવી પરિસ્થિતિમાં તેમને તે સંબંધી કર્મબંધ થતું નહિ હોવા છતાં કર્મબંધ થશે તથા ઉપરે ત મુનિઓ સિવાય જે ઉપરોક્ત પ્રકારને આહાર જેણે ભેગો હેય તેને તત્સંબંધી કર્મબંધ થને હવા છતાં કર્મબંધ નથી થયે ! આ પ્રમાણે બલવું એમાં પણ અનાચી દોષ બતાવે છે. તેથી ઉપરોકત ગાથાઓથી સદોષ આહાર ભોગવે એવુ સિદ્ધ થતું નથી. - ઉપરોકત શાસ્ત્રીય વિધાન અનુસાર કોઈ પણ દશા માં આધાક સદોષ આહા૨ ગ્રહણ કરવાનું થતું નથી. પ્રશ્ન 1741- ગણધર કૃત સૂત્રોના આધારથી અલપ બુદ્ધિવાળા, વિશાળ બુદ્ધિવાળા આચાર્યોએ કહેલી બાબતોની આલેચના કરી શકે છે. તેની સિદ્ધિને માટે આપે ગૌતમ-આનંદનું દૃષ્ટાંત આપ્યું. પરંતુ ગીતમસ્વામીજીએ ઉપગ મૂકયા વિના ઉત્તર આપ્યું હતું. જયારે આનંદ શ્રાવક અવધિજ્ઞાન સ્થિતિમાં હતા. આ પ્રમાણે આ દષ્ટાંત ઉપનય, પક્ષમાં બરાબર બેસતું નથી. અહિંયા એક તો જ્ઞાનનો ઉપયોગ નથી. બીજી તરફ પ્રતિવાદ કરનાર આનંદ શ્રાવક અવધિજ્ઞાનના ધારક હતા. આપણામાં તેમજ વિશાળ બુદ્ધિવાળા આચાર્યમાં આ અંતર નથી. વિશાળ બુદ્ધિવાળા આચાર્ય આપણું કરતાં નીચા અથવા અપાનવાળા ન હતા. તેથી આ દષ્ટાંત કેવી રીતે યોગ્ય હોઈ શકે? શું એમ ન બની શકે કે એક બાળક સારા રસોઈ યાએ કુશળતાપૂર્વક બનાવેલા ભેજનમાં નાંખેલા બદામ, પીસ્તા, લવીંગ ઈલાયચીને કાંકરા સમજીને થુંકી નાંખે? ઉત્તર-મહારાજશ્રીના ધ્યાનમાં તે અહિંયા આપેલું ગીતમ સ્વામી અને આનંદ શ્રાવકનું દષ્ટાંત પક્ષ સિદ્ધિને માટે બરાબર લાગે છે. કારણ કે ટીકા, ચુર્ણ, ભાષ્ય વિગેરેના કર્તા આચાર્યોથી અમુક ભૂલે ઉપગ વિના થઈ એમ માનીને ચલાવીએ તથા તે ભૂલ કેઈના Page #135 -------------------------------------------------------------------------- ________________ સમથ-સમાધાન ધ્યાનમાં આવતા તે તેને બતાવે, તે આવી સ્થિતિમાં આ દષ્ટાંત તે એગ્ય છે, પરંતુ બદામ, પીસ્તા, વગેરે ફેંકી દેવાનું દૃષ્ટાંત બરાબર નથી, કારણકે આ તે ભૂલ બતાવવાવાળાની પોતાની જ ભૂલ સમજાશે. પ્રશ્ન ૧૭૪ર–નવમા ઉત્તરમાં આપે બતાવ્યું " પૂજ્ય શ્રી ધર્મદાસજી મ. સા. તેમજ બીજા મુનિઓએ સંથારાથી વિચલિત થયેલા તે મુનિ પર બળાત્કાર પણ ન કર્યો તેમજ તે મુનિ સાથે સંબંધ પણ વિચ્છેદ ન કર્યો. આહાર લેવા માટે તે મુનિ પતે ગયા અથવા બીજા મુનિ ગયા, એ તો પ્રસંગાનુસાર જે ઉચિત હશે તે કર્યું હશે. આથી અરેખાંકિત વાકયાનુસાર અમને ઈતિહાસ સાંભળવા મળે તથા આ સ્થિતિ ત્યાં સુધી રહી કે જ્યાં સુધી પૂજ્ય શ્રી ઉજજૈનથી ધાર આવ્યા અને ચલિત શિષ્યને સમજાવવાનું કાર્ય પૂરું ન થયું. પરંતુ રેખાંકિત ઇતિહાસ સાંભળ્યો નથી. મારા સાંભળવા પ્રમાણે તે અડધી રાત સુધી સમજાવવા છતાં પણ જ્યારે તે ચલિત શિષ્ય સ્થિર થઈ શકય નહિ, ત્યારે પૂજ્ય શ્રી ચલિત શિષ્યને સંથારાની પાટ પરથી ઉતારીને તે સંથારાની પાટ પર પૂજ્ય શ્રી પોતે બિરાજ્યા. તથા સંથારો પચ્ચક્ખી લીધું. ત્યાર પછી ચલિત શિષે મુનિશ છોડીને સૂર્યોદય પહેલાં જ આહાર ગ્રહણ કર્યો. રેખાંકિત ઇતિહાસ આપને કહ્યો તે ક્યા મુનિરાજે તથા શ્રાવકેને સાંભળવા મળે? એ જાણવાની ઈચ્છા છે. ઉત્તર-સંથારાથી ચલિત થયેલા શિષ્યનો ઈતિહાસ પંડિતજી મ. સા ના ધ્યાનમાં નથી. મહારાજશ્રીએ તે નિગ્રંથ મર્યાદાને લક્ષ્યમાં રાખી રેખાંતિ વાત કહી છે. જે આપના કહેવા મુજબ આ વાત બરાબર છે કે તે ચલિત શિષ્ય મુનિશ છોડી દીધે તથા સૂર્યદય પહેલાં જ આહાર કર્યો, તે આવી દશામાં બીજા સાધુએ શું કરી શકે” હા, જે પૂજ્ય શ્રી ધર્મદાસજી મહારાજ સાહેબ તે ચલિત શિષ્યને કહેતા કે “જો તમે સંથારાને ભંગ કરશે તે તમારે ગૃહસ્થ બનવું પડશે. ત્યારે તે આ બાબત વિચારણય હતી. મારા (સમર્થમલજી મ. સા.ના) દીક્ષિત થયા બાદ કેટલાંક એવા પ્રસંગે સાંભળવામાં આવ્યા છે કે અમુક સાધુ સંથારાથી વિચલિત થયા. પરંતુ ગૃહસ્થ ન બન્યા. મુનિ અપસ્થામાં જ રહ્યાં અને ફરી વાર સંથારો કરીને કાળધર્મ પામ્યા, તેથી ચલિતને દઢ કરવાની કશિષ કરવી જોઈએ, પરંતુ તેની સાથે સંપૂર્ણ વિચ્છેદ કરી દેવે એ ઠીક કેમ હોઈ શકે! પ્રશ્ન ૧૭૪૩-આ ઉત્તરમાં વ્યવહારસૂત્ર, ઉદ્દેશક 2 સૂત્ર 16 નું ઉદ્ધરણું આપતાં ફરમાવ્યું કે તે (સંથારાથી ચલિત) મુનિને ગણુથી જુદા ન કરવા, પરંતુ અાન ભાવે તેમની સેવા કરવી, આમાં કટકમાં આવ્યું. " સંથારાથી ચલિત અર્થ કયા આધારે છે? ચલિત મુનિને આહાર લાવીને આપનાર Page #136 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો પ્રાયશ્ચિતના ભાગીદાર થાય છે કે નહિ? ઉપવાસ તથા અન્ય તપશ્ચર્યાએથી ચલિત થનાર મુનિને પ્રસંગ આવતા આહાર લાવીને શું આપી શકાય છે? તથા તેમને કઈ પ્રાયશ્ચિત આવતું નથી ? મત્તાન પારિણા મિશ્રિામા II. ઉદ્દા ઉત્તર- વ્યવહાર સૂત્ર ઉદ્દેશક બીજામાં કહ્યું છે કે આ સૂત્રમાં બતાવ્યું છે કે સંથારાવાળા સાધુને લનિ થવાથી ગણુ અવકને માટે તેને ગણથી બહાર કાઢવાનું કલ્પતું નથી. પરંતુ તેમની પ્લાનભાવે સેવા કરે. પછી રોગથી મુક્ત થતાં તેને તેક વ્યવહાર પ્રાયશ્ચિત આપે. એ જ પ્રકારે સેવા કરનારને પણ પ્રાયશ્ચિત આપે. અહીંયા સંથારાવાળાને ગ્લાનિ ઉત્પન્ન થતાં સેવા કરવા કહેવાનું કહ્યું કારણ છે? શું અગ્લાન અવસ્થા હોય તે સેવા ન કરવી? તથા સેવાને વ્યવહાર સ્તક પ્રાયશ્ચિત શા માટે ? ઈત્યાદિ બાબતે પર વિચાર કરવાથી અહિંયા “સંથારાથી ચલિત” આ અર્થ ધ્વનિત થાય છે. જ્યારે સંથારાથી ચલિત થયેલાને પણ આહાર પાણી લાવીને આપી શકાય છે, તે પછી ઉપવાસ આદિ અન્ય તપસ્યાથી ચલિત થનારને આહારપણું લાવીને આપવાની વાત જ કયાં રહી? પ્રશ્ન ૧૭૪૪-દસમા ઉત્તરમાં લખ્યું છે કે વૃક્ષનો આશરો લે એ પ્રાચીન ધારણમાં નથી. તે પ્રાચીન ધારણું પ્રમાણે-“ તથ ઘરાનાને a vagarછે વા આચારાંગ 2, 3, 2 ને શું અર્થ છે? જે કઈ મુનિ વિહાર કરતાં ખાડા વિગેરે કઈ વિષમ સ્થાનમાં ઉપગ રાખવા છતાં પણ પડી જાય તો તેણે શાસ્ત્રાનુસાર શું કરવું જોઈએ? ખાડાની બહાર આવવા માટે વનસ્પતિ રહિત રસ્તે નથી. એ પણ સંભવિત નથી કે બહાર રહેલા મુનિ તે મુનિને બહાર કાઢવા માટે સહાય કરી શકે, તે આવી દશામાં શું કરવું શાસ્ત્ર સંમત છે? ઉત્તર-આચારાંગ 2, 3, 2 ને અર્થ પ્રાચીન ધારણ પ્રમાણે આ પ્રમાણે છે, “સાધુ આવા પ્રકારના વિષમ માર્ગે જાય નહિ. કારણ કે કેવળી ભગવાને તેને કર્મ બંધનું કારણ બતાવ્યું છે, કારણ કે આવા માર્ગ પર જવાથી વૃક્ષ વિગેરેની સહાય લેવી પડે. તથા અન્ય જતી આવતી વ્યક્તિના હાથની સહાય લેવી. આ જ ભાવને અર્થ સંવેગી આચાર્ય શ્રી પાર્શ્વચંદ્રસુરિએ પણ કર્યો છે, એવું મારા (મહારાજશ્રીના) ધ્યાનમાં છે, -. Page #137 -------------------------------------------------------------------------- ________________ www સમર્થ-સમાધાન - પ્રશ્ન ૧૭૪૫-સેલાનાથી પ્રકાશિત દશવૈકાલિક સત્રમાં “ગળા પર આ ગાથાને જે અર્થ કર્યો છે તે હિસાબથી પિતાને માટે અથવા બીજાને માટે જઠું બોલી શકાય છે. જો તેમાં કેઈની હિંસા થતી ન હોય તથા આપશ્રીએ આ શબ્દથી જ ન બોલવાનું સિદ્ધ કર્યું છે. શું આ અથ બરાબર નથી? આ ગાથાને જે સંયુક્ત અર્થ કરવામાં આવે તે પૂર્વ પક્ષને અર્થ તેજસ્વી છે. જુદા જુદા અર્થ કરીએ તો આપને અર્થ તેજસ્વી છે. પ્રશ્ન એ છે કે તેને સંયુક્ત અર્થ કર જોઈએ નહિ, પરંતુ વિમુક્ત અર્થ કરવો જોઈએ. જેમકે “પિતાને માટે અથવા પારકાને માટે, અથવા હારયથી અથવા ભયથી અથવા હિંસાકારી અસત્ય પિતે બોલવું જોઈએ નહિ તેમજ બીજાને અસત્ય બોલવા માટે પ્રેરિત કરવા જોઈએ નહિ, આને કેવી રીતે નિર્ણય કરવો? ( ઉત્તર-“રોનું તુ વિનચં રિ, રો લં માસિગ્ન સત્રો,” આ ગાથાના તથા સવં મને મુકાયાયં પૂજવામ” વિગેરે પાઠના અર્થ પર વિચાર કરવાથી મહારાજશ્રીને “નાટ્ટા પરદા થા” નો વિમુક્ત અર્થ કરે જ સુસંગત લાગે છે. પ્રશ્ન ૧૭૪૬–જેમાં હિંસાદિની પ્રવૃત્તિ ન હોય, એવા બધા અપવાદો શું અપનાવી શકાય? તથા અપનાવનારને એવા બધા અપવાદનું પ્રાયશ્ચિત શું નથી આવતું ? જે બધા અપવાદ ન અપનાવાય તે કયા-ક્યા પ્રાયશ્ચિત કયા કયા અપવાદ પર આવે છે? ઉત્તર-ઉત્સ- સાધુને ગૃહસ્થને ત્યાં બેસવાને નિષેધ અપવાદ-ત્રણ કારણથી બેસવું એવું દશવૈકાલિક અ. 6. ગાથા ૬૦માં બતાવ્યું છે. ઉત્સર્ગ-સાધુને સ્ત્રીને સંઘો નિષિદ્ધ છે, અપવાદ-સર્પદંશ સમયે સ્થવિર કપીને માટે ઉપચાર અર્થે સ્ત્રીને સંઘો થઈ જતાં પ્રાયશ્ચિત નથી. (વ્યવહાર ઉ 5) ઉત્સગ-અસ્વાધ્યાય કાળમાં સ્વાધ્યાય કરવાથી સાધુ સાધ્વીને માસી પ્રાયશ્ચિત નિશીથ ઉ. 19) અપવાદ-સાધુ સાધ્વીને તથા સાવી- સાધુને પરસ્પર વાંચના લઈ દઈ શકે છે. (વ્યવહાર ઉ. 7) ઉત્સગ પહેલા પહેરના અશન વિગેરે તથા વિલેપન વગેરે ચોથા પહેરમાં કામમાં લે તે ચૌમાસી પ્રાયશ્ચિત. (બૃહક. કલ્પ ઉ. 4, નિશીથ ઉ૧૩માં) અપવાદ- ગાઢ અગાઢ કારણમાં ચેથા પહેરમાં આહારદિ કામમાં લઈ શકાય છે. (બૃહત્ ક૯૫ ઉ. 5) ઉત્સર્ગ– જે ઉપાશ્રયમાં ઠંડા અને ગરમ પાણીના, મદીરાના ઘડા પડયા હોય, આખી રાત દીપક બળતું હોય એવા મકાનમાં ઉતરવું નિષિદ્ધ છે. અપવાદ–બીજુ મકાન ન મળતાં એક બે રાત્રિ ઉપરોક્ત મકાનમાં ઉતરી શકે છે, વગેરે અપવાદોનું કોઈ પ્રાયશ્ચિત આવતું નથી. (બૃહકલ્પ ઉ.૨) Page #138 -------------------------------------------------------------------------- ________________ 97 ભાગ ત્રીજો જે અપવાદમાં હિંસાદિ પ્રવૃત્તિ થતી હોય તેનું પ્રાયશ્ચિત પણ છે. જેમ કે નદી ઉતરવી, ટપકતા વરસાદમાં મળમૂત્રનો ત્યાગ માટે જવું, મોઢાથી છેટી અથવા કર્કશ ભાષા બોલવી, આજ્ઞા વગર કોઈ મકાનમાં ઉતરવું વગેરે અનેક અપવાદ છે. કેટલાંક અપવાદ સર્વથા નિષિદ્ધ છે. રાત્રિભેજન, મૈથુન સેવન, સચિત્તકાય ભક્ષણ, નાન, આધાકમી સેવન વગેરે, વગેરે. પ્રશ્ન ૧૭૪૭-(શંકા) નવ કલ્પી વિહારી મુનિઓને ઓછામાં ઓછા એક મહિનામાં બે તથા એક વર્ષમાં નવ વિહાર કરવાં જ પડે છે. તેથી શાસ્ત્રકારોએ એક માસમાં બે તથા એક વર્ષમાં નવ ઉદલેપ સુધી સબળ દેષ નથી બતાવ્યા. પરંતુ એક મહિનામાં ત્રણ તથા એક વર્ષમાં દસ ઉદક લેપ લગાવવામાં સબળ દેષ બતાવ્યો છે. આ ધારણું આ પશ્રી દ્વારા પ્રાપ્ત થઈ હતી, એમ મારે ઉપગ છે. શું એક મહિનામાં બે તથા એક વર્ષમાં નવ માયા ઉપરાંત એક મહિનામાં ત્રણ તથા એક વર્ષમાં દસ માયા કરનાર માટે સબળ દેષ બતાવવાનું પણ શું કઈ એવું જ કારણ છે? ઉત્તર-સમાધાન-અનાદિ કાળથી પરિચિત હોવાને કારણે ભિક્ષા, વસ્ત્રાપાત્ર, મકાન, ખાનપાન, આલેચના કરવી, સાંભળવું, પિતાને સાચા બતાવવું વિગેરે વિગેરે પ્રવૃત્તિઓમાં કયારેક માયાનું સેવન થઈ જાય છે. આ પ્રકારનું સેવન પણ જે મહિનામાં બે વારથી વધારે થાય તે સબળ દોષ લાગે છે. દેષ તે એકવાર પણ સેવન કરવામાં લાગે જ છે, પરંતુ બે ઉપરાંત હેવાથી સબળ દોષ લાગે છે. આ પ્રમાણે દરેક મહિનામાં સેવન થતું રહે અને વર્ષમાં નવથી વધારે કલપ થઈ જતાં પણ સબળ દેષ લાગે છે. ભગવતી સૂત્ર વિષે પ્રાચીન ધારણુઓ [એક વિદ્વાન આચાર્યશ્રીની એક કૃતિ પૂજ્ય સમર્થમલજી મ. સા. પાસે આવી હતી. તે પરથી પૂજ્ય મહારાજશ્રીએ પોતાના સંશોધને બતાવ્યા હતા. તે અહીંયા પ્રશ્નો ત્તરરૂપે નહિ, પરંતુ પૂ. મ સા. ની ધારણા રૂપે આપવામાં આવે છે. ] પ્રશ્ન ૧૭૪૮–ભગવતી શ. 8 ઉ. 6 માં દાતાને માટે બહુ નિરા અને અલ્પપાપ પ્રસંગે જે “અમાસુક” તેમજ “અનૈષય” શબ્દ આવેલા છે, તેના અર્થ પણ નીચે પ્રમાણે શાસ્ત્ર સંમત થાય છે. બાળકની ઈચ્છા ન હોવા છતાં પણ આપવું, ઉધાર લાવીને દેવું, બ્રાહ્મણને માટે બનાવેલું દેવું તથા બચેલું જ્યાં સુધી પુરુષાંતર કૃતાદિ ન થયું હેય એવું આપવું, માલોહડ આદિ દેવાળું દેવું, બીજાને માટે લઈ જવામાં આવતો આહાર તેની આજ્ઞા વિના આપો, ચાતરને આહાર સ, સ-૧૩ Page #139 -------------------------------------------------------------------------- ________________ 98 સમર્થ-સમાધાન જે સગાસંબંધીને ત્યાં મેક હેય તે આહાર વ્યક્તિએ ત્યાં સુધી સ્વીકાર્યો ન હોય તે પહેલા આહાર લે. બહુઉજિત ધર્મવાળા તથા જબર જસ્તીથી વિશાળ પ્રમાણમાં આપેલા ઇત્યાદિ પ્રકારના આહારદિને અહિંયા અપ્રાસુક અને અનૈષય કહેલ છે. આ બાબત આચારાંગ દ્વિતીય મૃત સ્કંધના ભિન્ન ભિન્ન સ્થળે આવેલા પાઠથી સ્પષ્ટ સિદ્ધ થાય છે. એ પ્રમાણે હેય ત્યારે જ ઘણી નિર્જરાનું કારણ બને છે. અહિંયા અમાસુકને અર્થ સજીવ " અને “અનૈષણીક અને અર્થ પ્રાણઘાતથી સાધુને માટે તૈયાર કરેલ આહાર એ અર્થ સર્વથા અસંગત છે. કારણ કે આ પ્રકારના આહાર આપનાર દાતા તો અલ્પ આયુષ્યનો બંધક અને સંયમનો ઘાતક થાય છે. પ્રશ્ન ૧૭૪૯-ભગવતી શ. 7 ઉ. 2 ના મૂળપાઠ અને ટીકા એ બંનેથી એ સ્પષ્ટ છે કે શ્રાવકના મૂળગુણું પ્રત્યાખ્યાન (અણુવ્રત) ન હોવા છતાં પણ ઉત્તરગુણ પ્રત્યાખ્યાન હેઈ શકે છે, તથાપિ કઈ કઈ આધુનિક શ્રમશુદિ અણુવ્રત વગર કઈ પણ શ્રાવકના ગુણુવ્રત તથા શિક્ષાત્રત માનવા તૈયાર નથી. સિદ્ધાંત અનુસાર અણુવ્રતે વગર પણ ગુણવ્રત તથા શિક્ષાવત હેાય છે. પ્રશ્ન 1750 ભગવતી શ. 8 ઉ. 5 માં કર્માદાનોને જે અથ શ્રી અભયદેવસૂરિએ ટીકામાં કર્યો છે તે પ્રાચીન પરંપરા સાથે સંગત છે. તથા આવશ્યકચુર્ણ, આવશ્યક બૃહદવૃત્તિ, ધર્મસંગ્રહ, શ્રાવકધર્મ પ્રજ્ઞપ્તિ ટીક, પંચાશક સટીક, ધર્મરત્ન પ્રકરણ સટીક, પ્રવચન સારોદ્ધાર સટીક, વગેરે ગ્રંથે સાથે પ્રાયઃ મળે છે, તેથી આ સ્થળ પણ વિશેષ ધ્યાન આપવા યોગ્ય છે. પ્રશ્ન ૧૭૫૧–અંતરદ્વીપના વિષયમાં ટીકાકાર તથા પ્રચલિત પ્રથામાં તે કહે છે કે ચુલહિમવંત તથા શિખર પર્વતની ચાર ચાર દાતાઓનું અસ્તિત્વ છે, પરંતુ આવું માનવું મૂળ પાઠથી વિરુદ્ધ જાય છે! કારણ કે મૂળ પાઠમાં ક્યાંય પણ દાતાઓને ઉલ્લેખ નથી. તે પર્વતની લંબાઈ તથા છવામાં પણ દાતાઓનું માપ આવ્યું નથી. તે પર્વતે પૂર્વ તથા પશ્ચિમ તરફ જબુદ્વિપની હદ સુધી લાંબા છે અને લવણ સમુદ્રને સ્પર્શ કરેલ છે, પરંતુ તે દાઢાએ લવણ સમુદ્રમાં ગઈ નથી, તેથી તે તેની દાતાઓ છે એમ કેમ માની શકાય? Page #140 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો લવણુસમુદ્રમાં પણ દાઢાઓનું વર્ણન આવ્યું નથી તથા કયાંય પણ મૂળપાઠમાં દાઢાઓની લંબાઈ પહેળાઈનું માપ જોવામાં આવ્યું નથી. આથી સ્પષ્ટ થાય છે કે લવણ સમુદ્રમાં આ ભિન્ન ભિન્ન ટાપુ (દ્વીપ) છે પરતું દાતારૂપે સંલગ્ન દ્વીપ નથી. તેથી ભગવતી 9, 10 ની ટીકા કરતી વખતે આ સ્થળ પણ ધ્યાનમાં રાખવા યોગ્ય છે. પ્રશ્ન ૧૭૫ર-સમ્યગદષ્ટિ મનુષ્ય તથા તિર્યચ, સમ્યગદષ્ટિપણમાં વૈમાનિક સિવાય અન્ય આયુષ્ય બાંધતાં નથી. પરંતુ પૂર્વે બંધાયેલાં જીવ સમકિત સહિત મરીને ચારેય ગતિમાં જઈ શકે છે. આ વિષયને વિશેષ ખુલાસે ભગવતી શ. 30 શ. 8 ઉ. 2 માં છે. શ. 26 ઉ. 1 માં આયુષ્યકમની અપેક્ષાએ સમુચ્ચય જીવના મન પર્યાવજ્ઞાન તથા ળો પvળોવત્તાનો બીજો ભાંગે છોડીને બાકીના ત્રણ ભાગ લીધો છે તથા તિર્યંચ પંચેન્દ્રિયના સમ્યગદષ્ટિ વગેરે પાંચ બેલેમાં તથા મનુષ્યના સાત બેલેમાં ઉપરોક્ત ત્રણ ભાંગા જ બતાવ્યા છે, આથી પણ ઉપરની બાબત સ્પષ્ટ થાય છે. દશાશ્વત સ્કંધ દશા 6 માં કિયાવાદી નરકમાં ગયાનો અધિકાર છે. પરંતુ તેને કિયાવાદીપણુમાં નરકના આયુષ્યને બંધ થતું નથી, કારણ કે શ. 3 માં બતાવ્યું છે કે કૃષ્ણ, નીલ, કાપત લેશ્યાના કિયાવાદી મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય કોઈ પણ ગતિના આયુષ્યનો બંધ કરતા નથી નરકમાં તે એ ત્રણ લેશ્યાઓ જ છે. માટે આથી સ્પષ્ટ થાય છે કે તેમના આયુષ્યબંધ તે મિથ્યાત અવસ્થામાં જ થાય છે. ક્ષાપથમિક સમકિત એક ભવમાં હજારો વખત આવે છે અને જાય છે. તેથી જે સમયે સમકિત ન હોય તે સમયે નરકાયુનો બંધ થઈ શકે છે. સમકિતમાં નરકના આયુષ્યનો બંધ થતો નથી. મેઘકુમારના જીવે હાથીના ભવમાં તથા સુમુખ ગાથાપતિ વગેરેએ પણ સમકિતની ગેરહાજરીમાં જ મનુષ્યના આયુષ્યને બંધ કર્યો. હા, તેમને પહેલા સમકિત આવ્યું, સંસાર પરિત્ત કર્યો. પરંતુ જે સમયે આયુષ્ય બાંધ્યું તે સમયે સમકિત રહ્યું ન હતું, ભગવતી શ. 30 પ્રમાણભૂત છે, જ્યારે અવિરતી સમ્યગુદષ્ટિ તિર્યંચ તથા મનુષ્ય પણ સમક્તિ અવસ્થામાં વૈમાનિક સિવાયનું બીજુ આયુષ્ય બાંધતા નથી. તો દેશવિરતીપણુમાં તો કેમ બાંધી શકે? તેથી વરૂણ નાગ નટુવાના પ્રિય બાળમિત્ર વગેરેએ સમકિતમાં આયુષ્ય બાંધ્યું નહિ. એવું શતક-૩૦ થી સ્પષ્ટ છે. શ. 6 ઉ. 4 માં વૈમાનિક સિવાય 23 દંડકના જી અપ્રત્યાખ્યાન ક્રિયાથી નિવર્તિત Page #141 -------------------------------------------------------------------------- ________________ સમર્થ–સમાધાન આયુષ્યવાળા જ હોય છે. આથી પણ સ્પષ્ટ છે કે પ્રત્યાખ્યાનવાળા વ્રતધારી પણ વૈમાનિક સિવાયનું બીજી કોઈ ગતિનું આયુષ્ય બાંધતા નથી. કર્મગ્રંથ, ગેમટ્ટસાર વગેરે ગ્રંથોમાં પણ તિર્યંચ અને મનુષ્યના આયુષ્ય કર્મને બંધ સમકિત અવસ્થામાં થયાનું બતાવતા નથી. પ્રશ્ન ૧૭૫૨--સંઘ વગેરેના કાર્યો માટે હિંસા કરવામાં, જીવ રક્ષા અર્થે જુઠું બોલવામાં ઈત્યાદિ કાર્ય વશ અપવાદ સેવનને કેઈમુનિ તથા ટીકાકાર ગ્ય બતાવે છે. અને તેને પ્રાયશ્ચિત્તનું ઠેકાણું બતાવતા નથી, પરંતુ આ વાત મૂળપાઠથી વિપરીત જાય છે. જેમ કે પુલાક લબ્ધિવાળા કેઈ સાધુ સંઘ આદિના કારણે તપ સંયમના હેતુ અર્થે હિંસા, જુઠ વગેરે આશ્રવદ્વાનું સેવન કરે છે. જે તે તેની આલોચના ન કરે તે વિરાધક છે. એમ શાસ્ત્રકાર ફરમાવે છે. જે શાસ્ત્રકારોને ઉપરોકત બાબત ઈષ્ટ હોય તે સંઘના કાર્ય માટે હિંસાદિ કાર્ય કરનારને આલેચના કર્યા વગર વિરાધક ( દુષિત) બતાવત નહિ તથા ભગવતી શ 25 ઉ. 7 માં દસ પ્રકારની પ્રતિસેવના બતાવી છે, તેમાં આપત્તિ (દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવરૂપ આપત્તિ) અને ભય (સિંહ વગેરેના થી કરેલા કાર્યને દેષયુક્ત માન્યું છે. પ્રવચન હલકું, ધમ તથા સંઘ પર સંકટનું આગમન એ પણ આપત્તિ અને ભયની અંતર્ગત છે. પરંતુ તે માટે કરેલા હિંસા-મૃણાદિ આચરણને શાસ્ત્રકારોએ નિર્દોષ માન્યા નથી. પ્રશ્ન ૧૭૫૪-સંજ્ઞી તિર્યંચ તથા મનુષ્યના લાગલગાટ (સળંગ) સાત આઠ ભવના શાસ્ત્રીય વર્ણનના વિષયમાં કેટલાક ટીકાકાનો મત છે કે સાત ભવ કર્મભૂમિના તથા આઠમે ભવ યુગલિકને હેય છે, તો આ વાત એકાંતરૂપ નથી. આઠે ય ભવ કર્મભૂમિના હોઈ શકે છે. પ્રમાણુને માટે ભગવતી શ. 24 જોઈ લેવું. યુગલિક ભવ ઉપરાંત દેવગતિ જ હોય છે. સંજ્ઞી તિર્યંચ તથા મનુષ્યની ઉત્કૃષ્ટ કાયઃ સ્થિતિ બતાવવા માટે જ યુગલિકનો ભવ આઠમે બતાવવામાં આવે છે. જે યુગલિકને ભવ આઠમ ન થતાં વચમાં બીજે ભવ થાય તે ઉત્કૃષ્ટ કાયઃસ્થિતિ હોતી નથી. કર્મભૂમિના મોટા (2) ભવ પણ આઠ કરોડ પૂર્વના જ હોય છે. વધારે નહિ, નાના ભવ થઈ જાય તે આઠ અંતમુર્હતના જ થઈ જાય, તથા વચમાં યુગલિક થઈને દેવ બની જાય તે પૂરા આઠ ભવ બને જ નહિ, પ્રશ્ન ૧૭૫૫-પંચેન્દ્રિય 7, 8 તથા 15 ભવ વધારેમાં વધારે કરી શકે છે, જેઓ એમ કહે છે કે તે શાસ્ત્ર સંગત નથી, કારણ કે પ્રજ્ઞાપના Page #142 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો 11 પદ 18 માં પંચેન્દ્રિયની કાય સ્થિતિ એક હજાર સાગરથી કંઈક વધારે બનાવી છે. આટલી લાંબી સ્થિતિમાં સેંકડો, હજારે ભવ થઈ શકે છે. હા, એક વાત ધ્યાનમાં રાખવાની છે કે જે તિર્યંચ પંચેન્દ્રિય-જીવ, તિર્યચ પંચેન્દ્રિયના જ ભવ કરે; અથવા મનુષ્ય, મનુષ્યના લાગલગાટ (સીંગ) ભવ કરે તો આઠથી વધારે કરી શકે નહિ, પરંતુ ચારેય ગતિના પંચેદ્ધિના ભવ તો સેંકડે હજારે કરી શકે છે, જેમકે સુમુખ ગાથાપતિના ભવથી છેલલા ભવ સુધી ગણવામાં આવે તે તેમના સેળ ભવ તે થઈ જાય છે. નાગશ્રી તથા શૈશાલકના તે ભવથી તેમને લાગલગાટ થનારા પંચેન્દ્રિયના ભવેની ગણતરી કરીએ તે લગભગ 30 ની આસપાસ ભવ તે તેમના થઈ જ જાય છે. આથી પંચેન્દ્રિયના 7, 8 અથવા 15 ભવ કહેવા તે શાસ્ત્ર સંમત નથી. પ્રશ્ન ૧૭૫૬–ભગવતી શ. 22 ના છઠ્ઠા “વલિલ વર્ગ માં પ્રજ્ઞાપના સૂવાનુસાર “વહિલ”ના નામમાં કિસમિસ'નું પણ નામ છે. અને તેના મૂળથી લઈને બીજ સુધી દશ ઉદ્દેશા બતાવ્યા છે. તેમાં જીવ કયાંથી આવીને ઉત્પન્ન થાય છે. વિગેરેનું વિવરણ કર્યું છે તેમાં બીજને પણ સ્વતંત્ર ઉદેશે છે. તેથી મૂળ પાઠથી જ બીજ સિદ્ધ થાય છે. સ્થાનાંગ 2 ઉ. 1 સૂત્ર 73 ની ટીકામાં કિસમિસ સચિત બતાવેલ છે. કેષમાં કિસમિસને અબીજ કહેલ છે. તે અહિંયા અકાર નિષેધ અર્થક નથી. આમાં સૂમ બીજ હોવાથી અહિંયા જ ન ને અર્થ સૂક્ષમ અપ સમજે, કારણ કે ક નમ્ અનેક જગ્યાએ અ૯૫ અર્થમાં જાય છે. ઉદાહરણ તરીકે ભગવતી શ. 1 1 8 માં બતાવ્યું છે કે બે સરખા પુરુષમાંથી સવીય જીતે છે અને અવીર્ય હારે છે. અહિંયા અવીર્યને અર્થ અહ૫ વિર્યવાળા થાય છે. કારણ કે સંસારી કેઈ પણ જીવ અવીર્ય (વીર્ય રહિત) હોતો નથી. આવી જ રીતે અજ્ઞાની (થોડા જ્ઞાનવાળો) અચલક, (અપ વસ્ત્ર ઉપાધિવાળો) અનુદરા કન્યા, વગેરે શબ્દમાં જ નમ્) અ૫ સુક્ષ્મ કુત્સિત વગેરે અર્થમાં આવેલ છે. એવી જ રીતે “અબીજા” અ” (ન) સુમિ અર્થમાં સમજ જોઈએ, કારણ કે તેમાં બીજા પ્રત્યક્ષ (શાક, ખેર, ઉબબેલી દ્રાક્ષમાં) દષ્ટિગોચર થાય છે. તેથી તે સચિત હેવાની સાથે અંગુર (લીલી દ્રાક્ષ) પણ સચિત જ છે. કારણ કે તે સુકાઈને દ્રાક્ષ બને છે. પ્રશ્ન-૧૭૫૭ પ્રજ્ઞાપના પદ-૧ પ્રત્યેક વનસ્પતિના ભેદોમાં “વલય” જાતિમાં કેળાનું વર્ણન છે. ભગવતી શ. 22 માં “તાલવર્ગ”ના ભેદોમાં કદલીનું નામ પણ છે. મૂળથી બીજ સુધી દશ લેના દશ ઉદ્દેશા બતાવ્યા છે. જીવ કયાંથી આવે છે? વિગેરે દ્વાર બતાવ્યા છે. જેમાં મૂળ વિગેરે પાંચેયમાં દેવ ઉત્પન્ન થતાં નથી. પરંતુ પ્રવાલથી Page #143 -------------------------------------------------------------------------- ________________ 12. સમર્થ–સમાધાન બીજ સુધી પાંચેયમાં દેવ ઉત્પન્ન થાય છે. વિગેરે વર્ણન છે. અહિંયા મૂળ પાઠમાં કેળાં (કદલી ફળ માં બીજ તથા તેમાં જીવની ઉત્પત્તિ સ્પષ્ટ રૂપે બતાવી છે. કેળામાં બીજ પ્રત્યક્ષ પણ દેખાય છે. કેઈમાં નાના તે કઈમાં મેટા ધ્યાનપૂર્વક જોવાથી દેખાય છે. કોંકણ પ્રદેશના કેળાં બાબતમાં શેધ કરતાં જણાયું છે કે એક જાતના કેળાંને પહેલાં આઠ દિવસ સુધી તાપમાં સુકવવામાં આવે છે. પછી આઠ દિવસ છાંયામાં રાખે છે. ત્યાર પછી તેની છાલ ઉતારીને તેના પર ઘીની આંગળી લગાવે છે. પરંતુ તે ચાસણ પાકેલી નથી. નોટઆ કઈ પ્રાચીન મહાપુરૂષે પર આક્ષેપ નથી, પરંતુ તે સમયે એ જ અર્થ વિશેષ રૂપે પ્રચલિત હ. જે આ અર્થ તરફ તેમનું ધ્યાન ગયું હોત તો તે આત્મા મહાપુરૂષ તેને ત્યાગવામાં જરા પણ વિલંબ ન કરત. પ્રશ્ન-૧૭૫૮ કેટલાકની માન્યતા એવી છે કે મુનિને એક જ પાત્ર રાખવું કપે છે. માત્રક (લઘુનીતિ માટેનું વાસણું) રૂપી પાત્ર રાખવાનું પણ આચાર્યોએ પાછળથી સ્થા પિત કર્યું છે. પરંતુ આ વાત શાસ સાથે સંગત નથી. કારણકે એક પાત્ર રાખવાનું વિધાન એકાંત બધા મુનિઓ માટે નથી. શામાં જ્યાં એક પાત્ર રાખવાનું વિધાન છે તે જિન કલપી પડિમાધારી વિગેરે અભિગ્રહધારીઓ માટે છે. સ્થવિર કલપી સાધુઓ માટે આ વિધાન નથી. આચારાંગ અ. 15 માં એક પાત્રનું વિધાન બતાવ્યું તેને ખુલાસો ટીકાકારે જિન કલ્પીને માટે કહ્યું છે. મૂળ પાઠમાં તળે કુવં ચä ૩થા થિર સંઘથળ વિગેરે વિશેષણ આપ્યા છે. તેનાથી પણ એ સિદ્ધ થાય છે કે આ વિશેષણથી યુક્ત મુનિએ સિવાય અન્ય મુનિ એકથી વધારે પાત્રો રાખી શકે છે. તથા ઉપર કહેલ “ગુnā શબ્દને અર્થ ત્રીજા ચેથા આરાના જન્મેલા થાય છે. વસ્ત્ર-એષણ નામના ચૌદમા અધ્યયનમાં પણ ઉપરોક્ત વિશેષણવાળા મુનિને માટે જ એક વસ્ત્ર રાખવાનું બતાવ્યું છે. તથા બીજી જગ્યાએ ત્રણ વસ્ત્ર રાખવાનું બતાવ્યું છે. આઠમા અધ્યયનના 4, 5, 6 ઉદેશામાં એક પાત્ર બતાવ્યું તે પણ ટીકાકારે જિનકલ્પીને માટે જ કહ્યું છે. શ્રી સ્થાનાં સૂત્ર, થાન-૩ ઉ. 3, સૂ. 172 ભગવતી 25/7 તથા ઉવવાઈ સૂત્રમાં ઉપકરણ ઉણાદરીના ત્રણ ભેદમાં “પાર્થ જેવા જિયો દિક્ષારૂબયા” જ પાઠ આવે છે. અને જે બધા મુનિઓને માટે એક જ પાત્રનું વિધાન હોય તે એક પાત્ર રાખવાનું ઉદરીમાં કેમ આવત? જેમ કે ત્રણ અખંડ વસ્ત્રને કલપ છે, ત્યારે જ એક વસ્ત્ર રાખવું એ ઉદરી બતાવ્યું. એ જ પ્રમાણે એક પાત્રથી વધારે માત્ર રાખવાને કલ્પ છે ત્યારે જ એક પાત્રના વિધાનને ઉદરીમાં લીધું છે. - ભગવતી શ. 2 ઉ. 5 માં ગૌતમસ્વામીએ ભિક્ષાર્થે જવા માટે “વાહિત્તા માળા, ઘાડું પકે, વત્તા માળારું મઝ, પતિ મયાર્દ ૩જાહેરૂ” આ મૂલ પાઠની છાયા (પ્રતિલિખ્ય, ભાજનાનિ, વસ્ત્રાણિ, પ્રતિલેખયતિ, પ્રતિલિખે ભાજન નિ, Page #144 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો 103 પ્રમાજંયતિ, પ્રમાાં ભાજનાદિ ઉદ્ગુણાતિ) આ મૂલ અને છાયા બનેમાં પાત્રને માટે બહુ વચન હવાથી ઓછામાં ઓછા ત્રણ પાત્રે તે સાબિત થાય છે. આ પાઠના ટમ્બાર્થમાં ત્રણ પાત્ર ખેલી પણ દીધા છે તથા આગળ મત્તવાળ પરિ " પાઠ છે, અર્થાત્ ભગવાને ભાત-પાણી સાથે જ બતાવ્યા તેથી પણ એકથી વધારે પાત્ર સાબિત થાય છે, કારણ કે ભાત અને પાણી એક જ પાત્રમાં ન હતા. તથા એને માટે એ જ પાઠની ભલામણ ભગવતી 11, 9 વિપાક અ 2 ઉપાસક દશા-૧, અંતગડમાં અતિમુક્તને અધિકાર વગેરેમાં આપી છે. ભગવતી શ. 15 માં આનંદ શ્રાવક, અંતકાદશાંગમાં અર્જુનમાળી તથા અનુ. તરવવાઈમાં ધના અણગાર વગેરે મહામુનિઓને માટે પણ આ પાઠની જ ભલામણ આવેલી છે. બૃહત્ક૯પના ત્રીજા તથા નિશીથના 14 મા ઉદ્દેશામાં સ્પષ્ટરૂપે ત્રણ પાત્ર બતાવ્યા છે. તે ભગવતીના પાઠ તથા અર્થથી ટમ્બાકારને આ અર્થ બરાબર છે. ભગવતી શ. 2 ક. 1 માં “ઉત્ત-જીવન હૂંતિ” બાને અર્થે “વસ્ત્ર અને પત્ર” કર્યો છે. અહિયા પણ બહુવચન જ છે.. ઈત્યાદિ પ્રમાણે જોતાં શામાં છે અનેક જગ્યાએ “nિહૂ vaશબ્દ આવ્યું છે તે જાતિવાચક સાબિત થાય છે. દશ. અ. ૪માં સકાયની યતનામાં “હિરા સિવ ઉપર વા” અલગ પાઠ આવ્યું છે. એથી સ્વયં શાસ્ત્રકારે પાત્રક તથા માત્રક (પાતરા તથા માતરા) અલગ અલગ બતાવ્યા છે, છતાં એમ કહેવું કે માત્રક રાખવું એ આચાર્યોએ પાછળથી બતાવ્યું છે, આ કેવી રીતે સંગત હૈઈ શકે? પ્રશ્ન ૧૭૫–ભગવતી શ. 1 ઉ. ૬માં સુક્ષ્મ અપકાય હમેશા પડે છે એનું વર્ણન છે. દિવસે તે તે સૂર્યની ગરમીથી ઉપર જ નષ્ટ થઈ જાય છે. પરંતુ રાત્રિમાં તે નીચે આવે છે. એટલા માટે કેટલાક મુનિઓનું એવું કથન છે કે મુનિએ રાત્રે અછાયામાં (ઉપરના ભાગમાં ઢાંક્યા વગરની જમીન) પૂજવું ન જોઈ એ, કારણ કે અપકાયના જીની વિરાધના થાય છે. પરંતુ તેમનું આ કથન શાસ્ત્ર અનુકુળ નથી. ગમન પ્રવૃત્તિ કરતાં સાધુએ ઇયસમિતીમાં સતત સાવધાન રહેવું જોઈએ એવું વિધાન છે. તદનુસાર ઈસમિતીમાં દિવસે જોઈને તથા શત્રે પુંજીને ચાલવાનું વિધાન છે. તથા ઉધાર પ્રસવણ સમિતિમાં પણ રાત્રિએ પૂજ્યા વિના નહિ પરઠવવાનું વિધાન છે. ઉપરોક્ત શાસ્ત્રીય વિધાન છે. ઉપરોક્ત શાસ્ત્રીય વિધાનમાં ક્યાંય પણ અપવાદને સ્થાન નથી. જો કે નિરંતર સમ અપકાય વરસે છે, છતાં પણ પૂજવાને નિષેધ કર્યો નથી. એટલું જ નહિ પણ આ બાબત પર ભાર આપે છે કે જ્યારે પણ કામ પડે ત્યારે રાત્રિમાં પૂજ્યા વગર ન ચાલે અને પરડે પણ નહિ. Page #145 -------------------------------------------------------------------------- ________________ 104 સમર્થ–સમાધાન ભગવતી સૂત્રમાં જ્યાં સૂક્ષમ અપકાયનું વર્ણન છે ત્યાં એ બાબત પણ બતાવેલ છે કે તે સૂકમ અપકાય એકદમ નષ્ટ થઈ જાય છે. તે પછી જવાથી તેની વિરાધના કેવી રીતે થાય ? જે પૂજવામાં જીવ વિરાધનાનું કારણ હોય તે ભગવાન પૂજવાનો નિષેધ કરત. પરંતુ નિષેધ નહિ કરતાં દશાશ્રુત સ્કંધ દશા-૧ તથા સમવાયાંગની ૨૦મી સમવાયમાં ભગવાને અપમાજ્યિાચારી (અપ્રમાજિંતાચારી) અને “દુપમજિજયાચારી” (દુષ્પમાજિંતાચારી)ને અસમાધિના સ્થાન કહ્યાં છે. એવી જ રીતે અપ્રમાર્જન તથા દુઃપ્રમાર્જનને અસમાધિનું કારણ કહીને પ્રમાર્જન ઉપર અત્યંત ભાર મુક્યો છે. તેથી આગમમાં પૂજવાનું સ્પષ્ટ વર્ણન હેવા છતાં પણ સૂક્ષમ અપકાયની વિરાધનાના બહાને પંજવાનો નિષેધ કરે ઉચિત નથી. [ પ્રિય, દઢધમ શેઠ શ્રી કિશનલાલજી પૃથ્વીરાજજી ગણેશમલજી સાહેબ માલુ ખીચવાળા દ્વારા લખાવેલ અને સંકલિત કરેલ જેથી બેંધ બુકમાંના પ્રશ્નોત્તરે અહિંયા સંપૂર્ણ થાય છે. હવે નેધબુક નંબર પાંચના પ્રશ્નોત્તર અહિંયા રજૂ કરીએ છીએ.] પ્રશ્ન 1760-28 લબ્ધિઓના વિસ્તૃત ખુલાસા કયા પ્રકારના છે? ઉત્તર–સૂત્રના મૂળપાઠમાં અઠ્ઠાવીસ લબ્ધિઓને એકી સાથે એક જ જગ્યાએ ઉલ્લેખ થયેલ જોવા મળતું નથી, પરંતુ પ્રશ્ન વ્યાકરણ સૂત્રના પ્રથમ સંવરદ્વાર તથા ભગવતી સૂત્રના જુદા જુદા સ્થળે પર 28 લબ્ધિઓનું વર્ણન પ્રાપ્ત થાય છે. પ્રશ્ન ૧૭૬૧-જે જીવે કર્મભૂમિના મનુષ્યનું અથવા તિય"ચનું આયુષ્ય બાંધી લીધું હોય તો શું તેને એ જ ભવમાં ક્ષાયિક સમકિત થઈ શકે છે? ઉત્તર–તમે કરેલા પ્રશ્ન મુજબ જીવને તે જ ભવમાં ક્ષાયક સમક્તિ નથી થતું. પ્રશ્ન ૧૭૬૨-સત્યવતી હરિશ્ચંદ્ર મૃત્યુ પામીને ક્યાં ગયા? ઉત્તર-શામાં તે તેમનું વર્ણન નથી. કથાઓમાં બતાવ્યું હશે. તે બાબત મારા ધ્યાનમાં નથી. પ્રશ્ન ૧૭૬૩–શું તીર્થકરેને પૂર્વનું જ્ઞાન હોય છે? ઉત્તર-પૂર્વભવમાં શીખેલું પૂર્વનું જ્ઞાન અવધિજ્ઞાન વડે સ્મૃતિમાં આવી શકે છેનહિ તે આ ભવમાં તીર્થકરો પૂર્વનું જ્ઞાન શીખતા નથી. પ્રશ્ન ૧૭૬૪–જબુદ્વિપમાં કેટલા તીર્થકરના જન્મ એક સાથે થાય છે? ઉત્તર-જંબુદ્વિપમાં ક્યારેક કયારેક બે અથવા ક્યારેક ચાર તીર્થકરનો જન્મ એક સાથે થાય છે. પ્રશ્ન ૧૭૬૫-શું ઉત્તરાધ્યયન સૂત્ર અ. 35 ની ગાથા 4, 5 થી કમાડવાળા મકાનમાં સાધુએ ઉતરવું નહિ એવું વનિત થાય છે? 4 સમર્થ સમાધાન ભાગ-રમાં 28 લબ્ધિઓના નામ તથા અર્થ આપેલ છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજે . Ya - ઉત્તર-આ બન્ને ગાથાઓને અર્થ આ પ્રમાણે છે. “મને હર ચિત્રોથી યુક્ત, માલા અને ધૂપથી વાસિત કપાટ યુક્ત અને શ્વેત વસ્ત્રની ચાદરથી ઢાંકેલા મકાનની સાધુ મનથી પણ ઈચ્છા ન કરે. (4) કારણ કે એવા મકાનમાં રહેવાથી સાધુની ઈન્દ્રિઓ જ્યારે ચંચળ બનીને પિત. પિતાના વિષયમાં પ્રવૃત્ત થાય છે, ત્યારે તેને નિરોધ કરે મુશ્કેલ બની જાય છે, કારણું કે એવા મકાન કામરાગને વધારનાર હોય છે. (5) અહિંયા સુસજિત મકાનમાં ઉતારવાનો નિષેધ તથા તેનું કારણ બતાવેલ છે પરંતુ કમાડવાળા મકાનમાં ઉતરવાની મનાઈ કરી નથી. કારણકે કમાડ તે પ્રાયઃ બધાય મકાનને હેય છે જ. જેઓ કમાડવાળા મકાનને નિષેધ કરે છે, તેમાં પણ તેમાં ઉતરે જ છે. પ્રશ્ન ૧૭૬૬-આ અવસર્પિણીના છઠ્ઠા આરાના અંત સમયે શું શત્રુંજય પર્વત રહેશે? કારણ કે શત્રુંજય મહાઓ”માં તેને શાશ્વત બતાવ્યું છે ઉત્તર-ભગવતી સૂત્રમાં “વૈતાઢય પર્વત રહેશે” એમ જે લખ્યું છે તે બરાબર છે. શત્રુંજયને શાશ્વત માનવો તે આગમ વિરૂદ્ધ છે. પ્રશ્ન ૧૭૬૭-ભગવતી શ૮ ઉ. 1 માં કૃત્રિમ વસ્તુની સ્થિતિ સંખ્યાતા કાળની બતાવેલ છે, છતાં ટીકાકારે અષ્ટાપદ પર્વત પર ભરત મહારાજાએ કરેલા બિંબ શ્રી ગૌતસ્વામીના સમય સુધી વિદ્યમાન રહેશે એમ કહેલ છે તે તે કેવી રીતે? ઉત્તર-ટીકાકારનું આ કથન બરાબર નથી, સૂત્ર વિરુદ્ધ છે. પ્રશ્ન ૧૭૬૮-ઉપાશ્રયમાં પીપળે ઉગે તે ઉખાડી નાંખ; ભમરા, મધમાખીના જાળાં હઠાવવા વગેરે બૃહદ કપના ચૂર્ણ" કતોનો મત સાવધ તથા સૂવ વિરૂદ્ધ છે કે નહિ? ઉત્તર-આવું કહેવું કે કરવું એ પાપપૂર્ણ છે અને ધર્મ વિરુદ્ધ છે. પ્રશ્ન ૧૭૬૯-જિન કલ્પીને કેટલા જ્ઞાન થઈ શકે છે? શું તેમને કેવળજ્ઞાન અને કેવળદર્શન થઈ શકે છે? ઉત્તર-જિનકપીને બે, ત્રણ, અથવા ચાર જ્ઞાન થઈ શકે છે, કેવળજ્ઞાન થતું નથી. હા, કપાતીત અવસ્થા ધારણ કરે તે કેવળજ્ઞાન થવું સંભવિત છે. આ ભાવ ભગવતી શ 25 ઉ. ૬માં છે. પ્રશ્ન ૧૭૭૭-શું, ચક્રવતિની જેમ વાસુદેવ અને પ્રતિવાસુદેવની સેવા પણુ દેવ કરે છે? ઉત્તર-વાસુદેવ, પ્રતિવાસુદેવ ત્રણ ખંડના અધિપતિ હોય છે, તેથી માગધ વગેરે સ, સ.-૧૪ Page #147 -------------------------------------------------------------------------- ________________ સમર્થ–સમાધાન દેવ તેમને આધીન હોય છે. ચક્ર વગેરે શસ્ત્ર દેવ-અધિષ્ઠિત હોય છે. અનેક વિદ્યાઓ સિદ્ધ કરવાના કારણે તેમની (દેવેની) અધિષ્ઠાત્રિ દેવીઓ પણ તેમને આધીન હોય છે. જબુદ્વીપ પ્રજ્ઞપ્તિ તેમજ સમવાયાંગ વગેરે જેવાથી આ વર્ણન જાણવા મળે છે. તથા તેમના પ્રબળ પુન્યથી દેવ તેમના અનેક કાર્યો પણ કરી દે છે. જેમકે અંતકૃતદશાંગ સત્રથી સ્પષ્ટ થાય છે કે દ્વારિકા નગરી વિશ્રમણદેવે બનાવી હતી. પ્રશ્ન ૧૭૭૧-ચઢાળિયામાં વર્ણવેલ નવમહિલ, નવ લચ્છી એ રાજાઓ કયાંના હતા તથા એમના આ નામે કેમ પડયા? - ઉત્તર-નવ મલ્લિરાજા કાશીના તથા નવ લ૨છી રાજા કોશલ દેશના હતા મલ્લિ તથા લછી એ ક્ષત્રિયોની જાતિ હતી. તેમના નામ તે જુદા જુદા હતા. પ્રશ્ન ૧૭૭૨-ભગવાન મહાવીર સ્વામીને 72 વર્ષની ઉંમરમાં વૃદ્ધત્વ આવ્યું કે નહિ? - ઉત્તર-તીર્થકર, ચકવતિ, બળદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ આ બધાને વૃદ્ધત્વ (વડપણ) આવતું નથી. તેમની ઉંમર મધ્યમ (યૌવનયુક્ત) જ રહે છે. પ્રશ્ન ૧૭૭૩-“વૈશ્રમણકુમાર દેવતા દાન દેવામાં શુરા” એમ કેમ કહેવાય છે? ઉત્તર-વષદાન માટે તીર્થકરોના ભંડાર ભરે છે. તથા જન્મ-પારણું વગેરેના પ્રસંગે અતુલ (પુષ્કળ) ધનની વૃષ્ટિ કરે છે, તે કારણથી તેમને “દાને શૂરા” કહેવું એ ઉચિત પ્રશ્ન ૧૭૭૪-જ્ઞાતાસૂર અ. 1 મુજબ, મેઘકુમારે આઠ રાજકન્યાઓ સાથે લગ્ન કર્યું, તે શું, આથી વ્રત ખંડિત થતું નથી? ઉત્તર–તે સમયે તેમણે વ્રત જ અંગિકાર કર્યું ન હતું, પછી ખંડનનો પ્રશ્ન જ રહેતું નથી. પ્રશ્ન ૧૭૭૫-દીક્ષાભિષેક પ્રસંગે જે બે લાખ નૈયા ધર્મસામગ્રી લાવનારને તથા એક લાખ એનૈયા હજામને આપ્યા, તે આ ધન અભયદાન વગેરેમાં કેમ ન વાપર્યું? - ઉત્તર-આ પ્રસંગે જે સોનૈયા આપે છે તે પિતાની મોટાઈ અથવા ગૌરવને માટે આપે છે. પ્રશ્ન ૧૭૭૬-દેવતા, નિદ્રા લે છે ? , ઉત્તર-દેને નિદ્રા આવતી નથી. પ્રશ્ન ૧૭૭૭-દેવતાઓને ભૂખ કયારે લાગે છે! તથા તેઓ શું ખાય છે ? Page #148 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો 107 ઉત્તર-દશ હજાર વર્ષની સ્થિતિવાળા એક દિવસે, ૧૫મની રિથતિવાળા બે થી નવ દિવસે, સાગરોપમની સ્થિતિવાળા જેટલા સાગરની સ્થિતિ હય એટલા હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. તેઓ સારા વણે પુદ્ગલેને મનથી ગ્રહણ કરી લે છે. પ્રશ્ન ૧૭૭૮-અષાડ શુદિ 11 ને દેવપેઢી અગિયારસ તથા કારતક શુદિ 11 ને દેવઉઠી અગિયારસ કહે છે તે શું, દેવ સુ-ઉઠે છે? ઉત્તર–આવું લૌકિક પ્રણાલિથી કહેવાય છે. ખરી રીતે તે દે સૂઈ જતાં નથી. તેમજ સૂઈને જાગતાં નથી. - પ્રશ્ન ૧૭૭૯-ગોપીચંદ, ભર્તુહરિ કયારે અને કયાં થયા? તેઓ અમર કેમ કહેવાયા? ઉત્તર- ભતૃહરિ ઉજજૈનમાં થયા હોવાનું મનાય છે. એ જ પ્રમાણે ગોપીચંદ પણ કયાંક થયા હશે, તેઓ પાંચમા આરામાં થયા હોય તથા મૃત્યુ પામીને વાણુવ્યંતરમાં ગયા હેય તથા કયારેક કોઈ યાદ કરે તે મનુષ્યરૂપે દર્શન આપ્યાં હોય એ સંભવ છે. માનવરૂપે દેખીને લોકોએ તેમને અમર માની લીધા હોય એમ સંભવિત છે. પ્રશ્ન ૧૭૮૦-કાનમાં ખીલા ખેડવાથી તથા પગમાં ખીર રાંધવાથી મહાવીર સ્વામીને પીડા થઈ હશે તે શું પગમાં ફેલા પડેયા? તથા શ્રવણ શક્તિમાં હાનિ આવી? ઉત્તર-ખીલાથી કાનમાં, તથા ખીર રાંધવાથી પગમાં દર્દ તે થયું જ હશે, પરંતુ કેટલાક સમય પછી ઠીક થઈ ગયું હશે. પ્રશ્ન ૧૭૮૧-“કૌટુંબિક પુરૂષ નેકરને સમજવા કે સગા સબધીઓને? શાસ્ત્રમાં અનેક જગ્યાએ આ શબ્દ આવે છે. ઉત્તર-વિશ્વસનીય તેમજ આજ્ઞાકારી પુરૂષને કૌટુંબિક પુરૂષ કહે છે. પ્રશ્ન ૧૭૮૨-“ઈશ્યશેઠ” કેને કહે છે? ઉત્તર-હસ્તિપ્રમાણ ચાંદી, સેનું તથા હીરા-પન્ના વિગેરેના ભેદથી ઇભ્યપતિ શેઠના ત્રણ ભેદ હોય છે. જઘન્ય, મધ્યમ તથા ઉત્કૃષ્ટ. પ્રશ્ન ૧૭૮૩-છ પુરૂષોએ બાંધેલું દેરડું પણ અર્જુનમાળી ના તેડી શક્યો જ્યારે કે તે વજઋષભનારાચ સંઘયણવાળો હતો? ઉત્તર-હાડકાના બંધ મજબૂત હોવાથી વજાભનારાચ સંઘયણ હોય છે. પરંતુ બધા વાષભનારાચ સંઘયણવાળામાં એટલી શક્તિ નથી હોતી કે તેઓ મજબૂત બાંધેલા દેરડાને તેડી શકે. કેઈક જ તોડી શકે છે. પ્રશ્ન ૧૮૮૪-શ્રી મલિનાથ ભગવાને સુવર્ણ પ્રતિમામાં કવલ (કેળિયા) નાંખીને સમુમિ જીવની ઉત્પત્તિ રૂ૫ હિંસાનું કાર્ય કેમ કર્યું? Page #149 -------------------------------------------------------------------------- ________________ wwwww 108 સમર્થ સમાધાન ઉત્તર–મલિ ભગવાન ત્રણ જ્ઞાનના ધારક હતા. છએ રાજાઓને આ નિમિત્તથી પ્રતિબંધ થશે એમ જાણીને જ તેઓએ તેમ કર્યું. પ્રશ્ન ૧૭૮૫-“વર્ષધર” કેને કહે છે? ઉત્તર-નપુંસક બે પ્રકારના હોય છે. જન્મ નપુંસક તથા કૃત નપુંસક, જેઓ જન્મથી નપુસક નથી હોતાં પણ જેઓને અંતઃપુરની રક્ષા–સેવાદિ કાર્ય માટે બનાવવામાં આવે છે. તેઓ વર્ષધર કહેવાય છે. તેને વ્યંઢળ પણ કહે છે. પ્રશ્ન ૧૭૮૬-તીર્થકરની ઉંમર પૂરા વર્ષોની બતાવી, તે શું, મહિના કે દિવસે ઓછાવત્તા હતાં નથી ? ઉત્તર-પૂલ દષ્ટિથી વ્યવહારમાં આયુષ્યના વર્ષ બતાવવામાં આવે છે. પરંતુ તેમાં થોડા મહિના કે ડા દિવસે ઓછા વધારે હોય તે તે બતાવાતા નથી, એ જ વ્યવહાર દષ્ટિથી તીર્થકરોના આયુષ્યના પૂર્વ તથા વર્ષો બતાવ્યા છે એવી સંભાવના છે. પ્રશ્ન ૧૭૮૭-રણદેવીએ માકડી પુત્ર જિનરક્ષિત અને જિનપાલની સાથે ભેગ ભેગવ્યા, એ કેમ બની શકે? - ઉત્તર-રન્નાદેવી હલકી જાતિની દેવી હતી. સંભવ છે કે તેને દેવ ચાહતા ન હતા. તેથી તે સુંદર પુરૂષે વડે પિતાની તૃપ્તિ કરતી હતી. ઠાણુગ-૪માં પણ એ ઉલ્લેખ છે કે ઘણાં દેવ દેવીઓ મનુષ્ય મનુષ્યાણી સાથે ભેગ ભેગવવા ઇરછે છે. તેથી આ કઈ આશ્ચર્યકારી બાબત નથી. પ્રશ્ન ૧૭૮૮-જિનરક્ષિત, જિનપાલ વધસ્થાનમાં શૂળી પર ચડ્યા પછી એટલા દિવસ સુધી તેઓ જીવતાં કેમ રહ્યાં? ઉત્તર–શરીરના મધ્યભાગને શૂળીમાં પરોવી સુવડાવી દે છે. એવી દશામાં શૂળી પર ચઢાવી દીધા પછી કેટલાક દિવસ સુધી માણસ જીવતે રહી શકે છે, પછી ધીમે ધીમે ભૂખ તરસની વેદનાથી દુઃખી થઈને મૃત્યુ પામે છે. આ પ્રશ્ન ૧૭૮૯–બાહુબલિજીએ કેટલા મહિનાની તપશ્ચર્યા કરી? ઉત્તર-સ્થાનાંગ સૂત્ર તથા કર્મગ્રંથની ટીકામાં તથા ત્રિષડી શલાખા પુરૂષ ચરિત્રમાં બતાવ્યું છે કે તેમણે બાર મહિનાની તપશ્ચર્યા કરી.. પ્રશ્ન ૧૭૯૦-સુકુમાલિક સાથ્વી કાળધર્મ પામીને બીજા દેવલોકમાં કેમ ઉતપનન થઈ? કે જ્યારે વિરાધક આત્મા ઉત્કૃષ્ટ પ્રથમ દેવલોક સુધી જાય છે. ઉત્તર-મૂળગુણની વિરાધના કરનારે આત્મા પ્રથમ દેવકથી આગળ જતે નથી એ બરાબર છે, પરંતુ ઉત્તર ગુણેન વિરાધક આત્મા બારમા દેવલોક સુધી જઈ શકે Page #150 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો 1 ટે છે. અને દેવી પણે ઉત્પન્ન ન થાય એમ પણ સંભવ છે. દેવીરૂપે ઉત્પન્ન થાય તો તેના પાછળના ભવની વિરાધના સમજવામાં આવે છે. તે પ્રશ્ન ૧૧-દ્રોપદીને કૃષ્ણ મહારાજ ઘાતકી ખંડમાંથી લવ સમુદ્રમાં લાવ્યા તે તે પોતાના બળ વડે કે દેવની સહાય વડે? તથા રથ પાણીમાં ચાલી રહ્યો હતો કે તેના પર પૂલ બનાવ્યો હતો? ઉત્તર-શ્રીકૃષ્ણ વાસુદેવે આવતી વખતે તથા જતી વખતે દેવ શક્તિથી જ લવણ સમુદ્ર પાર કર્યો હતે. દેવે પૂલ બનાવ્યું એવું વર્ણન નથી પરંતુ તેઓને એમ જ લાગતું હતું કે જાણે રથ જમીન પર જ ચાલી રહ્યો હોય. પ્રશ્ન ૧૭૯૨-ધના સાર્થવાહે સુપમાં દારિકાનું માંસ તથા રૂધિર પકાવીને ખાધું. ત્યારબાદ પ્રવજિત થઈને 11 અંગના જ્ઞાતા બન્યા અને પ્રથમ દેવલોકમાં ગયા, ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને મેક્ષમાં જશે. પૂછવાનું એ છે કે માંસ ભક્ષણને સ્થાનાંગ 4 માં નરકનું કારણ બતાવ્યું છે, છતાં પણ તેઓ દેવલોકમાં કેમ ગયા? તથા તે સમયે તેઓ જૈન શ્રાવક હતા કે નહિ ? ઉત્તર-ધન્ના સાર્થવાહ તે સમયે જૈન શ્રાવક ન હતા. તેઓ ધર્મને જાણકાર પછીથી બન્યા હતા. જો કે માંસાહાર નરકનું કારણ છે, છતાં પણ આયુષ્યને બંધ થયે ન હતે. આયુષ્યને બંધ ધમી થયા પછી પડે. તેથી તેઓ સ્વર્ગમાં ગયા. પ્રશ્ન ૧૭૯-વાસુદેવની જેમ શું, શ્રેણિક મહારાજ પણ નિદાન (નિયાણું) કરીને આવ્યા હતા જેથી તેઓ અવિરતી રહીને સામાયિક, પષધ વગેરે ક્રિયાઓ કરી શકયા નહિ ? ઉત્તર-નિયાણું ન હોવા છતાં પણ જે જીવને અપ્રત્યાખ્યાન કષાયને ક્ષય, ઉપશમ કે પશમ ન હોય તે જીવને ખરી રીતે વ્રત પ્રત્યાખ્યાન આવતા નથી. આ જ કારણ શ્રેણિક મહારાજને માટે પણ સંભવિત છે. પ્રશ્ન ૧૭૯૪-દેવ વડે શરીરના ટુકડે ટુકડા કરવા છતાં પણ કામદેવનું શરીર કઈ રીતે જોડાઈ ગયું? ઉત્તર-ડૉકટર વગેરે મનુષ્ય પણ ઔદારિક શરીરના અવયવે છેદીને ફરી જોડી શકે છે, તે દેવની વાત જ શી કરવી! તેઓ તે તરત જ બરાબર કરવા ઈચ્છે તે કરી શકે છે. ભગવતી શ. 14 ઉ. ૮માં ત્યાં સુધી કહ્યું છે કે દેવેન્દ્ર કેઈમનુષ્યના મસ્તકનું ચૂર્ણ કરીને પછીથી તે મસ્તક બરાબર કરી શકે છે. એ જ પ્રમાણે દેવે કામદેવના શરીરને પણ બરાબર કરી દીધું હોય એ સંભવ છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ સમર્થ સમાધાન પ્રશ્ન ૧૭૯૫-મહાશતક શ્રાવકે ગૌતમ સ્વામીને શ્રમણ ભગવંત કેમ કહ્યું કે જ્યારે તેઓ કેવળજ્ઞાની ન હતા? ઉત્તર-છદ્મસ્થને શ્રમણ ભગવંત કહેવામાં કોઈ હરકત નથી. શાસ્ત્રોમાં અનેક જગ્યાએ સાધુઓને શ્રમણ ભગવંત કહ્યાં છે. તે પછી ગૌતમ સ્વામી ઉચ્ચ સંયમી હતા તેથી તેમને શ્રમણ ભગવંત કહ્યા એ સર્વથા ઉચિત જ હતું. પ્રશ્ન ૧૭૯-આનંદ શ્રાવકને અવધિજ્ઞાનને પરિષહ કેમ કહ્યો? ઉત્તર--શ્રાવકને અવધિજ્ઞાન તે થાય છે, પરંતુ આપે કહ્યાં મુજબ એટલું મોટું ન હતું એવું જે ગૌતમ સ્વામીનું નિષેધ રૂપ ફરમાન હતું તે આનંદ શ્રાવકને પરિષહ રૂપ થયું એમ સમજવું જોઈએ. પ્રશ્ન ૧૭૯૭–બ્રહ્મદત્ત ચક્રવતિએ પિતાના પૂર્વના પાંચ ભવ કેવી રીતે જાણ્યા ? ઉત્તર-બ્રહ્મદત્ત ચક્રવર્તિએ જાતિ સ્મરણ જ્ઞાનથી પાંચ ભવ જાણ્યા હતા. પ્રશ્ન ૧૭૯૮-શું, જાતિસ્મરણ પણ જ્ઞાન જ હોય છે? ઉત્તર-અતિ મરણ જ્ઞાન તથા અજ્ઞાન અને પ્રકારના હોય છે. જે જાતિ મરણ અજ્ઞાન છે, તે મતિ અજ્ઞાનને ભેદ છે. અને જાતિસ્મરણ જ્ઞાન એ મતિજ્ઞાનને ભેદ છે. પ્રશ્ન ૧૭૯-ગૌચરના દેશોમાંથી મૂળદોષે કયા સમજવા ઉત્તર-આધાકર્મ, શિક, પુતિકર્મ, અધ્યપૂર્વક, મિશ્રજાત, પ્રભૂત, કીતકૃત, કવિયં, રઈય, કતારબત્ત, દુભિખભત્ત, સિજ જાયર પિડ, મૂલકર્ણ વગેરે અનેક દેશે મૂળગુણેને દુષિત કરે છે. બીજા કેટલાક સાધારણ દેશે ઉત્તરગુણોને દુષિત કરનારા હેવા છતાં પણ તેમાં બેદરકારી કરવાથી તેમજ એ દેષો વારંવાર લગાડવાથી તે પણ મૂલગુના ઘાતક બની જાય છે. તેથી સાધકે ડગલે ને પગલે ધ્યાન રાખવું જોઈએ. પ્રશ્ન ૧૮૦૦-જે સાધુ દે વારંવાર લગાડતા હેય તથા મૂળગુણેની વિરાધના થઈ રહી હોય, આવી સ્થિતિમાં આરાધના માટે શું કરવું જોઈએ? ઉત્તર-આરાધના કરવા માટે આગળના દેશની આલેચના વડે શુદ્ધિ કરીને “અઝરણા કરમુકિતા” ભવિષ્યમાં ભૂલ નહિ કરવા માટે સાવધાન રહે. એ જ કરવું ઉચિત છે. પ્રશ્ન ૧૮૦૧-વારંવાર જવા છતાં પણ જેનું ઘર અસૂઝતું થતું હોય તેવી વ્યક્તિ સાથે વાત કરવી જોઈએ કે નહિ? ઉત્તર–પિતાની જ કેઈ જરૂરી વાત હોય તો તે વાત જુદી છે, નહિ તે વાત કરવી જોઈએ નહિ. Page #152 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો 11 પ્રશ્ન ૧૮૦૨-શંખ શ્રાવકને પહેલા તે પૌષધ કરવાના ભાવ ન હતા છતાં, તેમણે પૌષધ કર્યો, તે શું, તેમને નિયમ ન હતું? ઉત્તર-શ્રાવકને નિયમ શક્તિ અને ઈચ્છા પ્રમાણે હોય છે, જેથી જેની ઈછા ખાધાપીધા વગર પૌષધ કરવાની હોય, તે તેઓ તે પ્રમાણે કરી શકે છે. કેઈ ખાતી વખતે સાવદ્ય ત્યાગરૂપ પૌષધ કરે છે. કેઈ શ્રાવક નિયમિત રીતે છ પૌષધ કરનાર હોય છે. કેઈને એક મહિનામાં એક પૌષધ કરવાનો નિયમ પણ હેત નથી આ પ્રકારે શ્રાવકેના અનેક દરજજા (પ્રકારો) છે. પ્રશ્ન ૧૮૦૩-પાંચ પ્રકારની નિંદ્રાએ સર્વઘાતી કર્મના ભેદમાં કેમ લેવામાં આવી છે? તે, આત્માના કયા ગુણેને ઘાત કરે છે? દશનાવરણયનાં ભેદમાં પાંચ નિદ્રાઓ ગણવામાં આવી છે. પરંતુ દશનનું સામાન્ય રૂપ તે કેટલેક અંશે નિગદમાં પણ હંમેશા ખુલ્લું રહે છે? ઉત્તર-નિદ્રાવસ્થામાં શબ્દ રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરે પાંચેયનું જ્ઞા : કઈ જાય છે. આ નિદ્રાપંચક પાંચેય ઈન્દ્રિઓના અવધને આવૃત્ત કરે છે. એટલા માટે તેને કર્મગ્રંથ ભાગ-૧ ગા. 11 તથા કર્મગ્રંથ ભાગ-૫ ગા, 13 માં સર્વઘાતી પ્રવૃત્તિઓમાં ગણેલ છે. કેવળ દર્શનાવરણીય કર્મ હોવા છતાં પણ જીવ પાંચેય ઈનિઓ વડે પિતાપિતાના વિષયને ગ્રહણ કરે છે. પાંચેય ઈન્દ્રિઓ વડે પોતાના વિષયગ્રહણની શક્તિને એ નિદ્રાએ પુરી રીતે રોકે છે. એટલા માટે આ આત્માના ચક્ષુ અચક્ષુ વગેરે દર્શન ગુણને રેકે છે, આટલું થતું હોવા છતાં પણ જેવી રીતે ઘન વાદળાઓ ઢંકાઈ જવા છતાં પણ સૂર્યના તેજ પ્રકાશ સર્વથા રોકી શક્તા નથી એ જ રીતે જ્ઞાન દર્શનને અંશમાત્ર તે સર્વ જીવોને માટે હંમેશા ખુલે જ રહે છે. જે વડે તે વ્યક્તિ અવાજ વગેરેથી જાગૃત થઈ જાય છે. પ્રમાણને માટે નંદીસૂત્રની આ ગાથા રજુ કરી છે. सब जीवाणं, पियणं, अक्खरस्स अणंतभागो णिच्चुग्याडीओ जइ पुण सो वि आवरिज्जा, तेणं जीवो अजीवतं पाविज्जा / सुग्छवि-मेहसमुदए होइ पभा चंद-सूराणं / પ્રશ્ન 1804 આત્મામાં સ્વાભાવિક તેમજ વૈભાવિક નામના પિતાના બે ગુણે છે શું? જે છે, તે સાંસારિક જીવનમાં સ્વાભાવિક ગુણ તથા સિદ્ધના માં ભાવિક ગુણ પરિણમન રૂપથી છે કે ફૂટસ્થ નિત્ય રૂપથી? તથા બને અવસ્થામાં કેવી રીતે રહે છે ? ઉત્તર-વ્યંજન. પર્યાય, મતિ વગેરે જીવને વિભાવ ગુણ છાÉમથિક જ્ઞાન છે. અને Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ સમર્થ સમાધાન સ્વભાવગુણુ વ્યંજન પર્યાય કેવળજ્ઞાન વગેરે અનંત ચતુષ્ટય રૂપ છે. આ બન્ને ગુણે એક સાથે રહી શકતા નથી અર્થાત્ સ્વભાવગુણ પ્રગટ થાય તે વિભાવગુણ નષ્ટ થશે. પ્રશ્ન ૧૮૦૫-જ્યારે પરમાણુ પુદગલમાં ચાર મૂળ સ્પર્શ જ હોય છે, તે તેનાથી બનેલા સ્કંધમાં આઠ સ્પર્શ કેવી રીતે હોઈ શકે? ઉત્તર-પરમાણુમાં ચાર મૂલ સ્પર્શ હોય છે, તે ભગવતી શ. ૧૨ ઉ. ૪, શ. ૧૮ ઉ. ૬, શ. ૨૦ ઉ. ૫, વગેરેથી પ્રમાણિત છે. ઘડિયાળના એક એક કાંટામાં ચાલવાની શક્તિ હોતી નથી, પરંતુ બધાને વ્યવસ્થિત કરવાથી તે ઘડિયાળ સમય બતાવવા લાગી જાય છે. સૂતરના એક દેરામાં હાથીને બાંધવાની શક્તિ હોતી નથી, પરંતુ તે દેરાથી બનેલી મજબુત રસીથી (દોરડાથી) હાથીને બાંધી શકાય છે. એ જ પ્રમાણે અનેક પર માણુઓના સંગથી બાકીના ચાર આશ ઉત્પન્ન થાય છે. પ્રશ્ન ૧૮૦૬-પાંચ ભામાં યેય (ધ્યાન કરવા યોગ્ય) રૂપ કયું છે? ઉત્તર-ક્ષાચિક ભાવ તે એકાંત દય જ છે. કેઈ અપેક્ષાથી પશમિક તેમજ લાપશમિક ભાવ પણ ધ્યેયરૂપ હોય છે. પ્રશ્ન ૧૮૦૭-“બસંજ્ઞ સમય વિટ્ટા પુજા મા નરિત !” તથા Trg શ રમä એ પણ પાઠ છે. પદાર્થ જ્ઞાનમાં પ્રથમ સમય-દર્શન થાય છે, પછી અર્થ, અવગ્રહ અને વ્યંજનાવગ્રહ થાય છે. સિદ્ધાંત સાથે તુલના કરતા બંનેની સ્થિતિ કેટલા સમયની છે ? તે ફરમાવશે ? ઉત્તર-વ્યંજનાવગ્રહની સ્થિતિ અસંખ્ય સમયની છે. જઘન્ય આવલિકાના અસંખ્યા. તમાં ભાગ પ્રમાણ સમોની તથા ઉત્કૃષ્ટ ૨ યાવત્ ૯ શ્વાસોચ્છવાસની છે. મિશ્ર ગુણસ્થાનની પણ એટલી જ સ્થિતિ છે. આ બાબત કર્મગ્રંથ પ્રથમ ભાગની ચેથી ગાથાથી સ્પષ્ટ થાય છે. “મસંગ સમગ્ર વિદ્યા જા જાળમrછત્તિ” આ નંદીસૂત્રને પાઠ વ્યંજનાવગ્રહને માટે છે. તથા “વહું રામચં” આ પાઠ અથવગ્રહ માટે છે. જીવને જ્યારે ચ૨ ઇન્દ્રિઓ (આંખ વગર) વડે પદાર્થનું સામાન્ય જ્ઞાન (દર્શન) થાય છે, તે પહેલા અસંખ્યાતા સમય સુધી વ્યંજનાવગ્રહ, પછી એક સમયને અર્થાવગ્રહ, પછી ઈહા, વિચારણ) વગેરે થાય છે. પ્રશ્ન ૧૮૦૮-પાંચે ય ઇન્દ્રિના સામાન્ય જ્ઞાનને દર્શન કહે છે. આ જ્ઞાનને અતિશતની જેમ એક સાથે ગ્રહણ ન કરતાં ચક્ષુદર્શન, અચક્ષુદર્શન એવા ભેદ કેમ કર્યા? ઉત્તર–લેકમાં જેવાને વ્યવહાર આંખ વડે જ પ્રસિદ્ધ છે. બાકીની ઇન્દ્રિઓ વડે નહિ. માટે આંખથી થનારા સામાન્ય બોધને ચક્ષુદર્શન નામથી અલગ કહેલ છે. બાકીની Page #154 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રી ૧૩ ચાર ઇન્દ્રિઓ તથા મન વડે જોવાના વ્યવહાર લેકમાં ન હેાવાથી એ બધી ઇન્દ્રિઓને એક અચક્ષુદનમાં લીધી છે. પ્રથમ ક ગ્રંથની દસમી ગાથાના અશ્વેથી આ ખાખત સ્પષ્ટ થાય છે. પ્રશ્ન ૧૮૦૯-પારિણામિક ભાવ ત્રૈકાલિક છે, છતાં જે ભવ્યત્વ બધાં જીવામાં વિકાલિક નથી, તે તેને ત્રૈકાલિક કેમ કહ્યાં ? ઉત્તર-સમસ્ત પાણિામિક ભાવ એકાંત ત્રૈકાલિક નથી પાણિામિક ભાવ સાહિ પણ હાય છે. જેમકે વાદળ, ચંદ્રગ્રહણ વગેરે. પારિણામિક ભાવ અનાદિ અનંત પણ હોય છે. જેમકે છદ્રવ્ય અર્થાત જીવનું જીવવ, ધર્માસ્તિકાયનુ એ જ સ્વરૂપમાં રહેવુ' વગેરે, અભવ્ય જીવેામાં અભવ્યત્વ અનાદિ અનંત છે. તથા ભવ્ય જીવેામાં ભવ્યત્વ અનાદિ સાંત છે. તેઓ સિદ્ધ અનીને “ ભવ્ય નાઅભવ્ય ' અની જાય છે. તેથી બધા પારિણામિક ત્રૈકાલિક હાતા નથી. પ્રશ્ન ૧૮૧૦–શુ’, તિય``ચ પચેન્દ્રિય પણ સમકિત લઈને પરભવથી આવે છે? જો હા, તેા અપર્યાપ્ત અવસ્થામાં ગુણસ્થાન કર્યુ હાય છે? ઉત્તર-ભગવતી શ. ૮ ઉ, ૨ થી એ સ્પષ્ટ છે કે પંચેન્દ્રિય તિયચ પરભવથી સમકિત લઇને આવે છે. સ્થળચર તિય ચ પંચેન્દ્રિયના અપર્યાપ્તામાં ક્ષાયિક સમકિત પણ હોઈ શકે છે. જો કે પાછળના મનુષ્ય ભવથી જ તે સમકિત સાથે લઈને જ આવે છે. ઉપશમ, ક્ષયે પશમ અને સાસ્વાદન સકિત તે પાંચેય સંજ્ઞી તિર્યંચના અપર્યાપ્તામાં હાય છે. અપર્યાપ્ત અવસ્થામાં પહેલું, ખીજુ` તથા ચાક્ષુ' એ ત્રણથી વધારે ગુણસ્થાન હેતાં નથી, તે પ્રમાણે તિય``ચ પંચેન્દ્રિયના અપર્યાપ્તામાં પણુ સમુચ્ચય ત્રણ ગુણુસ્થાન હાય છે, જે જીવને અય્યપ્ત અવસ્થામાં જ્ઞાન થાય છે, તે પર્યાપ્ત થઇને જ મરે છે. પ્રશ્ન ૧૮૧૧-કોઈ મુનિ ગૌચરી ગયા, ત્યાં અકૃત્ય સ્થાનકનુ સેવન થાય. તે પ્રાયશ્ચિત આવે છે, શુ' તે અકૃત્ય સ્થાનને ચેાથાવત સંબ`ધી સમજવુ' ? "" ઉત્તર–ભગવતી સૂત્ર–શ-૮ ઉ. ૬ માં દિપદાળનુ વધુન છે. ત્યાં નીચે પ્રમાણે ટીકા છે. 'कृतस्य करणस्य स्थान माश्रयः कृत्यस्थानम् तन्निषेधोऽकृत्यस्थानम् । मूलगुणादि प्रतिसेव रूपे कार्य विशेषे । અર્થાત્ સાધુએ કરવા યોગ્ય કાર્યને કૃત્યસ્થાન કહે છે. જે નૃત્ય સ્થાન ન હાય તે અકૃત્યસ્થાન છે. કોઈ પણ મૂલગુણ અથવા ઉત્તરગુણમાં દેશથી કે સથી દોષ લગાડવા તે અકૃત્યસ્થાન છે. તે માત્ર ચતુર્થ વ્રતને માટે નથી. તેના ખુલાસા વ્યવહાર ભાષ્યના પ્રથમ ઉદ્દેશકમાં પણ આ પ્રમાણે આપેલ છે સ. સ.-૧૫ ‘ગળથર્ તુ ગજ્જî, મૂળુને સેવ ઉત્તરાને હૈં । मूलं व सव्वदेर्स, एमेव य उत्तरगुणे ॥ ' "" Page #155 -------------------------------------------------------------------------- ________________ સમ-સમાધાન પ્રશ્ન ૧૮૧૨-જે ક્ષેત્રમાં કોઈ મુનિએ ચાતુર્માસ કર્યુ હોય, ત્યાં ફરીથી કેટલા સમય પછી આવી શકાય છે ? અમુક મુદત પહેલા આવે તેા કયેા દોષ તથા પ્રાયશ્ચિત આવે છે? શું, અપવાદ માર્ગમાં દીક્ષાદિ પ્રસંગ પર આવી શકે છે? ૧૧૪ ઉત્તર-જે ક્ષેત્રમાં ચાતુર્માસ કયુ` હૈાય તે ક્ષેત્રમાં તે મુનિ એક વર્ષ બાદ શેષકાળ અર્થાત્ માસકલ્પ સુધી રહી શકે છે. એ ચાતુર્માસ અન્ય સ્થળે કર્યાં પછી તે ક્ષેત્રમાં ચાતુસ કરી શકે છે. તે પહેલાં માસકલ્પ અથવા ચાતુર્માસ કરે તો આચારાંગ સૂત્ર અ. ૧૧ ઉ. ૨ ના હિસાબથી ‘ જીવસ્થાનત્રિય' નામના દોષ લાગે છે. આ વાત સુખશાંતિથી રહે ત્યાં સુધીની કરી છે. શારીરિક કારણે તા કયારેય પણ રહી શકે છે, અન્ય મુનિની સેવા માટે અથવા રત્નાધિકની સાથે ( અભ્યાસ અર્થે) રહી શકે છે. અહિં તર્હિ વિહાર કરતાં તે ગામ રસ્તામાં આવે, અથવા દીક્ષાના પ્રસંગે ત્યાં એક અથવા એ રાત્રિ રહી શકે છે. ઉપરોક્ત વધાન ઉપરાંત જો ત્યાં વધારે રડે તે નિશીથ સૂત્રાનુસાર તેમને લઘુમાસિક પ્રાયશ્ચિત આવે છે. પ્રશ્ન ૧૮૧૩ ભગવતી શ. ૬ ૩, ૫ માં કૃષ્ણરાજીના પ્રકરણમાં લેાકાંતિક દેવાનુ વર્ણન છે, ત્યાં નીચેનેા પાઠ છે, તે તેને શે। આશય છે ! " सारस्सय माइच्चाणं भंते! देवाणं कइ देवा कइ देवसया पण्णत्ता, गोयमा ! सत्तदेवा सत्तदेवसया परिवारो पण्णतो । " ઉત્તર-સરસ્વત્, આદિત્ય આ યુગલને સાતસેા દેવાના ખાસ પરિવાર છે. અને તેમના પર માલિક રૂપે સાતદેવ છે, એવી જ રીતે વન્તિ અને વરુણુ-આ યુગલને ચૌદ હજાર દેવાના ખાસ પિરવાર છે. તથા ચૌદ દેવા તેમના સ્વામીરૂપ છે. ગઈ તાષ, તુષિત આ દેવયુગલને સાત હજાર દેવાના ખાસ પિરવાર તથા સાત દેવ માલિકરૂપે છે. બાકીના ત્રણ લેકાંતિક દેવને નવસો દેવાના ખાસ પિરવાર તથા નવ દેવે માલિકરૂપે છે. ખાસ પિરવારના એવા આશય સમજવે કે સમવાયાંગ સૂત્રના ૭૭ મા સમવાયમાં ગઈ તાષ તથા તુષિતના ૭૭,૦૦૦ દેવાના પરિવાર ખતાન્યેા છે. આ વાત જ્ઞાતા અ. ૮ સાથે બ ંધ બેસતી છે. ત્યાં પ્રત્યેક લેાકાંતિક દેવને, ચાર ચાર હજાર સામાનિક દેવ, ત્રણ ત્રણ પરિષદા, સાત સાત અનિક, સાત સાત અનિકાધિપતિ, સોળ સાળ હજાર આત્મરક્ષક દેવ તથા ખીજા ઘણાં દેવા લેકાંતિક દેવાથી પરિવૃત્ત છે. ઇત્યાદિ વણુ ન આવેલુ છે. આથી તેમના બે પ્રકારના પરિવાર સાબિત થાય છે. સામાન્ય પરિવાર કેટલાયે હજાર દેવાને તથા ખાસ પરિવાર ભગવતી સૂત્રાનુસાર છે, એમ સમજવું. પ્રશ્ન ૧૮૧૪-કૃષ્ણુલેશી ક્રિયાવાદી જીવ મનુષ્ય સિવાય અન્ય ત્રણ ગતિએનુ... આયુષ્ય કેમ નથી બાંધતા ? Page #156 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો ૧૫ ઉત્તર-મ મનુષ્ય-આયુષ્ય બાંધવું એ દેવ તથા નારકની અપેક્ષાએ બતાવ્યુ' છે. આમાં મનુષ્ય તથા તિય`ચની અપેક્ષા નથી. જે ક્રિયાવાદી મનુષ્ય તથા તિય ચ છે, તે ક્રિયાવાદીપણામાં વૈમાનિક સિવાય બીજું આયુષ્ય ખાંધતા નથી. જીવ, જે લેશ્યામાં આયુષ્યના બ ંધ કરે છે એ જ લેશ્યામાં મરે છે. તથા તેમાં ઉત્પન્ન પણ થાય છે. વૈમાનિકમાં કૃષ્ણ, નીલ, કાપાત એ ત્રણ લેશ્યાએ છે જ નહિ. ખીજી વાત એ છે કે તે ક્રિયાવાદી મનુષ્ય તિર્યંચ, ભવનપતિ, વાણવ્યંતર, નરક, તિય ચ, મનુષ્ય વગેરે, જ્યાં કૃષ્ણાદિ ત્રણ લેશ્યાએ છે ત્યાંનું આયુષ્ય બાંધવાના સ્વભાવ શખતા નથી. ફલિતા એ થયા કે જ્યાં સુધી તેમનામાં કૃષ્ણાદિ ત્રણ લેશ્યાઓ રહેશે, ત્યાં સુધી તેઓ કોઈ પણ ગતિનું આયુષ્ય બાંધશે નહિ. જ્યારે તે લેશ્યાએ બદલે છે ત્યારે ત્રણૢ પ્રશસ્ત લેશ્યામાં વૈમાનિકનુ આયુષ્ય બાંધે છે અર્થાત્ દેવ અને નારકી મનુષ્યનુ તથા મનુષ્ય અને તિય`ંચ દેવનુ આયુષ્ય બાંધે છે, તેથી એકાંતરૂપે કયાંયનુ આયુષ્ય નહિ બાંધતા માક્ષમાં જ જાય તેવી વાત નથી. અક્રિયાવાદી ચારેય ગતિનું આયુષ્ય બાંધે છે, કારણકે કૃષ્ણ લેશ્યા ચારેય ગતિમાં છે. ૧૮૧૫-પાંચ સ્થાવર તથા ત્રણ વિકલેન્દ્રિયના સમવસરણ કેટલા છે? ઉત્તર-તેમાં અક્રિયાવાદી તથા અજ્ઞાનવાદી એ બે સમવસરણ જ છે. બીજા બે સમવસરણુ નથી. તેમના બધા બાલેમાં બે બે સમવસરણુ જ બતાવ્યા છે. અહિંયા સમવસરણના અથ ઃ સમૂહ ’’થી છે. ભગવાનની પરિષદાથી નથી. પ્રશ્ન ૧૮૧૬-ભગવતી શ. ૧. ૨ માં “ જીવ કેટલુક આયુષ્ય વેદે છે અને કેટલુંક આયુષ્ય વેદતો નથી એમ લખ્યુ છે. તેની ટીકામાં શ્રીકૃષ્ણે વાસુદેવે પહેલા સાતમી નરકનું, પછી ત્રીજી નરકનું આયુષ્ય માંધ્યું, કેમ લખ્યું? એમ ઉત્તર્-એક જીવ એક ભવમાં એક જ ગતિનું આયુષ્ય બાંધે છે. અને તે માત્ર એક જ વાર, તેનુ સંક્રમણ પણ થતું નથી, તેને વિપાકય દ્વારા ભાગવવું જ પડે છે. ટીકાકારે એ વાર એ નરકોનુ આયુષ્ય બાંધવાનું લખ્યું તે સિદ્ધાંતથી ખરાબર નથી. આયુષ્યને અધ એક ભવમાં એક જ વખત નિકાચિત હોય છે. જેમાં વધઘટ પુછુ થતી નથી. પ્રશ્ન-૧૮૧૭ આકષ કાને કહે છે ઉત્તર-તથાવિધ પ્રયત્નથી કર્મોના પુદ્ગલાને ગ્રહણુ કરવા તેને આક આયુષ્ય બંધના તીવ્ર અધ્યવસાયથી જીવ એક જ આમાં ખાંધી લે છે. મધ્યમ અધ્યવસાયથી તે બે આકર્ષ'થી, મદતર હાય તા ૪, ૫, ૬, ૭, ૮ આક`થી આયુષ્ય બાંધે છે. આ તેમાં અંતર પડતું નથી. કહે છે. પુદ્ગલેાને લઈ ને આયુષ્ય હાય ના ત્રણ, મંતમ અનુક્રમથી થતુ જાય છે, Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ સમર્થ–સમાધાન પ્રશ્ન ૧૮૧૮ ભગવતી શ. ૨૫ ઉ. ૬ માં વર્ણવેલ સંયમ-સ્થાન તથા ચારિત્રપર્યવ એ બેમાં શું અંતર છે? તથા સંયમ સ્થાન ચારિત્રની શુદ્ધિ અથવા અશુદ્ધિની અપેક્ષાએ કહે તો પછી ચારિત્ર પર્યવ કેમ કહ્યું? ઉત્તર-ચારિત્રની ઓછી વધારે શુદ્ધિ-અશુદ્ધિની અપેક્ષાએ બનેલા ભેદોને સંયમસ્થાન કહે છે, તથા તે સંવલન કષાયના મંદ, મંદતર અને મહતમ એ ત્રણ કષાય અધ્યવસાયને કારણે હેય છે. અનંતાનુબંધીની ચિકડીની બાર કષાના ઉદયમાં તે ચારિત્ર હેતું જ નથી. સંજવલન કષાયના ઉદયમાં ચારિત્ર હોય છે. સંજવલન કષાયની મંદતાથી જે જઘન્ય વિશુદ્ધિ થઈ તે સંયમનું પ્રથમ સ્થાન છે. તેનાથી કંઈક વધારે કષાય હઠવાથી વધારે શુદ્ધિ થઈ તે બીજું સ્થાન થયું. એ પ્રમાણે જેમ જેમ કષાય ઓછી થતી જાય છે, તેમ તેમ સંયમ સ્થાન વધતાં જાય છે. સંજવલન કષાયના અસંખ્ય સ્થાન હોવાથી સંયમ સ્થાન પણ અસંખ્ય હોય છે. કષાદયના અભાવવાળા યથાખ્યાત ચારિત્રનું સંયમ સ્થાન એક જ છે. તેથી આ સુસ્પષ્ટ છે કે જેમ જેમ સંજવલન કષાયના અંશ હઠતા જાય છે તેમ તેમ ચારિત્રના નવા નવા ઉંચા ઉંચા સ્થાન પ્રાપ્ત થતાં જાય છે. એક એક સંયમ સ્થાનમાં અનંત અનંત પર્યવ હોય છે. પ્રત્યેક સંયમ સ્થાનમાં સંયમને જે ગુણ હોય છે તે ગુણના માત્ર જ્ઞાનરૂપ બુદ્ધિવડે કરેલ નાના નાના ખંડને પર્યવ” કહે છે. એમ અનંત અનંત પર્યવ એક એક સંયમ સ્થાનમાં હોય છે. અર્થાત્ ગુણના અવિભાગી અંશને પર્યવ કહે છે. જેમ જેમ સંયમ સ્થાન વધારે વિશુદ્ધ થશે તેમ તેમ તેના પર્યવ પણ વધારે હશે. એટલા માટે નિર્ચ ૧, ૨નાતક યથાખ્યાત ચારિત્રનું સંયમ સ્થાન તે એક છે, પણ પર્યવ બધાની અપેક્ષાએ અનંતગુણ અધિક છે. પ્રશ્ન ૧૮૧૯-કષાય-કુશીલ, પુલાક, બકુશ તેમજ પ્રતિસેવના-કુશીલ, એમાંથી કેણુ તીર્થમાં જ હોય છે, વગર તીર્થના નહિ? ઉત્તર-કષાય-કુશીલ, નિગ્રંથ, સ્નાતક એ ત્રણે ( નિગ્રંથ) દેષ રહિત સાંયમવાળા હોય છે. બાકીના પુલાક વગેરે ત્રણેય સદેષ સંયમવાળા હોય છે. અતીર્થમાં સાધુ અથવા તે તીર્થકર હેય છે, અથવા પ્રત્યેક બુદ્ધ હોય છે. તે સિવાય કોઈના ઉપદેશથી જ સંયમ પ્રવૃત્તિ કરે છે, તે તેઓ તે દે રહિત કષાય કુશીલ વગેરે ત્રણેયમાં હોય છે. સદોષ પુલાક વગેરેમાં નથી. તેથી પુલાક વગેરે ત્રણ પ્રકારના તે કેવળ તીર્થમાં જ હોય છે. બાકીના કષાય-કુશીલ વગેરે તીર્થ તથા અતીર્થ બને માં હોય છે. પ્રશ્ન ૧૮૨૦–અધ્યવસાય અને પર્યાવમાં શું અંતર છે? ઉત્તર-અધ્યવસાય તે જીવને જ હોય છે, પરંતુ પર્યવ તે જીવ અને અજીવ બન્નેને હોય છે. ગુણોના અવિભાગી અંશને પર્યવ કહે છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ હાગ ત્રીજો પર્યને સમજવા માટે ઉદાહરણ-જેમ કે કાળા રંગના પરમાણું અનેક (અનંત) હોય છે તે બધામાં કાળાપણું સમાન ન હોવા છતાં ઓછુંવત્ત પણ હોય છે. તે ઓછા વન નું અંતર સમજાવવા માટે જ્ઞાનીઓએ બતાવ્યું છે કે નાનામાં નાને કાળાપણાનો અંશ જે પરમાણુમાં હોય તે એક ગુણ કાળે. એવી રીતે બે અંશ જેનામાં હોય તે બે ગુણ કાળો યાવત્ અનંત અંશ જે પરમાણમાં હોય તે અનંતગણુ કાળાં. એવી જ રીતે અન્ય વર્ણ, ગંધ, રસ, સ્પ વગેરેને માટે જે તેમાં ભળે છે તે સમજી લેવું. જેમ પરમાણુઓની બાબતમાં કહ્યું એમ અન્ય પુદ્ગલેને માટે પણ સમજવું જોઈએ. જીવમાં જ્ઞાન–ચારિત્ર આદિના પર્યવ ૧, ૨ યાવત્ અસંખ્ય નથી હોતાંઓછામાં ઓછા જઘન્ય હશે, તો પણ તે અનંત જ હશે. તેથી એક એક સંયમ-સ્થાનના અનંત અનંત પર્યવ બતાવ્યા છે. પ્રશ્ન ૧૮૨૧-અધ્યવસાય, વેશ્યા, પરિણુમ તથા ધ્યાન, એમાં શું અંતર છે? તેનો ખુલાસો કરશે? ઉત્તર–પૈસા વગેરેનો પરિભોગ કરવા માટે તેની પ્રાપ્તિ સંબંધી ભાવ યુક્ત ક્રિયાને અધ્યવસાય કહે છે. પરિણામ તે કષાય, વેશ્યા, ગ, ઉપગ જ્ઞાન આદિ અનેક પ્રકારના હોય છે. તેમાંથી એક જાતિના (કૃષ્ણદિ લેશ્યરૂપ) આત્માના પરિણામને લેશ્યા કહે છે. લાંબા સમયની આગળ પાછળની વિચારણાથી પેદા થયેલ આત્માના ભાવને “પરિણામ કહે છે. તથા દ્રવ્યની પૂર્ણ અવસ્થા (પર્યાય) છૂટીને નવી અવસ્થા ઉત્પન્ન થાય તેને પણ પરિણામ કહે છે. દ્રવ્યના ઉત્તર-પર્યાય રૂપ ધર્માતર કરવું તે પરિણામ છે. બીજો અર્થ જીવ અને અજીવ બન્નેને લાગુ પડે છે. આ બાબત પન્નવણા સૂત્રના ૧૩મા પદમાં સ્પષ્ટ છે. પ્રશ્ન કથિત પરિભાષા પહેલી છે. શુભ કે અશુભામાં ચિત્તની સ્થિરતાને ધયાન કહે છે. પ્રશ્ન ૧૮૨૨-તિષીઓના ચાર ક્ષેત્ર ક્યા કયા છે? ઉત્તર–મેરૂ પર્વતની બે તરફ દિવસ તથા બે તરફ રાત હેવાથી તિષીઓના ચાર ક્ષેત્ર બની જાય છે. અથવા મનુષ્યક્ષેત્રના તિષી ચર (ચાલતા) છે. એટલા માટે તિષીઓનું ચરક્ષેત્ર પણ મનુષ્યક્ષેત્ર જ છે. પ્રશ્ન ૧૮૨૩-ઢાળ, ચોપાઈ (રાસ), સ્તવન વગેરે ફિલ્મી રાગમાં તથા મેહક શબ્દથી બનાવે તેમને દેષ કે પ્રાયશ્ચિત લાગે છે કે નહિ? ઉત્તર–તાન, સ્વર, મૂચ્છના વગેરેથી યુક્ત એવા ગાયન બનાવે કે ગાય, તે નિશીથ ઉ. ૧૭ મુજબ લઘુચૌમાસી પ્રાયશ્ચિત બતાવ્યું છે. સામાન્ય ગાયનને માટે નહિ. જેમકે rigીયા ના ઉત્તરાધ્યયન અ. ૧૩માં બતાવેલ છે. પ્રશ્ન ૧૮૨૪-જે કઈ સાધુ-સાઠવી પિતાની ઉપાધિ સ્થિરવાસ રહેલા સાધુ-સાધ્વીને સેંપીને વિહાર કરે તથા આવીને સ્થિરવાસવાળાના શાતરના ઘર સ્પશી શકે છે કે નહિ ? Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સમય –સમાધાન ઉત્તર-જો કે તે, વિહાર કરનાર સાધુ-સાધ્વીઓના શય્યાતર નથી તેથી સ્પેશી શકે છે. પ્રશ્ન ૧૮૨પ-શુ` વૈક્રિય શરીરથી આંસુ આવે છે ? તથા શું અપ્રમતને આ ધ્યાન થવાને સભવ છે ? ઉત્તર-વૈક્રિય શરીરધારીઓને આંસુ તા આવતા નથી. પણ આંસુ જેવી સ્થિતિ દેખ ય છે. વૈક્રિય પુદ્ગલ ઔારિકથી તેા ભિન્ન પ્રકારના છે. ઉદાસીનતાથી દેવામાં પણ આ ધ્યાન ગબુવામાં આવ્યુ છે. અપ્રમત્તને આ ધ્યાન થતું નથી. પરંતુ રાગાદિ કારણથી આંખમાંથી આંસુ પડે છે, પ્રશ્ન ૧૮૨૬-શું અનુત્તર વિમાન વાસી દેવ સ્થાવરનાલિ દેખે છે? ઉત્તર-અનુત્તર વિમાનવાળા સ્થાવરનાલી દેખી શકતા નથી. પ્રશ્ન ૧૮૨૭-જે સાધુ-સાધ્વીના હાથથી દિવસમાં બે ચાર વાર પુસ્તક, પેન્સીલ વગેરે પડી જાય તેા અયત્નાનુ` પ્રાયશ્ચિત એક જ વાર લેવાય કે જેટલી વાર પડે એટલી વાર લેવાય ? ઉત્તર-સમુચ્ચય રૂપે તા સધ્યાકાલીન પ્રતિક્રમણ પછી જ પ્રાયશ્ચિત લેવામાં આવે છે. જેમકે મિચ્છામિ દુક્કડં તેા પડતી વખતે જ લઈ લેવું જોઇએ. પ્રશ્ન-૧૮૨૮-જી` શુ`ગારેલા કેરાં સાધુ લઈ શકે છે? કારણ કે તેમાં નાંખેલુ જીરૂ, મીઠું વગેરે પૂર્ણ અચિત ન હોવાની શકા રહે છે ? ઉત્તર-તમે સૂચવેલ વસ્તુ અચિત છે કે નહિ, તેની પૂરી તપાસ સાધુએ કરી લેવી જોઈ છે. પ્રાયઃ ભીંજાયેલા કેરાંથી મીઠાનું પાણી બની જાય છે. તથા તે મીઠું તથા કૈરાંના સ્પર્શીથી જીરૂ પણ થોડીવારમાં અચિત બની જાય છે. પ્રશ્ન ૧૮૨૯-ગરમ પાણીમાં રાખેલી અથવા ચુલા પર ઘેાડા વખત માટે રાખેલી દ્રાક્ષનું રાયતું સાધુને માટે ભાગ્ય છે કે નહિ ? ઉત્તર–ગરમ પાણી અથવા અગ્નિથી દ્રાક્ષ અચિત્ત થવાની સંભાવના છે, તેથી તે લઈ શકાય છે. પ્રશ્ન ૧૮૩૦-ચાપડામાં શ્રી ગૌતમ સ્વામીજી મહારાજની લબ્ધિ છે. વગેરે વાક્ય લખવુ' ઉચિત છે કે નહી' ? ઉત્તર-અન્ય તીથી આના સરાગી દેશના નામને અઢલે એમ કરવું જૈને માટે શાભનીય છે. × જો કે સ્થાવર જીવ સત્ર છે. તથાપિ ત્રસનાલિની બહારના ક્ષેત્રને કયા શબ્દથી સમેવુ તેની સગવડ માટે ત્રસ નાલી ઉપરાંત લેાકના શેષ ભાગને “ સ્થાવર નાલિ ” કહે છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો ૧૧૯ પ્રશ્ન ૧૮૩૧-૧૦ પ્રકારના મિથ્યાત્વમાં ધને અધમ માનવામાં તથા માક્ષમાગને સંસાર મા માનવામાં મિથ્યાત્વ કહ્યું છે, તો ધમ તથા માક્ષમામાં શું અંતર છે? ઉત્તર-અધમને ધર્મ સમજવા એનેા અથ એ છે કે મિથ્યા શાસ્ત્રાને સભ્યશાસ્ત્ર માનવા, તેમાં આગમની અપેક્ષાએ કથન છે. તથા અમાને મા સમજવાનો અર્થ એ છે કે મિથ્યા શ્રદ્ધા, જ્ઞાન તથા આચરણને સમ્યક્ સમજવા તેમાં જ્ઞાન આદિ ત્રણેયની અપેક્ષા છે. આ ચારેય ભેદને સ્પષ્ટરૂપે સમજવા માટે નીચે પ્રમાણે પરિભાષા લખવામાં આવે છે. (૧) ધર્મને અધમ માન્યા હાય, પરમ માન્ય રસજ્ઞ કથિત સૂત્રેાને મિથ્યા સમજ્યા હાય. (ર) અધર્મને ધમ માન્યા હાય. રાગ તેમજ વિષય-વાસના-વર્ધક એવા મિથ્યા વચનેાને જ ભગવાનની વાણી માની હાય (૩) મેાક્ષમાને સંસારમા` માન્યે હાય. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ વગેરેની હાંસી ઉડાવી હેાય, તેને બહુમન્ય ન સમજતા રાસારમાને મેક્ષ માગ માન્યા હાય. સસાર વધારનારા લોકિક અનુષ્ઠાનાને ( યજ્ઞાદિ) માક્ષના હેતુ માન્યા હાય, પ્રશ્ન ૧૮૩૨-શ્રાવકના ૧૨૪ અતિચાર કયા છે ? ઉત્તર સમતિના પાંચ, કર્માદાન સહિત ખાર ત્રતેાના ૭૫ લેખનાના પાંચ, કાલેવિષ્ણુયે વગેરે આઠનું પાલન ન કરવાથી એ આઠ, નિસ્સકિયે, નિખિયેના આઠ, પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિનું ધ્યાન ન રાખવું એ આઠ, તપના બાર, વીના ત્રણ ( મન વચન કાયાથી શક્તિ ગેપવવાથી ) એ ૫ + ૭૫ + ૫ + ૮ + ૮ + ૮ + ૧૨ + ૩ = ૧૨૪ અતિચાર થયા. પ્રશ્ન ૧૮૩૩-શુ', પરિહાર વિશુદ્ધિ ચારિત્રમાં જિન કૅપ હોઈ શકે છે? ઉત્તર-હા, હાઈ શકે છે. જ્યારે પૂછેલા પ્રશ્ન અનુસાર ચારિત ધારણ કરનાર બાકીના સાધુ કાળ ગયા હોય તથા પાછળ એકલા સાધુ જ હાય તે તે પરિહાર વિશુદ્ધિના નિયમેને પણ ધારશુ કરે છે. પ્રશ્ન ૧૮૩૪-નિગ્રંથ તથા સ્નાતકના પવ સરખા હોવા છતાં પણ તેમનામાં વમાન પરિણામ કેમ કહ્યાં છે ? ઉત્તર-નિગ્ર થમાં છદ્મસ્થથી કેવળી બનવા રૂપ વધુ માન પણિામ છે તથા સ્નાતકમાં સયોગીથી અયોગી બનવાના વર્ધમાન પરિણામ છે. તેથી સયમ સ્થાન એક તથા પવ સરખા હોવા છતાં પણ તેએમાં વમાન પરિણામ માનવામાં આવ્યા છે. પ્રશ્ન ૧૮૩૫-૩’, અયાગી અવસ્થામાં આત્મ પ્રદેશાનુ` કંપન થાય છે? ઉત્તર-અયોગી અવસ્થામાં આત્મ પ્રદેશનું 'પન થતુ નથી. યોગના નિર્ધ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ સમર્થ–સમાધાન કરતી વખતે પ્રદેશ ઘનરૂપ બની જાય છે. બીજા કર્મગ્રંથ મુજબ શુકલ ધ્યાનના ત્રીજા પાયામાં યોગને નિરોધ થાય છે. પ્રશ્ન ૧૮૩૬-શું, મૃત્યુ સમયે ક્રોડાકોડ ગુણ વેદના થતી હોય છે? જ્યારે આત્મા અરૂપી છે તે ભલા, તેને દુખ શાથી થાય છે? ઉત્તર-જન્મ સમયની વેદનાથી કેડીકેડ ની વેદના મરતી વખતે હેય છે. આ કથન કેઈજની અપેક્ષાએ સમજવું સુખનું સ્થાન છૂટી જવાની ચિંતાના કારણે તથા અશાતા વેદનીયના કારણે એમ થાય છે. ગજસુકુમાર જેમ કેઈને ચિદમાં ગુણરથાનમાં પણ અશાતા વેદનીય કર્મજન્ય વેદના થઈ શકે છે. પ્રશ્ન ૧૮૩૭ કવાય-કુશીલ (સાધુ) સમિતિ ગુપ્તિમાં ખલના કરી શકે છે, અશુદ્ધ આહાર તેમજ વનસ્પતિ વગેરેનો સંઘર્ષ થઈ શકે છે, છતાં પણ તેને અપ્રતિસેવી (સાધુ) કેમ કહ્યાં ? ઉત્તર-કષાય કુશીલ છઠ્ઠા ગુણસ્થાનકમાં રહેલા હોવા છતાં પણ શુભયોગની અપેક્ષાએ અપ્રતિસેવી કહ્યાં છે. સાવધાની રાખતા હોવા છતાં પણ અશુદ્ધ આહાર આવી જાય અથ ! સંઘટ્ટો થઈ જાય, તો પણ તેમના વિચારે છેષ લગાડવાના ન હોવાથી અપ્રતિસેવી કહેવામાં આવ્યા છે. પ્રશ્ન ૧૮૩૮-પાલેશ્યાના રસને શરાબ સમાન કેમ બતાવેલ છે? એમ તે કવલને કુકડીના ઈંડા બરાબર કહે એ કઈ રીતે ઉચિત છે? ઉત્તર-પદ્ય લેસ્થાને રસ કવલ પ્રમાણને માટે જે શબ્દોનો પ્રયોગ સર્વજ્ઞોએ કર્યો છે, તે બીજા બધા શબ્દો તથા તેના પર થતી શંકાઓને જાણતા હતા, તથાપિ બીજા શબ્દો પર પણ જુદી જુદી શંકાઓ થઈ શકે છે, તેથી જ્ઞાની પુરૂષે જે શબ્દોને યેગ્ય સમજે છે તે જ શબ્દને પ્રવેગ કરે છે. • - ૨૦ મી ઓકટોબર ૧૯૬૩ પૃ. ૫ ૯ ના સમ્યગ્દર્શનમાં “પાલેશ્યાને રસ” નામક સુ દર લેખ પાઠકોને માટે ઉપયોગી સમજીને અહિંયા ઉધૃત કરતમાં આવે છે. જેથી વાચકે સહજ જ બધી શંકાઓનું નિવારણ કરી શકશે. (૧) રે તો સ્પષ્ટ છે કે ઉદાહરણ એકદેશીય હેય છે. કેઈ અજાણી વસ્તુની વિશેષતા સમજાવવા માટે તેના જેવી વિશેષતાવાળી કઈ પ્રસિદ્ધ તથા જાણીતી વસ્તુને બતાવવા ઉદાહરણ છે. પ્રાય: અદશ્ય વસ્તુને સમજાવવા માટે દશ્યમાન વસ્તુનું ઉ હરણ અપાય છે. આગમમાં સાધુઓના આહારમાં કવલ કાળિયા)નું પરિમાણ બતાવવા માટે કુકડીના ઈંડાનું ઉદાહરણ આપ્યું છે. (૨) તાતાવમાં સુષમાદારિકાને શબનું ઉદાહરણ એ અનાસક્ત આહારનું અજોડ ઉદાહરણું છે. (૩) અનંત શક્તિ સંપન્ન આમાના ઉગમન સ્વભાવને બતાવવા માટે અત્યંત તુચ્છ એવી તુંબડીનું ઉદાહરણ. (૪) સિદ્ધ ભગવાનને સુખને સમજાવે છે માટે જંગલી અસભ્ય મનુષ્યના શબ્દાદિ વિષયભેગના વર્ણનની અતિતતાનું ઉદાહરણ. (૫) મુક્તિને “રમ ”ની ઉપમા--જેમકે શિવરમણ.. આ રીતે ઉત્તમ વસ્તુઓને અધમ વસ્તુનું ઉદાહરણ આપેલ છે. મારી બુદ્ધિ એ આ કઈ અનુચિત બાબત નથી, Page #162 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો રા ભગવાનને સિ'હું, હાથી તથા કમળ વગેરેની ઉપમા આપવામાં આવી છે, તે શું, ભગવાનમાં સિ ંહની ક્રૂરતા, હિ'સકતા તથા તિયચ તથા કમલના એકેન્દ્રિયપણાને લઇને કોઇ પ્રશ્ન કરશે. શ્રેષ્ઠ સાધુને કાચમા, સાપ, શંખ (અસ્થિ) અગ્નિ વિગેરેની ઉપમા આપી, તે આવા પ્રશ્નો આવી બધી ઉપમાઓને માટે ઉપસ્થિત થશે? નહિ. ઉદાહરણ માટે ઉપસ્થિત થયેલ વિષય સમાનતા પદ્મલેશ્યાના રસને સમજાવવા માટે ઉચ્ચ કોટીના દારૂનું ઉદાહરણુ આપ્યું. તે કૃષ્ણાદિ ત્રણ અશુભ લેસ્સાઓમાં મધુરતા હાતી નથી. તેોલેશ્યામાં કાંઈક ખટાશ હોવા છતાં મધુરતા હોય છે. પદ્મલેશ્યાના રસમાં મધુરતા વિશેષ હેાય છે. પરંતુ કાંઈક જોરદાર તીખ શવાળી હાય છે. પદ્મલેશ્યાને રસ પૂર્ણરૂપે શુકલ લેશ્યાના રસની જેમ મઠો તેા નથી, તેનાથી કાંઈક હલકા છે. તેમાં અન્ય રસના ચેૉડાક સદ્ભાવ હાય છે. જ્યારે પદ્મલેશ્યાના રંગ પણ પૂર્ણ સ્વચ્છ, શ્વેત નથી-પીળેા છે, તા પણ રસ પૂરેપૂરો મધુર હાઈ શકતા નથી. એ જ પ્રકારે ઉચ્ચ જાતને દારૂ મધુર સ્વાદળે હાવા છતાં પણ પેાતાની તીક્ષ્ણતાને કારણે માં બગાડી દે છે. હોવી આવશ્ક છે. તેથી ઉચિત જ છે. હું વિચારું છું કે રસની સામ્યતા ખતાવનારૂ આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. આજે પણ તેની શ્રેષ્ઠતા માનવામાં આવે છે. તા તે સમયે તે આ ઉદાહરણ અજોડ હશે એમાં સંદેહ નથી. "" (૨) મદિરા જૈનને માટે અગ્રાહ્ય તેમજ અપેય છે. આ વાત તેા ઠીક છે, પરંતુ એમ કાણે કહ્યું કે સૂત્રકાર આ ઉપમા આપીને જૈનીએને મદિરાપાન કરવાની પ્રેરણા કરે છે! જેતીઓને માટે “ માસેવન (દારૂનું સેવન) આ શબ્દ પ્રશ્નકારતા પેાતાના જ છે, અને લેાઢા સાહેબના પત્રમાં એવુ‘ પરિણામ ખતાવવું કે આથી એવું પણુ અનુમાન થાય છે કે તે યુગમાં જૈને પણ મદ્યપાન કરતા હતાં, આ અનુમાન પણ ઉચિત લાગતું નથી. સમજાવવા માટે ઉદાહરણને બહુ જ લાજી મર્યાદાથી દૂર ધસડી લઇ જવું એ નુકશાનકારક થાય છે. ઉત્તરાયનના તે ઉદાહરણુમાં એવા કોઈ શબ્દ કે વાકય નથી કે જે રસપાનની ઉષાદેયતા ખતાવતું હાય. અથવા તે સમયના જૈનીએ-ની ખાનપાનની રીતિ સ્પષ્ટ કરતાં હાય, તેથી આવું અનુમાન કરવું ઉચિત નથી. (૩) તિ કર ભગવ ંતા, ગણુધરા, અથવા સમ આચાર્યાંની સભામાં માત્ર જૈનીએ જ હોય એવું માનવું ઠીક નથી. આવા મહાપુરુષની સભામાં અજૈન પણ ઘણી મોટી સ ંખ્યામાં હાજરી આપતા હશે. આજે પણ સારા વક્તા અને પ્રતિષ્ઠિત વ્યક્તિની સભામાં નિન્ન વિચારસરણીવાળા લેકા પશુ ઘણી મોટી સખ્યામાં આવે છે. તેા તે સમયે આવતા હેય તેમાં તેા આશ્રય જ શું ? આગમમાં પણ લખ્યું છે કે કેટલાક લેાકેા કુતુહલવશ સભામાં ઉપસ્થિત થતાં અને કેટલાક લોક વ્યવહાર– ( જીતાચાર )નું પાલન કરવા માટે આવતા હતા. એવા સ્થાનપર દર્શક બનીને તથા શરમથી પણ લેકા આવે છે. અને કાઈ શેઠ, સેનાપતિ, રાજા વિગેરેના પ્રભાવથી પણ આવે છે. તેનામાં મદિરાના રસને જાણનારા પણ ધણાં હશે. તેથી જૈનીનએ અનુભવનું દૃષ્ટાંત આપવાનું વિચારવુ' એ ઠીક નથી. એ આવશ્યક નથી કે જેણે ખાઈ-પીને અનુભવ ન કર્યો હોય તેણે બીજાના અનુભવમાં આવેલુ ઉદાહરણ ન આપવું અને પેાતાના અનુભવમાં આવેલી વસ્તુનુજ ઉદાહરણ આપવું. ઝેરને પાતે ખાઈને કાઈ અનુભવ કરતાં નથી, પરંતુ ઝેર ખાઈને મરી જનારને દેખીતે કે સાંભળીને સમજદાર વ્યક્તિ તેની મારકતા ( પ્રાહરણ ) સમજી જાય છે. એ જ પ્રકારે મદ્ય પીતનારને સાંભળીને પણ તેના સ્વાદને જાણી શકાય છે. જેવી રીતે મદ્ય (દારૂ) ન.હું પીનારા પણ મન્નપાનથી થતાં નશાનું જ્ઞાન, મદ્ય પીનાર દ્વારા નશાથી થતી હરકત દેખીને કહી શકે છે. એવી જ રીતે રસનુ જ્ઞાન સ. સ.-૧૬ Page #163 -------------------------------------------------------------------------- ________________ સર સમય-સામાનન જિીને શ્રવણુ દ્વારા પણ વસ્તુ જાણી-સમજી શકાય છે. તેથી આ પ્રશ્ન અંગે મર્યાદા ઉપરાંતનુ લગન ખરાબર લાગતું નથી. (૪) ધમને માટે ધમની જ ઊપમા મળવી સાંભવિત લાગતી નથી. ઉપમા દેખેલી, તેમજ સાંભળેલી તથા લાકમાં પ્રચલિત વસ્તુની આપવામાં આવ્ છે, મેક્ષના જંગલી પશુઓના વિષય-સુખની ઉપમા શાસ્ત્રમાં આવેલી જ છે – જે સર્વથા અધમ સૂત્રકાના આશય માત્ર પદ્મધ્યેશ્યાના સની સામ્યતા બતાવવાના છે. અવળું જવું ઉચિત નથી. શ્રી કૃષ્ણની ગુણગ્રાહકતાના ઉદાહરણમાં સડેલી માજુ' છે. તે ઉદારણમાં દાંતની સ્તછતા, અખંડતા અને સુંદરતાની જ સીમાને લંઘીને તે કુતરીના સડેલા અને કીડા પડેલા શરીરની પ્રશંસા કરવા પ્રાસાનું દૂષણ આવી જાય છે. તેથી દાંતના ઉપયેાંગ તેની મર્યાદામાં જ શ્રેતાએ જાણેલી, પરમ સુખ માટે પાપયુક્ત ક્રિયા છે. પ્રાચીન સાહિત્યમાં તેા આવા ઉદાહરણે ખૂબ છે. આયાયે!એ પેાતાની રચનામામાં એવી એવી માએ આપી છે, કે જે અતિશતિભરી લાગે છે. સમૃદ્ધ અને ભવ્ય નગરીમેને નવ યુવાન સુંદરીની ઉપમા ભારે અલંકારિક શબ્દેથી આપવામાં આવી છે. આવી ઉપમાઓથી આમમમાં આપેલી રૂપમાં ઘણી સારી છે. જે ધમ તત્ત્વ સમજાવવામાં સાંસારિક ઉપમાઓને ઉપયોગ કરવામાં ન આવે તે કદાચિત ઉપમાઓનુ` અસ્તિત્વ જ જૈન સાહિત્યમાં રહે નહિ. નિવૃત્તિપર જ રહેત્રા ધમને સમજાવવા *માટે પ્રવૃત્તિ પર રહેલા સસારી જતેાની ઉપમા આપવી પડે છે. તેથી વિરૂદ્ધ અથવા આડુ કુતરીના દાંતનું ઉદ હરણુ પ્રશંસા છે. જો કાઇ, આ સુધી જાય તે દુગુ ણુથવે જોઈએ. (૫) ઉપમા, રસની અપેક્ષાથી આપવામાં આવી છે, પવિત્રતા-અપવિત્રતાની અપેક્ષાએ આપ્ત નથી. જો કાઈ વિપરીત દૃષ્ટિવાળા તેને અનથ કરીને અનાચારનું સેવન કરવા લાગી જાય તે। તે તેને પોતાના જ દ્વેષ છે. પ્રશ્નકારે પણ તેને ભ્રાંતિ માની છે. આવી ભ્રતિ કાઇને થાય તથા તે સરલ પ્રકૃતિને હાય તો પૂછીને સમાધાન કરે છે. તિની બીકથી ઉપમા જ ન આપવી અથવા બી ઘૂંટેલી ઉપમા ( જે મુખ્ય ધર્મની કેટલી સમાનતા ન કરી શકે) આપવી ઉચિત નથી. (૬) તપાસ કરતાં જાણ્યું છે કે દારૂ મધુર પણ હોય છે. બનાવતી વખતે તે તેમાં તીક્ષ્ણતા જ રહે છે. પરંતુ બનાવી લીધા પછી તેમાં ખાંડ વગેરે ભેળવીને મીઠું કરીને ખાટલીમાં ભરવામાં આવે છે. એમ પણ માલુમ પડ્યું છે કે અ ંગ્રેજી દારૂ એવા પણ આવે છે કે જેના સ્વાદ ખજારમાં મળતા ગુલાબ વિગેરે શરખતની જેમ મીઠે છે. એમ પણ માલુન પડયું છે કે આ દારૂ અહિંયા એવી મે વ્યકિતએને શરખત કહીને પીવડાવવામાં આવ્યા હતા, કે જેમણે જીવનમાં કદી પણ દારૂ પીધા ન હતા. અને જેએ મિદરા નહિ પીવાની પ્રતિજ્ઞા કરી છે, તેઓએ પણ શરખત સમજીને તે દારૂ પીધે. તેને ર`ગ અને સ્વાદ પણ શરખત જેવા હતા. જ્યારે તેમની સામે રહસ્ય ખુલ્લુ થયું ત્યારે ઝધડા થયે।. આસવ મીઠે પણ હાય છે, તથા કડવાશ આદિ સ્વાદયુકત પશુ હોય છે. કુમારી આસવમાં બધુરતાની સાથે કડવાશ વધારે હોય છે. અને દ્રક્ષાસવમાં મધુરતા વધારે છે, છતાં પણ તીક્ષ્ણતા તા છે જ. પદ્મ લેશ્યા શુભ લેશ્યા છે, પૂત્રની લેશ્યાઓ કરતાં આ વધારે શુભ, મધુર તેમજ પ્રશસ્ત છે. સાધુ શ્રા કની અપેક્ષાએ જ આ ધમલેશ્યા છે, દેવલાકમાં ત્રીજા દેવલાકથી માંડીને પાંચમા દેવલેક સુધીના દેવામાં આ જ લેસ્યા છે. અને અસયત, અવિરત મનુષ્ય તેમજ સતી તિય ચાં પણું લેશ્યા હોય છે, અને મિથ્યાદષ્ટિમાં પણ હેય છે, પરંતુ તેએ ધમી' નથી. તે દેવાને ત્યાં દેવાંગનાએ હાતી Page #164 -------------------------------------------------------------------------- ________________ વિકે ભાગ ત્રીજે પ્રશ્ન ૧૮૩૯-ઉત્તરાધ્યયન અ. ૧૨ માં હરિકેશી અણગારને જ્યારે યજ્ઞશાળાના બ્રાહ્મણએ ચાલ્યા જવાનું કહી દીધું તે પછી તેઓ કેમ ઉતારા રહ્યાં? તથા આહાર વગેરે કેમ ગ્રહણ કર્યો? ઉત્તર-ગાથા-૭માં લખ્યું છે. ગચ્છખલાહિ કિમિ ઠિઓ સિ? અથવા કેમ ઊભે છે, નીકળી જા, ચલે જા, એવા તિરસ્કૃત વચને સાંભળીને શું થયું, તે ગwા ૮માં લખ્યું છે કે " जक्खो तहिं तिंदुगरूकखवासी, अणुकंपओ तस्स महामुणिस्स पच्छायइत्ताणियग सरीरं, इमाइ वयणाइ मुदाहरित्या ॥ તે સમયે તે મહામુનિ પર અનુકંપા કરનાર તિહુકવૃક્ષવાસી (વ્યંતર, યક્ષ પિતાનું શરીર છુપાવીને અથવા મુનિના શરીરમાં પ્રવેશ કરીને આ વચન કહેવા લાગ્યા. આ ગાથાથી સમજવું જોઈએ કે તે દેવ મુનિના શરીરમાં પ્રવેશ કરી ગયે. તથા આગળને ઘણે વાર્તાલાપ તેમના મારફત થયેલ છે. જ્યારે જોયું કે અબોધ બાળકો મુનિને મારી રહ્યાં છે, તે તે દેવે તેઓને ઠપકો આપે, તેથી હરિકેશી પિતાની ઈચ્છાથી ઉભા રહ્યાં ન હતા. શરીરમાં દેવ આવ્યા પછી માનવની શક્તિ ચાલતી નથી. અર્જુનમાળીની ઇચ્છા તે માત્ર છ મિત્ર પુરૂષોને જ શિક્ષા કરવાની હતી, છતાં દેવને આધીન બનીને તેણે પાંચ મહિના અને તેર દિવસ સુધી હંમેશા છ પુરુષે તથા એક સ્ત્રી આ પ્રમાણે સાત ની ઘાત કરી. ના પ્રશ્ન ૧૮૪૦-ઉત્તરા. અ. ૧૨ ગા. ૨૧ માં મળતા જ જ્ઞાા હરિકથીએ ભદ્રાને મનથી પણ ઈચ્છી ન હતી, એવું ભદ્રાનું કથન પ્રમાણિક કેવી રીતે હેઈ શકે? શું ભદ્રા મનની વાત જાણતી હતી? ઉત્તર-રાજા તે ભદ્રાને આપવા માટે તૈયાર જ હતું, પરંતુ મુનિરાજે તેને સ્વીકાર ન કર્યો તથા તિરસ્કાર જ કર્યો. ત્યારે ભદ્રાએ સ્વાભાવિક જ સમજી લીધું કે આ સૂરિ મને મનથી પણ ઈછતા નથી, કારણકે જે તેમનું મન હોત તે હરકત જ શી હતી ! તેઓ મને અપનાવી લેત, નથી, છતાં પણ તેઓ વિષયથી મુક્ત નથી, પણ વિષયી છે. તેમનામાં શબ્દ, રૂપ, રસ, અને સ્પર્શ અંધી પરિચારણું છે એ મનુષ્ય નિયંચ પણ ત્યાગી નથી. પરંતુ ભોગી છે. તેથી પમ તથા શુક્લ લેશ્યાને ધર્મયુક્ત તો ત્યાગીઓની અપિલ મે જ કહેલ છે, બધી દષ્ટિઓથી નહિ. (૭) આ બાબત બરાબર છે કે સર્વજ્ઞના જ્ઞાનમાં આના કરતાં પણ વધીને અનેક ઊપમાઓ હતી. પરંતુ તે બધી શા કામની! જે શ્રેતાઓને સમજાવવાનું છે, તેમની જાણેલી, માણેલી, પિછાણેલી ઉપમા જ તેમને માટે ઉગી થઈ શકે છે. એવી ભારે ઉપમાઓ પણ શા કામની કે જેને શ્રેતા સમજી જ ન શકે, તેથી સર્વજ્ઞ એવી જ ઊપમા આવે છે કે જેનાથી શ્રોતાગણ સમજી શકે. –ડેરી Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧ર્જ સમર્થ-સમાધાન પ્રશ્ન ૧૮૪૧-શું, સાધુઓની જેમ શ્રાવકોએ પણ “આવરૂહી” કહેવું તથા ચેવિસંથથ્થો કરવા જોઈએ? ઉત્તર-દયા, પૌષધ વગેરેમાં શ્રાવકે બહાર જતી વખતે આ વસ્તહી, તથા નિરિસહી કહેવું જોઈએ. તથા સામાયિક લેતી વખતે કે પાળતી વખતે તથા પ્રતિક્રમણ કરતાં તથા સે ડગલાથી બહાર પરઠવવા માટે જતાં, વિસંવ અવશ્ય કરવું જોઈએ. એવી જ રીતે ક્યાંય પણ જઈને ઘરે આવેલ હોય તે પણ ચેવિસંસ્થવ કરવામાં હરકત નથી. પ્રશ્ન ૧૮૪ર-શું બરફ અનંતકાય છે? ઉત્તર-બરફમાં જે અપકાયના જીવો છે, તે પ્રત્યેક કાયવાળા તથા ગેદના જીવ અનંતકાળવાળા છે. રાત્રિ ભજનના ત્યાગવાળાએ બરફનું પાણી પીવું જોઈએ નહિ. બરફના ટુકડા પર રંગ નાંખતા મિશ્રિતની શંકા રહે છે. પ્રશ્ન ૧૮૪૩-શું, આયંબિલમાં છાશ લઈ શકાય છે? ઉત્તર-આયંબિલમાં ગાય વિગેરેની છાશ પણ કામમાં લઈ શકાય નહિ; કારણ કે આયંબિલમાં મીઠાની સાથે સાથે અંબિલ-અ૩-ખાટા પદાર્થોને ઉપયોગ કરવાની પણ મનાઇ છે. પ્રશ્ન ૧૮૪૪–લોઢાના સળીયાવાળે નાને માટે દરવાજો, જાળીવાળે દરવાજે વગેરે સાધુજી આજ્ઞા વગર ઉઘાડી શકે કે નહિ? ઉત્તર–જે ઘરમાં સાધુ-સમાજ પર વિશ્વાસ હય, જેઓ ધાર્મિક પ્રવૃત્તિવાળા હોય તથા જ્યાં સાધુને આવવા માટે પ્રતિબંધ ન હોય તે ઘરના નાના મોટા દરવાજા બહારના માણસની આજ્ઞાથી ખેલી શકાય છે. તથા એકવાર આજ્ઞા મળતાં બીજી વખતે પણ આજ્ઞા વગર ખેલી શકાય છે. પ્રશ્ન ૧૮૪૫-જે મકાનમાં અંધકાર વધારે હોય તથા સ્વાભાવિક રીતે દિવસે પણ બત્તી બળતી હોય ત્યાંથી આહાર પણ લઈ શકાય કે નહિ? ઉત્તર–જે ઘરમાં સ્વાભાવિક પહેલેથી જ બત્તી કરેલી હોય ત્યાં આહાર પાણીને માટે જવામાં કઈ હરકત નથી. સાધુને આહાર આપવા માટે બત્તી કરી હોય તે આહાર લેવાને પ્રશ્ન જ નથી, કારણ કે ત્યાંથી આહાર લેવાય જ નહિ. પ્રશ્ન ૧૮૪૬-દશ. અ. ૫. ઉ. ૧ ગા. ૪૭ થી ૫૪ સુધીમાં આવેલા રાગટ્ટા, પુળટ્ટા, વળીમા, સમળાનો અર્થ ફરમાવશે? - ઉત્તર–આ શબ્દોના અર્થ આ પ્રમાણે ધ્યાનમાં આવ્યા છે-દાણુઠા-દાનને અર્થે, પિતાની પ્રશંસાને માટે શ્રમણ-યાચો (શાક્યાદિ) વગેરેને આપવામાં આવે તે દાનાથે કહેવાય છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો ૧૨પ પુણુઠા-પુજાથે, પ્રશંસાના ભાવે વગર માત્ર પુન્યને માટે શ્રમણ, યાચો વગેરેને આપવામાં આવે તેને પુજાથે કહેવાય છે. વર્ણમઠ-વનપકાર્ય (વાચકને માટે જે માત્ર વાચક-ભિખારી વગેરેને આપવામાં આવે તેને વનીયકાથે કહેવાય છે. સમણુઠા-શ્રમણ અર્થે બૌદ્ધ વગેરે અન્ય મતાવલંબીઓને જ અથવા શાય વગેરેને જ આપવા માટે હોય તે શમણાર્થે ” છે. તેથી પુણ્યાર્થ અથવા શ્રમણાર્થમાં જેને સાધુ કહે છે તેઓ એક જ છે. પરંતુ આપનારની ભાવનામાં અંતર છે * પ્રશ્ન ૧૮૪૭ શું મનુની જેમ યુલિયા તિર્યંચને પણ એક જ યુગલ ઉત્પન્ન થાય છે? તથા તેઓ પણ શું સુગલિક હોય છે? ઉત્તર-હા; જુગલીયા તિર્યંચને પણ એક જ યુગલ જન્મે છે. તથા સંધિકાલ ન હોય તે જુગલિયા જ હોય છે. પ્રશ્ન ૧૮૪૮–ઉત્તરા. આ. ૧ ગા પ માં સાધુને મૃગની ઉપમા કેમ આપવામાં આવી છે? અહિંયા તે સુવર તથા કુતરીની સાથે સરખામણી છે ! ઉત્તર-બીકાનેરથી પ્રગટ થયેલ ઉત્તરા. સૂત્રમાં ગા. પ અન્વયાર્થ તથા ભાવાર્થ આ પ્રમાણે આપ્યું છે. જેમકે સુવર ચોખાને કુંડને ત્યાગીને વિષ્ટા ખાય છે, એ જ પ્રકારે મૃગની સમાન અજ્ઞાની સાધુ પણું શીલ-સદાચારને છેડીને દુઃશીલ અર્થાત્ દુષ્ટ આચારમાં પ્રસન્ન (રમણીય) રહે છે. ભાવાર્થ માં લખ્યું છે ત્યાં અવિનીત સાધુને મૃગની ઉપમા આપી છે, જેમકે મૃગ તૃણ, ઘાસ વગેરે પ્રત્યક્ષ સુખને દેખે છે, પરંતુ પાસે રહેલા બંધન તથા મૃત્યુના દુઃખને વિચાર કરતાં નથી. એટલા માટે અવિનીત સાધુ મૃગની જેમ અજ્ઞાની છે. અહિંયા સંયમ પ્રવૃત્તિમાં બરાબર ન હોવાથી સાધુને મૃગ (ભેળા, અજાણ)ના પદથી સંબંધિત કર્યા છે. પ્રશ્ન ૧૮૪૯–શું સાધુ પધ લઈ જ ન શકે? ઉત્તર-સ્થવિર કલ્પીઓ માટે નિર્દોષ તેમજ નિર્વઘ ઔષધિ લેવાનું નિશીથ સૂત્રથી સાબિત થાય છે. ઉત્તરા. અ. ૨ ગા. ૩૦ના ભાવ જિનકલ્પીઓ તથા અભિગ્રહધારીઓની અપેક્ષાએ છે. જ્ઞાતા ધર્મકથાગ સૂત્રના શૈલક અધ્યયનમાં સ્થીર કલ્પી શૈલક રાજર્ષિના ઔષધોપચારનું વર્ણન છે. તેથી નિર્વઘ ઔષધિ સાધુ ગ્રહણ કરે છે. માત્ર શ્રમણ શબ્દને વ્યવહાર અન્ય મતાવલંબીઓને માટે થાય છે. સાધુને માટે શ્રમણ-નિગ્રંથ વિશેષણ લાગે છે. ગ્રંથનો અર્થ ગાંઠ થાય છે. જેઓ બાહ્ય તેમજ અત્યંતર મેહ, લેભ, કપટ વિગેરેની ગથિી રહિત છે, તેઓ “ના નિવ” કહેવાય છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ સ-સમાધાન પ્રશ્ન ૧૮૫૦-જો કોઈ સાધુ પરસેવા લૂછે અથવા મેલ ઉતારે તે તેને પરિષહજયી કેમ કહેવા ? ૧૨ ઉત્તર-પરસેવાના ટીપા પડવાથી સળેખમ આદિ રોગથી બચવાને માટે જે પરસેવે લુછવામાં આવે છે તે પરિષહ–જયમાં જ ગણાય છે. પ્રશ્ન ૧૮૫૧-જી', તપથી નિકાચિત કમ પણ તુટે છે? ઉત્તર-સ્થાનાંગ દસમા ઠાણામાં નિકાચિત કર્યાંનું તપથી ક્ષય થવાનુ બતાવેલ છે. તાવમાં વેદનાની અધિકતાને કારણે આહાર કરવામાં આવતુ નથી. તથા તપસ્યામાં રૂચિ હેાવા છતાં પશુ આહાર કરવમાં આવતુ નથી. આ રીતે રાગથી હાય કે તપશ્ચર્યાંથી, તે કર્મોનુ વિપાક–વેદન અવશ્ય થઈ જ જાય છે. આ બાબતમાં એ ઉદાહરણ આપવામાં આવે છે, જેથી આ ખાખત સ્પષ્ટ રીતે સમજાશે. (૧) આમ તા કિવનાઈનની ગાળી કડવી હાય છે, પણ તેના પર મીઠા પદાર્થના લેખ કરવામાં આવે તેા તે ગેાળી કડવી લાગતી નથી તથા પેટમાં જઇને પેાતાની અસર પશુ બતાવે છે. એજ પ્રમાણે તપશ્ર્ચર્યોંમાં આહાર ન કરવા એ એક અદ્ભુત આન આપે છે. જ્યારે તાવ આદિથી પીડિત વ્યક્તિ આહાર ન કરે તે સ્વપરને માટે ચિંતાની મામત બને છે. (૨) માનેા કે કોઇને માટે મીઠાનું સેવન કરવું જરૂરી બન્યું. હવે જો તે એમ જ મીઠું ખાઈ જાય તા માં પણ ખારું થાય તથા ખાઈ પણ ના શકે, પર ંતુ એજ મીઠુ છાશમાં મેળવીને પીવામાં આવે તે તે મીઠું' પેટમાં પહેાંચી જાય છે. અને સાથે સાથે છાશ પણ સ્વાદિષ્ટ ખની જાય છે. એવી રીતે કવીનાઈન તથા મીઠું' અને પેટમાં જાય છે. તથા તેનું નિકાચિતપણું પૂરૂ થઇ જાય છે. એવી જ રીતે ક્ષુધા, વેદના વગેરે સહન તેા કરવી જ પડે છે, પરંતુ તેની સાથે જે સમતા તેમજ શાંતિ રાખવામાં આવે તા મહાલાભનું કારણ છે. પ્રશ્ન ૧૮૫૨-જી', એકાસણામાં કાચું પાણી પી શકાય ? ઉત્તર-ઉત્કૃષ્ટરૂપે સાતમું' વ્રત ગ્રહણ કરવા માટે પણ કાચા પાણીના નિષેધ છે, તે પછી એકાસણું, ઉપવાસ વગેરેમાં તે સચેત પાણીના યાગ કરવા જ જોઈએ. તથા ટીકાઓમાં સચેત પાણી પીવાની મનાઈ કરી છે. પ્રશ્ન ૧૮૫૩--મારણાંતિક સમુદઘાત કરનાર બધા જીવા સમવહત્ જ મરે છે કે સમુદ્ઘાતથી નિવૃત્ત થઈને પણ મરે છે? ઉત્તર-મારણાંતિક સમુદ્ઘાત કરનાર જીવના રૂચક પ્રદેશ એજ દશામાં બહાર નીકળે છે, કે જ્યારે જીવનું મરણ સમહત હાય. જેના રૂચક પ્રદેશ બહાર ન નીકળ્યા હોય, તે Page #168 -------------------------------------------------------------------------- ________________ ગ ત્રીજે E અને મરણથી મરી શકે છે. આ ખાખત ખાસ ઉલ્લેખનીય છે કે કેવળ સમુદ્રધ્ધાત સિવાય બાકીની છએ સમુદાતામાં જો રૂચક પ્રદેશ શરીરમાંથી બહાર નીકળી જાય તે તેના ફરી પ્રવેશ થતા નથી, તેથી મારાંતિક સમુદ્ધધાતમાં રૂચક પ્રદેશ મહાર નીકળ્યા પછી તે જીવ સમવહત જ કાલ કરે છે. જેના રૂચક પ્રદેશ અહાર નીકળ્યા હોય તેમને માટે આ નિયમ નથી. પ્રશ્ન ૧૮૫૪-આત્માની સાથે ફર્માના સબધ કેવા છે ? ઉત્તર-આત્માની સાથે મેનેિ! તાદાત્મ્ય સંબંધ નથી. ઉત્તરા. અહું ગા. ૨૨માં ‘૮ મિશન દમ્પ- પુણ્ય” કર્મોને કાચ (બખ્તર) જેવા બતાવ્યા છે. જેવી રીતે ખખ્ખરવાળા પર સાધારણ પ્રહાર અસર કરતા નથી એવી જ રીતે કરૂપી ખતરથી સજ્જિત આત્માને સાધારણ પ્રતિબંધ અસરકારક થઈ શકતા નથી. અથવા લાઢથી તપેલ ગેાળામાં અગ્નિહાય છે એવી જ રીતે આત્માના દરેક પ્રદેશ પર કની વણા લાગેલી ડાય છે. જેવી રીતે આંખ આડે કપડાના એક, બે કે અનેક પડ આવી જવાથી જોવાની શક્તિ મંદ પડી જાય છે, એજ પ્રમાણે કમ ના પડદા આવી જવાથી આત્માના જ્ઞાનગુણુ ઢંકાઈ જાય છે. પ્રશ્ન ૧૮૫૫-સાંસારિક સુખને સુખ ન માનવુ એ કેવી રીતે બરાબર છે ? ઉત્તર-સાંસારિક સુખ ક્ષણિક, અથાયી તથા અનેક વિઘ્નાવાળુ હેાય છે. તથા તેના લરૂપે દુ:ખની પ્રાપ્તિ કરાવે છે, તેથી સાંસારિક સુખને માત્ર સુખાભાસ સમજવે જોઈ એ, જેમકે લેાક ખાવામાં સુખ માને છે, પરંતુ તે રૂચિકર ભાજન વધારે પ્રમાણમાં ખાવાથી વ્યાધિ થાય છે, એટલુ જ નહિ, પણ પ્રાણાંત પશુ થઈ જાય છે. વસ્ત્રાભૂષણને સુખનુ કારણ સમજવામાં આવે છે. પરંતુ તે કયારેક કયારેક જીવલેણુ ખની જાય છે. ખરી રીતે સાંસારિક સુખ નિરાબાધ (માધારહિત) નથી. જે સુખ વિઘ્નાવાળું તથા નશ્વર હોય તે દુઃખરૂપ જ છે. જેમકે “ ચઢ ઉત્ત ંગ જહાંસે પતન, શિખર નહી વહુ કૂપ, જિસ સુખ અંદર દુઃખ ખસે, વહુ સુખ ભી દુઃખ રૂપ પ્રશ્ન ૧૮૫૬ જાજમના બીજા છેડા પર પાણીને તે છેડા પર વહેારાવનારના પગ પડવાથી સંઘટો તે તેને અસૂઝતા કેમ માનવામાં આવે છે? ઉત્તર-જ્ઞાતિની બહારના માણુ સાથે પણ ગમે તેટલી જાજમ હેાય પશુ તેઓ આવા એક સાથે બેસી શકતા નથી, પરંતુ જમીન પર તે આજુગાજુ જી એસી શકે છે. એ રીતે વસ્ત્રથી તે પશિત થતા જ હોય છે. તેથી સઘટ્ટો ટાળવા એજ યાગ્ય છે. લાટો પડયો હોય તા પણ પૂરા થતા નથી, Page #169 -------------------------------------------------------------------------- ________________ સમર્થ-સમાધાન પ્રશ્ન ૧૮૫૭-બાહ્ય તેમજ આત્યંતર પુદગલે લીધા વિના વિકવણું કેવી રીતે કરવામાં આવે છે? - ઉત્તર-પાણી, તેલ વગેરે બાહ્ય પુદ્ગુગલે લઈને શરીરને સંસ્કારિત (શણગારવું) કરવું એ બાહ્ય પુદ્ગલ પરિદાય વિકર્વણુ કહેવાય છે. ઘૂંક વિગેરે અત્યંતર પુદગલ પરિદાય વિદુર્વણુ કહેવામાં આવે છે. જે વિદુર્વણામાં બન્ને પ્રકારના પુદ્ગલોની આવશ્યકતા નથી રહેતી તેને બાહ્ય-અત્યંતર, પુદ્ગલ અપરિદાય વિદુર્વણ કહે છે. જેવી રીતે વાળ શણગારવા (એળવું) વગેરે. - પ્રશ્ન ૧૮૫૮-કષાય-કુશીલને અપ્રતિવી કેમ કહ્યાં છે? જ્યારે તેમના પર્યવ પુલાકની સાથે પણ છ સ્થાનથી પતિત છે? ઉત્તર-કષાયે કુશીલને તે શામાં અપતિસેવી બતાવ્યા છે. પુલાકને બદલે કપાયકુશીલના સંયમ પર્યવ છ રસ્થાનથી પતિત હોઈ શકે છે. અર્થાત્ કવાયકુશીલના પર્યાવ અનંતગુણ હીન હોય છે. - દા. ત. નવદીક્ષિતની અપેક્ષાએ કષાયકુશીલના સંયમ પર્યવ વિશેષ સંગ્રહિત ન હોય તથા પુલાક તે કષાય કુશીલ પૂર્વક હેવાથી (નવમા પૂર્વ સુધી પહોંચ્યા હેવાથી) ઘણું સંયમ પર્યાયવાળા હોય છે. જો કે પુલાક કષાયની તીવ્રતાથી સંયમ પર્યાને નષ્ટ કરી દે છે. જે પુલાક કષાય–તીવ્રતાથી નષ્ટ કરી દે છે, છતાં સ્થિતિની અલ્પતાને કારણે કષય-કુશીલથી અનંતગણ સંયમ પર્યાય રહે છે. છતાં પણ કષાય-કુશીલ નિર્દોષ હેવાથી અપ્રતિસેવી તથા પુલાક ઘણાં સંયમ પર્યવવાળા હોવા છતાં પણ સદેષ હોવાથી પ્રતિસેવી બને છે. પુલાક ઘણુ સંયમ પર્યવવાળા હેવા છતાં પણ સદેષ હેવાથી પ્રતિસેવી માનવામાં આવ્યા છે. જેમકે આજને જમેલો એક બાળક સ્વસ્થ છે, બીજી તરફ વીસ વર્ષને એક પહેલવાન છે કે જે લાંબી બિમારીથી બધી શક્તિ ગુમાવી બેઠો છે, તે પહેલવાનની શક્તિ ભલે ગમે તેટલી ઓછી હોય તે પણ આજના જન્મેલા બાળક કરતાં તે વધારે જ છે. પરંતુ જ્યારે સરોગ અને નિરોગને પ્રશ્ન ઉઠશે ત્યારે બાળકની ગણુના સ્વસ્થમાં થશે. અને પહેલવાન રોગીની શ્રેણીમાં ગણશે. એવી જ રીતે જ્યાં સંયમના પર્યની પૃચ્છા થશે ત્યાં પુલાકનું સ્થાન હશે તથા અપ્રતિસેવનાની પૃચ્છામાં પુલાક પ્રતિસેવી કહેવાશે અને કપાય કુશીલ અપ્રતિસે થી કહેવાશે. - પ્રશ્ન ૧૮૫૯આહારક લબ્ધિ ફેરવનાર આલોચના કર્યા વગર આરાધક કેમ નથી થઈ શકતા? ઉત્તર-આહારક લબ્ધિ ફેરવનારને માટે શાસ્ત્રમાં “ફિર વિજિરિણ, સિર જજિgિ સિર પિંિા ” કહ્યું છે, તેમાં ત્રણ ચાર અથવા પાંચ ક્રિયાઓ સુધી બતાવેલ છે આર. ભિકી ક્રિયા લાગવાથી તે સ્પષ્ટ છે કે તેનાથી લબ્ધિ ફેરવવામાં જીવહિંસા પણ થઈ જાય છે તથા પ્રમાદને કારણે જ લબ્ધિ ફેરવવાનું થાય છે, તેથી આલેચના કર્યા વગર તે આરાધક થઈ શકતા નથી. Page #170 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રોએ પ્રશ્ન ૧૮૬૦–શું, ઉપાદાન પાસે નિમિત્ત ગૌણ છે? ઉત્તર-એમ તે નિમિત્તની અપેક્ષાએ ઉપાદાનને અધિક બળવાન બતાવ્યું છે, પરંતુ ઉપાદાનને બળવાન સમજીને નિમિત્તની ઉપેક્ષા કરવી જોઈએ નહિ. નિમિત્તના સામાન્ય અને વિશેષના ભેદથી બે પ્રકારે છે. કેટલાય નિમિત્તો એટલા સામાન્ય તથા સાધારણ હોય છે કે જેના વગર પણ ઉપાદાનની સિદ્ધિ થઈ જાય છે. પરંતુ તેથી વિપરીત, કેટલાયે વિશિષ્ટ નિમિત્તે એવાં હોય છે કે જેના વગર ઉપાદાનની સિદ્ધિ થઈ શકતી જ નથી. દા. ત. રોટલી બનાવવા માટે ચૂ, એરસીયે, વેલણ, કથરોટ વિગેરે સાધારણ નિમિત્ત છે. એ . વગર પણ કોઈ વ્યક્તિ પથ્થર અથવા કપડામાં આટો ટુંપીને વગર એરસીએ જ રોટલી વણી લે છે, છતાં કેટલાક અનિવાર્ય નિમિત્તો હોય છે કે જેના વગર રોટલી બની જ શકતી નથી. જેમ કે પાર્ણ, અગ્નિ વગેરે. એટલા માટે ઉપાદાનને સર્વોપરિ સમજીને નિમિત્તની અવહેલના કરવી જોઈએ નહિ. પ્રશ્ન ૧૮૬૧-જે સમયે જીવ આઠે કર્મોને બંધ કરે છે તે સમયે ક્યા કર્મના વિભાગમાં તે કમ પરમાણું વધારે આવે છે ? તેનું અ૯પ બહત્વ તથા કારણ ફરમાવશો ? ઉત્તર-જે સમયે જીવ આઠેય કમેને બંધ કરે છે તે સમયે સૌથી ચેડા કર્મપરમાણું આયુષ્ય કર્મના પેટામાં આવે છે. કારણકે તેની રિથતિ બધા કર્મ કરતા ઓછી છે. નામ કર્મ તથા ગોત્રકર્મના પેટમાં આયુષ્યને બદલે વિશેષાધિક કર્મ–પરમાણું આવે છે. પરંતુ બન્નેની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ ક્રોડાકોડી સાગરોપમની બરાબર હેવાને કારણે સરખી આવે છે, તેનાથી પણ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય તેમજ અંતરાયની વિશેષ અધિક તેમજ પરસ્પર સરખી છે. કારણ સ્પષ્ટ છે કે સ્થિતિની ઉત્કૃષ્ટતાની અપેક્ષાએ ત્રણેયની સરખી ૩૦ કડાડી સાગરોપમની છે. તેનાથી પણ મોહનીય કર્મના ભાગમાં વિશેષ અધિક કર્મ પરમાણું આવે છે. કારણકે તેની સ્થિતિ સૌથી વધારે ૭૦ ક્રોડાક્રોડી સાગરે પમની હોય છે. તેનાથી પણ વેદનીય કર્મના વિભાગમાં કર્મ પરમાણું વિશેષાધિક છે. શંકા–વેદનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ અશાતા વેદનીયની અપેક્ષાએ ૩૦ ક્રોડાક્રોડી સાગરપમની છે તથા મિહનીયની ૭૦ ક્રોડાકોડી સાગરોપમની છે, તે પછી વેદનીયના કમ પરમાણું મેહનીયથી વધારે કેવી રીતે થશે? સમાધાન-મોહનીય કર્મની અપેક્ષાએ તેના પુદ્ગલે રૂક્ષ હોય છે. એટલા માટે સ્થિતિ છેડી હોવા છતાં પણ કર્મ પરમાણું વધારે રહે છે. આ બાબતને સમજાવવા માટે દષ્ટાંતની કલ્પના કરવામાં આવે છે. કઈ જગ્યાએ એક શેર પાણી તથા પાત્રમાં (વાસણ) ઘી રાખ્યું છે, તે ગરમીથી પાણી જલદી સુકાઈ જશે, પરંતુ ઘી નહિ સુકાય, એવી જ રીતે જોવામાં આવે તે પરમાણુ સ. સ.-૧૭ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ સમર્થ-સમાધાન મુદ્દગલ પાણીમાં વધારે છે, છતાં પણ તેમાં રૂક્ષતા છે. તેને સુકવવામાં ઘણે સમય તેમજ શ્રેમની અપેક્ષા રહે છે. અથવા પાપડ બનાવવા માટે નાના નાના લુવા (ગુંદલા) બનાવવામાં આવે છે. ગરમીની મોસમમાં જલદી સુકાઈને તેના પર છાલ (પરપોટી) જામી જાય છે અને પછી તેને વાટવામાં મુશ્કેલી પડે છે. તેથી તેના પર તેલને લેપ કરવામાં આવે છે. તે ગુલ્લામાં પાણીની સરખામણીમાં તેલ ઘણું ઓછું છે, તે પણ તે ચિકાશ તે ગુલ્લાને તાજું તથા મુલાયમ રાખે છે. લેટ સુકાઈ ન જાય તેને માટે પણ ઘીને લેપ કરવામાં આવે છે. . . કહેવાનો હેતુ એ છે કે આયુષ્ય કર્મથી અન્ય પરમાણુંઓની જે વિશેષાધિતા કહી છે તે પણ પરમાણુઓની સ્નિગ્ધતા-રૂક્ષતાથી જ બનેલી સમજવી. વિશેષ જ્ઞાની કહે તે જ પ્રમાણ છે. પ્રશ્ન ૧૮૬૨-ભગવાનની વાણુને “કામિત પુરણ કહ૫મ સમ” કહેલ છે, તે તે કઈ ઈચ્છાની પૂતિ કરનાર સમજવી? ' ઉત્તર-કામિતને અર્થ ઈચ્છિત થાય છે. બધા જીવો સુખને છે છે તથા સાચું સુખ એ જ છે કે જેની પાછળ દુઃખની પ્રાપ્તિ ન હોય. અથવા નિરાબાધ શાશ્વત સિદ્ધિ સુખરૂપ ઈચ્છાની પૂર્તિ કરવાથી ભગવદુવાણીને એવી જ કહેવી ઉચિત છે. - પ્રશ્ન ૧૮૬૩-નામથુણુંના પાઠમાં સર્વ તીર્થકરને “આઈગરાણું ? ધર્મની આદિ કરનાર કેમ કહ્યાં છે? કારણ કે ધર્મની આદિ તે પ્રથમ તિર્થકર દ્વારા જ કરવામાં આવે છે. ઉત્તર-એક તીર્થકરથી બીજા તીર્થકર સુધી દ્વાદશાંગીરૂપ પૂર્ણ શ્રુતજ્ઞાન રહેતું નથી, એટલા માટે દ્વાદશાંગીરૂપ શ્રુતજ્ઞાનની નવી રચના કરવાની અપેક્ષાએ બધા તીર્થકરને આદિ કરનાર કહેવાય છે. - પ્રશ્ન ૧૮૬ -ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ બાદ તેમના પટ્ટધર * સુધર્મા સ્વામીને જ કેમ બનાવ્યા? - ઉત્તર–ગૌતમ સ્વામીને એ જ દિવસે કેવળજ્ઞાન થઈ જવાથી પાછળ સુધર્મા જ રહ્યાં હતાં. તેમનું આયુષ્ય લાંબું હતું, તેથી તેઓ ધર્મની જાહેરજલાલી (પ્રભાવના) કરશે. તેથી તેમને પટ્ટધર બનાવ્યા. પ્રશ્ન ૧૮૬૫-અગિયાર અંગેમાં ઉપાસક દશાંગ સૂત્ર છે, એવી જ રીતે કેઈના શાસનમાં ઉપાસિકા દશાંગ પણ હોય છે કે નહિ? તે જ ભગવાનના અગિયાર ગણધરોમાં ગૌતમ સ્વામી તેમજ સુધમવામી ઉપરાંત નવ ગણધર ભગવાનની હાજરીમાં જ મેક્ષ ગયા હતા. જ્યારે વીર ભગવાને મોક્ષ પધાર્યા ત્યારે (પ્રાતઃકાળ લમસમ) ઇન્દ્રભૂતિ (ગૌતમસ્વામી)ને કેવળજ્ઞાન થયું, તેથી તેઓ પાટપર બિરાજયા નહિ. કારણકે સૂત્ર–પરંપરા ચલાવવી એ છદ્મસ્થાને વ્યવહાર છે. કેવળીઓનો વહેવાર નથી, તેથી સુધર્માસ્વામી વીરભગવાનના ઉત્તર-અધિકારી થયા. Page #172 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો ઉત્તર-જેવી રીતે “નમ લેએ સવ્વ સાહૂણ”માં સાધુ ઉપરાંત સાવીજીઓને પણ વંદન થઈ જ જાય છે, તેવી જ રીતે ઉપાસક શબ્દથી ઉપાસિકા પણ આવી જાય છે. કેઈ સ્થળે ઉપાસિકાઓનું સ્વતંત્ર રીતે) વર્ણન હોય તે પણ શાસ્ત્રનું નામ ઉપાસકદશા જ રહે છે. આ પ્રશ્ન ૧૮૬૯-વિકલેન્દ્રિયને વિરહ-કાળ કેટલું છે? ઉત્તર-પ્રજ્ઞાપનાના પ્રયોગ પદમાં વિકેન્દ્રિયના કાર્મણ ઉપરાંત ત્રણે વેગ શાશ્વત બતાવ્યા છે. તેથી વિરહકાળ તેમની શરીર પર્યાપ્તિના અંતર્મુહુર્તથી ઓછો સમજો જોઈએ. પ્રશ્ન ૧૮૬૭શું, વ્યાકરણ શીખવું એ આશ્રવ બહુલ છે? ઉત્તર-જેવી રીતે પિતાનું શરીર દુઃખતું હોય છે, તેને પિતાના પગથી દબાવનાર પણ પિતાની સેવા જ કરે છે. એવી જ રીતે શાસ્ત્ર વાંચનમાં સહાયતા રહેશે વિગેરે શુભ ભાથી શીખવાથી આશ્રવ બહુલતાનું કારણ હોવા છતાં પણ એ પ્રકારને આશ્રવ થતું નથી. માન-સન્માનને માટે શીખે તે આશ્રવ છે. (સૂયગડાંગ અ. ૩. ઉ. ૩, ગા.૪ના અર્થમાં લખ્યું છે. “સાધુ વિચારે છે કે હું કયારે સ્ત્રી, જલ, (મેલ) પરિષહ વિગેરેને શિકાર બની જાઉં એની મને ખબર નથી, અને મારી પાસે પૂર્વ ઉપાર્જિત નિવાહનું સાધન પણ નથી. તેથી પિતાના નિર્વાહ માટે તિષ, વૈદ્યક સાહિત્ય વિગેરે વિઘાને આશ્રય લઈશ.” એવી જ રીતે કોઈ વ્યાકરણ શીખીને વિચારે કે કદાચ ગૃહસ્થી બની જાઉં તે હિન્દી વિગેરેને અધ્યાપક બનીને આજીવિકા ચલાવીશ, એવું વિચારીને જીવનનિર્વાહ અર્થે વ્યાકરણ વગેરેને અભ્યાસ સાધુ માટે ઉચિત નથી. પ્રશ્ન ૧૮૬૮-“તિર્લ્ડ ગુણવયાણું” એ શું છે? ઉત્તર-શ્રાવકના બારવ્રત છે. પ્રથમ પાંચ અણુવ્રત છે. એ પાંચમાં ગુણેની વૃદ્ધિ કરવા માટે ૬, ૭, અને આઠમું વ્રત “ગુણવ્રત” કહેવાય છે. પાંચ અણુવ્રત ધારણ કર્યા પછી ગુણોની વૃદ્ધિ ગુણવતેથી આ પ્રમાણે થાય છે. છઠું દિશા-પરિમાણ વ્રત ધારણ કરીને મર્યાદા કરવામાં આવે છે કે અમુક સીમાથી (મર્યાદા) આગળ અમુક દિશામાં જઈશ નહિ. દિશાની મર્યાદા બહાર જે હિંસા થાય છે તેની કિયા રેકાઈ જાય છે. સાતમું ઉવગ-પરિભેગની મર્યાદાનું વ્રત દિશાઓમાં રહેલા પદાર્થોની પણ મર્યાદા કરીને વિશેષ ગુણ વૃદ્ધિ કરે છે. આઠમા અનર્થદંડ-વિરમણવ્રત ગોપભોગની મર્યાદિત વરતુઓને પણ પ્ર.ન વિના પ્રવેગ રોકીને અનર્થદંડથી બચાવે છે. તેથી આ ત્રણ ત્રતાને ગુણવ્રત કહેવા સર્વથા ઉચિત જ છે. પ્રશ્ન ૧૮૬૯-દરેક ઈન્દ્રની સેનામાં કેટલી સંખ્યા હોય છે? ઉત્તર-આત્મરક્ષક દેવોથી ૧૨૭ ગુણી (ગણી) Page #173 -------------------------------------------------------------------------- ________________ ૩૨ સમય --સમાધાન પ્રશ્ન ૧૮૭૦-૩', પરમાણુના વ, ગંધ, રસ વિગેરેમાં પરિવર્તન ચાય છે? ઉત્તર-હા. પરમાણુના વણુ -વાંતર, ગંધ-ગધાતર થાય છે. જેમ કે એક જ જીવની બાલ્યાવસ્થા, ચૌવન વિગેરે વીતી જાય છે. તથા વૃદ્ધાવસ્થા આવી જાય છે. અથવા પાણીમાં એક તરંગ મટીને ખીજા તરંગ આવી જાય છે. એજ પ્રમાણે વ–વાં તર સંભિવત છે. પ્રશ્ન ૧૮૭૧-૩, આયુષ્યના બધ આ ધ્યાનમાં જ પડે છે ? ઉત્તર–ઉત્તરાધ્યયન અ. ૨૯ બાવીસમા ખેલમાં " आयं च णं कम्मं सियबंधइ સિયનો વધરૂ ’-ખાયુકમ કદાચિત્ ખંધાય છે અને કયારેક અધાતું નથી એમ લખ્યું છે. ધમ ધ્યાનને ભેદ અનુપ્રેક્ષા પણ છે જ. તેથી ધર્મધ્યાનમાં પણ આયુષ્યના બંધ પડી શકે છે. એમ તે આર્તધ્યાન જે ગુણસ્થાન સુધી છે, ત્યાં સુધી આયુષ્યના બંધ પણ છે. પ્રશ્ન ૧૮૭૨-પર્યાપ્તિએ એક સાથે પૂરી થાય છે કે નહિ ? ઉત્તર-જેવી રીતે કોઈ એન રેાટલી મનાવે છે તે પહેલા કણીક કુણુવે છે. પછી ગોયણા (ગુલ્લા, લુવા) પાડે છે. પછી વણે છે. પછી શેકે છે. તેવી જ રીતે પર્યાપ્તિએ અનુક્રમથી પૂરી થાય છે. એક સાથે પૂરી થતી નથી. પ્રશ્ન ૧૮૭૩-ભગવાન વતરાગી હોવા છતાં પણ મિથ્યાદષ્ટિ, અનાય વિગેરે શબ્દના પ્રયોગ કેમ કરે છે? ઉત્તર-શાલ્લા' શબ્દ ગાળ માનવામાં આવે છે તે પણ પેાતાની પત્નીના ભાઇને શાળા કહેવાય છે, તેમાં રાગદ્વેષ નથી. એજ રીતે જે મિથ્યાષ્ટિ છે તેને મિથ્યા”િકહેવા અનુચિત નથી. અદ્વેષ ભાવથી ઝેરને અમૃત કહેવાતુ' નથી, તેને પીવાતુ નથી. પરંતુ ખીજાઓને ઝેરનુ સ્વરૂપ ખતાવીને તેનાથી દૂર રહેવાનું કહેવામાં આવે છે. એ રીતે ઝેરને ઝેર કહેવું તથા સમજવુ એ દ્વેષને કારણે નથી. સ્વમતિ પર રાગ અને અન્યમતિ પર દ્વેષ એ સજ્ઞ સદીમાં તે શું, સાધુઓમાં પણ દ્વેષની કલ્પના કરવામાં આવતી નથી. ભગવાનની ભાષા માટે ખીર ખાંડની મધુરતા તેમજ અતુચ્છતા ખતાવી છે. ભગવાનની સેવામાં આય-અનાર્ય, સમકિતી-મિથ્યાત્વી બધા આવે છે! સૂત્રામાં જ્યાં-જ્યાં પરમત ખંડન થયું છે ત્યાં ભારે સૌમ્યતાથી થયુ છે. પરમતવાળા જેએ એમ કહે છે કે તે મિથ્યા છે. હું તેને આ પ્રમાણે કહુ છું. ભગવાનમાં ભકતા પ્રત્યે રાગ ન હતા, તેમ અન્ય મતિએ પ્રત્યે દ્વેષ પશુ ન હતા, તેથી જ્યાં જ્યાં આ પ્રમાણે શબ્દા આવ્યા છે, ત્યાં ત્યાં સર્વાક્ષર સ`ન્નિપાતિ ગણધરાએ ગુંથેલા છે. જે શબ્દને ઉચિત સમજે છે તે જ શબ્દને પ્રયાગ કરે છે. તેએ વચનથી તે શું, મનથી પણ એટલા ક્ષમાશીલ છે કે જેવુ ઉત્કૃષ્ટ ઉદાહરણ ભગવતી શ.૧૫માં ગોશાલકને માટે છે. ગે!શાલકે એ મુનિએ પર તેજોલેશ્યાના પ્રહાર કરી મારી નાંખ્યા તથા પરમ ઉપકારી તિર્થંકર દેવ પર પણ તેણે તેોલેશ્યા Page #174 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો ૧૩૩ ફેંકી તથા તે અશાતાને નિમિત્ત બન્યું. આ પ્રસંગે પણ ભગવાનની ક્ષમા કેટલી વિરાટ હતી! આ તે કેવળજ્ઞાન પછીની વાત છે. પહેલા પણ છદમસ્થ અવસ્થામાં સંગમ દેવે છમાસિક ઉપસર્ગ, અનાર્યકેના કાય કંપાવી નાંખે તેવા કષ્ટ, ચંડકૌશિકને ડંસ, વિગેરે વિગેરે માનસિક, વાચિક તેમજ કાયિક ઉપસર્ગોને સહન કરનાર તુછ ભાષી હોય એવી કલ્પના પણ કરવી જોઈએ નહિ, પ્રશ્ન ૧૮૭૪-ભગવાન મહાવીર સ્વામીને સાડા બાર વર્ષ અને એક પખવાડિયાની તપશ્ચર્યામાં માત્ર બે ઘડીની જ નિંદા આવી. શું તેમના કર્મોનો ઉદય એટલો અપ હતું કે તેમને એટલો જ પ્રમાદ આવ્યું? ઉત્તર-કર્મોદય ઓછા લેવાના પ્રમાદમાં અપતા થઈ. આ વાત એકાંતરૂપે સમજવી નહિ. કારણકે કર્મ ક્ષય કરવા માટે ભગવાનને ઉત્સાહ (ધગશ) ઘણો વધારે હતે. આજે પણ જે કામમાં લેકેની રૂચિ થાય છે તેમાં પ્રમાદ આવતું નથી. જેમ કે દરરોજ સવારમાં મડી ઉઠનાર વ્યક્તિ પણ કેર્ટની મુદત પર જવા માટે રેલ્વે સમય અડધી રાત્રે હોય કે પછી હોય તે પણ કેઈના જગાડ્યા સિવાય તે જાગી જાય છે. એવી જ રીતે જે ધર્માત્મામાં ધર્મ પ્રવૃત્તિને ઉત્સાહ તેમજ તમન્ના હોય તે તે આજે પણ અપ્રમાદી તથા અનિદ્રાળુ બની જાય છે. પ્રશ્ન ૧૮૭૫-સાતે ય નરકને એકજ દંડક બતાવે છે, પરંતુ ભવ : પતિના દસ દંડક જુદા જુદા કેમ બતાવ્યા છે? ઉત્તર-ભવનપતિના દંડક જુદા જુદા બતાવવાનું કારણ નીચે પ્રમાણે છે. (૧) અંતરની અપેક્ષા-એક નરકનું ક્ષેત્ર જ્યાં પૂરું થાય છે, ત્યાંથી બીજી નરકના ક્ષેત્રનો પ્રારંભ થાય છે. નરકની વચમાં અંતર નથી. પરંતુ ભવનપતિના દસ મહે. લેની વચમાં નરકના પ્રતર આવેલા છે. એટલા માટે ભવનપતિઓના દંડક જુદા જુદા છે. (૨) સ્વામીની અપેક્ષા–સાતેય નરકના કોઈ અધિપતિ નથી. તેથી તેને એક જ દંડક છે પરંતુ અસુરકુમારેન્દ્ર વિગેરેના ભેદથી ભવનપતિઓના જુદા જુદા ઈન્દ્ર છે. (૩) ચિહ્નની અપેક્ષા-સાતેય નરકના નારકીઓના કેઈ ચિહ્ન નથી. પરંતુ ભવનપતિઓના જુદા જુદા ચિહ્ન છે, જેથી તેની જાતિ ઓળખી શકાય છે. () વસ્ત્રની અપેક્ષા-બધા નારકીઓ વસ્ત્ર પહેરતા નથી. પરંતુ ભવનપતિ વસ્ત્રધારી હેાય છે. તેમના કપડાના રંગ જુદા જુદા હોય છે. . (૫) વર્ણની અપેક્ષા–બધા નારકીઓના શરીર કાળા રંગના બતાવ્યા છે. પરંતુ ભવનપતિએના શરીર જુદા જુદા પ્રકારના છે. ઈત્યાદિ કારણથી નરકનો એક તથા ભવન પતિઓના જુદા જુદા દસ દંડક બતાવ્યા છે. પ્રશ્ન ૧૮૭૬-ભવનપતિએના ચિહ, વર્ણ, તથા વસ્ત્ર વિગેરેના રંગ ફરમાવશે ? ઉતર–ખા સમજવા માટે પુનવણ પદ-૨ ના હિસાબથી હોઠો બનાવીને આપવામાં આવે છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ નામ ચિન્હ શેમાં ! વર્ણ વસ | ઈન્દ્ર ઉત્તર ! કે - દક્ષિણ વિમાન | સંખ્યા ઉત્તર અસુરકુમાર ચુડામણિ મુકુટમાં કાળ | લાલ બલિ અમર ૩૦ લાખ ૩૪ લાખ નાગકુમાર સર્ષની ફેણ ભૂષણમાં પીળો લીલું ભૂતાનંદ ધરણ ૪૦ લાખ ૪૪ લાખ ૩ | સુવર્ણકુમાર | ગરૂડ ! ભૂષણમાં | સફેદ | સફેદ વેણુદાલિ વેણુદેવ ૩૪ લાખ ૩૮ લાખ વિધુતકુમાર ભૂષણમાં | સફેદ અને લીલું હરિસ્સહ હરકાંત ૪૬ લાખ { ૫૦ લાખ અગ્નિકુમાર | પૂર્ણ કળશ મુકુટમાં | લોલ લીલું અગ્નિમાણવા અગ્નિશિખ ૩૬ લાખ ૪૦ લાખ દ્વીપકુમાર સિંહ ભૂષણમાં લાલ વિશિષ્ટ પર્ણ ૩૬ લાખ ૪૦ લાખ લીલું | લીલું ઉદધિકુમાર | અશ્વ | ભૂષણમાં | પળે જલપ્રભ જલકત ૩૬ લાખ ૪૦ લાખ દિશાકુમાર ગજ | ભૂષણમાં | સફેદ | સફેદ અમિતવાહન અમિત ૩૬ લાખ ૪૦ લાખ પવનકુમાર | મગર ભૂષણમ | કાળો સં યા છે પ્રભંજન વલંબ ૩૬ લાખ ૪૦ લાખ ૧૦ | સ્વનિતકુમાર મન | ભૂષણમાં | સફેદ | સરાવ સંપૂટ "" સફેદ | મહાલ ૩૬ લાખ | ૪૦ લાખ સમર્થ-સમાધાન Page #176 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો ૨૫ પ્રશ્ન ૧૮૭૭-તે પછી ભવનપતિઓની જેમ વાણુન્યતરાના પણ ઠ દંડક હોવા જોઈતા હતા? ઉત્તર-જો કે વાણવ્યંતરના આઠ ભેદ છે, છતાં પણ તેમાં ખાસ અંતર નથી. તેમના માટે જુદા જુદા પ્રકારના વસ્ત્રાદિ બતાવ્યા નથી. કારણ કે તેમના માટે વિચિત્ત વથ્થાભરણે’ પાઠ આવે છે, તેમનાં વ` પણ જુઠ્ઠા જુદા બતાવ્યા છે, નિવાસ સ્થાન પણ ૮૦૦ ચેાજનના સમુચ્ચય બતાવ્યા છે, તેથી જુદા જુદા દંડક બતાવ્યા નથી. પ્રશ્ન ૧૮૭૮-વૈમાનિકમાં એક જ વ્રુક કેમ કહ્યો છે? ઉત્તર–સાત નરકની જેમ દેવબ્લેકના ક્ષેત્ર પશુ સંલગ્ન ( જોડાયેલા ) તથા પરસ્પર વિશિષ્ટ પ્રકારનું અંતર ન હોવાથી સામાન્યરૂપે એક જ દંડકનું નિરૂપણ કરવામાં આવ્યું છે. પ્રશ્ન ૧૮૭૦૯– ડંકના ભેદ કેમ કરવામાં આવ્યા છે ? ઉત્તર-જીવાના સ્વરૂપની ગતિ, જાતિ,ભેદ સમૂહની અપેક્ષા સમજાવનારી વાકય પદ્ધતિને કડક કહે છે. ભવ્ય જીવાને જુદી જુદી રીતે સમજાવવા માટે ૨૪ દંડક માનવામાં આવેલ છે, જે ભવનપતિના દસ દંડક ન કરત તે તેમનામાં રહેલી વિવિધતા સરલતાથી સમજી શકાય નહિ જ્યાં વધારે વિભિન્નતા દેખી નહિ ત્યાં એક દડક ખતાન્યે. કયાંક સરળતાથી સમજાવવા માટે નક આદિના ભેદને પણ ભિન્ન ગણવામાં આવ્યા છે. જેમકે ગમ્મામાં ૪૪ (જીવાને રહેવાના સ્થાન વિશેષ) ઘર કહ્યાં છે. પ્રશ્ન ૧૮૮૦-સાધુના દર્શન જ મ`ગલરૂપ છે, તેથી માંગલિકની આવશ્યક્તા નથી. શું આવા શબ્દના પ્રયાગ સાધુ કરી શકે છે ? ઉત્તર-સાધુને આમ કહેવું ઉચિત નથી, કારણકે તેમનમાં નિશ્ચય સાધુપણું છે કે નથી તે તેઓ નથી જાણતા તથા સાધુને મંગલ ખતાવીને આત્મ-પ્રશસા કરે છે તથા આવી રીતે તે જોખમ ઉઠાવે છે. બીજી વાત મુનિ દનનું ફળ શ્રવણ બતાવ્યું છે તેથી વધારે સમય ન હોય તે ૫ત્ માંગલિક તા સંભળાવવી જ જોઈ એ તથા એટલા પશુ સમય ન હેાય તે “ યા પાળા ” તે કહેવું જ જોઈ એ 27 પ્રશ્ન ૧૮૮૧-પરદેશ જતી વખતે અથવા પાપકાય માં કઈ માંગલિક સાંભળવા માગે તે સભળાવવી જોઈએ કે નહિ? તેનાથી અનુમાદન તા થતું નથી ? ઉત્તર-જે વ્યક્તિ પાપકમ કરવા અથવા પરદેશ જતાં પણ માંગલિક સાંભળવા આવે છે, તેનામાં ધર્મ શ્રદ્ધા હશેજ તથા ધર્મોને ગ્રાહ્ય તથા આદરણીય પશુ માનતી હશે. તેથી માંગલિક અવશ્ય સભળાવવી જોઇએ. આમાં અનુમેદનને તે પ્રશ્ન જ રહેતા નથી. Page #177 -------------------------------------------------------------------------- ________________ સમર્થ સમાધાન કેમકે જે માંગલિક ન સંભળાવે તે પણ તે પરદેશ તે જશે જ. તથા નહિ સંભળાવતા તેના ચિત્તમાં ખેદ થશે. તથા તે વિચારશે કે ભલા, આ પણ શું સાધુ છે કે જે, માંગલિક પણ સંભળાવતા નથી. અમુક સમય સુધી જ માંગલિક સંભળાવવી તથા પછી નહિ સંભળાવવી, આ પણ ઉત્તમ રીતિ નથી. જેમકે દવાની દુકાન ૨૪ કલાક સુધી ખુલ્લી રાખે તે ગુહે (અપરાધ) નથી. તેવી જ રીતે આ માંગલિક સંભળાવવાનું કાર્ય ભાવગની મહા ઔષધિ છે. પ્રશ્ન ૧૮૮૨-આનંદ શ્રાવકે પાણીની મર્યાદા તે કરી હતી. પરંતુ તે બહુ વધુ પડતી ન હતી શું? ઉત્તર-આનંદ શ્રાવકે આઠ ઘડા પાણી જે સ્નાન માટે રાખતા હતા તે મહોત્સવ વિગેરે પ્રસંગે પણ તેથી વધારે પાણી વાપરવું નહિ, તેઓ નિયમ હતો. પરંતુ બીજા સામાન્ય દિવસોમાં તે પાણી ઓછું જ વાપરતા હતા તથા પૂરો વિવેક રાખતા હતા. : પ્રશ્ન ૧૮૮૩-નવગ્રેવેયક તથા અનુત્તર વિમાન વાસી દેના સમુદ્રઘાતનું સ્વરૂપે ફરમાવશો? ઉત્તર-ભગવતી સૂત્ર શ. ૨૪ ઉ. ૨૧ માં રૈવેયક તથા અનુત્તર વિમાનવાસી દેનાં પાંચ સમુદ્દઘાત કરવાનું શક્તિની અપેક્ષાએ કહ્યું છે. પરંતુ ક્રિય તથા તૈજસ સમુદ્રઘાત કરતા નથી. બાકીની ત્રણ સમુદ્ધાતનું સ્વરૂપ નીચે પ્રમાણે છે. (૧) વેદનીય સમુઘાત-ભગવતી સૂત્ર શ. ૬ ઉ. ૭ માં ચોવીસેય દંડક માટે ઈહગત તથા ઉત્પદ્યમાન કે ચાતું મહાદના બતાવી છે. આ હિસાબથી રૈવેયક તથા અનુત્તર વિમાનવાસી દેવેમાં ઉત્પન્ન થતી વખતે થોડા સમયને માટે વેદનીય સમુદવાત હેવા સંભવ છે. (૨) કષાય સમુદ્દઘાતભગવતી શ. ૧ ઉ. ૫ માં બતાવ્યું છે કે બધા દેવે ક્યારેક કયારેક લેભી બની જાય છે. તથા કક્યારેક કયારેક ધાદિ ઉપગવાળા પણ થાય છે. જ્યારે ક્યારેય પણ અનુત્તર વિમાન અથવા રૈવેયક દેવના લોભ આદિ કઈ પણ કષાયની ઉત્કૃષ્ટતા હોય ત્યારે કષાય સમુદ્દઘાત ગણવામાં આવે છે. A (3) મારણુતિક સમુદુઘાતપ્રજ્ઞાપના સૂત્ર ૫૮ ૨૧ માં રૈવેયક તથા અનુત્તર વિમાનવાસી દેવના તેજસ શરીરની અવગાહના તેમના વિભાગોથી અલકના ગામ સુધીની બતાવી છે. આથી સિદ્ધ થાય છે કે મારણુતિક સમુદુઘાત પણ હોય છે. પ્રશ્ન ૧૮૮૪-શું, શાતવેદનીયની સમુદઘાત હેય છે? ઉત્તર-વેદનીય સમુદુઘાત અશાતા વેદનીયની જ હોય છે. આ બાબત પન્નાવણ સૂત્રના ૩૬ મા પદમાં સ્પષ્ટ છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો ૧eo પ્રશ્ન ૧૮૮૫-પ્રજ્ઞાપના પદ ૧૩ માં કયા કયા પરિણામોને અધ્યવસાયપરિણામ કહેલા છે? ઉત્તર–ગતિ પરિણામ, કષાય પરિણામ, ચારિત્ર પરિણામ તેમજ વેદ પરિણામને સમાવેશ અધ્યવસાય પરિણામમાં થઈ શકે છે. ગતિ બંધને અધ્યવસાય તથા વેદનીય સ્થિતિ બંધને પણ અધ્યવસાય હોય છે. પ્રશ્ન ૧૮૮૬-પ્રત્યેક બુદ્ધ જિનકલ્પી હોય છે કે સ્થવિર કલ્પી હોય છે? ઉત્તર–પ્રત્યેક બુદ્ધને જિનકલ્પી અથવા સ્થવિર કલપી ન સમજતા કપાતીત સમજવા જોઈએ. તેનું કારણ એ છે કે તિર્થંકરની જેમ તેઓ પણ સામાયિક ચારિત્ર વાળા હેય એ સંભવ છે. પ્રશ્ન ૧૮૮૭-એક તરફ તે એમ કહેવાય છે કે પરિવાર વિશુદ્ધ ચારિત્રવાળ અપ્રતિસેવી હેય છે. છતાં એવું સાંભળ્યું છે કે પરિવાર વિશુદ્ધ ચારિત્રવાળા પિતાના ગણમાં એક આચાર્યની નિયુક્તિ કરે છે. જેઓ તેમની આલોચના સાંભળવી, પ્રાયશ્ચિત આપવું વિગેરે કાર્ય કરીને દેષશુદ્ધિ કરે છે. આ બંને બાબતે અસંગત નથી લાગતી? ઉત્તર-પરિહારવિશુદ્ધ ચારિત્રમાં આચાર્ય હોતા નથી કલ્પ-સ્થિત વાંચનાચાર્ય કહ્યાં છે. આ ચારિત્રવાળા અપ્રતિસેવી બની જાય છે તેઓ પરિહાર વિશુદ્ધિમાં ન રહેતાં અન્યમાં ચાલ્યાં જાય. પ્રશ્ન ૧૮૮૮–ઉવવાઈ સૂવમાં ધર્મધ્યાન તથા શુકલધ્યાનની અનુપ્રેક્ષાઓ બીજી આપી છે, શું ધમ ધ્યાનમાંથી શુકલધ્યાનમાં જતાં અનુપ્રેક્ષાઓ બદલાઈ જાય છે? જો એવી વાત હોય તો ભરત ચકવતી અનિત્ય વિગેરે અનુપ્રેક્ષાઓ કરતાં કેવળી થયા, આ કથન બરાબર કેવી રીતે હેઈ શકે? જે ધર્મધ્યાનમાંથી શુકલધ્યાનમાં આરોહણ કરતાં પરિવર્તન નથી થતું તે પછી બંનેની અનુપ્રેક્ષાઓ તથા આલંબન, લક્ષણ વિગેરે જુદા બતાવવાનું પ્રજન શું છે? ઉત્તર ધર્મધ્યાનની અનુપ્રેક્ષા જ આગળ જતાં શુકલધ્યાનની અપેક્ષા બની જાય છે. જેમકે બાળક જ વય પ્રાપ્ત કરી યુવાન બની જાય છે. ભારત ચક્રવર્તિને માટે પણ “તા તરત મરણ ૧૦ળો મુi mરિણામે પથે િશકણarળેfë.” ઈત્યાદિ જે પાઠ આપે છે તેમાં ધર્મધ્યાન તથા શુકલ ધ્યાનની અનુપ્રેક્ષાઓને સમાવેશ થઈ ગયું છે, પરંતુ અહિંયા અલગરૂપે અનુપ્રેક્ષા બતાવી નથી, સ. સ.-૧૮ Page #179 -------------------------------------------------------------------------- ________________ સમર્થ –સમાધાન પ્રશ્ન ૧૮૮૯-ચેાથા, પાંચમા તથા છઠ્ઠા ગુણસ્થાનની સ્થિતિ વ્યવહારનયથી છે કે નિશ્ચયથી છે ? ઉત્તર એક અપેક્ષાએ એ ત્રણેયની સ્થિ િનિશ્ચયનયથી માનવામાં આવી છે. અહિંયા નિશ્ચયનય પ્રમાણે તે તે પ્રકૃતિએના પશમ વિગેરે લેવામાં આવ્યા છે, પરંતુ તેના (સમકિત આદિરા) ઉપયેગ લીધા નથી, તેથી ક્ષયેાપશમની અપેક્ષાએ સ્થિતિ નિશ્ચયનય પ્રમાણે માનવામાં હરકત જેવી વાત નથી. પ્રશ્ન ૧૮૯૦-ઉચ્ચાર પાસવણુનુ` પરિરથાપન ગૃહમાં કરવાથી નિશીથ સૂત્રાનુસાર લઘુમાસિક પ્રાયશ્ચિત બતાવ્યુ છે. પરંતુ ઉદ્યાનમાં પરિસ્થાપન કરવાથી ઉ. ૧૫, ૧૬ માં લઘુ ચાતુર્માસિક પ્રાયશ્ચિત કહ્યું છે, તેા એક જ વસ્તુના પરિસ્થાપનમાં પ્રાયશ્ચિતની ન્યૂન અધિકતા કેમ છે ? ઉત્તર--નિશીથ સૂત્રના ૩ જા ઉદ્દેશામાં ગૃહમાં ઉચ્ચાર પ્રસરણનું પરિસ્થાપન કરવા લઘુમાસિક પ્રયશ્ચિત કહ્યું છે, તે તેનુ કારણ એવું ધ્યાનમાં આવે છે કે જ્યાં લેકનુ હવું ફરવું, આવવુ જવુ, આપ્યું છે, એવા સામાન્ય ઘરોની અપેક્ષાએ પ્રાયશ્ચિત થ ુ હાવુ એ યાગ્ય જ છે. તેથી લઘુમાસિક પ્રાયશ્ચિત બતાવ્યુ છે. ૧૫ મા ઉદ્દેશામાં એવુ સ્થાન લીધું છે કે જ્યાં લેકાનુ' આવવું જવું' તથા ચહલ પહલ વધારે રહે છે. જેમકે ઉદ્યાન, મેટામેટા ગાથાપતિઓના ગૃહ વિગેરે, જ્યાં પરિસ્થાપન (પરઠવવુ) કરવાથી લોકોની ધૃણા (દુગુ′ચ્છા) વિશેષ હેાય છે. તથા ધર્મની વિશેષ અવહેલના થવાને કારણે લઘુ ચાતુમાંસિક પ્રાયશ્ચિત કહ્યું છે. ૧૬ મા ઉદ્દેશામાં અંતર રહિત સચિત પૃથ્વી વિગેરેના જીવાની વિરાધના તેમજ અયનાને કારણે લઘુ ચાતુર્માસિક પ્રાયશ્ચિત બતાવેલ છે, વિશેષ જ્ઞાની જાણે. પ્રશ્ન ૧૮૯૧-સ્વછંદે ચાલનારની પ્રશ'સા કરનારને ગુરૂ ચાતુર્માસિક પ્રાયશ્ચિત આવે છે, પરંતુ કુશીલ વિગેરેની પ્રશ ંસાનું પ્રાયશ્ચિત લઘુ ચાતુર્માસિક બતાવ્યું. આ અંતર કેમ છે? ઉત્તર-સ્વૈચ્છાનુસાર સૂત્રના મન માન્યા અથ કરનાર, ગૃહસ્થના કા'ની ચિ'તા કરનાર તથા સ્ત્રી કથા વિગેરે વિકથા કરનાર હોવાને કારણે સ્વચ્છંદીની પ્રશ'સા તેમજ વંદનપૂજન કરનારને નિશિથ સૂત્રના ૧૧મા ઉદ્દેશા અનુસાર ગુરૂ ચાતુર્માસિક પ્રાયશ્ચિત બતાવ્યુ છે. કારણકે સૂત્રાના વિપરીત તથા ચ્છિાનુસાર અર્થે તથા પરૂપણા કરવી એ તે ચારિત્રિક શિથિલતાથી પણ વધારે ભયંકર છે. પરંતુ ઉત્સૂત્ર પ્રરૂપક ન હેાયાથી પાસસ્થાની પ્રશ ક્ષો તેમજ વંદન કરનારને નિશીથ ઉ. ૧૩ મા લઘુચાતુર્માસિક પ્રાયશ્ચિત બતાવ્યુ છે. પ્રશ્ન ૧૮૯૨-સામાન્ય નયની અપેક્ષાએ અસખ્ય પ્રત્યેક શરીરી વન સ્પતિના જીવોની હિંસામાં ત્રસ જીવની હિંસા કરતાં ઓછું પાપ લાગે Page #180 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો ૧૩૯ છે. કારણ કે બસને હિસાબે સ્થાવરના પ્રાણ, પુન્યાઈ, ગ, વિગેરેની અપતા છે. શું એવું પણ કહેવાય છે કે એક પ્રત્યેક વનસ્પતિની હિંસાની અપેક્ષાએ અનંત સાધારણ જીની હિંસા સામાન્ય નયથી ઓછી છે? ઉત્તર-સાધારણ રીતે સ્થાવરની હિંસાને હિસાબે ત્રસની હિંસામાં પાપ વધારે લાગે છે. પરંતુ જેની સંખ્યાનો નિર્દેશ કરવો એ બરાબર નથી. નિશીથ સૂત્રના દસમા ઉ.માં મુનિને, અનંતકાયવાળો આહાર કરનારને ગુરૂ ચાતુ મસિક પ્રાયશ્ચિત કહ્યું છે, પરંતુ બારમા ઉ.માં પ્રત્યેક શરીરીને આહાર કરનારને લઘુચાતુર્માસિક પ્રાયશ્ચિત કહ્યું છે. આ સૂત્રથી અનંતકાયમાં પ્રત્યેક શરીરીથી વધારે પાપ છે, એ સ્પષ્ટ થઈ જાય છે. તેથી પ્રત્યેકની હિંસા કરતાં અનંતકાયમાં ઓછું પાપ કહેવું ઉચિત નથી. પ્રશ્ન ૧૮૯૩-જે સમયે જીવ ઉત્કૃષ્ટ રૂપે સંકિલષ્ટ પરિણામવાળો હોય, એ સમયે પણ અગુરૂ લઘુ વિગેરે ધ્રુવબંધીની પુચ પ્રકૃતિને બંધ કયા કારણે કરે છે? અનુપ્રેક્ષાદિ શુભભાવમાં પાપ પ્રકૃત્તિઓને બંધ થાય છે. તેનું કારણ તે દસમા ગુણસ્થાન સુધી કષાયનું દેવું માનવામાં પણ આવે છે, પરંતુ કિલષ્ટ અધ્યવસાયમાં પુન્યને બંધ કેમ થાય છે, એ સમજાતું નથી. ઉત્તર-જેવી રીતે અનુપ્રેક્ષાની સાથે કષાય હોવાને કારણે પાપ-પ્રકૃત્તિઓને બંધ થાય છે, એવી જ રીતે ઉત્કૃષ્ટ સંકિલષ્ટ પરિણામની સાથે તેજસુ અને કાશ્મણ શરીર હોવાથી પુન્ય પ્રકૃતિએ પણ બંધાય છે. પ્રશ્ન ૧૮૯૪-પ્રહાર કરવાથી એ જ વખતે અથવા છ માસની અંદર કઈ જીવ મૃત્યુ પામી જાય તે પ્રહાર કરનારને પાંચ ક્રિયાઓ લાગે છે તથા પછીથી મરે તો ચાર ક્રિયાઓ લાગે છે. આથી શું એમ માનવું કે આયુષ્ય કમ છ માસ સુધી ઘટી શકે છે? આયુષ્ય કર્મની સ્થિતિની ઘાત થાય છે કે નથી થતી? કદળની જેમ આયુષ્યની સ્થિતિનો જલદી ભેગા થાય છે કે નહિ? ઉત્તર-જે છ માસમાં ઘવાયેલો જીવ મૃત્યુ પામે તે પાંચ ક્રિયાઓ લાગે છે. આ કથન સામાન્ય વ્યવહારનયની અપેક્ષાએ સમજવું જોઈએ; નહિ તે ક્યારેય પણ તે જીવ પ્રહારને કારણે મૃત્યુ પામે છે તે સમયે જ પ્રાણાતિપાત-ક્રિયા લાગે છે. વ્યવહારનયનું કથન હોવાથી એ નિર્ણય ન કરી શકાય કે છ મહિના સુધી આયુષ્ય ઘટી શકે છે. આયુકર્મને સ્થિતિ-ઘાત તેમજ પ્રદેશઘાત છ% ની અપેક્ષાએ માનવામાં આવે છે છે. વિશિષ્ટ જ્ઞાનીઓએ તે જેવું બનવાનું છે એવું જ જોયું છે, તેથી રિથતિઘાત વ્યવહારનથી થઈ શકે છે એવું મારા ધ્યાનમાં આવ્યું છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ Sto સમર્થ–સમાધાન પ્રશ્ન ૧૮૯૫-શું, મારણતિક સમુદઘાતથી નિરૂપકમી આયુષ્યવાળાને અન્ય સમયમાં પણ આયુષ્ય કર્મની ઉદીરણું થવા સંભવ છે? જો થઈ શકે તે અન્ય સમયમાં ઉદીરણું હેવાને કારણે તેને સેપક્રમ આયુષ્યવાળે કેમ ન માનવો ! ઉત્તર-પહેલાથી છઠ્ઠા ગુણસ્થાન સુધી સર્વજીના ઉદયમાન આયુષ્યકર્મની અંતિમ આવલિકાને છેડીને બાકીના સમયમાં આયુષ્યકર્મની ઉદીરણ થાય છે. તેથી નિરૂપકમી આયુષ્યવાળાને પણ સ્વાભાવિક ઉદીરણ તો થાય છે, પરંતુ તેનાથી અન્ય વધારે પ્રયત્ન વડે જે આયુષ્ય કમની ઉદીરણ થાય છે તે નિરૂપકમી આયુષ્યવાળાને થતી નથી. આ કારણથી નિરૂપક્રમી આયુષ્યવાળાને સ્વાભાવિક ઉદીરણું હોવા છતાં પણ તે સેપકમી આયુ વાળે કહેવાતું નથી. છઠ્ઠા ગુણસ્થાનથી આગળ આ પ્રકારના અધ્યવસાયને અભાવ છે, તેથી સ્વાભાવિક ઉદીરણું પણ થતી નથી. પ્રશ્ન ૧૮૯૬-તિર્થકરોના ભિન્ન ભિન્ન લક્ષણ કઈ અસાધારણ પ્રતિભાના દ્યોતક હોય છે? તે લક્ષણેની સફળતા બતાવવાને ઉદ્દેશ ફરમાવશે? ઉત્તર-શામાં વર્ણવેલા લક્ષણોમાંથી પ્રત્યેક તિર્થંકરના ૧૦૦૮ ઉત્તમ લક્ષણ હેય છે. તેમનામાંથી અમુક તિર્થંકરના અમુક જગ્યાએ અમુક લક્ષણ હોય છે. જયારે અન્ય તિર્થંકરોના લક્ષણ અન્ય સ્થાને પર હોય છે, પરંતુ આ મુખ્ય લક્ષણ શરીરમાં સ્પષ્ટ દેખાવાથી તે તે તિર્થંકરના તે તે લક્ષણે બતાવ્યા છે. આ લક્ષણોની બીજી કોઈ ખાસ વિશેષતા જાણી નથી. પ્રશ્ન ૧૮૯૭-અટવીની યાત્રાથી નિવૃત્ત પુરૂષો પાસેથી આહાર લેવાનો નિશીથ ઉ. ૧૬ માં નિષેધ કર્યો છે, તે તેનું શું કારણ છે? ઉત્તર–આનું કારણ નીચે પ્રમાણે ધ્યાનમાં આવ્યું છે. અટવીની યાત્રાથી નિવૃત્ત થયેલ પુરૂષ પાસેથી અસન વિગેરે લેવાથી તેમણે લાવેલી જંગલની ખાસ ખાદ્ય વસ્તુ તથા બાકીના આહારને પ્રાપ્ત કરવાની ઈચ્છા તેના પુત્રાદિની હોય છે. જે તે આહાર સાધુ લે તે તેને અંતરાય પડે છે ! આહાર વિગેરે નહિ મળવાથી તે બાલક રૂદન કરે છે. એ બાળકના આ કરૂણવિલાપ દેખીને તે યાત્રી સાધુઓ પર ગુસ્સે થાય છે તથા મનમાં પશ્ચાતાપ પણ કરે એ સભવિત છે અથવા તે પુત્રાદિને રાજી કરવા માટે તે પુરૂષ નો આરંભ કરે વિગેરે કારણે જાણીને અરણ્ય નિવૃત્ત વ્યક્તિ પાસેથી આહાર લેવાને નિષેધ કર્યો છે. પ્રશ્ન ૧૮૯૮–ઉવવાઈ સૂત્રમાં “અભિગ્રહ” ભિક્ષાચરના ભેદમાં બતાવ્યું છે અને ઉત્તરાધ્યયનમાં ઉણાદરીમાં બતાવ્યો છે, તે તેનું શું કારણ છે ? Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ભાગ ત્રીજો ઉત્તર-આમ તો અભિગ્રહ ભિક્ષાચરી તપનો જ ભેદ છે, છતાં ભિક્ષાચરીની સાથે સાથે ઉદરી પણ થાય છે. તેથી ઉત્તરાધ્યયનમાં કેટલાક અભિગ્રહોના નામ ઉદરી તમાં પણ બતાવ્યા છે. પ્રશ્ન ૧૮૯-એક પુરૂષ અચિત હળદરવાળી દાળ ખાય છે, બીજો પુરૂષ બટેટાની પાપડીથી મિશ્રીત દાળ ખાય છે. જે બને દાળમાં હળદર તથા બટેટાની પાપડીની માત્રા સરખી હોય તે સામાન્ય રીતે પાપ એાછું વધારે કેને લાગશે? બંને અનંતકાયજન્ય આહાર કરે છે. ઉત્તર-- જે સ્વાદ દૃષ્ટિ તથા સ્વાધ્ય દષ્ટિમાં કોઈ પ્રકારનું અંતર ન હોય તે સામાન્ય નયથી સમાન માત્રાવાળી બટાટાની પાપડીવાળી દાળમાં સરખું પાપ લાગવા સંભવ છે, કારણકે બને અનંતકાય જન્ય છે. પ્રશ્ન ૧૯૦૦-જે સમયે કઈ જીવ જ્ઞાનાવરણીય કર્મ–બંધનની કિયા કરે છે, તે સમયે તેને જ્ઞાનાવરણીય અનુભાગ બંધ હોય છે તથા અન્ય કર્મોને અનુભાગ બંધ મંદ હોય છે, એવી જ રીતે જે જીવ જે કર્મની બંધક ક્રિયામાં વર્તતો હોય છે તેને અનુભાગ બંધ અધિક કરે છે તથા બાકીને મંદ કરે છે? આ માન્યતા બાબતમાં આપશ્રીને શો અભિપ્રાય છે? ઉત્તર–જે જીવ જે કર્મબંધનની ક્રિયામાં વિશેષરૂપે વતે છે તે સમયે તે કર્મને અનુભાગ બંધ વધારે હોય છે તે બરાબર જ છે. પ્રશ્ન ૧૯૦૧-શું, કેવળજ્ઞાનની પર્યાય તથા કેવળજ્ઞાનની જાણવા યોગ્ય દ્રવ્યની પર્યાય એ બંને સરખી છે? ઉત્તર-કેવળજ્ઞાનની પર્યાયે શક્તિની અપેક્ષાએ અનંતગુણી હેવા સંભવ છે મથતું જેટલા ય પદાર્થો છે તે બધાને કેવળી ભગવંત જાણે દેખે છે, પરંતુ જે તેનાથી અનંત ગુણ રેય પદાર્થો હોત તે પણ કેવળજ્ઞાનથી તે પદાર્થોને પણ જાણી શકત. જ્યારે ય પદાર્થ જેટલા હોય તેટલા જ દેખે છે. પરંતુ ય પદાર્થોનું એટલું જ લેવું એ બાબત બરાબર નથી કે એ એટલું જ જોઈ શકે છે. પ્રશ્ન ૧૯૦૨-આઠમા તથા નવમાં ગુણસ્થાનવાળા કપી તથા દસમા ગુણઠાણુળ કપાતીત હોય છે, તો તેમાં શું અંતર હોય છે? ઉત્તર-સુમ સં૫રાય નામના દસમાં ગુણસ્થાનમાં જિનકપમાં સ્થીર ક૫ના ભાવ હોતા નથી તેથી તે અકલ્પાતીત હોય છે. કેઈ છેદેપસ્થાપનીય ચાન્નિવાળા સીધું સુક્ષમસંપરય સ્પશે તો તે આઠમું અને નવમું ગુણસ્થાનક સ્પશે છે. કલ્પાતીત હોતાં નથી. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ સમથ –સમાધાન આ વર્ણન ભગવતી શ. ૨૫. ઉ. છથી સ્પષ્ટ છે. આઠમા નવમાં ગુણુ સ્થાનકવાળામાં કલ્પના ભાવ રહે છે, પરંતુ દસમા ગુણસ્થાનમાં એ ભાવ રહેતા નહિ હેાવાથી તેમને કલ્પથી પુર—કાતીત કહેવામાં આવે છે. પ્રશ્ન ૧૯૦૩૩, તિર્થંકરા ઉપરાંત બીજાઓમાં શાતા ઉપજાવનારી શીતળ તેોલેશ્યા હોતી નથી.? જો હોય છે તે ગૌશાલકે સર્વાનુભૂતિ અણુગાર તથા સુનક્ષત્ર સુનિવરને બાળી નાંખવા માટે બ્લુ તેન્હેલેશ્યા ફેકી ત્યારે ત્યાં રહેલા બીજા મુનિએ શીતળ તેજોલેશ્યાના પ્રયાગ કેમ ન કર્યા ? એટલા બધા સ તામાંથી કોઈની પાસે પણ શીતળ તેોલેશ્યા ન હતી ? ઉત્તર-તિ કરો ઉપરાંત અન્યમુનિ પશુ શીતળ તેજો લેશ્યાવાળા હતા, પરંતુ ભાવિ ભાવ આદિ અનેક કારણેાથી ગેશાલકે તેજો લેશ્યાના પ્રહાર કર્યાં, છતાં પણ તેઓ શીત લેશ્યા મુકી શકા નહિં. ખીજાએ તે તેો લેશ્યા મુકી શકયા નહિ, પર તુ સ્વય’ મડાવીર સ્વામી તેોલેશ્યા મુકી શકતા હતા. આવા પ્રશ્નનુ સમાધાન એ જ છે કે પ્રભુ કેવળજ્ઞાની હતા, તેઓ જાણતા હતા કે સર્વાનુભૂતિ તેમજ સુનક્ષત્ર બન્ને મુનિ રત્નો આ જ પ્રકારે કાળધમ પામશે. સૂર્યાભદેવ નાટક જરૂર કરશે મારા રાકવાથી તેએ રેકાશે નહિં, એવુ' સમજીને પ્રભુ મૌન રહ્યાં, તેમને નાટકને સારું માન્યું નહિ. એવી જ રીતે ભગવાન જાણુતા હતા કે જમાલિ અણુગારને હું રોકીશ તા પશુ તે રાકાશે ડુ તેથી ૫૦૦ સાધુઓની સાથે અલગ વિચરવાની આજ્ઞા વારવાર માંગવા છતાં પણ ભગવાને આપી નહિં. પ્રશ્ન-જ્યારે ભગવાન વિચરશે, તે ભગવાને આજ્ઞા ઉત્તર-આ રીતે તે પ્રશ્નકર્તા જ ફરિયાદ કરત કે ભગવાને નાટકની આજ્ઞા કેમ આપી? તેએએ મૌન જ રહેવું હતુ. તથા જમાલિ જેવા ધ– નિન્હેવેને શિષ્ય કેમ કર્યાં? તેને આજ્ઞા ન આપવી એ દરેક દૃષ્ટિએ ઉત્તમ હતુ. અનથ થાત. કાલે જાણતા હતા કે સૂર્યાભદેવ નાટક કરશે અને જમાલિ અલગ કેમ ન આપી ? પ્રશ્ન-ભગવાન મનાઈ કરત તે શું તે ન ીકાત ? ઉત્તર-પ્રભુ ત્રિકાળવા, સમસ્ત પર્યાયેના જ્ઞાતા હતા. માની લ્યે કે તે મનાઈ કરત તથા જમાલી અલગ વિચરત તથા સૂર્યદેવ નાટક કરત તો અન્ય મતિમાં તથા દૂષિત મતિ વમતિઓમાં આ બાબતની કેટલી નિદા થાત કે અરે જૈનીઓના ચરમ તીર્થંકરે દેવને નાટક ન કરવાનું કહ્યુ', અને તેણે ત્રાજ્ઞાની અવહેલના કરી. પેાતાના શિષ્યને અગ્ ન વિચરવાની મનાઈ કરી તેા પણુ તે અલગ વિચર્યાં. ભગવાનની આજ્ઞાની જ્યારે તેમની હાજરીમાં જ હાંસી થઈ, તે પછી આજે તે આજ્ઞાનું પાલન થશે જ કે રી Page #184 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો ૧૪૩ રીતે! છતાં તે મહામહિમ પાપકારી તીથ કર મગવંતની કેટલી મહેલના થાત ! તેથી લેાકવધ મડાપ્રભુએ જે આચરણ કર્યું તે ઉચિત જ હતું. पण्णया अक्खय सागरे वा महोदही वा वि अनंतपारे अणाइले वा अकसाइ मुक्के सक्क व देवाहिवइ जुइमं " (સુયગડાંગ ગ. . ૬ ગાથા ૮ ) આ સાથે એક ખાખત એ પણ છે કે જે ભાવિભાવમાં અસ્પષ્ટતા જુએ અથવા કરે તેા તે કેવળજ્ઞાન પણ કેવું...! પ્રશ્ન ૧૯૦૪-જી, શીત-તેોલેશ્યાથી અનુગ્રહ તેમજ ઉષ્ણ તેજોવેશ્યાથી ઉપઘાત જ થાય છે ? અથવા બીજુ પણ કેઈ કાય થવા સંભવિત છે ? ઉત્તર--શીત તેનેવેશ્યાથી અનુગ્રહુ (કૃપા) તથા ઉષ્ણુથી પરિતાપ વિગેરે થાય છે. આ લેશ્યાએથી અન્ય કાર્યાં થાય છે કે નહિ એ માત્ર 1 સાંભળવામાં આવી નથી. પ્રશ્ન ૧૯૦૫-૩, કપાતીત અવધિજ્ઞાનવાળા જ હોય છે? ઉત્તર-કઈ કલ્પાતીત અધિજ્ઞાનવાળા હાય છે અને કાઈ નથી હાત, તેથી બધા કલ્પાતીતેમાં અધિજ્ઞાન ચોક્કસ જ હાય છે, એમ ન સમજવુ. પ્રશ્ન ૧૯૦૬-સુક્ષ્મ વનસ્પતિ તેમજ નિગેદને અંતર ભાદર કાળ કેટલા હોય છે ? ઉત્તર-સુક્ષ્મ વનસ્પતિ તેમજ સુક્ષ્મ નિગેના અહ પૃથ્વીકાળ જેટલે જ કહેવુ ઉચિત લાગે છે. પ્રશ્ન ૧૯૦૭-લવણુ સમુદ્રનુ. પાણી જબુદ્વિપમાં એટલા માટે નથી આવતુ` કે તેમાં તિ કરા હાય છે, એ તેા બરાબર છે, પરંતુ પહાડ, નદી, સરાવર તથા ક્ષેત્રાદિના દેવાને તેમાં હેતુ છે એ કેમ સમજવામાં આવે તથા તેમનું પુન્ય કેમ ગણ્યું ? ઉત્તર-નદી, સરવર વિગેરૈના દેશના પણ પુન્ય હાય છે. તેથી લવણ સમુદ્રનુ પણી જ બુદ્વીપમાં આવતુ નથી એનું પણ કારણ જીવાભિગમ સૂત્રના મૂળ પાઠમાં બતાવ્યુ છે. પ્રશ્ન ૧૯૦૮–૩ હરિકેથી મુનિ એલવિહારીનામ ગુણાથી સંપન્ન હતા ? ઉત્તર-હરિકેશી મુનિએ ફેની પાસે દીક્ષા લીધી તેનું વર્ણન જોવ માં આવ્યું નથી. તેઓ એકલા જ વિચરતા એવી સંભાવના છે. જેવી રીતે ગજસુકુમાર મુનિમાં પ્રતિમાવહુન કરવાની ચેાગ્યતા હતી. એવી જ રીતે તેનામાં પણ એકલા વિચરવાની ચે।ગ્યતા હતી. ત્યારે જ તા તેઓ એકલા વિચર્યાં અને મેક્ષમાં ગયા. પ્રશ્ન ૧૯૦૯-જ્યારે સિદ્ધ થતી વખતે વક્રગતિથી ગમન નથી થતું, તે સિદ્ધ વિગ્રહગતિ તથા સિદ્ અવિગ્રહ ગતિને અથ શા છે? Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧ સમર્થ–સમાધાન ઉત્તર-મામાં ચાલતા સિદ્ધોની ગતિને સિદ્ધ વિગ્રહગતિ કહે છે. તથા સિદ્ધિસ્થાનમાં સ્થિત સિદ્ધોને અવિગ્રહગતિ સિદ્ધ કહે છે. ભગવતી શ. ૧૪ ઉ. ૫માં પૂછવામાં આવ્યું છે કે શું નરયિક (નારકીના જીવે) અગ્નિકાયની વચ્ચોવચ જાય છે? ભગવાને ઉત્તર આપે કે નારકીના જો બે પ્રકારના હોય છે (૧) વિગ્રહગતિ સમાપક તથા (૨) અવિગ્રહગતિ સમાપનક, તેમાંથી વિગ્રહગતિ સમાપનક અગ્નિકાયની વચમાં જઈ શકે છે. આથી વિગ્રહ ગતિને અર્થ વાટે વહેતા જ એ થાય છે. પરંતુ માત્ર વક્રગતિ જ નથી હોતા. પ્રશ્ન ૧૧૦–ચારેય ઘાતિર્મોની ઉદીરણ કરીને શીધ્ર ક્ષય કેવી રીતે કરવામાં આવે છેદરેક ઘાતકમની ઉદીરણાને જુદે જુદે ઉપાય ફરમાવશે? ઉત્તર-ભાવ વિશુદ્ધિ વગર તે ગતિકર્મને ક્ષય થાય જ નહિ. જુદી જુદી રીતે આ પ્રમાણે સમજવું. નિર્મલ, તેમજ શુદ્ધ જ્ઞાન ગ્રહણ કરવાથી તથા તેનું ચિંતન કરવાથી જ્ઞાનાવરણીય તથા દર્શનાવરણીય કર્મ રોકાય છે. નિર્મલા સમક્તિ પાળવાથી દર્શન મોહનીયની ઉદીરણ થાય છે. અતિચાર વિના ચારિત્ર પાળવાથી તથા ચારિત્રના ગુણોમાં વૃદ્ધિ કરવાથી ચારિત્રમેહનીય કર્મની ઉદીરણ થાય છે. શુભ કાર્યોમાં શક્તિ લગાડવાથી અંતરાય કર્મની ઉદીરણું થાય છે. આ પ્રકારના તથા બીજા પણ ઉપાયથી ઘાતી કર્મોની ઉદીરણું કરી શકાય છે. પ્રશ્ન ૧૯૧૧-પરમાધામી દેવો ઉકાળેલું સીસું નારકીઓના મેં ફાડીને પીવડાવે છે, તે તેઓના પિટમાં પહોંચે છે કે નહિ? જે પહેચે છે તો શું, તેને કવલ આહાર સમજે ? ઉત્તર-કારણ કે સીસું આહારરૂપ નથી. તેમજ તે આહાર-વર્ગણાના પુદ્ગલ નથી. તેથી તે સીસું પેટમાં પહોંચી જાય તે પણ તેને કવેલ આહાર કહેવાતો નથી. પ્રશ્ન ૧૯૧ર-વિપાક સૂત્ર પ્રથમ સ્કંધ અ, ૧ માં વર્ણવેલ ઈકાઈ શઠેડે પિતાના અન્યાય-અત્યાચારથી તીવ્ર અશાતા વેદનીયને બંધ કર્યો હશે. તેને અબાધાકાળ ઉત્કૃષ્ટ ત્રણ હજાર વર્ષનો હોવો જોઈતું હતું. છતાં તેણે તો તે ભવમાં જ તથા બીજા મૃગલેઠીયાના ભાવમાં જ તેનું કફળ ભેગવી લીધું, તે તે કેવી રીતે? ઉત્તર-ઈકઈ રાઠોડે જે અશાતા વેદનીય વગેરે કર્મને બંધ કર્યો તેને માટે ઉત્કૃષ્ટ અબાધાકાળની એકાંત આવશ્યકતા નથી. પ્રજ્ઞાપના પદ-૨૩ ઉ. રમાં સંજ્ઞી પંચેન્દ્રિયને માટે બતાવ્યું છે કે “વર મં ગાળૉ કયા ગવાણિયા યુર” અબાધાકાળ Page #186 -------------------------------------------------------------------------- ________________ પણ ત્રીજે. ઉત્કૃષ્ટ હે જરૂરી નથી. અશાતા વેદનીયને અબાધાકાળ જઘન્ય અંતમુહુર્તને પણ બતાવેલ છે. પ્રશ્ન ૧૯૧૩-જુગલિયા મનુષ્ય કઈ ભાષા બોલે છે? તથા તે ભાષાનું જ્ઞાન તેઓ કયા પ્રકારે કરે છે? ઉત્તર-જગલિયા પ્રાયઃ પોતાની પૂર્વ પરંપરાથી ચાલી આવેલી ભાષા બોલે છે, જે શ્વાષા તેઓ તેમના માતાપિતા વિગેરે દ્વારા શીખે છે. - પ્રશ્ન ૧૯૧૪-ધર્માત્મા જે ક્રોધાદિ કષાય તથા નેકષાય કરે છે તે પૂર્વકૃત કર્મોદયને કારણે કરે છે કે વર્તમાન પુરૂષાર્થની મંદતાથી કરે છે? ઉત્તર-ધમી પૂર્વ કર્મના ઉદયથી કાંધ વિગેરે કરે જ છે. છતાં પુરૂષાર્થના અહપતાને કારણે તે કાલ પર તેઓ વિજય મેળવી શકતા નથી. કેટલાયે ધર્મપ્રેમી જને ઉદયમાં આવેલાં કર્મો પ૨ પુરૂષાર્થ દ્વારા વિજય પ્રાપ્ત કરે છે, એટલા માટે જ શાસ્ત્રમાં ઈન્દ્રિય નિગ્રહ તેમજ કષાય વિજય પર ભાર આપે છે. આ પ્રશ્ન ૧૯૧૫-અંતગડ દશાંગ સૂત્રમાં વર્ણવેલા બધા મહાત્માઓને આયુષ્યનું અંતમુહુર્ત બાકી રહેતાં જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે ? ઉત્તર-નંદીસૂત્રના ટીકાકારે અંતકૃત શબ્દની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે “તિર્થંકર વિગેરે જેઓએ સંસાર તથા સંસારના કારણે ભૂત કર્મોને અંત કરી દીધું છે તે અંતકૃત કહેવાય છે. અંતકૃતિનું વર્ણન જેમાં છે અને અંતકૃતદશા સૂત્ર કહે છે. છતાં તેને અર્થ એ નથી કે અંતકૃતમાં વર્ણવેલા બધા મહાત્માએ અંતમુહુર્ત રહેતાં જ કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય. ૪ પ્રશ્ન ૧૯૧૬-પથિકી ક્રિયા સિવાય બાકીની ૨૪ કિયાએ માત્ર પાપબંધક જ છે કે પાપ તથા પુણ્ય એ બન્નેયની બંધક છે? જે તેને માત્ર પાપની જ બંધક માનીએ તે પુણ્યબંધવાળી ક્રિયાઓ કઈ કઈ છે? ઉત્તર-જેમકે પ્રવેગ ક્રિયા (ઉગ કિયા)માં બંને પ્રકારના પ્રવેગ સંમિલિત છે. તથા તે બંને ક્રિયાઓ બંધન છે. એવી જ રીતે અન્ય ક્રિયાઓ માટે પુષ્ય અને પાપની * સમવાયાંગ સૂત્રમાં આપેલા અંતકૃત સૂત્રના પરિચયમાં પહેલું કેવળજ્ઞાન પ્રાપ્તિનું વર્ણન છે. પછી લેખના વિગેરેનું વર્ણન છે. જે બધાને આયુષ્ય અંતમુહુત બાકી રહેતાં કેવળજ્ઞાન થાત તે મહિના મહિનાની સંલેખનાનું વર્ણન પહેલાં કેમ આવત? તથા અંતમુહુર્ત આયુષ્ય બાકી રહેતા જ કેવળજ્ઞાન થાય એ કલ્પના માત્ર છે, તથા કદાચ ગજસુકુમાર મુનિરાજના ચરિત્રથી આ કલ્પના ઉભી . થઈ છે. પરંતુ આ કલ્પના સમાજમાં કયાંક કયાંક છે ખરી. તેનું સમાધાન થાય તે હેતુથી અહિંયા અમે જમવાયાંગ સૂત્રનો ઉલ્લેખ કર્યો છે. સ. સ -૧૯ Page #187 -------------------------------------------------------------------------- ________________ સમય-સમાપન વિચારણા કરી લેવી યોગ્ય છે. સામાન્ય રીતે તે દસમા ગુણસ્થાન સુધી નિરંતર પુન્ય તથા પાપ બંનેયને બંધ થાય છે જ. આ પ્રશ્ન ૧૯૧૭-જેવી રીતે સાધુનું જઘન્ય જ્ઞાન, પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિરૂપ આઠ પ્રવચન માતાનું છે, એવી જ રીતે અવિરતી તથા દેશ વિરતીનું જઘન્ય જ્ઞાન શું હોઈ શકે છે? ઉત્તર-અવિરતી સમ્યદષ્ટિને દેવ, ગુરૂ, ધર્મને સંક્ષિપ્ત બોધ તથા દેશ વિરતીને આ જ્ઞાનની સાથે તેનું સંક્ષિપ્ત જ્ઞાન, એ બંનેનું જઘન્ય જ્ઞાન હેઈ શકે છે. પ્રશ્ન ૧૯૧૮-એવું કયું પ્રમાણ છે, કે જેથી એમ માની શકાય કે જિનક૯૫ મહાવિદેહ ક્ષેત્રમાં પણ છે? ઉત્તર-અભિધાન રાજેન્દ્ર કષના “જિન” શબ્દના અર્થમાં મહાવિદેહ ક્ષેત્રમાં પણ જિનકલ્પી સાધુઓ હોવાનું બતાવ્યું છે. તથા ભગવતી શ ૨૫ ઉ. ૬, ૭ થી પણ મહાવિદેહમાં જિનકલ્પ માનવામાં કઈ હરકત નથી. પ્રશ્ન ૧૯૧૯-દસ પ્રકારના પ્રત્યાખ્યાનના ભંગ કરતા છ ઉત્તરગુણવિરાધક જ હોય છે કે મૂળ ગુણની પણ વિરાધના કરે છે ? ઉત્તર-આમ તે ભગવતી સૂત્ર. શ. ૨૫ ઉ. ૬માં દશ પ્રકારના પ્રત્યાખ્યાનને ઉત્તરગુણે કહ્યાં છે. તેથી તે ઉત્તર ગુણેની વિરાધના છે. પરંતુ તેમાં પણ ભંગ કરતાં કરતાં અનાચારની હદ આવી જાય તે પંચાશક ગાથા ૮૮૪ના પ્રમાણુથી તે મૂળ ગુણવિરાધક પણ હોઈ શકે છે. " सव्वेवि य अइयारा संजलणाणं तु उदयओ हुँति । मुलच्छेनं पुण होइ बारसण्हं कसायाणं ॥" અર્થ–સળ પ્રકારના કષાય બતાવ્યા છે. તેમના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાનાવરણ તથા સંજવલનના ભેદથી ચાર ચાર પ્રકારથી કેધ માન માયા લે ભ થાય છે. અહિંયા પંચાશકના કર્તા કહે છે કે સંજવલન કષાયને ઉદય રહે ત્યાં સુધી અતિચારોને સંભવ છે, બાકીના બાર કષામાં (અનાચાર થવાથી) મૂળ ગુણેને જ છેદ (નાશ). થઈ જાય છે. તે પ્રશ્ન ૧૯૨૦-છઠ્ઠા ગુણસ્થાનમાં નીચગોત્રના ઉદયને અભાવ કેવી રીતે માની શકાય? કે જ્યારે દીક્ષિત વ્યક્તિ નીચ જાતિ તથા નીચકુળની હેય? ઉત્તર સ્વાભાવિક રીતે છઠ્ઠા ગુણસ્થાનમાં નીચ ગોત્રને ઉદય હેતું નથી. નીચ જાતિ તથા નીચ કુળમાં ઉત્પન્ન થયેલ જીવ પણ જે છઠ્ઠા ગુણસ્થાનને પ્રાપ્ત કરી લે છે, Page #188 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો તે જ્ઞાનીઓની દષ્ટિમાં વંદનીય–પૂજનીય હેવાથી તે નીચ ગોત્રવાળા છે એમ માનવામાં આવતું નથી. પ્રશ્ન ૧૯૨૧-શું કઈ પરમાધામી મનુષ્ય-ભવને પામવામાં સમર્થ હેય છે? ઉત્તર-૨૪ દંડકમાં શુભાશુભ અધ્યવસાય બતાવ્યા છે. તેથી શુભ અવસાને કારણે કઈ પરમાધામી મનુષ્ય ભવ પ્રાપ્ત કરી શકે છે. પ્રશ્ન ૧૯૨૨-જે પંચેન્દ્રિય તિયચે ઉત્કૃષ્ટ અશાતા વેદનીય છે બંધ કરી લીધું હોય, પરંતુ આયુષ્ય બાંધ્યું ન હોય તે શું, તે શુભભાવ આવ્યા વિના જ નરક ગતિનું આયુષ્ય ટાળી શકે છે? ઉત્તર-જે મનુષ્ય અથવા પંચેન્દ્રિય તિર્યંચે આયુષ્યને બંધ થયા પહેલાં અશાતદનીયને ઉત્કૃષ્ટ બંધ કરી લીધું હોય તેમને જ શુભભાવ ન આવે તે પ્રાયઃ નરકનું આયુષ્ય બાંધે છે, પરંતુ એકાંત નરકનું આયુષ્ય બાંધે એમ લાગતું નથી* પ્રશ્ન ૧૯૨૩–જેટલા પરમાધામી દે છે તેમાં નારકીઓને દુઃખ આપનારા વધારે છે કે દુઃખ નહિ આપનારા વધારે છે? શું, કેઈ એવા પરમાધામી દેવ હોઈ શકે છે કે જેઓ નારકીઓને જરા પણ દુઃખ ન આપે? ઉત્તર-કઈ પરમાધામી યાવત્ જીવન નારક જીને દુઃખ ન આપતાં હોય એવી વાત સાંભળવામાં આવી નથી અને સંભાવના પણ નથી લાગતી, તથા પરમાધામીઓના જીવનને મોટો ભાગ તે નારકીઓને દુઃખ દેવામાં જ નિમગ્ન રહે એ સંભવ છે. * પ્રશ્ન ૧૦૪-ભગવતી સૂત્રમાં એક સાથે ૨૦ પરિષહનું વેદના સંભવિત બતાવ્યું છે. જ્યારે તત્વાર્થ સૂત્રકાર ઓગણસ પરિષહનું વેદન બતાવે છે. તે આ બંને કેવી રીતે સમજવા? ઉત્તર-શાસ્ત્રકારે તે ચર્ચા તથા શૈયાનું વેદના એક સાથે ઉત્સુક્તાની અપેક્ષાએ બતાવ્યું છે, પરંતુ તત્વાર્થ કાર ઉત્સુકતાને ગૌણ કરીને ૧૯ પરિષહ બતાવે છે. તે તે અપેક્ષાથી બરાબર થઈ શકે છે. પ્રશ્ન ૧૯૨૫-શુકલ ધ્યાનના બીજા પાયામાં એક પદાર્થના કેઈ ખાસ * અંતગડદશા સૂત્રમાં લખ્યું છે કે અજુન માળીએ પાંચ મહિના અને ૧૩ દિવસ સુધી હંમેયાં સાત મનુષ્યને વધ કર્યો હતો, વ્યવહારથી સમજીએ તો મહારંભ, પંચેન્દ્રિય ઘાત વિગેરે કારણે નરકના હેતુભૂત છે. છતાં અજુન માળી ચરમશરીરી હતા તથા છ મહિના સુધી તેઓએ કરેલી છઠ્ઠ છઠ્ઠની તપસ્યાથી કર્મના મળને કાપી નાખ્યા. તેથી જે મનુષ્ય, તિર્યંચ આયુષ્યના બંધ પહેલા તપદિ અનુષ્ઠાન કરે તો કમ જરૂર હળવા થઈ શકે છે તથા આયુષ્ય પણ શુભ બધેિ છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ સમથે-સમાધાન ગુણ પર ચિત્તની અત્યંત નિશ્ચલતાના કારણે માત્ર ધ્યાન જ હોય છે કે અનુપ્રેક્ષા પણ હોય છે? . * ઉત્તર-લે કે શુકલ ધ્યાનના બીજા પાયામાં કોઈ એક જ ગુણ પર ચિત્તની અત્યંત નિશ્ચલતાના કારણે ધ્યાન થાય જ છે. તથાપિ તે વિવક્ષિત ગુણને તે વિચાર હોય જ છે. અને વિચાર થતો હોવાથી ત્યાં પણ અનુપ્રેક્ષા સમજવી જોઈએ. પ્રશ્ન ૧૯૨૬-ધ્યાન તેમજ અનુપ્રેક્ષાને શું સંબંધ છે? ઉત્તર-ધ્યાન એ અનુપ્રેક્ષાનું કારણ છે. અને અનુપ્રેક્ષા ધ્યાનનું કાર્ય છે. ચિત્તની એકાગ્રતા હોવી એ ધ્યાન છે. તથા એકાગ્રતાથી વિશિષ્ટ પ્રકારની વિચાર શ્રેણીનું કહેવું તે અનુપ્રેક્ષા છે. તેથી અનુપ્રેક્ષા એ કાર્ય છે તથા થાન તેનું કારણ છે. પ્રશ્ન ૧૯૨૭-અનુગ દ્વારમાં કહ્યું છે કે આવશ્યકમાં જે અનુક્યુ (ઉપગ રહિત) છે તેને પણ ઋજુસૂવનય આવશ્યક માને છે. તે શું, આ નય પ્રમાણે સામાયિકમાં બેઠેલી વ્યક્તિનું ચિત્ત વ્યાપારાદિમાં ગયું હૈય તે તેને સામાયિકવાળી વ્યક્તિ સમજવી? ઉત્તર-સામાયિકના પાઠના શુદ્ધ ઉચ્ચારણ તેમજ સ્તવન, સઝાય વિગેરેનું પઠન પાઠન કરતાં પણ જે તે ઉપગ રહિત હોય તે અજુ સૂવનય પ્રમાણે તે વ્યક્તિ સામાયિકવાળી કહી શકાય છે, પણ ભાવ નથી કહી શકાય નહિ. પ્રશ્ન ૧૯૨૮-વિષ્ણુકુમાર મુનિએ વૈક્રિય શરીર બનાવીને પિતાના પગ કયાં ક્યાં મૂકયા? આ બાબતમાં આગમને અનુકુળ એવી કથા કઈ છે? - ઉત્તર-વિપકુમારની કથા મૂળ પાઠમાં તો છે જ નહિ. તેમની કથામાં મતભેદ જાણવા મળે છે. “ઉલ્લેધ–અંગુલથી” સ-અધિક લક્ષ જનનું વક્રિય કરી શકાય છે. તેથી વિષ્ણકુમારનું વૈક્રિય શરીર સ-અધિક લાખ જોજનથી વધારે સમજવું નહિ ભરતક્ષેત્રના લવણ સમુદ્રની ખાડીની પૂર્વ પશ્ચિમ દિશામાં પગ મૂકે એમ સમજવું. રાજેન્દ્ર કોષના “ વિષકુમાર” શબ્દથી આ બાબત સ્પષ્ટ થાય છે. સમ્યગ્દર્શન પત્રમાં લખ્યું છે કે “ તથાસ્તુ ” કહીને વિષ્ણુકુમાર મુનિએ પૈક્રિય લબ્ધિથી પિતાનું શરીર વધાર્યું તથા એક લાખ જન પ્રમાણ શરીર વધારીને ભયંકર દશ્ય ઉપસ્થિત કર્યું. બેચર પ્રાણીઓ ભયભીત બનીને અહિં તહિં ભાગવા લાગ્યા. પૃથ્વી કંપાયમાન થઈ. સમુદ્રમાં ખળભળાટ છે. ગૃહ, નક્ષત્ર આદિ તિષી તેમજ વ્યંતર દેવ દેવીઓ સ્તબ્ધ તથા ચકિત થયા. વિષ્ણુકુમાર, નમુચિને પૃથ્વી પર પાડી દઈને પિતાને એક પગ સમુદ્રના પૂર્વ કિનારે તથા બીજો પગ પશ્ચિમ કિનારા પર રાખીને ઉભા રહ્યા. અહિંયા વચમાં (જંબુદ્વિપની જગતી) કોષ્ટક ન ગણતાં તેને ભાવ બરાબર બેસે છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો પ્રશ્ન ૧૯૨૯–૧ભ્યારે ઔદારિક શરીરી અન્ય છ અગ્નિકાયથી જીવ રહિત થઈ જાય છે તો વાયુકાય અગ્નિની ઉણુતાથી અચિત કેમ થતી નથી? પિંડ નિયુક્તિમાં કહ્યું છે કે આષાઢના દિવસે માં ઉષ્ણતાના કારણે વાયુ અચિત્ત થાય છે? ઉત્તર-ભગવતી સૂત્ર શ. ૧૯ ઉ. ૩ માં બતાવ્યું છે કે વાયુકાયની અવગાહનાથી તેજસૂકાયની અવગાહના અસંખ્યાતગુણી છે, આથી એ સ્પષ્ટ થાય છે કે તેજસૂકાયથી વાયુ હણાતું નથી. તેથી અગ્નિથી અન્ય અચિતવાયુ સચિતવાયુને હણી શકે છે. દા. ત. પંખાથી ઉત્પન્ન થયેલે અચિતવાયુ આસપાસમાં રહેલા સચિતવાયુની ઘાત કરે છે. પ્રશ્ન ૧૯૦૦-શું, પૌષધ વગરનો માસખમણ તપ પૌષધથી ઓછો છે? ઉત્તર-સમકિતી જીવ વિદ્યા સાધવી, દેવને બેલાવો વિગેરે સાંસારિક કારણ વગર જે કર્મ નિર્જરને અથે તપશ્ચર્યા કરે છે, તે મા ખમણ દેશવિરતિથી થાય છે. જેને કારણવશ તે પૌષધ ન કરી શકે તે પણ સામાન્ય નયથી માસખમણનું ફળ વધારે હેવા સંભવ છે. પ્રશ્ન ૧૯૩૧-જે વરસાદના અભાવે દુખિત મનુબે, પશુઓ તથા પક્ષીઓને જોઈને કેઈ શ્રાવક વરસાદ વરસે એવી ઈચ્છા કરે તથા વરસાદ થયા પછી પ્રસન્ન થાય તો તે અર્થદંડ છે કે અનર્થ દંડ છે? ઉત્તર- કે આ પ્રકારના ચિંતનને અર્થદંડમાં લઈ શકાય છે. તે પણ તેને આ દયાન તે કહેવું જ પડશે તથા સામાયિક, પૌષધ વિગેરેમાં તે આ પ્રકારનું ચિંતન કરવાનો નિષેધ છે. - ક પ્રશ્ન ૧૯૨-રતિ અને અરતિ એ બને તેવા છતાં પણ તેને એક પાપમાં જ કેમ ગણેલ છે? ઉત્તર-કઈ પદાર્થ પર એક વિષયની અપેક્ષાએ રતિ છે, તે એ જ વિષયાંતરની અપેક્ષાએ અરતિ કહી શકાય છે એ જ રીતે જેના પર અરતિ છે તેના પર રતિ થઈ જાય છે. તેથી ઉપચારમાં બનેમાં એકપણું કહી શકાય છે. પ્રશ્ન ૧૯૯૩-શું, ચેથા ગુણસ્થાનવાળા સકામ નિર્જરા કરી શકે છે? ઉત્તર-થા ગુણસ્થાનમાં સકામ નિર્જરા તથા અકામ નિર્જરા બને હોવાનો સંભવ છે. પંચપરમેષ્ઠિનું સ્મરણ, વંદન, નમસકાર, સમકિતની નિર્મળતા, શ્રુતશક્તિ તેમજ પ્રવચનપ્રભાવના વિગેરે વિગેરે ગુણેના કારણે સકામ નિર્જરા કરી શકે છે, એવી જ રીતે દેહદપતિ, વિઘાસિદ્ધિ વિગેરે સાધનાથે કરવામાં આવતી નિર્જરા એ કામ નિર્જરા હોય છે. Page #191 -------------------------------------------------------------------------- ________________ સમર્થ-સમાધાન પ્રશ્ન ૧૦૪-શ્રી કૃણુ, અભયકુમાર વિગેરેના અડ્ડમ તપને કઈ નિર્જરાને હેતુ કહ્યો છે? ઉત્તર–જો કે કૃષ્ણ, અભયકુમાર વિગેરેએ દેવની સાધના માટે અઠ્ઠમની આરાધના કરી, તેથી તે અકામ નિર્જરા થવા સંભવિત છે. દશવૈકાલિક અ. ૯ ઉ. ૪માં ચાર પ્રકારની તપ સમાધિ બતાવવામાં આવી છે. " च उनिहा खलु तवसमाही भवइ, तंजहा--नो इहलोग टूठयाए तवमहिट्ठिज्जा २ नो परलोगट्ठयाऐ तवमहिहिज्जा ३ नो कित्तिवण्णसहसिलोगट्टयाए तवमहिद्विज्जा ४ नन्नत्थ णिज्जरट्ठयाए तवमहिहिाजा । અર્થ–આલેક, પરલેકના સુખને માટે અથવા કીર્તિ, વર્ણ, શબ્દ, પ્રશંસા વિગેરેને માટે તપશ્ચર્યા ન કરે, માત્ર કમેની નિર્જરા સિવાય અન્ય કોઈ પણ કાર્યને માટે તપસ્યા ન કરે. પ્રશ્ન ૧૯૭પ-દસ પ્રકારના પ્રાયશ્ચિતેમાં શ્રાવકને કેટલા પ્રાયશ્ચિત સુધી આવે છે? ઉત્તર-મુત્ય પર્વમ્ જેવા પ્રાયશ્ચિત સિવાય આઠ પ્રાયશ્ચિત સુધી આવવાની સંભાવના રહે છે. પ્રશ્ન ૧૯૭૬-કેવાય કુશીલનું ઉત્કૃષ્ટ કાળમાન પૂર્વકોડમાં દેશે ઉણું બતાવ્યું છે, તે શું, તેમને આટલી લાંબી સ્થિતિમાં પણ માનસિક અતિચાર નથી લાગતા? અથવા માનસિક અતિચારેને નગણ્ય ગણીને ગણવામાં આવ્યા નથી? ઉત્તર-ધ્યાનમાં એવું આવ્યું છે કે કષાયકુશીલપણુમાં અતિચારોની સંભાવના નથી, તેથી માનસિક અતિચારે પણ લાગતા નથી. પ્રશ્ન ૧૯૭–જે કઈ વ્રતધારીથી અસંસી કે સંજ્ઞી પંચેન્દ્રિય જીવની ઘાત થઈ જાય તો ક્યું પ્રાયશ્ચિત આવે છે? ઉત્તર-સામાન્ય પ્રકારે કોઈ શ્રાવકથી અસંજ્ઞી પંચેન્દ્રિયનું મૃત્યુ થઈ જાય તે પાંચ સામાયિકનું પ્રાયશ્ચિત આવે છે અને સંજ્ઞી પંચેન્દ્રિયનું મૃત્યુ થઈ જાય તે પાંચ દયા અથવા પાંચ ઉપવાસ અથવા પાંચ આયંબિલ જે યોગ્ય હોય તે પ્રાયશ્ચિત આવે છે. પ્રશ્ન ૧૯૩૮-સ્વદાર સંતેષ વ્રત લઈને બીજા નિમિત્ત વગર પોતાના ભાની પ્રબળતાને કારણે નિયમનો ભંગ કરે અથવા પરસ્ત્રી ગમન કરે તે તેનું શું પ્રાયશ્ચિત આવે? Page #192 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો ૧૫૧ ઉત્તર-વદારા સંબંધી અતિક્રમણ થતાં તેની સખ્યા વિગેરે જોઈને આલેચના સાંભળનારને યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત આપવુ. ઉચિત છે. અતિક્રમણુ, સંખ્યાદિ ભેદથી અનેક પ્રકારના હાવાથી એકજ પ્રકારનું પ્રાયશ્ચિત આપવાના નિરધાર ન કરી શકાય. પરસ્ત્રી સંબ ંધી અતિક્રમણમાં પણ અનેક ભાખતા છે, જેમકે તે પાપ પ્રસિદ્ધ થયું કે નહિ. કેટલા સમય સુધી સંબધ રહ્યો, ધ'નિદ્યા, પચેન્દ્રિય ગ`પાત, પતિ હત્યા, પત્ની હત્યા, વિગેરે અનેક દૃષ્ટિકાણથી વિચાર કરીને શુદ્ધિકરણ કરી શકાય છે. પ્રશ્ન ૧૯૩૯-બળાત્કાર કરીને કાઈ સાધ્વીના શીલના ભંગ કર્યો હોય, તે તે સાધ્વીને નવી દિક્ષા આવે છે કે બીજુ લઘુ પ્રાયશ્ચિત પણ આવે છે ? ઉત્તર-આમ તે બાહ્ય વ્યવહારને કારણે નવી દિક્ષા આપવી ચેગ્ય છે. જેમકે ગુપ્ત, અણુપ્ત, લેક અપવાદ વિગેરે અનેક બાબત જોવી જોઈએ. છતાં અલૈચના સાંભળનાર ચેાગ્ય લાગે તેમ કરે છે. પ્રશ્ન ૧૯૪૦-જે શ્રાવકે આઠમ, ચૌદશ, અમાસ તથા પૂર્ણિમાના છ પૌષધ ન કરી શકે તે શુ', અન્ય તિથિઓમાં કુલ છ પૌષધ કરીને શ્રાવકની ચેાથી પ્રતિમાં ધારણ કરી શકે છે ? ઉત્તર-જે શ્રાવક આઠમ ચૌદશ વિગેરે છ તિથિઓના પૌષધ ન કરે અને અન્ય તિથિઓમાં પૌષધ કરે તેા લાભનુ' જ કારણ છે, છતાં ચેાથી પ્રતિમા ધારણ કરનારે પ તિથિઓનું ધ્યાન રાખવું જ પડે છે, નહીં તે તેને પ્રતિમાધારી કહી શકાય નહિ. પ્રશ્ન ૧૯૪૧-પ્રતિપૂર્ણ ઇન્દ્રિયા હોવી એ ફક્ત આચાય ને માટે જ છે કે દીક્ષાથીને માટે પણ છે ? ઉત્તર-પ્રતિપૂર્ણ ઈન્દ્રિયા આચાય ને હેવી એ આવશ્યક તે છે જ દીયાથી ને માટે પણ સંયમમાં હરકત ન આવે એટલી ઈન્દ્રિય-પૂર્ણતાની આવશ્યકતા છે. પ્રશ્ન ૧૯૪૨-જેણે પહેલુ અણુવ્રત સર્વાંગીણ રૂપે ધારણ કર્યુ છે એવી વ્યક્તિ પ્રતિ રક્ષા વિભાગ આદિ હિ'સાત્મક મહાકવાળા વ્યવસાયમાં કોઈ પદ પર નાકરી કરી શકે છે નહિ ? કે જ્યાં તેને હિંસામય આદેશ આપવા પડે. અને લેવા પડે. જો એમ ન થઈ શકે તે પ્રથમ અણુવ્રતમાં વ્રુત્તિાન્તાર” આગારના શું અર્થ છે? ઉત્તર--એવા વિભાગેામાં નામાલેખા કરવા પડે તે તા વૃતિકાન્તાર આગારમાં આવી જાય છે. પરંતુ જેમાં હિંસાત્મક આદેશ આપવા-લેવા પડે એવા પદ પર પહેલા અણુવ્રતને પૂર્ણ રૂપે ધારણ કરનાર શ્રાવક રહી શકે નહિ. પ્રશ્ન ૧૯૪૩-સુત્તાગમે ભાગ-૨ પૃ. ૪૮૫ ૫ક્તિ ૧૬ માં પન્નવણા તથા Page #193 -------------------------------------------------------------------------- ________________ સમ–માધાન ગુજરાતી ટીકાનુવાદ પ. ૧૩૪૫ માં એકેન્દ્રિયોને મિથ્યાદર્શન શલ્યથી વિરક્ત કેમ કહ્યાં છે ? ઉત્તર-પ્રજ્ઞાપના પદ ૨૨માં એકેદ્રિને મિથ્યા દર્શન શલ્યથી વિરક્ત કહ્યાં નથી. કારણ કે પાછલા ભાંગા તથા આલાપકને જેવાથી તેનું સમાધાન થઈ જાય છે. ' - પ્રશ્ન ૧૯૪૪-જેને પૂર્વભવમાં જ્ઞાનરૂચિ તે હેય છે પણ ક્રિયારૂચિ હેતી નથી તેને આગળના મનુષ્યભવમાં પણ ક્રિયારૂચિ નથી થતી, એ : ઉત્તર-એવું એકાંતરૂપે તે કહી શકાય નહિ. પરંતુ સામાન્ય રીતે જેને પૂર્વ ભવમાં ક્રિયારૂચિ હતી નથી તેને આ ભવમાં પણ મંદ હેવાની સંભાવના છે. . ૩૫ પ્રશ્ન ૧૯૪૫-જીવને પિતાના પાપના અઢારગણું ફળ ભોગવવા પડે છે, આવી માન્યતામાં સત્યને કેટલે અંશ છે? : ઉત્તર-જેટલું પાપ કરે છે તેનાથી અઢારગણું તેનું ફળ ભોગવવું પડે છે. આ બાબત સાંભળવામાં આવી નથી. તથા સંભાવના પણ ઓછી જ છે. કારણકે તેનાથી વધારે અથવા ઓછું બન્ને પ્રકારે ફળ ભેગવવું પડે છે. આ પ્રશ્ન ૧૯૪૬ શ્રાવકને સંવત્સરીની બત્રીસ, ચૌમાસીની સેળ, પાખીની પાંચ સામાયિક, પ્રતિકમણના પચ્ચખાણ પછી આપવામાં આવે છે, એવી જ રીતે દેવસી પ્રાયશ્ચિત રૂપે શ્રાવકને પ્રાયશ્ચિત આપવું જોઈએ શું? ૧. * ઉત્તર-શ્રાવકને નિયમિતરૂપે દૈનિક પ્રાયશ્ચિત આપવાની પ્રથા જોવામાં આવી નથી. પ્રશ્ન ૧૯૪૭-બે છએ કેઈ સામાન્ય પ્રાયશ્ચિતના સ્થાનનું સેવન કર્યું, અને લજજા, ભય અથવા કોઈ પણ કારણથી સમજો કે આલોચના કરી શકયા નહિ. પણ એક વ્યક્તિએ ગુરૂદેવને કહ્યું-આ દેશ કેઈનાથી થઈ ગયો છે તેણે મને પવથી પૂછાવ્યું છે કે તેનું પ્રાયશ્ચિત કેટલું આવશે? આપ શ્રી ફરમાવે તે હું તેને લખી મોકલું. ગુરૂએ પ્રાયશ્ચિત લખાવ્યું તથા બનેએ તેને ગ્રહણ કર્યું. આ જીવ આરાધક હોય છે કે નહિ? - ઉત્તર-આવી સ્થિતિમાં આરાધક હોઈ શકે નહિ, પ્રશ્ન ૧૯૪૮-અપર્યાપ્ત અવસ્થામાં ચક્ષુદર્શનનો કેઈ આચાર્ય નિષેધ કરે છે. ઇન્દ્રિય પર્યાતિ બંધાયા પછી પર્યાપ્ત અવસ્થા પહેલાં ચક્ષુદર્શન હેય તે શી હરકત છે? પ્રશ્ન એ છે કે જ્યારે અપર્યાપ્ત અવસ્થામાં થતજ્ઞાન થઈ શકે છે કે જે જ્ઞાન વિશિષ્ટ છે, છતાં સામાન્ય ચક્ષુદર્શનની બાબતમાં શી હરકત છે ? Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ ઉત્તર-પ્રજ્ઞાપના સૂત્રના પાંચમા પદમાં જઘન્ય અવગાહનાવાળામાં અર્થાત્ (જઘન્ય અવગાહના તે અપર્યાપ્ત અવસ્થામાં જ હોય છે.) અપર્યાપ્ત અવસ્થામાં પણ ચક્ષુદર્શન બતાવેલ છે, જેથી તે બરાબર લાગે છે. (પ્રજ્ઞાપના ગુજરાતી ટીકાનુવાદ પૃષ્ઠ પ૬૩માં જઘન્ય અવગાહનાવાળા બેઈદ્રિય, ઈન્દ્રિય કરતાં ચન્દ્રિયમાં ચક્ષુદર્શન વધારે બતાવ્યું છે. પ્રશ્ન ૧૯૪૯-શું, મન:પર્યાવજ્ઞાની અહારક શરીરી આહારક લબ્ધિને પ્રયોગ કરે છે ? ઉત્તર-મનપર્યવજ્ઞાની અવશ્ય કષાય કુશીલ હોય છે, કે જે અપ્રતિસેવી હોય છે. તેથી જુસૂત્રનયની અપેક્ષાએ જે સમયે મન ૫ર્યવજ્ઞાન તથા કષાય કુશીલપણુમાં ઉપયોગ હોય છે તે સમયે આહારકલબ્ધિને પ્રયોગ કરતાં નથી. પ્રશ્ન ૧૫૦-જે, વ્રતધારી નથી તેને સાંવત્સરિક પ્રાયશ્ચિતના રૂપમાં બત્રીસ સામાયિક કરવાનું કહેવાને અર્થ જ શું છે? ઉત્તર-જે, દરરોજ નિયમિત રૂપે ભલે સામાયિક ન કરતો હોય, પરંતુ અનિયમિતરૂપે ક્યારેક ક્યારેક સામાયિક, પૌષધ વિગેરે કરતે હોય તે એક પ્રકારે વ્રતધારી તે છે જ. તેથી તેણે સંવત્સરી વિગેરેનું પ્રાયશ્ચિત લેવું એગ્ય છે. પ્રશ્ન ૧૫૧-ઉત્તરાધ્યયન અ. ૨૮ ગાથા ૨૯ માં ચારિત્ર અને સમકિતનું એક સાથે હોવું કેમ માનવામાં આવે છે? સમકિત આવ્યા પછી ચારિત્ર આવે એ તો માની શકાય છે, પરંતુ સમકિતની સાથે જ તેનું અંગીકરણ થઈ જ જાય એ સમજવામાં આવતું નથી, શું અસરચા કેવળીની અપેક્ષાએ સમકિત તથા ચારિત્રની ઉત્પત્તિ એક સાથે જ સમજવી? અથવા કેઈ જીવે ભાવ સમકિત પામ્યા પહેલાં જ દીક્ષા ગ્રહણ કરી, પરંતુ પછીથી જ્ઞાન વિગેરે કરતાં તેને ભાવ સમકિત આવ્યું. જેમ સમકિત આવતા પૂર્વનું જ્ઞાન સમ્યગજ્ઞાનમાં પરિણુત થઈ જાય છે, એવી જ રીતે પૂર્વ ચારિત્ર પણ સમ્મચારિત્ર થઈ જતું હશે. આ અપેક્ષાએ બંનેની ઉત્પત્તિ એક સાથે માની શકાય. આ વિષયને કેવી રીતે સમજે ? ઉત્તર-પ્રથમ ગુણસ્થાનવાળે જીવ ત્રીજા, ચેથા, પાંચમા તથા સાતમ ગુણસ્થાનમાં જઈ શકે છે. સાદિ મિથ્યાત્વી જીવ સીધે સાતમા ગુણસ્થાનમાં જઈ શકે છે. એટલા માટે સાદિ મિથ્યાત્વીની અપેક્ષાએ સમક્તિ તથા ચારિત્રની ઉત્પત્તિ એક સાથે માનવામાં આવી છે. તમે કરેલા પ્રશ્ન મુજબ બંને દષ્ટાંત સાદિ મિથ્યાત્વીને લાગુ પડે છે. પ્રશ્ન ૧૯૫૨-આભિગ્રહક આદિ પાંચ મિથ્યાત્વમાંથી અભવ્યમાં કેટલા મિથ્યાત્વ હેય છે? સ. સ.-૨૧ Page #195 -------------------------------------------------------------------------- ________________ સમ-સમાધાન ઉત્તર-જો કે આ ખુલાસા જોવામાં આવ્યે નથી કે અભયૈામાં પાંચેય મિથ્યાત્વમાંથી કેટલા મિથ્યાત્વ હાય, તથાપિ વ્યવહાર દૃષ્ટિએ તેનામાં પાંચેય મિથ્યાત્વ હાવાનુ' માની શકાય છે. ૧૫૪ પ્રશ્ન ૧૯૫૩-જો મનુષ્ય તથા દેવગતિને એકાંત પુણ્યરૂપે માનવામાં આવે, તે તેને ઠાણાંગ સૂત્રમાં દુર્ગતિ કેમ કહેવામાં આવી છે ? ઉત્તર--જો કે દેવગતિ તેમજ મનુષ્યગતિ પુણ્ય પ્રકૃતિ જ છે. તથાપિ તેની સાથે ઉદ્દયમાં આવનારી પાપ પ્રકૃત્તિની પ્રખળતા હેાવાથી કિન્નીષી, હીનજાતિ વિગેરેની અપેક્ષાએ દેવદ્યુતિ તથા મનુષ્યેામાં ચાંડાલકુળ દરિદ્રતા વિગેરેની અપેક્ષાએ મનુષ્ય-દુગ તિ કહી છે. પ્રશ્ન ૧૯૫૪-ભગવતી શ. ૩ ૩, ૧ માં બતાવ્યુ` છે કે (૧) ચમરેન્દ્ર એક જબુ જેટલા ક્ષેત્રને વૈક્રિયદ્વારા ભરી શકે છે. (૨) અસંખ્ય દ્વિપ, સમુદ્રને ભરી શકે છે. હવે પૂછવાનુ` એ છે કે ચમરને માટે આ બન્ને બાબતે વિષય માત્ર જ છે, અથવા જ'બુદ્વિપ જેટલા ક્ષેત્રને ચમર ભરે જ છે. જે તે નથી ભરતા તે પછી આ બાબત કહેવાની જરૂર જ શી છે? આ જ પ્રશ્ન ખલિ વિગેરે દ્વારા થતી એ બે વિકણાના સબંધમાં છે ? ઉત્તર-ચમરેન્દ્ર પ્રસંગ આવતા એક જ બુદ્વિપ જેટલા ક્ષેત્રને વૈક્રિયથી પૂ રૂપે ભરી ઢે છે. તથા તેની શક્તિ તે અસખ્ય દ્વિપ સમુદ્રો ભરી દેવા જેટલી છે. તેવી જ રીતે અલીન્દ્રને માટે પણ પ્રથમ શક્તિ કરવા રૂપે તથા બીજીને માત્ર શક્તિરૂપમાં સમજવી જોઇએ. પ્રશ્ન ૧૯૫૫-શ્રાવક જ્યારે પ્રતિક્રમણ કરે છે ત્યારે પ્રથમ સામાયિક લેતી વખતે વિસથા કરે જ છે, છતાં પ્રતિક્રમણમાં બે વાર પહેલા સામાયિક આવશ્યકરૂપ ચાવિસ'થા કરવાની શી જરૂર છે? ઉત્તર-આવશ્યકની પડેલાં જે સામાયિક લેવામાં આવે છે તે નવમાત્રત રૂપે છે. તે અપેા, સાંજના પ્રતિક્રમણ વખતે તથા પહેલા અને પછી જ્યારે પણ ઈચ્છે ત્યારે કરી શકાય છે, પરંતુ પ્રતિક્રમણના છ આવશ્યક છે,-સામાયિકથી માંડીને પચ્ચખાણ સુધી એ આવશ્યકસૂત્રના અંગ હેવાના કારણે સામાયિકમાં પણ પહેલે આવશ્યક કરવા જરૂરી છે. 44 પ્રશ્ન ૧૯૫૬-આનપત્ની વગેરે આ ગધવ » વ્યૂ તરાના સ્થાન ક્યાં આવ્યા છે? એક હજાર ચેાજન પ્રમાણ રત્નકાંડની ઉપર તથા નીચેના સે ચેાજન છેડીને મધ્યના આઇસ ચેાજનમાં છે? કે ૮૦ ચેાજન સુધીના ક્ષેત્રમાં સમજવા ? એના ભવન વગેરે પિશાચ આદિ વ્યતરાથી અલગ છે, કે એકબીજા સાથે એક જ સ્થાનમાં ભેગા મળેલા છે? તેની અલગતાનુ જ્ઞાન કેવી રીતે થાય ? Page #196 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો ૧પપ ઉત્તર-આનપની વિગેરે આઠેય વ્યંતરના સ્થાન પણ પ્રજ્ઞાપના સૂત્રના હિસાબથી રત્નકાંડના હજાર એજનના ક્ષેત્રમાં ઉપર તથા નીચે ૧૦૦-૧૦૦ જન છેડીને મધ્યના આઠ જનમાં સમજવા તથા પિશાચ વિગેરેના ઈન્દ્રોથી તેમના ઈન્દ્રો જુદા જુદા બતાવ્યા છે. તેથી તેઓને ભેગા મળેલા ન સમજતાં અલગ અલગ બતાવેલ છે. પ્રશ્ન ૧૯૫૭-કઈ પણ જીવ મનુષ્ય અથવા તિર્યંચમાંથી નીકળીને નરકમાં જાય પછી ફરીથી મનુષ્ય અથવા તિર્યંચ બને, પાછો નરકમાં જાય, આ રીતે તે નરકના ભાવ વધારેમાં વધારે કેટલીવાર કરે છે? એવી જ રીતે કઈ જીવ નરકની જગ્યા પર દેવના ભવ કરે તે વધારેમાં વધારે કેટલીવાર કરી શકે છે? ઉત્તર-શા (પ્રજ્ઞાપનાનું કાર્ય સ્થિતિ પદ વિગેરે)માં પંચેન્દ્રિય તેમજ સંજ્ઞીની કાયથિતિ તે જોવામાં આવે છે, પરંતુ તમારા પ્રશ્ન મુજબ ત્રિરંગી ભાંગની કાયરિથતિ જેવામાં આવી નથી. તેથી તેઓના ભવોની ઉત્કૃષ્ટ સંખ્યા કેવી રીતે બતાવી શકાય? પ્રશ્ન ૧૯૫૮-શું, લોકાંતિક દેવેના અધિપતિ સમ્યગદષ્ટિ અને એકાવતારી જ હોય છે? ઉત્તર-એમ માનવું સ્થાનાંગ ૩ની ટીકાને આધારે છે. પ્રશ્ન ૧૯૫૯-ભાવ મન રૂપી છે કે અરૂપી ? જે આપણે ભાવ મનને રૂપી માનીએ તે તેને જ્ઞાનરૂપ માનવું ચગ્ય છે કે જડરૂપ માનવું ચગ્ય છે? જે જ્ઞાનરૂપ છે તે તે રૂપી કેવી રીતે ? જે તેને જડરૂપે માને તે દ્રવ્ય મન કરતાં તેની ભિન્નતા કેમ થઈ? ઉત્તર-મન રૂપી જ છે. અરૂપી નહિ. ભગવતી શ ૧૩ ઉ. ૭ તેમજ શ. ૧૨ ઉ. પમાં મનને રૂપી બતાવ્યું છે. શ. ૧૨ ઉ૫માં તે મનના પાંચવર્ણ, બે ગંધ, પાંચ રસ તથા ચાર સ્પર્શ બતાવેલ છે. છદ્મના ચિંતનરૂપ મનને ભાવમન કહે છે. તથા મનથી પૂછેલા પ્રશ્નોના ઉત્તર કેવળી ભગવંતે જે મનથી આપે છે તે દ્રવ્ય મન છે. પ્રશ્ન ૧૯૬૦-ભગવતી શ. ૧૨ ઉ. ૫ માં ૧૮ પાપને ચાર સ્પર્શવાળા કઈ અપેક્ષાએ કહ્યાં છે? શું તેમાં એવી અપેક્ષાઓ રહી છે કે (૧) જે કર્મોના ઉદયથી પાપ થાય છે તેની અપેક્ષાએ (૨) પાપ કરવાથી જે કર્મોને બંધ થાય છે તેની અપેક્ષાએ અથવા (૩) આના કરતાં અલગ એવી કઈ અપેક્ષા છે? જેમકે આત્મ પરિણામ રૂપ લેશ્યા અરૂપી છે, તેવી જ રીતે ભાવિક આત્મ પરિણામરૂપી ક્રોધ વિગેરેને અરૂપી કેમ ન કહી શકાય? ઉત્તર-પ્રશ્નકથિત પ્રારંભની અને અપેક્ષાઓ આ સંબંધમાં બરાબર છે. કારણકે પ્રાણાતિપાત વગેરેથી જે કર્મોને બંધ થાય અથવા જે કમેના ઉદયથી જીવ પ્રાણાતિપાત Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧પ૬ સમર્થ-સમાધાન વિગેરે કરે તે કમેને ઉપચારથી પ્રાણાતિપાત વિગેરે કહે છે. જો કે કર્મ ચતુ પશી રૂપી છે. તેથી તેને પણ રૂપી બતાવેલ છે. તે તે કર્મ પુદ્ગલના ઉદયથી જ તે પાપ કરવામાં આવે છે. એટલા માટે ક્રોધાદિના પરિણામોને અરૂપી નથી કહ્યાં. પ્રશ્ન ૧૯૬૧-છ૩ ગુણસ્થાનક કરતાં પાંચમાં ગુણસ્થાનકના અધ્યવસાય નીચા જ હોય છે કે ઉચા પણ હેઈ શકે છે? કામદેવ વિગેરેને દૈવિક ઉપસર્ગોને સહન કરતી વખતે જે અધ્યવસાય હતા તેથી મૂળ ગુણમાં દોષ લગાડતાં તે અથવસાય ઉચા હોય એમ કેમ સમજવું ? જે નીચા સમજીએ તો શું, છઠ્ઠા ગુણસ્થાનકવાળાના અધ્યવસાય ઊંચા છે? ઉત્તર–છઠ્ઠા ગુણસ્થાનમાં પૂર્વ સંગ્રહિત સંયમ પર્યવ વિશેષ તેમજ વિશુદ્ધ હોય છે. આવી સ્થિતિમાં જે તેઓ મૂળગુણના પ્રતિસેવી બની જાય તે તેમના સંયમપર્યવ પાંચમા ગુણસ્થાનવાળા કરતાં વિશુદ્ધ હોય છે. હા. જે બંને અવસ્થામાં મૃત્યુ થઈ જાય તે પાંચમા ગુણસ્થાનવાળા આરાધક ગણાશે, છઠ્ઠા ગુણસ્થાનકવાળા નહિ. પ્રશ્ન ૧૯૬ર-જયાં સુધી અકર્કશ–વેદનીયને બંધ ન થાય ત્યાં સુધી શુ, કર્કશ વેદનીયને બંધ ધ્રુવ, નિશ્ચિત જ રહે છે? તથા અકર્કશ વેદનીય કર્મનાં ઉદય, ઉદીરણું તથા સત્તા કયા ગુણસ્થાનકમાં હેવાને સંભવ છે? ઉત્તર-અઢારે પાપોને સંપૂર્ણ ત્યાગ કરવાથી અકર્કશ–વેદનીયને બંધ થાય છે. જ્યાં સુધી અકર્કશ વેદનીયના બંધને પ્રારંભ ન થાય ત્યાં સુધી જીવ શાતા--અશાતારૂપ બંનેમાંથી કઈ પ્રકૃતિ બાંધતા રહે છે. અનારંભી જીવને જે બંધ થાય છે તે અકર્કશ વેદનીયને જ છે. વિશિષ્ટ પ્રકારની સાત વેદનીય છે. અ ને તેને બંધ થતો નથી. અકર્કશ વેદનીયનો ઉદય ચોથાથી ચૌદમા ગુણસ્થાન સુધી, ઉદીરણ ચેથાથી છઠ્ઠા ગુણસ્થાન સુધી અને સત્તા પહેલાથી ચૌદમા ગુણસ્થાન સુધી હોવાનું ધ્યાનમાં આવ્યું છે. પ્રશ્ન ૧૯૯ર-શું, ચૌદ પૂર્વધરે મેક્ષમાં ન જતાં દેવલોકમાં પણ જાય છે ખરા? ઉત્તર-દષ્ટિવાદની પરાકાષ્ટાવાળા તે એજ ભવમાં મોક્ષે જાય છે એવી ધારણા છે. છતાં ભિન્ન અથવા અભિન્ન ચૌદ પૂર્વધર દેવલોકમાં પણ જાય છે. તેને માટે આગમિક પ્રમાણે નીચે પ્રમાણે છે. (૧) ભગવતી સૂ. શ.૧૧ ઉ.૧૧ માં મહાબલ ચરિત્રમાં મહાબલકુમારનું વિસ્તૃત વર્ણન છે. તેઓ ધર્મ શેષ નામના અણુગારની પાસે પ્રવર્જિત થઈને સામાયિક આદિ ચૌદપૂર્વેનું અધ્યયન કરીને તથા બાર વર્ષની શ્રમણુપર્યાય પાળીને પાંચમાં બ્રહ્મ દેવલોકમાં ઉત્પન્ન થયા. શક : ચૌદ પૂર્વધન જઘન્ય ઉપપાત છઠ્ઠા દેવલેકમાં હોય છે, છતાં મહાબલ પાંચમા દેવલેકમાં કેમ ઉત્પન્ન થયા ? Page #198 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો ૧૫૭ સમાધાન : તેમને ચૌદ પૂર્વમાંથી કેટલું જ્ઞાન વિસ્તૃત થઈ ગયું. હુશે અથવા કાંઈક ઓછું ભણ્યા હશે. તેમને ચૌદ પૂર્વીનું સંપૂર્ણ જ્ઞાન નહિં હોવાના સંભવ છે. (૨) પહેલું ઉદાહરણુ અપરિપૂર્ણ ચૌદ પૂર્વી નું હતુ. હવે જ્ઞાતા ધ કથાંગ અ. ૧૪ નું તેતલી પુત્રનું ઉદાહરણ મેાજુદ છે. પાટ્ટિલ દેવ વડે પ્રતિધ પામતા તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેમણે વિચાર કર્યાં–હું મહાવિદેહ ક્ષેત્રની પુષ્કલાવતી વિજયની પુ ડિરકીણી રાજધાનીમાં મહાપદ્મ નામના રાજા હતા. એક સ્થિવર મુનિની પાસે દિક્ષા લઈને યાવત્ ચૌદ પૂર્વાનુ અધ્યયન કરી મહાશુક્ર કલ્પ નામના સાતમા દેવલેાકમાં જન્મ લીધા. ત્યારબાદ સ્વયં દીક્ષિત થવાથી તથા વિચારણા કરવાથી તેમને ચૌદપૂર્યાં સ્મૃતિમાં આવી ગયા. પ્રભવ, શય્ય ભવ વિગેરે પૂર્વાચાર્યાં પણ ચૌદ પૂર્ણાંધારીએ હતા તથા તેઓ સ્વર્ગમાં ગયા છે. પ્રશ્ન ૧૯૬૪-તારાઓની વચમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર બતાવ્યું છે, તે તે અંતર આગળ પાછળની અપેક્ષાએ સમજવુ` કે ડાબી જમણી અને બાજુ સમવું? જો એમ છેતે ફ્રૂટ વિગેરે વ્યાઘાતિક સ્થાનેા પર તારાઓ એક બીજાથી દૂર કેમ હડી જાય છે ? ઉત્તર-તારાનુ વ્યાઘાત વગર જે જઘન્ય ઉત્કૃષ્ટ અંતર બતાવ્યું છે તે માત્ર તારાના રસ્તામાં જ નહિ સમજતાં બધી બાજુ સમજવુ જોઇએ તથા જ્યાં જ્યાં ફૂટાદિ (શિખર) વ્યાઘાત (નડતર) છે ત્યાં તેટલું માંડલાના આકારે આકાશ તારાઓથી ર્હુિત હાવાનુ સંભવિત છે. તે તારા વગરનું આકાશ જ્યાઘાતિમ કહેવાય છે અને ત્યાં તારાઓનું અંતર ( ભલે વચમાં કચાંય પણ શિખર ન આવતા તેનું માંડલાકારે આકાશ હાવાથી ) વ્યાઘાતિમ કહેવાય છે. પ્રશ્ન ૧૯૬૫-ઉત્તર વૈક્રિયથી જે લાખ યેાજનનુ` રૂપ બતાવવામાં આવે છે તે ઉત્સેધાંગુલ અપેક્ષાથી છે કે પ્રમાણાંગુલની અપેક્ષાથી છે ? જે ઉત્સેધાગુલથી માનીએ તે પ્રમાણાંગુલની અપેક્ષાએ તા ૧૦૦ ચાજન જ થાય છે એટલા શરીરથી જ શુ, અસુરકુમારના ઈન્દ્ર ચમરેન્દ્ર એટલે બધા ઉત્પાત કર્યાં હતા? ઉત્તર-ચમરેન્દ્રની ઉત્તર વૈક્રિયની અવગાહના પણ ઉત્સેઘાંગુલથી સમજવી. શક્તિવિશેષને કારણે ઉત્સેધાંગુલના શરીરથી જ સ કાર્યો થઈ શકે છે. પ્રશ્ન ૧૯૬૬-શું, ક્ષાયક સમ્યક્ત્વ કેવળી અથવા શ્રુતકેવળીના પાદમૂલ સિવાય બીજે કયાંય હોઈ શકતું નથી ? Page #199 -------------------------------------------------------------------------- ________________ સમ–સમાધાન ૧૫૮ ઉત્તર-તેનું ખાધક પ્રમાણુ તા જોવામાં આવ્યું નથી. પરંતુ ધારણા તેા તેમના પાદમૂલ સિવાય પણ ક્ષાયિક સમકિત હાવાની સંભાવના છે. આ ધારણાના આધાર એ છે કે તી” વ્યવચ્છેદ કાળમાં જાતિ સ્મરણ જ્ઞાન વડે જેએ અતી સિદ્ધ થાય છે, તે કેવળી અથવા શ્રુત કેવળીના પાદમૂલ સિવાય પણ ક્ષાયિક સમકિત પ્રાપ્ત કરી શકતા હશે. પ્રશ્ન ૧૯૬૭-શ્વાસેાશ્વાસ નામ કમ તેમજ શ્વાસોશ્વાસ પર્યાપ્તિ-અપર્યાપ્તિમાં પરસ્પર કાય ભેદ શા છે ? પર્યાપ્ત થયા પછી જીવ શ્વાસેાશ્વાસ ગ્રહણ કરે છે ને છેડે છે. તેમાં શ્વાસોશ્વાસ નામક ના શે। સહકાર છે ? ઉત્તર-શ્વાસેાશ્વાસ નામ કમ થી શ્વાસેશ્વાસ લેવાની લબ્ધિ પ્રાપ્ત થાય છે. તથા શ્વાસેાધાસ પર્યાપ્તથી તે લબ્ધિ વ્યાપ્ત (વિસ્તૃત) થાય છે. આ બન્નેના કાય ભેદુ છે. પર્યાપ્ત અવસ્થામાં પણ શ્વાસેાશ્વાસનુ' મૂળભૂત કારણ તા શ્વાસોશ્વાસ નામકમ તેા છે જ, પરંતુ તેના વ્યાપાર શ્વાસોશ્વાસ પર્યાપ્તિ વડે થાય છે, અથવા નામ કમના વેપાર કરાવવામાં પર્યાપ્ત સહકાર આપે છે. પ્રશ્ન ૧૯૬૮-એક જીવે શ્રાવકત્રત ગ્રહણ કર્યુ છે, બીજો અવિરતી છે, તે બંન્નેથી પાંચેન્દ્રિય ઘાત આદિ કોઈ પાપ સમાનરૂપે થઈ જાય, તે બન્નેનુ' પ્રાયશ્ચિત એક સરખુ હશે કે એણુવત્તુ ? ઉત્તર-બન્નેને સરખુ` પ્રાયશ્ચિત આપવામાં આવે છે, કારણ કે ખીજાએ જો કે વ્રત ગ્રહણ કર્યુ નથી, છતાં તેની વિચારધારા પંચેન્દ્રિયના વધ કરવાની નથી અને તે પણુ પ્રાયશ્ચિત ઈચ્છે છે. પ્રશ્ન ૧૯૬૯–કાઈ અવિરતી સમ્યક઼દષ્ટિ સ'વત્સરી પ્રસગે સ્થાવર જીવાની હિ'સાની આલાચના-પ્રાયશ્ચિત કરે તો તેને યથાયોગ્ય પ્રાયશ્ચિત આપવામાં આવે છે કે નહિ? શું, વ્યવહારનયથી તેનુ' પાપ ધોવાય છે ? અને જો તેને પ્રાયશ્ચિત ન આપે તા પંચેન્દ્રિયની હિ...સાનું પ્રાયશ્ચિત કઈ રીતે આપ વામાં આવે ? ઉત્તર-શ્રાવક કેટલીક હિંસા તેા જાણીબુજીને પણ કરે છે તથા તેને છેડવાના ઉદ્યમ પણ કદાચ ન કરે, છતાં પણ તે હિંસાના ખેદ થવાને કારણે પ્રાયશ્ચિત સ્વીકારે ત તેના પાપમાં મટ્ઠતા આવે છે. પ્રશ્ન ૧૯૭૦-અપ અને મહા (વધારે) ભેદથી આશ્રવ, ક્રિયા, વેદના તેમજ નિરાના જે સેાળ ભાંગા બને છે; નારકીમાં જે ભાવિ તિથ કર છે તેમને માટે પણ મહાશ્રવી તેમજ મહાક્રિયાવાળા કેમ કહ્યા છે? એવી જ રીતે દેવને પણ મહાશ્રવી તેમજ અલ્પ નિર્જરાવાળા કેમ કહ્યાં છે ? Page #200 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો ૧૫ ઉત્તર-નારકને જીવ ભાવિ તિર્થંકર હોવા છતાં પણ વર્તમાનમાં વિરતીના સર્વથા અભાવને કારણે મહાશ્રવી કહેલ છે. તેમજ સમ્યફદષ્ટિ હોવા છતાં પણ વિશુદ્ધ ભાવેની પ્રબળતાના અભાવમાં અલ્પ નિર્જરાવાળા છે. દેને માટે પણ એમ જ સમજવું. પ્રશ્ન ૧૯૭૧-સમકિત રહિત અનુષ્ઠાન એકડા વિનાના મીઠા સમાન છે. આ બાબત કયા ગ્રંથ અથવા સૂવથી પ્રમાણિત છે?” ઉત્તર-નારંarળtણ ના.. ઉત્તરા. આ. ૨૮ ગાથા ૩૦ સૂત્ર પાઠથી તેમજ અનંતવાર ચારિત્રની શુદ્ધ ક્રિયા કરવા છતાં પણ આત્માની મુક્તિ થઈ નથી. ઈત્યાદિ પ્રમાણેથી સમક્તિ રહિત જીવોની ક્રિયા એકડા વગરના મીંડા જેવી માનવામાં કોઈ હરકત નથી. પ્રશ્ન ૧૯૭૨-અપ આશ્રવ તેમજ મહા નિરા કરતે થકે જે જીવ ૧૭ ક્રોડાકોડી સાગરોપમની સ્થિતિવાળા કર્મોને અંત ક્રોડાકોડ સાગરોપમની સ્થિતિવાળા બનાવીને ફરી સમ્યફ દર્શનની પ્રાપ્તિ કરે છે, તેમની આ સમકિત પ્રાપ્તિથી પૂર્વની ક્રિયા સફળ માનવી કે નહિ? ઉત્તર-સમકિત-અભિમુખ થવાના કારણે સમકિત પ્રાપ્તિના અંતર્મુહર્ત પહેલાની કિયા સફળ માનવી જોઈએ. પ્રશ્ન ૧૯૭૩-જ્યારે દેવ અપર્યાપ્ત અવસ્થાને પૂર્ણ કરી પર્યાપ્ત અવસ્થાની પહેલી ક્ષણમાં હોય છે ત્યારે તેની અવગાહના આંગુલના અસંખ્યાતમાં ભાગની હોય છે કે પછી સાત હાથની હોય છે? જે આંગુલના અસંખ્યાત મા ભાગની હોય તે સાત હાથની બનાવવામાં કેટલો સમય લાગે છે? ઉત્તર-સંભવતઃ દેવ પર્યાપ્ત અવરથાના પ્રથમ સમયમાં ગુલના અસંખ્યાતમા ભાગની અવગાહનાવાળા હોય છે અને ત્યારબાદ અંતમુહૂર્તમાં પિતાની ભવધારણીય અવગાહના પૂરી કરી લે છે. તત્ત્વ કેવળી ગમ્ય. પ્રશ્ન ૧૯૭૪-પ્રજ્ઞાપના પ્રથમ પદમાં અપકાય અંતર્ગત “લાદક” શબ્દથી લવણુ સમુદ્રનું પાણી સમજવું કે લવણના રસવાળું પાણી સમજવું? જે લવણસમુદ્રનું પાણું માનીએ તે અસંખ્ય સમુદ્રોના અસંખ્ય પ્રકારના પાણુની સમીક્ષા કરવી પડશે. જે લવણરસનું પાણું માનીએ તે તેમાં તથા ખારા પાણુમાં અંતર શું છે? ઉત્તર-અહીંયા લવણદકને અર્થ લવણના રસવાળું પાણી સમજવું. ખાદક તથા લવણદકમાં ખારાશની ન્યૂન–અધિકતાનું અંતર સમજવું. પ્રશ્ન ૧૯૭૫-શબ્દને પુદગલ દ્રવ્યને ગુણુ માન કે પર્યાય માનવી ? જે ગુણ છે તે પુદગલમાં શબ્દ– નિત્ય હોવું જોઈએ, પરંતુ શબ્દને તો અ નિત્ય માનવામાં આવેલ છે. જે પર્યાય છે તો તે પુદ્ગલના કયા ગુણની Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ સમર્થ-સમાધાન પર્યાય છે? જે કંઈ પણ ગુણની પર્યાય નથી અને સીધી દ્રવ્યની પર્યાય છે તે “મો રિક્ષા મરે” ઉત્તરા. અ. ૨૮ નું આ લક્ષણ કેવી રીતે સંગત થશે? ઉત્તર-શબ્દને પુદ્ગલ દ્રવ્યને ગુણ માનવે જોઈએ નહિ, પરંતુ તે વદિ ગુણોની પર્યાય છે. ઉભયાશ્રિત છે. પ્રશ્ન ૧૯૭૬ પ્રજ્ઞાપના પદ-૧ ગાથા ૫૪ આ પ્રમાણે છે. વારત ૪ નળ ચઢર સાહારાજ તે વેવ !” जं बहयाणं गहण समासओ तं पि इक्कस्स આ ગાથામાં “બહુ” શબ્દનું શું પ્રજન છે? ઉત્તર-અહિંયા એક જીવને અલગ ગ્રહણ કર્યો છે. એટલા માટે તેના સિવાય બાકીના શબ્દો “બહુ રહેશે, બધા નહિ, કારણ કે બધામાંથી તેને અલગ બતાવેલ છે તથા “બહુ શબ્દને પ્રવેગ કર્યો છે. પ્રશ્ન ૧૯૭૭–શીગડા પ્રત્યેક કાય છે કે અનંતકાય છે? ઉત્તર–શીંગડા મુલરૂપે તે પ્રત્યેક કાય છે, પરંતુ તેની નિશ્રામાં અનંતકાય હેઈ શકે છે. (મગફળીને માટે પણ એમ જ સમજવું) પ્રશ્ન ૧૯૭૮-ગ્રવાલ (નવી કુંપળ) અત્યંત કેમ હોય છે, તેનામાં અનંતકાયના લક્ષણ મળે છે, છતાં એમ કેવી રીતે સમજવું કે પ્રવાલ પ્રત્યેક કાયિક પણ હોઈ શકે છે? તેની અંદર રહેલી ભિન્નતા કેમ જાણું શકાય? ઉત્તર–શાસ્ત્રકારોએ બંને પ્રકારની પ્રવાલના લક્ષણ જુદા જુદા બતાવ્યા છે. તેથી જાણી શકાય છે, પરંતુ અન્ય વિવરણ તે જે વનસ્પતિના વિશેષ સંપર્કમાં આવનાર છે તેમની પાસેથી જાણી શકાય છે. પ્રશ્ન ૧૯૭૯-શું, તીર્થકરેના માતા પિતા ભવ્ય તેમજ શીધ્ર એક્ષગામી હોય છે? ઉત્તર-આ બાબત સૂત્રોમાં તે જોવામાં આવી નથી, છતાં પણ સંભવ તે એ જ લાગે છે કે તીર્થકરેના માતા-પિતા ભવ્ય અને શીવ્ર મેક્ષગામી હોય છે. પ્રશ્ન ૧૯૮૦-એક ભવમાં ઉત્કૃષ્ટ સ્થિતિનું કર્મ એક જ વાર બંધાય છે કે અનેકવાર પણ બંધાવાને સંભવ છે? ઉત્તર-એક ભવમાં ઉત્કૃષ્ટ સ્થિતિનો કર્મબંધ અનેકવાર થઈ શકે છે, પરંતુ એક પણ સંખ્યાને ઉલ્લેખ જોવામાં આવ્યું નથી. Page #202 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો પ્રશ્ન ૧૯૮૧-સમકિતની ઉત્કૃષ્ટ સ્થિતિ દર સાગરેપમની, બારમા દેવલોકના ત્રણ ભવ અથવા અનુત્તર વિમાનના બે ભવના દષ્ટાંતથી બતાવવામાં આવે છે, તે શું, અન્ય પ્રકારથી પણ દ૬ સાગરોપમની સ્થિતિ ગવાય છે ખરી ! દા. ત. ૧૧ મા દેવલોક, ૧૨ મા દેવલોક તથા પ્રથમ રૈવેયકની સ્થિતિ ૨૧ + ૨૨ + ૨૩ = ૬૬ સાગરોપમ થાય છે? ઉત્તર-સમક્તિની ઉત્કૃષ્ટ સ્થિતિ અન્ય પ્રકારથી પણ હેવી સંભવિત છે. તથા ભવ સંખ્યા વધારે પણ હોઈ શકે છે. પ્રશ્ન ૧૯૮૨–૧૦ હજાર વર્ષની સ્થિતિવાળા વાણવ્યંતર દેવના પુણ્ય વધારે છે કે ત્રણ પત્યની સ્થિતિવાળા સ્થળચર તિર્યંચ જુગલિયાના પુણ્ય વધારે છે? અથવા તેમાં પણ ત્રણ પત્યની સ્થિતિવાળા મનુષ્ય જગલિયાના પુન્ય વધારે છે? ઉત્તર–આમાંથી કોઈ અપેક્ષાએ કેઈના તથા અન્ય અપેક્ષાએ અન્યના મુખ્ય ન્યૂનઅધિક માલુમ પડે છે. જેથી વિશિષ્ટ જ્ઞાનીજને જ તેને અ૫ બહત્વ કહી શકે છે. (પુન્યનો ઉંમરની સાથે એકાંત સંબંધ નથી. કેટલાક નારકીઓ ૩૩ સાગરોપમની સ્થિતિવાળા હોય છે, છતાં તેમને સુખી કે પુન્યવાન કહેવાતા નથી. બીજી તરફ ૪૦, ૫૦ વર્ષની ઉંમરવાળા માણસો પણ સુખ સંપન્ન હોઈ શકે છે. તેના ચાર ભાંગા બને છે. (૧) ઉત્કૃષ્ટ આયુષ્ય તથા ઉત્કૃષ્ટ સુખ અનુત્તર વિમાનવાસી દેવોની અપેક્ષાએ. (૨) ઉત્કૃષ્ટ આયુષ્ય તથા ઉત્કૃષ્ટ દુઃખ-સાતમી નરકના નારકીની અપેક્ષાએ. (૩) એ આયુષ્ય અને ઉત્કૃષ્ટ સુખ-રાજા, કોઠાધિપતિ શેઠ વિગેરે. (૪) ઓછું આયુષ્ય અને ઓછું સુખ દરિદ્ર માનવ તથા સાધારણ પશુ વિગેરે. એમ તે દીઘાયુષ હોવું એ સુખને હેતુ માનવામાં આવે છે, છતાં પણ અશુભ દીઘયુષ દુઃખ તેમજ કલેશનું કારણ બને છે. પ્રશ્ન ૧૯૮૩-શું, તિર્થંકરોના જન્મ સમય સિવાય પણ નારકીના ને સુખ થવું સંભવિત છે? - ઉત્તર-સમકિત પ્રાપ્તિના સમયે શુભ અધ્યવસાના કારણે થોડાક સમયને માટે ક્ષેત્રજ વેદનાની તરફ લક્ષ નહિ જવાથી તથા દેવકૃત દુઃખના અભાવના કારણે જિનેશ્વરના જન્મ વિગેરે ઉપરાંત પણ સાતાને અનુભવ થઈ શકે છે. પ્રશ્ન ૧૯૮૪-૧૧ મા ગુણસ્થાનથી પડેલા છને સંસાર-કાળ અધ. પુદગલ પરાવર્તનથી ઓછા બતાવ્યો, તે તે કેટલો છે હેાય છે? સ. સ.-૨૧ Page #203 -------------------------------------------------------------------------- ________________ સમર્થ–સમાધાન ઉત્તર-તે જીવેને સંસારમાં રહેવાને ઉત્કૃષ્ટ સમય, અર્ધપુદ્ગલ પરાવર્તનમાં સંખ્યાત સાગરેપમ એ છે સમજ. પ્રશ્ન ૧૯૮૫-કેઈ જીવના કષાયની અનંતાનુબંધી કેવી છે અને તેને કેવી રીતે સમજવી? ઉત્તર-કોઈ જીવમાં કઈ ચેકડીની કવાય છે તેને નિર્ણય વિશિષ્ટ જ્ઞાનીએ જ કરી શકે છે. પ્રશ્ન ૧૯૮૬-છદ્યસ્થ જીવને હંમેશા સાત કર્મ બંધાતા રહે છે તથા આઠ કર્મ ક્યારેક જ બંધાય છે, તે તેમાં શું રહસ્ય છે? શું સપ્તવિધ કર્મબંધન તેમજ અષ્ટવિધ કમબંધનના અધ્યવસાયમાં અંતર રહે છે? ઉત્તર-સપ્તવિધ બંધન તેમજ અષ્ટવિધ બંધનના અધ્યવસાયમાં અંતર રહે છે. શાસ્ત્રોમાં એ ઉલ્લેખ છે કે જીવ, આયુષ્ય કર્મને બંધ એકજ વાર કરે છે. આ ઉપરથી અધ્યવસાયની ભિન્નતા સિદ્ધ થાય છે. પ્રશ્ન ૧૯૮૭-જ્યારે વેદપાઠી યાજ્ઞિક બ્રાહ્મણ પણ પહેલા ભવનપતિ, ત્યારબાદ બેકડ તથા ત્યારબાદ નારકી બને છે, તે તેને ભેજન આપનારા સીધા નારકી કેવી રીતે બને છે? ઉત્તર-કુગુરૂઓમાં ગુરૂબુદ્ધિ હોવાને કારણે જીવ મિથ્યાત્વરૂપી અંધકારમાં પ્રવેશ કરે છે. અને અનેક ભવ બ્રમણ કરે છે! તે જીવ સીધે નરકમાં જાય એ નિયમ નથી. પ્રશ્ન ૧૯૮૮–પરમાધામી દેવ મરીને મનુષ્ય કેમ બને છે? જે તેમના જેવા પાપાત્માઓને મનુષ્ય જન્મ મળી જાય તો પછી તેનો નિષેધ કેને માટે થાય છે? ઉત્તર-પ્રજ્ઞાપના પદ-૨૦ ના અર્થમાં તથા ગતિ--આગતિના થેકડાથી પરમાધામી મનુષ્ય બની શકે છે, એમ બતાવ્યું છે. સ્ટોવ પ્રજ્ઞ નું આ બાબતનું કથન બરાબર નથી. મનુષ્ય બને એટલી મહાન ઉપલબ્ધિ નથી. દીન, હીન, વિકલઅંગ-કઢીએ, અપંગ, વિગેરે પણ મનુષ્ય જ હોય છે. જે તે પરમાધામીઓને આ હીન (ખરાબ) માનવભવ મળી પણ જાય છે તેમાં શી વિશેષતા છે! શાસ્ત્રકારોએ જે માનવભવની દુર્લભતા બતાવી છે તે તે ધર્મશ્રવણ, શ્રદ્ધા તથા પરાક્રમ એ અંગેના અસ્તિત્વ સાથે છે. સ્થાનાંગમાં મનુષ્ય દુર્ગતિ પણ બતાવી છે, તથા મનુષ્ય સુગતિ પણ બતાવી છે. તે જેવું જોઈએ. પ્રશ્ન ૧૯૮૯-ઉત્તરા, અ. ૯ ગાથા ૪૦ માં એક હજાર ગાયનું દાન કરનાર કરતાં સંયમીને શ્રેષ્ઠ બતાવ્યો છે, તે તે સુત્રોક્ત લેવાથી માનીએ જ છીએ, પરંતુ પ્રતિદિન બાર લાખ મણ સેનાની ખાંડનું દાન કરનાર Page #204 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો કરતા એક સામાયિક કરનાર કેવી રીતે વધી જાય છે? તે ફક્ત બે ઘડીની જ આરાધના કરે છે, ત્યારે બીજી બાજુ દાન હંમેશા તેમજ વિપુલ પ્રમાણમાં આપે છે. ઉત્તર-જે કે સામાયિક તેમજ તેની દલાલીનું ફળ વિગેરેનું વર્ણન ગ્રંથમાં આવેલ છે, છતાં તે અસંગત લાગતું નથી, કારણ કે સામાયિક વ્રતરૂપ છે. અને તમે કરેલા પ્રશ્ન અનુસાર દાનની ક્રિયા વ્રતરૂપ નથી. પ્રશ્ન ૧૯૯૦-ભરતક્ષેત્ર નાનું હોવા છતાં પણ ત્યાં ઉત્કૃષ્ટ એક સમયમાં ૧૦૮ સિદ્ધ થાય છે, જ્યારે વિજયનું ક્ષેત્રફળ વધારે હોવા છતાં પણ માત્ર ૨૦ જ સિદ્ધ થાય છે એમ સાંભળ્યું છે, તો તે કેવી રીતે બરાબર છે? ઉત્તર–આ કથન પણ ગ્રંથના આધારથી જ છે. સંભવતઃ જ્ઞાનીઓએ ક્ષેત્ર વિભાવ એ જ જે હેય. આ વિષયમાં નિશ્ચિત રૂપે કાંઈ પણ કહી શકાય નહિ. પ્રશ્ન ૧૯૯૧-ભગવતી શ. ૧૬ ઉ. ૪ માં તપનું ફી નિર્જરા બતાવ્યું છે, તે તે કઈ અપેક્ષાએ કહ્યું છે? શું, નારકીના છ લાખો વર્ષોમાં જેટલા કર્મોનો ક્ષય કરે છે તેના કરતાં વધારે નિર્જરા ઉપવાસથી થઈ શકે છે? ઉત્તર-ઉપરોકત કથન સામાન્ય નયની અપેક્ષાથી છે. જેથી એમ કહેવું બરાબર છે. પ્રશ્ન ૧૨-ધર્મકિયા માત્ર કર્મની નિર્જરા અર્થે જ કરવી જોઈએ, એવું જાણતા હોવા છતાં પણ કઈ જીવ ધનની અપેક્ષા વગર આધક ધર્મ ન કરી શકે તથા પ્રભાવના વિગેરેના પ્રભનથી વિશેષ ધર્મકરણી કરે છે. જેમકે કઈ શ્રાવક મહિનામાં બે પૌષધ જ કરે છે, છતાં પ્રભાવના મળશે, એમ વિચારીને વધારે ધર્મક્રિયા કરે છે, તે શું, તેને પ્રભાવના લેવાના પચ્ચખાણ કરાવવા ઉચિત છે? તેથી લાભાંતરાય તો થશે જ, તેની સાથે સાથે ધર્મધ્યાન પણ ઓછું થશે, તે આ બાબતમાં ઉચિત શું છે? ઉત્તર-દશવૈકાલિક અ. ૯. ઉ. ૪ માં તપશ્ચર્યા કેવળ કર્મની નિર્જરાને અર્થે જ કરવાને પ્રભુને આદેશ છે. એવી રીતે સાચી શ્રદ્ધાવાળા જીવ પરિસ્થિતિ વશ દ્રવ્યના અભાવમાં ધર્મ કાર્ય ઓછું કરે છે અને સહાયતાથી વધારે કરે છે, એટલે સહાયતાને નિષેધ કરે અથવા સહાયતા લેવાના પચ્ચકખાણ કરાવવા એ બરાબર નથી. ધર્મનું સાચું સ્વરૂપ સમજાવી શકાય છે. પ્રશ્ન ૧૯૯૩-કેઈ શ્રીમંતે પિતાના તરફથી પૌષધ કરાવવાની ઈચ્છા જાહેર કરી, તેને સ્પષ્ટ ભાવ છે કે પૌષધ કરનારને મારા તરફથ્રી યથાયોગ્ય ઉપહાર (પ્રભાવના, લાણું) આપવામાં આવશે. કેટલાકે આ લોક અને પરલોકના સુખની ઈછા સાથે તપ કર્યો. તથા કેટલાક લોકે એવા પણ Page #205 -------------------------------------------------------------------------- ________________ - A A A . . . . ૧૪ સમર્થ-સમાધાન હતા કે જેમણે માત્ર કમની નિર્જરા અર્થે તથા પોતાના નિયમને પાળવા માટે પૌષધ કર્યો, જે કર્મની નિર્જરા અર્થે પૌષધ કરનાર પ્રભાવના વિગેરે લેવા ન ઈચછે તે તેની આ ધારણું બરાબર છે શું ? ઉત્તર-જ્યાં એ વ્યવહાર ચાલુ છે, ત્યાં આવી ધારણા રાખવી બરાબર નથી. તે દ્રવ્યને કામમાં ન પણ લીએ, તે ચાલી શકે, પરંતુ વરતુ સ્વરૂપને તે ધ્યાનમાં રાખવું જ જોઈએ. પ્રશ્ન ૧૯૪- વનસ્પતિના અબીજ વિગેરેના તથા સમુઈિમના અલગઅલગ ભેદ કરવામાં આવ્યા છે, તેમાં જે મહામેઘ વિગેરેથી શાલી આદિ ધાન્ય થાય છે, તે કયું છે? ઉત્તર–તે શાલી (ડાંગર) અરબીજ વિગેરે છે. તથા ૭૨ બીલેમાં તે બીજ જન્ય ધાન્ય રહેતું નથી, પરંતુ અમૃતરૂપ મેઘથી ધાન્યની ઉત્પત્તિ થાય છે. પ્રશ્ન ૧૯૯૫-કઈ બાલિકાની પ્રાણુરક્ષા કરવા માટે તેને પકડીને બચાવી, એમ કરનાર સાધુ શું વ્યવહાર રક્ષણ માટે પ્રાયશ્ચિતને યોગ્ય છે? ઉત્તર-ત્રણ ઉપવાસનું પ્રાયશ્ચિત લેવું યોગ્ય છે. પ્રશ્ન ૧૯૯-નિગદના છ એકાંત સુતેલા છે કે ક્યારેક સુતેલા છે? જે એકાંત સુતેલા હેય તો પનવણું પદ-૩ ના ૧૪ બેલના અ૯૫ બહુત્વમાં સૂતેલા કરતાં જાગતાં સંખ્યાતગુણ કેમ બતાવ્યા છે? જે જાગ્રત છે, તે કઈ અપેક્ષાએ જાગૃત માની શકાય? ઉત્તર-નિગોદના જીવેને એકાંત સૂતેલા કહેવા જોઈએ નહિ. જ્યારથી તેઓ પર્યાપ્ત થઈ જાય છે ત્યારથી તેઓને જાગ્રત કહેવામાં આવે છે. પ્રશ્ન ૧૯૯૭-સમ્યગૃષ્ટિને મોક્ષની ઈચ્છા થવી તે મેહનીય કર્મના ક્ષપશમના કારણે છે કે પછી ક્ષપશમની સાથે જે રાગને અ૯પ અંશ ઉદયમાન છે તે તેનું કારણ છે? ઉત્તર-મોક્ષની ઈચ્છામાં મેહનીય કર્મને ક્ષયોપશમ રહેલો છે. પ્રશ્ન ૧૯૮-સંવત્સરીના દિવસે ગાયના વાળ જેટલા પણ માથાના વાળ હોય તે પ્રાયશ્ચિત આવે છે, તે તે વાળ સેન્ટીમીટરનો ભાગ છે? ઉત્તર-નિરોગી તેમજ યુવાન ગાયના દૂછડા તથા શીંગડાની આસપાસના વાળ સિવાય બીજા વાળ પણ દેખાય જ છે, જેનાથી માપની કલ્પના કરી શકાય છે. પ્રશ્ન ૧૯-પુલાક જ્યારે પુલાક અવસ્થામાં કાળ કરતાં નથી, તો પછી તેની ગતિ કેમ બતાવી છે? તથા તેની સ્થિતિ કેટલી હોય છે? Page #206 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો ઉત્તર–જેના વડે સંયમમાં નિસારતા હોય તેને પુલાક કહે છે. પુલાક નિગ્રંથની સ્થિતિ અંતમુહર્તની હોય છે. જો કે પુલાક અવસ્થામાં કાળ કરતાં નથી. તથાપિ કષાયકુશીલ બનીને જલદી કાળ કરે છે. તેથી ઉપચારથી આ અપેક્ષાએ પુલાકની ગતિ બતાવી છે. પુલાક અવરથામાં તે મુલ અને ઉત્તર ગુણેના પ્રતિસેવી હોય છે. જે પુલાક આલેચના કરીને કષાય કુશીલમાં આવે અને કાળ કરી જાય છે તે પુલાકના આરાધક કહેવાય છે. અસંયમમાં ચાલ્યા જાય અને આલેચના ન કરે તે તે વિરાઘક કહેવાય છે. જો કે પુલાક અવસ્થામાં જ વિરાધક કહેવાય છે, છતાં તે અવસ્થામાં કાળ નહિ કરવાને કારણે અસંયમમાં ગયેલાને વિરાધક બતાવ્યા છે. એ જ અપેક્ષાથી તેને આરાધક અને વિરાધક કહેવાય છે. પ્રશ્ન ર૦૦૦-પ્રતિસેવના-કુશીલની સ્થિતિ જઘન્ય એક સમય તથા ઉત્કૃષ્ટ કોડ પૂર્વથી દેશે ઉણ બતાવી છે, તે તે કેવી રીતે? શું, પ્રતિસેવના કરતી વખતે ગુણસ્થાન કાયમ રહી શકે છે? ઉત્તર–જે સમયે મૂળ કે ઉત્તરગુણમાં દોષ લાગે છે, તે સમયે તે અસંયમમાં જાય કે ન પણ જાય, પ્રતિસેવના કરીને જ્યાં સુધી આલોચના ન કરે ત્યાં સુધી પ્રતિસેવનાકુશીલ કહેવાય છે, આ અપેક્ષાએ ઉપરોક્ત સ્થિતિ છે. (માનસિક ભાવની અપેક્ષાએ સ્થિતિ એક સમયની માનવામાં કોઈ હરકત નથી, પરંતુ કોડ પૂર્વમાં દેશે ઉણુ સમય સુધી વારંવાર પ્રતિરસેવનાનું સેવન કરતા રહે એ અપેક્ષા અહિં બતાવી નથી. કારણ કે વારંવાર દેષ લગાડવાથી અસંયમ થવાનો સંભવ રહે છે. આલેચના વગરના વિરાધક જ કહેવાય છે, પરંતુ કષાયકુશીલમાં આવતાં જ કાળ કરી જવાની અપેક્ષાએ ત્યાં પ્રતિસેવના કુશીલને આરાધક કહેવામાં આવ્યા છે. પ્રતિ સેવન કુશીલપણામાં અથવા અસંયમમાં કાળ કરી જવાની અપેક્ષાએ વિરાધક કહેવાય છે. પ્રશ્ન ૨૦૦૧-ઉત્તરગુણ પ્રતિસેવી, પ્રતિસેવના-કુશીલ તેમજ બકુશમાં અંતર શું છે? ઉત્તર-ઉત્તરગુણ પ્રતિસેવી પ્રતિસેવના-કુશીલની જેમ બકુશ પણ સમજવા જેઈએ. અંતર એ છે કે ઉત્તરગુણ પ્રતિસેવનાથી ચારિત્ર દુષિત બની જાય છે. તથા બકુશપણામાં વિશ્વમ ચિત્ત બની જાય છે. પ્રશ્ન ૨૦૦૨-ઉત્તરા. અ. ૩ ગાથા, માળે તુ વાળા ને લક્ષિત કરી પ્રશ્ન છે કે જીવને ૨ ક્રોડાકોડી સાગરોપમ સ્થિતિના કમ બાકી રહેતાં જ મનુષ્યભવ મળે છે, એવું સાંભળ્યું છે તે સાચું છે કે હું ? ઉત્તર-જીવ બે કોડાકોડી સાગરોપમ કમ બાકી રહેતા મનુષ્ય ભવ પ્રાપ્ત કરે છે એવું સાંભળવામાં આવ્યું નથી તેમજ ધારણા પણ નથી. મનુષ્યભવમાં તે જીવની ૭૦ Page #207 -------------------------------------------------------------------------- ________________ સમથ–સમાધાન કોડાકોડી સાગરોપમની પણ સ્થિતિ હોય છે. એટલા માટે ઉપર્યુક્ત સ્થિતિ ધ્યાનમાં આવતી નથી. શુદ્ધિ તે અનુભાગ વગેરે અનેક પ્રકારથી થઈ શકે છે, પ્રશ્ન ૨૦૦૩–શું, અસંયત ભવ્ય દ્રવ્ય દેવને પુણ્યાનુબંધી પુન્યનો બંધ થાય છે? શું વિપાકવગર પણ ઉદીરણુ વડે પાપકર્મોની નિર્જરા કરી શકે છે? જે હા, તો તેના દ્વારા આત્માના કયા ગુણોની, કયા રૂપમાં અથવા માત્રામાં વિશુદ્ધિ થાય છે? ઉત્તર-ખાસ કરીને પુણ્યાનુબંધી પુન્યનું ઉપાર્જન તે સમ્યફ સંયમ અને તપવાળા જ કરે છે. એ જ જીવની સકામ નિર્જરા પણું હોય છે, પરંતુ સમતિ અભિમુખને છેડીને બાકીના અસંયત ભવ્ય દ્રવ્ય દેવ વિપાકવગર પણ પ્રદેશ ઉદય દ્વારા અકામ નિર્જરા કરે છે. અકામ નિર્જરાથી આત્મગુણની વિશુદ્ધિને પ્રશ્ન જ નથી. પુણ્ય પ્રકૃતિ તે બાંધે જ છે. ઉદીરણ વડે વિપાક વેદ હેતે નથી. પ્રશ્ન ૨૦૦૪-જઘન્ય તથા મધ્યમ જ્ઞાનની આરાધનાવાળા તે ભવે મોક્ષગામી હતા નથી, તેનું શું કારણ છે? કે જ્યારે પાંચ સમિતી તથા ત્રણ ગુતિવાળા એ જ ભવમાં મેક્ષ ચાલ્યા જાય છે? ઉત્તર-પાંચ સમિતી તેમજ ત્રણ ગુપ્તિના જ્ઞાનવાળે જીવ ત્યારે જ કેવળી બનીને મિક્ષમાં જાય છે કે જ્યારે તેનાથી જ્ઞાનની ઉત્કૃષ્ટ આરાધના થાય છે. જ્ઞાનની આરાધનામાં માત્ર ભણેલા જ્ઞાનને જ ન લેતાં જ્ઞાન પ્રત્યે ઉત્કૃષ્ટ રૂચિ, બહુમાન, ઉત્કૃષ્ટ જ્ઞાનઆરાધના, મધ્યમ રૂચિ, મધ્યમ જ્ઞાન આરાધના તેમજ જઘન્ય રૂચિ, જઘન્ય જ્ઞાન આરાધના કહેવાય છે. તેથી કથનમાં વિરોધાભાસ નથી. પ્રશ્ન ૨૦૦૫–ઉત્તર ભરતાર્ધના લેકે જુગલિયાને સમય સમાપ્ત થયા પછી માંસાહારી બની જાય છે શું? ઉત્તર-નહિ. ખાસ કરીને શાકાહારી જ રહે છે. ઉત્તર ભરતાર્ધમાં ભરત ચક્રવતિના જતાં પહેલા પણ તે લેકે શાકાહારી હતા. કારણ કે તેમના વર્ણનમાં અન વિગેરેને ઉલ્લેખ જાણવા મળે છે. પ્રશ્ન ૨૦૦૬-ઉત્તરા અ. ૩૬ ગાથા ૨૬૨ માં લખ્યું છે કે बाल मरणाणि बहुसो, अाममरणाणि चेव बहुयाणि । मरिहंति ते वराया जिणवयण जे ण जाणति ।। જે છે જિનવચનને જાણતા નથી, તેઓ ઘણુવાર અકામ મરણ તેમજ બાળમરણને પ્રાપ્ત કરે છે. પ્રશ્ન એ છે કે અકામ મરણ તેમજ બાલ મરણમાં શું અંતર છે? Page #208 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો પ્રકારના ઉત્તર-મૃત્યુની ઈચ્છાના નિધ કર્યાં વિના ખાળ મરણ વિગેરે ખાર કુમૃત્યુથી મરવું તેને બાળમરણ કહે છે. અકામ મરણુ મૃત્યુની ઈચ્છા ન હેાવા છતાં પણુ થાય છે. ( ઉત્તરા. અ, ૫ માં અકામ તેમજ સકામ મણનું સુંદર સ્વરૂપ છે. ભગવતી શ. ૨ ૩, ૧ માં માલ મણ તથા પતિ મરણના ભેદ તેમજ તેના વિસ્તૃત ખુલાસે છે. મુમુક્ષુએએ અવશ્ય જોવા જોઈ એ ). ૧૬૭ પ્રશ્ન ૨૦૦૭-સાધુને ચાતુર્માસ પછી શેષકાળ ગઢ વગરના ગામની બહાર રહેવુ ક૨ે છે શું ? ઉત્તર-ગામમાં ગઢ ભલે ન હેાય પરંતુ તે ગામ અલગ (૨) ભાગેામાં વિભક્ત હાય, જેમકે રાજકોટનુ ભક્તિનગર, મુંબઈમાં માટુંગા, ચીચ પેાકલી, વિગેરે અલગ (૨) વિભાગ છે, એવા વિભાગે માંથી પહેલા ગૌચરી લીધી ન હોય તે। ત્યારબાદ કલ્પ અનુસાર રહી શકાય છે. પ્રશ્ન ૨૦૦૮-એકેન્દ્રિયની પાંચ ભાવ ઈન્દ્રિયા કઈ અપેક્ષાથી કહેવાય છે? તથા બકુલ વૃક્ષને પણ પચેન્દ્રિય કેમ કહેવાય છે? ઉત્તર-ગ્ર'થ ટીકા વિગેરેમાં એકેન્દ્રિય જીવેાની પાંચ ભાવ ઇન્દ્રિએ બતાવે છે. પરંતુ આ કથન સૂત્રાનુકુળ નથી. કારણકે પ્રજ્ઞાપના સૂત્રના પદ-૧૫ ઉ. ૨, ના મૂળ પાઠમાં એક ભાવ ઇન્દ્રિય જ ખતાવી છે, તેથી એક જ સમજવી જોઈએ. શબ્દ વિગેરે દ્વારા પ્રફુલ્લિત થવાનું તથા કરમાઈ જવાનું વગેરે જે કાય વનસ્પતિમાં દેખવામાં આવે છે તે સ જ્ઞાની અંતગત છે. પ્રશ્ન ૨૦૦૯-ભાગભૂમિના વૃક્ષેાની અવગાહના જુગલિયા કરતાં કેટલી ન્યૂન અધિક હોય છે ? ઉત્તર- જેવી રીતે અહિંયા સામાન્ય રૂપે મનુષ્ય કરતાં વૃક્ષેા ઉંચા હૈાય છે એવી જ રીતે જુગલિયાના ક્ષેત્રના કલ્પવૃક્ષ વિગેરેની અવગાહના સમજવી. પ્રશ્ન ૨૦૧૦-શુ, અકુશ તથા પ્રતિસેવના-કુશીલ અતીર્થમાં નથી ? ઉત્તર-નથી. તીના અભાવમાં કષાય કુશીલ, નિગ્ર ́થ તથા સ્નાતક એ ત્રણ જ ડાય છે. બાકીના નહિ. કારણ એ છે કે તીના અભાવમાં કાં તે તિર્થંકર ડાય છે અથવા સ્વયંબુદ્ધ હોય છે. તેઓ સંયમમાં કોઈ પ્રકારના દોષ લગાડતા નથી તેથી તેમનું ડાવું સહજ સિદ્ધ છે. તેથી ઉલ્ટું, પ્રતિસેવના કુશીલ તથા બકુશ તે ચારિત્રથી અનુક્રમે મેલા તથા ભ્રમિત ચિત્તવાળા હાય છે. પ્રશ્ન ૨૦૧૧-અસંજ્ઞી સાંમાં છુ, વિષ હોય છે? Page #209 -------------------------------------------------------------------------- ________________ સમર્થ-સમાધાન ઉત્તર–કેટલાયે અસંસી સમાં વિષ હોય છે અને તે સંસી સની અપેક્ષાએ ઓછું હેવાને સંભવ છે. પ્રશ્ન ર૦૧૨-જીવનું કંપન હોય ત્યાં સુધી તેનો મોક્ષ થતું નથી, તે જેઓ સમુદ્ર વિગેરેથી સિદ્ધ થાય છે તો તેમના શરીર પાણીના પ્રવાહમાં હાલતા ચાલતા હશે? ઉત્તર-કોઈપણ જીવને મેક્ષ સયોગી અવસ્થા (૧૩માં ગુણસ્થાન સુધી)માં નથી થતે. જીવનું કંપન સ્વ પ્રગથી સગી અવસ્થામાં જ થાય છે તેથી જ્યાં સુધી કંપની હોય ત્યાં સુધી મોક્ષ થતું નથી. નદી, રમશાન વિગેરેમાં અગી અવસ્થામાં જે કંપની થાય છે તે પર પ્રયોગથી થવાને કારણે સાચું કંપન કહેવાતું નથી અને જેગોનો નિષેધ થઈ જવાથી ચૌદમાં ગુણસ્થાનમાં સ્વ કંપન થતું નથી. પ્રશ્ન ૨૦૧૩-પાંચમા આરાના અંત સુધી બે સાધુ તથા બે શ્રાવક હશે એ ઉલ્લેખ કયાં છે? ઉત્તર-ભગવતી શ.૨૦ ઉ.૮ શતક ૨૫ ઉ. ૭માં પાંચમા આરાના છેડા સુધી ભારતમાં સાધુ, સાવી હેવાને ઉલ્લેખ છે. પરંતુ કેટલી સંખ્યામાં તે ૨૫માં શતકની ટીકામાં બતાવ્યું છે. પ્રશ્ન ૨૦૧૪-સાતમી નરકને ઉત્કૃષ્ટ આયુષ્યને બંધ ઉત્કૃષ્ટ હલકા પરિણુથી થાય છે. પ્રજ્ઞાપના પદ-૨૩ ના આ કથનથી પૂછવાનું એ છે કે સમકિતથી પડેલે જીવ જ્યારે ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ કરે છે ત્યારે તે, મેહનીય વિગેરે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિને બંધ કરે છે કે નહિ? ઉત્તર- સમક્તિથી પડેલે જીવ સાતમી નરકનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાંધતી વખતે હલકા પરિણામવાળો હોય છે. પરંતુ મોહનીય વિગેરે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ કરતે નથી, કારણ કે સાંભળવામાં એવું આવ્યું છે કે એકવાર સમ્યગદષ્ટિ થતાં પાછો મિથ્યાત્વમાં પણ ચાલ્યા જાય તે પણ તે જવ અંતઃક્રોડાકોડી સાગરોપમથી (એકથી ઓછું) વધારે કર્મને બંધ કરતે નથી. પ્રશ્ન ૨૦૧૫-નિશીથ સૂત્રના બીજા ઉદેશામાં લઘુ મૃષાવાદનો માસિક ઉદ્દઘાનિક દંડ બતાવ્યો છે. જે સાધુ-સાધ્વી કપડુ શીવવા માટે સેય માંગીને લાવે, જે તેઓ પાત્ર સાધવા વિગેરેનું કામ કરે તે તેને નિશીથના પ્રથમ ઉદેશામાં માસિક અને ઉદ્દઘાતિક દંડને પાત્ર કેમ બતાવ્યા છે? કે જ્યારે તે દેશ પણ લઘુ મૃષાવાદ જ દષ્ટિગેચર થાય છે? ઉત્તર-નિશીથ ઉરમાં જે ઉદ્ઘાતિક માસિક પ્રાયશ્ચિત બતાવ્યું છે તે માત્ર અનાગ (ઉપગ ન રહેવાથી) તેમજ સહસાકાર (જલદી) સાથે સંબંધિત છે. કપડા સીવવાનું કહીને લાવવામાં આવેલી સોયનો, જે પાતરા વગેરેને ટાંકા લગાવવામાં ઉપયોગ Page #210 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો ૧૬૮ કરે તે તે સેય તુટી જાય, વળી જાય અથવા તેનું નાકું તુટી જાય વિગેરે નુકશાનની આશંકા રહે છે. તેથી આ દષ્ટિને ધ્યાનમાં રાખતા પ્રથમ ઉદેશકમાં અન ઉદ્ઘાતિક પ્રાયશ્ચિત આપવામાં આવ્યું છે. બીજી વાત એ છે કે બીજા ઉદેશામાં વર્ણવેલ લઘુ મૃષાવાદ તે સાધુસમુદાય સુધી જ સીમિત રહે છે. છતાંય પ્રથમ ઉદેશક મુજબ સેય વિગેરેનો ગૃહસ્થ સાથે પણ સંબંધ છે. ધર્મની અવહેલના તે થાય છે જ, સાથે સાથે સાધુ સાધવીને સોય વિગેરે મેળવવામાં મુશ્કેલી પણ હોય છે, તેથી મુનિ ગૃહસ્થને ત્યાંથી કઈ પણ વસ્તુ લાવે તે તે વસ્તુને એજ કાર્યમાં ઉપયોગ કરવાને વિવેક રાખે. પ્રશ્ન ૨૦૧૬-શાતર પિંડ ગ્રહણ કરવામાં છે દેશ છે તથા અવિધિથી યાચેલ અથવા અનર્થ (નિપૂજન) સેય વિગેરે ગ્રહણ કરવામાં વધારે દેષ છે એમ બતાવવાનું શું કારણ છે ? ઉત્તર–ભગવાને શય્યાતરપિંડx ગ્રહણ કરવાને નિષેધ, દુર્લભ શય્યાદિ કારણોથી કર્યો છે, તથા તેમાં આધાકર્મ, અવિધિ વિગેરે દોષ ન હોવાને કારણે તેનું લઘુ માસિક પ્રાયશ્ચિત બતાવ્યું છે. જે શય્યાતર પિંડમાં પણ વધારે દોષ લગાડે તે બૃહદ ક૫ ઉ. ૨ સૂત્ર-૧૬ પ્રમાણે “સે તુળો વીરૂમના બાવક રૂ પિટ્ટા મgઘારૂયં” અનઉઘાતિક ચાતુર્માસિક પ્રાયશ્ચિત પણ બતાવ્યું છે. ગૃહસ્થના હાથને બળાત્કારે ખેંચીને સેય વિગેરે લેવા રૂપ અવિધિ-ગ્રહણમાં ગૃહસ્થની સાથે સંપર્ક વધે છે. તથા તે ગૃહસ્થની ઈચ્છા ઓછી હોવાથી અથવા નહિ હોવા છતાં પણ તેની પાસેથી લીધેલી સેયને માટે તેઓ મનાઈ કરતાં નથી, તેથી તેને દુઃખ થાય છે. તથા સાધુઓ પર પ્રતીતિ ઓછી થાય છે અથવા સાધુઓને પ્રભાવ ઓછું થાય છે. નિષ્ણજન (અનર્થ) સેય લેવાથી તે એવાઈ જવાને ભય રહે છે તથા સાધુને કઈ બીજી વસ્તુની શોધ કરવાની હોય તથા તે સોયને બહાને શોધે એથી પણું કર્યું? * શય્યાતર પિંડને દશવૈકાલિક અ. ૩ માં અનાચાર બતાવ્યા છે. . શ્રી અમુલખઋષિજી મ. સા. અનુવાદિત બૃહક૫ પૃ. ૨૫ ઉપર શય્યાતર પિંડના નરના દેષ છે. આહાર આપનારા તો ઘણું છે, પરંતુ શૈયા આપનાર બહુ થોડા હોય છે. તથા શય્યાતરના ઘરનો આહાર લે તે મકાન મળવું જ મુશ્કેલ થઈ જાય. અન્ય સ્થાનેથી વસ્તુઓ લાવતાં ત્યાંથી જ લેવાથી પ્રમાદ વધે છે કે સમજે કે તેઓ તેના ઘરે ઉતર્યા છે તેથી તેઓ જ આહારની વ્યવસ્થા કરશે.” વારંવાર એક જ ધરે જવાથી લોકોને શંકા રહે છે કે આ સાધુ આ ઘરમાં વારંવાર કેમ જાય છે? પૂ. શ્રી ઘાસીલાલજી મ. સા. પણ બૃહક૯૫ “ ભાષ્ય અવયુરી”ના પૃષ્ઠ ૪૭-૪૮ પર શય્યાતર પિંડનો શાસ્ત્રમાં સર્વથા નિષેધ બતાવ્યો છે. તથા શય્યાતરપિંડ ગ્રહણ કરનારને લૌકિક તથા લેકોત્તરલેકમર્યાદા તથા જિન મર્યાદાનું ઉલ્લંઘન કરનાર બતાવ્યા છે. સુ.સ -૨૨ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧eo સમર્થ–સમાધાન વિગેરે દેષ લાગે છે. આ બધા કારણોથી સોય વિગેરેની અનર્થક યાચના પણ વિશેષ દેષનું કારણ થાય છે. તેથી સાગરિક પીડથી અવિધિ અનર્થ સોય લેવામાં વિશેષ દોષનું કારણ બતાવ્યું છે એમ લાગે છે. પ્રશ્ન ૨૦૧૭-હસ્તકર્મ તેમજ અવિધિપૂર્વક વસ્ત્ર સીવવાનું પ્રાયશ્ચિત એક સરખું કેવી રીતે? ઉત્તર-જે કે નિશીથના પ્રથમ ઉદ્દેશાના બધા બેલનું ગુરૂમાસિક પ્રાયશ્ચિત બતાવ્યું છે. તેમાં પણ તે બધા બેલેમાં એકાંત સરખાપણું નથી. કારણકે કઈ બોલને માટે છે, કોઈને માટે તપ વિગેરે પ્રકારના પ્રાયશ્ચિત બતાવ્યા છે. અવિધિપૂર્વક સીવવામાં પ્રમાદબુદ્ધિ, જીવોને ઉપઘાત, વિભૂષા વગેરે અનેક કારણથી ઉપરના બેલેની સાથે સમાનતા પણ હોઈ શકે છે. કેઈ બોલથી કઈ મહાવ્રત દુષિત થાય છે. જો કે ભિન્ન ભિન્ન બેલેથી મહાવ્રતનું દુષિત થવું સિદ્ધ થાય છે. તેથી આ અપેક્ષાએ સમાનતા પણ કહી શકાય છે. બધાના પૃથક પૃથક ભેદ-પ્રભેદ કરવા એ કયાં સુધી સંભવિત છે? એ તે આલોચના સાંભળનારની જવાબદારી છે કે તે આલેચકના દોષ સાંભળીને (મૂળ સૂવ પર ધ્યાન રાખીને) યથાયોગ્ય પ્રાયશ્ચિત આપે. પ્રશ્ન ૨૦૧૮-સૂત્રકતાંગ અ. ૩ ઉ. ૩ ગાથા ૮ થી ૨૦ સુધીની ગાથાએમાં ક્યા પરવાદીનું કથન તથા તેનું નિરાકરણ છે? ટીકાકારે તેનો સંબંધ ગોશાલકની સાથે તેમજ દિગંબર મતાનુયાયીઓ સાથે જોડેલ છે? ઉત્તર-સાધુની લેગ્ય સેવા સાધુ કરી શકે છે. આ ભગવદ્ વાક્યનું ખંડન કરનાર આજીવિક વિગેરે પરવાદીઓનું ખંડન તેમજ તેઓને મત આ ગાથાઓમાં છે. જિનકલ્પી સાધુ પરસ્પર વિયાવચ્ચ કરનારા ન હોવા છતાં પણ સાધુ દ્વારા આ પ્રકારની કરવામાં ન આવતી પાસ્પરિક વૈયાવચ્ચનું ખંડન કરતાં નથી. પરંતુ જેઓ પારસ્પરિક વૈયાવચ્ચ કરે છે તથા કરાવે છે, છતાં પણ તેને સાધુઓને યેગ્ય ન માનનારા પરવાદીઓ છે, તેઓને આ ગાથાઓમાં સમાવેશ છે. આવા પર વાદીએ ભગવાન મહાવીરના સમયમાં જ નહિ, બલકે અનાદિકાળથી ક્યારેક (૨) હોય છે. તેથી પહેલાં પણ આવા પરવાદી થયા હતા, એનું ખંડન આ ગાથાઓમાં કરવામાં આવ્યું છે. આ ગાથાઓ દિગંબર મતની ઉત્પત્તિ થઈ તે પહેલાં પણ હતી, એવું ધ્યાનમાં આવે છે, તેથી દિગંબર મતની સાથે આ ગાથાઓનો સંબંધ જોડે ઉચિત લાગતું નથી. પ્રશ્ન ૨૦૧૯-વધારે હિંસાના દષ્ટિકોણથી રાત્રિભોજન વધારે ત્યાજ્ય છે કે મિથુન-સેવન વધારે ત્યાજ્ય છે? Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ભાગ ત્રીજો ઉત્તર-હિંસાની દષ્ટિથી રાત્રિ-ભજન તેમજ મૈથુનની સમાનતા એકાંતરૂપે કહેવી સંભવિત નથી, કારણ કે ક્યારેક પહેલાં બેલમાં (રાત્રિ ભેજન) હિંસા વધારે હોઈ શકે છે. અને કયારેક બીજા બેલમાં (મૈથુન) પણ હિંસા વધારે હોઈ શકે છે. આમ તે બંને ત્યાજ્ય છે. પ્રશ્ન ૨૦૨૦-ચકવતિ નામ કર્મને બંધ કયા કયા ગુણસ્થાને થે સંભવિત છે? શું, પ્રતિ વાસુદેવ નિદાનકૃત જ હોય છે? ઉત્તર-ચકવતિ નામ કર્મને બંધ વિગેરે પ્રકૃતિમાં જુદે તે બતાવ્યું નથી. છતાં તેનો સમાવેશ જિન નામકર્મની અંદર થે સંભવિત છે. “જિન” નામ કર્મને બંધ ચેથાથી આઠમા ગુણસ્થાન સુધી થવાનું બતાવ્યું છે. તે પ્રમાણે આ પણ સમજવું. પ્રતિવાસુદેવ નિદાનકૃત જ હોય છે. પ્રશ્ન ૨૨૧-ઈપથિકથી બદ્ધ શાતા વેદનીય કર્મનું વેદન વિપાકેદયથી થાય છે કે પ્રદેશદયથી? પૂર્વે બાંધેલ અશાતા વેદનીયનો વિપાકેદય અગિયારમાથી તેરમા ગુણસ્થાન સુધી માન્યો છે, તે શાતા વેદનીયન વિપાકેદય કેવી રીતે સંગત થશે? એકી સાથે બે વિરૂદ્ધ પ્રવૃતિઓનું વિપાકવેદન થવું એ કેવી રીતે સંગત થશે ? ઉત્તર-ઇર્યાપથિક શાતા વેદનીયની સ્વલ્પ સ્થિતિ હોવાથી છમને તે અનુભવ ગમ્ય નથી. પરંતુ છદ્મસ્થ તથા કેવળી બંનેની ઈર્યાપથિક શાતા વેદનીયના પ્રદેશ તથા વિપાક બંનેને ઉદય એક સાથે થવામાં કઈ હરકત જણાતી નથી. શાતા તથા અશાતાને બંધ તેમજ ઉદય વિરોધી છે. એ તે બતાવ્યું જ છે, તેથી જે સમયે અશાતા વેદનીયન વિપાક ઉદય થાય છે ત્યારે ઈર્યાપથિક શાતા વેદનીયને પ્રદેશદય સમજ. પ્રશ્ન ૨૦૨૨-સામાન્ય નય અનુસાર એક અહેરાત્રિના શીલનું ફળ છે માસિક તપ જેટલું બતાવવું, એ શું છે? ઉત્તર-ઉપરનું કથન અસંગત છે. પ્રશ્ન ૨૦૨૩-દસમા ગુણસ્થાનમાં ગેવકર્મને બંધ આઠ મુહુર્તાને હઈ શકે છે? ઉત્તર-દસમા ગુણસ્થાનમાં સંપરાય શાતા વેદનીયની બંધ સ્થિતિ ઓછામાં ઓછી બાર મુહુર્તની હોય છે. પ્રશ્ન ર૦૨૪-માનવીય તેમજ દૈવિક કામોનું ઈચ્છારૂપ નિદાન મિથ્યાત્વમાં જ હોય છે શું? Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૭ સમર્થ-સમાધાન ઉત્તર-એ એકાંત નિયમ નથી કે નિદાન (નિયાણું) મિથ્યાત્વમાં જ હેય. સમક્તિમાં પણ નિયાણું કરવામાં આવે છે. પ્રશ્ન ૨૦૨૫-શું, નિસરૂચિ પૂર્વભવમાં ગુરૂગમથી થાય છે કે આ આપ બોધ પામેલાને જ થાય છે? બીજાઓને શું નથી થતી? અને જે થાય છે તે “સમુચાશબ્દની સાર્થકતા શી છે? ઉત્તર–જેને આ ભવમાં ગુરૂ વિગેરેના ઉપદેશ વગર સ્વતઃ જાતિ મરણ વિગેરે દ્વારા જીવાદિ પદાર્થોને બોધ થયો હોય તેને નિસર્ગરૂચિ કહે છે. પહેલા ભવમાં ગુરૂથી બોધ પામ એ એકાંત જરૂરી નથી. પ્રશ્ન ૨૦૨૬-એક જીવને એક સમયમાં એક જ ઉપગ હોય છે, છતાં તે એક સાથે ૨૦ પરિષહનું વેદન કેવી રીતે કરી શકે છે? ઉત્તર-જેવી રીતે એક જીવ એક સમયમાં આઠેય કર્મોનું વેદન કરે છે, એવી જ રીતે પરિષહોને માટે પણ સમજવું. પરંતુ યુગપદ અનેક ઉપગ હેતાં નથી. પ્રશ્ન ૨૦૨૭–દસ પ્રકારની સમાચારીનો ક્રમ ઉત્તરાધ્યયનમાં “શાક્ષિાથી લીધો છે, જ્યારે ભગવતીમાં ઈચ્છામિચ્છાથી લીધો છે? ઉત્તરામાં “અભ્યસ્થાન નવમી સમાચારી છે. જ્યારે ભગવતીમાં છંદના અને નિમંત્રણને અલગ અલગ ગણુને અભ્યસ્થાનને સવથા લીધું નથી, તે આ બંનેનું અંતર સ્પષ્ટ રીતે સમજાવશે ? ઉત્તર-અનુગ દ્વાર સૂત્રમાં પૂર્વાનુપૂવથી સમાચારને ક્રમ ઈચ્છા મિચ્છા સહકારથી બતાવ્યો છે. એ જ કમથી ભગવતી તેમ જ સ્થાનાંગસૂત્રમાં બતાવ્યું છે. સમાચારીને આ જ પૂર્વાનુપૂવ ક્રમ છે. તે અનુગદ્વાર સૂત્રથી સ્પષ્ટ છે. ઉપસંપદાથી ઇચ્છાકાર સુધી ઉલટું ગણવું, એ પશ્ચાનુપૂવી કમ છે. અને અનાનુપૂવીમાં સમાચારીના ૩૭,૨૮,૯૮ ભાંગા બને છે. ઉત્તરાધ્યયનમાં અનાનુપૂવીના કેઈ એક ભાંગાથી વર્ણન છે. પ્રશ્ન ૨૦૨૮-શુ, સંયમ સ્થાનમાં ક્યાયને ક્ષયોપશમ થ ઈદ છે? ચારિત્રના પર્યવ આત્યંતર ભેદની અપેક્ષાએ છે કે બાહ્યભેદની અપેક્ષાએ છે? ઉત્તર-સંયમના સ્થાનમાં કષાયને ક્ષયે પશમ થવે ઈષ્ટ છે. કષાયના પશમની વિચિત્રતાને કારણે જ અનેક સંયમના સ્થાને બને છે. જે કષાયને ક્ષય અથવા ઉપશમ થઈ જાય તે એક સ્થાન બને છે. ચારિત્રના પર્યવ કિયાના બાહ્ય ભેદની અપેક્ષાએ નથી. બલકે અંતરંગ વિશુદ્ધિના અંશને સયમ પર્યવ કહે છે. ચારિત્રિક વિશુદ્ધિને કારણે પ્રગટ થયેલ સૂક્ષમતમ અંશને પર્યવ કહે છે. જે કેવળ જ્ઞાનીઓ દ્વારા પણ અવિભાજ્ય હોય છે. બધા સંયમ સ્થાનમાં પર્યવ એક સરખા હેતાં નથી, પણ કમ સે કમ અનંત તે હોય જ છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો ૧૭૩ પ્રશ્ન ૨૦૨૯-પુલાકના પરિણામેાના કાળ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતમુર્હુત ના બતાવ્યા. તથા અવસ્થિત કાળ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ સાત સમયના બતાન્યા, તે આ બન્ને કઈ અપેક્ષાએ બતાવ્યા છે? ઉત્તર-પુલાકના પરિણામ જ્યારે વધુ માન હાય તથા એ જ સમયે કષાય ખાધક અની જાય ત્યારે વર્ધમાન પરિણામ એક સમયના રહે છે. અને જો કષાય આધક ન અને તે। અંતમુર્હુત સુધી રહી શકે છે. સકષાયી સ ́પતિમાં સ્વભાવથી જ અવસ્થિત પરિણામ સાત સમયથી વધારે વખત રહેતાં નથી, પછી તેમના પરિણામ કાં તેા હીયમાન હાય છે, અથવા તેા વધમાન હાય છે. જ પ્રશ્ન ૨૦૩૦-મૂળગુણના પ્રતિસેવી થતાં પુલાક “ ના સંજ્ઞા ઉપયુક્ત કેમ હાય છે ? ઉત્તર-આહાર વગેરે તરફ તેની અભિલાષા પુલાક અવસ્થામાં હેતી નથી. કારણકે પુલાકની સ્થિતિ અંતમુહુથી વધારે નથી. એટલા માટે તેમને “નાસ જ્ઞા’’ ઉપયુક્ત કહ્યાં છે, "" પ્રશ્ન ૨૦૩૧-સ્થાનાંગના આઠમે સ્થાને તેમજ ભગવતી સૂત્રમાં આલે ચકના આઠે ગુણુ બતાવ્યા છે જ્યારે સ્થાનોંગના દસમા ટાણામાં દસ ગુણ બતાવ્યા છે, તે આ અંતર કેમ ? ઉત્તર—સ્થાનાંગના દસમા ઢાણામાં આઢમાંથી બે ગુણુ વધે છે. (૧) અમાયી (૨) અપશ્ચાતાપી, જે કે આ બન્ને એલેના એકથી આઠ લેામાં સમાવેશ થઈ જાય છે. છતાં પણ સામાન્ય બુદ્ધિવાળા જીવાને સરલતાથી સમજાવવા માટે એ બેલને અલગ કહ્યાં છે. એવી જ રીતે આલેાચના સાંભળનારના એ ગુણ સ્થાનાંગ દસમા, સ્થાનાંગ આઠમા તેમજ ભગવતીમાં વધારે ક્યાં છે, તે છે પ્રિયધર્મી તથા દૃઢધી. આમ તે પૂર્વે કહ્યું તે પ્રમાણે આ બન્નેને સમાવેશ આઠ ગુણમાં જ થઈ જાય છે. પરંતુ ખીજી દષ્ટિએ વિચાર કરતાં જણાય છે કે આઠ ગુણવાળા આલેચના કરનારને તે શુદ્ધ કરે છે, પરંતુ તે ગુણુના પ્રિય ધમી, દઢધી હાવાથી આ બન્ને ગુણ આત્માને સ્થિર કરે છે, આલેાચકની આલેાચના સાંભળીને તેને પોતાના આત્મા વિચલિત ન થાય તે માટે આલેચના સાંભળનાર પ્રિયષમી દૃઢધમી થવું જરૂરી છે. પ્રશ્ન ૨૦૩ર-ભાવ વ્યુત્સગના ત્રણ ભેદ છે કે ચાર ? ઉત્તર-ભગવતી તેમજ ઔપપાતિક સૂત્રમાં ભાવદ્યુત્સગ કષાય, સંસાર અને કના ભેદથી ત્રણ પ્રકારના બતાવ્યા છે. ચેગ વ્યુત્સ`ના ભેદ મૂળ પાઠમાં ષ્ટિગોચર થયે નથી. ભેદ જ ખરાખર લાગે છે. આમ ત્રણ Page #215 -------------------------------------------------------------------------- ________________ સમ-સમાધાન પ્રશ્ન ૨૦૩૩-સાધુને કોઈ સ્ત્રી અથવા બાલિકાનું અંગ કે વસ્ત્ર વિગેરેના સંઘટ્ટો થાય અથવા પરસ્પર સંઘટ્ટો થાય તે કોઈ સંત એક સરખું પ્રાયશ્ચિત આપે છે કે કાંઈક એછું વધારે ? આપની ધારણા ફરમાવશે ? એપરેશન વિગેરેમાં સાધુને ના તથા સાધ્વીને ડોક્ટરને સ્પર્શ થાય તે કયા પ્રકારનું પ્રાયશ્ચિત આપવામાં આવે છે? ૧૭૪ ઉત્તર-નાની કે માટી બેનનેા અનંતર અથવા પર`પર સંઘટ્ટો થઈ જાય તે તેનું પ્રાયશ્ચિત્ત સમાનરૂપે એક ઉપવાસ અપાય છે, એવી ધારણા છે. આપરેશન વગેરેની વિવશ સ્થિતિમાં સાધુને નર્સીં અથવા સાધ્વીને ડોકટરના હાથ વગેરે અડે (સ્પર્શી) તેનું પ્રાયશ્ચિત્ત ગૃહસ્થા દ્વારા એપરેશન કરાવવાના પ્રાયશ્ચિત્તમાં આવી જાય છે. અલગ અલગ પ્રાયશ્ચિત્ત અપાતું નથી. ગૃહસ્થા દ્વારા એપરેશન કરાવવાનું પ્રાયશ્ચિત્ત ૧૦૫ (એકસો પાંચ) ઉપવાસ એકાંતર આપવામાં આવે છે. પ્રશ્ન ૨૦૩૪-ચિકિત્સાથી ઈલેકટ્રીકના સબંધ ાય તે તેનું પ્રાય શ્રિત શુ છે ? 7 ઉત્તર--તેનું ગુરૂ ચૌમાસી ” પ્રાયશ્ચિત આવે છે. જેમાં ૧૨૦ ઉપવાસ આપવામાં આવે છે. વધારે શક્તિ હોય તે આ ૧૨૦ ઉપવાસે. એકાંતરે કરીને પ્રાયશ્ચિત ઉતારવુ જોઇએ. નિહ તે પછી છૂટક ઉપવાસ કરીને પ્રાયશ્ચિત ઉતારવાનુ... હાય છે. એટલી શક્તિ ન હાય તા તેને છેદ પ્રાયશ્ચિત આપવામાં આવે છે. પ્રશ્ન ૨૦૩પ-પ્રાયમસ ઉપર સાધુને માટે તૈયાર કરેલી ચીજ આતુરતાથી ભાગવે તે તેનુ શુ' પ્રાયશ્ચિત આવે ? ઉત્તર-પ્રાયમસ અથવા ચુલા પર સાધુને માટે તૈયાર કરેલી વસ્તુ આધાકમ' છે. તેને આતુરતાથી સકારણ ભોગવવાથી પણ ગુરૂ ચાતુર્માસિક પ્રાયશ્ચિત આવે છે. પૂરેપૂરી વેષણા કરીને તેના ઉપયોગ કર્યાં હ્રાય ત્યારબાદ જો આધાકમી વસ્તુ હાવાની ખખર પડે તેને અઠ્ઠમનુ પ્રાયશ્ચિત આપવાની પર પરા છે. પ્રશ્ન ર૩૬-શય્યાતર પડ ભોગવવાનુ શય્યાતરને સ્પર્શ કરવાનું પણ ક્યા આધારથી ક્યુ પ્રાયશ્ચિત આવે છે? પ્રાયશ્ચિત આપવામાં આવે છે તે ઉત્તર-શય્યાતરપિંડ ભેગવવાનું પ્રાયશ્ચિત નિશીથ સૂત્રાનુસાર લઘુમાસિક પ્રાયશ્ચિત છે. અજાણપણે ભાગવવામાં આવી જાય તે ત્રણ ઉપવાસનુ' પ્રાયશ્ચિત આપવાની પર પરા છે. શય્યાતર અથવા કાઈ પણુ ગૃહસ્થ વંદન કરતી વખતે સાધુના ચરણના સ્પર્શ કરે તે તે સ્પથી સાધુને કોઇ પ્રાયશ્ચિત આવતું નથી. અન્યથા શય્યાતર હોય અથવા બીજો કોઈ પણ ગૃહસ્થ હાય, પરંતુ સાધુએ પોતે તેને સ્પા કરવા જોઇએ નહિ. Page #216 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો ૧૭૫ પ્રશ્ન ૨૦૩૭. વિત્ત રિજ" પ્રાયશ્ચિત કેને કહે છે? તથા તેને ઉપગ કેવી રીતે થાય છે? શું, ગીતાર્થ સાધુ પ્રાયશ્ચિત ઓછું વધારે આપી શકે? તથા વૈયાવચ્ચ વિગેરેમાં પરિવર્તન કરી શકે? ઉત્તર-ગીતાર્થ મુનિ દ્વારા મધ્યસ્થ ભાવથી નાના મોટા કાર્ય પ્રસંગે પરિસ્થિતિ, પ્રાયશ્ચિત ધારણ કરનારની ભાવના, પ્રાયશ્ચિતને વહન કરવાની શક્તિ વિગેરે દષ્ટિમાં રાખીને જે પ્રાયશ્ચિત આપવામાં આવે છે તે આત્મવિશુદ્ધિનું કારણ બને છે. પ્રાયશ્ચિત કેટલું અથવા કયા પ્રકારનું આપવું તે પ્રસંગને નિર્ણય તે ગીતાર્થ પોતે જ કરે છે. પ્રશ્ન ૨૦૩૮-પ્રાયશ્ચિતના એવા કયા કયા સ્થાન છે જેનાં પ્રાયશ્ચિત સ્વરૂપ પંચરાત્રિક, માસિક, દ્વિમાસિક, વૈમાસિક, પંચમાસિક વિગેરે દંડ આવે છે? ઉત્તર–ગુરૂની આજ્ઞા વિના જેટલા દિવસ સાધુ રહે છે તેને એટલા જ દિવસનો તપ અથવા છેદ આવે છે. આવા પ્રસંગમાં પંચરત્રિક, દ્વિમાસિક, સૈમાસિક, પંચમાસિક વિગેરે પ્રાયશ્ચિતના સ્થાને બને છે. આવી જ રીતે બીજું મકાન ન મળવાની પરિસ્થિતિમાં મધ, પાણી વિગેરેના ઘડાવાળા અથવા આખી રાત દીપ, અગ્નિ વિગેરેથી બળતા મકાનમાં એક બે રાત્રિથી જેટલાં વધારે રહે એટલાં જ દિવસનું પ્રાયશ્ચિત આવે છે. આવા પ્રસંગ ઉપર્યુક્ત પ્રાયશ્ચિતના સ્થાન બને છે. બૃહદ્ ક૫ ઉદ્દેશક પાંચમાં કહ્યું છે કે " भिक्खू य अहिगरणं कटूटु तं अहिगरणं अविओवसिता इच्छिज्जा अन्नं गणं उवसंपज्जित्ता णं विहरित्तए, कप्पइ तस्स पंचराइंदियं छेयं कटु परिनिव्वविय....।' આ પાઠ શી પણ પંચરાવિક છેદસ્થાન સ્પષ્ટ થાય છે. વ્યવહાર સૂત્રમાં બતાવ્યું છે કે છેદે સ્થાનીય ચારિત્ર આપવાને સમયે પણ છેદપસ્થાપનીય ચારિત્ર ન આપે અથવા વિચરવા યોગ્ય કલ્પ ન હોવા છતાં પણ વિચરે, ઈત્યાદિ સ્થળોએથી વિવિધ પ્રાયશ્ચિત સ્થાન બને છે. તે પ્રશ્ન ૨૦૩૯-કઈ જગ્યાએ કબુતરીએ ઇંડાં મૂક્યાં હોય તથા કેના કેલાહલ સાંભળીને તે ભાગી જાય તથા આઠ દસ દિવસ સુધી ઈડા એમ ને એમ પડયા રહે છે તે ઈડાનું શું કરવું જોઈએ? તથા અસ્વાધ્યાયને દેષ લાગે છે કે નહિ? ઉત્તર-પક્ષીએ છેડી દીધેલા ઇંડા આઠદસ દિવસ સુધી સજીવ રહે એ સંભવ ઘણે ઓછો છે. તે ઇંડાને એકાંતમાં પરઠવીને ત્યાં સ્વાધ્યાય કરી શકાય છે. જ્યાં સુધી ઈંડા ત્યાં રહે ત્યાં સુધી અસ્વાધ્યાય ટાળવી જોઈએ. સૂયગડાંગમાં બતાવ્યું છે કે ઇંડાને માટે પિષણ જ આહાર છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ પ્રશ્ન ૨૦૪૦-શું, યુગલિયાએને સમકિત હોઈ શકે છે? ઉત્તર-એક ગાઉથી ત્રણ ગાઉની અવગાહનાવાળા મનુષ્ય યુગલિયાએમાં તથા એક પલ્યેાપમથી ત્રણ પહ્યાપમ સુધીની સ્થિતિવાળા મનુષ્ય-તિય ચ યુગલિયામાં પૂર્વ ભવથી લાવેલુ સમકિત હોય છે. પરંતુ ત્યાં નવું સમકિત પ્રાપ્ત થતુ નથી, પ્રશ્ન ૨૪૧-નેાભવ્ય, નાઅભવ્યમાં કઈ સામાયિક હોય છે ? ઉત્તર-સિદ્ધ ભગવાનને નાભવ્ય, નાઅભવ્ય કહે છે. તેમનામાં એક સમકિત સામા યિક હાય છે. સમ-સમાધાન પ્રશ્ન ૨૦૪૨-અસન્ની તેમજ નેસની, નેાઅસસીમાં કઈ સામાયિક હાય છે? ઉત્તર-સમકિતી સંજ્ઞી જીવ સમકિતથી પતિત થઈ ને કાળ કરીને અસંજ્ઞીમાં ઉત્પન્ન થાય તેા એવા અસંજ્ઞી જીવમાં અપ†પ્ત અવસ્થામાં થોડાક સમયને માટે સાસ્વાદન સમક્તિ હાય છે. બાકી નહિ. સયેાગી કેવળી, અચેગીકેવળી, તથા સિદ્ધ ભગવાનને નેસની નાઅસ’જ્ઞી કહે છે. તેરમા તથા ચૌદમા ગુણસ્થાનવતી કેવળીએમાં (૧) સમતિ સામાયિક તથા (૨) સર્વ વિતી સામાયિક હોય છે. સિદ્ધ ભગવાનમાં સમકિત સામાયિક હાય છે. એ જ પ્રકારે નાસની, ના અસંજ્ઞીમાં બે સામાયિક હોય છે. પ્રશ્ન ૨૦૪૩-અનાહારકમાં કઈ સામાયિક હોય છે? ઉત્તર-વાટે વહેતા, કેવળી સમુદૃઘાતના ત્રીજા, ચેાથા, પાંચમા સમયવાળા તથા સિદ્ધ અનાહારક કહેવાય છે. આમાં કેવળી તથા સિદ્ધોના સામાયિકનું કથન તે ઉપર કહ્યુ છે, વાટે વહેતા જીવમાં સમકિત સામાયિક તથા પૂર્વભવમાં શ્રુત શીખ્યાં હોય તે। શ્રુત સામાયિક પણ હોય છે. એ જ પ્રમાણે દેશવિરતી સિવાય આ ત્રણેય સામાયિકા હેાય છે. પ્રશ્ન ૨૦૪૪-અપર્યાપ્તમાં કઈ સામાયિક હાય છે? ઉત્તર-જે જીવ અપર્યાપ્ત અવસ્થામાં કાળ કરી જાય એવાં લબ્ધિ અપર્યાપ્તામાં કોઇ સામાયિક હાતી નથી. જે કણુ અપર્યાપ્ત છે તેમાં સમકિત તથા શ્રુત એ એ સામા યિક હૈાય છે. કણુ અપર્યાપ્તના અર્થ છે—જે પર્યાપ્ત મને. પ્રશ્ન ૨૦૪૫--અભવ્યમાં કઈ સામાયિક હોય છે ? ઉત્તર-નિશ્ચયથી તે અભવ્યમાં કોઇ પણ સામાયિક ડાળી નથી, પરંતુ અભવ્ય પણ નવમા પૂર્વ સુધીનું જ્ઞાન શીખી શકે છે. આ અપેક્ષાએ તેનામાં શ્રુત સામાયિક હોવી માની શકાય છે. પ્રશ્ન ૨૦૪૬-આજ્ઞા આપી દીધા પછી પણ શય્યાતરનું ઘર આઠ પહાર સુધી શા માટે ટાળવું જોઈએ ? Page #218 -------------------------------------------------------------------------- ________________ MAMMAMMA ભાગ ત્રીજો ૧૯૭ ઉતર-બૃહદકલ્પ ભાષ્યમાં શય્યાતરને મકાન સેંપી દીધા પછીના સેળ વિકલ્પ બતાવ્યા છે. તેમાંથી એક વિકલ્પ આ પણ છે કે આઠ પહોર સુધી તેના ઘરના આહાર વિગેરે લેવા નહિ નિયમિત વિહાર કરતાં આ વિકલ્પ સુસંગત જણાય છે. પ્રશ્ન ર૦૪૭-શું, ચાતુર્માસમાં ચાતર બદલી શકાય છે? ઉત્તર-હા, બદલી શકાય છે. જેમકે ચાર ભાઈઓનું સંમ્મિલીત મકાન હોવાથી કેટલાક દિવસેને માટે શય્યાતર બદલી શકાય છે. ચાતુર્માસમાં એ જ બીજા સ્થાનની યાચના કરવી પડે તે શય્યાતર બદલી શકાય છે. સાથે સાથે જ સ્થાનાંગમાં કહેલાં કાર થી ચાતુર્માસમાં વિહાર કરે પડે તે પણ જગ્યાએ જગ્યાએ નવું શય્યાતર બનાવવું પડે છે. પ્રશ્ન ર૦૪૮-વાર્ષિક પ્રાયશ્ચિત કેટલા સમયમાં ઉતારી શકાય છે? ઉત્તર- શારીરિક સ્થિતિ જોઈને જેટલા વર્ષોને સમય પ્રાયશ્ચિત આપનાર આપે એટલા પાંચ સાત અથવા દસ વિગેરે વર્ષોમાં પ્રાયશ્ચિત ઉતારી શકાય છે. પ્રશ્ન ૨૦૪૯-નારદ એકબીજામાં ભેદ પડાવી કલેશ કેમ કરાવે છે! ઉત્તર-નારદ પહેલાં મિથ્યાત્વી હોય છે. પછી તે સમકતી થાય છે. તે ભવમાં દેવ બને છે. તાપસ જે વેશ રાખે છે, ત્યારબાદ સાધુવેશ ધારણ કરે છે. પૂર્વ કર્મને વશ થઈને તે કલેશપ્રિય તેમજ કુતુહલપ્રિય બને છે. પ્રશ્ન ૨૦૫૦-જોતિષ ચક સમપૃથ્વીથી ૯૦૦ જન સુધી ઊંચું છે, તેમાં ચંદ્રમા, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર એક બીજાથી ઉપર નીચે રહેલાં છે. આમ હેવા છતાં પણ આકાશમાં તે બધા સમાન અંતરવાળા કેવી રીતે દેખાય છે? ઉત્તર-જે કે તેઓ અમુક અમુક અંતરે રહેલાં છે. તથાપિ વધારે દૂર હોવાને કારણે આપણને ફેરફાર દેખાતું નથી. આ અંતર તે ઘણું જ છે. છતાં રાત્રિએ ઉડતાં એરોપ્લેનને દેખીને પણ તારાની ભ્રાંતિ થાય છે, કે જે બહુ જ નજીક છે. એરોપ્લેન કરતાં તે તારા ઘણું જ ઉંચા છે, છતાં પણ ભ્રાંતિથી એવા જ નીચા દષ્ટિગોચર થાય છે. પ્રશ્ન ૨૦૫૧-છમસ્થ કેવળી કેને કહે છે? ઉત્તર-સ્થાનાંગ સૂત્રના ત્રીજા કાણામાં ત્રણ પ્રકારના કેવળી કહ્યા છે. (૧) અવધિ જ્ઞાની કેવળી (૨) મન:પર્યવજ્ઞાની કેવળી. (૩) કેવળ જ્ઞાની કેવળી, તેમાં પ્રથમના બે છદમસ્થ કેવળી કહેવાય છે. તથા માળા “વળા સંજાયા” આ પાઠ અનુસાર જિન નહિ પણ જિન સરીખા કહેવાય છે. આવા મહાપુરૂષોને શ્રત કેવળી કહેવામાં આવ્યા છે. પ્રશ્ન ૨૦૫ર-જીવાભિગમમાં અકર્મભૂમિની સ્ત્રીનું સંહરણ આશ્રિત જઘન્ય અંતર અંતમુહુર્ત તથા ઉત્કૃષ્ટ અંતર અનંતકાળનું કઈ અપેક્ષાએ બતાવ્યું છે? સ. સ.-૨૩ Page #219 -------------------------------------------------------------------------- ________________ સમર્થ–સમાધાન ઉત્તર-કઈ દેવ કે અકર્મભૂમિની સ્ત્રીનું અપહરણ (સંહરણ) કરીને કર્મભૂમિમાં મૂકે અને અંતમુહુર્તમાં વિચારનું પરિવર્તન થતાં ફરીથી એ જ જગ્યાએ મૂકી દે, આ અપેક્ષાએ જઘન્ય અંતર અંતમુહુર્ત નું બતાવ્યું છે. અથવા કોઈ દેવ કઈ અકર્મભૂમિની સ્ત્રીનું સંહરણ કરીને કર્મભૂમિમાં મૂકી દે અને એ સ્ત્રીનું આયુષ્ય ત્યાં જ પૂરું થઈ જાય તથા તે દેવગતિમાં જઈને વનસ્પતિમાં જન્મ લે, પછી અનંતકાળ સુધી વનસ્પતિ વગેરેમાં પરિભ્રમણ કરી અકર્મભૂમિમાં સ્ત્રી બને. ફરીથી તેનું સંહરણ કરવામાં આવે. આ અપેક્ષાએ ઉત્કૃષ્ટ અંતર અનંતકાળનું થાય છે. પ્રશ્ન ૨૦૫૩–શું, કામણવર્ગ એક જ પ્રકારની છે? જે પ્રત્યેક પ્રાણની પિોતપોતાની પરિણતી અનુસાર પરિણુત થાય છે? શું, તિર્થંકરગેત્ર તથા પ્રત્યેક શુભાશુભ કર્મોની વર્ગણુઓ જુદી જુદી હોય છે? ઉત્તર-કાર્પણ વગણ એક જ પ્રકારની હોય છે. તેમાંથી જીવ પિતાની પરિણતી પ્રમાણે સમુચ્ચયરૂપે ગ્રહણ કરીને ફરીથી જેટલા કર્મોને બંધ હોય એ જ પ્રકારથી સાત, આઠ. છએક વિગેરે કર્મોમાં તેને વિભક્ત કરી દે છે તથા ફરીથી પોતાની શુભાશુભ પરિણતીમાં પરિણમન કરી દે છે, તિર્થંકર નામ કર્મ વગેરેની પૃથક વર્ગણાઓ હોતી નથી. આઠ કર્મોને બાંધનારા જીવને સૌથી ચેડા કર્માશ આયુષ્યકર્મને પ્રાપ્ત થાય છે. તેનાથી અધિક પણ પરસ્પર સમાન ભાગ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય તથા અંતરાયને મળે છે. તેના કરતાં મેહનીય કર્મને વધારે, તેનાથી પણ નામ ગોત્રને વધારે પણ સરખો હિસ્સો મળે છે. વેદનીય કર્મને સૌથી વધારે ભાગ મળે છે. સાત તથા છ કર્મ બાંધનારાએનું વર્ણન પણ યથા એગ્ય સમજી શકાય છે. એક જ કર્મ બાંધવાવાળાને તે હિસ્સે કરવો જ પડતું નથી. પ્રશ્ન ૨૦૧૪-જુના પાનાઓમાં માસિક પ્રાયશ્ચિતના ગુરૂ તથા લઘુ પ્રાયશ્ચિત ઉપરાંત જઘન્ય, મધ્યમ તથા ઉત્કૃષ્ટ ભેદ કર્યા છે. તેમાં એક સણું, નિવિ વિગેરેને પણ માસિક પ્રાયશ્ચિત બતાવ્યું છે. ભિનમાસ ૨૫ દિવસને, લઘુમાસ રળા દિવસને, તથા ગુરૂ માસ ત્રીસ દિવસને માન્ય છે. જે સંઘટાનું એક ઉપવાસનું પ્રાયશ્ચિત જ માસિક કહેવાય છે તે અનંતર તથા પરંપરાના સરખા એક ઉપવાસ જ કેવી રીતે? એકાસણું, નિવિ વિગેરેને લઘુમાસમાં ગણવાને શે ઉપગ છે ? ઉત્તર-માસિક વિગેરે પ્રાયશ્ચિતમાં નિવિ, પિરસી, એકાસણું, આયંબિલ, છ, અઠ્ઠમ વિ. સામાન્ય રીતે આપવામાં આવે છે. જેમકે (૧) મનમાં પ્રાયશ્ચિતને યેગ્ય કાર્ય કરવાને સંકલ્પ થયો હોય (૨) પ્રાયશ્ચિત કરનારની સેવા કરવાને પ્રસંગ આવ્યે હેય (૩) તેની સાથે આહાર, વંદન વગેરેને પ્રસંગ આવ્યું હોય (૪) ડોકટરને આંખ વિગેરે બતાવવાના પ્રસંગમાં સામાન્ય રીતે વિજળી, ટાર્ચ વિગેરેને અ૫ ઉપગ થયે હેય, એવા એવા Page #220 -------------------------------------------------------------------------- ________________ ભ ત્રીજો ૧૭, પ્રાયશ્ચિતના સ્થાને માં તે પ્રસંગને એગ્ય એવું પ્રાયશ્ચિત આપવામાં આવે છે. અનિવાર્ય સ્થિતિમાં ચિકિત્સાને અર્થે નર્સને સંઘઠ્ઠો થયે હોય તે તેને લઘુચીમાસી પ્રાયશ્ચિતમાં સમાવેશ કરવાનું આવે. પાછળના પ્રશ્નમાં ફરમાવ્યું છે તે તે બરાબર પરંતુ ચિકિત્સા ન કરાવતાં માત્ર હાથની નાડી જ દેખાતી હોય તો તેનું પ્રાયશ્ચિત શું આવે? તેને ઉત્તર પ્રશ્ન ૨૦૫૪ પ્રમાણે પ્રશ્ન ૨૦૧૬-ભિન્ન માસના હિસાબે લઘુ ચોમાસના ૧૦૫ ઉપવાસ ફરમાવે છે ત્યાં પણ પાંચ દિવસ વધે છે. લઘુચૌમારપીમાં ૧૦૮ ઉપવાસ હેવાં જોઈએ તે ૧૦૫ ઉપવાસ માનવામાં કઈ અપેક્ષા છે? ઉત્તર-ભિન્નમાસિક પ્રાયશ્ચિત તે જોવામાં આવ્યું છે. પરંતુ ચૌમાસી, છમાસીનું, ભિન્ન ચોમાસી, ભિન્ન છ માસી જોવામાં આવ્યું નથી. લઘુ ચૌમાસી, ગુરૂ માસી, લઘુ છમાસી, ગુરૂ છમાસી એ ભેદ જોવામાં આવે છે. ભિન્ન માસિકમાં ૨૫ તથા લઘુમાસિકમાં ૨૭ા દિવસ ગણવામાં આવે છે. પરંતુ આ હિસાબ ચૌમાસી-છ માસ માં બતાવ્યા નથી. લઘુચીમાસી ૧૦૫, ગુરૂ ચૌમાસી ૧૨૦, લધુ છ માસી ૧૬૫ તથા ગુરૂ છમાસી ૧૨૦ દિવસનું હોય છે. પ્રશ્ન ૨૦૫૭-ઇલેકટ્રીકને સંબંધ તેમજ આતુરતાથી ભગવેલા આધાકર્મને માટે ૧૨૦ ઉપવાસનું ગુરૂચાતુર્માસિક પ્રાયશ્ચિત બતાવ્યું, તે શું, સ્ત્રી સંગઠ્ઠનથી પણ ઇલેકટ્રિક સંબંધ વધારે તિરસ્કૃત છે? પછી તે નદી, નાળા ઉતરનારને પણ ગુરૂ ચાતુર્માસિક પ્રાયશ્ચિત આપવું જોઈએ. જ્ઞાનપૂર્વક વનસ્પતિને અડવાથી ઉપવાસ, તથા સમુછિમ માટે છડુનું પ્રાયશ્ચિત આપવામાં આવે છે, તે પછી એકસ-રે તથા ચશ્મા દેખાડવામાં લાગેલ ઇલેકટ્રિક સંબંધનું ગુરૂચાતુર્માસિક કેમ આપવામાં આવે છે? તે સાથે જ એવો પ્રશ્ન પણ ઉઠે છે, કે આતુરદશામાં ભગવેલા આધાકર્મનું પ્રાયશ્ચિત ગુરૂ ચાતુર્માસિક છે. તે પ્રમાદ તથા ઉપેક્ષાની દશામાં શું થશે? અનાગવશ આધાકમ ભેગવ્યા બાદ ખબર પડવાથી જે અઠ્ઠમનું પ્રાયશ્ચિત આપવામાં આવે છે. આ અઠ્ઠમ ગુરૂ ચાતુર્માસિક રૂપ છે કે પછી છ માસિક રૂપ છે? ચાતુર્માસિક પ્રતિક્રમણમાં છઠ્ઠનું પ્રાયશ્ચિત કયા કારણે આપવામાં આવે છે? જેઓ ઉપવાસ પણ કરી શકતાં નથી, તેઓ ચૌમાસી પ્રાયશ્ચિત કઈ રીતે ઉતારે? શાતરના સ્પર્શ સાથે તેના આહાર સાથે તાત્પર્ય હતું, શરીર સાથે ન હતું. સાધુએ ગૃહસ્થનો સ્પર્શ જ ન કરે એવું શાસ્ત્રીય પ્રમાણ છે? અથવા પરંપરાથી જ અતિ પરિચયના બચાવ માટે ધારણુગત વ્યવહાર છે ? ઉત્તર-ઓપરેશનમાં ઈલેકટ્રિક સંબંધ, પાણી ગરમ કરવું, શને દેવા, શેક કરે Page #221 -------------------------------------------------------------------------- ________________ ૮૦ સમ–સમાધાન તથા આતુરતાથી આધાકમ સેવન વિગેરે વિગેરે બાબતેનું ગુરૂ ચાતુર્માસિક પ્રાયશ્ચિત ૧૨૦ ઉપવાસનું હેાવાનું શાસ્ત્ર સંમત છે. ખાટી નિષ્ઠાથી સ્ત્રી વિગેરેના સ્પર્શ, ઇલેકટ્રિક સંબધ કરતાં વધારે તિરસ્કૃત ડાય છે. પરંતુ ન`ને બતાવવામાં મદનીયત (ખરાબ ભાવ) ન હાવાથી ઇલેક્ટ્રિકનો સંબંધ વધારે પ્રાયશ્ચિતનું કારણ બને છે. કારણ કે તેમાં અસંખ્ય જીવાની વિરાધના થાય છે. શાસ્ત્રાક્ત અશકય સ્થિતિમાં નદી ઉતરવાનું' અલ્પ પ્રાયશ્ચિત હાય છે. પરંતુ ખાસ કારણુ વગર એમ જ નદી ઉતરે તેા તેનું પ્રાયશ્ચિત વધારે છે. આ જ વાત વનસ્પતિકાય ઉપર પગ વિગેરે રાખવાને માટે પણ છે. આતુરદશામાં આધાકમ સેવનનું પ્રાયશ્ચિત ૧૨૦ ઉપવાસનુ હાય છે. પ્રમાદ અવ સ્થામાં આટલા દિવસેાના છેદ પણ હાઈ શકે છે. આધાકના સેવન પછી ચાતુર્માસિક પ્રાયશ્ચિતના બદલે અઠ્ઠમનું પ્રાયશ્ચિત આપવાની સમાચારી છે. પર`તુ છમાસિકના બદલામાં અઠ્ઠમનું પ્રાયશ્ચિત આપવાની સમાચારી નથી. ચૌમાસી પ્રતિક્રમણ પછી આવનારુ છઠ્ઠનુ ચાતુર્માસિક પ્રાયશ્ચિતનું નહિ. પર ંતુ ચાર મહિનાની જે જે પાપાની આલેચના કરી લીધી છે, ત્યાર પછી પણ કોઈ પણ પાપ અજાણમાં આલેચના કર્યાં વગરનું રહી ગયું હાય તે તેની શુદ્ધિને માટે આપવામાં આવે છે. આ ઉદ્દેશની સિદ્ધિ માટે પક્ષી પ્રતિક્રમણ પછી ઉપવાસ તથા સાંવત્સરિક પ્રતિક્રમણ પછી અર્જુમનું પ્રાયશ્ચિત આપવામાં આવે છે. જેએ એક સાથે વધારે તપસ્યા ન કરી શકતા હોય તેઓ ચાતુર્માસિક પ્રાયશ્ચિતને ખાર મહિના સુધી ધાર વિયને ત્યાગ કરી થોડા ઉપવાસ, ઘેાડા આયંબિલ, ઘેાડી પારસી, થોડો વિગય ત્યાગ એ પ્રમાણે પ્રાયશ્ચિત દાતાને યાગ્ય લાગે તે છૂટક છૂટક કરાવીને તે પ્રાયશ્ચિત ઉતરાવી શકે છે. શય્યાતર સ્પર્ધાના ભાવ આહાર સાથે હતા.’” એવું પ્રશ્નકારનુ લખવું યુક્તિ સ ંગત નથી. કારણકે શય્યાતરને આહાર-પનું પ્રાયશ્ચિત નથી. જેમ કે કોઈ ગામમાં કેટલાક સંત પધાર્યાં. મકાન માલિકની આજ્ઞા લઇને ઉતર્યાં. થાડાક દિવસ પછી એ ગચ્છના બીજા મુનિ આવ્યા તથા ગામમાંથી આહાર લાવીને પૂર્વે આવેલા મુનિઓની પાસે ઉતર્યાં. પહેલા તેઓ બીજી જગ્યાએ ઉતર્યા હાય તથા હમણાં પહેલા પધારેલા મુનિએના શય્યાતરના આહાર પણ સામેલ હાય. તથા પૂર્વે પધારેલા મુનિ તે આહાર નવા આવેલા મુનિઓને આપે. તથા આ પ્રકારે આહારના સ્પર્શ થઈ જાય તેા તેનું પ્રાયશ્ચિત આવતુ નથી. હા. હાથને સાફ કર્યાં પછી પેાતાના આહારમાં હાથ નાખવે જોઇએ. 64 ગૃહસ્થની વૈયાવચ્ચ કરવી એ સાધુને માટે નિષેધ જ છે. એવુ` કોઈ પ્રયેાજન ન હાય તા પછી શા માટે ગૃહસ્થના સ્પર્શ કરવામાં આવે Page #222 -------------------------------------------------------------------------- ________________ * * * — — ——— — — — ભાગ ત્રીજો ૧૮૧ પ્રશ્ન ૨૦૫૮-વરસીતપનું પારણું અક્ષય તૃતીયાએ (વૈશાખ સુદ-૩) કરવા માટે કર્યો આધાર છે? ઉત્તર-પ્રથમ તિર્થંકર ભગવાન રાષભદેવજીનું વર્ણન જબુદ્વિપ પ્રજ્ઞપ્તિ સૂત્રના બીજા વૃક્ષસ્કારમાં આ પ્રમાણે છે. જે તે વિભા પઢને મારે પઢને પજવે વિતદુસ્તે तस्स ण चितबहुलस्स । णवमीपक्खेणं दिवसस्स पच्छिमे भागे....मुंडे भवित्त। अगाराओ अणगारियं पव्वईए । - ગ્રીષ્મ ઋતુના પ્રથમ માસના પ્રથમ પક્ષની નવમી અર્થાત્ ફાગણ વદ ૯ના રોજ ભગવાન રાષભદેવે દીક્ષા અંગીકાર કરી હતી. ભગવાનના પારણાનું વર્ણન શ્રી સમવાયાંગ સૂત્રના પાછળના સમવામાં આ પ્રમાણે છે. संवच्छरेण भिक्खा लद्धा, उसमेण लोहनाहेण । सेसेहि बीयदिवसे लद्धाओ पढम भिक्खाओ॥ ભગવાન ઋષભદેવનું પારણું બાર મહિના પછી થયું. આ વાત નિર્વિવાદ રૂપે બધા મતે સ્વીકારે છે. જે પારણું અક્ષયતૃતીયાએ થયાનું માનીએ તે તેર મહિના ને નવ દિવસ થઈ જાય છે. પારણું બાર મહિના પછી માનવું એ એટલા માટે પણ યુક્તિ સંગત છે કે બાર મહિનાથી વધારે ઉત્કૃષ્ટ તપ કોઈ પણ તિર્થંકરના સમયમાં હેત નથી. ચિવશમા તિર્થંકરના શાસનકાળમાં ઉત્કૃષ્ટ તપ છ માસને જ છે. (જુઓ વ્યવહાર સૂત્ર ઉદેશક-૧) વૈશાખ સુદ ૩ ના પારણુની પરંપરા કેમ ચાલી એ જાણવામાં નથી. તેમજ એ દિવસને માટે કઈ આમિક પ્રમાણ પણ નથી. બની શકે છે કે દેરાવાસી બંધુઓની દેખાદેખીથી આ પરંપરા ચાલી આવતી હોય. તત્વ કેવળી ગય છે. પ્રશ્ન ૨૦૫૯-લવણ સમુદ્ર સિવાય બીજા સમુદ્રોની ઉંડાઈ, પ્રમાણઅંગુલથી એક હજાર જે જનની છે, તે લવણું સમુદ્રની ઊંડાઈ કેટલી છે? તથા કયા અંગુલ પ્રમાણુથી છે? ઉત્તર--બીજા સમુદ્રની ઉંડાઈ કિનારાથી લઈને બધી જગ્યાએ કુવાની જેમ સમાનરૂપે એક હજાર એજનની છે. લવણું સમુદ્રનું માપ પણ પ્રમાણ અંગુલથી છે. લવણ સમુદ્ર બધી જગ્યાએ એક સરખે ઉંડે નથી. તળાવના ઘાટની માફક ધીરે ધીરે ઉંડાઈ વધી છે. જંબુદ્વિપ અથવા ઘાતકીખંડના કિનારાથી ૯૫ અંગૂલ જતાં એક અંગુલ ઉંડો હોય છે. યાવત્ ૫ ગાઉ જવાથી એક ગાઉની ઉંડાઈ વધે છે. એ જ પ્રમાણે ૫ હજાર જન જવાથી એક હજાર જન ઉંડાઈ છે. બે લાખમાંથી વચ્ચેની દસ હજારની સમભૂમિમાં ૧૦૦૦ એજન ઉડે છે. Page #223 -------------------------------------------------------------------------- ________________ સમર્થ–સમાધાન પ્રશ્ન ૨૦૬૦-અગ્નિમાંથી તરત જ કાઢવામાં આવેલા ધગધગતા ગેળાને સચિત માનીએ તો શું તે જીવ અગ્નિના હોય છે? તે પુદગલ લેવાનું છે કે અગ્નિનું છે? સેનાના કડાને પૃથ્વીકાયનું શરીર કહી શકાય? કે તેજસ્ કાયનું શરીર કહી શકાય? ઉત્તર-એવો ગેળો સચિત તેમજ અગ્નિકાયના જીવાળો છે. ગેળાનું લેહ-પુદ્ગલ તે સમયે અગ્નિકાયિક છએ ગ્રહણ કરેલું છે. ઠંડા થયા પછી ગોળ તથા સોનાનું કડું પૂર્વભાવ પ્રજ્ઞાપના ની અપેક્ષાએ પૃથ્વીકાયિક શરીર કહેવાય છે. જુઓ ભગવતી સૂત્ર શ ૫. ઉ. ૨ પ્રશ્ન ૨૦૬૧ પહેલી નરક તથા ભવનપતિ, વાણવ્યંતરમાં અસંડીના અપર્યાપ્ત જીવ વર્તમાનમાં સંજ્ઞનું આયુષ્ય વેદતા હોવા છતાં પણ અસંસી કેમ કહેવાય છે? દેવમાં બે જ વેદ છે કે જ્યારે અસંજ્ઞી એક નપુસક વેદી જ હોય છે તે ભવનપતિ, વાણવ્યંતરમાં જીવના ત્રણ ભેદ (૧) સંસીને પર્યાપ્ત (૨) અપર્યાપ્ત (3) અસંસીને અપર્યાપ્ત કેમ કહેવાય છે? ઉત્તર–પહેલી નક, ભવનપતિ, વાણવ્યંતરમાં ઉત્પન્ન થયેલ અસંજ્ઞી પંચેન્દ્રિય જીવ જ્યાં સુધી મન પર્યાપ્તિ ન બાંધે ત્યાં સુધી તે અસંજ્ઞી કહેવાય છે. આ બાબત ભગવતી શ. ૬, ઉ. ૪, શ. ૧૮, ઉ ૧ તથા પ્રજ્ઞાપના ૫૮ ૨૮ વિગેરેથી સ્પષ્ટ છે. મન:પર્યાપ્તિ બંધાતા પહેલા તે જીવ અસંજ્ઞી પંચેન્દ્રિયને અપર્યાપ્ત ગણાય છે. જે સંસી જીવ ઉત્પન્ન થાય છે, તે પહેલાં અપર્યાપ્ત ત્યારબાદ સંસીને પર્યાપ્ત કહેવાય છે. આ પ્રમાણે ત્રણ ભેદ કરવા સર્વથા ઉચિત છે. દેવમાં ઉત્પન્ન થયેલ અસંજ્ઞી જીવમાં નપુંસક વેદ અલપકાલિન તેમજ ઉદયરૂપે હેવાથી તેને નગણ્ય કરીને દેવગતિમાં બે વેદ જ માનવામાં આવ્યા છે. પ્રશ્ન ૨૦૬૨-પ્રત્યેક તથા સાધારણ એ બને વનસ્પતિ સુક્ષ્મ હેય છે કે નહિ ? ઉત્તર-સુમ વનસ્પતિકાયમાં પ્રત્યેક શરીરી જીવ લેતા નથી, પરંતુ સાધારણ છે. જ હોય છે. પ્રશ્ન ૨૦૬૩-ધર્માસ્તિકાયની સ્વપર્યાય કઈ છે? ઉત્તર-ધર્માસ્તિકાયમાં અનંત જીવ તથા પુદ્ગલેને ગતિ કરવામાં નિરંતર સહાયતા દેવાને જે ગુણ છે તેને ધર્માસ્તિકાયની સ્વપર્યાય કહે છે. અથવા અગુરૂ લઘુરૂપ શક્તિ એ પણ સ્વપર્યાય છે. પ્રશ્ન ર૦૬૪-એક જીવની અપેક્ષાએ મતિજ્ઞાનની અનંતપર્યાય કેવી રીતે હોઈ શકે છે? સ્વપ્નના પુદ્ગલ ક્યા પ્રકારના હોય છે? Page #224 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો ઉત્તર-એક જીવ, અનંત છે તથા પુદ્ગલ તથા તેની પર્યાને મતિજ્ઞાન વડે જાણે છે. એટલા માટે એક જવની અપેક્ષાએ પણ મતિજ્ઞાનની અનંત પર્યાય હોય છે. સ્વપ્ન દર્શન નંદિસૂત્ર પ્રમાણે મતિજ્ઞાન ભેદ છે. તેથી તે પુદગલ રૂપ નથી. પ્રશ્ન ૨૦૬૫-માનસ્થાયી કરતાં ક્રોધકવાયી કઈ રીતે અધિક છે? ઉત્તર-ધાદિ ચારેય કક્ષાની ઉદય સ્થિતિ અંતમુહર્તથી વધારે હોતી નથી. ચારેયનું અંતમુહુ નાનું મોટું હોય છે. આ બધામાં માનનું અંતમુહુર્ત બધા કરતા નાનું હોય છે, તેનાથી ક્રોધ, માયા તથા લેભનું અંતમુહુર્ત કમાનુસાર મોટું હોય છે. જેનું અંતમુહુર્ત નાનું હોય છે, તેમાં એછા હોય છે. આ કારણથી આ અલ્પબહત્વ આ પ્રકારથી બતાવેલ છે. પ્રશ્ન ૨૦૦૬-નમસ્કાર મંત્રમાં પ્રથમ અરિહંતેને તથા નમસ્થણુંમાં પ્રથમ સિદ્ધોને નમસ્કાર કરવાનું પ્રજન સ્પષ્ટ કરશે? નમસ્કુણુંના વધારે શબ્દો અરિહંતોને માટે ઉપયુક્ત છે? ઉત્તર-અરિહંત ભગવાન સિદ્ધ ભગવાનની અપેક્ષાએ વિશેષ ઉપકારી છે. આ ઉપકારિતાની દષ્ટિથી તેમને નમસ્કાર મંત્રમાં પ્રથમ સ્થાન આપ્યું છે. અરિહંત તથા સિદ્ધમાં સિદ્ધ ભગવાન મોટા છે. તેથી નમોસ્થેણું માં પ્રથમ સિદ્ધ ભગવાનની સ્તુતિ કરવામાં આવે છે. વધારે ઉપકારી કેણ છે તથા મેટા કોણ છે એ બાબતેનું જ્ઞાન કરાવવા માટે આ વ્યવસ્થા છે. શાસ્ત્રોમાં જ્યાં જ્યાં નામોત્થણું આવે છે ત્યાં ત્યાં પ્રથમ સિદ્ધ ભગવાનની અને પછી અરિહંત ભગવાનની સ્તુતિ કરવામાં આવે છે. એમ તે અરિહંતને માટે પ્રયુક્ત વિશેષણના ગુણ સિદ્ધ ભગવંતેમાં તે હોય જ છે. પ્રશ્ન ૨૦૬૭-“અરિહંતાણું” શબ્દ સિદ્ધોના નત્થણમાં મુકો તે કેવી રીતે ઉચિત છે? ઉત્તર-“અરિહંત” શબ્દનો અર્થ જે ચાર ઘાતકમેને ક્ષય કરવાવાળા કરીએ તે તે અરિહંતેને માટે બરાબર છે. અને જે આઠકર્મોનો નાશ કરવાવાળા માટે લેવામાં આવે તે સિદ્ધ ભગવાન પણ અરિહંત છે. તેઓ બન્નેય કર્મ શત્રુઓનો નાશ કરી જ ચૂક્યા છે. “માવંતાળ” શબ્દને જ્ઞાનાદિ ગુણરૂપ ઐશ્વર્યને માટે લઈએ તે તે શબ્દ અરિહંત તથા સિદ્ધ એ બન્નેને માટે ઉપયુક્ત છે. પ્રશ્ન ર૬૮-આયુષ્યકર્મ બાંધવામાં કેટલો સમય લાગે છે? ઉત્તર-આયુષ્યકમને બંધ કરવામાં અસંખ્યાતા સમયનું અંતમુહુર્ત લાગે છે, Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ સમથે-સમાધાન પ્રશ્ન ર૦૬૯–ઇન્દ્રિઓના ઉપગવાળાની અપેક્ષા એને ઉપગવાળા સંખ્યાત ગુણું કેમ કહ્યાં છે? ઉત્તર-ઈન્દ્રિયોને ઉપયોગ વર્તમાન કાળ વિષે હોય છે. એટલા માટે પૂછતી વખતે ઈન્દ્રિો ઉપગ કાળ છેડે હેવાથી ઈન્દ્રિમાં ઉપગવાળા જીવ થેડા હોય છે. પદાર્થોને દેખીને જ્યારે એ ઘસંજ્ઞાથી વિચાર કરે છે ત્યારે પણ તે નોઇધિય ઉપયુક્ત હોય છે. પદાર્થોને દેખતા પહેલાં તથા પછીને વિચારણ-કાળ લાંબે હેવાથી ન-ઈદ્રિય ઉપયુક્ત સંખ્યાતગુણ બતાવ્યા છે. પ્રશ્ન ૨૦૭૦-શું દિવાલ વગેરે વસ્તુ અથવા શરીર સાથે વાયુ અથડાવાથી વાયુકાયના જીની હિસં થવી સંભવિત છે? ઉત્તર-દિવાલ વિગેરેની અથડામણથી અન્ય અચિત વાયુકાય ઉત્પન્ન થાય છે, કે જે આજુબાજુના સચિત વાયુકાયના જીવોની હિંસા કરે છે. પંખાથી પણ અચિત હવા નીકળે છે, કે જે સચિત વાયુને સંહાર કરે છે. પ્રશ્ન ૨૦૭૧-જુગલિયા મનુષ્યના આહાર-પરિમાણુ કેવા હશે? ઉત્તર-ત્રણ પપમવાળાના તુવેર જેટલા, બે પાપમની સ્થિતિવાળાના બાર જેટલા તથા એક પાપમવાળાને એક આંબળા જેટલા ગ્રંથકારોએ બતાવ્યા છે, પરંતુ ભગવતી શ. ૧ ઉ. ૨ તથા પન્નવણ પદ ૧૭ મુજબ મોટા શરીરવાળા માટે ઘણાં પુદ્ગલેને આહાર બતાવ્યું છે. પ્રશ્ન ૨૦૭૨-જીવ વડે ગ્રહણ કરવામાં આવતા ભાષાપુદગલે કેટલા સ્પર્શવાળા હોય છે? ઉત્તર-જીવ દ્વારા ભાષારૂપે જે અનંત પ્રદેશી અંધ ગ્રહણ કરવામાં આવે છે, તેમાંથી કેટલાક કે બે સ્પર્શવાળા, કેટલાક ત્રણ સ્પર્શવાળા તથા કેટલાક ચાર સ્પર્શ વાળા હોય છે. પરંતુ બધા સ્કેને ભેળવવાથી તે નિશ્ચયથી શીત, ઉષણ, નિષ્પ તથા રૂક્ષ એ ચાર સ્પર્શ જ હોય છે. એ પ્રશ્ન ૨૦૭૩-એક સમયમાં એક જ અધ્યવસાય તથા ઉપયોગ હેવા છતાં પણ ૭, ૮ કર્મોને બંધ થાય છે તેનું શું કારણ છે? તથા કર્મોનું ૭, ૮ ભાગમાં વિભાજન કેવી રીતે થાય છે? ઉત્તર- કે અધ્યવસાય એક હોય છે, તથાપિ કષાયને કારણે પ્રતિસમયે સમયે સમયે) ગ્રહણ કરેલા પુદ્ગલને સાત આઠ ભાગમાં વિભક્ત કરવામાં આવે છે. પ્રશ્ન ૨૦૭૪-ચરમ નિર્જરાના પુદ્ગલ અવધિજ્ઞાનીઓ શું જાણી શકે છે? તથા ચરમ શરીરની મારણતિક સમુઘાત થાય છે શું? Page #226 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો ૧૮૫ ઉત્તર-ચરમ નિજેરાના મુદ્દગલ કેટલાયે અવધિજ્ઞાનીઓ જાણે છે. અને કેટલાક અવ વિજ્ઞાનીઓ દેખતાં પણ નથી. જો કે ચરમ શરીરને મારણાંતિક સમુદ્દઘાત હોતી નથી, છતાં પ્રજ્ઞાપના પદ-૧૫ માં બતાવ્યા પ્રમાણે આ પ્રમાણે છે. અહિંયા તેને અર્થ મરણ કરવું જોઈએ. પરંતુ મારણાંતિક સમુદઘાત કહેવી જોઈએ નહિ. ત્યાં મરણને જ મારણતિક સમુદઘાત કહી દીધી છે. પ્રશ્ન ૨૦૭૫-દર્પણમાં પડતી પ્રતિછાયા કેની પર્યાય છે? ઉત્તર-દર્પણમાં જે પદાર્થને પડછા પડે છે, તેની જ પર્યાય સમજવી. પરંતુ દર્પણની પર્યાય સમજવી નહિ. પ્રશ્ન ૨૦૭૬-ઉત્તરા. આ. ર૬ ગાથા ૧૬ માં આવેલ “નેટ્ટા મૂકે ” શબ્દને શું અર્થ છે? ઉત્તર-વેરામૂને અર્થ જેઠ માસ સમજવું જોઈએ. જયેષ્ઠની પૂર્ણિમાએ જ્યારે મૂળ નક્ષત્ર હોય ત્યારે તે જેઠ મહિનાનું મૂળ નક્ષત્ર ગણવામાં આવે છે. પ્રશ્ન ૨૦૭૭-મથાણીયા વિગેરે કેટલાક ગામમાં સ્થાનકની પાછળ મુસલમાન વિગેરે રહે છે, તે તે સ્થાનકમાં સ્વાધ્યાય વિગેરે કેમ થઈ શકે ? કારણ કે પાછળના ભાગમાં અખાધ ભક્ષણ, અપેય પાન વિગેરે તે લેકે કરતાં હશે? ઉત્તર-એકાંતમાં બેસીને સ્વાધ્યાય કરવામાં હરકત આવતી નથી. સ્વાધ્યાયનું સ્થાન એવું હોવું જોઈએ કે જ્યાંથી તે પુદ્ગલ પર દષ્ટિ ન પડે. તે સાથે ગંધ પણ ન આવવી જોઈએ. પ્રશ્ન ૨૦૭૮-રહેવાના સ્થાનકથી થોડે દૂર એકલા સાધ્વી વ્યાખ્યાન વાંચવા અથવા વાંચણી લેવાનું કાર્ય કરી શકે, શું? ઉત્તર-વ્યાખ્યાનની જેમ વાંચણીમાં વધારે ભાઈ બહેન હોય તે એકલા સાધ્વી પણ વાંચણી લઈ શકે છે. પ્રશ્ન ૨૦૭૯-બાર મહિનાનું પ્રાયશ્ચિત એક સાથે કેવી રીતે ઉતારી શકાય? ઉત્તર-બાર મહિનાનું પ્રાયશ્ચિત નીચેના પ્રકારથી ઉતરી શકે છે. પાંચ ઉપવાસ કરીને, બે મહિનાને એકતર તપ કરીને, કઈ પણ એક વિશયને બાર માસ સુધી ત્યાગ કરીને, એક દિવસને છેદ લઈને, બાર મહિનાનું પ્રાયશ્ચિત ઉતારી શકાય છે. પ્રશ્ન ૨૦૮૦-પૂ. શ્રી જ્ઞાનચંદ્રજી મ. સા. તથા શ્રી ચુનીલાલજી મ. સા, ને કેટલા શિષ્ય હતા? સ. સ-૨૪ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ સમર્થ–સમાધાન - ઉત્તર-પૂ. શ્રી જ્ઞાનચંદ્રજી મ. સા.ને આઠ શિષ્ય હતા. શ્રી ચુનીલાલજી મ. સા.ને નવ શિષ્ય હતા. તેઓ અને ગુરુભાઈ હતા. તેમના ગુરૂનું નામ શ્રી મગનલાલજી મ. સા. હતું. પ્રશ્ન ર૦૮૧–ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ, તથા નયની પરિભાષા ફરમાવશો? ઉત્તર-ઉપકમ એટલે દૂર રહેલાં. શાસ્ત્ર વિગેરે પદાર્થોને તે તે પ્રતિપાદન પ્રકારેથી નિક્ષેપની પાસે લાવવા અથવા નિક્ષેપને એગ્ય બનાવવા તેને ઉપકમ કહેવાય છે. નિક્ષેપ= ઉપક્રમ વડે નજીકમાં લાવેલા શાસ્ત્ર વિગેરે પદાર્થોના નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ, વગેરે દ્વારા વ્યવસ્થિત કરવા તે નિક્ષેપ છે. અનુગમ સંહિતા વગેરે કમથી અથવા અખલિત ઉચ્ચારણ આદિ ક્રમથી અનુકુલ અર્થ કરે તેને અનુગમ કહે છે. નય=અનુગમ વડે પ્રતિપાદિત શાસ્ત્રાદિના અર્થોને ન વડે વિચાર કરે તે અનંત ધમત્મક વસ્તુના અન્ય ધમેને નિષેધ ન કરતાં મુખ્ય રૂપથી એકધર્મનું નિરૂપણ કરવું તેને નય કહેવાય છે. અથવા અનુગમ દ્વારા જાણેલા અર્થને અનેક અપેક્ષાઓથી કરવામાં આવેલા ભેદ પ્રભેદો વડે વિસ્તૃત કરે તેને નય કહેવાય છે. સફાઈ વડે ખેતરને બી વાવવા એગ્ય બનાવવું તે સમાન ઉપક્રમ છે. ખેતરમાં બીજ વાવવા સમાન નિક્ષેપ છે. બીજ અંકુરિત થવા સમાન અનુગમ છે. વૃક્ષ પલ્લવિત પુષિત તેમજ ફલિત થવાની જેમ નય છે. પ્રશ્ન ૨૦૦૨-વિશેષ આવશ્યક ભાષ્ય ગાથા ૩૦૦૧ ના આધારથી ટીકાકાર શ્રી મલયગીરીજીએ એકેન્દ્રિય જીને ભાવઇન્દ્રિયની અપેક્ષાએ પંચેન્દ્રિ બતાવ્યા છે, શું આ બરાબર છે? ઉત્તર–જો કે ટીકાકારે તેમજ ભાષ્યકાએ એકેન્દ્રિમાં એક દ્રવ્ય ઈન્દ્રિય તથા પાંચ ભાવ ઇંદ્રિયે માની છે. પરંતુ પ્રજ્ઞાપના સૂત્રના ૧૫ મા પદમાં ભાવ ઇન્દ્રિય પણ એક જ બતાવી છે. તેથી આગમિક દૃષ્ટિએ તે એક ભાવ ઈન્દ્રિય જ માનવી ઉચિત છે. શકા–તેઓએ બકુલ વૃક્ષોના ઉન્મત્ત સ્ત્રીના શબ્દ સાંભળી વિલાસ કટાક્ષપૂર્વક જેવાથી, મઘ વિગેરેના કોગળાની ગંધ સુઘીને, તેના રસનું આસ્વાદન કરીને તથા આલિંગન વિગેરેથી અવયને સ્પર્શ પામી જલદી પુષ્પવાળું થાય છે એવું બતાવ્યું છે. છુઈ મુઈ નામના છેડને માટે પણ કહેવાય છે કે કોઈ તેની તરફ આંગળી ઉઠાવીને જુએ તે તે કરમાઈ જાય છે. સમાધાન-શુભ શબ્દ વિગેરેને શુભ સ્પર્શ થતાં તે ક્રિયાઓ થાય છે. આ બધું કાર્ય સ્પર્શેન્દ્રિયથી જ થાય છે. જેમકે શ્વાસ લે એ નાકનું કાર્ય છે. ભેજન કરવું એ જીભનું કાર્ય છે, પરંતુ એકેન્દ્રિય જીવ સ્પર્શેન્દ્રિયથી જ તે કાર્ય કરે છે, Page #228 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો ૧૮૭ પ્રશ્ન ૨૦૮૩-સુમ એકેન્દ્રિય જીવ ક્યા ક્યા છે? તથા તેમને કેવી રીતે જાણી શકાય? ઉત્તર-લેકના મજબુત ભાગને છેડીને બધા ભાગોમાં બાદર વાયુકાય હોય છે, કે જે ઈન્દ્રિયગ્રાહ્ય છે. બાકીના ચાર બાદર સ્થાવરકાય લેકના અસંખ્યાતમા ભાગમાં હોય છે. સુક્ષમ પાંચેય સ્થાવર સંપૂર્ણ લેકમાં છે. પરંતુ તેઓને પ્રત્યક્ષ જ્ઞાની સિવાય બીજા કોઈ પ્રત્યક્ષ દેખી શકતા નથી. મજબુતમાં મજબુત પદાર્થ પણ તેના ગમનાગમનમાં બાધક બનતું નથી. તેઓને ઇન્દ્રિયથી દેખવા અસંભવિત છે. પરંતુ આ પાંચ સુથમ સ્થાને સુદુમાં સર ટો”િ આ આગમ પાઠ દ્વારા જ સર્વ લેકવ્યાપી સમજી શકાય છે. મતિ–મૃત જ્ઞાન પરોક્ષ તથા બાકીના ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ છે. ત્રીજો ભાગ સંપૂર્ણ. Page #229 -------------------------------------------------------------------------- ________________ Page #230 -------------------------------------------------------------------------- ________________ શ્રી શામજી વેલજી વીરાણી સ્થા. જૈન ધાર્મિક શિક્ષણ સંઘ રાજકેટના સંચાલકે પ્રમુખ શ્રી નગીનદાસ રામજીભાઈ વીરાણી ઉપ પ્રમુખ શ્રી મોહનલાલ કસ્તુરચંદ શાહ શ્રી નરભેરામ પાનાચંદ મહેતા શ્રી મગનલાલ પિપટલાલ કામદાર માનદ્ મંત્રીએ શ્રી કાન્તિલાલ ખીમચંદ મહેતા શ્રી ભુપતલાલ વૃજલાલ શાહ શ્રી ચંપકલાલ છોટાલાલ મહેતા આપણા સમાજનાં બાળકોમાં ધર્મના સંસકાર રેડાય અને પાયામાંથી ભવિષ્યમાં થનારા શ્રાવક-શ્રાવિકાના જીવન ભવ્ય બને એ આ સંસ્થાનું મુખ્ય ધ્યેય છે. ટાઈટલ : ગાયત્રી પ્રિન્ટર્સ * નાગરવાડો, લાખાપટેલની પોળ, સાંકડી શેરી, અમદાવાદ.