________________ ભાગ ત્રીજો 11 પ્રશ્ન ૧૮૦૨-શંખ શ્રાવકને પહેલા તે પૌષધ કરવાના ભાવ ન હતા છતાં, તેમણે પૌષધ કર્યો, તે શું, તેમને નિયમ ન હતું? ઉત્તર-શ્રાવકને નિયમ શક્તિ અને ઈચ્છા પ્રમાણે હોય છે, જેથી જેની ઈછા ખાધાપીધા વગર પૌષધ કરવાની હોય, તે તેઓ તે પ્રમાણે કરી શકે છે. કેઈ ખાતી વખતે સાવદ્ય ત્યાગરૂપ પૌષધ કરે છે. કેઈ શ્રાવક નિયમિત રીતે છ પૌષધ કરનાર હોય છે. કેઈને એક મહિનામાં એક પૌષધ કરવાનો નિયમ પણ હેત નથી આ પ્રકારે શ્રાવકેના અનેક દરજજા (પ્રકારો) છે. પ્રશ્ન ૧૮૦૩-પાંચ પ્રકારની નિંદ્રાએ સર્વઘાતી કર્મના ભેદમાં કેમ લેવામાં આવી છે? તે, આત્માના કયા ગુણેને ઘાત કરે છે? દશનાવરણયનાં ભેદમાં પાંચ નિદ્રાઓ ગણવામાં આવી છે. પરંતુ દશનનું સામાન્ય રૂપ તે કેટલેક અંશે નિગદમાં પણ હંમેશા ખુલ્લું રહે છે? ઉત્તર-નિદ્રાવસ્થામાં શબ્દ રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરે પાંચેયનું જ્ઞા : કઈ જાય છે. આ નિદ્રાપંચક પાંચેય ઈન્દ્રિઓના અવધને આવૃત્ત કરે છે. એટલા માટે તેને કર્મગ્રંથ ભાગ-૧ ગા. 11 તથા કર્મગ્રંથ ભાગ-૫ ગા, 13 માં સર્વઘાતી પ્રવૃત્તિઓમાં ગણેલ છે. કેવળ દર્શનાવરણીય કર્મ હોવા છતાં પણ જીવ પાંચેય ઈનિઓ વડે પિતાપિતાના વિષયને ગ્રહણ કરે છે. પાંચેય ઈન્દ્રિઓ વડે પોતાના વિષયગ્રહણની શક્તિને એ નિદ્રાએ પુરી રીતે રોકે છે. એટલા માટે આ આત્માના ચક્ષુ અચક્ષુ વગેરે દર્શન ગુણને રેકે છે, આટલું થતું હોવા છતાં પણ જેવી રીતે ઘન વાદળાઓ ઢંકાઈ જવા છતાં પણ સૂર્યના તેજ પ્રકાશ સર્વથા રોકી શક્તા નથી એ જ રીતે જ્ઞાન દર્શનને અંશમાત્ર તે સર્વ જીવોને માટે હંમેશા ખુલે જ રહે છે. જે વડે તે વ્યક્તિ અવાજ વગેરેથી જાગૃત થઈ જાય છે. પ્રમાણને માટે નંદીસૂત્રની આ ગાથા રજુ કરી છે. सब जीवाणं, पियणं, अक्खरस्स अणंतभागो णिच्चुग्याडीओ जइ पुण सो वि आवरिज्जा, तेणं जीवो अजीवतं पाविज्जा / सुग्छवि-मेहसमुदए होइ पभा चंद-सूराणं / પ્રશ્ન 1804 આત્મામાં સ્વાભાવિક તેમજ વૈભાવિક નામના પિતાના બે ગુણે છે શું? જે છે, તે સાંસારિક જીવનમાં સ્વાભાવિક ગુણ તથા સિદ્ધના માં ભાવિક ગુણ પરિણમન રૂપથી છે કે ફૂટસ્થ નિત્ય રૂપથી? તથા બને અવસ્થામાં કેવી રીતે રહે છે ? ઉત્તર-વ્યંજન. પર્યાય, મતિ વગેરે જીવને વિભાવ ગુણ છાÉમથિક જ્ઞાન છે. અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org