SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ત્રીજો ૧૫૧ ઉત્તર-વદારા સંબંધી અતિક્રમણ થતાં તેની સખ્યા વિગેરે જોઈને આલેચના સાંભળનારને યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત આપવુ. ઉચિત છે. અતિક્રમણુ, સંખ્યાદિ ભેદથી અનેક પ્રકારના હાવાથી એકજ પ્રકારનું પ્રાયશ્ચિત આપવાના નિરધાર ન કરી શકાય. પરસ્ત્રી સંબ ંધી અતિક્રમણમાં પણ અનેક ભાખતા છે, જેમકે તે પાપ પ્રસિદ્ધ થયું કે નહિ. કેટલા સમય સુધી સંબધ રહ્યો, ધ'નિદ્યા, પચેન્દ્રિય ગ`પાત, પતિ હત્યા, પત્ની હત્યા, વિગેરે અનેક દૃષ્ટિકાણથી વિચાર કરીને શુદ્ધિકરણ કરી શકાય છે. પ્રશ્ન ૧૯૩૯-બળાત્કાર કરીને કાઈ સાધ્વીના શીલના ભંગ કર્યો હોય, તે તે સાધ્વીને નવી દિક્ષા આવે છે કે બીજુ લઘુ પ્રાયશ્ચિત પણ આવે છે ? ઉત્તર-આમ તે બાહ્ય વ્યવહારને કારણે નવી દિક્ષા આપવી ચેગ્ય છે. જેમકે ગુપ્ત, અણુપ્ત, લેક અપવાદ વિગેરે અનેક બાબત જોવી જોઈએ. છતાં અલૈચના સાંભળનાર ચેાગ્ય લાગે તેમ કરે છે. પ્રશ્ન ૧૯૪૦-જે શ્રાવકે આઠમ, ચૌદશ, અમાસ તથા પૂર્ણિમાના છ પૌષધ ન કરી શકે તે શુ', અન્ય તિથિઓમાં કુલ છ પૌષધ કરીને શ્રાવકની ચેાથી પ્રતિમાં ધારણ કરી શકે છે ? ઉત્તર-જે શ્રાવક આઠમ ચૌદશ વિગેરે છ તિથિઓના પૌષધ ન કરે અને અન્ય તિથિઓમાં પૌષધ કરે તેા લાભનુ' જ કારણ છે, છતાં ચેાથી પ્રતિમા ધારણ કરનારે પ તિથિઓનું ધ્યાન રાખવું જ પડે છે, નહીં તે તેને પ્રતિમાધારી કહી શકાય નહિ. પ્રશ્ન ૧૯૪૧-પ્રતિપૂર્ણ ઇન્દ્રિયા હોવી એ ફક્ત આચાય ને માટે જ છે કે દીક્ષાથીને માટે પણ છે ? ઉત્તર-પ્રતિપૂર્ણ ઈન્દ્રિયા આચાય ને હેવી એ આવશ્યક તે છે જ દીયાથી ને માટે પણ સંયમમાં હરકત ન આવે એટલી ઈન્દ્રિય-પૂર્ણતાની આવશ્યકતા છે. પ્રશ્ન ૧૯૪૨-જેણે પહેલુ અણુવ્રત સર્વાંગીણ રૂપે ધારણ કર્યુ છે એવી વ્યક્તિ પ્રતિ રક્ષા વિભાગ આદિ હિ'સાત્મક મહાકવાળા વ્યવસાયમાં કોઈ પદ પર નાકરી કરી શકે છે નહિ ? કે જ્યાં તેને હિંસામય આદેશ આપવા પડે. અને લેવા પડે. જો એમ ન થઈ શકે તે પ્રથમ અણુવ્રતમાં વ્રુત્તિાન્તાર” આગારના શું અર્થ છે? ઉત્તર--એવા વિભાગેામાં નામાલેખા કરવા પડે તે તા વૃતિકાન્તાર આગારમાં આવી જાય છે. પરંતુ જેમાં હિંસાત્મક આદેશ આપવા-લેવા પડે એવા પદ પર પહેલા અણુવ્રતને પૂર્ણ રૂપે ધારણ કરનાર શ્રાવક રહી શકે નહિ. પ્રશ્ન ૧૯૪૩-સુત્તાગમે ભાગ-૨ પૃ. ૪૮૫ ૫ક્તિ ૧૬ માં પન્નવણા તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004858
Book TitleSamarth Samadhan Part 3
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy