SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ સ-સમાધાન પ્રશ્ન ૧૮૫૦-જો કોઈ સાધુ પરસેવા લૂછે અથવા મેલ ઉતારે તે તેને પરિષહજયી કેમ કહેવા ? ૧૨ ઉત્તર-પરસેવાના ટીપા પડવાથી સળેખમ આદિ રોગથી બચવાને માટે જે પરસેવે લુછવામાં આવે છે તે પરિષહ–જયમાં જ ગણાય છે. પ્રશ્ન ૧૮૫૧-જી', તપથી નિકાચિત કમ પણ તુટે છે? ઉત્તર-સ્થાનાંગ દસમા ઠાણામાં નિકાચિત કર્યાંનું તપથી ક્ષય થવાનુ બતાવેલ છે. તાવમાં વેદનાની અધિકતાને કારણે આહાર કરવામાં આવતુ નથી. તથા તપસ્યામાં રૂચિ હેાવા છતાં પશુ આહાર કરવમાં આવતુ નથી. આ રીતે રાગથી હાય કે તપશ્ચર્યાંથી, તે કર્મોનુ વિપાક–વેદન અવશ્ય થઈ જ જાય છે. આ બાબતમાં એ ઉદાહરણ આપવામાં આવે છે, જેથી આ ખાખત સ્પષ્ટ રીતે સમજાશે. (૧) આમ તા કિવનાઈનની ગાળી કડવી હાય છે, પણ તેના પર મીઠા પદાર્થના લેખ કરવામાં આવે તેા તે ગેાળી કડવી લાગતી નથી તથા પેટમાં જઇને પેાતાની અસર પશુ બતાવે છે. એજ પ્રમાણે તપશ્ર્ચર્યોંમાં આહાર ન કરવા એ એક અદ્ભુત આન આપે છે. જ્યારે તાવ આદિથી પીડિત વ્યક્તિ આહાર ન કરે તે સ્વપરને માટે ચિંતાની મામત બને છે. (૨) માનેા કે કોઇને માટે મીઠાનું સેવન કરવું જરૂરી બન્યું. હવે જો તે એમ જ મીઠું ખાઈ જાય તા માં પણ ખારું થાય તથા ખાઈ પણ ના શકે, પર ંતુ એજ મીઠુ છાશમાં મેળવીને પીવામાં આવે તે તે મીઠું' પેટમાં પહેાંચી જાય છે. અને સાથે સાથે છાશ પણ સ્વાદિષ્ટ ખની જાય છે. એવી રીતે કવીનાઈન તથા મીઠું' અને પેટમાં જાય છે. તથા તેનું નિકાચિતપણું પૂરૂ થઇ જાય છે. એવી જ રીતે ક્ષુધા, વેદના વગેરે સહન તેા કરવી જ પડે છે, પરંતુ તેની સાથે જે સમતા તેમજ શાંતિ રાખવામાં આવે તા મહાલાભનું કારણ છે. પ્રશ્ન ૧૮૫૨-જી', એકાસણામાં કાચું પાણી પી શકાય ? ઉત્તર-ઉત્કૃષ્ટરૂપે સાતમું' વ્રત ગ્રહણ કરવા માટે પણ કાચા પાણીના નિષેધ છે, તે પછી એકાસણું, ઉપવાસ વગેરેમાં તે સચેત પાણીના યાગ કરવા જ જોઈએ. તથા ટીકાઓમાં સચેત પાણી પીવાની મનાઈ કરી છે. પ્રશ્ન ૧૮૫૩--મારણાંતિક સમુદઘાત કરનાર બધા જીવા સમવહત્ જ મરે છે કે સમુદ્ઘાતથી નિવૃત્ત થઈને પણ મરે છે? ઉત્તર-મારણાંતિક સમુદ્ઘાત કરનાર જીવના રૂચક પ્રદેશ એજ દશામાં બહાર નીકળે છે, કે જ્યારે જીવનું મરણ સમહત હાય. જેના રૂચક પ્રદેશ બહાર ન નીકળ્યા હોય, તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004858
Book TitleSamarth Samadhan Part 3
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy