________________
ગ ત્રીજે
E
અને મરણથી મરી શકે છે. આ ખાખત ખાસ ઉલ્લેખનીય છે કે કેવળ સમુદ્રધ્ધાત સિવાય બાકીની છએ સમુદાતામાં જો રૂચક પ્રદેશ શરીરમાંથી બહાર નીકળી જાય તે તેના ફરી પ્રવેશ થતા નથી, તેથી મારાંતિક સમુદ્ધધાતમાં રૂચક પ્રદેશ મહાર નીકળ્યા પછી તે જીવ સમવહત જ કાલ કરે છે. જેના રૂચક પ્રદેશ અહાર નીકળ્યા હોય તેમને માટે આ નિયમ નથી.
પ્રશ્ન ૧૮૫૪-આત્માની સાથે ફર્માના સબધ કેવા છે ?
ઉત્તર-આત્માની સાથે મેનેિ! તાદાત્મ્ય સંબંધ નથી. ઉત્તરા. અહું ગા. ૨૨માં ‘૮ મિશન દમ્પ- પુણ્ય” કર્મોને કાચ (બખ્તર) જેવા બતાવ્યા છે. જેવી રીતે ખખ્ખરવાળા પર સાધારણ પ્રહાર અસર કરતા નથી એવી જ રીતે કરૂપી ખતરથી સજ્જિત આત્માને સાધારણ પ્રતિબંધ અસરકારક થઈ શકતા નથી. અથવા લાઢથી તપેલ ગેાળામાં અગ્નિહાય છે એવી જ રીતે આત્માના દરેક પ્રદેશ પર કની વણા લાગેલી ડાય છે. જેવી રીતે આંખ આડે કપડાના એક, બે કે અનેક પડ આવી જવાથી જોવાની શક્તિ મંદ પડી જાય છે, એજ પ્રમાણે કમ ના પડદા આવી જવાથી આત્માના જ્ઞાનગુણુ ઢંકાઈ જાય છે.
પ્રશ્ન ૧૮૫૫-સાંસારિક સુખને સુખ ન માનવુ એ કેવી રીતે બરાબર છે ? ઉત્તર-સાંસારિક સુખ ક્ષણિક, અથાયી તથા અનેક વિઘ્નાવાળુ હેાય છે. તથા તેના લરૂપે દુ:ખની પ્રાપ્તિ કરાવે છે, તેથી સાંસારિક સુખને માત્ર સુખાભાસ સમજવે જોઈ એ, જેમકે લેાક ખાવામાં સુખ માને છે, પરંતુ તે રૂચિકર ભાજન વધારે પ્રમાણમાં ખાવાથી વ્યાધિ થાય છે, એટલુ જ નહિ, પણ પ્રાણાંત પશુ થઈ જાય છે. વસ્ત્રાભૂષણને સુખનુ કારણ સમજવામાં આવે છે. પરંતુ તે કયારેક કયારેક જીવલેણુ ખની જાય છે. ખરી રીતે સાંસારિક સુખ નિરાબાધ (માધારહિત) નથી. જે સુખ વિઘ્નાવાળું તથા નશ્વર હોય તે દુઃખરૂપ જ છે. જેમકે
“ ચઢ ઉત્ત ંગ જહાંસે પતન, શિખર નહી વહુ કૂપ, જિસ સુખ અંદર દુઃખ ખસે, વહુ સુખ ભી દુઃખ રૂપ પ્રશ્ન ૧૮૫૬ જાજમના બીજા છેડા પર પાણીને તે છેડા પર વહેારાવનારના પગ પડવાથી સંઘટો તે તેને અસૂઝતા કેમ માનવામાં આવે છે?
ઉત્તર-જ્ઞાતિની બહારના માણુ સાથે પણ ગમે તેટલી જાજમ હેાય પશુ તેઓ આવા એક સાથે બેસી શકતા નથી, પરંતુ જમીન પર તે આજુગાજુ જી એસી શકે છે. એ રીતે વસ્ત્રથી તે પશિત થતા જ હોય છે. તેથી સઘટ્ટો ટાળવા એજ યાગ્ય છે.
Jain Education International
લાટો પડયો હોય તા
પણ પૂરા થતા નથી,
For Private & Personal Use Only
www.jainelibrary.org