________________
૩૩
૧૮૮૬ પ્રત્યેકબુદ્ધ જિનકલ્પી હાય છે કે સ્થવિકલ્પી હોય છે ? ૧૮૮૭ પરિહાર વિશુદ્ધ ચારિત્રવાળા અપ્રતિસેવી હેાય છે, તેઓ પેાતાના ગણમાં એક આચાર્યંની નિયુક્તિ કેમ કરે છે !
૧૮૮૮ ધર્મધ્યાન તથા શુક્લધ્યાનની અનુપ્રેક્ષાએ કયા પ્રકારની છે ? ૧૮૮૯ ચેાથા, પાંચમા તથા છઠ્ઠા ગુણસ્થાનની સ્થિતિ વ્યવહારનયથી કે નિશ્ચયનયથી ?
૧૮૯૦ ઉચ્ચાર પાસવર્ણનું પરિસ્થાપન ગ્રહમાં કરવાથી લઘુમાસિક પ્રાયશ્ચિત તાળ્યું અને ઉદ્યાન માટે લઘુ ચાતુર્માસિક કહ્યુ, તે આ પ્રકારની ન્યૂન અધિકતા કેમ છે ?
૧૮૯૧ સ્વચ્છ ચાલનારની પ્રશંસા કરનારને ગુરૂ ચાતુર્માસિક પ્રાયશ્ચિત આવે છે તે કેવી રીતે ?
૧૮૯૨ અસભ્ય પ્રત્યેક શરીરી વનસ્પતિના જીવાની હિંસામાં ત્રસ જીવની હિંસા કરતાં એછું પાપ લાગે છે તેનુ કારણ શું? ૧૮૯૩ હલકા અધ્યવસાયમાં પુન્યને મધ કેમ થાય છે ? ૧૮૯૪ પ્રહાર કરવાથી એ જ વખતે અથવા છ માસની
અંદર કોઇ જીવ મૃત્યુ પામી જાય તેા પ્રહાર કરનારને પાંચ ક્રિયાએ લાગે છે તથા પછીથી મરે તે ચાર ક્રિયાએ લાગે છે, એ કેવી રીતે ?
૧૮૯૫ મારણાંતિક સમુદઘાતથી નિરૂપમી આયુષ્યવાળાને અન્ય સમયમાં ઉદીરણા હાવાને કારણે તેને સાપક્રમ આયુષ્યવાળા કેમ ન માનવેા ૧૮૯૬ તીથ કરાના ભિન્ન ભિન્ન લક્ષણ કઈ અસાધારણ પ્રતિભાના દ્યોતક હોય છે?
૧૮૯૭ અટવીની યાત્રાથી નિવૃત્ત પુરૂષો પાસેથી આહાર લેવાના નિષેધ કયા કારણે કર્યો છે ?
૧૮૯૮ અભિગ્રહ ભિક્ષાચરીમાં ગણાય કે ઉડ્ડાદરીમાં ?
૧૮૯૯ અચિત્ત હલદરવાળી દાળ અને બટેટાની પાપડીથી મિશ્રિત દાળ ખાવામાં આછું વધારે પાપ શામાં છે ?
૧૯૦૦ જ્ઞાનાવરણીય કર્મોના અંધ મઢ કેમ ?
૧૯૦૧ શું, કેવળજ્ઞાનની પર્યાય તથા કેવળજ્ઞાનની જાણવા ચાગ્ય દ્રવ્યની પર્યાય એ મને સરખી છે?
૧૯૦૨ આઠમા તથા નવમા ગુણુસ્થાનવાળા કલ્પી તથા દસમા ગુણુઠાણાવાળા કલ્પાતીત હાય છે, તે તેમાં શુ અંતર હાય છે ?
૧૯૦૩ શું, તીથ કરી ઉપરાંત ખીજામાં શાતા ઉપજાવનારી શીતલ
તેોલેશ્યા હાતી નથી
Jain Education International
For Private & Personal Use Only
....
...
....
....
...
....
....
:
૧૩૭
૧૩૭
૧૩૭
૧૩૮
૧૩૮
૧૩૮
૧૩૮
૧૩૯
૧૩૯
૧૪૦
૧૪૦
૧૪૦
૧૪૦
૧૪૧
૧૪૧
૧૪૧
૧૪૧
૧૪૨
www.jainelibrary.org