________________ ભાગ ત્રીજો આ વિષયમાં સૂત્રકૃતાંગ સૂત્રનું પ્રમાણ આપવું એ શાસ્ત્ર મર્મજ્ઞોને માટે રોભાસ્પદ નથી. કારણકે આ ગાથાઓમાં તે આધાકમી સદોષ આહાર વિગેરે લેવાનો કોઈ ઉલેખ જ નથી. તેમજ આવી વસ્તુ લેવા સંબંધીને કોઈ અર્થ જ પ્રગટ થતો નથી, ત્યાં તે આધાકમી ભેગવનારને કર્મબંધ થાય છે કે નથી થતું એવો નિશ્ચય કરીને એકાંત ભાષા નહિ બલવાનું વર્ણન છે. છઘરઘતાને કારણે ભક્તા સંબધી આંતરિકજ્ઞાન હોવાથી નિશ્ચયકારી ભાષા બોલવાને નિષેધ છે. કારણ કે જે મુનિને શુદ્ધિનું ધ્યાન રાખતા હેવા છતાં પણ અજાણતા સદેવ આહાર ભેળવવામાં આવી ગયા હોય તેને પહેલા તથા ચાવીસમા તીર્થંકરના સાધુ વર્ગ ઉપરાંત અન્ય તીર્થંકરના સાધુવમાં જેમને માટે આહારાદિ કરવામાં આવ્યું છે તેમને છોડીને બાકીના તથા દેદો પસ્થાપનીય આપવા ગ્ય નવદિશીતને અનૈષણિક આહાર આવી જતા આપી દેવાનું વિધાન હોવાથી તેને આપવાથી તે કામમાં લેતા હોય તે તે બધાયને કર્મબંધ થયે જ એમ કેમ કહી શકાય? આવી પરિસ્થિતિમાં તેમને તે સંબંધી કર્મબંધ થતું નહિ હોવા છતાં કર્મબંધ થશે તથા ઉપરે ત મુનિઓ સિવાય જે ઉપરોક્ત પ્રકારને આહાર જેણે ભેગો હેય તેને તત્સંબંધી કર્મબંધ થને હવા છતાં કર્મબંધ નથી થયે ! આ પ્રમાણે બલવું એમાં પણ અનાચી દોષ બતાવે છે. તેથી ઉપરોકત ગાથાઓથી સદોષ આહાર ભોગવે એવુ સિદ્ધ થતું નથી. - ઉપરોકત શાસ્ત્રીય વિધાન અનુસાર કોઈ પણ દશા માં આધાક સદોષ આહા૨ ગ્રહણ કરવાનું થતું નથી. પ્રશ્ન 1741- ગણધર કૃત સૂત્રોના આધારથી અલપ બુદ્ધિવાળા, વિશાળ બુદ્ધિવાળા આચાર્યોએ કહેલી બાબતોની આલેચના કરી શકે છે. તેની સિદ્ધિને માટે આપે ગૌતમ-આનંદનું દૃષ્ટાંત આપ્યું. પરંતુ ગીતમસ્વામીજીએ ઉપગ મૂકયા વિના ઉત્તર આપ્યું હતું. જયારે આનંદ શ્રાવક અવધિજ્ઞાન સ્થિતિમાં હતા. આ પ્રમાણે આ દષ્ટાંત ઉપનય, પક્ષમાં બરાબર બેસતું નથી. અહિંયા એક તો જ્ઞાનનો ઉપયોગ નથી. બીજી તરફ પ્રતિવાદ કરનાર આનંદ શ્રાવક અવધિજ્ઞાનના ધારક હતા. આપણામાં તેમજ વિશાળ બુદ્ધિવાળા આચાર્યમાં આ અંતર નથી. વિશાળ બુદ્ધિવાળા આચાર્ય આપણું કરતાં નીચા અથવા અપાનવાળા ન હતા. તેથી આ દષ્ટાંત કેવી રીતે યોગ્ય હોઈ શકે? શું એમ ન બની શકે કે એક બાળક સારા રસોઈ યાએ કુશળતાપૂર્વક બનાવેલા ભેજનમાં નાંખેલા બદામ, પીસ્તા, લવીંગ ઈલાયચીને કાંકરા સમજીને થુંકી નાંખે? ઉત્તર-મહારાજશ્રીના ધ્યાનમાં તે અહિંયા આપેલું ગીતમ સ્વામી અને આનંદ શ્રાવકનું દષ્ટાંત પક્ષ સિદ્ધિને માટે બરાબર લાગે છે. કારણ કે ટીકા, ચુર્ણ, ભાષ્ય વિગેરેના કર્તા આચાર્યોથી અમુક ભૂલે ઉપગ વિના થઈ એમ માનીને ચલાવીએ તથા તે ભૂલ કેઈના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org